Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66
રા’” અપ્સરાએ સાથે નિસેવિંતિ ” સેવન કરે છે. તથા 66 સુર, 14, વિષ્ણુ, નજળ, ટ્રીયદ્ધિ, વિત્તિ, પવળ, થળિય, અળન્નિય, પત્રિય, વૃત્તિવાચ, સૂચવાસ, ચિ, માચિ, છૂદ પયંગ-રેવા ” અસુરકુમાર, નાગકુમાર સુપ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાયુકુમાર, અને સ્તનિતકુમાર, એ દસ ભવનપતિ દેવ, તથા અણુપન્નિષ્ઠ, પશુપદ્મિક ઋષિવાર્દિક, ભૂતવાહિક, ક્ર તિ, મહાક'દિત, અને પતગ, તે આઠ વ્યન્તર જાતિના દેવ, વિસાય, સૂર્ય, નવ, વવસ, વિન્નર, પુિરિસ, મોળ, ઝૂંપન્ન, તિત્ત્વિ, લોસ, વિમાળવાસિ, મનુચના ’” તથા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ક ́પુરુષ, મહેારગ, ગંધવ એ આઠે વ્યન્તર દેવ તથા તિગ્ લેાકમાં જેટલાં જ્યાતિષીએનાં વિમાન છે તે વિમાનામાં રહેતા અસંખ્યાત જ્યાતિષદેવ, તથા મનુષ્યેાના સમૂહ, તથા મત્સ્ય આદિ જળચર જીવે, ગાય ભેંસ આદિ ઉડતાં પક્ષીએ, તે સૌ મૈથુનનુ સેવન કરે છે; મોવિચિત્તા ” અજ્ઞાનથી જકડાયેલાં હાય અવિતા ” કામભોગ ભાગવવા મળે તે પણ તેમના ચિત્તને શાંતિ મળતી નથી. કારણ કે “ હ્રામમોળ ત્તિનિયા ’” જે કામભાગ તેમને પ્રાપ્ત થતા નથી તેની લાલસાથી તેમતાં ચિત્ત ચલાયમાન રહે છે. એમ થવાનુ કારણ એ છે કે बलवईए ,, પ્રગાઢ અને “ મ ્ ” વિશાળ “ हाए ” વિષયાભિલાષાથી अभिभूया તેઓ વ્યાકુળ થાય છે, તેથી “ ક્રિયાય ” વિષયેાનું સેવન કરવાની આશામાં લીન થઈને “ અમુમ્બ્રિયાય,, તેમનું મન તે વિષયેા પ્રત્યે અત્યંત માહાસકત થયા કરે છે, અને “ ગંમેઝોનના ” તેઓ મૈથુનનું સેવન કરવાને અત્યંત આસકત થાય છે. માલેળ અનુમુલ્લા ’” તામસ ભાવથી-અજ્ઞાન પ્રવૃત્િત પરિણામથીજકડાઈને પરસ્પરમાં–પુરુષની સાથે સ્ત્રી, અને સ્ત્રીની સાથે પુરુષ-રમણુ કરવા લાગી જાય છે. આ રીતે અન્નોન્ન સેવમાન આ અબ્રહ્મચર્ય રૂપ પાપકમનું સેવન કરનાર દેવાદિક પેાતાના આત્માને “યંત્તળત્તિમોÆ નંનર નિ ય તે ત્તિ’પિજરા જેવાં દર્શનમેાહનીય અને ચારિત્રમેહનીય કર્મીમાં નાખી દે છે. એટલે કે તે કર્મોના મધ ખાંધે છે ॥ સૂ૦ ૩ ॥
जलयर, थलयर, खहचराय સ્થળચર જીવ, અને આકાશમાં કારણ કે તે સૌનાં ચિત્ત છે, અને
""
,,
te
''
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
دو
,,
ܕܕ
૧૬૯