Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિમુખ રહે છે. તથા “તેજ ર અઢિgr મહંતpri” મૃષાવાદીજન આ અસકપ અથવા અનુપશાન્ત મૃષાવાદથી “હલ્સમાળા રાતદિન જલતા રહે છે અને " अवमाणणपिट्ठिमंसाहिखेवपिसुणभेयणगुरुबंधवसयणमित्ताऽवक्खारणादियाइं " “” અપમાન સહન કરે છે, “સંત” દરેક વ્યક્તિ તેની પીઠ પાછળ નિંદા કરે છે, “વિવેક” દરેક વ્યક્તિ તેને ધિક્કારે છે,
પિયુ મેજ” દુષ્ટ લોકે તેમના પ્રેમ સંબંધમાં ભંગાણ પડાવે છે, “મુવંધવસંચામિત્ત” ગુરુજન, બંધુજન, સ્વજન અને મિત્ર “રાવવાળાસુચારૂં” કઠેર વચને દ્વારા તેમને અનાદર કરે છે–ધાક ધમકી આપતા રહે છે અથવા તે બધા તેમને પિતાની વચ્ચેથી બહાર કાઢી મૂકે છે. “અમેરવાળારું” તેમના ઉપર લેકે ગમે તે પ્રકારનું દોષારોપણ કર્યા કરે છે. આ રીતે તે લેકે અસત્ય ષારોપણ કારક વચને, કે જે “વgારું” વિવિધ પ્રકારનાં હોય છે, “કમળો મારૂં” મનને ન ગમે તેવાં હોય છે, તથા “હિમાલૂમારું” હૃદય અને ચિત્તમાં સંતાપ પેદા કરનાર હોય છે તથા “સુદ્ધારૂં” જે તેમને આઘાત લગાડનાર હોય છે એવાં વચને “નાઝીવં” જીવે ત્યાં સુધી તેઓ “વંતિ” પ્રાપ્ત કરે છે એટલે સાંભળ્યા કરે છે. વળી બીજું શું બને છે તે કહે છે –“ ગળદ્રરાવતજ્ઞાળિદમછલીવવિમળાં તેવા એ લેકે અપ્રિય, અતિ કઠેર વચનોથી તથા “ અરે નીચ! આવું કેમ કરે છે?” ઈત્યાદિ પ્રકારની તજેનાથી, “હે દુષ્ટકર્મકારિન ! તું મારા ઘરમાંથી બહાર નીકળી જામારી સામે આવીશ મા-અહીંથી દૂર ચાલ્યો જા” ઈત્યાદિ હદય ભેદક નિર્ભર્સનાથી અનાદર પામેલ તે દીન વદનવાળા તથા વિકૃત મન વાળા તથા “યુમોબાતથા જીવન પર્યન્ત સારૂં ભેજન પ્રાપ્ત નહીં કરનારા હલકા પ્રકારનું ભજન પ્રાપ્ત કરનારા તથા “કુવાસણા” મેલાં તથા ફાટેલાં તૂટેલાં વસ્ત્ર પહેરનારા તથા “વહીયુ” ગંદી જગ્યાઓમાં રહીને “રિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૧૦