Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એવી દીનદશાઓમાં મૂકાયેલા તથા “ સંવંતરમાળવેચાવિહિયાળ” “રંવંતH” કેરડા આદિના પ્રહારથી શરીરની ચામડી ઉતરી જવાથી લટકતી ચામડી વાળા “વા ” ઘાની વેદનાથી “વિમુફિયમા” જેમનાં મન ચોરી કરવાથી વિરક્ત થઈ ગયાં છે, તથા “ઘળોદન નિચઋતુચર્ચા વિથ
મોહિયાર “ઘોળ” લેહમય મગદળની ચોટથી અને “નિચોસ્ટ” બે સાંકળ દ્વારા બંધાયેલાં બંધનથી “સંજોડિયમોડિયાજેમનાં શરીર સંકોચાઈને વળી ગયાં છે. તથા “દિવા” પિતાની વેદનાને પ્રગટ કરવાને માટે એક શબ્દ પણ બોલવાને જે અસમર્થ છે, અથવા બેહદ મારને લીધે જેમની મળમૂત્ર આદિના ઉત્સર્ગની ક્રિયા બંધ થઈ ગઈ છે. અને “અiaરા” એક જ સ્થાનમાં પૂરાયેલ રહેવાને કારણે જે હલન ચલન કરવાને અસમર્થ થઈ ગયા છે, એવાં તે અદત્તગ્રાહી “gવા” પાપી જી “” એ પૂર્વોક્ત વેદનાએ તથા “અUOTચ ઇવમા” તે સિવાયની બીજી પણ અનેક પ્રકારની “ ગ” વેદનાઓ “પાવંતિ” પામે છે કે સૂ.૧૪
હવે અદત્તાગ્રાહી-ચોર કેવા હોય છે અને કેવા પ્રકારનાં ફળ ભેગવે છે
અદત્તગ્રાહી ચોર કૈસે હોકર કૈસે ફલ પાતે હૈ ઉનકા નિરૂપણ
તે સૂત્રકાર બતાવે છે – “અવંતિંરિચા” ઈત્યાદિ–
ટીકાઈ–“અતિંરિયા” તે અદત્તાગ્રાહી ચોર એવા હોય છે કે તેમની ઈન્દ્રિ ઉપર તેમને કાબૂ હેત નથી, “સ” શબ્દાદિક વિષયમાં તે વધારે પ્રમાણમાં આસક્ત હોય છે, “વહુનોમોહિયા ” તેમના પર અજ્ઞાનની સત્તા વધારેમાં વધારે ચાલે છે, “ઘરઘળnિ ” પરધનની તૃષ્ણ તેમનામાં બહુ જ વધારે હોય છે, “áવિવસતિવ્યનિદ્રાસ્પશે. ન્દ્રિયને વિષયભૂત સ્ત્રી આદિ પદાર્થોમાં તેમની તીવ્ર આસકિત હોય છે,
રિસ્થા દવારૂiધરામહિમ તન્હાયા ૨ ” “થિય” સ્ત્રી સંબંધી “વલસાંધ ફરૂરૂપ, શબ્દ, અને ગંધમાં ઈચ્છાનુસાર રમણ “નહિ કરવાની તથા સ્ત્રીઓ સાથે રતિરમણ કરવાની વાસના તેમનામાં વધારે હોય છે. પણ “મો તણારૂચા” તે ભેગો પૂરા નહીં થવાને કારણે, તેમની
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૪૦