Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે –“વ” ઈત્યાદિ.
ટીકાર્થ–“દેવ” જેમ પાપી જી ચતુરિન્દ્રિ માં જન્મ મરણ પામીને દુખો ભેગવે છે તેમ તેઓ “કુંથુનિવરિયાટ્રિચારૂપસું” કુંથુ, કીડી, ઉધઈ આદિક ત્રિન્દ્રિય જીવોમાં જન્મ લે છે. અને “તેહૂંઢિચાળ” તેન્દ્રિય જીવોની “વપૂરું અહિં લારુટિરાયણહિં” આઠલાખ પ્રકારની જાતિનિમાં “હિં તë વ સક્ષમgifor gવંતા” વારંવાર જન્મ મરણ અનુભવતાં “નેરૂચમારિવટુવા” નરક ગતિ જેવાં અસહ્ય દુઃખ ભોગવે છે. જેમને
રિસ-ર-પાન સંવત્તા” સ્પર્શન, રસના અને પ્રાણ એ ત્રણ ઈન્દ્રિયેજ હોય છે. એવા તે તેન્દ્રિય છે “ ઝવેરું” સંખ્યાત હજાર વર્ષો સુધી “અખંતિ” તે જ નિમાં પરિભ્રમણ કર્યા કરે છે. સૂ-૪ર
હવે દ્વીન્દ્રિય જીવેમાં ઉત્પન્ન થઈને તેઓ કયાં કયાં દુઃખો ભેગવે છે, તેનું સૂત્રકાર વર્ણન કરે છે-“હૂ૪” ઈત્યાદિ
ટીકાર્ય–તેન્દ્રિય નિમાંની નીકળીને તે પાપી જી “ગંજૂ૪૨-સૂર્યઉમિય-ચંતન-મggg ગડોલક, જલૌક, કૃમિ, શંખ આદિ દ્વીન્દ્રિયજીમાં જન્મ લે છે. તે દ્વીન્દ્રિય જીવોના પણ “સત્તર જ્ઞાસિચાહે જાતિ પ્રમાણે સાત લાખ પ્રકારે છે. “હું હિં” તે દરેક જાતિમાં વારંવાર નમ્પમાળા ગુણવંત જન્મ મરણ અનુભવતા “ ને સમાતિન્નકુવા ” તેઓ નારકીઓ જેવાં આકરાં દુઃખો ભેગવે છે. “પરસાણાસંપ ” સ્પર્શન અને રસના ઈન્દ્રિ
થી યુક્ત તે દ્વીન્દ્રિય છે “ નારું ” સંખ્યાત હજાર વર્ષ સુધી “મમંતિ” એજ દ્વીન્દ્રિય નિમાં ભ્રમણ કરે છે સૂ-૪૩
એકેન્દ્રિય જીવ કે દુઃખ કા વર્ણન
એજ પ્રમાણે એકેન્દ્રિયની પર્યાયમાં ઉત્પન્ન થઈને તે પાપી છે જે જે નિમાં જે જે રીતે પરિભ્રમણ કરે છે, તે વાતનું સૂત્રકાર હવે વર્ણન કરે છે-“ચિત્તwifપ ” ઈત્યાદિ.
pfmત્તિwife ૨ ઉત્ત” તે પાપી જી ફકત પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય પર્યાને જ પ્રાપ્ત કરતા નથી પણ એકેન્દ્રિય પર્યાયને પણ પ્રાપ્ત કરે છે, અને ત્યાં તેઓ “ફુરણામુ જાવંતિ” દુઃખના સમૂહને ભેગવ્યા કરે છે, તે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૬ ૨.