Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
t'
66
""
લબ્ધિથી અને ભવપ્રત્યયથી–નરકમાં જન્મ થવાને કારણે તેએ “બીર ” શરીરને –નરકભવ સંબધી શરીરને “ નિવૃત્તિ ” અનાવી લે છે. કહેવાનું તાત્પ એ છે કે નરકમાં જે જીવ નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થાય છે, તેમનું અન્તર્મુહૂર્ત માં જ નારકીનું શરીર ખની જાય છે, કારણ કે ત્યાં જન્મ લેવા એજ તે શરીર બનવાનું કારણ છે તે શરીરનાં અવયવા અસ્ફુટ હોય છે તેથી તેને “ૐ” હુંડ કહ્યાં છે અને ૮ શ્રીમસિનિન્ગ ” તે શરીર વિકૃત સ્વરૂપ વાળુ હાય છે તેથી તેને ખીભત્સ દર્શીનીય કહેલ છે. बीहri ” તે શરીર ભયજનક હાય છે, અને “ અદ્ગિારોમયગ્નિય '' અસ્થિ-હાડકાંઓથી સ્નાયુ-નસાથી તથા નખ અને રુવાટીથી રહિત, - અણુમમાં ” અસુંદર અને “ સુસવિસર્” કલેશ યુક્ત હોય છે, ૮. તમો ચર આ પ્રકારની શરીરની રચના થઈ ગયા પછી પન્નત્તિમુત્રનયા ” આહાર, શરીર, ઈન્દ્રિય, પ્રાણાપાન, ભાષા અને મન એ પર્યાપ્તિઓને પ્રાપ્ત કરીને નારકી જીવ “ äિ વર્ષાä » શ્રોત્રાદિક પાંચ ઇન્દ્રિયા દ્વારા असुहाए वेयणाए અસાતા વેદનીય કર્મના ઉદયથી જનિત અશુભ અશાતારૂપ વેદનાથી “ વેયાં ’કુંભમાં રંધાવા આદિ દુઃખાના વેàત્તિ ” અનુભવ કરે છે. તે નારકી જીવાની તે આશાતારૂપ વેદના '૮ ૩૩ઽત્રવિડવ-વ૩-૫૬-૪,સવાઢ ચઢત્રો વીજવાFળા ?' ઉજજવળ—તીવ્ર અનુભવવાળી હેાય છે. વજ–અનિવાર્ય હાવાથી પ્રમળ હાય છે, વિવુજ-પરિમાણુ રહિત હાવાથી વિશાળ હોય છે. कक्खड ” પ્રત્યેક અંગમાં દુ:ખ જનક હાવાથી કઠાર હાય છે, સ્વર-હૃદય હાય છે, દત્ત-સહેજ પણ સુખથી રહિત હાવાને કારણે પલાઢ દરેક પળે અસમાધિની ઉત્પાદક
((
77
,,
66
''
હોવાથી પ્રગાઢ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
46
ભેદક હાવાથી તીક્ષ્ણ નિષ્ઠુર હાય છે, હોય છે, ચતુ
૪૫