Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અકાળ મૃત્યુ થાય છે તે કારણેાનું પ્રાપ્ત થવું તે ઉપક્રમ કહેવાય છે. તે ઉપક્રમ દેવ અને નારકીઓને તથા ચરમ દેહધારી અને ઉત્તમદેહધારીને પ્રાપ્ત થતા નથી. ચરમ દેહધારી અને ઉત્તમપુરુષાને કદાચ તે ઉપક્રમ પ્રાપ્ત થાય તે પણ તેનું આયુષ્ય અનપવર્તનીય—નિશ્ચિત કાળનું જ હાય છે. તે નિયમ પ્રમાણે તે” તે પાપકારી જીવા “ અાપરું ” આટલા, પ્રકારની પ્રાણાંતક વેદના ભાગવવા છતાં પણ વચ્ચે મૃત્યુ પામતા નથી, એટલે કે તેમનું અકાળ મૃત્યુ થતું નથી કારણ કે પૂર્વભવમાં તેમણે અહીંનું જેટલું આયુષ્ય માંધ્યુ છે તેટલું આયુષ્ય પૂરૂં થાય ત્યાં સુધી તે અહીં જ નરકાદિમાં રહે છે, વધારે કે ઓછે સમય રહેતા નથી. કહ્યું પણ છે—
“ લેવા નેફ્યા વિ ચ, અસંવવામાઙયા નિયિમજીયા । ઉત્તમપુત્તા ય તદ્દા, ધરમસરી નિધમતી ‰ || ||
આ ગાથાના અનું સૂચન થાડા પ્રમાણમાં કહેવામાં આવ્યુ છે. તેના સ્પષ્ટ અર્થ આ પ્રમાણે છે. દેવ, નારકી, અસંખ્યાત વના આયુષ્યવાળાં તિર્યંચ અને મનુષ્ય-ત્રીસ અકમ ભૂમિયા, છપ્પન અન્તર્ધીપા અને ભરતાદિ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ યુગલિક તથા અઢી દ્વીપની બહારના દ્વીપ સમૂહમાં રહેતાં તિયચ, ઉત્તમ પુરૂષ–તી'કર, ચક્રવર્તી, ખળદેવ, વાસુદેવ આદિ, અને ચરમશરીરી-એજ ભવમાં મેલ્લે જનારા જીવે, એ સઘળા નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે ॥૧॥ ત્યાં પાપી જીવે “ જ્ઞમહાચ તાસિય” યમકાયિક-પંદર પ્રકારના પરમાધાર્મિક અમ્બ અને અમ્બરીષ આદિ જીવેા દ્વારા ત્રાસ પામે છે, “મીચા’ તેથી ભયથી વ્યાકુળ બનેલા તે જીવા ત્યાં “ સર્” આનાદ રેત્તિ ” કરે છે. “ તેિ ?” તેએ કેવા કેવા શબ્દો ખેલે છે? તે હવે કહેવામાં આવે છે. “ અનિમાય ” હે મહાભાગ ! “ સામિ” હે સ્વામિન્! भाय ” હે ભાઈ ! वप्प * હું પિતાજી ! ‘• દે તાય ” હે તાત ! “ખ્રિસ્તય ” હું વિજયી ! મુખ્ય મે” તું મને છેડી દે, “ મમિ ” હું મરી રહ્યો છું, દુવ્વજો ' હું નિખળ છે, वाहिपीलिओहं ' ” વ્યાધિથી પીડાઇ રહ્યો છું, “વિચળ
' ઃ
4t
66
''
અત્યારે તમે
મારા પ્રત્યે વ્રૂં” આ રીતે વાળો નિો ચ
ત કઠોર અને નિય
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૪૯