Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એજ પ્રમાણે બજારમg” જે ગુપ્તચરે-સી. આઈ. ડી હોય છે, ભટ-દ્ધા હોય છે, જે “ઘરાવવા” અંડરક્ષક–રાજ્ય ભાગના દ્રવ્યને સંગ્રહ કરનાર હોય છે, જે નિકૂચા” જિતતકર-પ્રતિસ્પર્ધિ જુગારી દ્વારા પરાજિત થયેલ જુગારી હોય છે, “રિચારગૃહીત ગ્રહણ-ઘરેણું રાખીને જે બીજા લોકોને વ્યાજે નાણાં ધીરનાર હોય છે, “ જાનુરાજાના” કલ્ક ગુરુક કારક છે માયાચારી વચને બેલનારા હોય છે-કપટી હોય છે, “વાળિયા? જે વ્યાપારી હોય છે, જે “જિંદગી” કુતીર્થિક હોય છે, “દિશા” જે ઔપધિકમાયાચારી હોય છે, તે અસત્ય બોલે છે. “તૂ૪તૂઢમાળી” જે ખોટાં ત્રાજવાં રાખે છે, માપવા તથા જોખવાનાં માપ વધારે કે ઓછા રાખે છે, “plહાવોવનવિચા” નકલી રૂપીઆ, પિસા આદિ બનાવીને જે લેકે પિતાનું ગુજરાન ચલાવે છે, “પા ” જે વણકર હોય છે, “છાયા” સોની હોય છે, “ જાડુ ” કારીગર હોય છે, “વંસUTER ઠગ હોય છે, “નારિય” ગુપ્તચર હોય છે. “ વાચાર” ચાટુકાર- ખુશામતી હોય છે. નારિય” નગરગુપ્તિક-કેટવાળ હોય છે, “વિચાર” પરિચારક-સેવક તથા વિષય ગેના ગુલામ હોય છે, જે અસત્ય પક્ષને ગ્રહણ કરનાર હોય છે, “હુવા” જે અસત્યપક્ષને ગ્રહણ કરનાર હોય છે, “સૂચાસૂચક ચુગલી ખેર હોય છે, “અવમળ” “મારૂ ત્રણ ભરપાઈ કરે” તે પ્રમાણે જે દેણદારને શાહુકાર કહે છે તે અણબલ ભણિત દેણદાર વ્યક્તિ, કહે નારના અભિપ્રાયને લક્ષિત કરીને પહેલેથી જ બેલી જનાર હોય છે, “પુત્વ
જિય રચના ” પૂર્વે આપેલ વચનથી બંધાયેલે મનુષ્ય, “સાહસિચા” વિચાર્યા વિના બોલનાર મનુષ્ય, “હૃદુસ્તા” પિતાની જાતને તુચ્છ માનનાર મનુષ્ય, “ગન્ના” સત્યથી વિમુખ રહેનાર મનુષ્ય, “જાવિયા” ઋદ્ધિ આદિના અભિમાનથી યુક્ત બનેલ મનુષ્ય, “અરરાવ દિ નિત્તાઅસત્ય પદાર્થની જ પ્રરૂપણ કરનાર મનુષ્યા, “૩ છતા” આપ વડાઈ કરનાર લેકે, “બળિar€T” જેમની ઇન્દ્રિયે કાબૂમાં નથી તેવા લેકે, “ગળિયાછi ” નિયમ વિનાના મનુષ્ય-અનિયમિત લેકે, “મુલાવાયાજેમ તેમ બેલનારા લોકે, અને “જે ચજે મનુષ્ય “મસ્ટિફિં” અસત્ય ભાષણથી “વિચા” વિરતિ રહિત “અવંતિ” હોય છે, તે લેકે મનમાં આવે તેમ બેલી નાખે છે. તે રીતે બોલવાથી અસત્યભાષણને દોષ લાગ્યા કરે છાસૂ-૩
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર