Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વેદનાઓં સે પીડિત નારક જીવોં કે આક્રંદ કા નિરૂપણ
પ્રમાણે કહીને “સુifજ કંપમાળા” કરૂણાજનક વચનો બોલતા, “ રિસ વિલિ વિષેજવંતા” ત્યાંથી બીજી દિશામાં આમ તેમ જોતા, “વત્તાના” રક્ષક વિનાનાં “ ”, શરણ વિનાના, “ના” અનાથ, “અવંધવા” દીનદશામાં મૂકાયેલા, “વહુવિહીળા” બાંધ વિનાના-રક્ષણ કરનાર વિનાના, એવા તે નારકી જીવો મદિવ” ભયથી વ્યાકુળ બનીને “મવિવ” મૃગની જેમ ત્યાંથી ” વેગથી “વિપૂજાવંતિ'' ભાગે છે. ત્યારબાદ ભાગતાં એવા તે નારકી જીવોને “વાવેત્તા” જોર જુલમથી પકડીને “નિશુપાદયા રહિત બનેલા “રૂ” કેટલાક “મારૂચાયમકાયિક, પરમધામિક દેવો “સતા” હસી હસીને “પાચમાણા" નાસતા એવા તેમને “મુહું” મુખને “ઢો”િ લેઢાને દંડાઓથી “વિદia” પહેળાં કરીને તેમાં “×ë” કળકળતા તે અત્યંત ગરમ સીસાને “વચviસિ” મુખનાં “ છૂમત” રેડી દે છે. એટલે કે તે નારકીઓને પીવરાવે છે. તે સૂ. ૨૯
ત્યારબાદ તે નારકી જીવે શું કરે છે, વિષયને હવે સૂત્રકાર સ્પષ્ટ કરે તેજી રહ્યા સંતો” ઇત્યાદિ.
ટીકાર્ય–“તેજ સૂઢા સંતો” જોર જુલમથી મોટું પહેલું કરીને રેડવામાં આવેલ તે ગરમ સીસાથી દાઝેલા તે નારકી જીવો “બીમારું હૃદયને લેભ પમાડે તેવા “જિતરાડું અલ્તનાદ “રતિ” કરે છે-“હાય ! હાય! મારી નાખ્યા” આ પ્રકારની ચીસે પાડે છે તથા “પાવાવ” કબૂતરની જેમ “ I” હદય દ્રાવક આકંદ “વંતિ ” કરે છે, “સ્વ” આ પ્રકારના તેમના “વિચ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૫૧