Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમને ત્યાગ કરે છે. “નિરાહા” તે ચરે ત્યાં જીવન સુધી રહેવાના કારણે પિતાના જીવવાની આશા છેડી દે છે. “
વળત્રિશાસ્ત્રજ્ઞાપુરા” અનેક લે કે ધિક્કારના શબ્દોથી તેમને શરમિંદા કરે છે, છતાં પણ તેમને એવી શરમ થતી નથી, કારણ કે તેઓ ધૃષ્ટ થઈ ગયા હોય છે, “અgવદાર” રાત દિવસ તે ભૂખથી પીડાયા કરે છે “તી ત ળદુપટ્ટક્રિા ઠંડી, ગરમી, ક્ષુધા તૃષા આદિની અસહ્ય વેદનાથી તેઓ સદા “ટુદ્રિકા” અત્યંત દુઃખી રહે છે. “ વિવVI મુવિવિયા” તેમનું મુખ સદા પ્લાન–ઉદાસ રહે છે અને તેમની કાંતિ પણ મલિન રહે છે. “વિમાન દુવ્ર” કારાગૃહમાં કેદ રહેવાને કારણે તેઓ “વિત્ર” અનિષ્ટ ફળવાળા હોય છે, એટલે કે તેઓ જે વસ્તુની ઈચ્છા કરે તે વસ્તુ તેમને મળતી નથી. “ મસ્ત્રિ” તે લેકે મલિન વદન વાળા તથા “સુ ” શક્તિ વિનાના થઈ જાય છે, “ચિંતા” ગ્લાનિયુક્ત રહે છે, તથા “ સંત” ઉધરસને કારણે “ખૂ–ખૂ” કર્યા કરતાં હોય છે. અને “વાહિયાચ” તે લેકે કોઢ આદિ અનેક રોગોથી પીડાતાં હોય છે. “આમામમૂળાત્તા” તેમનાં શરીર અતિસાર આદિ વિવિધ રેગાનાં ઘર બની જાય છે, “ઘટનાસનયુરોમ” નખ, કેશ તથા દાઢીના વાળ નહીં કપાતા હોવાથી ઘણાજ વધી જાય છે. અને વિદ્યાનિ મgરન્નિ” તેમની હાલત એવી ગંભીર થઈ જાય છે કે, કારાગૃહમાં પૂરાયેલા તે લોકે બીજી જગ્યાએ જવાને અસમર્થ હોવાથી પોતાના જ મળમૂત્રમાં “a” ભરાઈ રહે છે. તથા “ IT” ઈચ્છા ન હોવા છતાં પણ “તર્ધર” ત્યાંજ પડયા પડ્યા “મા” મરી જાય છે. ત્યાર બાદ “સંધિ. THIળg” દોરડાં આદિથી પગ બાંધીને ચંડાલ આદિ લેક તેમને “ઢિા ” બહાર કાઢીને “રવાર્યાા છા” કઈ ખાડામાં લઈ જઈને ફેંકી દે છે. “તરથ જ ” ત્યાં તેમનાં મુડદાંને વિનાયાસ્ટોસ્ટગારવંસંહieવિજળવિવાહવિત્યુત્તરા” “વિ7” વરૂ, “સુર” શુનકકૂતરાં, “સારુ” શિયાળ, “વોઢ” સુઅર, “મન્ના વં” મજર -જંગલી બિલાડા, આદિ હિંસક પશુઓનો સમૂહ અને “સંa૩ વિવાદ” સાણસી જેવી તીક્ષ્ણ ચાંચવાળા ગીધ વગેરે પક્ષીઓને સમૂહ “વિવિમુદ
વિવિધ પ્રકારના સેંકડો સુખે દ્વારા “ વિત્તા” ઠેલી ખાય છે, તેથી આ કેનું શરીર છે તે જાણી શકાતું નથી. “વિહંn” આ રીતે વરૂ આદિ જાનવરો તથા વિવિધ પક્ષીગણે દ્વારા તે કમભાગીઓના શરીર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૪૯