Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર અજ્ઞાનને પર્વો પડેલ છે, અને “રામ” જેમની વૃત્તિઓ અત્યંત ક્રૂર બની ગઈ છે એવા જ “સત્તપરિવઝિgબેલહીન, દીન “” પૃથ્વીકાય આદિ ની aagiતિ” હત્યા કરે છે. તે હિંસા કયાં કયાં કારણે કરે છે તે સૂત્રકારકહે છે–“શ્નો, માળા, માયા, સોમ, રાજા, તિ, અતિ, સોચ” કોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શેક આદિ વૃત્તિઓથી યુક્ત થઈને હિંસક
પૃથિવીકાય આદિ જેની હિંસા કરે છે. શા માટે તેમ કરે છે? “વેવસ્થ નીચ ધHસ્થામ ” વેદાર્થ, જીવન, ધર્માર્થકામને માટે તેમ કરે છે. વેદાર્થ– વેદક્ત ધર્મ કિયાએને માટે, જીવનને માટે, ધર્મને માટે, અર્થ–ધનને માટે, કામ-પાંચે ઈન્દ્રિયના વિષયને માટે, એ બધાં કારણ સમૂહોને લીધે “વફા” સ્વાધીન અથવા “ક” પરાધીન દશામાં હોવાથી “બા” પ્રજનને ખાતર અથવા “વળા” વિના પ્રજને “સTળે” દ્વીન્દ્રિય આદિ ત્રસ જીની અને “વારે ચ” પૃથિવીકાય આદિ એકેન્દ્રિય સ્થાવર જીની હિંવંતિ” હિંસા કરે છે. | સૂ. ૧૯
એ જ ઉપરોક્ત અર્થને સવિસ્તર સમજાવવાને માટે સૂત્રકાર કહે છે“મંચુદ્ધિચા નવા viતિ” ઈત્યાદિ.
ટીકાઈ–“મંદિયા” મિથ્યાત્વનાઉ દયથી જેમની બુદ્ધિ તત્વ અને અતત્વના વિવેકથી રહિત થઈ ગઈ છે એવા જ “વફા” સ્વતંત્ર હોવા છતાં પણ પોતાની ઈચ્છાનુસાર ત્રણ સ્થાવર જેની “ તિ” હિંસા કરે છે. એ જ પ્રમાણે જે માણસ “વા સુગંતિ” નેકરી વગેરેને કારણે પરાધીન છે તેઓ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૫