Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમરથી-ગુરજોથી, “ક” ચક્રોથી, “ના” ગદાઓથી, “સુ” પરશુઓથી, “સુર” મુસળેથી, “ ” હળેથી, “સુ” ત્રિશુળથી, “ગુરુ લાઠીઓથી, “મિહિપા?’ ભિદિપાલ (ગફણ)થી, “સરવઢ” સમ્બલેથી, (તે એક શસ્ત્ર છે. તે લેઢાના દંડા જેવું હોય છે અને તીર્ણ અણીવાળું હોય છે. તેને ગુજરાતીમાં કેશ કહે છે) “દિલ” પશિથી (પટિશ ભાલાના આકારનું શસ્ત્ર હોય છે) ચમેંટેથી (ચર્મ બદ્ધ પાષાણ મહા અસ્ત્ર વિશેશથી) “ઘ” ઘણથી, “મો મૌષ્ટિકથી ( મુષ્ટિ પ્રમાણ અસ્ત્ર વિશે
મોરાર” મગદળેથી, “વરક્રસ્ટિ” વર પરિધેથી-(લેહબદ્ધ લાઠીઓથી “વંતરથર’’ યંત્ર પ્રસ્તરેથી (ગફણ આદિ સાધનથી ફેંકાયેલા પથ્થરોથી) “સુર” ઘણથી (એક પ્રકારના મગદળેથી) “તોન” તૂણીથી (ભાથાએથી) “વેકુણીઓથી (એક પ્રકારનાં શસ્ત્રો) “વીસ” પીઠેથી
–યંત્રરૂપ અસ્ત્ર વિશેથી) “ જિ” યુક્ત રહે છે. એવા તે ભયંકર સંગ્રામમાં કેટલાક રાજાએ પરધનનું હરણ કરવાને માટેજ ઉતરે છે. સૂપા
પરધનમેં લુબ્ધ રાજાઓ કે સંગ્રામ કા વર્ણન
હજી પણ સૂત્રકાર સંગ્રામનું વર્ણન કરે છે-“રૂ ” ઈત્યાદિ ટીકાર્થ–“ી”બને તરફ જેને ધારે છે તેવાં બેધારા “પર” ખડગ વગેરે અનેક શસ્ત્રો જે “િિમિતિ” અતિશય ચળકતાં છે, અને “વિવંત” શત્રઓ તરફ ફેંકવામાં આવે ત્યારે “વિક્રુઝર” વિજળી જેવાં ચમકે છે, એવાં શસ્ત્રોએ
વિરાસ-પૂનહત” આકાશને પિતાના જેવું પ્રકાશિત બનાવી દીધું છે, એટલે કે જે ચકચકિત અતિ તીણ ચળકતાં શસ્ત્રોથી આકાશ મંડળ ચળકતું બની રહ્યું છે એવા સંગ્રામમાં “ઢપણે ” તથા જેમાં શસ્ત્રો નજરે પડે છે તથા જે “મહાર' મહાસંગ્રામમાં વાગતા સંઘ” શંખેથી, મેરી” રણભેરીએથી, “વરતૂરપ૩ર” સ્પષ્ટ ધ્વનિવાળાં મુખ્ય મુખ્ય સૂર્ય – વાજિંત્રોથી, “પપ હાનિનામી?” વાંગતા ઢોલના ગંભીર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૨૪