Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અદત્તાદાન (ચોરી) કે પ્રકાર કા નિરૂપણ
અદત્તાદાન–ચારી કયી રીતે કરાય છે” એ વાતને સૂત્રકાર હવે સમજાવે છે-“ચા” ઈત્યાદિ
પરધનને હરી લેવાને આતુર બનેલ મનુષ્ય-ચાર “રચનાળાના ર” રતનેના નિધિ એવા સમુદ્રની વચ્ચે જઈને જહાજોને ડૂબાવી દે છે, એ સંબંધ અહીં જોડવાને છે-હવે સૂત્રકાર સમુદ્રનું વર્ણન કરે છે
“મીરમાવુવિચાચવઝઅંતર્જિત” હજારો મજાઓનાં સમૂહના આક્રમણને કારણે જ્યાં વ્યાપારી આદિ લોકોનાં જહાજો નાશ પામે છે, અને તે કારણે તે જહાજેમાં બેઠેલા લેકેના કકળાટથી જે યુક્ત બનેલ છે, તથા “ ચાર્જનદત્ત સેંકડે પાતાળ કળશેનાં “ વાપુરા” વાયુના સગથી વેગયુક્ત બનેલ “૪િ૩૫માળવવા” જળનાં ઉડતાં બિન્દુઓના સમુદાયથી જે અધિકાર યુક્ત બનેલ છે, “વર–પં–થવ પુરું
-સમુદિજાદ ” જે પિતાના સ્વચ્છ અને અત્યંત સફેદ રંગનાં ફીણ વડે જાણે નિરંતર હસી રહ્યો છે, તથા “માઘવિકલુદમiriાવિ ” વાયુથી જેનું પાણી કપી રહ્યું છે- ગતિમાન બન્યું છે. તથા “નાજુપડુઝિય” જેમાં પાણીને સમૂહ જલ્દીથી એક તરંગમાંથી બીજું તરંગ–(મેજી) ઉત્પન્ન કરી રહેલ છે, “વિરતથા જે “નમંતગોમા ” પવનના આઘાતથી ચોમેર ક્ષુબ્ધ થઈને “સુસ્ત્રિય ” તટપ્રદેશ સુધી પહોંચીને “ વુમમા” મહામસ્યાદિ જળચર જીવે દ્વારા વ્યાકુળ કરાયેલ “પૂજસ્ટિસ” પર્વતાદિની મહાશિલાઓ આદિના આઘાતથી ખલિત થઈને પછી “વસ્ત્રિય” ચલિતસ્વસ્થાનથી ચલિત થઈને “વિકસ્ટ” વિસ્તીર્ણ “ગઝવવાર” જળસમૂહ જ્યાં છે એવી “માનજો” ગંગા યમુના આદિ મહાનદીઓના વેગથી “ ઝડપથી “બાપૂરમા” જે ભરાઈ રહેલ છે. તથા જે “મીર” અગાધ “વિર” વિશાળ “ભાવ” વમળેથી તથા “વવ” ચપળ “મમમન” ઘૂમતા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૨૯