Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે ચક્રવતિઓ કેવા હાય છે તેનું સૂત્રકાર વધુ વર્ણન કરે છે-“વત્તીયરૉચવર્ ” ઈત્યાદી
66
' '
ટીકા-વત્તાણરાયવરÄÇાનુજ્ઞાયમા” જેમની પાછળ ખત્રીસ હજાર મુગટ ધારી રાજાઓ ચાલે છે–એટલે કે જેવા તેમના અનુગામી બત્રીસ હજાર રૃપ તિયાંના અધિપતિ હોય છે જટ્વિસહસ્તવવરનુવતીનચળતા ’” ચાસઠ હજાર સશ્રેષ્ઠ યુવતીએનાં નયનાને જે આનંદદાયી હાય છે, એટલે કે તેમના સ્વામી હાય છે, તથા रत्ताभा ” જેમના શરીરની આભા વિમળા રક્તની અધિકતાને લીધે રતાશ પડતી હાય છે, તથાં જે વિશિષ્ટ લાવણ્યથી યુક્ત હાય છે, તથા “ વકમ-વોટ-ગામ-ચંવળ-મુતવિયવર- -નિયસવ્વપ્પા?? પદ્મપમ-કમળ કેશર, કાર ટકદામ-કાર’ટ પુષ્પાની માલા, ચંપાના ફૂલ, અને તપાવેલ સુવર્ણ ની રેખા જેવા જેમને વણુ હાય છે. એટલે કે જે પદ્મકેશર તપ્ત સુવણૅ આદિનાં જેવી સુંદર કાંતિવાળા હોય છે, તથા મુનાયસન્ત્રપુચ્
""
” જેમનાં શરીરનાં અંગો સારી રીતે પુષ્ટ અને દરેક રીતે સુંદર હાય છે, महग्घवर - पट्टणुग्गय-विचित्तराग - एणी - पएणी दुग्गुलवरचीण- पट्टकोसेज्ज सोणीसुगविभूसियंगा તથા જેમનાં શરીર બહુ કીમતિ વસ્ત્રોથી સુશેાલિત રહે છે. જે મુખ્ય શહેરમાં બનેલાં હોય છે, વિવિધ રંગોથી રંગેલાં ડાય છે, એણી શ્રેણી-મૃગલી અને વિશિષ્ટ પ્રકારની મૃગલીની રૂંવાટીમાંથી ખનાવેલાં હાય છે. તે વસ્ત્રો ધાતીની જગ્યાએ પહેરાય છે. તથા તેમના દુપટ્ટા રેશમી હાય છે, અને તે ચીનમાં ખનેલા હોય છે. દુકૂલ-વૃક્ષની છાલને પાણી નાખીને પહેલાં ખાંડણીયામાં સાંબેલાથી ખૂબ ખાંડવામાં આવે છે, જ્યારે તેના ભૂકા થઈ જાય ત્યારે તેમાંથી તાર કાઢવામાં આવે છે, પછી તેને સારી રીતે વણીને તે કૂલ-પટ્ટા બનાવવામાં આવે છે. એવા દુપટ્ટા અને કટિસૂત્રથી જેમનાં શરીર સદા આભૂષિત રહે છે, એટલે કે જેમનાં શરીર બહુ મુલ્ય, સુકેામળ, અતિશય ખારીક અને રગમેર'ગી અનેક પ્રકારનાં વસ્ત્રોથી, તથા કિટસૂત્રથી વિભૂષિત રહે છે, “ વભુમિ-ધ૧૨-ઘુળ સર્વે-કુમુન-મરિક્ષિરિયા તથા ઉત્તમ સુગંધવાળા દ્રવ્યેાથી, શ્રેષ્ડચૂર્ણની સુગંધથી, ચંપક, માલતિ આદિ
,,
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૭૨