Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. તથા જે થવા લાયક નથી તે કરેડ પ્રયત્નો કરવા છતાં પણ થઈ શકતું નથી, તથા જે થવા લાયક છે તે વિના પ્રયત્ન પણ થાય છે. તે આ પ્રકારની દૈવ “મા” વાદીઓની માન્યતા કેવળ કલ્પના જ છે, કારણ કે તેમની તે પ્રકારની એકાન્તતઃ કપનાને માની લેવામાં આવે તો સમસ્ત પ્રાણીઓના પ્રત્યક્ષભૂત ઉદ્યમાદિમાં વ્યર્થતા હોવાની આપત્તિ ઉપસ્થિત થાય છે.
“aશબ્દથી કાર્ણવાદીઓનું સ્વરૂપ કહે છે–અહીં “ના” શબ્દથી કાળવાદ આદિ પણ મૃષા-અસત્ય રૂપ છે, એમ સમજી લેવાનું છે. કાળવાદી એને એવી માન્યતા છે કે“ઝાત્રા ઍનતિ મૂતાનિ, લારા સંતે જૂના
#ારા પુખ્ત, , જાણો હિ દુરતિમા ” | કાળ જ ભૂતને-જીને બનાવે છે અને તેમનો નાશ કરે છે. કાળા જ સૂતેલાઓમાં જાગૃત હોય છે. તેથી કાળ દરતિકમ-અલંધનીય છે એટલે કે શાશ્વત છે. કાળવાદીઓની તે માન્યતા અસત્યરૂપ તે કારણે છે કે કાળને જ જે કર્તા માનવામાં આવે તે સ્ત્રી જ્યારે તરુણ અવસ્થાએ પહોચે ત્યારે તેને પણ પુરુષની જેમ દાઢી મૂછ આવવી જોઈએ, તથા વધ્યાને પુત્ર કે જોઈએ, હથેલીમાં બાલ ઉગવા જોઈએ, પણ તેમાંનું કંઈ પણ બનતું કથી. તેથી પૂર્વોક્ત એ બધા વાદ મિથ્યા પ્રરૂપણું કરે છે એમ માનવું જોઈએ, “ઘએ જ પ્રમાણે “સુ” કેટલાક “TUTઢા” પિતાના કર્તવ્ય પાલનમાં આળસ થઈને અને “રિસાયકારવ ” ઋદ્ધિ, રસ અને સાત અભિમાનમાં રત થઈને “વ ” અનેક અનુદ્યોગી લોકે “ધHવીkavi” ધર્મના ખ્યાલથી નોલં” મૃષા-અસત્ય-અધર્મને પણ ધર્મરૂપે “ ત્તિ” પરૂપિત કરે છે સૂ-ગા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૯૧