Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
,,
46
k¢
'
મધમાખીઓની હિંસા કરે છે તે, “ જ્ઞેયવાચા ” પાત ઘાતક-પક્ષીઓનાં બચ્ચાંને ળીયારા ” જે મૃગાને પકડવાને માટે મૃગી-હિરણીને પાળે પળીયા ” જે પૈણીચાર-એક પ્રકારના વ્યાધ હોય છે તે, તથા 'સર, વૃદ્ઘ, તીચિ, તછા, પણ, પરિવાળ, મળ, મોતબંધળ, હિસ્રાપ્તચરોલના ” જે સર્-સામાન્ય જળાશય હૈંર્-અગાધ જળાશય, તીર્ષિદા વાવ, તલાવ, સ્ત્રજી નાનું જળાશય, વગેરેના પાણીને માછલાં વગેરે ગ્રહણ કરવાના હેતુથી ખહાર કાઢી નાખે છે. તથા તેના જળનું તે મન્થન કરે છે. અથવા તેમાં જે સ્રોતો દ્વારા પાણી આવતું હોય તે સ્રોતાને ખંધ કરી દે છે. આ રીતે જે લેાકેા જળાશયાને સૂકવી નાખે છે.તે લેાકા તથા विसगरस य दायगा * વિષ--હળાહળ ઝેર, ગર-સચેાગ–જનિત વિષ આદિ જીવાને મારી નાખવાને માટે જેએ તેમને ખવરાવે છે તેઓ તથા ઉત્તન- હા, વૃત્તિ, ગદ્ય વહીવત્તા ” જે નિર્દય થઈને ઉત્તાને વધત તૃણવાળાં વનેને, વર્લીરાને,--ગહન વનાને, અથવા વનનાં ક્ષેત્રને દાવાનળ લગાડીને સળગાવે છે તે ખધાને દૂરમંજરી” કુરક કરનારા માનવામાં આવે છે અને તેવા જીવાજ માણવધ કરનાર છે ! સૂ. ૨૧૫
*r
6
મારનારા તથા
છે તે લેાકા, તથા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૯