Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુરિન્દ્રિય જીવ કે દુઃખ કા નિરૂપણ
હવે ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“ર્વ તેઈત્યાદિ
ટીકાઈ-“g આ પ્રમાણે “તે” તે પ્રાણવધ કરનાર જીવ “તુવર - જિત્તા” સેંકડે દુખેથી દુઃખી થઈને “ના” નરકમાંથી “રૂ” આ તિર્યકમાં “આશા ઉત્પન્ન થાય છે અને “નાવવામાં તેમના પાપકર્મ બાકી રહેલ હોવાથી તેઓ “નિરિક્વલંગિરિng” તિર્યંચ પંચેન્દ્રિયોમાં “વનાથ સોનવદુર્વાવતારુંવિષયાદિની અભિલાષા રૂપ પ્રમાદથી, માયા લોભ રૂપ રાગથી, અને કોધમાન રૂપ ષથી ઉપાર્જિત કરેલ “અવ અસર સારું
મા” અશાતા કર્કશ કર્મોને અશાતા વેદનીય કર્મોદયને કારણે ઉપાર્જિત દુખ કરતાં પણ વધારે કઠોર કર્મજન્ય દુઃખને “vāતિ” ભગવે છે. એટલે કે પ્રાણીવધ કરનાર છો નરકમાથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં વધારેમાં વધારે આકરાં દુઃખે પ્રાપ્ત કરે છે સૂ. ૪
તે પાપી જી ચતુરિન્દ્રિય જીમાં ઉત્પન્ન થઈને કેવા પ્રકારનાં દુખે ભગવે છે તેનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે-“મમમમઈત્યાદિ.
ટીકાઈ–“મમર, મસા, મદિચારૂકું જરિચા નાહિં નાફસ્ટોરિસચરાહિં” ભ્રમર, મશક, માખી આદિ ચૌઈન્દ્રિય જીની નવલાખ પ્રકારની જાતિએમાં “હિં હં વેવ મામion.તે તે નિમાં ચતુરિન્દ્રિય જીવોમાં જ જન્મ મરણ “માતૃવંતા અનુભવતા તે પાપી જી “ નેફસમાવિત્ર સુણા” નરક ગતિ જેવાં અસહ્ય દુઃખ ભોગવે છે. અને “રસ-રસ- - વઘુસહિયા” સ્પર્શન, રસના, ઘાણ, અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયોથી યુક્ત તે ચતુરિન્દ્રિય છે “લંકિન્ન જા” સંખ્યાત હજાર વર્ષ સુધી “મમંતિ તે એનિમાં જન્મ મરણ અનુભવ્યા કરે છે, સૂ-૪૧
ત્રિન્દ્રિય જીવોં કે દુઃખ કા નિરૂપણ / લિન્દ્રિય જીવોં કે દુઃખ કા વર્ણન
હવે તે ત્રીન્દ્રિય છે
જે દુખ ભોગવે છે તેનું સૂત્રકાર વર્ણન કરે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર