Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અલીકવચન કે નામ કા નિરૂપણ
"C
સૂત્રકાર
‘નારિણો” આ પ્રથમ દ્વારમાં મૃષાવાદ-અસત્ય વચન-નું સ્વરૂપ કહે વામાં આવ્યુ છે. હવે કુંનામા ” એ પર્દાથી શરૂ થતા ખીજા દ્વારમાં તેનાં કયાં કયાં નામે છે તે બતાવે છે-“ તપ્ત ચ નર્માન ' ઇત્યાદિ. ટીકા તસ” આ ખીજા આસવદ્વારરૂપ મૃષાવાદનાં” “ોળાભિ” ગુણાનુસાર “ તીસ” ” ત્રીસ · નામા”િ નામ “ ટ્રુત્તિ ” છે. “ તં ના ” તે આ પ્રમાણે છે. સંઢ ૨, બળારૂ, માયામોલોજી, સતત,
જડમ
“ જિય વઘુનં૬, ૬, નિસ્થયમવય૭, ૬ વિલાનિમ્ન ૮, અળખુ ૧, कक्कणा १० य, वंचणा ११ य, मिच्छापच्छाकडे १२ घ, साइ १३, उस्सुत्तं १४, उक्कूल १५ च अहं १६, अब्भक्खणं १७ च किन्त्रिस १८, वलय १९, ग નં ૨૦ ૨, મમ્મળ ૨૨ ૬, જૂન ૨૨, નિરૂં ૨૩, અવ્વલો ૨૪, અસંયમો ૨૧, અત્તસંઘયનં ૨૬, વિવિયો ૨૭, ચિ. ૨૮, મુિ ૨૧, અવો જો ૨૦ ત્તિ” (૧) તે અસત્ય ભાષણ શુભ ફળાથી રહિત હોવાને કારણ “ અહી ” ફળરહિત હાય છે તેથી તેનુ નામ
“ અહી ” પડ્યું છે (૨)
tt
66
કપટી લેાકેા દ્વારા પાતનું કાર્ય સાધવા માટે તેના પ્રયાગ કરાય છે, તેથી તેનું ખીજું નામ ,, शठ છે, (૩) અનાજન દ્વારા તે ખેલાય જે તેથી તેનું ત્રીજું નામ “અનાર્ય ” છે (૪) તે અસત્ય ભાષણ માયા પૂર્ણાંક થાય છે તેથી તેનું ચાથું નામ मायामृषा ” છે. (૫) અસત્ય ભાષણમાં જે વિષયનું કથન કરાય છે તે યથાર્થસાચા સ્વરૂપે-કરાતું નથી તેથી તેનુ' પાંચમું નામ ‘ગણત્વ’ છે (૬) અન્યની વચનાને માટે તેમાં ન્યૂનાધિક ખેાલવું પડે છે, અને તે એલ. વાની શૈલી પણ જુદા જ પ્રકારની હોય છે, અને જે વસ્તુ તેમાં કહેવાય છે તે અવિદ્યમાન હૈાય છે, જેમ કે “ જગતના કર્તા ઇશ્વર છે ” તે પ્રમાણે કહેવું તે આ પ્રકારના આ પ્રકારના અસત્યને "" कूटकपटावस्तुक असत्य કહે છે. અહીં ફૂટ, કપટ અને અવસ્તુક એ ત્રણે પદ્મોથી સમાનાર્થકતા હૈાવાથી એક જ પદ રૂપે ગણવામાં આવેલ છે. (૭) તે ભાષણ સત્યા રહિત હોય છે. તેથી તેનું નામ નિરર્થક છે તેમાં વાચ્ય અર્થ, સબંધ રહિત હોય છે તેથી તેનુ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૭૫