Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેનું નામ “રાવત” છે, “૨૧” તે કામરૂપ, ભેગરૂપ અને મારરૂપ હોય છે, તેથી તેનું નામ “ઝામમોમા” છે “ર” તેને કારણે જેમાં પરસ્પર દુશ્મનાવટ પેદા થાય છે, તેથી તેનું નામ “વૈર” છે “૨૩” તે કમ એકાંતમાં કરાતું હોવાથી તેનું નામ “હા “ છે, ૨૪ તે સદા ગોપનીય હોય છે, તેથી તેનું નામ ગુ” છે, ૨૫' તેના પ્રત્યે પ્રાણીઓને અત્યંત આદરભાવ– લાલસા રહે છે, તેથી તેનું નામ “વઘુમાન” છે, “૨૬' તે બ્રહ્મચર્યવ્રતનું વિઘાતક તેડાવનાર” હોવાથી તેનું નામ ગ્રાચર્યદિન ” છે “૨૭” તેના સેવનથી આત્મગુણોને નાશ થાય છે, તેથી તેનું નામ ચાપત્ત” છે (૨૮) તે ચારિત્રધર્મનું વિરાધક હોવાથી તેનું નામ “વિરાધના” છે. (૨૯) તેમાં સ્ત્રી તથા પુરુષનાં શરીરને સંયોગ થાય છે, તેથી તેનું નામ “પ્રસં” છે“ ૩૦” શબ્દાદિક વિષયોના ઉપગની રુચિનું જનક હેવાથી તેનું નામ “#HTT” છે, આ પ્રમાણે ચોથા અધર્મ દ્વારનાં અબ્રહ્મ આદિ ત્રીજા પૂર્વોક્તનામ છે I સૂઇ ૨
મોહ સે મોહિત બુદ્ધિવાલોં સે અબ્રહ્મ કે સેવન કે પ્રકારોં કા નિરૂપણ
હવે સૂત્રકાર ત્રીજા તથા ચેથા દ્વારનું વર્ણન ન કરતાં પહેલાં પાંચમાં અન્તર્વારનું વર્ણન કરે છે – “ત ૨ પુન” ઈત્યાદિ
ટકાર્થ–“d ૨ જુળ” તે ચોથા દ્વારરૂપ અબ્રાનું “સુર ” સુરગણ કે જેમની “મોહિચમમતિ મેહથી મોહિત થયેલ હોય છે “સબ ઈ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૬૮