Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘાડુચારૂં” પ્રાણીઓને સાક્ષાત ઘાત કરનાર અથવા પરમ્પરા રૂપે ઘાત કરનાર એવાં “સાનિ સ્વરૂપ સત્ય હોય તે પણ અવશ્ય “હિંસારું પરિ. [ણામ જોતાં પ્રાણીઓનાં પ્રાણોની હત્યા કરનાર હોવાથી અસત્ય સ્વરૂપ જ હોય છે એવાં “વચારું ” વચનો “gp વા અgp વા” અસત્યવાદી માણસ. તેને કઈ પૂછે કે ન પૂછે છતાં પણ “ચારસંતિ” બોલ્યા કરે છે.
ભાવાર્થ–મૃષાવાદી માણસ અનેક પ્રકારનાં પ્રાણીપીડક યંત્ર બનાવવાને માટે તથા વિવિધ પ્રકારનાં વિષ બનાવવાને માટે બીજા લોકોને ઉપાય બતા
વ્યા કરે છે. ગર્ભપાત કેવી રીતે કરાવાય છે, નગર આદિમાં કેવી રીતે ક્ષોભ ઉત્પન્ન કરી શકાય છે, બીજાને કેવી રીતે વશ કરી શકાય છે, ચોરી કરવાનાં કયાં ક્યાં સાધનો છે, પરસ્ત્રીગમન કરવાના ક્યા કયા ઉપાય છે. અન્યનાં સિન્યને કેવી રીતે પરાજ્ય આપી શકાય છે, ગામ આદિમાં કેવી રીતે ઉપદ્રવ પેદા કરી શકાય છે, જંગલ આદિમાં કેવી રીતે આગ લગાડાય છે, તળાવ આદિ જળાશને કેવી રીતે સૂકવી નખાય છે, ઈત્યાદિ સર્વે પ્રકારના ઈષ્ટ પ્રયોગો વિષે મૃષાવાદી માણસને કોઈ પૂછે કે ન પૂછે તો પણ તે બતાવ્યા કરે છે. જે વચનથી ભય, મરણ આદિ ઉપદ્રવ પેદા થાય, જે વચને સાંભળીને અન્યનાં મનમાં મલિનતા ઉત્પન્ન થાય, એવાં વચને પણ તેઓ બેલ્યા કરે છે. સત્ય હેવા છતાં પણ જે વચનોથી પ્રાણીઓનાં પ્રાણ ભયમાં મૂકાય-પ્રાણીઓની સાક્ષાત હિંસાના અથવા પરંપરાથી હિંસાના જે કારણરૂપ બનતાં હોય એવાં બધાં વચને અસત્ય જ છે, અને તે અસત્યવાદી માણસ તેવાં વચને બોલ્યા કરે છે. સૂ-૧ર.
તે વિષે હજી પણ સૂત્રકાર કહે છે – “ઘાતત્તિ” ઈત્યાદિ.
ટીકાઈ–“પાતર વાવાય ” જે બીજા લેકોને ખુશ કરવાને આતુર હોય છે, અથવા પારકાની ચિન્તામાં પરાયણ રહે છે, તેઓ “અસમિત્તિ
માળિો” વિચાર કર્યા વિના બોલ્યા કરે છે. તેઓ એવો વિચાર કરતાં નથી કે અમારા આ વચનેથી બીજા પ્રાણીઓને કષ્ટ પહોંચશે. “સારા વસિંતિ” તેઓ વિના કારણે બીજા લેકેને કહે છે કે તમે “ જેના જવા મંતુ” ઉટેનું, બળદનું તથા રેઝોનું દમન કરે-સારી ચાલ ચાલતા શિખવે. “પરિચવા કરતા દુરથી સ્ત્રી પુંડા ક્રિકેતુ” યુવાન, ઘોડા, હાથી ઘેટાં કૂકડા, આદિ તમે જાતે ખરીદે અને “ વેદબીજા પાસે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૯૯