Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે તે નરકમાં શીત અને ઊષ્ણતા જન્ય અનેક પ્રકારની વેદનાઓ નારકી જને પીડા પહોંચાડ્યા કરે છે. “તો વિ ૩ વક્રિયા સમાન” નરકમાં જઈને ત્યાંનાં વિવિધ પ્રકારનાં દુઃખ ભેગવતાં ભેગવતાં તે જીવોનું અનેક સાગર પ્રમાણ આયુષ્ય ત્યાં પૂરું થાય છે ત્યારે તેઓ ત્યાંથી નીકળીને વળી પાછાં “તિજિનો િવનંતિ » તિર્યંચ નિમાં જન્મ ધારણ કરે છે.
તિહિં વિ” ત્યાં પણ તેઓ “નિયોવ” નરક સમાન વેચવે ” વેદનાઓ દુઃખે “અનુમવંતિ” ભગવે છે. “કરૂનામmોહિં ળિયાતિામતિથિમવાસરિયg€જે અનેક નરક ગતિ, તિર્યંચગતિના લાખે ભ ધારણ કરતાં કરતાં નિગોદની અપેક્ષાએ પસાર થયેલ “અવંતા ” અનંતકાળ પછી “હ વિ” કોઈ પણ રીતે “મજુમાવં” મનુષ્યગતિમાં તેમને “ઝઈતિ” જન્મ થાય તે પણ “તવિ ચ” તે લકે કારિયા અનાર્ય સ્વેચ્છ, શક, યવન આદિ જાતિમાં જ “મતિ” ઉત્પન્ન થાય છે. “નવસ્ત્ર 5qUnતે અનાર્ય કે નીચા કુળના હોય છે. “બારિયનવિ” જો તેઓ કદાચ મગધ આદિ આર્યભૂમિમાં જન્મ પામે છે તે તેઓ ત્યાં “ટોયવજ્ઞા” લેકબાહ્ય જનેમાં–ચાંડાળ આદિ નિંદિત નીચકુળમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં તેઓ સદા તિરસ્કૃત થયા કરે છે. “ત્તિરિય મૂળાયવિવેકહીન હેવાને કારણે તેઓ તે મનુષ્ય નિમાં હોવા છતાં પણ તિર્યંચ જેવાં જ હોય છે,
બા ” વસ્તુ તત્વથી તેઓ (અનભિજ્ઞ) અજાણ રહે છે, “ામમોrfનવા” શબ્દ, કામ, રસ, ગંધ, સ્પર્શ આદિ ભાગમાં અસક્ત રહે છે. “હિં” લેકબાહ્ય કુળમાં મનુષ્ય ભવ પામ્યા છતાં પણ “નિરવત્તળ” નરક ગમનના કારણભૂત “અવqચંચળવળછુિં” ભવ પરંપરારૂપ પ્રવાહના પ્રવર્તક, તથા “romવિ સંશાવત્તળનમૂ” વારંવાર ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણના નેમિભૂત–રથચકના પરિધિરૂપ એવાં કર્મોને જ “નિયંતિ” બંધ બાંધતા રહે છે, એટલે કે નરક; તિર્યંચ, મનુષ્યગતિરૂપ સંસારમાં પરિભ્રમણના કારણરૂપ એવાં મહારમ્ભ, મહાપરિગ્રહરૂપ કર્મો કર્યા કરે છે. તથા “ધમ ગુરૂવનિશા” શ્રતચારિત્રરૂપ ધર્મના શ્રવણથી રહિત રહે છે, “ T” ન્યાય માર્ગથી રહિત હોય છે, “રકૂર સ્વભાવના–જીની હિંસા કરતા હોય છે. “ચ” તથા “મિરછત્ત સુરૂપવUT” “પ્રાણિવધમાં દેષ નથી અને અદત્તાદાનમાં દોષ નથી ” ઇત્યાદિ પ્રકારના વિપરીત તપદેશક મિથ્યાત્વ પ્રધાન સિદ્ધાંતને સ્વીકારનાર “હૃતિ” હોય છે, તથા “giતનું ફળો” હિંસાદિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૫૧