Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બંધુઓને અભાવે તેઓ અબધુ હોય છે. “વૈવિઘણીળા” બંધુજને હાય તે પણ તેમના દ્વારા તેમને ત્યાગ કરાય છે, “ોિાિં વિવંતા” એવી પરિસ્થિતિમાં તે બિચારા એક દિશા તરફથી બીજી દિશા તરફ જોયા કરે છે. અને “મણિમધુરિત્ર” મરણના ભયથી વ્યાકુળ બને છે. આ પ્રકારની સ્થિતિમાં મૂકાયેલા તે ચોરને રાજપુરુષે લાવીને “આઘાઇ હિદુવાસંવાવિચા” વધસ્થાનનાં દરવાજે હાજર કરે છે. કારણ કે “વધUMા” તે અદત્તગ્રાહી–ચોર લેકે કમનસીબ હોય છે. “સૂઝાવિત્રામિmહા” તે ચોરોનાં શરીર શૂળીના અણીદાર ભાગે પર ચડાવવાને કારણે છિન્ન ભિન્ન થઈ જાય છે. અને “તે જ રથ” ત્યાં તે વધ, બંધ, મારણ, નિર્ભર્સન, શૂલારોપણ આદિ યાતના દેવાને સ્થાને તેમનાં પરિવર્જિવા અંગઉપાંગે, એટલે કે નાક, કાન આદિને કાતર આદિ શસ્ત્રો વડે કાપી નાખવામાં આવે છે. સૂ.૧૬
અદત્તગ્રાહી ચોર જીસ ફલ કો પાતે હૈ ઉસકા નિરૂપણ
તે અદત્તાગ્રાહી ચિર જે ફળ પામે છે તેનું વધું વર્ણન કરે છે “ ” ઈત્યાદિ ટીકાઈ– “ડ” કેટલાક અદત્તાગ્રાહી માણસને “હુરૂવિઝામાબા” મહાકટે ભેગવવાને કારણે કરુણ વચનોથી વિલાપ કરતા “હવહિં” વૃક્ષોની ડાળીઓ પર “વ વિનંતિ દોરડા આદિથી બાંધીને લટકાવી દેવામાં આવે છે. તથા “ અરે” કેટલાક અદત્તગ્રાહી માણસને “જજિયા” બને હાથ પગને મજબૂત બાંધીને “પ પર્વતની ટોચેથી “
gવ” નીચે હડસેલી દેવામાં આવે છે, તેથી “ફૂપાતવિકલ્પસંદ” ત્યાંથી ઊંચા નીચા પથ્થર ગબડાવાને કારણે તેમના શરીર ખરાબ રીતે છેલાઈ જાય છે અને તે રીતે તે લેકે અતિ ભયંકર વેદના સહન કરે છે. તથા “કળશ” કેટલાક અદત્તગ્રાહી રેને “વસ્ત્રામનિમદિ” હાથીના પગ નીચે નાખીને “સીરિ” કચડાવવામાં આવે છે. એ રીતે હાથીના પગ નીચે કચ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૪૭