Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થાત ” તેઓ જાતે જ રણસંગ્રામમાં ઉતરી પડે છે-યુદ્ધ કરવાને તૈયાર થઈ જાય છે, એવા તે રાજાઓ “સદ્ધવરર૩પરિચ-ચિંધપટ્ટફિયાવહળા” “સન્ના' પહેલાં તે યુદ્ધની સામગ્રી સજ્જ કરાવે છે, પદ્ધપઢિચર” બખતર પહેરીને પિતાના શરીરને સુરક્ષિત બનાવે છે. “૩rgકિય વંધપદ” મસ્તક પર લાલ પદિ આદિ ખાસ ચિહ્નને મજબૂત રીતે બાંધે “ચાપદના ” દુશ્મનને નાશ કરવાને માટે બાણ આદિ આયુધ અને તલવાર આદિ શસ્ત્ર પિતાની પાસે રાખે છે “માઢીયાવMરિયા માઢીશરીરના રક્ષણ માટેનું એક સાધન, અને ઉત્તમ બખતરથી પિતાના શરીરને આચ્છાદિત કરે છે, “વિશ્વનાસ્ટિવા” તેમના શરીર પર લેઢાનું બખતર બાંધેલું હોય છે, “જનિકા” તેઓ કાંટાળાં કવચથી યુક્ત હોય છે,
કારામ તોળા” તેમનાં વક્ષસ્થળ પર તૂણીર–ભાથા બાંધેલા હોય છે. તે ભાથામાં બાણે ઉર્ધ્વમુખ રહે તેમ, ડોકની પાસે ભરેલાં રહે છે. આ રીતે પહેલાં સજજ થઈને કેટલાક રાજાએ યુદ્ધ કરવાને માટે રણમેદાનમાં “ શરૂવચંતિ” ઉતરી પડે છે, એ પ્રકારને સંબંધ અહીં સમજી લેવાને છે. જે યુદ્ધમાં રાજા ઉતરે છે તે યુદ્ધ કેવું હોય છે? તેના જવાબમાં કહે છે – જે રણમેદાનમાં “પારિવહસ્ટા” નિર્દય ધનુર્ધારીઓ દુશ્મનના શસ્ત્ર પ્રહારોને રોકવાને માટે પોતાના હાથમાં ઢાલ રાખે છે, તથા “જયપા ” શત્રુના શસ્ત્રોનો મુકાબલે કરવાને માટે તેઓ પોતપોતાની સેનાને એક વિશિષ્ટ પ્રકારની વ્યુહ રચનામાં ગોઠવે છે, તથા “રમ” અન્ય લડવાનશેખ જ્યાં ખૂબ રહે છે. હર્ષ અથવા વેગથી જે યુક્ત હોય છે એવા “વાવ ધનુર્ધારીઓ દ્વારા જ્યાં “જિસુનિસિયસરવર” અતિશય તીણ બાણોની વૃષ્ટિ વાદળાંઓ દ્વારા “વાયું ચંતઘારધારાનિવારમ” પ્રચંડ વેગવાળાં મેટા કરાની વૃદ્ધિની જેમ કરાય છે. તથા જે સંગ્રામ “રાજુમંદ” અનેક ધનુષથી અને મંડલા (તલવારથીવિશેષ)થી “સંવિચ-૩રસ્ટિય ત્તિ” સજ્જ કરેલ ઉચ્છલિત શક્તિયોથી ( એ નામનાં શસ્ત્ર વિશેષેથી) “ના” કનકેથી બાણથી, “વામmદિર વેરા” ડાબા હાથમા રાખેલ હાલોથી, “નિર્મઠ નિશિવા” તીક્ષ્ણ બનાવેલ ખડૂગોથી “પરંત” પ્રહાર કરવામાં વપરાતા “શું” ભાલાઓથી “ તોમર,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૨૩