Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવાં તે કિયાને વઘ કહે છે, (૧૬) ભેજન બનાવવાને અગ્નિ આપવો, (૧૭) પીવાને માટે પાછું આપવું અને (૧૮) ચેરેલી ગાય, ભેંસ આદિને બાંધવા માટે અને મકાન આદિના છાપરા પર ચડવાને માટે દોરડું દેવું, એ ૧૮ (અઢાર) પ્રકારની ચોરી હોય છે. ૩
ટીકાર્થ_“Tટ્ટાવા” તે પરધનનું અપહરણ કરનારા ચોર લેકોના હાથ પગ આદિ અંગે, તથા આંગળીએ, કેશ, નાક, કાન આદિ ઉપાંગે કદી પણ અક્ષત ( દાયા વિનાના) હેતાં નથી. “સુ” તેઓ પાપથી સદા મલિન રહે છે, તથા “સુબ્રોzટાઢવાહુષિદમા” તેમના હોઠ, કંઠ, ગળું, તાળવું તથા જીભ પાણી વિના શુષ્ક (સૂકાયેલા) રહે છે. “તારૂચા” તરસથી વ્યાકુળ થઈને તે લેકે “ળિયેં નાચંતા ” “પાણી લાવો, પાણી, પાણી લાવો ” એવી યાચના કરતા કરતા “વિચ વિચારા” ક્યારેક તે જીવવાની આશા પણ છોડી દે છે. “વફા” તે બિચારાઓને “વડપુરિસેટિં” વધસ્થાન પરનિયુક્ત થયેલ પુરુષે જ્યારે “ઘાહિતા” વધસ્થાન તરફ લઈ જાય છે, ત્યારે તેમને ત્યાં “સંપ ચ” પીવાને પાણીનું એક ટીપું પણ “અતિ ” મળતું નથી. તેમની એવી દશા થાય છે. સૂ. ૧૫ છે
વળી સૂત્રકાર આગળ વર્ણન કરે છે–“૨” ઈત્યાદિ.
ટીકાર્થ “તરાવવા સાઘક્રિયા” ત્યાં વધસ્થાને એક ઢેલ રહે છે. જ્યારે કોઈને શૂળી પર ચડાવવાનો સમય થાય છે ત્યારે તે વગાડવામાં આવે છે. તેથી શૂલારે પણ આદિ સંકેત દર્શાવનાર હોવાથી તેને વાઘ અત્યંત કઠેર કહેલ છે. જેવો તે ઢોલ વાગે છે, કે તે રાજ પુરુષે તે વધ્ય વ્યક્તિને લઈને ઉપડે છે, અને રસ્તામાં તે લેકે તે ચોરેને સોટી, લાકડી આદિથી ફટકારે છે. “ દાઢનિસિદ્દરામા” તે રાજપુરુષે તે ચોર પર
IT” છળકપટથી પરધનનું હરણ કરવાને લીધે “જાઢદ્ર” અત્યંત ક્રોધે ભરાય છે, અને તેમની પાસેથી તે લેકે “નિસિ” ચોરેલાં દ્રવ્યને છીનવી પણ લે છે. અને પછી તેમને “રામઠ્ઠ” પકડી લે છે. “ઘણાવુંરિઝુનવાલાજ્યારે તેઓ તેમને શૂળીએ ચડાવવા લઈ જાય છે ત્યારે વધ્ય પુરુષને પહેરાવવા “ વટ્ટરગુર” લાયક, બે નિધ વસ્ત્રો નિવણિરા તેમને પહેરાવે છે “સુરાવી કાફિવિત્ર ગુણવ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૪૫