Book Title: Vastupal Charitra
Author(s): Mahodayvijay
Publisher: Jain Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/023188/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - શ્રીઘસતુપાલ ચરિત્રી. ઉંના 50 જ / સલાડ ALE ASICO A LIGION T Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीजिनहर्षगणिकृत શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ' ' INNERS પ્રેરક : મુનિ શ્રી મહોદય વિજયજી મ. સ. t Kર જ પ્રકાશક શ્રી જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખત્રીની ખડકી, દેશીવાડાની પોળ, અમદાવાદ ૩૮૦ ૦૦૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી જશવંતલાલ શાહ શ્રી જૈન પ્રકાશન મંદિર, ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પિાળ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ સંવર્ધિત આવૃતિ બીજી મૂલ્ય ; અમૂલ્ય શ્રી પાર્શ્વ પ્રિન્ટરી ૧૪૭/૧, તંબળીને ખાંચે, દેશીવાડાની પિળ. અમદાવાદ ૩૮૦ ૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજય રવ. મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજ સાહેબ #િ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્પણ શ્રમણજીવનના જે પરમ વાત્સલ્ય-નિધિ, પરમ ગુરુદેવશ્રીએ સુંદર હિતશિક્ષા વડે મારા જીવનનું ઘડતર કર્યું તે પરોપકારી, પરમ હિતેચ્છુ સ્વર્ગસ્થ ગુરુ-ભગવંત શ્રી ચંદ્રવિજયજી મહારાજાના પરમ પાવન આત્માને ભક્તિભર્યા હૈયે આ ચરિત્ર સમર્પિત કરું છું. મુનિ મહદય વિજયજી Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશકે શ્રી ધર્મપ્રસારક સભા તરફથી છપાવવામાં આવેલ પ્રાચીન વખતનું શ્રી વસ્તુપાલ ચરિત્ર મારી પાસે હતું, જે મેં વાંચ્યું, બીજી વાર લક્ષ્ય પૂર્વક વાંચ્યું, વારે વારે વાંચ્યું અને મારું હૈયું કમળ-પાંખડીની માફક પ્રફુલિત થતું ગયું. - દેવ-ગુરુ-ધર્મથી વાસિત આત્માને આ શ્રીવાસ્તુપાલ ચરિત્ર છપાવવાની પ્રેરણા થઈ અને મારા આત્માને વિચાર કરવા પ્રેર્યો. વારંવારની આવી વિચારણાને પરિણામે મને થયું, જે શ્રાવક આ વાંચશે તે ગમે તે નાસ્તિક હશે તે આસ્તિક બનશે. આસ્તિક અને ધર્માભિમુખ બનતાં વિતરાગ પરમાત્મા તીર્થંકરે જેવા “સવિ જીવ કરું શાસન રસી” એવા ઉત્તમોત્તમ ભાવ ભાવી પિતે તરશે અને જગતને તારશે. આ ધ્યેય પૂરું કરવા મેં શ્રીવાસ્તુપાલ ચરિત્ર છપાવવાનું નક્કી કર્યું. જે કે “સારા કામમાં સો વિઘન” એ ન્યાયે મને પણ આ શુભ કામમાં ઘણું વિદને નડયાં પરંતુ પુન્યાદ વાપ્યતે રાજ્ય, પુન્યાદ વાપ્યતે જય, પુન્યાદ વાપ્યતે લક્ષમી, યતો ધર્મ તત જય. –એ ન્યાયે મારા શુભ ધ્યેયમાર્ગનાં બધાં વિદને દૂર થયાં અને શ્રીવસ્તુપાલ ચરિત્ર છપાયું એને મને અતિ આનંદ છે. મુનિ મહદય વિજય મ. સા. * અગાઉથી ગ્રાહકે થયેલ સુશ્રાવની ભુરિ ભુરિ અનુમોદના. Page #8 -------------------------------------------------------------------------- ________________ (વિષયાનુકમિક) પ્રથમ પ્રસ્તાવમાં–મંગળાચરણ, ચરિત્રપ્રારંભ, અણહિલપુર પાટણમાં અરાજ મંત્રી, આભૂશાહની પુત્રી કુમારદેવી, હરિભદ્રાચાર્યનું ચિંતવન, શાસનદેવીનું કથન, અધરાજ ને કુમારદેવીને વિવાહ, અશ્વરાજને સુંટાલક નગરમાં નિવાસ ને કુમારદેવીથી થયેલ ત્રણ પુત્ર, મધદેવ, વસ્તુપાળ, તેજપાળ-વસ્તુપાળનું લલિતાદેવી સાથે ને તેજપાળનું અનુપમાદેવી સાથે પાણિગ્રહણ, અધરાજનું સ્વર્ગગમન, વસ્તુપાળનું માતા સહિત માંડલમાં આવીને રહેવું, કુમારદેવીનું સ્વર્ગગમન, નરચંદ્ર સૂરિનું પધારવું, તેમની દેશના, તીર્થયાત્રાની જાગ્રત થયેલ ઈચ્છા, ગુરુએ બતાવેલ ધવલકપુરમાં અભ્યદય, યાત્રાથે પ્રયાણ, હડાલક ગામે આવવું, દ્રવ્યના રક્ષણ નિમિત્તે તેને ભૂમિમાં દાટવા જવું, ત્યાંથી નિધાન નીકળવું, નિધાન સહિત પાછા આવી અનુપમાદેવીની સલાહ પૂછવી, તેણે આપેલી ઉત્તમ સલાહ, તીર્થયાત્રા કરીને વળતાં ધોળકામાં આવવું, રાજગુરુ સોમેશ્વર સાથે મૈત્રી. કનોજના રાજા ભૂવડે પોતાની પુત્રી મહણલને દાયજામાં ગુજરભૂમિનું આપવું, મહણલનું મરણ પામીને વ્યંતરી થવું અને તે જ નામથી ગુર્જરભૂમિની અધિષ્ઠાયિકા થવું, તેણે વરધવળ રાજાને સ્વપ્નમાં આવીને વનરાજથી માંડીને તેના પિતા સુધીનું કહેલું વૃત્તાંત, છેવટે લેચ્છોથી ગુર્જરભૂમિનું રક્ષણ કરવા માટે વસ્તુપાળ તેજપાળને મંત્રી બનાવવાની કરેલી ભલામણ, પ્રભાતે તેનું પિતા પાસે આવવું, બંનેને થયેલ એક વિચાર, સેમેશ્વર પુરોહિતનું આવવું, તેણે આપેલી તેમના વિચારને પુષ્ટિ, વરધવળ રાજાની આજ્ઞાથી બંને મંત્રીનું તેમની પાસે આવવું, વરધવલે તેમને મંત્રી થવા માટે કરેલું આમંત્રણ, વસ્તુપાળ તેને સ્વીકારમાં કરેલી શરત, વરધવલે કરેલો Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨ ચરિત્ર-રહસ્ય તેના સ્વીકાર, તેણે આપેલા ખંભાત અને ધેાળકા સંબંધી સ અધિકાર, વસ્તુપાળ અને તેજપાળને મ ંત્રીપણાની પ્રાપ્તિ. પૃષ્ઠ ૧ થી ૨૧. દ્વિતીય પ્રસ્તાવમાં—વસ્તુપાળ તેજપાળનું ઉપાશ્રયમાં આવવું, ત્યાં દેવપ્રભ ગુરુએ તેમને આપેલ ઉપદેશ, તેમાં બતાવેલ દ્રવ્ય ભાવ ઉપકારનું સ્વરૂપ, વ્યાપકારથી પણ થતા અપૂર્વ લાભ ઉપર ભરત રાજાનું દૃષ્ટાંત ( પૃષ્ઠ ૨૬ થી ૩૪), મંત્રીને પરોપકારમાં જ તત્પર રહેવાની ગુરુએ કરેલી ભલામણુ, તેમણે તેના કરેલે સ્વીકાર, મંત્રીએ કરેલ એકાંત વિચાર, રાજકાનું હાથ ધરવું, તેમાં બતાવેલી વિચક્ષણતા, વીરધવળ રાજાને મેળવી આપેલા પુષ્કળ દ્રવ્યભંડાર, વીરધવળને લઈને વસ્તુપાળનું સૌરાષ્ટ્રમાં નીકળવું, વથળીમાં આવવું, ત્યાં વીરધવળના સાળાએ સાંગણ ને ચામુંડનું રાજ્ય, તેને વશ થવા. માટે કહેવરાવેલું કહેણ, તેણે યુદ્ધ કરવાના મેકલેલા ઉત્તર, તેમની બહેન જયલતાનું તેને સમાવવા જવું, તેઓએ આપેલા અનિષ્ટ ઉત્તર, જયલતાએ તેના આપેલ સખ્ત પ્રત્યુત્તર, બંને પક્ષનું પરસ્પર થયેલું યુદ્ધ, વીરધવળના થયેલ જય, વીરધવળે કરેલ વણથળીમાં પ્રવેશ, સાંગણું ને ચામુંડના પુત્રને ત્યાંનું પાછું આપેલું રાજ્ય, ત્યાંથી ગિરનાર તરફે પ્રયાણુ, ગિરનાર તીર્થની કરેલી યાત્રા, રાજા પાસે મંત્રીએ કરેલું એ તીનું માહાત્મ્ય, ત્યાંથી દેવપત્તન, દ્રીપપત્તન અને તાળધ્વજ થઈને ધેાળકે આવવું. ભદ્રેશ્વરમાં ભીમસિંહ નામે રાજા–તેને આજ્ઞા પાળવાનુ` વીરધવળે કહેવરાવવું—તેણે તે ન માનવી—તેની સાથે યુદ્ધની તૈયારી–મારવાડમાં આવેલા જાલાર નગરથી સામંતપાલ વગેરે ત્રણ રાજપુત્રનુ` રીસાઈને નીકળવું–આશ્રય નિમિત્તે ધાળકે આવવું–વસ્તુપાળને મળવું–વસ્તુપાળે કરેલા તેમના સત્કાર–વીરધવળ રાજા સાથે તેમને કરાવેલા મેળાપ– તેમણે સેવક તરીકે રહેવા માટે કરેલી દર વર્ષે ખે બે લક્ષની ક્રમ્સની માગણી–કૃપણ એવા વીરધવળ રાજાએ તેની કરેલી નામંજુરી-વસ્તુ Page #10 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર-રહસ્ય પાળે રાખવાની આપેલી સલાહ-વરધવલે કબુલ ન કરવી–ત્રણે રાજપુત્રનું ત્યાંથી નીકળીને ભીમસિંહને મળવું-તેણે તેમને રાખી લેવા -ભીમસિંહે વીરધવળ પાસે મોકલેલ દૂત–વીરધવળને યુદ્ધ માટે કરેલી પ્રેરણા-વરધવલે આપેલ જવાબ–બંને રાજાઓનું યુદ્ધ માટે પ્રયાણ -પંચગ્રામ પાસે એકઠા થવું–વસ્તુપાળ ત્રણ રાજપુત્રોને ન રાખવાનું સ્મરણ કરાવવું–વીરધવળે બતાવેલું શરવીરપણું–સામંતપાળાદિકને સંદેશો-રણકર્મની તૈયારી–પરસ્પર યુદ્ધ-સામતપાળાદિકે બતાવેલ પરક્રમ–વીરધવળને ઘાયલ કરી તેના ઉપરવટ અશ્વને લઈ જવો–વીરધવળ રાજાનું એક રાત્રીમાં જ પાછા તૈયાર થઈ જવું–ભીમસિંહને તેના મંત્રીઓએ સંધિ કરવાની આપેલી સલાહ–બંનેની થયેલી સંધિ વીરવળનું પાછા વળવું–માગમાં કરેલ ધર્મકાર્ય—સત્યપુર (સાચોર)માં પબિરાજતા વીરપ્રભુના માહાત્મ્યનું મંત્રીએ સાંભળવું–રાજા પાસે તેજપાળને મૂકીને વસ્તુપાળનું સત્યપુરની યાત્રા માટે જવું–માર્ગમાં અને ત્યાં તેણે કરેલ અનેક ધર્મકાર્ય_યાત્રા કરીને પાછા આવવુંકર્કરાપુરમાં વિરધવળને મળવું-ત્યાંથી ધોળકે આવવું મંત્રીએ યુક્તિથી સામંતપાળાદિકને પિતાને આધીન કરવા–તેમની સહાયથી ભીમસિંહને કરેલો મૂળથી ઉછેદ-ભદ્રેશ્વરને તાબે કરવું–અનેક રાજાઓ પાસે આણુ મનાવવી–પૃષ્ઠ ૨૧ થી ૬૨. તૃતીય પ્રસ્તાવમાં-–ગોધરામાં ઘૂઘુળ નામે રાજા–તેની પાસે આજ્ઞા મનાવવા માટે વસ્તુપાળે મોકલેલે દૂત–દૂતની વાગ્ધારા-ઘૂઘુળને જવાબ–પરસ્પર વિવાદ–યુદ્ધ કરવાનું આવેલું છેવટ-દૂતનું પાછા આવવું–ઘૂઘુળે શરદેવ નામના ભટ્ટ સાથે વરધવળને મોકલેલ કાજ, ને કાંચળીની ભેટ–વીરધવળે ઘૂઘુળ સાથે યુદ્ધ કરવા જવા માટે બીડું લેનારની કરેલ રાજસભામાં માગણ–તેજપાળ મંત્રીએ કરેલ તેને સ્વીકાર–વિરધવલે કરેલો પંચાંગ પ્રસાદ–બંને મંત્રીનું ઘરે આવવુંયુદ્ધના પ્રયાણ માટે ગોઠવણ કરીને તેમણે કરેલી જિનપૂજા–ત્યાંથી ધર્મશાળાએ આવવું –ગુરુ મહારાજે આપેલી દેશના-જિનપૂજાનું બતા Page #11 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર રહસ્ય વેલું ફળ–પુષ્પપૂજા ઉપર કહેલી સુંદર શ્રેષ્ઠીના પુત્રની કથા (પૃષ્ઠ ૬૮ થી ૭૮)–મંત્રીએ ગ્રહણ કરેલ ત્રિકાળ પૂજાને નિયમ–તેજપાળે. કરેલું ગોધરા તરફ પ્રયાણ–ગોધરાની સીમ પાસે આવીને ગાયના ગોકુળને વાળવું–ગવાળાએ ઘૂઘુળ રાજા પાસે જઈને કરેલ પેકાર –ધૂઘુળનું યુદ્ધ માટે નીકળવું–તેજપાળ મંત્રીએ કરેલી યુક્તિ અને છળભેદ–ધૂઘુળનું તેમાં ફસાવું-ઘૂઘુળે બતાવેલ પરાક્રમ-તેજપાળના સૈન્યનું પાછું હઠવું–તેજપાળે આપેલ ઉત્સાહ–સૈન્યનું સજજ થવું– તેજપાળે કરેલું ભક્તામરના બે કાવ્યનું સ્મરણ-કપદ યક્ષને અંબિકાદેવીનું થયેલું નિરીક્ષણ-ઉત્સાહમાં વૃદ્ધિ-ઘૂઘુળ સાથે સામસામા થવું –મંત્રીએ આપેલું કાજળ ને કાંચળીનું સ્મરણ–પરસ્પર થયેલ યુદ્ધપરિણામે ઘૂઘુળ રાજાને પાડી દઈ બાંધી લઈને કાષ્ઠપંજરમાં પૂરી દેવો–લક્ષ્મી મેળવીને તેજપાળનું છાવણીમાં આવવું–ગોધરાના કિલ્લાનું ખંડિત કરવું–ગોધરામાં પ્રવેશ–રાજમહેલમાંથી પુષ્કળ દ્રવ્ય અને અમૂલ્ય વસ્તુઓનું ગ્રહણ કરવું–ઘૂઘુળના ભાણેજને ત્યાંની ગાદી પર બેસાડવો-આણ મનાવવી–ત્યાંથી નીકળી વડોદરે આવવું–ત્યાં કરાવેલાં ચૈત્યાદિ ધર્મકાર્યો–ત્યાંથી દર્ભાવતી (ડભોઈ) આવવું–ત્યાં કરેલાં ધર્મકાર્યો–ત્યાંથી પાવાગઢ આવવું-પાવાગઢ ગિરિ પર ચડવું– ત્યાં કરેલા વિચાર–તે ગિરિ પર કરાવેલ સર્વતોભદ્ર ચૈત્ય-ધવલક્કપુર આવવું-ધવલકપુરમાં પ્રવેશ–વીરધવળ રાજાએ આપેલું અતિશય માન -પાંજરામાં પૂરેલા ઘૂઘુળ રાજને તેની મોકલેલી કાંચળી પહેરાવવી અને કાજળની ડબી ગળે બાંધવી–અસહ્ય અપમાન થવાથી તેણે કરેલ આત્મઘાત–વીરધવળ રાજાએ તેજપાળને આપેલ મોટી બક્ષીશ–સેમેશ્વર રાજકવિએ કરેલ તેજપાળની સ્તુતિ-તેજપાળનું ઘરે આવવું– અન્યદા તેનું ધર્મશાળાએ જવું–ગુરુએ આપેલ દેશના–બંને ભાઈઓએ કરેલ સદ્વિચાર–દ્રવ્યને સફળ કરવાની કરેલી ધારણ–તેમણે કરેલાં ધર્મકાર્યો. પૃષ્ઠ ૬૨ થી ૮૪. - ચતુર્થી પ્રસ્તાવમાં–વસ્તુપાળનું સ્તંભતીર્થ તરફ પ્રયાણ-ત્યાં Page #12 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર-રહસ્ય ૫ દુર્જનેને આપેલ દંડ-એક વણિકપુત્રનું તેની પાસે આવવું–અગ્નિશૌચ વસ્ત્રની ભેટ ધરવી–વસ્તુપાળે કરેલ તેને પૂરછા-વણિપુત્રે તેના ઉત્તરમાં કહેલી સદીકના જુલમની હકીક્ત–મંત્રીએ તેને બદલે અપાવવાની આપેલી કબુલાત–મંત્રીના વિચાર–સદીક પાસે મોકલેલ ભટ્ટતેણે કહેલ મંત્રીને સંદેશો–સદીકને ઉત્તર-મંત્રીએ કહેવરાવેલા છેવટના શબ્દ-સદીકની બેદરકારી–વદૂય નામના બંદરના શંખ નામના રાજ સાથે સદીકની મૈત્રી–સદકે તેને આપેલા ખબર-શંખ રાજાએ વસ્તુપાળને લખેલ પત્ર–વસ્તુપાળે મોકલાવેલ ઉત્તર–શંખ રાજાએ કરેલી યુદ્ધની તૈયારી–વસ્તુપાળનું વદ્દય નગર તરફ યુદ્ધ માટે પ્રયાણ –માર્ગમાં અનેક રાજાઓનું મળવું–શંખ રાજાને ખબર મળતાં તેણે કરેલું સામું પ્રયાણ–બંને સૈન્યનું મળવું–પરસ્પર થયેલું દાણુ યુદ્ધ–કપદી યક્ષ ને અંબિકાદેવીના પ્રભાવથી શંખ રાજાનું નિસ્તેજ થઈ જવું– રણભૂમિમાંથી શંખ રાજાનું પલાયન કરી જવું–વસ્તુપાળ મંત્રીને થયેલ વિજય-મંત્રીનું સ્તંભતીર્થ પાછું આવવું–સદીકના ઘર પાસે જવું–સદીકના સુભટોએ કરેલ અટકાવ–મંત્રીએ મેળવેલ જય–સદીકના મકાનમાંથી મેળવેલ પુષ્કળ ઋદ્ધિ-મંત્રીનું પિતાના આવાસમાં આવવું -ત્યાંથી ધવલકપુરે આવી વરધવળ રાજાને સંતુષ્ટ કરવો–વરધવળ રાજાએ વસ્તુપાળની સ્તુતિ કરનારને આપેલી બક્ષીશ–વસ્તુપાળને આપેલ ત્રણ બિરુદ–મંત્રીનું પુનઃ સ્તંભતીર્થે જવું–વેલાકુળ દેશના રાજાનું આવીને મળવું–મંત્રીએ તેના શત્રુઓને નસાડીને તેઓના રાજ્ય પર પાછા સ્થાપન કરવા, મંત્રીને મળેલું રાજેસ્થાપનાચાર્યનું ચોથું બિરુદ-મંત્રીનું સ્તંભતીર્થ પાછું આવવું-કપદ યક્ષે અને સિંહવાહિની (અંબિકા) દેવીએ પ્રસન્ન થઈને બંને મંત્રીને બતાવેલી નિધાનભૂમિ–તેના વડે મંત્રીએ કરેલાં અનેક શુભકાર્યો–તે વખતની પ્રશંસનીય જનસ્થિતિ–મંત્રીના ખાસ સૈન્યનું અને અન્ય સંપત્તિનું વર્ણન–તેમની શુભ પ્રવૃત્તિ–એકદા નરચંદ્ર ગુરુ પાસે ગમન –તેમણે આપેલે અન્નદાનની શ્રેષ્ઠતાસૂચક ઉપદેશ–મંત્રીએ કરાવેલી Page #13 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર રહસ્ય દાનશાળાઓ–તેમાં કરેલી અનેક પ્રકારની સગવડ–ગુરુ પાસે પુનઃ ગમન, તેમણે આપેલ સાત ક્ષેત્ર સંબંધી વિસ્તીર્ણ ઉપદેશ–મંત્રીએ કરાવવા માંડેલાં જિનચૈત્ય, જિનપ્રતિમાઓ અને જીર્ણોદ્ધાર-નરચંદ્ર ગુરુ પાસે પુનઃ ગમન–તેમણે આપેલો સુપાત્રદાનાદિ દાન સંબંધી ઉપદેશ–મંત્રીએ કરવા માંડેલો તેને અમલ-અણગળ જળ વાપરવાથી લાગતા દોષ સંબંધી સ્વવિચારણા–મંત્રીએ તેને માટે કરેલે બંદોબસ્ત -ગુરુ મહારાજે બતાવેલું સ્તંભતીર્થનું અપૂર્વ માહાત્મ્ય-મંત્રીનું યાત્રાથે સંઘ સહિત ત્યાં જવું–ખંભાતમાં મંત્રીએ કરેલ સ્નાત્રોત્સવ -ત્યાંના ઉપાશ્રયમાં ગુરુવંદનાથે જવું–ત્યાં રહેલા મઠાધીપ મલવાદીએ કહેલ અર્ધ શ્લેક (પૃષ્ઠ ૧૨૮)–મંત્રીનું તે સાંભળીને ચાલી નીકળવું –ખંભાતમાં કરેલ મહોત્સ-ફરીને મલવાદી ગુરુનું મળવું –પરસ્પર વાર્તાલાપ-મલવાદીએ આપેલું એક મારવાડીનું દૃષ્ટાંત–મંત્રીની કરેલી પ્રશંસા–મંત્રીએ માગેલી ક્ષમા–પ્રથમ કહેલા અર્ધ શ્લેક સંબંધી માગેલ ખુલાસ–મલવાદીએ કરેલું તેનું સ્પષ્ટીકરણ અને શ્લોકનું કહેલું ઉત્તરાર્ધ (પૃષ્ઠ ૧૩૪)–મંત્રીએ મલવાદીને મેકલેલ પ્રચ્છન્ન દ્રવ્ય–તેણે કરેલે અસ્વીકાર–સેવકે દ્રવ્ય મૂકીને ચાલ્યા આવવું–મલવાદીનું મંત્રી પાસે આવવું–તેમણે બતાવેલું પિતાનું યથાર્થ સ્વરૂપ મેકલેલ દ્રવ્યની વ્યવસ્થા સંબંધી પ્રશ્ન–મંત્રીએ ભરૂચ તરફ જવાને બતાવેલે વિચાર–ગુરુએ બતાવેલ ભગુકચ્છનું માહાસ્ય–ત્યાં પૂર્વોક્ત દ્રવ્યને વ્યય કરવાની આપેલી સલાહ–ભરૂચમાં મંત્રીએ કરેલા ચેત્યાદિનું વર્ણન–ત્યાંથી ધવલકપુર આવવું–પુનઃ સ્તંભપુર જવું અને ત્યાં કરાવેલાં અનેક શુભ કાર્યોનું વિસ્તૃત વર્ણન. પૃષ્ઠ ૮૪ થી ૧૪૩. પાંચમા પ્રસ્તાવમાં–એકદા પ્રાતઃકાળે દર્પણમાં મુખ જોતાં વસ્તુપાળે મસ્તક પર દીઠેલ શુભ્ર કેશ—તે ઉપરથી કરેલા શુભ વિચારે -રચંદ્ર ગુરુ પાસે જવું–તેમણે આપેલી ધર્મદેશના–તેમાં બતાવેલું સમકિતનું વિસ્તૃત સ્વરૂપ અને તેના ભેદ–સમકિત ગુણથી પ્રાપ્ત થતા Page #14 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર-રહસ્ય પરમ લાભ ઉપર નરવર્મ રાજાની કથા ( પૃષ્ઠ ૧૪૭ થી ૧૯૧)-ગુરુએ બતાવેલ યતિધર્મ ને ગૃહસ્થ ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ–બને મંત્રીઓએ સ્વીકારેલ સમ્યક્ત્વયુક્ત ગૃહસ્થધમ–સમકિતની નિર્મળતા માટે મંત્રીએ કરેલી અપૂર્વ સંધભક્તિ–મંત્રીએ કરેલ સ્વામિવાત્સલ્યનું વાંચવા યોગ્ય વર્ણન (પૃષ્ઠ ૧૬૨ થી ૬૪)–મંત્રીએ કરેલ સમ્યક્ત્વનું ઉદ્યાપન (ઉજમણું.). એકદા વિરધવલ રાજાના હાથમાંથી સેવકે લઈ લીધેલ મુદ્રિકારાજાએ સેવકને કરેલ સંતુષ્ટ–મંત્રીએ વિરધવળ રાજાને તેને મહારાજ્યાભિષેક કરવા માટે કરેલી પ્રાર્થના-રાજાએ યુક્તિપુર:સર કરેલો તેને અસ્વીકાર–વસ્તુપાળે વીરધવળ રાજને ધર્મિષ્ઠ બનાવવા–દેવપ્રભ ગુરુના ઉપદેશથી રાજાને પ્રાપ્ત થયેલ ત્યાગવૃત્તિ—મંત્રીને થયેલ તીર્થયાત્રા કરવાને સદ્વિચાર–ગુરુ મહારાજને આવેલ તદિષય પ્રેરણાવાળા લેખ—ગુરુ મહારાજને કરેલ આમંત્રણ–નચંદ્ર સૂરિ પાસે મંત્રીનું આવવું-મંત્રીએ કરેલ પ્રશ્ન–તેમણે આપેલ ઉત્તર–મંત્રીએ પૂછેલું બંને તીર્થોનું માહાત્મ્ય–ગુરુએ પ્રથમ કહેલ સિદ્ધાચળનું માહાસ્ય ને ઉત્પત્તિ વગેરે–તેની અંદર ભરતચક્રીએ કરેલ તીર્થયાત્રા વગેરેને અધિકાર-ઇન્દ્ર ભરત ચક્રીને કહેલું ઉજયંત તીર્થ (ગિરનાર)નું માહાભ્ય–ગુરુ મહારાજાએ કહેલે તીર્થયાત્રાને વિધિ–૧૪૩ થી ૧૮૪. છઠ્ઠા પ્રસ્તાવમાં–ગુરુને ઉપદેશ સાંભળી મંત્રીએ કરેલી સંઘપતિપદની માગણ–નરચંદ્ર સૂરિએ તે કાર્ય માટે યુક્તિપુર:સર તેમના કુળક્રમાગત ગુરુની બતાવેલી આવશ્યકતાયાત્રા પ્રસ્થાનના મુહૂર્તને કરેલા નિર્ણય–તેમના કુળક્રમાગત વિજયસેન સૂરિનું પધારવું –તેમણે કરેલો સંઘપતિપદને વાસક્ષેપ–તીર્થયાત્રાની તૈયારી–પ્રયાણને દિવસ–પ્રયાણુસમયનું વર્ણન-કવિઓએ કરેલી પ્રશંસા-મંત્રીએ કરેલ પ્રયાણતીર્થયાત્રાની સામગ્રીનું વર્ણન (પૃષ્ઠ ૧૯૧–૦૨)–અંબિકા Page #15 -------------------------------------------------------------------------- ________________ ८ ચરિત્ર-રહસ્ય દેવી ને કંપીયક્ષનું સહગમન–અનુક્રમે વધુ માનપુર આવવું–વમાન-પુરમાં રહેતા રત્ન શ્રેષ્ઠીને દક્ષિણાવત્ત શંખના અધિષ્ઠાયકે સ્વપ્નમાં. કહેલ કથન રત્ન શ્રેષ્ઠીએ વસ્તુપાળના સંધની અને તેમની કરેલી. અપૂર્વ ભક્તિ–દક્ષિણાવર્ત્ત શંખ ગ્રહણ કરવાની તેની મંત્રી પ્રત્યે પ્રાર્થના–મંત્રીએ કરેલ સ્વીકાર–રત્ન શ્રેષ્ઠીને સધમાં સાથે લઈ મંત્રીનું આગળ પ્રયાણુ—ધ કે આવવું–મંત્રીએ ત્યાં કરેલાં ચૈત્યાદિ કાના–અનુક્રમે શત્રુ ંજય સમીપ પહોંચવુ-ગિરિરાજનાં દર્શન થતાં કરેલ ઉત્સવ–મંત્રીનું ગિરિ પર આરાહણુ-યુગાદિ જિનને ભેટવા—મંત્રીએ પ્રથમ પ્રભુના કરેલા સ્નાત્રોત્સવ ( પૃષ્ઠ ૨૦૩ થી ૨૦૯)તેજપાળ વગેરેએ પ્રભુને ધરાવેલાં આભૂષણા ઇંદ્રમાળ પહેરવાના મહેાંત્સવ–તેના માટે થયેલ ચડાવે!–ટીમાણક ગામના ટીલા નામના શ્રાવકે સર્વસ્વ આપવાથી મત્રીએ તેને પહેરાવેલી ઇંદ્રમાળ–ટીલા શ્રાવકનુ ધરે આવવું તેણે આપેલ મુનિદાન તેની સ્ત્રીને થયેલ ખેદનું પ્રદર્શન-ટીલાએ તેને સમજાવતાં મુનિદાન ઉપર કહેલી સાગર શેઠની કથા ( પૃષ્ઠ ૨૧૨ થી ૨૧૪)–ટીલાને પ્રાપ્ત થયેલ નિધાન~મ ત્રીએ ટીલાને આપેલુ ટીમાણાનું સ્વામીત્વ-મ ંત્રી સમીપે શેાભન શિલ્પીએ રજૂ કરેલી મંત્રીની માતાની મૂર્ત્તિ-મંત્રીને તેને જોતાં થયેલ ખેદ— નરચંદ્ર ગુરુએ કરેલા તેના પ્રતિકાર વસ્તુપાળે ખેનું કારણ જણાવવું –ગુરુએ કાઈના પણ સર્વાં મનારથ સિદ્ધ થતા નથી તે સંબંધી આપેલ. વ્યાખ્યાન–મંત્રીએ કાઢેલા છેવટના ઉદ્ગાર–મંત્રીએ કરેલી આફ્રિજિનસ્તુતિ—કવિકૃત પ્રશંસા–ગિરનાર તરફ પ્રયાણુ—તાલધ્વજપુરે આગમન— ત્યાંથી મહુવા, અંજાર, કાડીનાર, દીવ થઈને પ્રભાસપાટણ આવવું– દરેક સ્થાને કરેલાં ચૈત્યાદિ—પ્રભાસપાટણમાં કરેલા સામેશ્વરના મહિમા –સમુદ્રપ્રશંસા-તેના અધિષ્ઠાયકે દક્ષિણાવર્ત્ત શ ંખનું આપવું ત્યાંથી વણથળી થઈને જુનાગઢ આવવું–ઉજ્જયંત, ગિરિનાં દ"નતદુપરી આરેાહણ–ત્યાં કરેલ ઉત્સવ–મંત્રપુત્ર ચૈત્રસિંહે પહેરેલી ઇંદ્રમાળ— નેમિ પ્રભુને દરેકે પહેરાવેલાં પૃથક્ પૃથક્ આભૂષણા—મત્રીકૃત મહા Page #16 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર-રહસ્ય ત્સવો-કવિઓની સ્તુતિ–મંત્રીએ બતાવેલી અનિવાર્ય ઉદારતા–પર્વત પરથી નીચે ઊતરવું–મંત્રીએ અને તેના પરિવારે શત્રુંજય ઉપર ને તેને લગતાં સ્થાનમાં કરેલાં પુણ્યકાર્યોને સરવાળે (પૃષ્ઠ ૨૨૮ થી. ૨૩૨)–ગિરનાર ઉપર અને તેને લગતાં ગામ અને શહેરોમાં કરાવેલાં તમામ પુણ્યકાર્યોનો સરવાળો (પૃષ્ઠ ૨૩૨ થી ૨૩૬)-મંત્રીનું ધવલકપુર તરફ પ્રયાણ–ત્યાં પહોંચવું -વિરધવળ રાજાનું સામે આવવું –પુરપ્રવેશ મહત્સવ–વીરધવળ રાજાએ કરેલ સંઘની ભક્તિ-મંત્રીએ દરેક અગ્રણીને કરેલ દ્રવ્યના વ્યય સંબંધી પૃચ્છા-આભડશાહના પુત્ર આસપાળને ઉત્તર સાંભળી તેને કરેલો તિરસ્કાર–પાછળથી આપેલ. ક્ષમા–મંત્રીએ કરેલી સંઘભક્તિ અને સત્કાર્ય પૃષ્ઠ ૧૮૫ થી ૨૩૯. સતમ પ્રસ્તાવમાં–વરધવળ રાજાની સભામાં ચરપુરુષનું આગમને–તેણે કહેલી યોગિનીપુર (દીલ્હી) થી મજદીન બાદશાહના આગમનની હકીકત–રાજાને ઉત્પન્ન થયેલી ચિંતા–હવે શું કરવું ? તે સંબંધી તેણે કરેલી મંત્રીને પૃછા–મંત્રીએ આપેલ આશ્વાસનમંત્રીનું લશ્કર સહિત બાદશાહની સામે પ્રયાણ–પાટણ પહોંચવુંત્યાં મહયુલા દેવીએ આપેલ સ્વપ્ન–તેમાં બતાવેલી યુક્તિ અને પિતાની સહાયકતા–ત્યાંથી કરેલ આગળ પ્રયાણુ–પાલણપુર, ચંદ્રાવતી થઈ અબુંદાગિરિ પાસે આવવું–ત્યાં થયેલ યવનસૈન્ય સાથે યુદ્ધયવનોનું પરાસ્ત થઈ નાસી જવું–મંત્રીએ પ્રાપ્ત કરેલ વિજય–ત્યાંથી પાટણ આવવું–ત્યાં કરેલાં અનેક શુભ કાર્યો–અનુક્રમે ધવલકપુર આવવું– રાજાએ કરેલું પંચાંગ પ્રસાદ–પૌરજનોએ કરેલા મહોત્સવ–માણિજ્યસૂરિ સાથેનો સંબંધ–મંત્રીનું સ્તંભતીર્થ પુર આવવું–તેમની સાથે. થયેલ મેળાપ–કવિકૃત સ્તુતિ. સપાદલક્ષ દેશ (માળવા)ને નાગપુરમાં રહેનારા પુણ્યશાહનું શત્રુંજયની યાત્રા માટે પ્રયાણ-ધવલક્કપુરને માર્ગ તજીને તેનું અન્ય. માગે ગમન–મંત્રીને પડેલી ખબર–તેને થયેલ ખેદ–તેજપાળને સંઘ. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચરિત્ર-રહસ્ય સામે મોકલવો–તેના આગ્રહથી પૂર્ણસિંહનું ધવલક્કપુર આવવું— મંત્રીનું સામે જવું–મંત્રીએ કરેલી સંધના સર્વ મનુષ્યની અપૂર્વ ભક્તિ–૧૮૦૦ માણુનું સ્વહસ્તે કરેલ પાદપ્રક્ષાલન–મંત્રીનું તેની સાથે શત્રુંજય જવું– જિસ્નાત્ર પ્રસંગે ત્યાં આવેલ વિચાર–પૂર્ણસિંહ પાસે કરેલી મમ્માણ પાષાણુ અપાવવાની માગણી–તેણે કરેલ સ્વીકાર –મંત્રીનું ધવલપુર આવવું–પૂર્ણસિંહનું ગિરનારની યાત્રા કરીને નાગપુર જવું. તેજપાળ મંત્રીનું યાત્રાથે નીકળવું–ભગુકચ્છ આવવું-ત્યાં કરેલ જીર્ણોદ્ધારાદિ શુભ કાર્યો–સોપારકપુરની યાત્રાના ફળનું શ્રવણતે બાજુ પ્રયાણ–ત્યાંની યાત્રા કરી નવસારી, સુરત અને ખંભાત થઈને ધોળકે આવવું-દરેક ઠેકાણે કરેલાં નવીન ઐત્યાદિ શુભ કાર્યો. મજદીન બાદશાહની માતાનું હજ કરવા નીકળવું–ખંભાત આવવું –મંત્રીને પડેલી ખબર–તેણે ગુપ્ત રીતે લુંટાવી લેવી–તેણે કરેલી મંત્રી પાસે ફર્યાદ–મંત્રીએ તેને બહુમાન આપી તમામ વસ્તુ મંગાવી અપાવી–તેની સાથે હજયાત્રા કરાવવા મhક જવું–ત્યાં મંત્રીએ બાંધેલું - આરસનું તોરણ-વળતાં પિતાને ઘરે લાવીને દશ દિવસ રાખવામુક્તાફળના હારની કરેલી બક્ષી–મજદીનની માતાના આગ્રહથી તેની સાથે દિલ્લી પતિને મળવા જવું-દિલોથી દૂર પડાવ કરીને રહેવું– મજદીનની માતાને દિલ્લીમાં પ્રવેશ–તેણે બાદશાહ પાસે મંત્રીનાં કરેલાં વખાણ અને બતાવેલે હાર-બાદશાહે બતાવેલી તેને મળવાની ઇચ્છા –માતાએ તેની સાથે આવવાની કરેલી વાત–બાદશાહનું તેને મળવા - સામે જવું–પૂર્ણ સિંહે મંત્રીને આપેલી ખબર–મંત્રીનું સામે આવવું –તેણે બાદશાહને કરેલી અશ્વ, ગજાદિની ભેટ–બાદશાહનું પ્રસન્ન થવું -બાદશાહે કરેલે સત્કાર–બાદશાહના આગ્રહથી અમાણી પાષાણની કરેલી માંગણી–બાદશાહે કરેલ સ્વીકાર–મંત્રીનું ત્યાંથી ગોપગિરિ થઈ નાગપુર જવું–નાગપુરના રાજાને કરેલી સહાય-ત્યાંથી ચિતોડ આવવું Page #18 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર-રહસ્ય - ૧૧ -ત્યાંથી નીકળી કપિલકેદના રાજાને જીતી દંડ લઈ ફરતા ફરતા પાટણ આવવું–ત્યાં પોતાના કુટુંબને તેડાવી જ્ઞાતિજનોને કરેલ સત્કારદરેક સ્થાને તેણે કરેલાં ચત્યાદિ-મંત્રીએ સાંભળેલું શંખેશ્વર તીર્થનું માહાસ્ય-મંત્રીનું યાત્રાથે ત્યાં જવું–ત્યાં તેણે કરાવેલ જીર્ણોદ્ધારત્યાંથી ળકે અવિવું–વીરધવળ રાજાની પ્રસન્નતા–તેણે આપેલ દ્રવ્ય માર્ગમાં જ યાચકને દઈ દેવું–કવિઓએ કરેલ સ્તુતિ–પૂર્ણ સિંહે મેકલેલા મમ્માણ પાષાણ-મંત્રીએ તેની કરાવેલી મૂર્તાિઓ-નાગેન્દ્રાચાર્ય પાસે મંત્રીએ સાંભળેલી જગશ્ચન્દ્રસૂરિની પ્રશંસા–તેમને વંદન કરવા. મંત્રીનું ખંભાત આવવું–તેમની પાસે જઈને કરેલું વંદન-મંત્રીએ રાખેલું વૃદ્ધગછનું તપગચ્છ નામ. મંત્રીએ સાંભળેલ પંચમી તપનું માહાયુ–મંત્રીએ કરેલ તે. તપ-પ્રાપ્ત કરેલું તે તપનું ઉદ્યાપન (પૃષ્ઠ ૨૬૨)–મંત્રીને થયેલી આચાર્ય પદારોપણ સંબંધી મહોત્સવ કરવાની ઈચછા-ઉદયપ્રભસૂરિ વગેરેને આચાર્યપદ આપવાને મંત્રીએ કરેલ ઉત્સવ-કવિઓએ કરેલી ચમત્કારિક સ્તુતિઓ-પ્રતિવર્ષ સીદાતા જનેને સહાય કરવામાં કેટી દ્રગ્સને વ્યય કરવાને મંત્રીએ કરેલ અભિગ્રહ. પૃષ્ઠ ૨૩૯ થી ૨૬૫. આઠમા પ્રસ્તાવમાં–મંત્રીએ નાગેન્દ્ર ગુરુ પાસે સાંભળેલ અર્બુદગિરિનું માહાતમ્ય-તદંતર્ગત વિમળ મંત્રીએ કરેલ તે તીર્થના ઉદ્ધારની સવિસ્તર હકીકત (પૃષ્ઠ ૨૬૬ થી ૭૦)-મંત્રીને તેમનાથજીનું ચિત્ય કરાવવાને ગુરુનો ઉપદેશ–મંત્રીએ કરેલ તે કાર્યને સ્વીકાર તેજપાળને જણાવેલ વિચાર–તેણે આપેલ પુષ્ટિ–તે કાર્ય માટે તેજપાળને ચંદ્રાવતી મોકલવ-ત્યાંના રાજાને સાથે લઈ તેનું અર્બુદગિરિ. પર ચડવું–ત્યાં દ્રવ્યદાન વડે સર્વને કરેલા પ્રસ–શ્રીમાતાના પ્રસાદથી ત્યભૂમિને નિર્ણય કરીને આરાસણ આવવું–ત્યાં આરસ કઢાવવાને કરેલો બંદોબસ્ત-ચૈત્ય માટે કરેલ ખાત મુહૂર્ત-શોભન વગેરે ૫૦૦ કારીગરોને બંદોબસ્ત કરી વસ્તુપાળ પાસે આવવું–વસ્તુપાળે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચરિત્ર-રહસ્ય કસેાટીના પાષાણુનુ બનાવરાવેલું તેમનાથજીનું અપૂર્વી બિંબ–તે લઈને તેજપાળને ફરી અર્બુદાચળ મેાકલવા—તેણે ચૈત્યના કાર્યમાં જોયેલી મંદતા તેના સાળાએ કરેલા બચાવ-તેજપાળે કરેલ તેને તિરસ્કાર–અનુપમાદેવીએ શેાભન મીસ્ત્રીને મંદતાના કારણની કરેલી પૃચ્છા –શાલને બતાવેલ કારણ–તેજપાળે તે સાંભળીને અનુપમાદેવીને પૂછ્યું —તેણે બતાવેલ પેાતાના વિચાર ને લક્ષ્મીની અસ્થિરતા–મંત્રીએ અનુપમા દેવીએ શીઘ્રતા થવા માટે પૂછેલ ઉપાય—તેણે બતાવેલી યાજના—તેજપાળે કરેલા તાત્કાળિક તેના અમલ~ત્યાંથી કેટલીક યાત્રા કરીને ધેાળકે આવવું– ઘેાડા વખતમાં ચૈત્ય પૂર્ણ થયાની આવેલી વધામણી–મંત્રીનું વીરધવળ રાજા સહિત પ્રતિષ્ઠા કરવા માટે પ્રયાણુ–અનેક આચાર્યનું ત્યાં પધારવું–પ્રતિષ્ઠા મહે।ત્સવનું વન–મંત્રીએ કરેલા સર્વાંના યથાચિત · સત્કાર–યશાવીર મંત્રી ને વસ્તુપાળ મંત્રીનેા વાણીવિને—શિલ્પશાસ્ત્રમાં પ્રવીણ યશેાવીરને મંત્રીએ કરેલી ચૈત્યના ગુણદોષની પૃચ્છા -તેણે આપેલા ટુકા ઉત્તર-અચલેશ્વરની યાત્રા કરી વીરધવળ રાજ સાથે મંત્રીનુ ધાળકે આવવું—અ ગિર પર કરેલાં શુભ કાર્યો કવિકૃત સ્તુતિ. મંત્રીએ સાંભળેલુ* વીશ સ્થાનક તપનું માહાત્મ્ય-વીશ સ્થાનકનું વર્ણન (પૃષ્ઠ ૨૮૧ થી ૮૩)–મંત્રીએ કરેલ તે તપ-પ્રાંતે કરેલ તે તપનું ઉદ્યાપન–મંત્રીએ સાંભળેલ ચતુર્દશી તપનું માહાત્મ્ય-તેણે કરેલા તે તપ. કાઈ દુ ને વીરધવળ રાજાના કાન ભરવા–વીરધવળનું કાટિકને વેષે વસ્તુપાળને ત્યાં જોવા આવવું—ત્યાં જોયેલી ગાઠવણુ-એક મુનિને વહેારાવતાં અનુપમાદેવીએ કહેલાં વચનેા–તે સાંભળી વીરધવળની થયેલી પ્રસન્નતા–મંત્રીને ખબર પડવાથી તેણે કરેલા વીરધવળ રાાને! -સત્કાર–વીરધવળ રાનએ કરેલી અનુપમાદેવીની પ્રશ ંસા, અન્યદા અનલ દ્રવ્યવ્યય માટે રાજાએ કરેલી હાસ્યમાં પૃચ્છા Page #20 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર રહસ્ય ૧૩ –મંત્રીએ પોતાના લલાટની છાયા પડે ત્યાં નિધાન પ્રકટ થવાની કરેલી વાત–રાજાએ કરેલી તેની ખાત્રી-કપદી યક્ષની પ્રસન્નતા-વરીસિંહ કવિએ કરેલી પ્રશંસા. લલિતાદેવીએ કરેલું નમસ્કાર તપનું ઉદ્યાપન (પૃષ્ઠ ૨૮૭)અનુપમાદેવીએ કરેલ નંદીશ્વર તપ-પ્રાંતે કરેલું તે તપનું ઉદ્યાપનસૌખેલતાદેવીએ કરેલ નમસ્કાર મંત્રને કોટી જાપ-પ્રાંતે કરેલું તેનું ઉદ્યાપન. વરધવળ રાજાને વીસલ ને વીરમ નામના બે પુત્ર-વીરમે એક વણિક ઉપર વાપરેલી ક્રરતા–વીરધવળ રાજાને પડેલી તેની ખબરતેણે વીરમનો કરેલો અત્યંત તિરસ્કાર–તેણે ધોળકા છોડી જવું– વીરમે વસાવેલું વીરમગામ-વરધવળ રાજાનું મરણ–વીરમનું ધૂળકે આવવું–તેનું નિરાશ થઈને પાછું જવું–વિરધવળની અંતક્રિયાવીસલને રાજયે બેસાડવો-તેણે વીરમ સાથે કરેલ વિગ્રહ-વીરમનું નાસીને જાવાલીદુર્ગ તરફ જતા રહેવું–તેના સસરાનો લીધેલો આશ્રય –તેણે કરવા માંડેલી ધાડચેરી-મંત્રીએ મોકલેલે તેના સસરા ઉપર લેખ-વીરમનું મૃત્યુ-વીસલની રાજ્યવૃદ્ધિ–તેણે વસાવેલ વીસલપુર ગામ –ડાહલેશ્વર નરસિંહ રાજા સાથે વિરોધ–તેણે કરેલી ધોળકા ઉપર ચડાઈ–વીસલદેવને લાગેલ ભય-તેજપાળનું ડાહલેશ્વરની સામે યુદ્ધ કરવા નીકળવું–ડાહલેશ્વરે કરેલી સલાહ અને આપેલ દંડ-તેજપાળનું ધોળકે આવવું–વીસલદેવે આપેલ સન્માન–વસ્તુપાળનું યાત્રાથે જવું –દેવેન્દ્રસૂરિએ આપેલ ઉપદેશ–વીસલદેવે તેના મામા સિંહને આપેલી રાજસત્તા–તેજપાળની જગ્યા નાગડને આપવી–એક મુનિની ગફલતથી સિંહના મસ્તક પર પડેલી ધૂળ–તેણે મુનિને મારેલ માર–વરતુપાળે કરાવેલ તેને કરછેદ-સિંહનું રાજસેના સાથે મંત્રીના ઘર પર ચડી આવવું–મંત્રીના ખાનગી સેન્ચે કરેલો અવરોધ–યુદ્ધની તૈયારી–રાજગુરુનું વસ્તુપાળ પાસે આવવું–તેણે બતાવેલ શાંતિના વિચારે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચત્રિ-રહસ્ય મંત્રીએ બતાવેલી ઉગ્રતા–સોમેશ્વરનું વીસલદેવ પાસે આવી તેને સમજાવવું-પરસ્પર કરાવેલી સંધિ—જૈનમુનિઓનું અપમાન કાઈ ન કરી શકે એવો દઢ કરાર-વીસલદેવે એક દિવસ રાજ્યદ્રવ્યને પૂછેલો હીસાબ –વસ્તુપાળ આપેલ ઉત્તર–મંત્રીને આવેલ વર--તેણે કુટુંબને બોલાવીને પિતાની અંતાવસ્થાની કરેલી વાત-શત્રુંજયતીર્થે જવાની બતાવેલી ઇચ્છા-યાત્રાની તૈયારી–મંત્રીએ માગેલી વીસલદેવની રજા–રાજાએ બતાવેલ વિવેક–મંત્રીનું નાગડને ત્યાં જવું–નાગડે બતાવેલે વિવેક –મંત્રીએ કરેલી ભલામણ–શત્રુંજય તરફ પ્રયાણુ–માર્ગમાં મંત્રીને થયેલ વિશેષ વ્યાધિ-તેણે કરેલ અણુસણ–અંત સમયના તેને સદ્વિચાર. -મંત્રીનું સ્વર્ગગમન (પૃષ્ઠ ૩૦૧–મંત્રીના કુટુંબાદિકને થયેલ પારાવાર શોક-કપદ યક્ષના આદેશથી શત્રુંજયની ભૂમિ પર લઈ જઈને કરેલો અગ્નિસંસ્કાર–તેજપાળ વગેરેનું ળકે આવવું–રાજાને થયેલા શક-તેણે કરેલ તેજપાળને સત્કાર-શંખેશ્વર યાત્રાએ જતાં તેજપાળનું સ્વર્ગગમન–વર્ધમાનસૂરિએ શંખેશ્વરની યાત્રાને લીધે અભિગ્રહ-તેમને માર્ગમાં જ સ્વર્ગવાસ–તેમનું શંખેશ્વરના અધિષ્ઠાયક દેવ થવું–તેણે સીમંધરસ્વામીને પૂછેલી વસ્તુપાળ વગેરેની ગતિપ્રભુએ વસ્તુપાળ, તેજપાળ ને અનુપમા દેવીના વર્તમાન ભવાદિકની કહેલી હકીકત (પૃષ્ઠ ૩૦૪)–નાગપુરના રહેનાર સુભટશાહનું શંખેશ્વરની યાત્રાએ નીકળવું–તેનું માર્ગમાં લુંટાવું–તેણે પ્રભુને કરેલી વિજ્ઞપ્તિ–આધષ્ઠાયકનું પ્રકટ થવું–તેની તમામ ચીજ પાછી મળવી -અધિષ્ઠાયકે કરેલો ખુલાસે. વસ્તુપાળ તેજપાળે કરેલાં સત્કાર્યોની એકંદર સંખ્યા (પૃષ્ઠ ૩૦૫ થી ૩૦૭)-કર્તાનું ચરિત્રરચના સંબંધી કથન-ચરિત્રકારની પ્રશસ્તિ–પૃષ્ઠ ૨૬૬ થી ૩૦૯. Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય મુનિશ્રી અમૃતવિજયજી મ. સા. પરમ પૂજ્ય સ્વ. મુનિશ્રી ચંદ્રવિજયજી મ. સા. પૂજય મુનિશ્રી મહોદય વિજયજી મ. સા. Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ श्रीमजिनहर्षगणिविरचित શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર श्रीमानहन् शिवःस्वामी नाभिभूः पुरुषोत्तमः । पुष्णातु भक्तिनिष्णानां श्रियं सर्वातिशायिनीम् ॥ જગતનું હિત કરનારા તથા જગતના સ્વામી અને પુરૂષમાં ઉત્તમ એવા શ્રીમાન્ આદિ જિન ભક્તિવંત જનોને સર્વોત્કૃષ્ટ લક્ષ્મી આપો તથા મોક્ષમાર્ગનો પ્રકાશ કરનારા એવા અજિતનાથ વિગેરે સર્વે તીર્થકરો સુખ–શ્રેણિને વિસ્તાર કરે. જે સૂર્યની જેમ પિતાનાં વચનરૂપ કિરણોથી અંધકારના સમૂહને દૂર કરે છે અને સમ્યક્ તત્ત્વનો પ્રકાશ કરે છે એવા શ્રી ગુરૂને નમસ્કાર થાઓ. શ્રી સર્વજ્ઞના મુખ-કમળમાં રાજહંસી સમાન અને શ્વેત કાંતિવાળી એવી તથા સંસારના તાપને દૂર કરવામાં સજળ નદી સમાન એવી શ્રી સરસ્વતી દેવી જયવંત વર્તે. શ્રી વીર–શાસનમાં પોતાના પ્રભાવકપણુથી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલા એવા સંપ્રતિ રાજા પ્રમુખ અનેક શ્રાવકે થઈ ગયા છે; પરંતુ લક્ષ્મી અને સરસ્વતીની એકત્ર લીલા વ. ૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર બતાવનારા તથા નાના પ્રકારનાં સત્કર્મ-પુણ્ય કરવામાં પ્રધાન શ્રી વસ્તુપાલ સમાન કેઈ થયેલ નથી. આ સંબંધમાં એક કવિએ કહ્યું છે કે – 'अन्वयेन विनयेन विद्यया, विक्रमेण सुकृतक्रमेण च । क्वापि कोपि न पुमानुपैति मे, वस्तुपालसदृशो दृशोः पथि ॥ વંશ, વિદ્યા, વિનય, વિક્રમ અને સુકૃતમાં વસ્તુપાલ સમાન અન્ય કોઈ પુરૂષ ક્યાંઈ પણ મારી નજરે આવતો નથી.” વળી શુદ્ધ યશવાળા અને પુણ્યના અથ એવા તે મંત્રીએ અપૂર્વ જિનાલયે, અદ્દભુત મંદિર, દેવતાઓનાં સ્થાનકે, દાનશાળાઓ, પરબ અને યાત્રાએ વિગેરેમાં ત્રીશ અબજ, તેતર કરોડ, સાત લાખ અને બે હજાર પ્રમાણુ દ્રવ્યને વ્યય કર્યો, વળી પુણ્યવંત એવા પૂર્વજોના અતિ નિર્મળ કુળમાં ઉત્પન્ન થઈ પ્રભાવમાં અદ્ભુત તથા શ્રી જિનશાસનને પ્રભાવ (મહિમા) વધારવાથી જે ચારે દિશાઓમાં પ્રસિદ્ધ થયા અને અત્યંત ઉદાર એવા જેણે પિતાની સંપત્તિથી અનેક સુજ્ઞ જનને કુબેર સમાન શ્રીમાનું બનાવી દીધા એવા શ્રીમાન્ સચિવેશ્વર વસ્તુપાલ ચિરકાળ વિજયવંત વર્તો. વળી પિતાના કુળને દીપાવનાર તથા સર્વ કર્મોમાં તીક્ષ્ણ બુદ્ધિવાળે એ બીજે તેજપાલ નામે ભાઈ જેને સંપૂર્ણ સહાય આપનાર હતો, તથા અત્યંત ગરિષ્ઠ એવા ધર્મભાવને લીલાથી જે વહન કરતે હતે તે વસ્તુપાલ મંત્રી સર્વત્ર પ્રશંસાને કેમ ન પામે? એવા સપુણ્યરૂપ જળના મહાસાગર સમાન શ્રી વસ્તુપાલનું Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ૧ લે શ્લેકબંધ ચરિત્ર હું યથામતિ રચવાને પ્રયાસ કરું છું.. ચરિત્ર પ્રારંભ સત્કૃત્યરૂપ વૃક્ષેના ક્ષેત્ર સમાન તથા દિવ્ય અનંત સુખના આસ્વાદરૂપ પ્રશસ્ત (ધાન્ય) સંપત્તિથી સમન્વિત એવા આ જ ભરતક્ષેત્રમાં સ્વર્ગના એક પ્રદેશ સમાન ગુજ૨ નામે દેશ છે, જે અવિનશ્વર લક્ષ્મીનું જન્મસ્થાન અને સંખ્યાબંધ શ્રીમંતોથી સુશોભિત છે. વળી દયાથી સદા આદ્ર અને બહુ જનોને ઉપકારક એવી મહાપુરૂષોની ચિત્તવૃત્તિ સમાન જ્યાં સમસ્ત ક્ષેત્રભૂમિ રસવતી અને બહુ ધાન્યથી લોકને ઉપકાર કરનારી છે, વળી જે દેશમાં પ્રતિગ્રામે જિનભવન તથા વને સુમન (દેવ-પુષ્પ) વડે મનહર હોવાથી નંદન–વન સમાન સુશોભિત લાગે છે, તે દેશમાં વસુધાના અભિનવ વૈિભવ તથા સ્વસ્તિકરૂપ તથા ભુવનમાં અદ્દભુત એવું અણહિલપુર નામે પ્રખ્યાત પત્તન (પાટણ) છે. જ્યાં વસનારા લોકેએ “શત્રુઓ પાસે દીનતાથી પ્રાર્થના કરવી અને યાચકની પ્રાર્થનાનો ભંગ કરે -એ બે વાત જન્મથી જોઈ કે સાંભળી જ નથી; વળી જ્યાંના લોકો વિવેક, વિનય, ન્યાય, સુદાન અને ધનથી વિશ્વના ભૂષણરૂપ અને વિખ્યાત છે. પૃથ્વીના અલંકારરૂપ કીર્તિના કયારા સમાન, ગુર્જર–રાજાઓના તે નગરમાં પ્રાગ્વાટ (પરવાડ) નામે ઉન્નત વંશ હતો. બીજા વંશે (વાંસ) માત્ર ઉપરથી સાર જેવા અને અંદરખાને પિલા હેઈ સદા પત્રને ધારણ કરે છે-અને આ વંશ તે કિયાસાર (અંતરમાં સારરૂ૫) હેઈ. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પાત્ર (પુરૂષ) પરંપરાને ધારણ કરે છે. જે વંશમાં ઉત્પન્ન થયેલા સાક્ષાત્ અદ્દભુત કાંતિવાળા નરરત્નાએ વસુધાની જેમ સરસ્વતીને પણ વિશેષે વિભૂષિત કરી હતી. તે નગરમાં. ચૌલુકયવશી રાજાના રાજ્યભારને ધારણ કરવામાં ધુરંધર અને કીર્ત્તિ–લતાના મડપરૂપ એવા મ`ડપ નામે મત્રી હતા. શુભને જ માત્ર ગ્રહણ કરનાર એવા તે મંત્રી ચાણાક્ય પાસેથી ચતુરાઇ, બૃહસ્પતિ પાસેથી વાણી અને સમુદ્ર પાસેથી ગાંભીય ના પાઠ શીખ્યા હતા. તેને અતુલ મહિમાના સાગરરૂપ અને રાજ્ય ચલાવવાની ચાલાકીથી જગતમાં પ્રખ્યાત થયેલા ચડપ્રસાદ નામે પુત્ર હતા. હસ્ત-કમળથી સ્વીકાર કરેલ ગૃહિણીની જેમ રાજ-વ્યાપારરૂપ મુદ્રાથી જે કદાપિ વ્યસ્ત ન હતા . અર્થાત્ રાજમંત્રીપણું જીંદગી પત કર્યું' હતું. સમુદ્રથી ચ`દ્રની જેમ તેનાથી મહાઉયવંત સામ નામે પુત્ર થયા, જેના જન્મતાં જ આકાશની જેમ તેની માતા અધિક પ્રકાશમાન્ થઈ. અહા ! આ કોઈ સામ (ચ'દ્ર) ખરેખર જુદા જ પ્રકારના હતા, કેમકે કલંક રહિત જેના ઉદય થયા અને પદ્માકર (પદ્મોના સમૂહ)ને જેણે સર્વત્ર પ્રકાશિત કર્યા. વિધાતાએ ગુણ-રત્નાના ભંડાર આનામાં સ્થાપન કર્યાં છે–એમ ધારીને સિદ્ધરાજે પણ જેને પેાતાના રત્નાના ભંડાર પર (ભંડારીપદે) સ્થાપન કર્યાં એવા તે સામના અન્ધરાજ નામે પુત્ર થયા, કે જે ઈંદ્રના જેવા પરાક્રમી, જિનશાસનરૂપ કમળના ઉદય કરવામાં સૂર્ય સમાન ૪ * ચન્દ્ર તેા સકલકી હેાય છે અને તેના ઉયથી પાત્રા મી'ચાઈ જાય છે. આ સામ (ચન્દ્ર)ના જન્મથી તેથી વિલક્ષણ બન્યું. Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ૧ લે અને પવિત્ર ભાવાળો હતે. વળી બાલ્યાવસ્થાથી જ જેણે જગતના હિતકારી વિશુદ્ધ સમ્યક્ત્વયુક્ત જૈનધર્મની સાથે ચૌલુક્ય-રાજ્યની ધુરાને પણ ધારણ કરી હતી, અર્થાત્ રાજમંત્રી થયો હતે. તથા સજજનેની સ્થિતિથી શોભનાર અને પિતાના વંશની ઉન્નતિ કરનાર એવા તેણે સદા દાનથી આદ્ર એવા પિતાના હસ્તથી હસ્તિરાજને પણ જીતી લીધે હતો. એ અધરાજના સમયમાં પોતાની ગુણશ્રેણિથી સમસ્ત સજજનેને પ્રસન્ન કરનાર તથા પ્રાગ્વાટ વંશના મંડળરૂપ એ આભૂશાહ નામે ચૌલુક્ય-રાજને સેનાપતિ થયે. કૃષ્ણ સમાન પરાક્રમી એવા તેણે સમસ્ત રાજાઓના માનનું મર્દન કર્યું હતું અને દાનલીલાથી સમસ્ત યાચકને ધનવાન બનાવી દીધા હતા. કહ્યું છે કે “પૂર્વે પ્રાગ્વાટ વંશમાં સામંતસિંહ પુરૂષ થયે, તેનો શાંત ચરિત્રવાળો શાંતિ નામે પુત્ર થયે, તેને બ્રહ્મના નામે પુત્ર થયે, તેને આમદત્ત નામે પુત્ર થયો, તેને નાગડ નામે પુત્ર થયે અને તેને અત્યંત બુદ્ધિમાનું એ આભૂ નામે પુત્ર દંડપતિ થયે.” તે આભૂમંત્રીને લક્ષ્મી સમાન લક્ષ્મી નામે ભાર્યા હતી અને તે પોતાની શક્તિ પ્રમાણે નિર્દોષ જિનભક્તિ કરતી હતી. જેના સુપાત્રદાનથી જાણે વશીભૂત થઈ હોય એવી લક્ષ્મી, ગુણવંત એવા તેના સ્વામીના મંદિરને કદાપિ મૂકતી ન હતી. તે દંપતીને પિતાના લાવણ્ય અને વિનયથી સર્વત્ર વિખ્યાત અને શીલ-શીલાની એક + હાથીને મદ ઝરે તે દાન કહેવાય છે. તેથી આને મદ ઝરતા હતિરાજની ઉપમા આપી છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ભૂમિકારૂપ કુમારદેવી નામે પુત્રી થઈ, તે જિનેન્દ્ર તથા મુનિઓને વંદન કરવાથી તથા સદા સુપાત્રે દાન દેવાથી ગગાના જેવી નિર્મળ જણાવા લાગી. હવે તે અવસરમાં સૂરિ-મંત્રના જાપના અદ્ભુત માહાત્મ્યથી અતીત અનાગત સમસ્ત વસ્તુસ્વરૂપને જાણનારા, તથા જગતમાં શ્રેષ્ઠ એવી ચાર પ્રકારની વિદ્યાના જાણુનારાઓમાં અગ્રેસર અને અનુપમ બ્રહ્મતેજના સ્વરૂપ હરિભદ્ર નામે આચાર્ય પૃથ્વીતળ પર વિચરતા હતા. વળી જેમની બુદ્ધિ શુભ ધ્યાનથી અહુજ ઉજ્જવળ થઈ હતી એવા તે મહાત્મા એકદા શ્રીપત્તનમાં પધાર્યા. દુર્દિનથી કમળની જેમ તેવા પ્રકારના ઉત્તમ પ્રભાવકના અભાવે અને પડતા કાળના પ્રભાવે આત મતને નિસ્તેજ જોઇને રાત્રે સ્મર ણાવસરે અંતરમાં તેએ આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે-‘પુણ્યનૃત્યાથી કૃતજ્ઞજનામાં અગ્રેસર એવા સ`પ્રતિ રાજા જિનશાસનમાં જેમ પ્રૌઢ પ્રભાવક થઈ ગયા, તથા સર્વ પ્રાણીઓ પર દયા રાખનાર, યાનુ અખંડ સામ્રાજ્ય પ્રવર્તાવનાર અને તત્ત્વના પ્રકાશ કરવામાં સૂર્ય સમાન એવા કુમારપાલ રાજા જેમ પરમ શ્રાવક થઈ ગયા, તેમજ શાસનના ઉદ્યોત' કરવામાં સૂર્ય સમાન એવા વાગ્ભટ્ટ અને આમ્રભટ્ટ પ્રમુખ મ`ત્રીએ પણ જિનશાસનના પ્રભાવક થઈ ગયા તેવા આ ભારતભૂમિમાં શ્રી વીરશાસનમાં ધર્મરાને ધારણ કરવામાં રર હવે કાણુ થશે?' આ પ્રમાણેનુ* ચિંતવન કરતાં તેમના શુભ ધ્યાનથી આકર્ષાયેલ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ૧ લે કેઈ શાસનદેવી સંતુષ્ટ થઈ તરત જ પ્રકટ થઈને બોલી કે-“હે મહાત્મન્ ! પિતાના પાવન ચરિત્રથી સજજનેને માનનીય, વિભૂતિથી પ્રખ્યાત તથા અખંડ પરાક્રમી એ આભૂ નામે દંડપતિ અહીં રહે છે તેને પ્રશસ્ત વિનયથી યુક્ત અને જાણે વસુધા પર કઈ સાક્ષાત્ દેવી આવી હોય એવી કુમારદેવી નામે પુત્રી છે. જે સતીઓમાં શ્રેષ્ઠ, શીલલીલાથી અદ્દભુત ઉદય પામનારી, પદ્મિની, પદ્મના સૌરભ્યયુક્ત શરીરવાળી અને મૃગીનાં જેવાં લેશનવાળી છે. વળી કોયલના જેવા મધુર આલાપવાળી, રાજહંસીને જેવી સારી ગતિવાળી, રોહિણના જેવા સારા આચારવાળી અને લક્ષ્મીના જેવી મનોહર છે. તેની કુક્ષિથી ચંદ્ર અને સૂર્ય સમાન મહા તેજસ્વી બે પુત્રરત્ન ઉત્પન્ન થશે અને તે જિનશાસનને વધારે પ્રકાશિત કરશે. અનુક્રમે વૃદ્ધિ પામતા એવા તે બંને ભાઈઓ સંપ્રતિ રાજા સમાન વસુધાપર જિનશાસનને વિજયવાવટે ફરકાવશે, પરંતુ મારે આદેશ પ્રકાશતાં પ્રભાતે અધરાજ મંત્રીને તે કુમારદેવી દેખાડવી.” એમ કહીને દેવી તરત અદશ્ય થઈ ગઈ. પછી ધ્યાનને સમાપ્ત કરીને આચાર્ય ધર્મ-કર્મમાં તત્પર થયા. હવે પ્રભાતે ધર્મ–દેશના સાંભળવાને આવેલ સ્ત્રીવર્ગમાં તેને તથા પ્રકારની જેઈને નિમિત્તશાસ્ત્રના જાણનાર આચાર્ય મહારાજ, તેના અસાધારણ સૌભાગ્ય, ભાગ્ય, શીલ અને કળાના ઉદયને જોતા છતા અધિક આશ્ચર્ય પામ્યા. પછી સજામાં શિરોમણિ તથા તેના ગુણથી જેનું મન ખેંચાયેલ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર છે એવા અદ્યરાજ મંત્રીને આચાર્ય ભગવંતે દેવીએ દર્શાવેલ સ્વરૂપ કહી બતાવ્યું. પરિણામે સૂરિમહારાજે કહેલ દેવતાના આદેશથી તે કુમારદેવી અદ્યરાજ મંત્રીની અર્ધાંગના થઇ અને લક્ષ્મીથી કૃષ્ણની જેમ એ પત્નીથી અધરાજ મ`ત્રી સુજ્ઞ જનામાં અસાધારણ ખ્યાતિને પામ્યા. વળી ગંગા જેમ પેાતાના નૈલ્ય ગુણથી ત્રણ જગતને પાવન કરે છે તેમ એ સતીએ પેાતાના ગુણાથી માત, તાત અને પતિનાં ત્રણે કુળને પાવન કર્યા”. L એકદા જાણે સાક્ષાત્ પેાતાના સ્કુરાયમાન ભાગ્યની રચના હોય એવી તે કુમારદેવી સહિત પોતાના પિરવારને લઈ ને સ્વજનેાની અનુમતિથી અશ્વરાજ ચૌલુકય રાજાએ પ્રસન્ન થઇને અર્પણ કરેલા સુહાલક નામના નગરમાં જઈ ને રહ્યો. ત્યાં પણ કલ્પલતા સમાન તે સ્ત્રીના પ્રભાવે મત્રી ત્રિવર્ગ (ધર્મ, અર્થ અને કામ)ના ઉદયયુક્ત સર્વાંગ સપત્તિથી વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે કુમારદેવીએ પોતાના અદ્ભુત શૌચથી ગંગાના પ્રવાહની જેમ સુમનસા(દેવા અને સુજ્ઞા)ને પણ પ્રશંસનીય એવા ત્રણ પુત્રાને જન્મ આપ્યા. તેમાં પ્રથમ મલ્લુદેવ નામે પુત્ર થયા. જે યશસ્વી પુરૂષામાં અગ્રેસર તરીકે પ્રખ્યાત થયા અને જે પુરૂષરનથી આ વસુંધરા રત્નગર્ભા કહેવાણી. એ મહદેવ અને કૌસ્તુભમાં એટલી જ ભિન્નતા હતી કે—એ મહૃદેવના હ્રદયમાં સદાજિત હતા અને કૌસ્તુભ તા સદા જિનના હૃદયમાં રહેતુ હતું. બીજો Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ૧ લેા વસ્તુપાલ નામે પુત્ર થયા, જે સુજ્ઞ જનાને પાળનાર તથા અલિબંધ (ખળવાન્ શત્રુઓને, બીજા પક્ષમાં લિ રાજાને આંધવા)માં કુશળ જાણે સાક્ષાત્ પુરૂષાત્તમ (કૃષ્ણ) હોય તેવા હતા. વસ્તુપાલના વસ્તુત્વને તે તે સરસ્વતી જ જાણતી કે જે નિરંતર તેના વન-કમળમાં વાસ કરીને રહેતી હતી. મત્રીએમાં ચદ્ર સમાન છતાં વસ્તુપાલની શુ ચંદ્રની સાથે સમાનતા થઈ શકે ? ન થઇ શકે, કારણ કે આ તેા પ્રસન્ન થતાં મનુષ્યાને વસુધા આપતા હતા અને ચન્દ્ર તે માત્ર સુધાજ આપી શકે છે. તથા જેણે માત્ર છ જ ગુણી (તંતુએ)થી કાઇ એવા અપૂર્વ અને મહાન્ કીર્તિ –પટ બનાવ્યા કે જેનાથી તેણે પત અને સમુદ્ર સહિત વસુંધરાને આચ્છાદિત કરી દીધી. ત્યારપછી ત્રીજો તેજપાલ નામે પુત્ર થયા, કે જે રાજ્યભારની કુરાને વહન કરનાર તથા સર્વ પ્રજાના સાક્ષાત્ સુકૃતાયરૂપ હતા. તેજપાલરૂપ વિષ્ણુનું અદ્ભુત ચરિત્ર કાણુ જાણી શકે ? કે જેના ઉત્તરરૂપ વિવરમાં ત્રણે જગત* ખરાખર સુવ્યવસ્થિત રહેલ છે. ત્યાર પછી તે અધરાજને જાલ્ડમા પ્રમુખ સાત પુત્રીએ થઇ, જે પેાતાના ભાગ્ય અને સૌભાગ્યની સપત્તિથી ઉચ્ચ સમાવનીમાં† પ્રખ્યાત થઈ. અનુક્રમે વૃદ્ધિ પામતા વસ્તુપાલ અને તેજપાળ પેાતાના અને પક્ષની વૃદ્ધિ કરવા લાગ્યા. એ બન્ને ભ્રાતા * તેજપાળ ત્રણ જગતના યથાર્થ સ્વરૂપને વેત્તા હતા. | ઉંચી સાત પૃથ્વીમાં અર્થાત્ દેવલાકમાં. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જગતમાં ન્યાય, ધર્મ, કળા, વિદ્યા, તેજ, ભાગ્ય અને સૌભાગ્ય વિગેરે ગુણેના તે એક પ્રિયમેલક તીર્થપણાને પામ્યા. હવે વસ્તુપાલને મનુષ્યલકમાં અદ્દભુત સૌંદર્યવાળી તથા વસુધા પર જાણે સ્વર્ગની નવીન દેવી ઉતરી આવી હોય. એવી લલિતાદેવી નામે પ્રાણપ્રિયા થઈ. જે ઈચ્છિત દાન આપનાર હોવાથી સુખની એક લતારૂપ જાણે બીજી કલ્પલતા જેવી હતી, અને રૂપસંપત્તિમાં જેણે રંભાની સાથે પરમ મિત્રાઈ કરી હતી. તથા તેજપાલને અનુપમા નામે સ્ત્રી થઈ કે જે ધર્મિષ્ઠ અને અપ્રતિમ પ્રજ્ઞા (બુદ્ધિ)થી સર્વત્ર અનુપમ હતી, જેના માનસ (મન–સવર)માં સદ્ધિકરૂપ રાજહંસ, સુદેવ અને સુગુરૂની ઉપાસનારૂપ રાજહંસી સહિત નિરંતર વાસ કરી રહ્યો હતો તથા જેના વાસભુવનમાં સદ્વિચાર, ગૃહાચાર અને ધર્મના આધારરૂપ ક્રિયાઓ થતી હતી કે જેથી તે સાક્ષાત્ સરસ્વતીની. જેવી માન્ય થઈ પડી હતી. હવે અહંભૂજા, દયા, દાન, તીર્થોદ્ધાર તથા પૂજ્યપૂજન-વિગેરે ગૃહરિથને ઉચિત સત્કૃત્યને સંપૂર્ણ તન, મન અને ધનથી આરાધીને સ્વ-વ્યાપારકર્મમાં બહસ્પતિને. મદદ કરવા જાણે બેલાવેલ હોય એ અધરાજ સ્વર્ગસ્થ થયે. એટલે તાત સંબંધી વિયોગના શેકને સૂચવનાર એવા તે નગરને ત્યાગ કરી, સુકૃત શ્રેણિને આરાધનાર એવી પિતાની માતાને સાથે લઈને લોકવ્યવહારને જાણનાર એવા વસ્તુપાલે પિતાના બંધુઓની સાથે ભૂમિ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ઉલ્લાસ ૧ લે મંડલના મંડનરૂપ એવા મંડેલી નગર (માંડલ)માં આવીને નિવાસ કર્યો. ત્યાં પણ સર્વ કરતાં અધિક સત્કૃત્ય. આચરતાં તાપરહિત અને કુરાયમાન પ્રભાવવાળા એવા તે બંને લેકમાં પરમ પ્રસિદ્ધિને પામ્યા. પછી માત-પિતાનું ગૌરવ કરવાથી પણ મનુષ્ય સર્વોત્કૃષ્ટ અને માનનીય થાય. છે, એમ ધારીને વસ્તુપાલ પિતાની માતાની સેવા વિશેષે. કરવા લાગ્યો, “જેણે અખલિત ભક્તિથી નિરંતર માતાની સેવા કરી તેણે બાંધેલ અમેય પુણ્યરાશિનું પ્રમાણ કેણ કરી શકે ?” જગતમાં તે માતા પણ ધન્ય છે કે જેણે. પ્રતિદિન પિતાના પુત્રની પ્રકૃષ્ટ ભક્તિ જોઈ છે અને તે. પુત્ર પણ સ્લાધ્ય છે કે જેણે પિતાની માતાના ચરણ સેવીને એકી સાથે સર્વ તીર્થનું ફળ મેળવ્યું છે. પૂર્વે રેણુકાને. બંધનમાં નાખીને પછી પશ્ચાત્તાપપૂર્વક સમરણ કરતાં જેમ કૃષ્ણ વિશેષે માતૃભક્તિ કરી તેમ પુરૂષોમાં શ્રેષ્ઠ એ વસ્તુપાલ પણ વિશેષે માતૃભક્તિ કરવા લાગ્યા. અનુકમે. અનેક પુણ્યકૃત્ય કરીને જાણે પોતાના સ્વામીની ભક્તિ કરવાની ઈચ્છતી હોય તેમ કુમારદેવી પણ સ્વર્ગે ગઈ. અન્યદા માતૃવિગના શેકથી જેમનું મન અત્યંત વ્યાકુળ બની ગયું છે એવા તે બને મંત્રીઓને વંદાવવો. માટે તપ-લક્ષ્મીથી સૂર્ય સમાન તેજસ્વી અને તેમના માતૃપક્ષમાંથી થયેલા એવા નરચંદ્રનામે મુનીશ્વર ત્યાં પધાર્યા. તે હકીકત જાણવામાં આવતાં ધર્મશાળામાં આવીને સત્કૃત્યની સ્થિતિમાં તત્પર એવા તે બંને ભાઈઓએ પંચાંગ પ્રણામ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પૂર્ણાંક તેમને વંદન કર્યુ. એટલે સૌખ્યાવલિને વધારનાર એવી ધ લાભરૂપ આશિષ આપીને તે મુનિએ તેમને પુણ્ય-કા સંબંધી ચાગ-ક્ષેમની પૃચ્છા કરી અને સંસારઅરણ્યના સ્વરૂપને યથાસ્થિત દર્શાવનારી દેશના આપી. તેમની દેશના સાંભળીને તે બન્ને ભાઈએ શાકમુક્ત થયા. એકદા શુશ્રુષાયુક્ત મનવાળા તે બન્ને મંત્રીઓની આગળ તે મહાત્માએ મનેાહર રસવાળી એવી આ પ્રમાણે ધર્મ-દેશના આપી. પાષાણમાં ચિંતામણિ રત્નની જેમ સર્વ ભવામાં તે જ ભવ શ્રેષ્ઠ છે કે જે ભવમાં વિધિપૂર્વક જિનભક્તિ કરવામાં આવે છે. મનની પ્રસન્નતાપૂર્વક કરવામાં આવેલી જિનભક્તિ કલ્પલતાની જેમ પ્રાણીના દારિદ્રયને તત્કાળ દૂર કરી અપૂર્વ સ`પત્તિને આપે છે. કહ્યુ` છે કે ઃ— 66 “ બિનંદ્રમાિવિ, વિવેòનતા સતી । નિયાય દુખેતી: સર્વા, ત્તે સૌથૅ શિયાવધિ ’’ ।। “વિવેકથી એકવાર પણ જિનભક્તિ જો કરવામાં આવે તા તે સ` દુર્ગતિને દૂર કરીને શિવસુખને આપે છે,” દુઃખ અને દુર્ગતિને ભેદનારી એવી જિનભક્તિને પૂર્વના શાસ્ત્રજ્ઞ પુરૂષોએ કુસુમપૂજા-વિગેરે ભેદથી પાંચ પ્રકારની કહેલી છે. એ સબધમાં જ કહ્યું છે કે “ પુષ્પાદિકથી પૂજા, જિનાજ્ઞાનું પાલન, દેવદ્રવ્યની રક્ષા, મહાત્સવ અને તી યાત્રા એમ જિનભક્તિ પાંચ પ્રકારે કહેવામાં આવેલ છે.” તેમાં * ધર્મ શ્રવણની ઇચ્છા. Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉલાસ ૧ લે ૧૩ ૧. જગતના પૂજ્યપણાને ઈછતા એવા સુજ્ઞ પુરૂએ પુષ્પ અને ગંધાદિક વસ્તુઓથી અષ્ટ પ્રકારે ભગવંતની પૂજા. કરવી. સુગંધથી વ્યાસ અને તાજા એવા શતપત્રાદિક પુપેથી જે જગસ્વામીની પૂજા કરે છે, તે રાજ્યલક્ષ્મીને સ્વામી. થાય છે. એ પ્રમાણે ગંધ અને ધૂપાદિકથી ભગવંતની પૂજા. કરતાં પ્રાણી તે પૂજાને અનુસરતું કેટિગણું ફળ મેળવે છે. ૨. સમ્યક્ શ્રદ્ધા પૂર્વક જિનેશ્વરના કહ્યા પ્રમાણે વિધિસહિત જે અનુષ્ઠાન કરવું તે આજ્ઞાભક્તિ કહેવાય છે. એ આજ્ઞાભક્તિ ક્ષણ માત્ર પણ જેનાં અંતરમાં સ્થિતિ કરે છે તે શુભામાને અવશ્ય મુક્તિને લાભ પ્રાપ્ત થાય છે. અને એ વિના બધું ધર્માનુષ્ઠાન, કાચી માટીના કુંભમાં. રહેલ જળસમાન છે એમ સુજ્ઞ જેનો કહી ગયા છે. જેના મસ્તક પર જિનાજ્ઞા એક પુષ્પમાળા સમાન શેભે છે તેની આજ્ઞા સમસ્ત જગત્ શેષની જેમ પોતાના શિરપર ધારણ ૩. સુજ્ઞ જનોએ દેવદ્રવ્યનું ગમે તે રીતે પણ રક્ષણ કરવું. તેનું રક્ષણ કરવાથી પ્રાણીને અવશ્ય આસન્ન સિદ્ધિતા પ્રાપ્ત થાય છે. વ્રતી યા ગૃહસ્થ હોય પણ દેવદ્રવ્યનું હરણ કરનાર રૌરવ નરકમાં જ જાય છે, અને ચાંડાલની જેમ તે, નિંદાપાત્ર થાય છે. કહ્યું છે કે “દેવદ્રવ્ય યા ગુરૂદ્રવ્યથી વૃદ્ધિ પામેલ ધન કુળનો નાશ કરે છે અને મરણ પછી નરકમાં ઘસડી જાય છે.” દેવદ્રવ્યના નાશથી થયેલ પાપ સર્વ પાપ કરતાં વધારે ભયંકર છે, માટે દેવદ્રવ્યની રક્ષા • કરવામાં સતત પ્રયાસ કરે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ૪. જગતને પાવન કરનાર એવા જિનશાસનમાં જે પુરૂષ મહોત્સવ કરે છે તે જગતના નેત્રને એક મહત્સવરૂપ થાય છે. તે જ સમૃદ્ધિમાન પુરૂષ સૂર્યની જેમ પ્રશંસા પામે છે કે જે જિનશાસનને વિવિધ ઉત્સથી દેદીપ્યમાન કરે છે. ૫. સમસ્ત જગતમાં પ્રસિદ્ધ એવા શત્રુંજયાદિક તીર્થોની સુજ્ઞ જનેએ મોક્ષ-લક્ષમીની દાનશાળારૂપ યાત્રા અવશ્ય કરવી. તીર્થયાત્રા કરતાં પ્રાણીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું પ્રમાણ તો કેવળી ભગવાન જ જાણી શકે. કહ્યું છે કે “તીર્થયાત્રા કરવાથી શુભ ધ્યાન, અસાર લક્ષ્મીનું ફળ, ચાર પ્રકારના સુકૃતને લાભ, તીર્થોન્નતિ અને તીર્થંકરપદની પ્રાપ્તિ એટલા ગુણો પ્રગટ થાય છે.” આ પ્રમાણેનાં ગુરૂ મહારાજનાં વચન સાંભળીને તે બંને તીર્થની યાત્રા કરવાને ઈરછનાર અને પવિત્ર ભાવને ધારણ કરનાર એવા પ્રધાને તેમને વંદન કરીને એકાંતમાં પૂછયું કે-હે મહાત્મન્ ! જે અત્યારે હું તીર્થયાત્રા કરૂં તો ભવિષ્યમાં મારો કંઈ વિશેષ અભ્યદય થાય તેમ છે? ગુરૂ બોલ્યા કે “હે ભદ્ર! તું જ્યારે યાત્રા કરીને (ધવલક્ક) ધોળકામાં આવીશ ત્યારે રાજ્ય-વ્યાપારના લાભથી તારે મહાન્ ઉદય થશે.” પછી નિરંતર ઉદય પામતી પ્રજ્ઞાના તેજથી સૂર્યનો તિરસ્કાર કરનાર એવા તે મંત્રીએ તેજપાલ મંત્રીની સંમતિ લીધી અને પિતાના ઘરનું સર્વસ્વ લઈને સિદ્ધિને Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ૧ લે ૧૫ સૂચવનારા શકુનોથી પ્રેરિત થઈ તેજપાલની સાથે તીર્થચાત્રા કરવા ચાલ્યા. શાસ્ત્રનિર્દિષ્ટ વિધિથી પોતાના સ્વજનો સહિત માર્ગે ચાલતાં તે બંને ભ્રાતા હડાલકપુર (માંડળ પાસે હડાળા ગામ)માં આવ્યા. પછી આગળ સૌરાષ્ટ્રમાં કંઈક અસ્વાથ્ય જોઈને ભગવંતની પૂજા કરી સાંજે તે બંને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે “ભવિષ્ય કાળના ગિક્ષેમને માટે અહીં ભૂમિમાં કંઈક ધન દાટી રાખીએ. કારણ કે તે વિના ગૃહવ્યવહાર ચાલી ન શકે. એક કવિએ કહ્યું છે કે-જેની પાસે ધન હોય તે નર કુલીન, પંડિત, પ્રશંસાપાત્ર, ગુણજ્ઞ, વક્તા અને દર્શનીય પણ તેજ ગણાય છે, કારણ કે ધનમાં બધા ગુણો રહેલા છે.” પછી ઘરનું સર્વસ્વ ગણી જતાં ત્રણ લક્ષપ્રમાણુ દ્રવ્ય થયું. તેમાંથી એક લક્ષ દ્રવ્ય લઈને રાત્રે તે બન્ને ભાઈઓ કયાંક પ્રચ્છન્ન સ્થાને દાટવા ચાલ્યા. અર્ધ રાત્રે એક (વટ) વૃક્ષની નીચે આસ્તે આતે કેટલામાં ભૂમિ ખોદવા લાગ્યા, તેવામાં તેમના જાગ્રત થયેલા પુણ્યના પ્રભાવથી સોનામહોરોથી ભરેલ, શુભને આપનાર તથા કામકુંભ સમાન પૂર્ણ કુંભ પ્રગટ થયો. તે જોઈને અંતરમાં વિસ્મય પામતા તે બનને ભાઈએ વિચારવા લાગ્યા કે–“અહો ! પુણ્યને કેવો પ્રભાવ કે અહીં ઉલટું નિધાન પ્રગટ થયું!” પછી સિદ્ધિના કેષરૂપ પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી આનંદપૂર્વક પોતાના દ્રવ્ય સાથે તે નિધાન પણ લઈને તે બન્ને ભાઈ ઓ સ્વસ્થાને આવ્યા અને સરસ્વતીની જેવી ઉદાર અને સાર બુદ્ધિ આપનારી તથા સદા માન્ય એવી (તેજપાળની સ્ત્રી) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અનુપમા દેવીને તે કહેવા લાગ્યા કે-“અમે સ્વ-નિધાન દાટવાને માટે ગયા હતા ત્યાં ઉલટું આ સુવર્ણ–નિધાન પ્રગટ થયું, માટે હવે મનસ્વિની ! અમને પરિણામે ગુણકારી એવી સલાહ આપે કે એ નિધાનની અમારે શી. વ્યવસ્થા કરવી ? આ પ્રમાણે સુધાની મિઠાશને પણ જીતે એવી વસ્તુપાળ મંત્રીની વાણી સાંભળીને પ્રસન્ન અને લજજાથી નતમુખી થઈને તે બેલી કે-“ દ્રપાર્જન કરતાં ઉત્પન્ન થયેલ રભારથી (કર્મના ભારથી) જાણે અધોગતિએ જવાને ઈચ્છતા હોય એવા પ્રાણીઓ પોતાનું ધન ભૂમિમાં દાટે છે, માટે ઉચ્ચ પદવીને ઈચ્છનાર જનોએ તો તેમ ન કરતાં પોતાનું ધન, જગતની દષ્ટિમાં આવે તેવા સર્વોત્કૃષ્ટ સ્થાને સ્થાપવું જોઈએ. તેને માટે શત્રુંજય અને ઉજ્જયંત (ગિરનાર) એ બે તીર્થ શ્રેષ્ઠ ગણાય છે, કે જ્યાં આરૂઢ થતાં પ્રાણુને મુક્તિ અત્યંત નજીક થતી જાય છે. કહ્યું છે કે ન્યાયપાર્જિત ધનથી જે એક્વાર પણ તીર્થયાત્રા કરવામાં આવે તો તે અવશ્ય હજારો અને કરડે ભવના પાપને ધ્વસ્ત કરે છે. માટે આત્મહિતાથી પુરૂષોએ અવશ્ય એ બને તીર્થમાં પિતાની લક્ષ્મીનો વ્યય કરવો કે જેથી લાખો વરસો થતાં પણ તે અન્યથા ન થાય. (અર્થાત્ લાખ વરસો સુધી તેનું ફળ મળતાં પણ તે ફળ અપૂર્ણ ન થાય.) આ પ્રમાણે સ્વાદિષ્ટ પચ્ય સમાન અનુપમા દેવીનાં વચને નીચા મુખવાળી-વસ્તુપાલ પિતાના જ્યેષ્ઠ હેવાથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉલ્લાસ ૧ લા સાંભળીને તે અને મંત્રી હર્ષિત થઇ પેાતાનુ સવ ધન સાથે લઈને આગળ ચાલ્યા, અને પ્રતિગ્રામે અમિત પ્રભા-. વાળી જિનપ્રતિમાએને નમસ્કાર કરતા, ત્રિધા શીલ પાળતા, વિવિધ ઉત્સવા કરતા, સદા તપમાં સ્થિત એવા મુનિઓને વંદન કરતા અને ગૌરવ સહિત સ્વામિવાત્સલ્ય કરતા એવા તે અનુક્રમે શત્રુંજય તથા ગીરનાર તીર્થ પર આવ્યા. ત્યાં ધનના વ્યયપૂર્વક વિધિથી યાત્રા કરીને તે અને ધર્મ, કામ અને અર્થ-સ`પત્તિના ધામરૂપ અને વીરધવલ રાજાની રાજધાની એવા ધોળકામાં આવ્યા. પછી કપર્દિ દેવના આદેશથી ત્યાં જ સ્થિતિ કરતાં તેમને ગુણામાં મોટા, ચૌલુકય રાજાના ગુરૂ અને સન્મતિના એક નિધાનરૂપ સામેશ્વર નામના બ્રાહ્મણની સાથે ક્ષીર અને નીર સમાન પ્રીતિ થઇ. કહ્યું છે કે “પ્રથમ ક્ષીરે (દુધે) પેાતાની સાથે મળેલા જળને પેાતાના સમસ્ત ગુણી અર્પણ કર્યા. માલિકે તેને ઉષ્ણ કરવા ચુલાપર મુકયું. એટલે ક્ષીર મળતું જોઇને જળે પેાતાના ઉપકારીને મળવા ન દેતાં પેાતે અળવા માંડયું. ક્ષીરને તે જોઇને ખેદ થયા એટલે તેણે તે એકદમ ઉછળીને અગ્નિમાં પડવાની તૈયારી કરી ત્યારે માલિકે તેમાં પાણી છાંટી તેના મિત્રનેા પાછા મેળાપ કરાવ્યો એટલે ક્ષીર શાંત થયું. આ પ્રમાણે મિત્રની આપત્તિ જોઇને મનમાં ખેદ્ય પામતાં ક્ષીર અગ્નિમાં પડવાને તૈયાર થયું અને જળના ફ્રી સમાગમથી તે શાંત થયું તે ખરાખર છે. સજ્જનાની મૈત્રી આવા પ્રકારની જ હોય છે.” ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર - હવે કાન્યકુજ (કનાજ) દેશના તિલક સમાને અને પરમ સંપત્તિવાળા કલ્યાણકટક નામના નગરમાં છત્રીસ લાખ ગામના એશ્વર્યથી ઈંદ્ર સમાન અને અતિશય તેજના ભંડારરૂપ ભૂવડ (ભૂયડ) નામે રાજા હતો. તેણે પ્રસન્ન થઈને મહશુલ નામની પોતાની પુત્રીને દાયજાને ઠેકાણે સદાને માટે આ ગુજરભૂમિ આપી. પિતાના પ્રસાદથી ગુજરાતનું સ્વામિનીપદ પામીને અહીન તેજવાળી એવી તેણે ચિરકાલ એ ભૂમિ ભોગવી. પછી અનુક્રમે શુભ ધ્યાનથી તે મરણ પામીને વ્યંતરી (દેવી) થઈ અને તે ભૂમિની પૂર્વના નામથી પ્રસિદ્ધ એવી અધિષ્ઠાયિકા થઈ. એકદા સુખશય્યામાં સુખે નિદ્રામાં સુતેલ અને ધવલ ઉદયવાળા શ્રીમાનું વીરધવલ રાજાના પૂર્વના અતિશય પુણ્યથી આકર્ષાયેલ અને અંતઃપુરની ભૂમિકાને પ્રકાશિત કરનાર એવી તે દેવીએ પ્રત્યક્ષ થઈને પ્રગટ વાણીથી તેને કહ્યું કે હે રાજન ! પૂર્વે ગુજરાતમાં ચાપોત્કટ (ચાવડા) વંશમાં સૂર્ય સમાન તેજસ્વી અને મહાભુજાવાળે વનરાજ નામે રાજા થઈ ગયો. તેણે જાણે ઇંદ્રનો ભાગીદાર હોય તેમ ગની શોભાને લઈને વિક્રમ સંવત્ ૮૦૨ માં મહીપીઠ પર વિશ્વવિખ્યાત એવું અણહિલપુર નામે નગર વસાવ્યું, અને શ્રી શીલાચાર્યના ઉપદેશથી તેણે એ નગરમાં શ્રી પાશ્વનાથની પ્રતિમા સહિત અને સુવર્ણ-કુંભથી શોભાયમાન એવું પંચાસર નામે જિનચૈત્ય કરાવ્યું, તથા ન્યાયના નિધાન એવા તેણે સાઠ વર્ષ પર્યત રાજ્ય કરતાં પ્રજાના અનેક કંટકે ઉરછેદીને આ વસુધાને રાજન્વતી Page #42 -------------------------------------------------------------------------- ________________ . ઉલ્લાસ ૧ : ૧૯ અનાવી, ત્યાર પછી ઈંદ્ર સમાન પ્રખ્યાત એવા તેના ચાગરાજ નામના પુત્રે પાંત્રીસ વર્ષ પર્યત રાજય કર્યું. પછી શત્રુઓનો નાશ કરનાર એવા ક્ષેમરાજ રાજાએ ધર્મ અને ન્યાયના ઉત્કર્ષથી પચીશ વરસ રાજ્ય કર્યું. ત્યાર પછી ઓગણત્રીશ વરસ ભૂયડ રાજાએ અને વીશ વરસ વૈરિસિંહ રાજાએ રાજ્ય કર્યું. ત્યાર બાદ સૂર્ય સમાન તેજસ્વી એવા રત્નાદિત્ય રાજાએ પંદર વરસ આ પૃથ્વીનું પાલન કર્યું, તથા સાત વરસ સામંતસિંહ રાજાએ રાજ્ય કર્યું. એ પ્રમાણે સત્ય એવા ચાવડાવંશના સાત રાજાઓ થયા. હવે કાન્યકુજના સ્વામી એવા શ્રીમાન્ ભૂયડ રાજાને કહ્યું સમાન કર્ણાદિત્ય નામનો પુત્ર રાજા થયે. તેને પુત્ર ચંદ્રાદિત્ય, તેનો રોમાદિત્ય અને તેનો પુત્ર ભુવનાદિત્ય એમ અનુક્રમે ચાર રાજાઓ થયા. હવે ભુવનાદિત્યના જગતના જંતુઓને જીવાડનાર સંપત્તિવાળા રાજ, બીજ અને દંડક (ડલક્ક) નામે ત્રણ પુત્ર સોદર થયા. તેમાં નિર્દોષ, પુરૂષોમાં શ્રેષ્ઠ, વિદ્યાવાનું અને કૌતુકી એ રાજ પૃથ્વીમાં ભ્રમણ કરતે અનુક્રમે પાટણમાં આવી પહોંચ્યો. તેની અશ્વક્રીડાથી ચમત્કાર પામેલ સામંતસિંહે સ્ત્રીઓમાં મુગટ સમાન એવી પિતાની લીલાવતી નામે પ્લેન તેને પરણાવી. તેમને મૂલરાજ નામે પુત્ર થયે કે જે અનિ–સંભવપણાથી શંભુની જેમ પ્રખ્યાત અને અતુલ શેભાવાળો થયો. વિક્રમ સંવત્ (૯૦૦) માં ત્રણે પ્રકારે વીર શિરોમણિ અને ચૌલુક્ય–વશમાં ચંદ્રમા Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સમાન એ મૂળરાજ રાજા થયા, અને પ્રજાને હ પમાડનાર એવા તેણે સ્વર્ગના રાજ્યને ઈંદ્રની જેમ એ મહારાજ્યને પાંચાવન વરસ ભોગવ્યું. ત્યાર પછી તેજમાં સૂર્યસમાન, કળાવાનું અને કાંતિમાન્ એવા ચામુંડરાજ ભૂપતિએ તેર વરસ રાજ્ય કર્યું. તે પછી શત્રુએને દાસ બનાવનાર એવા વલ્લભરાજ થયા, કે જે પેાતાના ગુણાને લીધે છ મહિનામાં રામની જેવા લાકપ્રિય થઈ પડયા. અર્થાત્ છ મહિના જ રાજ્ય કર્યું.... પછી કલ્પવૃક્ષ સમાન દાતાર અને પ્રજાને સુખ આપનાર એવા દુર્લભરાજે સાડા અગીયાર વરસ રાજ્ય કર્યું. તે પછી દાતારામાં અગ્રેસર અને ભીમ પરાક્રમવાળા તથા પુનઃ સામવ‘શને શણગારવાને ભીમસમાન એવા ભીમ રાજા થયા, કે જેણે શત્રુઓની પરપરાના ઉચ્છેદ કરીને ખેતાલીશ વરસ એકછત્ર રાજ્ય ૨૦ કર્યું. ત્યાર પછી વિદ્યાવિશારદ જનાને કલ્પવૃક્ષસમાન એવા ક દેવ રાજાએ એગણીશ વરસ રાજ્ય ર્યું... કે જેના મનમાં દેવભક્તિના રસ સત્ર વ્યાપ્ત હતા અને અભિગ્રહ વિશેષથી જે દેવતાઓને પણ શ્લાઘ્ય હતા. તેની પછી પૃથ્વીના ભારને ધારણ કરવામાં પુરૂષોત્તમ સમાન એવા જયસિંહ નામે રાજા થયા, કે જેને અલિ (અન્ય રાજાએ અને બલવાન) ના બંધને માટે વામન સ્થિતિ (વામનપણું) કરવાની જરૂર પડી નહી- એ આશ્ચર્યની વાત છે. સુજ્ઞામાં શ્રેષ્ઠ એવા તેણે શત્રુ ંજય મહાતીર્થં પર *કૃષ્ણને તા બળિરાજને બાંધવા માટે વામનપણું કરવું પડયું હતું. Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ૧ લે ૨૧ જિનેશ્વર ભગવંતની પૂજા નિમિત્તે બાર ગામ અર્પણ કર્યા હતાં. તથા પાટણમાં એક સ્થળે જ જગતના સૌંદર્યની સંપત્તિ દર્શાવવાને તેણે લોક્યસુંદર નામે મંદિર કરાવ્યું હતું અને સિદ્ધપુર નગરમાં તેણે પ્રજાને આનંદ આપનાર અને કેલાસ પર્વત સમાન ઉન્નત એ શિવ-પ્રાસાદ કરાવ્યા હતા. કહ્યું છે કે-મદનભ્રમ રાજાએ દંડ તરીકે આપેલા એવા છ— કરોડ ગુરૂદ્રગ્સને વ્યય કરી જેણે સિદ્ધપુરમાં ચૌદસે પૂતળીઓ સહિત શંભુનું દિવ્ય મંદિર બંધાવ્યું. જગતના મંડનરૂપ એવો તે સિદ્ધરાજ જયવંત વર્તે.” વળી જેણે સજ્જન વ્યવહારી પાસે ગિરનાર તીર્થ પર ત્રણે જગતમાં ઉત્કૃષ્ટ એવું શ્રીનેમિનાથનું ચિત્ય કરાવ્યું, અને ત્યાં ઉંચા સુવર્ણ તથા પીત્તળનું મનોહર બિંબ કરાવતાં બહોંતેર કરેડ ક્રમ્મોને વ્યય કર્યો. અથી જનેને અભીષ્ટ આપનાર એવા એ રાજાએ પચાસ વર્ષ પર્યત ગુજરાતની પૃથ્વીનું રાજ્ય કરતાં સિદ્ધરાજ એવું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેની પછી કરૂણામૃતના સાગરરૂપ અને વિક્રમાદિત્યસમાન શ્રીમાન્ કુમારપાલ રાજા થયો. કહ્યું છે કે–પિતાની આજ્ઞાને વશ અને વિશાળ એવા પિતાના અઢાર દેશમાં પ્રસાર પામેલી હિંસાને ચૌદ વરસ પર્યત પિતાના તેજથી સર્વથા દૂર કરાવીને પોતાના પાપને નાશ કરવા જૈન રાજા કુમારપાલે પોતાના કીત્તિસ્તંભ સમાન ચૌદસે જિન મંદિર બંધાવ્યાં.” ત્રીશ વરસ અને આઠ માસ સુધી રાજ્ય કરતાં જેણે જૈનધર્મનું ઐશ્વર્ય એકાતપત્રરૂપ કરી દીધું. તે પછી Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શત્રુમ`ડળને ભયબ્રાંત કરનાર એવા અજ્યપાલ રાજાએ સત્યાવીશ વરસ રાજ્ય ભાગળ્યું. ત્યાર પછી વિજ્ઞજનામાં પ્રખ્યાત એવા મૂળરાજ નામે રાજા થયા-તેણે ત્રણ વરસ, આઠ માસ અને બે દિવસ રાજ્ય ભાગળ્યું. ત્યારપછી નિર્માંળ યશવાળા એવા ભીમરાજે એક વરસ એક માસ અને ચાવીસ દિવસ રાજ્ય કર્યું. તે પછી અીરાજ રાજા થયા–જે શરીરની શેશભામાં કામદેવ જેવા અને તેજ તથા લક્ષ્મીના તેા એક ધામરૂપ હતા. તેની પછી અત્યારે મહા અલિષ્ઠ અને સ્થિર ઉદયવાળા એવા તમે લવણપ્રસાદ અને વીરધવલ બંને પિતા-પુત્ર રાજા થયા છે. પરંતુ કલિકાલના વશે માત્મ્ય-ન્યાયમાં તત્પર એવા પાપી મ્લેચ્છ રાજાએ અત્યારે ગાયની જેવી આ પૃથ્વીની કર્થના કરી રહ્યા છે. માટે પવિત્ર મનવાળા એવા શ્રીમાન્ વસ્તુપાલ અને તેજપાલ નામના અને ભ્રાતાઓને તમે પ્રધાન ખનાવા કે જેથી ચતુરંગ સેનાની સાથે દિવસે દિવસે તમારા રાજ્ય, પ્રતાપ અને ધર્મની અવશ્ય વૃદ્ધિ થાય. કહ્યું છે કે— ૨૨ “રાના નયજ્ઞઃ ષિવો વિવેી, यतिः क्षमावान् विनयी धनाढ्यः । विद्वान् क्रियावान् युवतिः सती च, भवंति सर्वत्र મહોલ્યાય ’’ ।। ? ।। · ન્યાયી રાજા, વિવેકી પ્રધાન, ક્ષમાવાન યતિ, વિનયી ધનવાન્, ક્રિયાવાનું વિદ્વાન અને સતી સ્ત્રી-એ સત્ર Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઉલ્લાસ ૧, લે મહદયને માટે જ થાય છે, અર્થાત્ મહદયને પામે જ છે.” હું આ ગુર્જર વસુધાની અધિષ્ઠાયિકા મહેણુલા નામે દેવી છું, અને સર્વત્ર પ્રસરતા તમારા પુણ્યથી આકર્ષાઈને તમને કહેવા આવી છું.” આ પ્રમાણે કહીને વીજળીની જેમ પિતાવી દેહ-કાંતિથી નભસ્તલને પ્રકાશિત કરતી તે દેવી તરત જ અદશ્ય થઈ ગઈ આ પ્રમાણેના સ્વમની પ્રાપ્તિથી શુભને ઈછનાર એ વીરધવલ રાજા નિદ્રાને ત્યાગ કરીને આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે-“અહો! મારા મહાજજવલ પુણ્યથી જ દેવીએ આ સંપત્તિના સ્થાનરૂપ ઉપદેશ આપે છે, માટે એને મારે તરત જ અમલ કર જોઈએ. જેમ નેત્ર વિના મુખ અને સ્તંભ વિના ગૃહ ન શોભે, તેમ ઉત્તમ મંત્રી વિના રાજ્ય કદાપિ શોભતું નથી. વળી વેદવિદ્યારહિત બ્રાહ્મણો, શીલરહિત મહર્ષિ એ અને મંત્રિહીન રાજાએ –એ ત્રણે પિતાના મૂળનું જ ઉછેદન કરનારા છે. કારણ કે ભુજબલવાળા રાજાઓ લમીને ઉપાર્જન કરે છે અને મંત્રીઓ તેને ન્યાયપૂર્વક વધારતા જાય છે. જો કે રત્નોને તે સમુદ્ર જ પેદા કરે છે, પણ તેને સંસ્કાર કરનારા ઝવેરીઓ હોય છે. જેમ વિચક્ષણ સ્ત્રી તથા પુત્ર સહિત ઘરમાં મહા ઉન્નતિ થાય-તેમ પ્રાજ્ય કાર્યોવાળા રાજયમાં જે સર્વનું રક્ષણ કરનાર મંત્રી હોય તે મહોદય થાય છે. પછી પ્રભાતે જેનું મુખકમળ વિકસ્વર છે એ રાજા બંધીજનના વિજયનાદ તથા વાજીંત્રોના ધ્વનિ સાથે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જાગ્રત થયે. અને પ્રભાતે દેવાર્ચન, પાત્રદાન, દીનદયા, માતપિતાની ભક્તિ અને કૃપાલુત્ર–એ પાંચ પ્રાજ્ય પુણ્યને ઉત્પન્ન કરે છે. એ સૂક્તિનું સ્મરણ કરતાં કરૂણાના સાગર એવા રાજાએ શૌચાચારથી પિતાના દેહને નિર્મળ કરીને દેવાર્ચન કર્યું, સુપાત્રે દાન દીધું, દીનજનની સાર સંભાળ લીધી અને પછી નિર્મળ મનથી પિતાના તાતના ચરણોમાં નમસ્કાર કરવા તે પિતાના આવાસમાં આવ્યો. ત્યાં નેહી, વિનયી અને ન્યાયી એવો ચૌલુકય ભૂપાલ પિતાના તાતના ચરણ કમળને નમસ્કાર કરીને તેની આગળ બેઠે અને રાત્રિએ દેવતાએ આપેલ આદેશ યથાસ્થિત કહી સંભળાવ્યું. તે સાંભળીને લવણુપ્રસાદ રાજા તેને કહેવા લાગે કે – એ પ્રમાણે જ આદેશ તે દેવીએ દ્વિધા નિશાંતે (અંતઃપુરમાં અને રાત્રિના અંતે) સુતેલા અને કંઈક નિદ્રાને પ્રાપ્ત થયેલા એવા મને પણ આપ્યો છે.” પછી પરસ્પર સંવાદ કરતાં તેને વેદવાક્યસમાન સત્ય સમજીને મનમાં વિસ્મય પામતા એવા તે બંને પિતાપુત્ર પરમ હર્ષ પામ્યા. એવા અવસરમાં શ્રીમાનું સેમેશ્વરના નામથી પ્રસિદ્ધ એવો તેમનો કુલગુરૂ તેમને સ્વસ્તિ વાંચન સંભળાવવાને ત્યાં આવ્યું. એટલે તેને યથાયોગ્ય સત્કાર કરી અંતરમાં આનંદ પામતા તેમણે દેવતાએ કહેલ વૃત્તાંત પોતાના તે પુરેહિતને કહી સંભળાવ્યો. તે પ્રમાણેનું રાજાનું કથન સાંભળીને અત્યંત પ્રમોદ પામતા પુરોહિતે કહ્યું કે “તમારો પૂર્વને પુણ્ય પ્રભાવ જાગૃત થયા છે, કે જેથી દાક્ષાયણી દેવીએ સાક્ષાત્ પિતાના Page #48 -------------------------------------------------------------------------- ________________ *ઉલ્લાસ ૧-લે ૨૫ દશન આપી પ્રસન્ન થઈને આર્યજેને ઉચિત એવા કાર્યનો તમને ઉપદેશ આપ્યો છે. કારણ કે “દેવતાઓ સાક્ષાત થાય, રાજાઓ સદા પ્રસન્ન રહે અને ઘરમાં યથેચ્છ સંપત્તિ આવે–એ ધર્મનું માહાસ્ય છે-એમ સંત જને કહે છે.” માટે દેવતાના કહ્યા પ્રમાણે એ મંત્રીઓને અખંડિત ભાગ્ય અને સૌભાગ્યયુક્ત અધિકાર આપો કે જેથી આપના રાજ્યને ઉદય થાય. કારણ કે રાજાએ ન્યાયનિષ્ઠ, ગુણોમાં ગરિષ્ઠ અને બુદ્ધિમાં વિશિષ્ટ એવા પ્રધાનને ઘણા પુણ્યથી જ મેળવી શકે છે. વળી હે દેવ ! ક્ષાર જળનું પાન કરવાથી જેમ ક્ષણવારમાં શરીરની શોભા નાશ પામે છે તેમ કુમંત્રીને રાજ્યમાં સ્થાપન કરતાં પ્રજાની લક્ષમીને નાશ થાય છે. જેમ સપના મુખમાં કે તેણે ડશેલ કલેવરમાં રૂધિર રહેતું નથી–તેમ દુષ્ટ અધિકારી આવતાં રાજા કે પ્રજાને ધનને લાભ થતો નથી. વળી વનરાજ પણ દેવને પણ અતિ દુર્લભ એવી આ ગુર્જર દેશના એશ્વર્યની સંપત્તિ મહા અમાત્યના બળથી જ પામ્યો હતો. હે રાજન ! આપની પાસે દેવીએ જે મંત્રિવને નિવેદન કર્યા છે તે રાજવ્યાપારને બહુ સારી રીતે ચલાવી શકે તેવા છે, ન્યાયશાસ્ત્રમાં વિશારદ છે, બહેતર કળાઓમાં કુશળ છે, સર્વ દશામાં પ્રેમાળ છે, જિનધર્મના ધરી છે અને પુરૂષોત્તમ સમાન છે. વળી તે શત્રુંજય તથા ગિરનારની યાત્રા કરીને અત્યારે રાજસેવાને માટે જ અહીં આવ્યા છે. તેઓ પહેલાં મને મળેલા પણ છે. હે દેવ! હવે જે આપ આદેશ આપતા હો તે તેમને અહીં લાવીને હું Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આપની સમક્ષ હાજર કરૂં. પુરોહિતનાં આ પ્રમાણેનાં વચને સાંભળી તેમણે આદેશ આપ્યો એટલે બંને રાજાને આદેશ થતાં પુરોહિત સારા વેશવાળા અને વિનીત એવા તે બંનેને રાજાની પાસે તેડી લાવ્યા. પછી ઉત્તમ વસ્તુની ભેટ મૂકીને પોતાના લઘુ બંધુ સહિત વસ્તુપાલ, પ્રસાદથી મધુર (પ્રસન્ન) આકારવાળા એવા તાતસહિત વીરધવલ રાજાને નમ્યો. એટલે સન્માન અને આસન આપતાં તેમનું આંતરિક ગૌરવ સાચવીને પિતાની આજ્ઞાથી વિરધવલ રાજા બાલ્યા કે –“તમારી આકૃતિ તમારામાં ગુણ-સમૃદ્ધિ સૂચવે છે, નમ્રતા કુલ-વિશુદ્ધિ દર્શાવે છે, વાણી શાસ્ત્રબોધ સૂચવે છે અને સંયમ વયની અધિકતા સૂચવે છે. આપના જેવા પુરૂષેથી સ્વામીના પિતૃકુળ સ્લાયતાને પામે છે, મનોરથરૂપ વૃક્ષ સફળ થાય છે અને યશની સાથે લક્ષમી વૃદ્ધિ પામે છે. અહો ! જ્યાં યૌવનમાં પણ કામવિકાર નથી, ધન કે વિનયની મર્યાદાનો વ્યતિક્રમ નથી અને દુર્જન, સાથે પણ જ્યાં લેશમાત્ર કપટભાવ નથી એવી આ તમારી નવીન આકૃતિ કોણે બનાવી છે ? આ ભૂતલ પર જે તે પ્રકારના ધર્મકર્મથી સંપત્તિ મળવી તે સુલભ છે પણ જેનાથી ઉત્તમ પુરૂષરત્નની પ્રાપ્તિ થાય એવાં સુકૃતે અત્યંત દુર્લભ છે. ન્યાયધર્મમાં નિપુણ અને સૂર્ય ચન્દ્ર સમાન મહાતેજસ્વી એવા તમારા જેવા બે બંધુએ અત્યારે અમારા લેચનના અતિથિ થયા એ અમારા પૂર્વ પુણ્યનો જ પ્રભાવ સમજ. આજે ઓચિંતે એકી સાથે અમારા ઘરમાં ચારે બાજુથી પુર્ણયને પ્રભાવ પ્રકટ થયે જણાય Page #50 -------------------------------------------------------------------------- ________________ t". ઉલ્લાસ ૧ લે ર૭: છે કે જેથી રાજ્યભારને વહન કરવામાં અપૂર્વ ધારી સમાન તમે અમારા નગરમાં આવ્યા. અમને પિતા પુત્રને જે આ મહારાજ્ય પ્રાપ્ત થયું છે તેમાં તમને મુખ્ય. પ્રધાન બનાવવાનો અમારો દઢ વિચાર થયો છે, તેથી ગર્જના કરતા હાથી, અો, અને પદાતિઓથી પરિપૂર્ણ આ રાજ્ય ન્યાય, વિનય અને ધર્મના સાક્ષીરૂપ આ સમસ્ત લક્ષ્મી તથા જેનાથી ત્રણે જગતને ઉપકાર થઈ શકે એવો. આ રાજ્યકારભાર અત્યારે અમે તમારા હસ્ત-કમળમાં સેપીએ છીએ.” આ પ્રમાણેની પ્રસાદથી મધુરી તથા આનંદામૃતને. ઝરનારી એવી રાજાની વાણી સાંભળીને તે બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે “અહે! આ સમર્થ રાજાઓએ પૂર્વે સાંભળવામાં કે જોવામાં પણ નહીં આવેલ એવું જે મહામાન આપણને એકાએક આપ્યું તે ખરેખર ધર્મને જ પ્રભાવ છે. કહ્યું છે કે – પ્રેમાળ પત્ની,વિનયી પુત્ર, ગુણી બંધુ, માયાળુ સ્વજન. અત્યંત ચતુર મિત્ર, સદા પ્રસન્ન સ્વામી, નિર્લોભી અનુચર અને સુબંધુ (સ્વજનો) તથા મહામુનિઓના ઉપગમાં આવે તેવું ધન-આ શુભશ્રેણિ પૂર્વ પુણ્યના ઉદયથી કોઈકને જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચાર કરી પિતાની દંતપંક્તિના પ્રકાશથી વસુધાને ધવલિત કરતો વસ્તુપાલ રાજાને કહેવા લાગ્યા. કે-“હે દેવ ! તે જ સેવકો પુણ્યવંત અને ગુણવંત જનોમાં અગ્રેસર ગણાય છે કે જેને પોતાનો સ્વામી પ્રસન્ન મુખકમળ. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સાથે મધુર રીતે ખેલાવે છે. આ પૃથ્વીમાં રાજા સમાન અન્ય કાઈ તીથ નથી કે જેનુ મુખકમલ જેવાથી સજ્જનાના અપાયરૂપ પાતક સત્વર નષ્ટ થાય અને અભીષ્ટ સપત્તિ પ્રાપ્ત થાય. પ્રસાદસહિત મુખવાળા રાજાની દૃષ્ટિ જ્યાં જ્યાં વિલાસ કરે છે, ત્યાં ત્યાં શુચિતા, કુલીનતા, દક્ષતા અને સુભગતા પ્રાપ્ત થાય છે; છતાં કઈક મારે આપને વિજ્ઞપ્તિ કરવાની છે તે આપ ખરાખર ધ્યાન દઇને સાંભળેા, કારણ કે સજ્જનેાની વાણીમાં ન્યાયની સાથે કંઈક કારતા પણ રહેલી હાય છે, પરંતુ તે સાંભળવાના અધિકાર આપને જ છે. હે દેવ ! જે સારા હતા તે તેા ત્રણે યુગ ગયા અને અત્યારે તે કલિયુગ વર્તે છે કે જેમાં સેવક કે સ્વામીમાં કૃતજ્ઞતા પ્રાયે દેખાતી નથી. અજ્ઞાનવડે રાજાની દૃષ્ટિ નષ્ટ થયેલી હાવાથી તે લેાભાંધ સેવકાને જ અધિકારી બનાવે છે અને તેએ તેમને એવે માગે દારી જાય છે કે જ્યાં તેઓ વ્યાકુળ થઈને તરતજ વિનાશ પામે છે. કેાઈ પણ સેવક સર્વથા લેાભરહિત વૃત્તિથી સ્વામીની સમતાયુક્ત સેવા કરતા નથી, તથાપિ સુજ્ઞ જને એ એવા આચાર રાખવા ઘટિત છે કે જેથી પરલેાકને આધ ન આવે તથા આ લેાકમાં નિંદા ન થાય. સદ્ જનાના ઉપકાર થઇ શકે અને શત્રુઓના અપકાર થઇ શકે તેટલા માટે સુન્ન જના રાજાના આશ્રય કરે છે, કેવળ પેાતાનું ઉત્તર-પૂરણ તા કાણ કરતું નથી ? તેથી હે દેવ ! ન્યાયને આગળ કરી, ખલ ૨૮ *392. Page #52 -------------------------------------------------------------------------- ________________ - ' ઉલ્લાસ ૧ લો ૨૮: જનેને દૂર કહાડી, સહજ શત્રુઓનો જય કરી અને શ્રીપતિના ચરિત્રને આદર કરીને જે આપ વસુધાને ઉદ્ધાર કરવા માગતા હે તે આપે કરેલો પ્રગટ આદેશ (હુકમ) મારે શિરસાવધ છે, નહિ તે આપને સ્વસ્તિ થાઓ. હે નાથ ! આપની અનુપમ રાજ્યવ્યવસ્થાનો અધિકાર પામીને મારે રાજભવનના ભંડારની સાથે પ્રજાને પણ ઉન્નતિએ લાવવી છે, અન્ય રાજપુત્રો (રજપુત) વિગેરેના અન્યાય દૂર કરવાના છે અને દેવગુરૂની ત્રિવિધ રીતે સેવા બજાવવી છે. પરંતુ અમે મંડલીનગરથી પિતાના કુટુંબ અને ધન સાથે અત્યારે આપની સેવા કરવા અહીં આવ્યા છીએ, અને હાલ સાધુની રત્નત્રયીની જેમ અથવા શંભુના ત્રણ ગુણની જેમ અમારા ઘરમાં ત્રણ લાખ દ્રવ્ય છે. જ્યારે કઈ ચાડીયા વિગેરેના કહેવાથી આપના હૃદયમાં અમારી ઉપર વિપરીતભાવ પેદા થાય ત્યારે આપની ઈચ્છા પ્રમાણે અમારી પાસે અત્યંત દુસ્સહ શરત કરાવીને તે ધન અને અમારા પરિવાર સાથે અમને મુક્ત કરવા. આ સંબંધમાં આપના કુલગુરુની સાક્ષીએ આપે અમને વચન આપવું પડશે.” આ પ્રમાણે કહીને વસ્તુપાલ મંત્રીશ્વર વિરામ પામ્યા, એટલે મિતના મિષે સ્નેહસહિત પ્રસાદરૂપ અમૃત વરસાવતાં રાજાએ કહ્યું કે-“આ સર્વાગ સામ્રાજ્ય અને આ રાજ્ય-સંપત્તિ, એ બધું અમે તમને જ સ્વાધીન કરીએ છીએ, અને આ સંબંધમાં શંભુની આજ્ઞા તેમજ પિતા તથા સામેશ્વર ગુરૂ સદાને માટે મારા સાક્ષીભૂત Page #53 -------------------------------------------------------------------------- ________________ :૩૦. શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર (જમાન) છે.” આ પ્રમાણે વિકસિત મનથી સત્ય વાણી કહીને અંતરમાં પ્રસન્ન થયેલા ચુલુક રાજાએ સુકૃતભાગી એવા તે બંને મંત્રીશ્વરેના કર-કમળને સુવર્ણ-મુદ્રાથી સુશોભિત બનાવી દીધા અને પ્રસન્ન થયેલા રાજાએ મહા પરાક્રમી એવા વસ્તુપાલને મહા અદ્દભુત શોભાવાળા એવા શ્રીસ્તંભતીર્થ (ખંભાત)ની તથા ધવલક્ક નગરની પ્રભુતા (કુલ સત્તા) આપી. સ્વાભાવિક પ્રજ્ઞાના પ્રકર્ષથી નિર્મળ તેજવાળા એવા તે બંનેને રાજા તરફથી સમસ્ત રાજસત્તા સોંપવામાં આવતાં કુલદેવતાના અદ્દભુત માહાસ્યથી તથા તેમના પુણ્યના પ્રભાવથી જગતમાં તેમની અતિશય ખ્યાતિ પ્રસરવા લાગી. તે વખતે તીર્થકરને જન્મ થતાં અને સૂર્યને ઉદય થતાં જીવલેક જેમ પરમ ઉત્કર્ષને પામે, તેમ રાજમંદિરમાં મહોદય થવા લાગ્યા અને અથજનોના મનોરથની શ્રેણિની સાથે દેશ, કેશ, અો તથા હસ્તીઓની સંપત્તિમાં રાજા તથા જિનશાસન મહોદયને પામ્યા. પછી વિદનોની શાંતિને માટે સુપાત્રે દાન આપી નગરના સમસ્ત લોકોને વિવેકથી પ્રસન્ન કરીને અતિથિની જેમણે પૂજા કરી છે એવા તથા અનેક ક્ષત્રિયેથી સેવાતા એવા તે બંને મંત્રીશ્વરો રાજાએ આપેલા એક પ્રૌઢ મંદિરમાં નિવાસ કરીને રહ્યા. એ વખતે જેમને ઉત્સાહ વધારવામાં આવેલો છે એવા નગરવાસીઓએ વિવિધ ભેટ ધરીને તે રાજ્યદત્ત મંદિરમાં પ્રવેશ કરતી વખતે તેમને વર્ધાપન–મહત્સવ કર્યો. આ અવસરે વેદવિદ્યામાં કુશળ તથા શાંતિ-કમને કરતા Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ ૧ લે - ૩૧ એવા બ્રાહ્મણે બહુ જ આનંદ સાથે વેદચ્ચારપૂર્વક તેમને આશીર્વાદ આપવા લાગ્યા, બધાં લોકોને આનંદ પમાડનારા એવા બંદીજને જય જય શબ્દ બોલવા લાગ્યા તથા સધવા સ્ત્રીઓ મંગલને માટે ઉંચે સ્વરે ધવલમંગલ ગાવા લાગી. પછી પિતાના લઘુ બાંધવસહિત જગમ કલ્પવૃક્ષ સમાન એ વસ્તુપાલ મંત્રીશ્વર સમસ્ત પ્રજાના મનોરથને પૂરવા લાગ્યા. એ પ્રમાણે રાજ્યલક્ષ્મી તથા સર્વાધિકારની સ્થિતિ પામીને ચંડપ વંશના મૌક્તિકમણિસમાન અને તેજપાલ સુબંધુએ જેનો ઉત્સાહ વધારે છે એવા તથા કલિકાલરૂપ કુંજરને જે સિંહ સમાન છે એવા સુજ્ઞ શ્રીમાનું વસ્તુપાલ મંત્રી સપ્તાંગ રાજ્યને ઉદય કરતા છતા પ્રજાને આપવા લાગ્યા. इति महामात्यश्रीवस्तुपालचरित्रे तपागच्छाधिपति सोमसुंदरसूरि श्रीजयचंद्रसरिशिष्यपंडितश्रीजिनहर्षगणिकृते हर्षा के मंत्रि-नरेंद्रवंश-देवतादेश-राज्यव्यापारप्राप्ति ઘનો નામ પ્રથમ: તાવ: |૨ . Page #55 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ વસ્તુપાલ મત્રી નિરતર પવિત્ર થઈને અતિશય ભાવથી સ અભીષ્ટને આપનાર એવા શ્રીજિનેશ્વરની પૂજા કરતા હતા. કહ્યું છે કે, • હે ભવ્ય જને ! વિપુલ અને અનુપમ મ’ગળના કારણરૂપ, દુતિસંતતિના તાપને દૂર કરનાર તથા પ્રાણીઓના સ મનાથને પૂર્ણ કરનાર એવી જિનપૂજા તમે નિરતર કરશે.' એકદા પેાતાના પરિવાર સાથે તથા સુબુદ્ધિના સાગર એવા પેાતાના બધુ તેજપાલ સાથે પૌષધશાળામાં આવીને વસ્તુપાલ મંત્રીશ્વરે ભક્તિપૂર્વક આગમને જાણનારા એવા દેવપ્રભ ગુરૂને વંદન કર્યું, કારણ કે ગુણવંત જનાની સમ્યક્ પ્રકારે પૂજા કરવી એજ વિવેકવૃક્ષનુ ફળ છે. તે પ્રસગે ગુરૂમહારાજે તેની આગળ પુણ્યરૂપી આરામને સુધાની નીક સમાન, પાપને દૂર કરનાર તથા માર્ગને બતાવનાર એવી આ પ્રમાણે ધ દેશના આપી શરીરે આરેાગ્ય, ભાગ્યના અભ્યુદય, સ્વજનામાં પ્રભુત્વ, ભુવનમાં મહત્ત્વ, ચિત્તમાં વિવેક અને ઘરમાં વિત્ત એ મનુષ્યને પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. આ જગતમાં પરમ હિતકારક એક ધર્મ જ જયવંતા વર્તે છે કે-જે મધુરહિત જનને ખંધુસમાન છે, મિત્રરહિતને મિત્રસમાન છે, વ્યાધિની વ્યથાથી બેહાલ થયેલાને સારા ઔષધ સમાન છે, રાતદિવસ દરિદ્રતાથી જેમનુ મન પીડિત છે એવા Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૩૩ જનેને તે ધનસમાન છે, અનાથને નાથ છે અને ગુણહીન જનને ગુણના નિધાનરૂપ છે. સર્વ ધર્મોમાં ઉપકારને ઉત્કૃષ્ટ ગણેલે છે અને ધર્મ સર્વથા સુખકર છે એ વાત સર્વ દર્શનને સંમત છે. ઉપકાર દ્રવ્યથી અને ભાવથી–એમબે પ્રકારે કહેલો છે, સુજ્ઞ જનોએ સર્વ પ્રાણીઓ પર યથાશક્તિ ઉપકાર કરે. દુઃખથી આત્ત થયેલા એવા નીચ જને પણ જે તે તપ તે કરે છે, પણ લોકો પર ઉપકાર કરવાને તો મહાજને જ સમર્થ થાય છે. વળી કહ્યું છે કે “અપકાર કરવાને તો વિષધરે (દુજન) પણ સમર્થ છે, પરંતુ ઉપકાર કરવો તે ઈંદ્રને પણ દુષ્કર છે.” આ જગતમાં કેટલાક વિદ્વાને હોય છે, કેટલાક ગીઓ હોય છે, કેટલાક ગુણોમાં વિદગ્ધ હોય છે, કેટલાક મદેન્મત્ત હાથીઓના કુંભસ્થલને ભેદનારા પ્રસિદ્ધ અને પ્રૌઢ વીરજન હોય છે, કેટલાક સદાચારી હોય છે, કેટલાક રૂપવડે સુંદર હોય છે અને કેટલાક મોટા પ્રતિષ્ઠિત હોય છે; પરંતુ જેની શક્તિ સદા પરોપકારમાં જ વપરાય છે એવા પુરૂષ તો જગતમાં વિરલા હોય છે. દીન, દરિદ્ર, નિરાધાર અને દુઃખિત, તથા સુધાતૃષાની પીડાથી અત્યંત પીડિત એવા પ્રાણીઓ પર પવિત્ર દયા લાવી પિતાની શક્તિ પ્રમાણે અન્ન–પાનાદિક આપીને જે તેમને શાંતિ આપવી તેને તત્ત્વજ્ઞ પુરૂષએ દ્રવ્ય-ઉપકાર કહે છે, અને તે પણ આ જગતમાં અદભૂત સૌભાગ્ય સંપત્તિના પરમ સ્થાનરૂપ છે. અને જ્ઞાન, વ. ૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ३४ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, સમ્યકત્વ અને શીલયુક્ત મહાત્માઓની અત્યંત ભક્તિ કરવી તથા નિઃસ્પૃહ ભાવથી શેભતા એવા જનામાં સમ્યજ્ઞાન અને કિયાદિક ગુણોનો આરોપ કરવો તે ભાવ-ઉપકાર કહેવાય છે. સંપત્તિ અને શરીરનું પ્રૌઢ ઐશ્વર્ય પામીને પ્રાયઃ પુણ્યવંત પુરૂષે જ અન્ય પ્રાણીઓ પર ઉપકાર કરી શકે છે. સ્વર્ગ અને મોક્ષના સુખો તથા ચકવતી વિગેરેની સંપત્તિ-એ દ્વિવિધ ઉપકારનું જ ફળ છે-એમ સુજ્ઞ જન કહે છે. તેમાં માત્ર દ્રોપકારથી પણ આ ભવ અને પરભવમાં અનેક પ્રકારની સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે સંબંધમાં ભરત રાજાનું દષ્ટાંત આ પ્રમાણે છે – ભરતક્ષેત્રમાં ઇંદ્રપુરી સમાન અને અદ્દભુત લક્ષમીના ધામરૂપ ભેગપુર નામે નગર છે. ત્યાં ભરત નામે રાજા રાજ્ય કરતો હતો. તે ભાગ્ય અને સૌભાગ્યનું નિધાન તથા પિતાની કીર્તિરૂપ કપૂરની સુગંધથી ભારતભૂમિને વાસિત કરતો હતો. વળી તે દ્વિધા ધર્મકળા (ધર્મ અને ધનુર્વિદ્યા)માં કુશળ, દ્વિધા સમિતિ (સંગ્રામ અને રાજસભા)માં તત્પર, અને દ્વિધા ક્ષમાભુત્ (રાજા અને ક્ષમવાનું)માં મુખ્ય હતો, છતાં તે ત્રણે પ્રકારે વીર હતા. વળી તે રાજા પોતાના અંતઃકરણમાં સંગ્રામ વખતે શત્રુસમૂહને તથા દાન વખતે સુવર્ણ સમૂહને તૃણસમાન ગણતો હતો. તેને પ્રશસ્ત શરીરની શોભાથી સર્વ સ્ત્રીઓમાં અગ્રેસર અને નીલકમલ * ધર્મવીર, શરીર, ક્ષમાવીર. Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૩૫ સમાન લોચનવાળી સુલોચના નામે મહારાણી હતી. તે વિવેકવતી, અને જેના ઉભય પક્ષ (પાંખ)ની શોભા વિશુદ્ધ છે એવી હંસસમાન વિલસિત ગતિ કરનારી તથા પિતાના ભર્તાના માનસ (સરોવર)માં વાસ કરનારી હતી. તેમને નિર્મળ સદગુણથી વસુધામાં પ્રખ્યાત અને ભદ્રગજેની જે પરાક્રમી મહીચંદ્ર નામે પુત્ર હતું. તે રાજાને રાજાપ્રજાના કાર્યોનો બેજો ઉઠાવવામાં ધુરંધર, બુદ્ધિશાળી અને કુલીન એવા ભૂયી પ્રમુખ મંત્રીઓ હતા. સર્વ ઐશ્વર્યના સુખ-સાગરરૂપ એ ભરત રાજા પરોપકાર સિવાય અશ્વ કે હસ્તીની કીડામાં, ગીત, કાવ્ય કે કથામાં, યુવતિઓની લીલામાં કે નાટક વિગેરેના પ્રેક્ષણમાં લેશ પણ રંજિત થતો નહોતે. એકદા સુકૃત-જળના પ્રવાહરૂપ એવા તે રાજાએ મંત્રીઓને કહ્યું કે-“ મહીચંદ્ર યુવરાજ કુમારની સાથે સારી બુદ્ધિવાળા એવા તમે સમસ્ત રાજ્યની એવી રીતે સંભાળ રાખો કે જેથી લોકમાં ન્યાય અને ધર્મને બાધા ન આવે અને હું તેની સર્વ ચિંતા તજી દઈને હૃદયને અભીષ્ટ એવી વસ્તુઓનું નિર્નિદાન દાન આપી પ્રાણીઓ પર યથાશક્તિ ઉપકાર કરી શકું. જ્યાં સ્વાર્થ કરતાં પરાર્થ (પરોપકાર) અધિક ભાસે છે–તેજ પુરૂષ આ લોકમાં રહ્યા છતાં દેથી પણ વખણાય છે, પિતાના પ્રાણ અને ધનનો વ્યય કરીને પણ મનુષ્ય પોપકાર કરવો. સ ય કરવાથી જેટલું પુણ્ય ન * નિયાણ વિનાનું–સુખભોગાદિ ફળપ્રાપ્તિની આશા વિનાનું. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર થાય તેટલુ પુણ્ય પરોપકાર કરવાથી પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે મ`ત્રીઓને કહી તેમને રાજ્યકાની ધુરાના અગ્રપદપર સ્થાપન કરીને જેણે પાપકારની જ એક દ્વીક્ષા ગ્રહણ કરી છે એવા અને દાક્ષિણ્ય-ગુણવાળા જનામાં અગ્રેસર એવા ભરત રાજા પેાતે યથાયેાગ્ય સર્વ જનાના મનારથને પૂર્ણ કરવા લાગ્યા. એકદા નાના પ્રકારના પ્રાણીઓને વિવિધ પ્રકારના વ્યાધિઓથી ગ્રસ્ત થયેલા જોઇને ચિંતાતુર થયેલ રાજા આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે ‘કોઈ પણ પ્રકારના સત્કમ થી હું સ્કુરાયમાન ગુણશ્રેણિવાળા રાજા થયા છુ, પણ મૃત્યુ, વ્યાધિ અને વિયાગથી વ્યાકુલ થતા પ્રાણીઓનું રક્ષણ કરવાને મારામાં કઈ પણ સામર્થ્ય નથી, તેથી આ મારી સંપત્તિની સાથે એક સામાન્ય જ'તુની જેમ મારૂ પ્રૌઢ અન્વય પણ વૃથા છે. અને તેથી ચ'ચાનર (ચાડીયા) ની જેમ ચેાગ-ક્ષેમથી રહિત હેાવાથી મારૂ' રાજાપણ' નામ માત્રજ છે. કારણ કે રાગથી પરવશ થઈ ધર્મરાજના ધામમાં જતા (મૃત્યુ પામતા) એક સામાન્ય મનુષ્યનું રક્ષણ કરવાની પણ મારામાં શક્તિ નથી.” આ પ્રમાણેની ચિંતાથી ગ્રસ્ત થયા છતા પાતાના ભવનની સાતમી ભૂમિપર જઈ નિદ્રા માટે જેવેા તે શય્યા પાસે જાય છે તેવામાં તેની શય્યામાં સુખનિદ્રાએ સુતેલ, સુવર્ણ સમાન કાંતિથી ભાસુર અને સારી આકૃતિવાળા એવા કોઈ પુરૂષ તેના જોવામાં આવ્યા, અને * સુખ મેળવી આપવું તે યોગ અને તેનું રક્ષણ કરવું તે ક્ષેમ. Page #60 -------------------------------------------------------------------------- ________________ - ૩૭ દ્વિતીય પ્રસ્તાવ તેની પાસે સ્કુરાયમાન તિથી ગૃહાંગણને પ્રકાશિત કરનાર એવી એક ગુટિકા પડેલી જોવામાં આવી. એટલે વિસ્મયના આવેશથી વિવેશ થયેલ તે રાજા ગુટિકા હાથમાં લઈને પિતે પેલા પુરૂષને વાયુ નાખવા લાગ્યા. એવામાં અવિદ્યાની જેમ ઈાિના કાર્યને અટકાવનાર એવી નિદ્રાનો ત્યાગ કરીને પેલો દેગી તરત જ આકાશમાં ઉડ્યો પણ વધારે ઉડી ન શકવાથી નભસ્તલથી તે જ પલંગપર પાછા પડતાં સમીપે રહેલા રાજાને જોઈને તે ગી અત્યંત ભયભ્રાંત થઈ ગયો. તેને તેવી અવસ્થામાં જઈને રાજા દયા લાવીને બેલ્યો કે- હે ભદ્ર! તું ભય ન પામ, પણ તું કોણ છે અને કયાંથી આવેલ છે ? તે કહે.” એટલે તે બે કે “હું દૂર દેશમાં રહેનાર અને ક્ષત્રિયવંશમાં ઉત્પન્ન થયેલ અનંગકેતુ નામે ગુટિકાસિદ્ધ પુરૂષ છું. ગુટિકાના પ્રભાવથી સ્વેચ્છાએ શ્રીપર્વત પર જવા માટે બહુ માર્ગ ઓલંઘતાં શ્રાંત થયેલ હોવાથી વિશ્રાંતિને માટે આપની શધ્યાને રક્ષક વિનાની જોઈને દુર્વિનીત અને જડભરત એવો હું તે પર સુતો અને નિદ્રાવશ થયે. હે રાજન્ ! અત્યારે જાગ્રત થઈને આકાશમાગે ઉડતાં ગુટિકાના અભાવે ઉડી ન શકતાં હું પાછો પડ્યો, માટે તે વિશે ! હે કરૂણાસાગર ! અપરાધી એવા મારા પર પ્રસન્ન થઈને પ્રાણીઓને પરમપ્રિય એવું મને જીવિતદાન આપો.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને કૃપાળુ રાજા આદર સહિત બેલ્ય કે- હે ભદ્ર! કંઈ પણ ભય રાખ્યા વિના આ શય્યાને આશ્રય લઈ તું તારી ઇચ્છા પ્રમાણે હજુ પણ નિદ્રાસુખ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ? એ પછી રાતા શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર લે, અને હું તારી આગળ બેસીને તને પવન નાંખીશ. કારણ કે સુકૃદયથી જ બોલાવ્યા વિના અતિથિ ઘરે આવે છે.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી તરતજ શય્યામાંથી ઉઠી વિનયથી રાજાના ચરણકમળને નમસ્કાર કરીને તે બોલ્યો કે-હે મહારાજ! એમ કરવું આપને ઉચિત નથી, કારણ કે આપના ગુણો સુરાસુર અને મનુષ્યોને આદરણીય છે. વળી સર્વ પ્રાણીઓ પર અને વિશેષે સજજનોપર અકૃત્રિમ ઉપકાર કરવાથી તમે આ ભારતભૂમિમાં એક તિલકસમાન છે.” આ પ્રમાણેના તેના કથનથી રજિત થયેલા રાજાએ તેની ગુટિકા તેને પાછી આપી. કારણ કે મહાપુરૂષને અન્યની સંપત્તિની ઈચ્છા હતી જ નથી. એ વખતે પેલો પુરૂષ બલ્ય કે- હે દેવ ! મારા પર પ્રસાદ કરીને કામધેનુની જેવી અમૂલ્ય અને ઈચ્છિત આપનાર આ ગુટિકાને આપ ગ્રહણ કરે. એના પ્રભાવથી વેચ્છાએ આકાશમાં જઈ શકાય છે અને એના જળ-છંટકાવથી વિવિધ પ્રકારના વ્યાધિઓ નાશ પામે છે. તે સાંભળીને રાજા બોલ્યા કે-“પારકું કંઈ પણ લેત નથી, પરંતુ હે સુજ્ઞ! એની પ્રાપ્તિનું સ્થાન તું મને કહે.” આ પ્રમાણેને આદેશ થતાં તે વિદ્યાસિદ્ધ પુરૂષ બોલ્યો કે- “હે સ્વામિન્ ! દક્ષિણ દિશામાં મલયાચલના મંડનરૂપ શશાંક સમાન મંડલાકાર, નાના પ્રકારના વૃક્ષોથી વિરાજિત અને ભુવનમાં અદ્દભુત એવું રામશેખર દેવનું એક ભવન છે. તે આશ્ચ કારી એવી દિવ્ય શોભાથી દેવાંગનાઓને કીડા કરવાના સંકેતરથાન સમાન અને આથી જનેના મને રથને પૂરનાર Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ છે. ત્યાં રહીને તપાવેલા સીસાના રસસમાન અને પ્રાણીઓને ત્રાસકારી એવું તેનું સ્નાત્રજળ જે મનુષ્ય છ માસ પર્યં‘ત પોતાના મસ્તકપર ધારણ કરે. હે વિભા ! તે પુરૂષને છ માસના અંતે આવી ગુટિકા સત્વર પ્રાપ્ત થાય છે, પણ સત્ત્વહીન પુરૂષ તેા અગ્નિસમાન તે જળથી ભસ્મજ થઈ જાય છે.” ૩૯ આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ તે પુરૂષને વિસર્જન કર્યા અને પાતે પેાતાની શખ્યામાં શાંતિથી ક્ષણભર નિદ્રાવશ થયા. પછી તેના વચનને યથાસ્થિત માની અજનના ચેાગે પેાતાના રૂપનું પરાવર્ત્તન કરી, કાઈ પણ પરિવારજન ન જાણે તેવી રીતે સત્ત્વશાલી જામાં અગ્રેસર એવા રાજા હાથમાં ખડ્રેગ લઇને અધ રાત્રે દક્ષિણ દિશા તરફ ચાલતા થયા. રસ્તે ચાલતાં અનેક તીર્થોને વંદન કરતા અને અનેક વનપ્રદેશાનું નિરીક્ષણ કરતા તે રાજા અનુક્રમે મલયાચલની ચૂલિકાપર પહોંચ્યા. ત્યાં સુગધી ચન્દનવૃક્ષાથી જેનું સર્વાંગ સુગંધમય થઈ ગયેલ છે એવે તે રાજા ચારે બાજુ પર્વતની શેાભાને જોવા લાગ્યા. પછી અનુક્રમે તે જગતને આનંદ આપનાર સૌદયવાળા અને રમણીય મણિમય એવા રામશેખર દેવના ભવનમાં પહોંચ્યા, પછી અતિ નિર્માળ એવા વાપી-જળમાં સ્નાન કરી તેમાંથી કમળા લઈને તેણે આદરપૂર્વક રામશેખર દેવની પૂજા કરી. એવામાં ગુટિકાને મેળવવા માટે કષ્ટ સહન કરતા, સત્ત્વહીન અને સ્નાન-જળના તાપથી જેમના શરીર ત્રણમય Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર થઈ ગયા છે એવા અગાઉથી ત્યાં બેઠેલા ઘણું પુરૂષ રાજાના જોવામાં આવ્યા. એટલે રાજાએ કઈ એક પુરૂષને પૂછયું કે તમારા જેવા અહીં કેટલા મનુષ્ય છે?” તે બોલ્યો કે અમે અહીં એકસે મનુષ્યો છીએ.” એટલે રાજાએ ચિંતવ્યું કે મારે અહી કાર્યસિદ્ધિ થવી દુઃસાધ્ય છે. તથાપિ સત્વનું અવલંબન કરીને ગંગાના પ્રવાહને મહાદેવે મસ્તક પર ધારણ કર્યું હતું તેમ સ્નાનજળ ધારણ કરવાને રાજાએ પોતાનું મસ્તક પ્રણાલી નીચે સ્થાપન કર્યું. એટલે વીજળીના ઉદ્યોતસમાન અને કાયર જનોને ત્રાસના કારણરૂપ જળ રાજાના મસ્તક પર પડતા ચમકવા લાગ્યું. અને સ્થિર આસનથી બેઠેલા રાજાની આગળ તે જળપ્રવાહમાંથી સ્કુરાયમાન પ્રભાવવાળી એક ગુટિકા તરત જ પ્રગટ થઈ. તેને હાથમાં લઈને દુઃખી પ્રાણીઓ પર પ્રેમાળ એ રાજા ચિંતવવા લાગ્યું કે આ લોકોના મનોરથ હજુ સુધી અપૂર્ણ છે તે ત્યારે અગાઉ મારાથી મારે સ્વાર્થ કેમ સધાય ? કારણ કે દષ્ટિગોચર થયેલા સુધા-તૃષાથી પીડિત જનેને નિરાશ રહેવા દઈને મહાપુરૂષોને ભેજન કરવું યુક્ત નથી, તેમ મને ભીષ્ટ મેળવવાની ચિંતામાં નિમગ્ન થયેલા આ બધાને મૂકીને મારે પિતાને સ્વાર્થ સાધી લે યોગ્ય નથી.” આ પ્રમાણે ચિંતવીને રાજાએ તે ગુટિકા કઈ એક પુરૂષને આપી દીધી. એ રીતે બીજી ગુટિકા મેળવીને બીજાને આપી. એવા અવસરે નરેંદ્રના અતુલ સત્ત્વથી સંતુષ્ટ થયેલ રામશેખર દેવ પ્રત્યક્ષ થઈને આ પ્રમાણે કહેવા લાગે કે Page #64 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ - ૪૧ “અહો ! રાજાઓમાં મુગટ સમાન નરેન્દ્ર ! સમસ્ત વિશ્વ કરતાં તમારું સત્વ, ધિય અને આંતરિક કારૂણ્ય કંઈ - અલૌકિક જ છે. અહો ! લોકમાં કે શાસ્ત્રમાં જોવામાં કે સાંભળવામાં પણ નથી આવી એવી અનુપમેય તમારી મનોવૃત્તિ અને પરોપકાર બુદ્ધિ છે. છ માસ કષ્ટ સહન કરતાં પણ આ એક ગુટિકા પ્રાપ્ત ન થાય તેવી બે ગુટિકા તમારા સત્ત્વથી તમે એક જ દિવસમાં પ્રાપ્ત કરી, અને તે બંને તૃણની જેમ એક ક્ષણવારમાં અન્ય અથી જનેને આપી દીધી. તે સત્ત્વથી હું રામશેખર નામે દેવ તમારા પર સંતુષ્ટ થયે છું. માટે હે રાજન્ ! તમે મનોવાંછિત ફળને આપનાર વર માગો. કારણ કે અનઘ (નિર્દોષ) એવું દેવદર્શન કેઈને પણ નિષ્ફળ થતું નથી.” રામશેખર દેવનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને વિનીત રાજાએ તેને નમસ્કાર કરીને કહ્યું કે-“હે શ્રેષ્ઠ દેવ ! મારા પવિત્ર પુણ્યોદયથી જો તમે મારા પર સંતુષ્ટ થયા છે, તે મૌનાવલંબી એવા આ સર્વ જનોને તમારા ચરણરૂપ કલ્પવૃક્ષની સેવાના રસિક બનાવી એમના મનોરથ પૂર્ણ કરે.” રાજાના આવા નિઃસ્પૃહતાવાળા વચન સાંભળીને અધિક રંજિત થયેલ યક્ષરાજ રાજાને કહેવા લાગ્યો કે-“હે રાજન ! આ લોકો સત્ત્વહીન હોવાથી મારા પ્રસાદને એગ્ય નથી, છતાં આપનું વચન ઈંદ્રને પણ અનતિકમ' છે તો હે રાજન્ ! મારા જેવા એક સામાન્ય દેવની શી વાત?” એમ કહીને રાજાના ૧ ઉલ્લંઘી ન શકાય એવું. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અનુગ્રહથી તે દેવે પિલા પ્રત્યેક મનુષ્યને એકેક ગુટિકા આપીને સર્વના મને રથ પૂર્ણ કર્યા. પછી અધિક પ્રસન્ન થયેલા તે દેવે સર્વ અભીષ્ટાર્થને સાધનારી એક દિવ્ય ગુટિકા રાજાને અર્પણ કરી. એટલે તે દેવને નમસ્કાર કરી તે ગુટિકાના મહા પ્રભાવથી ગરૂડની જેમ લીલાપૂર્વક આકાશમાગે જતાં તે કૌતુકી રાજા રાખફટની ભૂમિના ભાલ તિલક સમાન અરિષ્ટપુર નગરે પહોંચ્યો. તે નગરની બહારના અતિશય આનંદને આપનારા ઉદ્યાનમાં ભ્રમણ કરતાં રાજાએ સાધુઓની શ્રેણીથી સુસેવિત એવા સુત્રતાચાયને જોયા એટલે કૃત્યને જાણનાર એ રાજા પંચાંગ. નમનપૂર્વક તેમને વંદન કરીને તેમની આગળ બેઠે. અને આ પ્રમાણે ધર્મદેશને સાંભળી – “આ અપાર સંસારમાં મહાભાગ્યને મનુષ્ય જન્મ. પામીને જે પ્રાણી વિષય સુખમાં લીન થઈ ધર્મ સાધન કરતું નથી તે ભૂખે જનોમાં શિરોમણિ સમુદ્રમાં બુડતાં શ્રેષ્ઠ નાવને મૂકી દઈને પથ્થરની શિલા લેવાને મથે છે. ધર્મથી સારા કુળમાં જન્મ, શરીરની સુંદરતા, સૌભાગ્ય, દીર્ઘ આયુષ્ય, બળ, નિર્મળ યશ, વિદ્યા અને અર્થ–સંપત્તિ. પ્રાપ્ત થાય છે. મહા ભયંકર એવી સંસારરૂપી કાંતારમાં ધર્મ જ નિરંતર રક્ષણ કરનાર છે, સમ્યક્ પ્રકારે આરાધેલો. ધમ સ્વર્ગ અને મોક્ષને પણ આપે છે. એ ધર્મ–સુદેવ, સુગુરૂ અને સુધર્મ-એ ત્રણ તત્ત્વની શ્રદ્ધાનપૂર્વક સાધુ અને. જ અટવીમાં. Page #66 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ શ્રાવકના ભેદુથી એ પ્રકારે કહેવામાં આવેલા છે.” ઈત્યાદિ દેશના સાંભળીને રાજાએ તે વખતે શ્રી ગુરૂની પાસે સમ્યગ્દર્શનથી પવિત્ર એવા શ્રાવકધર્મ અંગીકાર કર્યા. પછી ગુરૂમહારાજને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને જન– સપત્તિને જોતાં કૌતુકી રાજાએ નગરમાં પ્રવેશ કર્યાં. એવામાં રાષથી રક્ત થયેલા રાજપુરૂષો કોઇ સારી આકુતિવાળા પુરૂષને વધ્યભૂમિ તરફ લઇ જતા હતા. તે જોઈને નગરજનાને વિસ્મય પમાડતા, મહાતેજસ્વી તથા પવિત્ર દયારૂપ અમૃતનેા સાગર એવા રાજા રસ્તે જતાં તે રાજપુરૂષ। પાસેથી તરત જ પેલા વધ્ય પુરૂષને ઉઠાવીને આકાશમાં ઉડયો. અને સત્ત્વશાલી એવા તે વાયુવેગથી તરત જ પેાતાને નગરે આવ્યેા. ત્યાં તે પેાતાનાં સાત ભૂમિવાળા ભવનમાં આકાશમાગે ઉતર્યાં. તરત જ નગરજનાના સર્વ વ્યાધિ એકી સાથે દૂર થઈ ગયા. એ અવસરે સભ્રમથી જેનું વસ્ત્ર સ્ખલિત થયું છે એવા મહીચ દ્ર કુમારે મત્રી વિગેરે પરિવાર સહિત ત્યાં આવી તાતના ચરણમાં નમસ્કાર કર્યાં અને ન્યાય-ધર્મની અભિવૃદ્ધિથી સવ પ્રજા આનંદ પામી. ૪૩ પછી પાતાના કુમાર વિગેરેને રાજાએ પૂછ્યું કે‘સમસ્ત પ્રજા વિશ્ર્વ રહિત અને આબાદ છે ? એટલે ચિવાદિક ખાલ્યા કે−હે સ્વામિન્! આપના પ્રસાદી સ સુખી છે.’ અન્યદા સાથે લાવેલા પેલા પુરૂષનું સક્રિયાવડે સન્માન Page #67 -------------------------------------------------------------------------- ________________ -૪૪. શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરીને તેના સ્વરૂપને જાણવાની ઈચ્છાથી જેટલામાં રાજા તેને કંઈક પૂછવા જાય છે, તેવામાં કોઈ સુંદરકાર પુરૂષ આકાશમાંથી ઉતરીને અતિશય મનહર એક હાર રાજાને અર્પણ કર્યો. એટલે પોતાના શરીરની જેવા મનહર તે મુક્તાહારને હાથમાં લઈને રાજાએ તેને કહ્યું કે-હે ભદ્ર! તું કોણ છે? અને આ મુક્તાહાર શા કારણે તું મને આપવા ઈચ્છે છે ?” તે પુરૂષ પ્રણામ કરીને બોલ્યો કેહે દેવ ! દેવને પણ દુર્લભ એવે આ હાર તમને શા કારણે હું અર્પણ કરવા માગું છું તે સાંભળો.” આ ભરતક્ષેત્રમાં સિંહલદ્વીપના મંડનરૂપ જયાવત નામે નગર છે. ત્યાં રત્નપ્રભ નામે રાજા રાજ્ય કરે છે. અત્યંત સૌંદર્ય–સંપત્તિવાળા એવા તે રાજાને રત્નાવતી નામે રાણી છે, તે જગતમાં પ્રશસ્તિની જેમ નિર્મળ પ્રભાથી અદભુત, પતિવ્રતા, ગુણવતી, જૈન ધર્મ પરાયણ, પ્રાજ્ય સામ્રાજ્યની સૌખ્ય, લક્ષ્મીના એક સારરૂપ તથા મૃગલીના જેવા મનોહર લોચનવાળી છે. એકદા તેમના ભવનમાં અસીમ પ્રશમના સાગર અને ગુણોથી પ્રસન્નતાને ધારણ કરતા એવા સુવ્રત નામે મહામુનિ પધાર્યા. એટલે સુડું દિવસના ઉદયને કરતા એવા તેમને સૂર્ય સમાન ભાસુર જોઈને તે રાણીનું મુખ-કમળ પદ્મિનીની જેમ અત્યંત પ્રફુલ્લિત થયું. પછી તેમને આસન પર બેસાડી વંદના કરીને તે રાણીએ અંજલિ જોડી પૂછ્યું કે હે ભગવન્! જંગમ તીર્થરૂપ આપ આજે અહીં કયાંથી પધાર્યા છે એટલે Page #68 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૪પ. તે મહાત્મા બોલ્યા કે-“હે ભદ્રે ! કલ્યાણુસ્વરૂપ એવા અષ્ટાપદ તીર્થ પરથી ચારશુશ્રમણ એ હું માસખમણના પારણે અહીં આવ્યું છું.” આ પ્રમાણે મુનિનું કથન સાંભળીને રાણીએ તે અષ્ટાપદ તીર્થનું સમસ્ત સ્વરૂપ અને માહાસ્ય તેમને પૂછ્યું. એટલે તે મહાત્માએ તે બધું કહી સંભળાવ્યું. તે સાંભળીને તે તીર્થની યાત્રા. સ્નાત્ર અને પૂજનથી પ્રગટ થતા મહાત્ લાભને જાણી તે સતી સ્ત્રી તે તીર્થની યાત્રા કરવાની ઉત્કંઠાના રસથી આકુળ વ્યાકુળ થઈ ગઈ, અને સત્ય બ્રહ્મ (બ્રહ્મચર્ય)માં જેણે પિતાના આત્માને સ્થાપિત કર્યો છે એવી તે રાણીએ તે તીર્થને વંદન કરવાના નિમિત્ત વંદન ન થાય ત્યાં સુધીને માટે ભેજનાદિકના ત્યાગને અભિગ્રહ ધારણ કર્યો. પછી ગગનગમનના સામર્થ્ય વિના અષ્ટાપદ ગિરિપર જવાને અસમર્થ એવી તે આ પ્રમાણે ભાવના ભાવવા લાગી કે“અહે ! ચારણુશ્રમણને તથા વિધાધર રાજાઓને ધન્ય છે કે જેઓ એ તીર્થ પર વારંવાર જઈને ચાવશે ભગવંતને વંદન કરે છે. તે પુરૂષજ વંદનીય અને ગ્લાધ્ય છે તથા તેમને જન્મ જ સફળ છે કે જેમાં વિવિધ તીર્થોમાં ફરીને સદા યાત્રાનો લાભ લીધા કરે છે. આ પ્રમાણે ચિંતારૂપ સમુદ્રમાં નિમગ્ન થયેલી એવી તે રાણીને રાજા વિગેરેએ બહુ પ્રકારે સમજાવી છતાં મહા સત્ત્વવતી. એવી તેણે પિતાનો અભિગ્રહ મૂક્યો નહિ. આથી તેનું દુઃખ રાજાના નિર્મળ મનમાં પણ પ્રતિબિંબિત થયેલું પ્રધાનપુરૂષના જોવામાં આવ્યું. એવામાં રામશેખર દેવનું Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર માહાતમ્ય સાંભળીને રાણીના મનોરથ પૂરવા રાજ ગુટિકાને માટે તે દેવમંદિરમાં ગયો. ત્યાં આવતાં અમારા સ્વામીને ત્રીજે દિવસે કોઈ ઉત્તમ પુરૂષે તેના મનોરથને પૂર્ણ કરનાર ગુટિકા આપી. એટલે જેની ઈચ્છા પૂર્ણ થઈ છે એ રાજા સત્વર પિતાને ઘરે આવ્યા અને દિવ્ય માહાત્મ્યવાળી તે ગુટિકા પોતાની મહારાણીને અર્પણ કરી. એટલે તેના પ્રભાવે રાણી અષ્ટાપદગિરિપર ભગવંતને વંદના કરવા ગઈ અને ત્યાંની યાત્રાને લાભ લઈને પોતાના નગરમાં આવી. ધર્મોન્નતિ નિમિત્તે તેણે અનેક મહોત્સવ કર્યો. પછી તેણે પોતાના નગરમાં યોક્ત વર્ણ તથા માન (પ્રમાણ) યુક્ત ચોવીશે પ્રભુની પ્રતિમાઓથી અલંકૃત પ્રાણીઓને આનંદ આપનાર સુવર્ણ—કળશથી સુશોભિત તથા ઇંદ્રના આવાસ સમાન અષ્ટાપદાવતાર નામે એક ઉન્નત ચિત્ય ચંદ્રકાંત પાષાણથી બંધાવ્યું. એટલે ત્યાં વિવિધ દેશથી આવતા ધુરંધર શ્રાવકથી જેનું વર્ણન ન થઈ શકે તેવા મહોત્સવો થવા લાગ્યા અને મહાયાત્રા પ્રવક્તી. એકદા તે ચિત્યમાં જિનેશ્વરોને વંદન કરવાને માટે જેમના પાપ શાંત થઈ ગયાં છે એવા તથા સૂર્યના તેજને પણ વિડંબના પમાડનારા એવા ચારણુશ્રમણ પધાર્યા. તેમને નમસ્કાર કરીને નિર્મળ શક્તિને ધારણ કરનાર એવા વિનયી રાજાએ પૂછયું કે-“હે ભગવન્! આ ગગનગામિની ગુટિકા મને કોણે આપી?” એટલે હે રાજન્ ! ત્રણ જગતને આશ્ચર્ય ઉપજાવનાર એવું તમારું ચરિત્ર તેમણે તે રાજાની આગળ કહી સંભળાવ્યું. એટલે કૃતજ્ઞ એવા તે Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ રાજાએ મારા હાથે આ વિષાપહારી હાર આપને માકલ્યા છે. માટે હે રાજન્! મૈત્નપ્રભ રાજા પર પ્રસાદ કરીને પ્રીતિ-પલ્લવના કારણભૂત આ હાર આપ ગ્રહણ કરે.” ૪૭ આ પ્રમાણેનાં તેનાં વચના સાંભળીને ભરત રાજા વિસ્મય પામીને ચિતવવા લાગ્યા કે−‘ અહા ! રત્નપ્રભ રાજા કૃતજ્ઞ જનેામાં એક મડનરૂપ છે. કેમકે મારા કરેલા એક અણુ માત્ર ઉપકારને ન વિસારતાં તે સુમેરૂ સમાન પ્રત્યુપકાર કરવાને ઇચ્છે છે.' પછી તે પુરૂષને પ્રમાદ પમાડતાં રાજાએ કહ્યું કે- ધીમાન્ ! વધારે શું કહું? તારા સ્વામી ધન્ય પુરૂષામાં અગ્રેસર છે, કે જે એક સામાન્ય લઘુ ઉપકારને પણ મેાટામાં મોટા માની રાજ્યલક્ષ્મીના સારભૂત આ હાર મને આપવાને ઇચ્છે છે, પરંતુ હે ભદ્ર ! હું ખીજા કેાઇની સદ્રસ્તુ* ગ્રહણ કરતા નથી. તથાપિ આ દિવ્ય હારની ઉત્પત્તિ મને કહે.' એટલે તે કહેવા લાગ્યા કે, ‘હે દેવ ! સાંભળે, અમારા સ્વામીના રાજ્યમાં પ્રજાપાલનમાં તત્પર, રાજ્યકારભારની ધુરાને ધારણ કરનાર, જિનશાસનરૂપ કમળને વિકસાવવામાં સૂર્ય સમાન તથા ન્યાયમાના દીપક તુલ્ય મતિસાગર નામે મુખ્ય પ્રધાન હતા. તે સમ્યકૃત્વપૂર્વક શ્રાવક ધર્મનું આરાધન કરીને પ્રથમ દેવાકમાં ઇંદ્રના સામાનિક દેવ થયે. તેણે અમારા રાજામાં વિવિધ શુદ્ધ અને સ્થિરતાયુક્ત એવા સમ્યક્ત્વ ગુણની પરીક્ષા કરીને સંતુષ્ટ થઈ પ્રત્યક્ષ આવીને * ઉત્તમ વસ્તુ—કિંમતી વસ્તુ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આ હાર તેને આપ્યા છે.’ આ પ્રમાણેનું તેનું કથન સાંભળીને નિઃસ્પૃહ જનમાં શિામણિ એવા રાજાએ ષિત થઇ તે હાર તેને પાછા આપીને વિસર્જન કર્યાં. એટલે તેણે સ્વસ્થાને જઈ નમસ્કારપૂર્વક તે હાર રાજાને આપીને ત્યાંનુ સ્વરૂપ નિવેદન કર્યુ. , એકદા અરિષ્ટ નગરથી સાથે લાવેલ પેલા પુરૂષને રાજાએ એકાંતમાં પૂછ્યું કે−હે ભદ્ર ! તું કોણ છે? અને તારી આવી અવસ્થા શાથી થઇ? તે કહે.” એટલે તે બેન્ચેા કે—“હે રાજેંદ્ર ! હું પારાસર નામે બ્રાહ્મણ છું. મહાભારત તથા બીજા પુરાણાના સારા અભ્યાસી છું. દેવના આદેશથી હું જે કંઈ કહેતા હતા તે પ્રાયઃ સત્ય પડતુ હતું અને તેથી મને યથેચ્છ ધન પ્રાપ્ત થતુ” હતું. એકદા કોઈ રોગયુક્ત રાજપુત્રના રોગની શાંતિને માટે મે વિધિપૂર્વક મંત્રાપચાર કરવા માંડયા. પરંતુ દૈવયેાગે રાજકુમાર તે રાગથી મરણ પામ્યા. તેથી પૌરજનામાં મને દુઃસહુ અપવાદ પ્રાપ્ત થયા. અને તેજ કારણથી રાજાના આદેશવટે રાજપુરૂષો મારા વધ કરવા માટે મને લઇ જવા લાગ્યા. એવામાં હે કરૂણાસાગર રાજન્ ! તમે ત્યાં પધાર્યા અને અકસ્માત્ મને ઉઠાવીને અહીં લાવ્યા. આપના પ્રસારૂપ અમૃત રસના આસ્વાદથી તથા આપના શ્રૃંગારરૂપ સુકૃતના ઉદયથી મને નવજીવન પ્રાપ્ત થયું.” તે પુરૂષનું આ પ્રમાણેનુ સ્થન સાંભળીને રાજાએ કહ્યું કે-“જો તું આવા કથાકાર છે તે મારી પાસે યથારૂચિ Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ કંઈ આખ્યાન કર.” આ પ્રમાણેને રાજાને આદેશ થતાં પારાસર વિપ્ર બોલ્યો કે-“હે સ્વામિન્ ! બરાબર ધ્યાન દઈને સાંભળે.” “આજ ભરતક્ષેત્રમાં ગાંધાર નામના દેશમાં ગાંધાર નામે નગર છે. ત્યાં વિનોદ નામે એક કુલપત્રક રહેતો હતો. તેને શબા નામે સ્ત્રી હતી. તે સુવર્ણ સમાન નિર્મળ કાંતિવાળી અને પોતાની શ્રેષ્ઠ સૌન્દર્ય સંપત્તિથી સમસ્ત સ્ત્રીઓમાં અગ્રગણ્ય હતી. જેમનો સ્નેહ નિરંતર વધતો જાય છે એવા તથા અન્ય સુખ નિમગ્ન એવા તે દંપતીએ મનને અનુકૂળ લીલા કરતાં ઘણે કાળ વ્યતીત કર્યો. એકદા ધૂમમાર્ગને માનનાર છતાં દયાળુ એ વિનોદ ચારથી મરણ પામીને નંદિગામમાં દામોદર નામે બ્રાહ્મણ થયે. તે ધીમાન્ વેદવિદ્યાના જાણકારોમાં અગ્રેસર થયો. એ અવસરે શીલલીલાથી અતિ નિર્મળ એવી શંબા તેની પૂર્વ ભવની સ્ત્રી તાપસી થઈ. તે પ્રતિગામે ભમતી ભમતી કમાગે ત્યાં આવી અને ભિક્ષાને માટે તેણે દાદરના ઘરમાં પ્રવેશ કર્યો. એટલે અભંગ રૂપ અને સૌભાગ્યયુક્ત તે તાપસીને જોઈને દાદરને ક્ષણવારમાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને તેને પૂર્વજન્મની પોતાની વલ્લભા સમજીને તેના નેહમાં મેહિત થયો અને પુનઃ તેણે તેને પોતાની વલ્લભા બનાવી. અહે! કામની કેવી દુરંતતા છે? દામોદરે તેને * ધૂમ માર્ગમાં દયાવૃત્તિ હોતી નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ · ચરિત્ર ભાષાંતર સ્વીકાર કર્યા છતાં એ કાર્ય ઉભયલાક વિરૂદ્ધ સમજીને તેના માતા-પિતા વિગેરેએ દેહમાંથી દુષ્ટ રાગની જેમ તે ગૃહિણીને ઘરની બહાર કહાડી મૂકી, એટલે તેના વિયેાગ દુઃખથી દામાદર બ્રાહ્મણ મરણ પામ્યા, અને વનમાં મૃગ થયા. એવામાં દૈવયેાગે પેલી શબને ત્યાં આવેલ જોઇને તે મૃગ કામાતુર થયા અને મેહથી તેની પાછળ દોડતાં ભીલ લેાકેાએ તેને પકડીને મારી નાખ્યા. એટલે તે જ વનમાં તે વાનર થયા અને પાછી શખાને જોતાં તે જ પ્રમાણે દૃઢ સ્નેહપાશથી થઈ તેની પાછળ દોડતાં લોકોએ તેને અટકાબ્યા, એટલે તીવ્ર દુ:ખના ઉદયથી પીડિત થઈ ને તે મરણ પામ્યા અને વાણારસી નગરની પાસે માલૂર નામના ગામમાં તે દારિદ્રયના દૃષ્ટાંતરૂપ એવા દિન્ત નામે બ્રાહ્મણ થયા. ષટ્ક`માં રક્ત અને વેદવિદ્યામાં પારગત એવા તે વિપ્ર એકદા વાણારસીમાં કોઈને ઘેર દક્ષિણા લેવા ગયા, ત્યાં લાંખા કેશવાળી એવી પાતાની પૂર્વ પ્રિયા શ'બાને જોઈને જાતિસ્મરણ પામતાં માહથી મૂઢ અનેલા તે હર્ષ પામ્યા. પછી ગંગાના તટપર સ્વજનાએ અટકાવ્યા છતાં માહગર્ભિત વૈરાગ્યના વશે તેણે તે સ્ત્રીની સાથે અનશન કર્યું. એવા અવસરમાં તેમના સુકૃતથી આકર્ષાયેલ અને સાધુઓમાં અગ્રેસર એવા શ્રુતસાગર નામે મુનિ ત્યાં પધાર્યા. એટલે અંતરમાં હર્ષ પામી સ્રીસહિત દિને તેમને વંદન કર્યુ. એટલે તે મહાત્માએ તેમને માહના નાશ કરનારી ધર્મદેશના આપી. તે સાંભળીને તે રાગરહિત થયા. અને ત્યાંથી મરણ પામીને પુણ્યના પ્રભાવથી તે Page #74 -------------------------------------------------------------------------- ________________ ભરત નામે રાજા થયો અને જો તેની સુલોચન, નામે રાણી થઈ.” ( આ પ્રમાણેનું આખ્યાન સાંભળીને રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તેણે વિચાર્યું કે-“અહે! આ બ્રાહ્મણે મારા જ પૂર્વ ભવ કહી બતાવ્યા. અહો! સંસારનું સ્વરૂપ ખરેખર વચનને અગોચર છે. આવા પ્રકારની ભાવના તે નિરંતર પિતાના મનમાં ભાવવા લાગ્યા. પછી જેના અંતરમાં સંવેગસાગર ઉદ્યસાયમાન છે એવા ભરતરાજાએ સમ્યગ્દશનથી વિશુદ્ધ એવા શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા અને ભૂમિમંડલને જિનમંદિરની શ્રેણીથી મંડિત કરતા છતા કલ્પવૃક્ષની જેમ ઉપકાર વડે તે સર્વ લકોને આનંદ આપવા લાગે. પછી નાના પ્રકારની વ્યાધિઓને દૂર કરનાર એવા ગુટિકાના સ્નાત્ર-જળથી તેણે પિતાના નગરના બધા લોકોને રેગરહિત કર્યા. તથા યથેચ્છ અન્ન વિગેરેના દાનથી અને યથેષ્ટ દ્રવ્યના દાનથી તેણે અસ્થિર જગતમાં પણ પોતાની કીતિને સ્થિર કરી. સમુદ્રના જળબિંદુઓની સંખ્યા થઈ શકે પણ તે રાજાના ઉપકારની સંખ્યા થઈ શકે તેમ નહોતી. પછી ઘણા સુખવાળું એવું રાજ્ય ચિરકાળ ભેળવીને પરિગ્રહથી મુક્ત થઈ યુગમંધરસૂરિ પાસે તેણે સંયમ અંગીકાર કર્યું. પછી દ્વાદશાંગીને અભ્યાસ કરી સૂરિપદ પામીને અનુક્રમે કાળ કરી બારમા દેવલોકમાં મહર્તિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે ભરત રાજા મહાવિદેહમાં ચકવતી થઈમોક્ષમંદિરમાં જશે. Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર ઈતિ ભરતરાજ દષ્ટાંત હું મ`ત્રીશ્વર ! સ'તજના અન્યાન્ય ધર્મના ઉપદેશ આપે, તેનાથી ફળ થાય કે ન પણ થાય અને લેાકેા ગમે તેમ ખેલે પરંતુ અમે હાથ ઉંચા કરીને નિઃશંકપણે કહીએ છીએ કે–ત્રણે જગતમાં પરોપકાર કરતાં અધિક પુચવાળુ કોઇ પણ કાર્ય નથી. માટે હું સચિતિલક ! ઉપકાર કરવાથી થયેલી ફળશ્રેણિની પ્રાપ્તિના દૃષ્ટાંતરૂપ ભરત રાજાનું ચરિત્ર સાંભળીને રાજ્યને અધિકાર પામી સમસ્ત પ્રાણિવ પર નિર ંતર અનુપમ ઉપકાર કરજે.” પર આ પ્રમાણેની સમ્યધર્મરૂપ સુધાને સ્રવનારી ગુરૂમહારાજની વાણી સાંભળીને મેઘની જેમ તેણે પાપકારમાં પેાતાનું મન જોડી દીધું. પછી ગુરૂમહારાજને નમસ્કાર કરીને તે પાતાને ઘરે આવ્યા. વિવેકી એવા વસ્તુપાળ મંત્રી પેાતાના અંતઃકરણમાં ક્ષણભર તત્ત્વના વિચાર કરવા લાગ્યા કે, “પુરૂષને અતિશય ગર્વિષ્ઠ થયેલ જોઈને લક્ષ્મી તરત જ ત્યાંથી ભાગી જાય છે, અને પછી ગરીખાઈનું અવલખન કરતા છતા તે નીચે ઉતરતા જાય છે. ધનના મઢવાળા પુરૂષો અધ થઈ જાય છે’ એ વાકન્ય સત્ય છે. કારણ કે તેઓ બીજાએ બતાવેલા માગે અને અન્યના હસ્તાવલ મનથી જ ચાલે છે. ધનવાનને નિનાવસ્થા પ્રાપ્ત થતાં દુઃખને વિશેષ કડવા અનુભવ * વરસાદ જેમ સજીવના ઉપકાર કરે છે તેમ.. Page #76 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ પ કરવા પડે છે. કારણ કે હાથમાં મસાલ રાખીને ચાલનાર મસાલ એલાઈ જાય છે ત્યારે અધકારથી વધારે ખાધા પામે છે. ગુપ્ત છાયાના મિષથી વિધાતાએ એમને ચક્રપર ચડાવ્યા છે, એટલે ધનવંતા ચક્રની જેમ ભમતાં છતાં પેાતાના આત્માને સ્થિર માને છે. કસાઈની જેમ કાળ, જનરૂપ પશુને પકડીને ખેંચી જાય છે છતાં તેમને પાસે રહેલા વિષયરૂપ લીલા ઘાસમાં મુખ નાખતાં શરમ પણુ આવતી નથી. આ દેહ એક નાકર સમાન છે, તેથી તેનુ વધારે લાલન પાલન કરવાની જરૂર નથી, એ તેા માત્ર જરૂર પૂરતું પાષણ કરવા લાયકજ છે, કેમકે તે વિશેષ પુષ્ટ થાય છે તેા ખરાખર કાબુમાં રહેતા નથી. વિષયરૂપ માંસને! ત્યાગ કરીને જે પુરૂષા દંડ લઈ ને ઉભા છે તેમનાથી આ સંસારરૂપ કુતરા ભય પામીને પલાયન કરી જાય છે. અવિવેકી જનેાના અંતરમાં રહેલે જાજ્વલ્યમાન એવા લેાભાગ્નિ, કામાગ્નિ અને ક્રેાધાગ્નિ કાઈ પશુ રીતે શાંત થતા નથી. પરંતુ દૈવી કાપ થતાં પ્રાણીઓને ધર્માંજ એક સાચા બખ્તરરૂપ છે. માટે અમારે તે ધર્મનું જ શરણ થાઓ.” આ પ્રમાણે વિચાર કરીને ઉજ્જવળ વસ્ત્રો ધારણ કરી પાત્રાને યથાયાગ્ય દાન આપી તે મત્રીશ્વરે પેાતાના પરિવાર સાથે ભેજન કર્યું.... પછી તાંબૂલ ગ્રહણ કરી રાજાના ભવનમાં આવીને યથાયાગ્ય સ કાર્યો પેાતાને કબજે લીધાં. પછી પૂજ્યેાનુ પૂજન કરતાં, માન્ય જનને માન આપતાં, રાજવૃદ્ધોને તેમની ચેાગ્યતા પ્રમાણે પગલે પગલે રજન Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરતાં મનેાભીષ્ટ વસ્તુ આપીને સામેશ્વર ગુરૂને પ્રસન્ન રાખતાં, ગુણવત જનાને બહુમાન આપતાં. સમસ્ત પ્રજાને આનન્દ પમાડતાં, ધાર્મિક જનાને વધારતાં, પ્રવીણ જનાને અગ્રેસર ગણતાં, દુષ્ટ જનેાને ભય અતાવતાં, રાજહંસની જેમ પેાતાના સદ્ગુણાથી રાજાના મનમાં રમણ કરતાં, આદરપૂર્વક ગૌરવવાળી ક્રિયાથી જિનશાસનનુ પાણ કરતાં, યથાયાગ્ય રીતે રાજવ્યાપાર કરતાં, અને દુ નાની તપાસ રાખતાં, સુમિત્રાને આનન્દ આપનાર લક્ષ્મણની સાથે જેમ રામચન્દ્રસ્વકાર્યની સિદ્ધિને પામ્યા, તેમ વિશેષજ્ઞ એવે વસ્તુપાલ પોતાના તેજપાલ બંધુસહિત સર્વત્ર કાર્યસિદ્ધિને પામ્યા, ‘સજ્જનાના સત્કાર કરવા, દુર્જનાને દંડ આપવા, ધન અને ધર્મની વૃદ્ધિ કરવી અને સ લેાકેાપર ઉપકાર કરવા, એ જ રાજવ્યાપારનું ફળ છે.’ એમ ચિંતવીને જ્યેષ્ઠ પ્રધાને લાંચ અને પ્રપ ́ચથી લક્ષ્મી મેળવનાર, દુષ્ટ અને ચાડીયામાં અગ્રેસર એવા એક જુના અધિકારીનો દંડ કરીને તેની પાસેથી એકવીશ સે (૨૧૦૦) મોટા દ્રશ્મ† લઈ કુશિષ્યને સદ્ગુરૂની જેમ તેને શિક્ષા આપી. પછી મંત્રીશ્વરે તે દ્રવ્યના વ્યય કરીને સારભૂત એવું અશ્વ, તથા સુભટાદિક કેટલુંક લશ્કર પેાતાના ઘર પાસે રહેનારૂ' તૈયાર કર્યું. કારણ કે લશ્કરથી રાજ્યમાં શેાભા વધે છે. પછી તે સૈન્યના બળવડે તેણે અન્યાય કરવાવાળા એવા ગામના મુખી વિગેરે પાસેથી ઘણા વખતથી સંઘરી રાખેલુ' ધન મૂકાવ્યું (પડાવ્યુ’), આતુર (વ્યાધિવાળા) * લક્ષ્મણની માતા. - એક જાતની સુવર્ણ મુદ્રા, Page #78 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ , પપ જનોને કુપથ્ય છોડાવવાની જેમ પાપીજને પાસેથી સંપ ત્તિનું બળ દૂર કરાવવાથી જ પરિણામે ગુણકારી થાય છે, કહ્યું છે કે " राजदंडभयात्पापं नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः" ॥ અધમજને રાજદંડના ભયથી પાપ કરતા નથી, મધ્યમજને પરલોકના ભયથી પાપ કરતા નથી અને ઉત્તમજને તે સ્વભાવથી જ પાપકાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી.” જે સ્વામી પોતે સમર્થ છતાં પાપીના ચેષ્ટિતની ઉપેક્ષા કરે છે, તે પણ પેલા પાપીના કર્મના કેટલાક ભાગથી બંધાય છે. પ્રજાના ધર્મને છઠ્ઠો ભાગ તેનું રક્ષણ કરનાર રાજાને પ્રાપ્ત થાય છે અને જે રક્ષણ ન કરે, તો પ્રજાના અધમને છઠ્ઠો ભાગ પણ તેને લાગે છે. આગમમાં પણ કહ્યું છે કે, પ્રજાના પુણ્ય પાપને વશમે ભાગ ચક્રવતને, દશમે ભાગ વાસુદેવને અને છઠ્ઠો ભાગ માંડલિક રાજાને મળે છે. આ પ્રમાણે વિચારીને તેણે પ્રજાને પીડનારા અને લક્ષ્મીના મદથી મદે-- મત્ત થયેલા એવા અનેક મનુષ્યની ધનમદને ધ્વંસ કરવાવડે ચિકિત્સા કરી. અનુક્રમે ધનબળ અને સિન્યબળ અધિક થતાં વસ્તુ-. પાળે સર્વ રાજવને પિતાને સ્વાધીન કરી લીધો. પછી એક દિવસે રાજ્યકારભાર બધા તેજપાલને સોંપીને વસ્તુપાલ વરધવલ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “શિષ્ટોનું Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પાલન કરવું અને દુષ્ટોના નિગ્રહ કરવા, એ રાજાને મુખ્ય ધર્મ છે. અન્યથા લેાકમાં માત્મ્ય ન્યાય પ્રવત્ત અને ધર્મ તથા નીતિના લેાપ થઇ જાય. દુષ્ટના નિગ્રહ કર્યા વિના રાજાના ભડારની વૃદ્ધિ ન થાય અને ભંડાર વિના તા મહા તરૂની જેમ નામ માત્રથી જ તે રાજા કહેવાય. માટે હે વિભા ! અમુક અમુક ગામના મુખીએ શ્વાસે ઘણા વખતનું પુષ્કળ રાજકીય ધન રહેલુ છે. તે આપણે લઈ લઈએ.’ રાજાએ એ વાત કબુલ કરી એટલે સબળ સૈન્ય લઈ વીરધવલ રાજા સહિત પર્વતાને પણ ચલાયમાન કરતા વસ્તુપાલ મંત્રી ચાલ્યા, અને પ્રતિગામે તથા નગરે રાજાની સમક્ષ યથાચિત ક્રિયાને કરતાં સામદામાદિ ઉપાયને જાણનાર તે મંત્રીએ કયાંક રાજાના ભેટજ્ઞાને માને, કયાંક દોષ બતાવીને, અને કયાંક નગર અને ગામના જીના લેખને આધારે લેણું કાઢીને, સર્વત્ર પાતપેાતાની ઈચ્છાનુસાર પ્રજા પાસેથી મેળવેલા ધનના મદથી જેમનું મન અંધ બની ગયું છે એવા નગરના અને ગામના અધિકારીએ પાસેથી ૪'ડ વસુલ કર્યા. આ પ્રમાણે પેાતાના રાજાને ભડાર અને લશ્કરથી અલિષ્ઠ બનાવીને પછી તીર્થાના માને સુગમ કરવાની ઇચ્છાથી તેણે કહ્યું કે હે મહારાજ ! સૌરાષ્ટ્ર દેશમાં કાટિગમે દ્રવ્યથી મદીદ્વૈત થયેલા અને પાપી એવા શત્રુ રાજાએ છે. તે તીથૅ જતા મુસાફરોને લૂંટનારા * મોટા મચ્છ નાના માને ગળી જાય એ માત્મ્ય ન્યાય. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૭ દ્વિતીય પ્રસ્તાવ હવાથી દંડને યોગ્ય છે. કારણ કે જવારાને કટુ ઔષધ વિના ગુણ થતો નથી.” આ પ્રમાણેનાં વસ્તુપાલનાં વચન સાંભળીને પૂર્વે આસ્વાદ મેળવેલ હોવાથી અખંડ તેજસ્વી થયેલ તે શ્રીમાન્ રાજા ઉત્સુક થઈને તે તરફ ચાલતાં પશ્ચિમ દિશામાં પણ પ્રકાશવા લાગ્યો. પછી માનથી જેનું અંગ વર્ધમાન છે એવા વર્ધમાન (વઢવાણ) નગરના રાજાને, ગોહિલવાડના રાજાઓને તથા તેમના ભાયાતને પિતાના બળથી તાબે કરી તેમની પાસેથી ઘણું ધન પડાવી ચારે બાજુથી શલ્યને દૂર કરતા રાજા વામનસ્થલી (વણથલી) પાસે આવ્યો. ત્યાં સરેવરના તટપર ફુટ (આડબરથી) સેનાને ગોઠવીને અને મંત્રીને આગળ કરીને રાજાએ આવાસ કર્યો. હવે તે વણથલીમાં વીરધવલ રાજાના સાળા સાંગણ અને પ્રચંડ ચામુંડ નામના બે ભાઈ રાજ્ય કરતા હતા. તેઓ વનસ્થલીમાં (વનમાં) રહેલા ગજેંદ્રના જેવા ધનના ગર્વથી ઉદ્ધત, ભયરહિત, અને નિર્દય હતા, અને તેમની પાસે લક્ષ્મી પણ પુષ્કળ હતી. મંત્રીએ રાજાની આજ્ઞા લઈને નેહાલાપ સાથે મધુર વચનથી તેમને સંદેશે. કહેવરાવવા એક સ્પષ્ટવક્તા ભાટને મેક. એટલે સભામાં બેઠેલા, રાજમંડળ યુક્ત તથા પિતાના લઘુ બંધુથી વિરાજિત એવા સાંગણ રાજા પાસે જઈને નમન કરી તે ચાલાક ભટ્ટરાજે કહ્યું કે જેના બાહુદંડ પ્રચંડ છે, વાયુથી અગ્નિની જેમ જે વસ્તુપાલ મંત્રીથી દુસહ છે અને જે મર્યાદાને સાચવનાર સમુદ્ર જેવો છે એ વીરધવલ રાજા Page #81 -------------------------------------------------------------------------- ________________ મિત્રના બી ૨૧ માલ છે શા છે કે પ૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પિતાની સેના સહિત અહીં તમારા નગરની પાસે આવેલ' છે. તે અભંગનું ભંજન કરવામાં સમર્થ છે અને દુષ્ટ રાજાઓને દંડ આપનાર છે. તે અહીં આવતાં પિતાના મનની પ્રસન્નતાને માટે તમારી પાસેથી પ્રૌઢ ભેટ લેવા ઈરછે છે. આ પ્રમાણેનાં તે ભાટનાં વચન સાંભળતાં ભ્રકુટિથી પિતાનું મુખ વિકરાળ કરી કુર્વાલ (દાઢીવાળા)ના કુખમાં સિંહ સમાન એ સાંગણુ રાજા બે કે-“અહે ! એક વણિક માત્રના બળથી મદોન્મત્ત થયેલ અને મર્યાદાથી ભ્રષ્ટ થયેલ એ તમારો રાજા પ્રમાદી યતિની જેમ અધમ જનને ઉચિત એવું આ શું બોલે છે? નિર્બળ જનને દંડતાં લાગેલ પાપથી જેને આત્મા લેપાઈ ગયા છે એવા તમારા રાજાને આ ખગરૂપ ગુરૂ પ્રાયશ્ચિત્ત આપશે. એ અમારો સંબંધી હોવાથી આટલા દિવસ અમે એની ઉપેક્ષા કરી છે, પણ હવે અત્યારે તે પોતાના મંત્રીરૂપ કીડાથી ઉત્સુક થઈને અહીં આવ્યો છે તો તું જઈને એને કહે કે-યુદ્ધ કરવાને સત્વર તૈયાર થાઓ. નહિ તો મારા નગરથી તરતજ દૂર ચાલ્યા જાઓ. હે ભાટ ! આ પ્રમાણેનાં વચને તારા સ્વામીને જઈને કહે.” પછી ઘણું દાનવડે તે ભાટને આનંદ પમાડીને તેણે તેને વિસર્જન કર્યો અને પિતે યુદ્ધની સામગ્રી તૈયાર કરવા લાગ્યો. ભાટે પાછા આવીને સાંગણરાજની કીર્તિને પ્રગટ કરવાપૂર્વક તેનાં કહેલાં વચને મંત્રી સહિત રાજાને કહી. Page #82 -------------------------------------------------------------------------- ________________ * દિતીય પ્રસ્તાવ - ૫૯ સંભળાવ્યાં. એ વખતે વિચાર કરવામાં ચતુર, બુદ્ધિશાળી અને વરધવલ રાજાની પટરાણી જયલતા પિતાના બંધુએ કહેવરાવેલાં વચનો સાંભળીને તરત રાજાની રજા મેળવી સાર પરિવાર સાથે લઈ પોતાના બંને ભ્રાતાઓને સમજાવવા પિતૃભવનમાં આવી. એટલે બંધુઓએ પ્રીતિ અને ગૌરવપૂર્વક તેની સારી સરભરા કરી. પછી જયલતાએ એકાંતમાં નેહસુધામિશ્ર વાણીવડે પિતાના બંને બંધુઓને કહ્યું કે, “અનેક નગર અને ગામના મર્યાદા વિનાના રાજાએને શિક્ષા કરતા અને શત્રુઓને લૂંટતા તમારી બહેનના પતિ તમારા ઘરે આવ્યા છે. તે ગુણમાં અધિક હોવાથી તથા શેષનાગની જેમ પોતાની ભુજાથી સમસ્ત વસુધાના. ભારને વહન કરનાર હેવાથી તમારે ગૌરવ કરવા લાયક છે, માટે સ્વજનને પાળનારા, બલિષ્ઠ અને ઘરે આવેલા એવા એ રાજાને ગજ તથા અશ્વાદિક ભેટ કરીને તમે વંશપરંપરાથી આવેલા અને સર્વથી અદ્દભુત એવા સામ્રાજ્યને નિર્મળ પ્રેમરસથી સુંદર બનાવો.” આ પ્રમાણેનાં પિતાની બહેનનાં વચનો સાંભળીને મદથી મગરૂર થયેલા તે બંને બાંધ પિતાના હસ્ત-કમળથી મૂછને મરડતા બેલ્યા કે, “હે હેન ! દેવતાઓએ જેમના યશગાન કર્યા છે એવા આ ભુજદંડે એ અધમ ક્ષત્રિયને. ભેટ કરતાં લજજા પામે છે. જે ક્ષત્રિય થઈને પિતાના કુળમાં એ દંડ દાખલ કરે તે દેાષાકર ( દની ખાણ-- રૂ૫) પોતાના પૂર્વજોના મુખ-કમળને પ્લાન કરનાર છે. હે. બહેન ! ક્ષત્રિને પિતાની કીર્તિ સાથે રણભૂ મિની રજમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આળાવુ. સારૂ'; પણ પાતાના માનખંડનને સહન કરવું તે સારૂં નહીં. વળી હે વ્હેન ! તું ધિના સંબંધ કરાવવા માટે અહીં આવી હશે, પણ સંગ્રામમાં કદી તારા સ્વામી મરણ પામશે-તા તેથી તુ વિધવા નહિ થાય. કારણ કે–સ્રીએ અગ્નિદાહ, વિષાવેગ યા શસ્રઘાતથી થયેલા વિધવાપણાના દુઃખનેજ અધિક માને છે(રણસંગ્રામમાં પતિ મરણ પામે તે તેને દુઃખ તરીકે લેખવતી નથી.) વળી હે · ભદ્રે ! આ સંબંધમાં તું લેશ પણ ચિંતા કરીશ નહિ, કારણ કે સ`ગ્રામમાં તારા પતિને મારીને અમે તારૂં બીજી પ્રૌઢ અને ભવ્ય નવું ઘર મ`ડાવીશું. વળી એમ સાંભળવામાં પણ આવે છે કે વિધવા સ્ત્રીઓને યૌવન પ્રાપ્ત થતાં પુનર્લગ્ન કરવાના વિધિ રાજવ‘શીઓમાં આ કળિકાળ માટે નિષેધ કરાયેલેા નથી.’ * પેાતાનાં ખએનાં આવાં કનિષ્ઠ વચને સાંભળીને સીતાની જેમ જગતને આનંદૅ આપનારી અને શીલસુગ'ધવડે સુશાભિત એવી વીધવલ રાજાની પ્રાણપ્રિયાએ તેમને કહ્યું કે-“હે ભ્રાતાએ ! હું ભર્તાના વિયાગને લીધે વિધુર થતી નથી, પણ રાજમાન્ય એવા તમને કંઈક સ્વાભાવિક (સાચુ’) કહેવા માગુ' છું. તમારામાં એવા કોઇ એક પણ નથી કે જે પેાતાના મંત્રી સાથે અશ્વરત્નપર આરૂઢ થયેલા સમરાંગણમાં અર્જુનની જેમ ખાને છેડનારા, શલ્ય સમાન શત્રુરૂપ દુઃસહ શલ્યને દૂર કરનારા, શત્રુ સામે યત્નપૂર્વક પેાતાના ખડ્ગ-રત્નને નચાવનારા, ટાટાપનુ ભાન કરાવે એવા ઉન્નત ભાલાને ધારણ કરનારા, Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૬. દ્વિતીય પ્રસ્તાવ વક ચક્રને મૂકનારા અને અનેક પ્રકારનાં આયુધેને ધારણ કરનારા એવા તે વીરપુરંદરને કલ્પાંત-કાળના સૂર્યની જેમ ક્ષણભર જેવાને પણ સમર્થ થાય. શત્રુના સામર્થ્યને જોયા સિવાય તે બધા બડાઈ મારે છે, પરંતુ યુદ્ધમાં તો. કઈ વિરલ વીર પુરૂષ જ ઉભું રહી શકે છે. વળી પતિ મરણ પામતાં મને બીજું ઘર મંડાવવા તમે કહ્યું તે તમારૂં કથન, બરાબર મૂMશિરોમણિને ચેષ્ટિત જેવું જ લાગે છે. પતિ મરણ પામતાં જે સ્ત્રી અન્ય વરને વરે છે, તે એકવીશવાર રૌરવ નરકમાં પડે છે. સ્કંદપુરાણના કાશીખંડમાં કહ્યું છે કે-“વ્યભિચારી વામાઓ શીલનો ભંગ કરતાં માતાના, પિતાના અને પતિના–એમ ત્રણેના કુળને નરકમાં પાડે છે અને પોતે આ લોકમાં અને પરલોકમાં દુઃખિત થાય છે. શીલરક્ષામાં તત્પર રહી જે સ્ત્રી પિતાના ભર્તારને અનુસરે છે તે પાપપંકથી લેપાયેલા પિતાના આત્માને વિશુદ્ધ બનાવે છે, વળી સદાચારમાં તત્પર રહી દેવ-ગુરૂનું સ્મરણ કરતાં પોતાના પિતા તથા પુત્રાદિક સહિત જે સ્ત્રી પોતાના ઘરમાં નિવાસ કરે છે તે સતીઓમાં ભૂષણરૂપ લલના પોતાના સદાચરણથી બંને પક્ષ સાથે પોતાના આત્માને અવશ્ય તારે છે. સ્કંદપુરાણમાં કહ્યું છે કે-“પતિ મરણ પામતાં જે સ્ત્રી બરાબર વૈધવ્યા પાળે છે તે પુનઃ પિતાના પતિને મેળવીને સ્વર્ગનાં સુખ ભેગવી શકે છે. વધારે શું કહેવું? રણભૂમિમાં સર્વના પ્રચંડ બાહુદંડનું બળ દેના જાણવામાં આવશે.” આ પ્રમાણે કહીને જયલતા ત્યાંથી વિદાય થઈ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પિતાના પતિ પાસે આવી અને ત્યાંને સર્વ વૃત્તાંત નિવેદન ર્યો. તે સાંભળીને કેપથી રક્ત થયેલ નેત્રવાળા રાજાએ સંગ્રામની તમામ સામગ્રી તૈયાર કરાવી. વિનોની શાંતિને માટે સુભટ લેકે યાચકોને માગ્યા પ્રમાણે દાન દેવા લાગ્યા. કુશળ જન સર્વ અર્થસિદ્ધિના પ્રથમ કારણરૂપ એવું દેવપૂજન કરવા લાગ્યા. વીર પુરૂષ નરેન્દ્ર પાસેથી પરમ પ્રસાદ પામીને હર્ષ પામતા રિપુગજને ભંગ કરવાને ઉત્સુક થઈ સિંહનાદ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ તેઓ ઐરાવત હસ્તીના દર્પને પણ મરડી નાખે તેવા દેખાવા લાગ્યા. કેટલાક સુભટ જાતિવંત ઘેડાઓને નિર્મળ કરીને વિવિધ રચનાથી શણગારવા લાગ્યા, અને કેટલાક જયલક્ષ્મીને વરવા નિમિત્તે દિવ્ય આયુધોને પૂજવા લાગ્યા. રાજભવનમાં શત્રુઓને ત્રાસ પમાડનાર એવાં ત્રિવિધ વાજિંત્રો વાગવા લાગ્યા અને વિરાંગના પગલે પગલે રસિક ગીતે ગાવા લાગી. તે વખતે સંગ્રામરસના ઉત્સાહથી પુષ્ટ બની ગયેલા બહાદુર સુભટના અંગ પર બખ્તરે સમાતાં નહોતાં, અને રથની ઉપર ઉછળતા ધ્વજાંચલનાં મિષથી જાણે તેમની કીર્તિ નૃત્ય કરતી હોય એમ લાગતું હતું. કેટલાક સુભટે હર્ષ પૂર્વક પોતાની વલ્લભાના કયુગલથી આનંદકારક મેદિક આરોગવા લાગ્યા, અને કેટલાક દિલની શાંતિ માટે કપૂરના પૂરથી સુગધી કરેલ અને દહીંથી મિશ્ર કરંબકનું ભક્ષણ કરવા લાગ્યા. કેટલાક પોતાના શરીરના સુખ નિમિત્તે ચતુ- જાતક (જાયફળ, જાવંત્રી, તજ અને તમાલપત્ર)થી ઉકાળેલા દુધ પીવા લાગ્યા. કેટલાક દ્રાક્ષારસ, કેટલાક મદા, કેટલાક Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ શર્કરાયુક્ત જળ અને કેટલાક ઈશુરસ પીવા લાગ્યા. યુદ્ધને દિવસે પ્રાતઃકાળમાં શ્રી પરમાત્માની પૂજા કરીને યાચક લેકને કૃતાર્થ કરનાર, ક્ષત્રિયોની શ્રેણથી સુશોભિત, જેણે બખ્તરને ધારણ કરેલ છે એ, મૂર્તિમા જાણે પ્રોત્સાહ હોય તે તથા “અનિર્વેદ એ જ લક્ષ્મીનું મૂળ છે” એમ સમજનારે વસ્તુપાળ મંત્રીશ્વર રાજભવનમાં આવ્યો, એટલે રિપને પરાસ્ત કરે એવી મહાપૂજાની વિધિથી સર્વ પ્રકારની લક્ષ્મીના સ્વામી અને સુખકારી એવા દેવાધિદેવ શ્રી આદિનાથનું પૂજન કરીને વીરધવલ રાજા ત છત્ર ધરાવતા રાવત જેવા ઉન્નત હાથી પર આરૂઢ થયા. પછી બંદીજનોથી ઉત્સાહિત થયેલ, અસાધારણ પરાક્રમી, ગુરૂ (પુરોહિત) અને મંત્રી સહિત ઈંદ્રની શેભાને પણ વિડંબના પમાડનાર, તથા પગલે પગલે ઈચ્છા કરતાં અધિક દાન આપનાર એ તે રાજા પ્રૌઢ સંગ્રામની સામગ્રી સાથે સમરાંગણમાં આવ્યા; એટલે મહા વેગવાળી બહુ સેનાથી પરિવૃત્ત સમુદ્રની જેમ ચારે બાજુ ગર્જના કરતો તેજસ્વી જનેમાં અગ્રેસર, ઓજસ્વી, તથા સાક્ષાત્ પ્રચંડ એવા પોતાના ભાઈ ચામુંડદેવ સહિત સાંગણું રાજા પણ સમરાંગણમાં આવ્યો. પછી પોતપોતાના સ્વામીના કાર્ય માં એકનિષ્ઠાવાળા એવા બંને સિન્ય વચ્ચે મનુષ્ય અને સુરાસુરોને ઉદ્દબ્રાંત કરનાર એવું યુદ્ધ પ્રવત્યું. સુભટે વીર પુરૂષ ઉપર જાણે પ્રસન્ન થયા હોય તેમ બાણેની શ્રેણિથી આપને દૂર કરનાર મંડપ રચવા લાગ્યા. બંને Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સન્યમાં ક્રોધથી જેમનાં લોચન અંધ બની ગયાં છે અને અંગ ધ્વસ્ત થઈ ગયાં છે એવા સેંકડે હૈદ્ધાઓ જમીન સ્ત થવા લાગ્યા. અહો ! રણસ્થિતિ કેવી ભયંકર છે? ક્રોધાવેશથી એકી સાથે જમીન પર પડેલા સુભટેનાં ધડ જાણે પરસ્પર લડતાં હોય તેમ દેખાવા લાગ્યું. એવામાં શત્રુના વીર સુભટોએ સતાવેલ પોતાના સૈન્યને બિલકુલ દીન થઈ ગયેલું જેઈને પિતાના ભાઈ પ્રચંડ ચામુંડ સાથે સાંગણુ રણભૂમિમાં ધસ્યો, એટલે ઇંદ્રજીત અને મેઘનાદની સાથે વાનરસિન્યની જેમ ગુર્જરપતિનું સિન્ય તે બંનેની. સાથે યુદ્ધ કરવા તૈયાર થયું અને ઉપરવટ નામના અશ્વ રત્ન પર આરૂઢ થઈને તેમનું રણઆતિથ્ય કરવા વીરધવલ રાજા પોતે પોતાના મંત્રી સહિત સામે આવ્યું. પછી રાજા સાંગણની સાથે અને મંત્રી ચામુંડની સાથે કલ્પાંતસ્થિતિને સૂચવનાર એવું યુદ્ધ કરવાને ધસ્યા. આ વખતે બીજા દ્ધાઓ પણ કેપથી રક્ત બની પોતાના નામ અને ખ્યાતિ પૂર્વક રણભૂમિમાં સામા પક્ષના સુભટને બેલાવીને પરસ્પર સંગ્રામ કરવા લાગ્યા. તે વખતે તેમની વચ્ચે કુંતાકુંતિ, મુષ્ટામુષ્ટિ, શરાશરિ અને ખાનગીવડે એવી લડાઈ થઈ કે જે દેવને પણ દુઃસહ થઈ પડી. “અરે ! ભાગી ન જા ! સ્વસ્થાને ઉભો રહે ! પોતાના કુળને કલંકિત ન કર !” આ પ્રમાણેની સુભટની વાગ્ધારા ભવા લાગી. તે વીર સુભટના રણોત્સવને જોઈને દેવાએ પોતાના નિનિમેષ નેત્રનું ફળ મેળવ્યું. એ વખતે પ્રચંડ સમરાંગણમાં બંધુ સહિત સાંગણને ક્ષણવારમાં હણીને મંત્રી Page #88 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ . સહિત ગુર્જર સ્વામી વિજયલક્ષ્મીને વર્યો. પછી વરધવલ રાજાએ રણભૂમિ શોધાવી અને તેમાં સાર સંભાળ કરવા લાયક બધા સુભટની તે કૃપાળુએ સાર સંભાળ કરવાને બંદેબસ્ત કર્યો. તૃષાતુર સુભટને જળપાન કરાવ્યું. અને ક્ષુધાતુર દ્ધાઓને મંત્રીશ્વરે સ્વાદિષ્ટ ભજન અપાવ્યું. વળી શસ્ત્રાઘાતની વ્યથાના વેગથી વ્યાકુળ થયેલા સુભટની નાના પ્રકારના ઉપચારની સામગ્રીથી સારવાર કરાવી. તેમ જ જેમના સ્વામી યુદ્ધમાં મરણ પામ્યા હતા તેવી સ્ત્રીઓને તેણે આજીવિકા કરી આપી, કારણ કે જેનો પિતાના અંતરથી કૃપાને કદાપિ મૂકતા નથી.” પછી આકાશને શબ્દમય કરે એવા વાદ્યોના જયજયારવથી તથા વીર સુભટના ગુણ સંબંધી થતા ઉષથી નદીમાં કુંજર પ્રવેશ કરે તેમ સજ્જનને આનંદ ઉપજાવનાર એવા ગુર્જરપતિએ પોતાના મંત્રી સહિત હર્ષ–ઉત્સથી મનહર એવી વામનસ્થલી (વણથલી)માં પ્રવેશ કર્યો, અને કુત્રિકોપની જેમ દુપ્રાપ્ય એવા રાજભવનમાં જઈને પ્રેમાળ એવા રાજાએ દશ કટિ સુવર્ણ (સોનૈયા) ગ્રહણ કર્યું, તથા પૂર્વજોએ સંગ્રહી રાખેલાં મણિ–માણિક્ય, દિવ્ય વસ્ત્રા, દિવ્ય અસ્ત્ર અને સ્થૂલ મુક્તાફળે ગ્રહણ કર્યા. ચૌદસે ઈંદ્રના અશ્વ સરખા તેજસ્વી અને પાંચ હજાર ૧. ત્રણે જગતમાં રહેલી સર્વ વસ્તુ મળી શકે એવી દેવાધિષ્ઠિત દુકાન હતી તેનું નામ કૃતિકાપણ હતું. વ. ૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ ક૬ શ્રીવસ્તુથલા ચરિત્ર ભાષાંતર શ્રી , સામાન્ય અ ગ્રહણ કર્યા. પછી એક માસ પર્વત ત્યાં આનંદથી રહી તે રાજ્ય પર તેણે સાંગણ ને ચામુંડના બે પુત્રને સ્થાપન કર્યા, તથા મંત્રીરાજે તે નગરમાં હેમકુંડથી મનોહર એવું એક ચૈત્ય કરાવીને તેમાં વીર પ્રભુના બિંબની સ્થાપના કરી. પછી ત્રણે જગતમાં વિખ્યાત અને કરોડો ભવેનાં પાપને દૂર કરનાર એવા ગિરનાર મહાતીર્થને ત્યાંથી અત્યંત સમીપે સાંભળીને સંસારસાગરથી પાર ઉતરવાની ઈચ્છાવાળા રાજા મંત્રી સહિત શ્રી નેમિનાથને વંદન કરવા તથા ગજપદ કુંડમાં સ્નાન કરવા ચાલ્યા. ત્યાં પહોંચી લેકત્રયમાં અદ્દભુત એવા ભગવંતની મૂર્તિના દર્શન કરીને રાજાએ પ્રધાનને પૂછ્યું કે આ મૂર્તિ પૂર્વે તેણે કરાવી છે?” એટલે રાજાને આત્ ધર્મનું વાસ્તવિક તત્તવ સમજાવવાની ઈચ્છાથી વિચારમાં અત્યંત કુશળ એવા મંત્રીએ જણાવ્યું કે-હે રાજન્ ! વજરત્નમય આ દિવ્ય મૂર્તિ અનેક કટાકેટિ સાગરોપમ પૂર્વે ઇંદ્ર કરાવી હતી.” કહ્યું છે કે- વીશ કટિ સાગરેપમ પૂર્વે શ્રી બ્રહ્મ અમરગણને પૂજ્ય એવી શ્રીનેમિનાથની મૂર્તિ કરાવી હતી. તે મૂર્તિ ગિરનાર ગિરિરાજ પર જયવંત વર્તે છે.” વળી શિવધર્મ તથા જિનશાસનમાં એ મૂર્તિ સારી રીતે વિદિત છે અને આ મહાતીર્થ પર તે મહર્ષિઓથી સેવિત છે. પ્રભાસખંડમાં કહ્યું છે કે પોતાના જન્મના પશ્ચિમ ભાગમાં વામને તપ કર્યું. તે તપથી આકર્ષાઈને શિવ પ્રત્યક્ષ થયા, તથા જિનશા તે મહરિના પર વાર કહ્યું છે કે મહર્ષિએથી એ વિદિત છે અને Page #90 -------------------------------------------------------------------------- ________________ . દિતીય પ્રસતાવ ૬૭ તે વખતે પદ્માસને બિરાજમાન શ્યામ મૂર્તિ અને દિગબર (વસ્ત્રરહિત) એવા શ્રીનેમિનાથનું શિવ એવું નામ કહીને તેણે (વામને) સ્તુતિ કરી.” આ મહા ભયંકર કળિકાળમાં સર્વ કલ્પવૃક્ષોને તે નાશ થયો છે, પરંતુ આ તીર્થનાં દર્શન કે સ્પર્શમાત્રથી મનુષ્યને કોટિ યાનું ફળ મળે છે. વળી રમ્ય એવા આ ઉજજયંત ગિરિ પર માઘ માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ જાગરણ કરીને હરિ (કૃષ્ણ) નિર્મળ થયા છે. હે રાજેદ્ર! આ મૂર્તિના સ્નાત્રને માટે દેવેંદ્ર સર્વ સરિતામય એવો ગજેદ્રપદ નામે કુંડ બનાવ્યું છે.” આ પ્રમાણેનું ગિરનાર તીર્થનું માહાસ્ય સાંભળીને અતિશિય હર્ષ પામેલા એવા તે સુજ્ઞ રાજાના જાણવામાં બરાબર આવ્યું કે “આહંતુ માર્ગ (ધ) અનાદિ છે.” પછી ભક્તિપૂર્વક ભુવનના સ્વામી એવા શ્રી નેમિનાથનું પૂજન કરીને વસુધાપતિ એક પરમાનંદની વાનકી (વણિકા) પામ્યા, અને દેવપૂજાના નિમિત્તે સુજ્ઞ એવા તેણે એક ગામ અર્પણ કર્યું. પછી ત્યાંથી મંત્રીની સાથે રાજા દેવપત્તન (પ્રભાસપાટણ) આવ્યું. ત્યાં શિક્ત વિધિથી પ્રભાસદેવને અભિષેક કરીને રાજાએ અનેક પ્રકારનાં દાન દીધાં તથા એક લક્ષ સેનામહોર સેમેશ્વરની આગળ ધરીને રાજાએ સંતાપશ્રેણિને દૂર કરનારી એવી મહાપૂજા કરાવી. પછી નિરંકુશ એવા માનગજેન્દ્ર પ્રમુખ રાજાઓને પિતાના તાબેદાર બનાવીને કૌતુકી એતે દ્વીપપત્તન (દીવ) આવ્યું. ત્યાં કુમારપાલ રાજાએ કરાવેલા ઉન્નત Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ચિત્ય જોઈને મંત્રી સહિત રાજા વિસ્મય પામ્યો. ત્યાં વાજ ( ) વંશમાં ઉત્પન્ન થયેલ તાલધ્વજ (તળાજા) પુરના રાજાએ હેકારવ તથા વેગથી વિરાજિત એવા અ તેને ભેટ કર્યા, અને બહુ જ મધુર વચનથી તેને પ્રસન્ન કર્યો, કારણ કે પુણ્યોદય પ્રકટ થતાં જગતમાં કોઈ પણ પ્રતિકૂળ થતું નથી. આ પ્રમાણે આખા સૌરાષ્ટ્રના દુજેય રાજાઓને જીતીને મંત્રીના બળથી વીરધવલ રાજા દુપ્રાપ્ય એવું સમ્રાટ્રપદ પામ્યો. પછી યાચક જનોને સંતુષ્ટ કરતે રાજા જ્યાં વિજાની શ્રેણિઓ બાંધવામાં આવી છે અને જ્યાં. ધવલ-મંગલના વનિ સ્કુરાયમાન છે એવી પિતાની રાજધાનીમાં (ધોળકામાં) આવ્યો. પછી રાજાને અને રાજગુરૂને નમસ્કાર કરીને રાજાને અને પૂજ્ય જનેને ઉલ્લાસ પમાડનાર તથા તેનાથી ઉલ્લાસ પામનાર અને રાજવૈભવને જેણે વધારી આપેલો છે એ મંત્રી રાજાની રજા લઈને પિતાના આવાસમાં આવ્યો. ત્યાં “દાન એ ધનવંતને ગુણ. છે અને ધન એ દાતારનો ગુણ છે, પણ એ ધન ને દાન. પરસ્પર વિયુક્ત હોય (જુદાં જુદાં હોય) તે વિડંબના માત્ર છે.” આ પ્રમાણે ચિંતવીને પિતાના લઘુ બંધુ સહિત વસ્તુપાલ મંત્રી રાજે સ્થિર મનથી પિતાના ઘરદેરાસરમાં અષ્ટ પ્રકારી પૂજા રચીને, નગરનાં અલંકારરૂપ એવા સર્વ જિનચેમાં વિધિપૂર્વક ચિત્યપરિપાટી–મહત્સવ કર્યો, અને સાધર્મિકવાત્સલ્ય, ગુરૂવંદન, બંદીજનમોચન, અને હજારો Page #92 -------------------------------------------------------------------------- ________________ - દિતીય પ્રસ્તાવ સોનામહોરોને દાનાદિકમાં વ્યય કરીને તેણે રાજ્યવ્યાપારથી પ્રાપ્ત થયેલી સંપત્તિનું વાસ્તવિક ફળ મેળવ્યું. હવે એક દિવસે ઈંદ્ર સમાન તેજસ્વી એવે વીર ધવલ રાજા રાજસભામાં સુવર્ણ સિંહાસન પર આવીને બેઠે, એટલે વિશુદ્ધ એવા પિતાના ઉભયપક્ષની શોભા (લક્ષમી)થી શોભાયમાન અને સંગ્રામની ચળવળ કરતા બાહુદંડથી ઇંદ્રની પ્રભાને ખંડિત કરનાર એવા રાજકુમાર તથા શ્રેષ્ઠી, સામંત અને મંત્રીશ્વર વિગેરે પિતાના સુખના ઉદયરૂપ તથા વિદ્વાનોની શ્રેણિથી સુસેવિત એવા વીરધવલ રાજાને નમસ્કાર કરીને સભામાં પોતપોતાને ચગ્ય સ્થાને બેઠા. એવામાં રાજાઓની શ્રેણિથી સંકીર્ણ થઈ ગયેલી તે રાજસભામાં કઈ કૌતુકી ચારણ આવીને પ્રગટ વિનિથી આ પ્રમાણે છે કે – વીતર રેં કfé, સામજિ સમરહૂ વાન”] | (સાંભળે ! સમરાંગણના ખેલ (બાજી)માં છ જણાએ જીત્યો) વારંવાર આ પ્રમાણેનું પૂર્વાદ્ધ તે બોલતો પણ ઉત્તરાદ્ધ બોલતો નહોતો એટલે “એ છે કેણુ?” એમ જાણવાને ત્યાં બેઠેલા રાજાઓની ઉત્કંઠા વધી પડી, અને તે છમાં પિતપતાનું નામ લાવવાને રાજાઓએ રાત્રે તેને પુષ્કળ લાંચ આપી, એટલે તેણે પણ તે દરેકની પાસેથી લીધી. એમ અનેક રાજકુમારે પાસેથી લાંચ લઈને એકવાર પ્રસંગ આવતાં તે ચારણ પુનઃ બેલ્યો કે :"बिहुँ भुजि वीरतणेहि, चिहुं पगी उपरवटतणे ॥१॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર (એ ભુજા વીર (સુભટ)ની અને ચાર પગ અશ્વ ઉપરવટ નામના તેના કુલ છ). આ પ્રમાણે ચારણનું કથન સાંભળતાં બધા રાજાએ ચમત્કાર ખ્રુશ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે—પૂર્વ લાંચ લઇને એણે આપણને છેતર્યા છે, માટે તે મૂર્ખાઈ પ્રગટ ન થાય.' એની કાળજીથી ફીને પણ તે રાજાએ તેને વિશેષ દાન આપવા લાગ્યા, કારણ કે ભૃત્યા પર રાજા પ્રસન્ન (રંજન ) થવાથી જ તેનુ શ્રેય થાય છે. ; હવે વેલાકુલ નામના પ્રદેશમાં જ્યાં લક્ષ્મી સ્થિર વાસ કરીને રહી છે, એવુ શ્રીમાની શ્રેણિથી સંકીણ તથા સ્વર્ગની સ્થિતિને જીતનાર ભદ્રેશ્વર નામે નગર છે. ત્યાં પરાક્રમના ગુણથી પૃથ્વી પર જાણે બીજો ભાવ. (પરશુરામ ) અવતર્યો હોય એવા, પ્રતીહારના કુલરૂપ ઉદ્યાનના મ`ડનરૂપ અને અનેક શત્રુઓને ત્રાસ પમાડનાર ભીમસિ'હ નામે રાજા રાજ્ય કરતા હતા. તે પેાતાની લક્ષ્મી અને સૈન્યસ*પત્તિથી ઉત્કટ ખની ઈતર રાજાઓને તૃણુ સમાન ગણતા હતા, વળી તે પેાતાને વીર માનનાર, મહા દાની અને લકામાં વસતા રાવણની જેમ સમુદ્રરૂપ પરિખાથી વીટાયેલ કિલ્લામાં વસતા હાવાથી દુર્ગમ હતા. એકદા વીરધવલ રાજાએ તેને કહેવરાવ્યું કે-“તુ અમારે તાબે થા અથવા તા સંગ્રામ કરવા તૈયાર થા.” આ વાકથથી અધિક વ્યથિત થઈને તેણે સામે કહેવરાવ્યું કે-જેવુ તમે આપશેા તેવું તમને મળશે.’ એટલે ભીમસિંહને જીતવાની ઈચ્છાથી વીરધવલ રાજાએ ઈંદ્ર જેવા Page #94 -------------------------------------------------------------------------- ________________ - હિતી પ્રારતાજ પરાક્રમી પોતાના પારડીયા રાજાને એકત્ર કર્યા. અહીં ભદ્રરને શાજા પણ પિતાના રિન્યને તૈયાર કરી વજની અર્ગલા સમાન થઈને પોતાના સીમાડાને રૂંધી ઉભે રહ્યા. - હવે મરુસ્થલી (મારવાડ)ની ભૂમિના ભાલસ્થલમાં તિલક સમાન અને સુવર્ણગિરિના અલંકારભૂત એવા જાવાલ (જાર) નગરમાં સમરસિંહ નામે રાજા રાજ્ય કરતે હતો. તેને ઉદયસિંહ નામે પુત્ર થયા. તે રાજા થતાં ક્ષત્રિયામાં અગ્રેસર તરીકે પ્રસિદ્ધ થયે. ચાહુમાન (ચહુઆણ) કુળરૂપ આકાશમાં ઉદયસિંહરૂપ સૂર્ય તપતાં, લોકમાં દેષરૂપ અંધકારને અવકાશ જ ન મળે. તે રાજાને પ્રશસ્ત સ્થિતિમાં રહેનારા, બહાદુર એવા વીર જનોમાં નામાંતિ અને રાજાઓમાં પ્રથમ પંક્તિએ મૂકવા લાયક ત્રણ ભાઈઓ હતા. તેમાં પ્રથમ સામતપાલ કે જે અર્જુન જે પરાક્રમી હતો, બીજે અનંતપાલ કે જે ચંદ્ર સમાન કળાવાન હતો અને ત્રીજે ત્રિલોકસિંહ કે જે પંડિત જનેને પણ માન્ય હતું. આ ત્રણે બંધુઓ પિતાના બળથી જગતને તૃણ સમાન ગણતા હતા. હવે મોટા ભાઈ ઉદયસિંહે તેમને ત્રપાપાત્ર (લજજાસ્પદ) એ અલ્પ માત્ર ગ્રાસ આપે, તેથી તેમના અંત૨માં મહેચ્છા હોવાને લીધે તેમને અસંતોષ ઉત્પન્ન થયે, તોપણ તેઓ વિચારવા લાગ્યા કે-આ સંસારમાં જીવિત ચિરસ્થાયી નથી, અને સર્વ મનુષ્યોને અભીષ્ટ એશ્વર્ય પ્રાપ્ત પણ થતું નથી, છતાં લોકે કંઈ પણ નિમિત્તને લઈને અકાર્ય કરવા તૈયાર Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨. શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર 66 થાય છે એ કાઈ રીતે યાગ્ય નથી.” આ સુવાકયને અંતરમાં યાદ કરીને ન્યાયધર્મમાં નિષ્ઠ એવા તેઓએ પેાતાના બંધુના વધ કરવારૂપ પાપને આચરવા કઢિ પણ ઈચ્છયુ નહીં, પરંતુ પ્રજ્ઞા, તેજ અને બળથી ભ્રાતૃત્વ સમાન છતાં રાજસેવક થઈ ને રહેવું એ મનસ્વી જનાને દુસ્સહ છે. અધમ જનોને આજીવિકા તૂટી જવાના ભય હાય છે, મધ્યમ જનાને મરણના ભય હાય છે અને ઉત્તમ જનાને તે અપમાનના જ માત્ર મહાભય હાય છે, માટે વિદેશગમન અને જ ́ગલસેવન કરવુ. સારૂં', પણ સ્વજનવમાં અપમાનથી રહેવું સારૂ નહિ.” આ પ્રમાણે ચિંતવીને પંકિલ જળને ચાતક તજી દે તેમ તે ત્રણે જણા પેાતાના ખંધુના રાજ્યને તજી દઇને અલ્પ પરિવાર સાથે ત્યાંથી નીકળી પેાતાના મનેવાંછિતને આપનાર એવી વીરધવલ રાજાની સેવા કરવાની ઈચ્છાથી ધવલપુરમાં આવ્યા, ત્યાં પ્રથમ તે પૂર્વે જેના વૈભવને સાંભળેલ છે અને જે વ્યવહારમાં અતિ કુશલ ગણાય છે એવા વસ્તુપાલ મંત્રીના આવાસે આવ્યા. એટલે કુમાર (કાતિકસ્વામી)ના જેવા તેજસ્વી અને સર્વાંગસુંદર એવા તે ત્રણ રાજકુમારોને પોતાના ગૃહાંગણે આવેલા જોઈને પેાતાના સેવકો પાસે તેમને ગૌરવ સહિત આસનાકિ અપાવી મંત્રીઓમાં અગ્રેસર એવા વસ્તુપાલે તેમને સ્નેહ પૂર્વક પૂછ્યુ કે “ ક્ષત્રિચૈામાં ઉત્તમ અને પુણ્યવંત એવા તમે રાજકુમારા કયાંથી અને શા કારણે અહીં પધાર્યાં છે ?” એટલે રાજપુત્રો વિનયવંત જ હાય-એ કહેવતને સત્ય કરતા અને પોતાના Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૩ * દ્વિતીય પ્રસ્તાવ શિરને અધિક નમ્ર રાખતા એવા તે રાજકુમાએ મંત્રીશ્વરની આગળ પિતાના બંધુ-રાજાનું સમસ્ત સ્વરૂપ દર્શા-વીને પિતાનું સ્વરૂપ પણ યથાસ્થિતપણે દર્શાવતાં કહ્યું કેકૃતજ્ઞ અને સુજ્ઞજનેમાં માણિકય સમાન, સર્વને હિતકર એવા ગુણોને ધારણ કરનાર અને ચૌલુકય રાજાની રાજ્યધુરાને ધારણ કરનાર એવા આપનું પ્રશંસાપાત્ર નામ સાંભળીને અમે તમારાં ચરણકમળની સેવા કરવા આવ્યા છીએ, અને શ્રીવીરધવલ રાજાની સેવારૂપ કપલતાને આશ્રય કરવાની અમારી ઈચ્છા છે. આ પ્રમાણેનાં તેમનાં કર્ણપ્રિય વચન સાંભળીને મંત્રીશ્વર સુપ્રસન્ન મનથી બોલ્યા, કારણ કે સંતો અન્યનું હિત કરનારા જ હોય છે. “રાજવ્યાપારરૂપ વૃક્ષ આજે મને ફલિત થયું જણાય છે કે જેથી અત્યંત દુર્લભ એવા આપ રાજકુમારે મારે ત્યાં પધાર્યા છે. આ પ્રમાણે કહીને વિવિધ પ્રકારના ભેજનવડે ગૌરવ સહિત તેમને જમાડી તથા દિવ્ય વસ્ત્રો અને આભૂષણોવડે વિશેષે સંતુષ્ટ કરીને કપૂરમિશ્ર તાંબૂલ આપવા સાથે મંત્રીરાજે તેમને સુવર્ણ અને રત્નમય તરવાર આપી. પછી તે રાજકુમારોને સાથે લઈને સર્વ આર્યજનેને આનંદ આપનાર એવા મંત્રી ચૌલુક્ય રાજાની સભામાં આવ્યે. ત્યાં રાજેદ્રને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને તે ત્રણે રાજપુત્રનું યથાસ્થિત સ્વરૂપ તેણે રાજાને નિવેદન કર્યું. તે સાંભળીને પોતાના દાંતની કાંતિરૂપ સુધારસથી તે રાજકુમારને સિંચન કરતાં રાજાએ પ્રમુદિત થઈને કહ્યું કે તમારા ચરણના રજકણેએ આજે મારા ગૃહાંગણને પાવન Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાસ્તુપાલ રિઝ ભાષાંતર કર્યું છે, તેથી માશ, પૂર્વ પુણ્યને ઉદય થમે છે એમ મને લાગે છે. ગૃહરીને ઘરે કાઈ પોતાના કાર્ય નિમિત્તે આવીને ઉતરે તે દિવસ અને તે ઘડી પ્રશંસનીય ગણાય. છે, પરંતુ હે રાજકુમાર ! શૂરવીરેના શણગારરૂપ તમને મારે કેવા પ્રકારની વૃત્તિ (આજીવિકા) બાંધી આપવાની છે. તે કહે. એટલે તે બોલ્યા કે- હે દેવ ! અમને દરેકને દર વર્ષે બે બે લક્ષ દ્રમ્મ આપશે તે તેટલા પ્રશ્નવડે અમારી વૃત્તિ સુખે ચાલી શકશે. તે સાંભળીને કૃપણ, જનોમાં મુખ્ય એવા રાજાએ પોતાનું મુખકમળ કંઈક પ્લાન કરીને તે બહાદુરને કહ્યું કે-એટલા દ્રવ્યથી તે હું સેંકડે સુભટ મેળવી શકું તેમ છું, તો તમને ત્રણ જ જણને તેટલું દ્રવ્ય આપવાથી તમે શું મારૂં અધિક શ્રેય. કરશે? હે રાજકુમાર ! તમે જ કહો કે માત્ર સેવકની ખાતર આટલા બધા દ્રવ્યને વ્યય કરતાં મારો શું વિશેષ. અર્થ સરે તેમ છે ? માટે તમે તમારી ઈરછાનુસાર બીજા કોઈ રાજ્યમાં જાઓ.” એમ કહી રાજાએ તેમને તાંબુલ. આપીને વિસર્જન કર્યા. એ અવસરે વસ્તુપાલે રાજાને કહ્યું કે “હે સ્વામિન્ ! આ ત્રણે મનસ્વી અને મહાપુરૂષે છે, માટે એમને જવા ન દો. હે રાજન્ ! ઉત્તમ પુરૂષોના સંગ્રહ કરતાં ધન વધારે કિંમતી નથી, કારણ કે સારા સેવકોના સંગ્રહથી રાજાઓને પગલે પગલે લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે-ઉંચા પર્વતે ઉપર જેમ મેઘજ વૃષ્ટિ કરી શકે છે તેમ Page #98 -------------------------------------------------------------------------- ________________ - દ્રિતીય પ્રસ્તા પર મહાપુરૂષ પર ઉપકાર કાસ્વા મહાપુ રામર્થ હોય છે.” આ પ્રમાણે પ્રધાને કહ્યું છતાં કૃપણના સરદાર એવા. વીરધવલ રાજાએ તે રાજકુમારને આદર કર્યો નહિ, એટલે “ચુધીનો ત્યાગ કરીને મુક્તાફળ સમાન ઉજજવળ જનના બીડા માત્રથી સંતુષ્ટ થયેલા અને કૃતજ્ઞજનોમાં મુગટ સમાન એવા તે રાજકુમારેએ ગૌર્જરંદ્રના શત્રુ, આશ્રિતના વત્સલ તથા પ્રતીહાર કુળમાં ઉત્પન્ન થયેલા. એવા ભદ્રેશ્વરપુરના સ્વામી ભીમસિંહ રાજાને આશ્રય. કર્યો. ત્યાં ચૌલુકય રાજાની કૃપણુતાની હકીકત સાંભળીને પ્રસન્ન થયેલા ભીમ ભૂપતિએ તેમને તેમ્ની માગણી કરતાં. દ્વિગુણી (બમણી) વૃત્તિ બાંધી આપી. અહો ! કળાવંત પુરૂષને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે. જુઓ-સમુદ્રમાંથી નીકળેલા ચંદ્રને શંભુના મસ્તકનો આશ્રવ મળ્યો.” હવે પિતાના સ્વામીનું કાર્ય કરવાને ઈરછતા એવા. સામતપાલ પ્રમુખ બહાદુર વીર પુરૂએ જેનો ઉત્સાહ. વધાર્યો છે એવા પ્રતીહાર રાજાએ રૂષ્ટમાન થઈને વીરધવલ રાજા પાસે એક સ્પષ્ટ વક્તા ભાટને મોકલ્યો. તે. ભટ્ટરાજ ત્યાં જઈ શ્રીમાન ગુર્જરપતિને આનંદપૂર્વક આશીર્વાદ આપી આસન પર બેસીને બેલ્યો કે- હે રાજન! કૃષ્ણ ભગવાને ઈદ્ર રાજાનું રક્ષણ કરવા બળિ રાજાને પાતાળમાં મોકલ્યો અને અર્જુનના નેહથી કર્ણને મરણ. પમાડ્યો. તે કૃષ્ણના વિરહથી આ વિશ્વને બિલકુલ નિધન (દીન) જોઈને તે સ્થિતિને છેદ કરવા વીરધવલના. Page #99 -------------------------------------------------------------------------- ________________ .૭૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મિષથી તમે પાતે જાણે વિષ્ણુરૂપે અવતર્યા હ। એમ જણાય છે, છતાં ચહુઆણુ વંશના ત્રણ બહાદુર વીરાના સહવાસથી સતેજ થયેલા ભીમસિ’હ રાજા તમને નિવેદ્યન કરે છે કે ચળવળ કરતી એવી તમારી ભુજાને ચિર કાળથી જે રણરંગનેા મનારથ છે તે હવે સત્વર સફળ થાઓ.’ આ પ્રમાણેનાં ભાટનાં વચને સાંભળીને રામાંચિત થયેલા ગુજરસ્વામીએ તેને યથારુચિ દાન આપી આનંદ પમાડીને કહ્યું કે–“ સેનાપતિ પાસે સૈન્યની તમામ સામગ્રી તાકીદે તૈયાર કરાવીને પંચગ્રામ નામના ગામ પાસે મને સત્વર આવ્યેા સમજો અને ઇન્દ્ર જેવા પરાક્રમી તે ત્રણ બહાદુર વીરા સાથે પેાતાની સેના લઈને તારા સ્વામી પણ ત્યાં રણક્ષેત્રમાં સત્વર હાજર થાય. એમ હે પ્રવર ભાટ ! તું તારા સ્વામીને જઈને નિવેદન કરજે અને કહેજે કે પ્રમળ પ્રભાવશાળી વીરધવલ રાજાએ આ પ્રમાણે તેમને કહેવરાવ્યું છે.” આ પ્રમાણેનુ' વીરધવલ રાજાનું કથન સાંભળીને તે વ્રતાલિકે ભદ્રેશ્વર-રાજેદ્ર પાસે જઇને તે વૃત્તાંત આદિથી અંત સુધી કહી સભળાવ્યા. ભાટને વિદાય કર્યા પછી રકમ માટે સમસ્ત પ્રયાગુસામગ્રી તરતજ તૈયાર કરાવીને વહેતી નાડીના સૂચનને અનુસરી શુભ મુહૂર્તની વેળાએ પ્રૌઢ રાજાએ સાથે હસ્તી પર આરૂઢ થઈ રાજકાર્યમાં ઉત્સાહથી ભાગ લેનારા હાથી, અશ્વ, રથ અને પાતિરૂપ ચતુર'ગિણી સેનાથી ચારે બાજુ પરિવૃત્ત, બંને બાજુએ રહેલા જાણે વિક્રમ અને ન્યાયની Page #100 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ મૂ તિ હોય એવા અશ્વરાજના બંને પુત્રોથી સુશોભિત, વેત છત્ર અને બે ચામરથી વિરાજિત અને સંગ્રામોત્સવના કૌતુકી એવા ચૌલુક્યવંશી વિરધવલ રાજાએ પ્રયાણ કર્યું. અનુક્રમે રસ્તામાં મદદ કરવાને માટે સાથે મળતા અનેક ગામના સ્વામીઓથી પર છત તે પંચગ્રામ નામના નગર પાસે આવ્યા. એવામાં ચહુઆણુ વંશના વીર સુભટથી ઉત્કટ અને વાજિંત્રોના નાદથી નાગેન્દ્રને નિદ્રા મુક્ત કરતે ભીમસિંહ રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. પછી બંને પક્ષવાળાઓએ ત્રણ દિવસ વિસામો લઈને સંગ્રામની સર્વ તૈયારી કરી લીધી, કારણ કે રાજાઓનું દીર્ઘદશીપણું ભવિષ્યમાં હિતકારક નીવડે છે. ત્યાં આનંદ, પામેલા બહાદુર સુભટો વિદ્ગોની શાંતિને નિમિત્ત દીન, અનાથ અને બ્રાહ્મણને દાન આપવા લાગ્યા, વૃષભના જેવા સ્કંધવાળા રાજકુમારો શસ્ત્રોની અધિષ્ઠાયિકા દેવીઓની વિવિધ પ્રકારની પૂજાના ઉત્સવ સાથે સિંહનાદ કરવા લાગ્યા રસના પાત્રરૂપ નાયિકાઓ ચારે બાજુ નૃત્ય કરવા લાગી, પંડિત જને વીર રસને લગતા પ્રબંધો નિવેદન કરવા લાગ્યા. ભાટજનના આશીર્વાદ સાથે નિશાન પ્રમુખ વાજિંત્રોને પ્રતિધ્વનિ પૃથ્વીને પૂરવા લાગે, રણરંગ ઉડાવવાની સુભટેની ઉત્કંઠા વચનમાં ન આવી શકે તેવી જણાવા લાગી, કેમકે અલ્પ સમયમાં થનાર યુદ્ધ-એ બહાદુર સુભટને ખરેખર એક મહોત્સવરૂપ લાગે છે. એવા અવસરે ચરપુરૂષોના મુખથી શત્રુસેનારૂપ સરિ Page #101 -------------------------------------------------------------------------- ________________ 402 શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર તાને વિંગાજી જાણીને સંગ્રામના દિવસની પહેલાં વર્તુપાલ મત્રીએ પેાતાના રાજને કહ્યું કે હે દેવ ! કૃપણુતાના દોષથી પૂર્વે મારવાડથી આવેલા મહાવીય વત અને તેજસ્વી એવા ત્રણ સુભટને તમે સંઘર્યા નહિ, તેથી તેઓ ઉત્સાહપૂર્ણાંક શત્રુના લશ્કરમાં જઈને મળ્યા છે અને તેમના અળથી ભીમસિંહ રાજા અત્યારે બિલકુલ નિર્ભય થઈને ગર્જના કરી રહ્યો છે.’ આ પ્રમાણેનુ' મ’ત્રિરાજનું કથન સાંભળીને વીરધવલ રાજા ખેલ્યા કે હે મંત્રિન્ ! આમ કાયર થવાથી શું? રણમાં જે થવાનું હશે તે થશે. રણભૂમિમાં જય કે મરણ થતાં રાજાઓને તેા લાભજ છે, કારણ કે જય થતાં રાજ્યલક્ષ્મી અને મરણુ થતાં સ્વલક્ષ્મી પ્રાપ્ત થાય છે, જે રાજા માત્ર પેાતાનું ઉદરભરણ કરવા માટે જ જીવે છે. તે અનુક્રમે પ્રજાથી પણ પરાભવ પામે છે. રણભૂમિમાં તેજ રાજાને મરણની ચિંતા થાય છે કે જેની પાસે રાજ્યભારને ધારણ કરવામાં ધુરંધર એવા સુમ`ત્રીએ હાતા નથી.” આ પ્રમાણેની રાજાની હિંમત જોઇને ચાતુમાં બૃહસ્પતિ સમાન એવા વસ્તુપાલ મહામાત્ય બેલ્યા કે “હે દેવ ! આપના હાથમાં ધનુષ્ય હશે તેા પછી લાખા શત્રુએ પણ શુ કરવાના છે? કહ્યુ` છે કે ‘જ્યાંસુધી વનમાં સ`ચરનાર સિંહ ન આવે ત્યાંસુધી ડુક્કર ભલે રમત કર્યાં કરે, હાથણીઓ સહિત હસ્તીએ ભલે ક્રીડા કરે, અરજપ્ત દેખાતા પાડાએ ભલે સ્વેચ્છાએ ગર્જના કરતા ક્રુ અને હિરણા પણ ભલે Page #102 -------------------------------------------------------------------------- ________________ ' ' દ્વિતીય પ્રસ્તાવ વારંવાર છલંગ મારતાં નિઃશંકપણે દયા કરે, પણ સિંહ આવતાં તે બધાં કયાંયે સંતાઈ જશે.” વળી હે દેવ આપના સિન્યમાં પોતે એક છતાં તે ત્રણેને છતે એ ડેડીય વંશમાં ઉત્પન્ન થયેલ જેહુલ નામે બહાદુર ક્ષત્રિય છે. બીજે ચૌલુક્ય વંશમાં ચંદ્રમા સમાન સમશર્મા વીર છે અને ત્રીજે ત્રણે જગતને જીતનાર તથા ગોહિલ વશમાં ઉત્પન્ન થયેલ ક્ષેત્રવર્મા છે. વળી કલિયુગના સાક્ષાત્ અર્જુન સમાન એવા આપનું તે વર્ણન જ શું કરવું? કે જે એક છતાં સંગ્રામમાં શત્રુઓના મનમાં અનેક જેવા લાગે છે.” આ પ્રમાણે તે બંને પરસ્પર વાત કરતા હતા, તેવામાં દ્વારપાળે રાજાને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિન્ ! કઈ એક પુરૂષ દ્વાર આગળ અટકાવવાથી બેઠે છે. તે વિશ્વને પાવન કરનાર આપના દર્શન કરવાને ઈચ્છે છે તો આપ તેને માટે શું આદેશ કરો છો?” એટલે ભ્રકુટીના ઈસારાથી રાજાએ કહ્યું કે-તેને મારી પાસે લાવ.” આ પ્રમાણેના રાજાના આદેશથી પેલા પુરૂષે અંદર આવી રાજાને નમસ્કાર કરીને નિવેદન કર્યું કે-“હે સ્વામિન! સામંતપાલ વગેરે ચહુઆણુ વંશના ત્રણ સુભટોએ તમને કહેવરાવ્યું છે કે-છ લાખ દ્રવ્યથી સંઘરેલા અનેક સુભટની સહાયતાથી હે રાજન્ ! રણભૂમિમાં હવે તમારું સારી રીતે રક્ષણ કરજે, કારણ કે આવતી કાલે પ્રભાતે કુમારી નદી પર સંગ્રામ શરૂ થતાં તમે જ પ્રથમ અમારા અતિથિ થવાના છે ” આ પ્રમાણેનું તેનું કથન સાંભળી તેને યાચિત દાન આપીને ચુલકસ્વામીએ જરા હસીને કહ્યું કે Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર પ્રભાતે હું પણ રણભૂમિમાં આવું છું, ત્યાં સર્વેનું બાહુબળ જોવામાં આવી જશે. આ પ્રમાણેનો મારો સંદેશે. પણ તેમને તું કહેજે.” એટલે તેણે પણ ત્યાં જઈને રાજાને સંદેશે તેમને કહી સંભળાવ્યો, એટલે બંને રાજાના આદેશથી બંને સિન્યમાં ક્ષત્રિએ રણકર્મની બધી સામગ્રી એક રાતભરમાં તૈયાર કરી લીધી. પછી જગત્કર્મના સાક્ષીરૂપ સૂર્ય ઉદય પામ્ય એટલે બંને સૈન્યમાં એક સરખી રીતે રણુદુંદુભિ વાગ્યાં. તે સાંભળતાં ભુજામાં ચળવળ ઉત્પન્ન થવાથી પ્રચંડ બનેલા બહાદુર સુભટે યુદ્ધમાં ઉતરવા માટે બખ્તર પહેરીને તૈયાર થઈ ગયા. એ વખતે પ્રાતઃકર્મ કરી સર્વ વિદનેની શાંતિને અર્થે યાચકોને દાન આપતા, પ્રલયકાળના સૂર્ય જે અપેક્ષ્ય, લાખે સુભટથી પરવારેલે અને ચારે બાજુ જેના ગુણગ્રામ ગવાઈ રહ્યા છે એ વીરધવલ રાજા રણભૂમિમાં આવ્યો, એટલે મહાતેજસ્વી અને હાથમાં વિવિધ શસ્ત્રોને ધારણ કરનાર એવા જેહુલ પ્રમુખ વીર પુરૂષે અશ્વ પર આરૂઢ થઈને રાજાની ચારે બાજુ ઉભા રહ્યા. તે જ વખતે પ્રાતઃકૃત્ય-પૂજનાદિક કરીને સુવર્ણના બખ્તરને ધારણ કરનાર અને આયુધઐણિને વહન કરનાર એવા બંને મંત્રીશ્વર જાત્યઅશ્વ પર બેસીને સત્વર રણભૂમિમાં પ્રાપ્ત થયેલા ચૌલુક્ય વંશના ચંદ્ર સમાન રાજાની બંને બાજુ સ્થિર થઈને ઉભા રહ્યા. એ અવસરે ભીમ સમાન ભયંકર અને સમસ્ત બહાદુરેમાં અગ્ર પદ ધરાવનાર એ ભીમસિંહ રાજા પણ Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ પગલે પગલે યાચકોને મગલનેમિત્તે દાન આપતા, ક્ષત્રિયાથી પરવરેલા, વિષ્ણુ સમાન અલિષ્ઠ અને વક્ર દૃષ્ટિથી ભયંકર લાગતા રણભૂમિમાં આવ્યા. તે વખતે ઈન્દ્ર સમાન પરાક્રમી, વિવિધ આયુધાને ધારણ કરનાર, હાથમાં લાંબા ભાલાં રાંખનાર, કવચથી ઉજવળ ખખ્ખરાથી ગરૂડાકારને ધારણ કરવાવાળા, જાત્ય અશ્વો પર આરૂઢ થયેલા અને જેમનુ તેજ અસહ્ય છે એવા સામ`તપાલ વિગેરે ત્રણે ભાઇએ પણ ભીમ રાજા પાસેથી પેાતાની નાકરીના ચડેલા લાખા દ્રુમ્સ લઈ પેાતાના ભંડારમાં રાખીને વિવિધ પાત્રોને દાન આપતા રણભૂમિમાં આવ્યા. આ વખતે રણવાદ્યો, હાથીએના નાă, અશ્વોના હેષારવ અને બહાદુર સુભટાના હુંકારાથી આકાશ શબ્દમય થઈ ગયું, અને બંદીજના દરેક બહાદુર સુભટના નામ, ગુણ અને વશના ઉચ્ચારપૂર્વક જય જય શબ્દ કરવા લાગ્યા. પછી અને સૈન્યામાં પાતપેાતાના સ્વામીને સતાષ આપનાર અને જયશ્રીને વરવા લાયક એવા તુમુલારંભ થયા, એટલે ક્રોધયી અંધ બનેલા અને ક્રૂર એવા મહાયાદ્ધાએ પરસ્પર મ સ્થાનમાં પ્રહાર કરતા યુદ્ધ કરવા ધસ્યા, અને સ્વર્ગ લક્ષ્મીને વરવાને જાણે કુકુમદ્રવના લેપ કર્યો હાય તેમ સુભટોએ પેાતાનાં શરીરને શરીરમાંથી નીકળતી રૂધિરની ધારાએથી રક્ત બનાવી દીધા. જાણે પરસ્પર સૂર્યના સંતાપને સહાર કરવાને ઈચ્છતા હાય તેમ કેટલાક વીરાએ આકાશમંડળમાં ખાણાના મંડપ રચી દીધા. તે વખતે જાણે દુઃખના ભારથી જ હોય તેમ ૧. ૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ઘોર અંધકાર સદેશ પ્રસરતી રજથી દિગંગનાઓએ પિતાનાં મુખ આચ્છાદન કરી દીધાં, એવામાં સૂર્ય ગગનના મધ્ય ભાગમાં આવતાં સેંકડો દ્ધાઓ શસ્ત્રોથી ઘાયલ થઈને જમીન પર આળોટવા લાગ્યા, એટલે ભૂમંડળની જેમ પિતાના સૈન્યને વિછાય (નિસ્તેજ) જેઈને સુભટને શૌર્ય ચઢાવતે વીરધવલ રાજા સાવધાન થઈ ગયો, એટલે બાણના વરસાદથી દુર્દિનને દર્શાવતા મંત્રી વિગેરે દક્ષ અને બહાદુર સુભટે પણ પોતાના સ્વામીની રક્ષાને માટે અધિક સાવધાન થઈ ગયા. એ અવસરે અન્ય સુભટને તિરસ્કાર કરીને બળથી ઉત્કટ અને જેમના હાથમાં ભાલાં રહી ગયાં છે એવા તે ભૈરવ સમાન ત્રણ મહાવીરે એ વીરધવલ રાજાની નજીકમાં આવીને કહ્યું કે-“હે દેવ! અમે તમારી પાસે આવ્યા છીએ, માટે હવે સાવધાન રહેજે અને હે વીરશેખર! તમે ગમે તે પ્રકારે તમારે બચાવ કરવા તત્પર રહેજો, તેમજ ધનથી સંઘરેલા વૈદ્ધાઓ પણ હવે તમારું રક્ષણ કરવા તૈયાર થઈ જજે” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને વિરધવલ રાજા બે કે- અત્યારે શબ્દમાત્રથી વૃથા અડાઈ મારવાવડે શું? કારણ કે મહાજને પોતાનું બાહુબળ કિયાથીજ પ્રકાશિત કરે છે. પછી કોધાંધ થયેલા એવા તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને પ્રહારથી ઘાયલ થયેલા જેહુલ વિગેરે જમીન પર પડ્યા. કહ્યું છે કે- તીર્ણ શસ્ત્રોથી તો શું, પણ પુષ્પોથી યુદ્ધ કરવાનો પણ નિષેધ Page #106 -------------------------------------------------------------------------- ________________ - દ્વિતીય પ્રસ્તાવ ૮૩ છે. કારણ કે તેમાં વિજયને માટે સંદેહ છે અને પ્રધાન પુરૂષને ક્ષય તો જરૂર થાયજ છે.” - એ પ્રમાણે યુદ્ધ કરતાં ઘણું રાજકુમાર અને બંને મંત્રીઓએ પાસે રહીને પિતાના રાજાનું યાનપૂર્વક રક્ષણ કર્યા છતાં તે ત્રણ બહાદુર વીરેએ ચૌલુકય રાજાના લલાટમાં ત્રણ ભાલાના ઘા કરી તરતજ પ્રગટ થઈને કહ્યું કે-“હે દેવ! આ પ્રમાણે તમને મારવાને પણ અમે સમર્થ છીએ, છતાં અમે તમારા હાથનું એક બીડું લીધું છે, તે ઋણથી મુક્ત થવાને માટે હે નરાધિપ ! અત્યારે તમને જીવતા જવા દઈએ છીએ, માટે ઘણુંનું પોષણ કરનાર એવા તમે અહીંથી સત્વર ચાલ્યા જાઓ. શાસ્ત્રમાં પણ બહુ જ પર ઉપકાર કરનારને મારવો નહિ” એમ કહેલું છે, કેમકે એક સૂર્ય અસ્ત પામતાં જગતમાં અંધકાર ફેલાઈ જાય છે. વળી કહ્યું છે કે “સેનાપતિ, ઉપદેશકર્તા, ઘણુઓનું ભરણપિષણ કરનાર તથા ઘણું સમૃદ્ધિને અધિપતિ–એટલાને સાહસ કરીને માર નહિ, તેમ રાજાને પણ આપ સમાન ગણુને તેને માર નહિ, કારણ કે રાજા વિના લોકોને અત્યંત કષ્ટ વેઠવું પડે છે.” પછી પાસે ઉભેલા સુભટને પિતાના બળથી ત્રાસ પમાડીને તરતજ વરધવલ રાજાને તેમણે અશ્વ પરથી ભૂપીઠ પર નાખી દીધો અને ઉપરવટ નામના અશ્વરત્નને લઈને તેઓ ચાલ્યા ગયા. એ વખતે સધ્યા થઈ જવાથી સર્વે સુભટે પણ રણકર્મથી વિરામ પામ્યા, એટલે અવસરને જાણનાર એવા મંત્રીશ્વર વિગેરે રાજાને ઉપાડીને પિતાની Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સેના સહિત ચિંતાતુરપણે સત્વર પિતાને સ્થાને આવ્યા. જય મેળવનાર ભીમસિંહ રાજા પણ પ્રમાદથી દ્વિગુણ પ્રભાવાળા એવા સામતપાલ વિગેરેની સાથે પોતાના આવાસમાં આવ્યું. પછી રાત્રે ભીમસિંહના સુભટો પર સ્પર વિવાદ કરવા લાગ્યા કે- વીરધવલ રાજાને અમે જમીન પર પાડ્યો. એટલે મારવાડના તે બહાદુર સુભટો બેલ્યા કે-જે વીરધવલને તમે પાડ્યો હોય તે તેની કંઈક નિશાની બતાવે કે જેથી વિવાદ દૂર થાય.” એવી રીતે સુભટને જય સંબંધી વાદ અણી પર આવ્યું, ત્યારે તે બહાદુર ક્ષત્રિએ વીરધવલ રાજાને અધરત્ન લાવીને ભીમસિંહ રાજાને બતાવ્યું, એટલે ઉશ્રવા સમાન આકારવાળા, સુવર્ણના પાખરથી સુશોભિત, લગામથી મને જ્ઞા મુખવાળા, રત્નમાળાથી વિભૂષિત, સારાં લક્ષણથી લક્ષિત તથા ચૌલુક્ય નરેન્દ્રને જાણે બીજે તેજરાશિ હેય એવા તે ઉપરવટ નામના અશ્વરત્નને જોઈને યુવતિનું મુખ જોતાં જેમ કામી પુરુષ મેહ પામી જાય તેમ ભદ્રેશ્વર ભૂપ અત્યંત સંતુષ્ટ થયો અને વચનના મિષથી જાણે સુધાસિંચન કરતા હોય તેમ બે કે “સુપાત્રને આપેલા દાનની જેમ ઉભય પક્ષ જેમના વિશુદ્ધ છે એવા આ રાજપુત્રોના નિમિત્તે વ્યય કરેલ લક્ષ્મી અનેક પ્રકારે ફલિત થઈ છે.” પછી ભીમસિહ રાજાએ સર્વત્ર ઉદ્યષણ કરાવી કે-“મારવાડના ત્રણ વીરેએ આજે વિજય મેળવ્યો છે અને તેની નિશાની તરીકે વીરધવલ રાજાને ખાસ અશ્વ તેઓ અહીં લઈ આવ્યા છે. કહ્યું છે કે – Page #108 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ "नयेन नेता विनयेन शिष्यः, शीलेन नारी प्रशमेन लिंगी। प्रौढावदातेन भटः प्रचंडो, धर्मेण जंतुश्च सदा विभाति" ॥१॥ “યાયથી રાજા, વિનપથી શિષ્ય, શીલથી સ્ત્રી, પ્રશમથી યતિ, પ્રૌઢ ચરિત્રથી પ્રચંડ સુભટ અને ધર્મથી પ્રાણી સદા શોભાને પામે છે. એ પ્રમાણે ભીમસિંહ રાજાના સૈન્યમાં વાર્તારૂપ સુધાસ્વાદનો અનુભવ કરતા રાજાઓએ ત્રિયામાં (રાત્રિ)ને એક ક્ષણની જેમ વ્યતીત કરી. હવે અહીં રાત્રે કાંઈક પ્રતીકાર કરવાથી અત્યંત સાહસિક એવો ગુર્જરપતિ સજજ થઈ ગયું અને પ્રભાતે તે આનંદથી છૂત રમવા લાગે. ચૌલુક્ય રાજાનું આવું વિચિત્ર ચેષ્ટિત જાણીને ભીમસિંહ રાજાને તેના મંત્રીઓએ વિજ્ઞપ્તિ કરી કે હે રાજન! સપ્તાંગ રાજ્યથી અને વિશેષે કરીને મંત્રીના બળથી સમૃદ્ધ હેવાવડે વીરધવલ રાજા દેવાદેશની જેમ બહુ મજબૂત છે. વળી ઈંદ્ર સમાન સંપત્તિવાળા એ રાજાની સાથે વિરોધ કરતાં પરિણામે કંઈને મધુર ફળ મળ્યું નથી. કહ્યું છે કે - " अनुचितकार्यारंभः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो, मृत्युद्वाराणि चत्वारि" ॥१॥ “અનુચિત કાર્યને પ્રારંભ, સ્વજનોની સાથે વિરોધ, બલવંતની સાથે સ્પર્ધા અને સ્ત્રી જનનો વિશ્વાસ એ ચાર મૃત્યુનાં દ્વાર છે. વળી પારકા ઘરના સુભેજનની જેમ આગંતુક જનના બળને પામીને સજજને એ લોકમાં નિંદ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર નીય એવા અહંકાર કરવા યુક્ત નથી. માટે હે દેવ ! હવે એની સાથે સ`ધિ (સલાહ) કરી. આ બાબતના સંબંધમાં તમે પોતેજ યાગ્યાયેાગ્યના ખરાખર વિચાર કરી જુઓ.” આ પ્રમાણેનાં પેાતાનાં મ.ત્રીઓનાં વચનાથી ભીમસિંહ રાજાએ સંધિ કરવી કબૂલ કરી; કારણકે હિતેાપદેશરૂપ અમૃત પ્રાપ્ત થતાં તેના કાણુ ત્યાગ કરે? છતાં તેણે ભયકર સંગ્રામનો આડંબર તા કર્યાં. અહા ! રાજાએ કઈ કરવાને ઇચ્છે છે અને કંઈ કરે છે, પછી ઉત્કટ સુભટો જેવા અન્યાન્ય યુદ્ધ કરવા ધસ્યા, તેવીજ તે સુભટો સહિત રાજાએ પરસ્પર આનકારક એવી સંધિ કરી દીધી. એટલે પેલા બહાદુર વીરાએ વીરધવલ રાજાના વાહનરૂપ ઉપરવટ અશ્વરન વીરધવલ રાજાને પાછે અર્પણ કર્યા, અને વસ્તુપાલ મંત્રીએ આવા પ્રકારની ચાક્કસ વ્યવસ્થા કરી કે–શુદ્ધ ગાચરી કરનાર સાધુની જેમ ભીમસિહ રાજાએ પેાતાના ભદ્રેશ્વર નગરથીજ સતાષ માની લેવા તથા પેાતાની બિરૂદાવાળી કયાંય પણ એલાવવી નહિ.’ આ પ્રમાણે વ્યવસ્થા કર્યા પછી પેાતાના પરિવારસહિત વીરધવલ રાજા આગળ ચાલતાં સ્વર્ગ સમાન સપત્તિવાળી કરા (કાકર કે જે પાટણથી પદ્મર ગાઉ દૂર છે.) નગરીમાં આવ્યા. ત્યાં મત્રીના કહેવા પ્રમાણે તે કેટલાક દિવસ રહ્યો અને પેાતાના દેશની સીમાને લુંટનારા ચારોને પકડીને દંડપાત્ર કર્યા. પછી કલિયુગને ત્રાસ પમાડનાર તે મ`ત્રીશ્વરે ત્યાં શ્રીમાન આદિપ્રભુનો પ્રાસાદ Page #110 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ કરાબ્યા અને તેની અંદર બિંખપ્રતિષ્ઠા કરતી વખતે તેણે તેમની સામે રાજાની અને પેાતાની ધાતુમય મૂત્તિ સ્થાપન કરી. પછી ભીમપલ્લીમાં મત્રીશ્વરે આત્મકલ્યાણના નિમિત્તે પાર્શ્વનાથ ભગવંતનું સુવર્ણ કુંભયુક્ત એક ઉન્નત મદિર કરાવ્યું તથા રાણકેશ્વરને પ્રસન્ન કરવા માટે તેણે શંકર અને પાવ તીયુક્ત એક રાણુકેશ્વર નામનું મદિર પણ કરાવ્યું. પછી આદિત્યપાટકમાં તથા ઝેરડકપુરમાં શુદ્ધ ધાતુના મિંખથી મનોહર એવા પૃથક્પૃથક્ ચૈત્યા કરાવ્યા અને વાયડ ગામમાં સાત લાખ ધન ખરચીને જગદ્ગુરૂ શ્રી વીર પરમાત્માના જીણું ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યેા. પછી સૂર્યપુરમાં સૂર્યના મદિરના ઉદ્ધાર કરાવીને વેદપાઠના નિમિત્તે એક નવી બ્રહ્મશાળા કરાવી; તેમજ તે નગરમાં તેણે એક વિદ્યાથી ઓને ભાજન માટે તથા એક સાજનિક એમ એ નવી દાનશાળાઓ કરાવી. ८७ મારવાડની ભૂમિના પ્રાણીઓને પવિત્ર કરનાર અને શાસ્ત્રમાં પરમ તી તરીકે પ્રખ્યાત એવુ સત્યપુર (સાચાર) નામે નગર છે. જ્યાં પૂર્વ ત્રિભુવનના સમસ્ત જનાથી નમસ્કાર કરાયેલા એવા શ્રી ચંદ્રપ્રભ ભગવંત વિહાર કરતાં પાંચ રાત્રિ રહ્યા હતા. વળી વસુધાને પાવન કરતા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુ પણ ત્યાં સમવસર્યાં હતા, તેથી એ તી કહેવાય છે. તેમજ વીરભગવંતના નિર્વાણ પછી સિત્તેર વષે શ્રીમાન્ નાડ રાજાએ ત્યાં સુવણુ મય ખિંખયુક્ત ચૈત્ય કરાવ્યું હતું. કહ્યુ` છે કે-ચરમ જિનેશ્વરના Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રીવાસ્તુપાળ ચરિત્ર ભાષાંતર નિર્વાણ પછી સિત્તેર વર્ષ જતાં માઘ મહિનાની શુક્લ પંચમી અને ગુરુવારના દિવસે બ્રહ્મમુહૂર્તમાં આચાર્યના ગુણયુક્ત એવા શ્રીરત્નાચાયે સર્વે સંઘની અનુમતિથી સેંકડે ભનો નાશ કરનાર એવા શ્રીમાન વીર ભગવંતના બિંબની આ પ્રતિષ્ઠા કરી છે.” એ શ્રી વીર પરમાત્માના બિંબને નમસ્કાર કરતાં સત્ય અને શીલયુક્ત મનુષ્ય અહીં એક રાત્રિ રહેવાથી પણ ઘણા પાપોનો નાશ કરી શકે છે. વળી વિશાખા નક્ષત્ર સાથે ચંદ્રમાનો યુગ થતાં વિશાખ મહિનાની પૂર્ણિમાને દિવસે શ્રીવીરના સુવર્ણ બિંબને નિર્મળ જળથી અભિષેક કરીને ન્યાયપાર્જિત વિત્તથી લીધેલા પુષ્પાદિકથી જે દ્વિવિધ ભક્તિપૂર્વક એ પ્રભુની પૂજા કરે છે, તે આગામી ભવમાં ચકવતી થાય છે. “અહો ! એ પરમ તીર્થને હું કયારે વંદન કરીશ? અવસર પ્રાપ્ત થયા છતાં જે ધમને આદર ન કરે-તે શું વિવેકી ગણાય? જુઓ તક્ષશિલાને સ્વામી બાહુબલિ પ્રમાદી રહેવાથી જિનદર્શનના આનંદરૂપ અમૃતરસને મેળવી ન શ.” આ પ્રમાણે પિતાના અંતરમાં વિચાર કરીને રાજ્યકાર્યમાં પિતાના લઘુ બંધુને નીમીને પિતાના સર્વ કુટુંબ સહિત વસ્તુપાલ મંત્રીશ્વર સમૃદ્ધિવાન્ અનેક શ્રાવકે સાથે - સત્યપુર તરફ તીર્થયાત્રા માટે નીકળે. માર્ગમાં પોતાની લક્ષ્મીને તે સુપાત્રમાં વાપરવા લાગે. જ્યાં ન હોય ત્યાં નવાં ચૈત્ય કરાવ્યા અને અનેક જીર્ણ ચેત્યાનો ઉદ્ધાર કરાવ્યું. એ પ્રમાણે શુભ પ્રવૃત્તિ કરતા દીન તથા અનાથ જનોને યથોચિત દાન આપીને પ્રસન્ન કરતે, શિષ્યને Page #112 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૮૮ સદગુરૂની જેમ રાજાઓને નમ્ર બનાવતે, શ્રી જિનશાસનની સર્વ રીતે પ્રભાવના કરતે તથા શત્રુઓને તાબે કરતે તે વસ્તુપાલ, અનુક્રમે સુવર્ણ કુંભ અને ધ્વજાથી શોભાયમાન એવા જિનચૈત્યથી મનોહર થારાપદ્ર (થરાદ) નગરમાં આવ્યો. ત્યાં વિવેકથી વિશ્વવિખ્યાત એવા શ્રીસંઘે મંત્રીરાજને આદરપૂર્વક પ્રવેશત્સવ કર્યો. ત્યાં પોતાની ઉંચાઈથી હિમાલય પર્વતને પણ જીતીને પતાકાના મિષથી સદા જયચિહ્નને ધારણ કરતા, કુમારપાલ રાજાની પુણ્યલક્ષ્મીના કીડાગૃહ સમાન, તથા સમ્યગ્દષ્ટિ જીવોને મેહન મંત્ર સમાન ઉત્કૃષ્ટ જિનમંદિરને જોઈને વિસ્મય પામેલ સચિવેશ્વર અસાધારણ આનંદરુપ નિસ્પદ (અચલ) સાગ૨માં નિમગ્ન થઈ ગયો અને પિતાના જન્મને સફળ માનવા લાગ્યા. પછી ત્યાં પુષ્કળ પવિત્ર જળવડે ભગવંતનું સ્નાત્ર કરતાં તે મંત્રીએ પોતાના આત્માને ઉજજવળ કર્યો, અને પ્રજાને આનંદ આપનાર એવા તેણે સમસ્ત ચિત્યમાં દુર્ગતિનો નાશ કરનાર સુવર્ણના મહાધ્વજ ચડાવ્યા. વળી આશ્રિત સેવકોને છૂટે હાથે વિવિધ પ્રકારના દાન આપીને સંતેષ પમાડી સ્થિર ઉદયવાળા એવા તેણે પૂર્વના સર્વ પૂજારીઓને સ્થિર કર્યા. વળી ત્યાં લાખે મનુષ્યોને વિવિધ ભેજનદાન આપીને વત્સલ એવા તેણે શ્રીસંઘનું સ્વામિવાત્સલ્ય કર્યું. ત્યાં સર્વ જૈન સાધુઓને તેણે વસ્ત્રદાન દીધું તથા જીર્ણ થયેલી ત્યાંની ઘણી ધર્મશાળાઓને તેણે ઉદ્ધાર કર્યો. વળી તે મંત્રીએ ત્યાં કુમારપાલના મંદિર સમાન એક નવું જિનમંદિર કરાવ્યું તથા ધર્માથીં એવા તેણે Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પિતાના ધર્મબંધુઓને ઋણમુક્ત કર્યો તેમનું દેવું પડે ચુકાવી આપ્યું); કારણ કે વિવેકી જ સર્વ પ્રકારના પુણ્યને માટે યત્ન કરતા રહે છે. પછી ત્યાંના સંઘસહિત જેના પાપ શાંત થયા છે એ વસ્તુપાલ મંત્રી સત્યપુર નામના મહા તીર્થમાં આવ્યા અને સુજ્ઞ એવો તે પ્રાસાદના દર્શનથી પ્રાપ્ત થયેલ આનંદને સંવિભાગ આપવાને યાચકને યથારુચિ વિવિધ દાન આપવા લાગ્યું. અંતરમાં નિર્દોષ આનંદ પામનાર, વિવેકી તથા શ્રી લલિતાદેવીને પતિ એવા વસ્તુપાલ મંત્રીએ સત્યપુરમાં પ્રથમ જિનભવનના દર્શન કરતાં અથજનને દશ લાખ દ્રવ્યનું લીલાપૂર્વક દાન કર્યું તથા જિનમતને ઉલ્લાસ પમાડવામાં એક બૃહસ્પતિ સમાન એવા તેણે કરછ દેશના રાજાએ ભેટ કરેલા અને ભારે તેજસ્વી એવા એકસે અ દાનમાં આપી દીધા. પછી સૂર્ય સમાન તેજસ્વી એવા તે મંત્રીએ અતિશય ઉત્સવની તૈયારી સાથે ભક્તિના ભારથી જાણે નમી જતો હોય તેમ નમસ્કાર કરતાં તે પ્રાસાદમાં પ્રવેશ કર્યો અને ત્રણ પ્રદક્ષિણા તથા પંચાંગ પ્રણામ કરીને શ્રીફળ પ્રમુખ વિવિધ ફળે ધર્યા તથા પુષ્પોની માળાઓ ચારે બાજુ લટકાવી દીધી. એવી રીતે અહંપૂર્વિકામાં વ્યગ્ર એવા સમસ્ત શ્રાવકે સાથે તેણે સર્વ પાપને નષ્ટ કરનાર એવી ભગવંતની અગ્રપૂજા કરી. પછી પોતે સ્નાન કરી પ્રભુને મંગલસ્નાન કરાવી * હું પહેલે-હું પહેલે. Page #114 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ . સુગંધી ચંદન દ્રવથી વિધિપૂર્વક તે મજ્જનેત્સવ કરવા લાગ્યા. તે આ પ્રમાણે-પ્રથમ તેણે શ્રીસંઘ સાથે ભગવંતની આગળ પ ́ચ શબ્દના મધુર ધ્વનિથી રમ્ય અને ખેલાતા સૂત્રપાઠથી સુભગ એવી પચ વર્ણના પુષ્પાવર્ડ કુસુમાંજલિ કરી. પછી શ્રાવકેાએ જિનેશ્વર ભગવતને નવાંગે તિલક કરીને ભક્તિપૂર્વક સર્વ પાપરજને દુગ્ધ કરનાર એવા કપૂર, અગરૂ અને કસ્તૂરીને ધૂપ કર્યાં. પછી જિનભક્તિના રસીયા તથા દક્ષ એવા આસ્તિક શ્રાવકોએ જન્માભિષેક કલશાદિકને સૂત્રપાઠ એટલીને સંગીત તથા નૃત્યની રચનાથી આનંદ ઉપજાવનાર એવા શ્રીવીરના મજ્જનમહેાત્સવ કર્યાં. પછી વિઆને કલ્પવૃક્ષસમાન એવા વસ્તુપાલ મત્રીએ પેાતાના હસ્ત-કમળમાં ચારે બાજુ અર્ચિત તથા જળપૂ એવા સુવણુ -કળશ લઇને સૂત્રપાઠ બેલતાં વિધિપૂર્ણાંક વીર ભગવંતનું સ્નાત્ર કર્યું, ત્યારબાદ અષ્ટ પ્રકારી પૂજા રચીને નિર્દોષ એવા તેણે આનંદપૂર્ણાંક ચૈત્યના શિખરપર સુવણુ મય મહાધ્વજ ચડાવ્યેા. પછી ચ’દનાદિકથી ચર્ચિત એવી આરતી ઉતારીને પોતાના મગળ નિમિત્તે તેણે મગળદીપ (મંગળદીવા) ઉતાર્યા, તેમજ ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ભાવપૂજા કરીને અનિવારિત દાન આપતાં તેણે અથી જનાની પ્રાર્થનાના કદાપિ ભગ ન કર્યાં. ત્યાં આઠ દિવસ રહેતાં જિનભક્તિમાં આનતિ થયેલ એવા તેણે ભગવંતની અને માજીએ એ દેવકુલિકા (દેરી) કરાવી. વળી અનિવારિત અન્નદાન દેવાવડે નિષેધ ન કરતાં Page #115 -------------------------------------------------------------------------- ________________ હર શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સમસ્ત જનોને સંતોષ પમાડીને તેણે પાપને દૂર કરનાર એવા શ્રીસંઘની માનપૂર્વક સેવા બજાવી. પછી દેવપૂજાના નિમિત્તે પૂજારીને એક ગામ આપી, ન્યાયપૂર્વક સર્વત્ર ધર્મસામ્રાજ્ય સ્થાપન કરી શરૂઆતમાં કટુ છતાં પ્રાંતે ગુણકારી એવી રોગી જનેના ઔષધની જેમ અન્યાય કરનાર જનોને દંડથી પ્રચંડ સખ્તાઈ દેખાડી, પિતાના વીરધવલ સ્વામીની આજ્ઞાને પુષ્પમાળની જેમ મારવાડના સર્વ રાજાઓના શિરપર માનપૂર્વક સ્થાપના કરી. પછી પિતાનું સર્વસ્વ ભેટ ધરીને વસુધાપર આળોટતા તે તે દેશના રાજાઓથી નિરંતર સેવ્યમાન એવા મંત્રીશ્વરે સત્યપુરથી પાછા આવીને કકરાનગરમાં પ્રૌઢ ભેટ ધરી શ્રીવીધવલ રાજાને પ્રણામ કર્યા. પછી દરેક ગામમાં સ્વપ્રજાને માન આપી આનંદ પમાડતે તે રાજા મંત્રી સહિત પિોતાની રાજધાનીમાં આવ્યો. - પછી દાન અને ભેદાદિ ઉપાયવડે સામંતપાલ વિગેરે વીરેને ભીમસિંહથી અલગ કરી તેમને પિતાના સેવક બનાવીને વિષ્ણુ સમાન પરાક્રમી એવા મંત્રીશ્વરે, પ્રાપ્ત થયેલ વિશેષ પ્રબળવડે ચૌલુક્ય રાજાને અપરાધ કરનાર એવા દુષ્ટ ભીમસિંહને નદીના કિનારા પર રહેલા વૃક્ષની જેમ મૂળથી ઉછેદ કરી નાખ્યો અને સર્વત્ર અખ્ખલિતપણે વીરધવલ રાજાની આજ્ઞા પ્રવર્તાવી. અહ! શ્રીવીરધવલ રાજાએ તે પૂર્વે નરસિંહને જીત્યો હતે પણ વસ્તુપાળે તે અત્યંત દુસ્સહ એવા રાજસિંહને જીતી લીધા. ભદ્રેશ્વરના રાજા સાથે સંગ્રામ કરવાથી મંત્રીને Page #116 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૯૩ પાંચ કરાડ સુવણુ અને દશ હજાર અશ્વો પ્રાપ્ત થયા. પછી તેણે વીરધવલ રાજાની આજ્ઞાથી સામ તપાળને આજીવિકા માટે સત્યપુર નગર આપ્યું અને ખીજા મેને શૂરાચંદ્ર નગર આપ્યું. અહો ! અન્ન, જળ, ધન અને વસ્ત્રોના દાતારા તેા પગલે પગલે હશે, પણ વસ્તુપાલ મંત્રી તા રાજાઓને નગરા અને ગામે આપતા હતા. પછી ભયભ્રાંત થયેલા રાજાએ મહામાત્ય અને ખળયુક્ત વીરધવલ રાજાને અવ્ા, માણિકય અને ગામ પ્રમુખ સાર સાર વસ્તુઓ ભેટ કરવા લાગ્યા. પ્રભાકરને ઉડ્ડય પામતા જોઇને કાણુ પાતાની સાર વસ્તુ ન ધરે ?' સમસ્ત વિશ્વને ઉપકાર કરનાર અને રાજાઆને પેાતાના તાબે કરનાર એવા ચુલુક રાજાના પ્રતાપ પ્રતિદિન ચારે દિશામાં પ્રસરવા લાગ્યા. આ પ્રમાણે શત્રુ રાજાઓને તામે કરનાર, ક્ષત્રિયાની શ્રેણિઓમાં યશ મેળવનાર, જગત–જનાને હ આપનાર અને વસ્તુપાલ મંત્રીથી શાભાયમાન એવા ચુલક વંશના ચંદ્રમા (વીરધવલ રાજા) અનુપમ કળા (પ્રભા)ને પામ્યા. इति श्रीमहामात्य वस्तुपालचरित्रे धर्ममाहात्म्य प्रकाशके श्रीतपागच्छाधिराज श्री सोमसुंदरसूरिशिष्य श्रीजिनहर्षागणिकृते हर्षा द्वितीयः प्रस्तावः ॥ २ ॥ ⭑ Page #117 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. હવે અવનીરૂપ સ્ત્રીના લલાટમાં શૃંગારતિલકસમાન અને રમણુક-સંપત્તિના એક ધામરૂપ એવું ગેધા (ગેધરા) નામે નગર છે. તટરૂપ પલંગ પર બેઠેલા (આવેલા) એવા તે નગરને મહેદ્રી (મહી) નદી એક કાંતાની જેમ મૃદુ અને શીતલ એવા પિતાના તરંગરૂપ બાહુથી આલિંગન આપી રહી છે. વળી “આ સ્થાને રણાંગણમાં પતિત થયેલા અનેક સુભટના શરીરે સ્વયમેવ અનેકશઃ શિવલિંગ બની ગયા છે.” ઈત્યાદિ આશ્ચર્યકારક અને વિચિત્ર શબ્દોમાં બેલાતી બિરૂદાવલી ત્યાં આવતા મુસાફર લોકેના મનને બહુ જ આનંદ પમાડે છે. વળી માલવદેશ તરફ જતા ગુજર ભૂમિના મુસાફરોને તે નગર શ્રમનિવારક એવું વિશ્રામસ્થાન છે. ત્યાં ધર્મની મર્યાદાને લોપ કરનાર, મહાતેજસ્વી, ગર્વના એક પર્વતપ અને કૂર કમ કરનાર, એ ઘૂલ નામે માંડલિક રાજા હતા. તે વિશ્વાસઘાતી, લાંચ લેવારુપ પાપ કાર્યમાં તત્પર, ભયંકર આકૃતિવાળા અને વાણિજનેના સાથને લુંટનારો હતો. સત્પદ-ન્યાસમાં નિષ્ટ એવા કવિની મનોવૃત્તિની જેમ તેની મને વૃત્તિ નિરંતર પરાર્થ (પરધન) લેવામાં તત્પર હતી. એના પૂર્વજે તે સર્વે આનંદને વશ થઈ શેષાની જેમ સમસ્ત સુખને ઉદય કરવાવાળી ચૌલુક્ય રાજાની આજ્ઞાને શિરપર ધારણ કરતા હતા, પણ અન્યાયમાં અગ્રેસર એવો તે દુઃશાસનની જેમ વીરધવલ રાજાની આજ્ઞા માન્ય કરતો ન હતે.. Page #118 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૯૫ ; એક દિવસ રાજાના હુકમથી મંત્રીઓએ તેની પાસે સ્પષ્ટ બોલનાર એવા રેવંત નામના ભટ્ટને સંદેશે કહેવા મેકલ્યો. એટલે બોલવામાં ચાલાક એવા તેણે વેગથી તેની રાજધાનીમાં જઈને ઘૂઘુલ રાજાને આશીર્વાદ આપતાં કહ્યું કે-“જેને પ્રચંડ મહિમા છે, જે સાક્ષાત્ વીરરસ જે દેખાય છે, જે રાજાઓમાં મહાન છે તથા જયલક્ષમીએ જેને પિતાની ઉત્તુંગ ભુજાથી આલિંગન કરેલ છે એ ગધ્રાધિપ ઘૂઘુલ રાજા જયવંત વન્ત, કે જે રાજા ગુજરપતિ અને માલવપતિ એ બંનેના અંતરરૂપ ગુફામાં ગર્વિષ્ઠ થયેલા શત્રુરૂપ હાથીઓને પાડવામાં સમર્થ એવા પંચાનન (સિંહ)ની જેમ ગર્જના કરી રહ્યો છે.” આ પ્રમાણે આશીર્વાદ આપીને રાજાએ દર્શાવેલ યાચિત આસન પર બેસી તેણે મંત્રીશ્વરને સંદેશે નિવેદન કર્યો કે-“હે રાજન્ ! સમસ્ત રાજાઓથી સેવ્યમાન એ ગુર્જરપતિ શ્રી વીરધવલ રાજા સર્વોપરિ સત્તાને ધારણ કરી રહ્યો છે. સત્યભામા સહિત પુરૂષતમની જેમ લીલાપૂર્વક બલિબંધન કરતાં જે શ્રીમાન્ યશ અને દયાથી પ્રજાને આનંદ આપે છે, રણભૂમિમાં બાણવૃષ્ટિથી શત્રુઓને સત્વર દીર્ઘ નિદ્રા (મરણ) આપીને જે જ્યસંપત્તિથી સમૃદ્ધિયુક્ત પિતાના જીવિતવ્યને ધારણ કરે છે, વળી કૃષ્ણને જેમ ઉદ્ધવ મંત્રી હતા તેમ જેને પિતાની કુરાયમાન પ્રજ્ઞાન વૈભવથી જગતમાં અદ્દભુત એવો વસ્તુપાલ નામે મંત્રીશ્વર છે, તથા બૃહસ્પતિ પણ જેની પાસેથી બુદ્ધિ મેળવવાને ઈર છે એ અને જગતને જીતનાર એવો તેજપાલ નામે મંત્રી તેને અનુજ બંધુ છે તેમણે Page #119 -------------------------------------------------------------------------- ________________ * ૯૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર હે રાજન્ ! આંતર પ્રેમને ધારણ કરતા છતા આપના હિતને માટે મારા મુખથી આ પ્રમાણે કહેવરાવ્યુ છે કે–સવ રાજાઓમાં મણિની જેમ પેાતાના ગુણાથી તમે પ્રખ્યાત છે, છતાં ધમ અને અન્યાયને ધ્વસ્ત કરનાર એવું ધાર કર્મ શામાટે કરે છે ? માટે એવા અન્યાયના સત્વર ત્યાગ કરા અને ન્યાય-મામાં ચાલે; કારણ કે અત્યંત ઉગ્ર પુણ્ય અને પાપનું ફળ આલાકમાં જ મળે છે-એમ શાસ્ત્રમાં શ્રુ છે. તથા શ્રયની વૃદ્ધિને માટે વિશ્વમાં પાવન એવી વીરધવલ રાજાની આજ્ઞાને નિર ંતર શેષાની જેમ શિરપર ધારણ કરા, નહિ. તે। કૃતકૃત્ય થઈને પોતાના આત્માને ભીમસિહ, ચામુડ અને સાંગણુ વિગેરે રાજાઓની પક્તિમાં સ્થાપન કરશે.” આ પ્રમાણેનાં તે ભટ્ટનાં વચન સાંભળીને ઘાર પરાક્રમી તથા કાપથી જેનું અંગ તપ્યમાન થઈ ગયું છે એવા ઘૂઘુલ રાજા માલ્યા કે–“અહા ! વિણક્ છતાં દુરાત્મા એવા તેમનું આ કેવું સાહસ છે કે અમને પણ દૂતના મુખથી આજ્ઞા માનવાનું ફરમાન કરે છે. ખરેખર ! તે પેાતાની પૂર્વાવસ્થા ભૂલી ગયા લાગે છે કે જેથી તેએ મારા જેવાની પણ તિરસ્કાર સાથે વિડબના કરવા તૈયાર થયા છે. કહ્યુ છે કે-નીચ વંશમાં ઉત્પન્ન થયેલ રાજા, પડિતમાની એવા મૂર્ખ પુત્ર અને તરતમાં ધનવાન બનેલા નિન એ ત્રણે જગતને તૃણુસમાન ગણે છે.' માટે હે ભટ્ટ ! તે અધમ સચિવાને આ મારા શબ્દોમાં તું જઈને કહેજે કે ભૃગે શું મૃત્રની આજ્ઞા શિરસાવદ્ય કરે ? કદી ન કરે; પરંતુ • Page #120 -------------------------------------------------------------------------- ________________ .' તૃતીય પ્રસ્તાવ ૯૭ રાજમદના ઉન્માદથી જેમના મન વિવશ થઈ ગયા છે એવા આ નીચ દુરાચારી મંત્રીઓ જેમ તેમ બક્યા કરે છે તેમાં નવાઈ નથી. કહ્યું છે કે-“સૂર્યમંડલના તાપથી ગરમ થયેલ વાલુકા (રેતી)ની જેમ અન્ય પાસેથી લક્ષ્મી મેળવનાર નીચ જન બહુ તપતો જ રહે છે. હવે ખરેખર તેમની અધોદશા પાસે (નજીક) આવેલી હોય તેમ લાગે છે. કેમકે આવાં અનુચિત કર્મો કરવાથી નદીતટના વૃક્ષની જેમ તેઓ નિમૂળ જ થઈ જશે. કહ્યું છે કે – औचित्यस्खलनं बुद्धे-विपर्यासो विरोधिता । 'महद्भिःसह सर्वस्व-विनाशे कारणत्रयम् ॥ જ્યારે સર્વસ્વનો વિનાશ થવાનો હોય, ત્યારે ઓચિત્યથી ખલના, બુદ્ધિને વિપર્યાસ તથા મહાપુરૂષ સાથે વિરોધ-આ ત્રણ કારણ ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે કહીને ઘૂઘલ રાજા વિરામ પામ્યા, એટલે ભટ્ટે તેને પુનઃ કહ્યું કે-“હે રાજન્ ! વણિકપુત્ર સમજીને તે મંત્રીઓની અવજ્ઞા ન કરો. વિસ્તૃત પ્રભાવાળા સૂર્ય ચંદ્રની જેમ સર્વ રાજાઓને સમાગ દર્શાવવાને માટે જ તેમણે અવની પર અવતાર લીધો છે. જે ગુણવંત અને પ્રભામય એવા મંત્રીરૂપ દીપક ન હોય તો દર્પોધ રાજાએ ન્યાયમાગે કેમ ચાલે? વળી હે રાજન ! ઉદયનને પુત્ર શ્રીમાન્ આગ્રદેવ કુમારપાલ રાજાને મંત્રી હતા અને તે વણિફ છતાં પરાક્રમી તેમજ સાહસિક હતું, કે જેણે રણભૂમિમાં ઉતરતાં Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર રાજશ્રેણિમાં શ્રેષ્ઠ એવા મલ્લિકાર્જુન રાજાનેા જય કરીને તેનુ' સર્વીસ્વ લઈ લીધું.” આ પ્રમાણે સાંભળીને ઘૂઘુલ પણ કાપથી રક્ત મુખ કરતા ખેલ્યા કે–“મારી વિજયી ભુજાએ તે વિષ્ણુકા સાથે યુદ્ધ કરતાં લજજા પામે છે. હું ભટ્ટ ! તું કહે તેા ખરા કે-રણભૂમિમાં આ મારા બાહુદંડના ઉત્સાહ રસને કાણ પૂરશે ? અથવા તેા મારૂ ખડ્ગાખડ્ગી વિગેરે કળાનુ કૌશલ્ય કોઈ જાણતુ જ નથી. જો કે પ્રૌઢ રાજેદ્રોના નિખિડ યુદ્ધારભના અત્યંત રસિયા એવા આ મારા બાહુદંડ, તે વર્ણિપુત્રાના વિજય કરવાના ઉત્સાહ કરતાં લજ્જા પામે છે, તથાપિ તું જઈ ને તે દુરાશયાને અહી' માકલ; કારણ કે યુદ્ધમાં સતુભુજામળ પ્રગટ થશે.” આ પ્રમાણે કહી સુવર્ણ દાનથી તેને સતાષ પમાડીને ઘૂઘુલ રાજાએ તેને વીદાય કર્યાં. તેણે જઇને મત્રીઓને બધું નિવેદન કર્યું". ૯૮ આગ્રહી એવા ઘૂઘુલ રાજાએ તે ભાટની પાછળજ એક શ્રદેવ નામના ભટ્ટને વીરધવલ રાજા પાસે મેાકલ્યા. તેણે આવીને અનેક રાજાઓએ જેની આજ્ઞા પેાતાના શિરપર ધારણ કરેલ છે, અને મત્રીઓથી જેના પાશ્ર્વભાગ વિરાજમાન છે, તથા જે ચૌલુકય વંશમાં મુક્તામણિસમાન છે એવા મહા પરાક્રમી વીરધવલ રાજાને જોઈ ને વિસ્મય અને આનંદમાં મગ્ન થઈ આ પ્રમાણે આશીર્વાદ આપ્યા કે–સમસ્ત કળાકૌશલ્યને ઉલ્લાસ પમાડતી એવી જેતલદેવી યુક્ત અને પૃથ્વીભરમાં નિષ્કંટક રાજ્યને ચલાવતા એવા Page #122 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૯૯ વસ્તુપાલ તથા શ્રીકાર અને પરિણત બુદ્ધિવાળા એવા તેજપાલ એ બંને મંત્રીઓથી પરિવૃત્ત એવા આ ચૌલુક્ય દેવ “જાવચંદ્રજવા વસુધાવલયને ધારણ કરે. હેવીરધવલાધીશ! દાનલીલાથી કળિકાળમાં પણ તમે સુજ્ઞ જનોને કણું રાજાનો સાક્ષાત્કાર કરાવ્યા છે. આ પ્રમાણે આશીર્વાદ આપી અથી જનેમાં અગ્રેસર એવા તે ભટ્ટ મહીનાથને કહ્યું કે-“હે રાજેદ્ર ! સમસ્ત રાજસમૂહને અંતઃપુરના સ્થાને બેસારી દેનાર એવા ગેધ્રાના રાજાએ કાજળ અને કાંચળી સહિત આ શાટિકા (સાડી) તમને ભેટ મોકલી છે. એટલે તે ભેટ જોઈને સભામાં બેઠેલા રાજાએ વિસ્મય પામ્યા અને અંતરમાં કેપ લાવતા છતા તેની મૂર્ખાઈ ઉપર હસવા લાગ્યા. પછી સમસ્ત સભાને સિમતસુધાથી સંસિક્ત કરતો એ ચૌલુક્ય ચંદ્રમા (રાજા) બે કે–પિતાના વંશના ઉચિત આચારને સાક્ષાત્કાર કરતા એવા તમારા રાજાએ આ ચોગ્ય ભેટ જ કરી છે. પછી રાજાની આજ્ઞાથી નિષ્કપટ એવા મંત્રીએ દાન અને માનવડે આનંદ પમાડીને તે ભટ્ટને વિસર્જન કર્યો. રાજાનું મિતભાષિત્વ અને સભાની ન્યાયસ્થિતિ જાણીને અંતરમાં ચમત્કાર પામેલા તે ભટ્ટે પણ તે વૃત્તાંત જઈને પિતાના સ્વામીને નિવેદન કર્યો. હવે ભૂમિના ઉત્કટ પાપસમૂહરૂપ ઘૂઘુલને ઉરછેદ કરવા માટે જેના મનમાં કંઈક ચિંતા આવિભૂત થઈ છે એ અને બંને બાજુ ગુરૂ અને શુક્રથી વિરાજમાન ચંદ્રમાં જેમ પૂર્વાચલને અલંકૃત કરે તેમ બંને બાજુ બે મંત્રીઓથી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શોભાયમાન એ ચૌલુક્ય રાજા સિંહાસન પર આવીને વિરાજમાન થયો, એટલે તારાઓના જેવા તેજસ્વી, સદાચારી અને જેમનું પરાક્રમ સર્વતઃ વિસ્તૃત છે એવા સેંકડો રાજકુમારે ત્યાં હાજર થયા. તે વખતે ચકોરની જેમ સસ્પૃહ તથા વિવિધ દેશથી આવેલા એવા પ્રૌઢ કવિવરે જેના ગુણ ગાઈ રહ્યા છે અને મહાપંડિતે, ભુજશાળી એવા મુંજ, વિકમ અને ભેજ વિગેરે રાજાઓના અદભુત દાનની લીલા જેને સંભળાવી રહ્યા છે એવા વીરધવલ રાજાએ તે સર્વેના દેખતાં કહ્યું કે-ધ્રાધિપતિ સાથે યુદ્ધ કરવાને કણ બીડું લેવા તૈયાર છે?” આ પ્રમાણે બહુ વખત કહ્યા છતાં જ્યારે કેઈ રાજાએ તે ગ્રહણ ન કર્યું, અને અધિક લજજા થવાથી સર્વેએ પિતાના મુખકમળને નીચા નમાવી દીધાં, એટલે શત્રુઓને કંપાયમાન કરનાર અને ભુજબળથી ઉદ્ધત એવા તેજપાલે પોતાના વડિલ બંધુની અનુમતિથી તે બીડું ગ્રહણ કર્યું. આથી તેના પર પંચાંગ પ્રસાદ કરી અધિક પ્રસન્ન થયેલા વીરધવલ રાજાએ પિતાની સભામાં આ પ્રમાણે કહ્યું કે કોઈ સુઅરી એવા પુત્રને જન્મ આપે છે કે જેઓ કમળને ઉખેડી નાખે છે અને દર્ભથી આચ્છાદિત ભૂમિને વિષમ કરી દે છે, વળી કઈ સુઅરી એવા પુત્રને ઉત્પન્ન કરે છે કેજેઓ નિર્મળ જળને પંકિલ કરી મૂકે છે, તેવી માતાઓને પુત્રવતી ન સમજવી. પણ જેના પુત્રે પ્રલયકાળના સમુદ્રના ઉછળતા તરંગજળથી ભીંજાતી એવી પૃથ્વીને પોતાની દાઢા * ભુંડણી. Page #124 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ : ૧૦૧ યુર ધારણ કરી રાખી છે એવા પુત્રને પ્રસવનારી સુઅરીને જ પુત્રવતી સમજવી.” - પછી રાજ્યકારભાર સંબંધી કેટલાક વિચાર કરીને સૂર્યસમાન તેજસ્વી અને પિતાના અનુજ બંધુથી વિરાજિત એવો વસ્તુપાળ મંત્રી પિતાના આવાસમાં આવ્યો અને પ્રયાણસામગ્રી તૈયાર કરવાને માટે પિતાના વિશ્વાસુ ક્ષત્રિએને ગોઠવીને શરીરશુદ્ધિ માટે વિધિપૂર્વક સ્નાન કરી, જાણે પિતાને યશ હોય તેવા ધૌત (નિર્મળ) વસ્ત્ર પહેરી સુસંવૃત થયેલા, ઉલ્લસિત ભક્તિવાળા અને રત્નાભરણથી ભૂષિત થયેલા એવા તે બંને મંત્રીશ્વરેએ પિતાના ઘર દેરાસરમાં જિનેશ્વર ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી સેંકડો ક્ષત્રિય સહિત, ઈન્દ્ર અને ઉપેન્દ્રની જેમ વિકસિત પ્રભાભારથી ભાસુર, સદાચારમાં ધુરંધર અને અંતઃકરણમાં મુદિત થયેલા એવા તે મંત્રીઓએ પગે ચાલતાં નગરના અલંકાર સમાન મુખ્ય જિનચૈત્યે જઈને ઈંદ્રોને પૂજ્ય એવા ભગવંતના બિંબની વિધિપૂર્વક અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એમ ત્રિવિધ પૂજા કરી. પછી બીજા પણ સર્વ જિનચૈત્યમાં કપૂર તથા શ્રેષ્ઠ કેશરયુક્ત ચંદનદ્રવથી તેમજ સારા વર્ણવાળા અને પવિત્ર એવા ચંપક તથા કેતકી વિગેરે પુષ્પોથી ભગવંતની પૂજા કરીને તેમણે પોતાને જન્મ સફળ કર્યો. પછી વિશાળ લક્ષ્મીના સાગર એવા ભગવંતની સ્તુતિ કરી યથરછ દાનથી અથજનેને આનન્દ પમાડીને તેઓ ધર્મશાળામાં આવ્યા. ત્યાં તેમણે કલ્પવૃક્ષની જેમ વિશિષ્ટ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અને ઈષ્ટ ફળને આપનાર એવા ગુરૂ મહારાજને વંદન કરીને તેમની ઉપાસના (ભક્તિ) કરી. એટલે ગુરૂમહારાજે પણ ભવાટવીમાં ઉત્પન્ન થતા અનંત પાપને શમાવવામાં પાણીની પરબ સમાન આ પ્રમાણેની ધર્મ દેશના આપી. જે પ્રાણ શ્રદ્ધાથી પૂરિત થઈ ભાવથી ભગવંતની પૂજા કરે છે તેને સ્વર્ગ તે ગૃહાંગણમાં જ છે, શુભ એવી સામ્રાજ્ય લક્ષ્મી તેની સહચરી બને છે, સૌભાગ્યાદિ ગુણવલિ તો તેના શરીર રૂપ ગૃહમાં યથેચ્છ વિલાસ કરે છે, સંસાર તેને સુતર (સત્વર તરી શકાય તેવો) થાય છે અને મોક્ષ તો સત્વર આવીને તેના કરતલમાં આળોટે છે. ૧ જે ગૃહો ગંધદ્રવ્યથી, ૨ બહુ જ બહેકતા એવા સુગંધવાળા પપોથી, ૩ અખંડ અક્ષતથી, ૪ ધૂપ અને પદીપથી, વિવિધ નૈવેદ્યથી, ૭ અત્યંત મનોહર તથા પરિપકવ ફળેથી અને ૮ જળપૂર્ણ કળશથી ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરે છે તેઓ સત્વર પરમપદ સંબંધી સુખને પામે છે. વળી ભગવંતની વસ્ત્રપૂજા કરવાથી વિશ્વવિભૂતિ, અત્યંત પવિત્ર એવા અલંકારની પૂજા કરવાથી અલંકારે, પુષ્પપૂજાથી પૂજ્યપદ, ગંધપૂજાથી સુગંધી શરીર, દીપપૂજાથી આવરણુરહિત જ્ઞાન અને રત્નાદિક દ્રવ્યવડે પૂજા કરવાથી અનુપમ ભેગ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેમાં તે આશ્ચર્ય જ શું છે ? કારણ કે ભગવંતની પૂજાથી પ્રાણીઓને શિવપદની પ્રાપ્તિ પણ સત્વર થાય છે. શ્રદ્ધાપૂર્વક પુખેથી * ઉત્તમ અંગલુહણા મૂકવા તે જ વસ્ત્રપૂજા સમજવી. Page #126 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૧૦૩ રચવામાં આવેલી ભગવંતની પૂજા, સુંદરશ્રેષિના પુત્રની જેમ આ ભવમાં પણ રાજ્યાદ્ધિને આપે છે તે દૃષ્ટાંત આ પ્રમાણે છે: સુંદર શ્રેષ્ઠીના પુત્રની કથા ભરતક્ષેત્રમાં વસુધાના તિલક સમાન અને પરજનથી મનહર એવા “ધરણીતિલક” નામના નગરમાં ચંદ્રમાની જેમ કલાવાનું સદ્દવૃત્ત (સદાચારી અને ગોળાકાર), ધનવંત અને ધર્મવંત જનોમાં માન્ય તેમજ દાતાઓમાં મુગટ સમાન એ “સુંદર ” નામે શેઠ રહેતો હતો. તેને સર્વાગે સુંદર એવી “સુંદરી” નામે સ્ત્રી હતી. જે વિશુદ્ધ શીલરૂપ માણિયથી સુવર્ણાચલની ચૂલિકા સમાન હતી. પૂર્વ પુણ્યના પ્રભાવથી તે દયિતાની સાથે સુખસાગરમાં મગ્ન થયેલા તે શ્રેષ્ઠીએ બહુ કાળ આનંદમાં વ્યતીત કર્યો. ઘરમાં લક્ષમી, શરીરમાં કાંતિ, મનસ જનેની સબત અને અભંગ ભેગને સગ–એ પૂર્વ સુકૃતના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે-“ભેજ્ય ભેજનશક્તિ, નરશક્તિ (પુરૂષાથ), શ્રેષ્ઠ સ્ત્રી, વિભવ અને દાનશક્તિ-એ વિશુદ્ધ તપનું ફળ છે.” એકદા વસુંધરા જેમ સારા નિધાનને ધારણ કરે તેમ પ્રથમ કંઈક કિલષ્ટ કર્મવાળા અને પાછળથી મહા ઉદયવાળા એવા ગર્ભને સુંદરીએ ધારણ કર્યો. એટલે તે જીવ ગર્ભમાં આવતાં શૂળ રેગથી તેને પિતા મરણ પામ્ય અને જન્મ પામતાં તેની માતા મરણ પામી. અહે! કર્મની ગતિ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કેવી વિષમ છે! પછી અનુક્રમે કુલટા સ્ત્રીની જેમ સપત્તિ પણ અલ્પ સમયમાં નષ્ટ થઈ ગઈ. ‘સૂર્ય અસ્ત થતાં શુ આકાશમાં કિરણેા લાંબે સમય રહી શકે ? ' કુળ, કળા, ખળ, લીલા, લાવણ્ય અને બહુમાન-એ નિરંતર જેને અનુસરે છે તે લક્ષ્મી જ આ જગતમાં એક દેવીતુલ્ય છે. પછી ક'ચિત્ પૂ પુણ્યને લીધે સ્વજનાથી પાલન કરાતા અને દુર્ગત હાવાથી કુલપુત્ર નામને ધારણ કરતા તે વૃદ્ધિ પામવા લાગ્યા. કહ્યુ છે કે :— 64 यस्य त्राता भवेद्धर्म-स्त्राता सर्वोपि तस्य हि । यस्य त्राता न हि धर्म - स्तस्य त्राता न कोपि हि 27 ધર્માં જેનું રક્ષણ કરનાર છે, તેનું સ જના રક્ષણ કરે છે અને ધર્મ જેની રક્ષા કરનાર નથી, તેની કોઈ પણ રક્ષા કરતુ નથી.' અનુક્રમે તે કુળપુત્ર યૌવન પામ્યા; પર`તુ કળા અને વિજ્ઞાનવાન્ થયા છતાં સપત્તિરહિત હાવાથી તે કાઈ પણ જગ્યાએ માન પામ્યા નહીં. અન્યદા ઉત્તમ પુરૂષો માનને જ ઈચ્છે છે' ઈત્યાદ્રિ વાકથનું અંતરમાં સ્મરણ કરીને પાપસ્થાનની જેમ તે પેાતાના સ્વજનાના સ્થાનના ત્યાગ કરીને આ દિશાના કુબેર સ્વામી છે’ એમ અંતરમાં ધારીને ઉત્તર દિશા તરફ ચાલ્યા. અનુક્રમે સજ્જનેાથી મડિત એવા શાલિ નામના ગામે તે પહોંચ્યા. ત્યાં પુષ્પષ્માગમાં રહેતા આનંદ નામના માળીની સાથે તેને અતિશય મિત્રાઈ થઈ. પછી નિરંતર પુષ્પા એકઠા કરી આપીને તેમાંથી મળતા ચાથા ભાગવડે કઈક દ્રવ્ય Page #128 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ મેળવીને તે પેાતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. ૧૦૫ એકદા તે બગીચામાં કૃપાના સાગર પ્રતિમાધારી અને જાણે સાક્ષાત્ પુણ્યરાશિ હાય એવા કાઈ મુનિ પધાર્યા, એટલે સન્માની સ્થિતિને દર્શાવનાર એવા સૂર્યને જોતાં ચક્રવાક હુ પામે તેમ પવિત્ર અંગવાળા મુનીશ્વરને જોઈને તે કુલપુત્ર બહુ જ હુ પામ્યા. પછી ત્રણ પ્રદક્ષિણા દઈને તે મહાત્માને નમ્યા, છતાં આશ્ચય તા એ છે કે તે પ્રૌઢ ઉદયથી અન્વિત એવા ઉચ્ચ પદ (સ્થાન)ને પામ્યા. ત્યારપછી અજલિ જોડીને તેણે મુનીશ્વરને વિજ્ઞપ્તિ કરી કે-હુ પ્રભા ! હસ્ત પાદ વિગેરેથી મનુષ્યપણું સમાન છતાં કોઈ રાજા, કોઈ રંક, કાઈ સ્વામી, કોઈ સેવક, કોઈ પડિત, કોઈ મૂખ, કોઈ નિર્ધન અને કાઈ ધનવાન થાય છે તે શા કારણથી થાય છે? હે નાથ ! તેનું કારણ મને સમજાવા.’ એટલે મહાત્મા એાલ્યા કે–“હે મહાભાગ ! તત્ત્વજ્ઞ પુરૂષોએ જગતમાં સવ વસ્તુઓમાં કારણભેદવડે જ કા ભેદ માનેલા છે. સર્વ જીવાના સુખ દુઃખમાં પૂર્વ ક કારણુ છે. તે કમ શુભ અને અશુભ એવા એ પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. મિથ્યાત્વ, વિષયાસક્તિ, પ્રમાદ, અવિરતિ, આ ધ્યાન અને રૌદ્રધ્યાન—એ અશુભ કર્મને ઉપાર્જન કરવાના હેતુ છે. કવિપાકમાં કહ્યુ છે કે-જે પુરૂષા ક્રૂર, નાસ્તિક, પાપી, પરદ્રવ્યનું હરણ કરનારા, મદ્ય, દ્યૂત અને માંસાદિકમાં આસક્ત, મૂર્ખ, સદા પાપરક્ત, સર્વ જીવાના ઘાતક અને મત્સરને ધરનારા હોય છે તે ભવાંતરમાં દુઃખી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર થાય છે. વળી શમ, સંવેગ, વૈરાગ્ય, સમતા, આર્જવ, સંયમ, દયા અને દેવ ગુરૂની ભક્તિ, એ શુભ કર્મના હેતુ છે. કહ્યું છે કે, “દીનદયા, પાત્રદાન, સંસારભરૂતા, પ્રમાદત્યાગ, સદભાવ, ક્ષાત્યાદિક સદ્દગુણ, જિનદર્શનપર આદર અને સાધમિકેની સ્વાગત કિયા-એટલાને જ્ઞાનીજનેએ શુભ આશ્રવ કહેલા છે, એટલે તે શુભ કર્મબંધનાં સાધનો છે.” હે ભદ્ર! પૂર્વ ભવમાં શુદ્ધ ધર્મને કરનારા એવા તે બીજાએને દેવપૂજામાં કંઈક અંતરાય કર્યો હતે, તે કર્મના ઉદયથી તુ અહીં દુઃખી થયો છું, પરંતુ હવે અનુપમ શ્રાદ્ધધર્મને સ્વીકાર કરી યથાશક્તિ જિનભક્તિ કર, કે જેથી આ સંસારસાગરમાં તું દુઃખ પામીશ નહીં.” આ પ્રમાણેને ઉપદેશ સાંભળીને તે કુલપુત્રે મુનિ પાસે મિથ્યાત્વરહિત અને સમ્યફવથી વિભૂષિત એવા શ્રાદ્ધધર્મને સ્વીકાર કર્યો. એટલે મુનિ પુનઃ બોલ્યા કે-“હે ભદ્ર! સમ્યગ્દર્શનરૂપ મૂળયુક્ત શ્રદ્ધા ધર્મરૂપ કલ્પવૃક્ષ તેને જ સદા ફળ આપે છે કે જે નિરંતર યથાશક્તિ ગરિષ્ઠ એવી જિનભક્તિને ધારણ કરે છે. જિનભક્તિ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની કહેવામાં આવી છે. તેમાં ગૃહસ્થને દ્રવ્યભક્તિમાં સર્વથા આદર કરે યુક્ત છે; કારણ કે તે કલ્પલતાની જેમ અભીઇને આપનારી છે. જે પ્રાણુ ભગવંતને ભક્તિપૂર્વક એકવાર નમસ્કાર કરે છે તે પણ દુષ્કર્મના સમૂહને દૂર કરીને આ ભવમાં જ સુખી થાય છે, તે જે નિરંતર જિનેશ્વર ભગવતની પૂજા, સ્તુતિ અને વંદના કરે છે તેના પુણ્યને તે પાર જ કેણુ પામી શકે? કહ્યું છે કે “શુદ્ધ ભક્તિભાવથી Page #130 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ . ૧૦૭ કરવામાં આવેલી એક વારની જ જિનપૂજા મનુષ્યના દુર્ગતિગમનને દૂર કરે છે, અને નિર્મળ લક્ષમી પ્રાપ્ત કરી આપે છે.” ભગવંતનું પૂજન કરતી વખતે મનની, વચનની, કાયાની, વસ્ત્રની, ભૂમિની, પૂજનની અને ઉપકરણની એમ સાત પ્રકારની શુદ્ધિ સાચવવાની છે. દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ વિના જે પ્રાણી જિનપૂજન કરે છે તે હીન જાતિને રાજા અથવા પ્રભારહિત દેવ થાય છે. જેમ જેમ જિનપૂજનમાં પ્રશસ્ત વસ્તુઓ ધરવાનો આદર (ભાવ) વધતું જાય, તેમ તેમ ભાવ વૃદ્ધિને પામે છે. પૂજગી વસ્તુઓ અતિશય સુંદર હેવી જોઈએ, એટલે તે અન્ય જનોને પણ બેધિલાભ આપે છે અને શાસનની ઉન્નતિના કારણભૂત થાય છે. કહ્યું છે કે-“અહો ! આ પુણ્યવંત જનને જિનપૂજામાં રાગ, એની ભક્તિ અને પ્રતિદિન એને આદર કે શ્રેષ્ઠ છે કે જે આ પ્રમાણે નિરંતર અનુવર્તન કરે છે. તેને ઋદ્ધિને, એના પરિશ્રમને અને એના પરિજનને પણ ધન્ય છે. આ પ્રમાણે પ્રશંસા કરતા અને દુઃખથી વ્યાકુળ થયેલા એવા અનેક પ્રાણીઓ મહાફળવાળા એવા સમ્યફવરૂપ વૃક્ષના ફળને પામ્યા છે.” આ પ્રમાણેનાં વચનો સાંભળીને મુનિની પાસે તેણે એ અભિગ્રહ લીધે કે “પ્રતિદિન જિનેશ્વર ભગવંતની યથાશક્તિ. પૂજા કરીને જ મારે ભજન કરવું. પછી મહાત્માને નમસ્કાર કરીને તે સ્વસ્થાને ગયે અને મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. કારણ કે “મુનિએ નિઃસંગ હોય છે.' ત્યાર પછી પ્રતિદિન સર્વથા પવિત્ર થઈને પિતાના Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીવાસ્તુપાળ ચરિત્ર ભાષાંતર પુથી તે ભક્તિપૂર્વક ભગવંતની પૂજા કરવા લાગે. કઈવાર તે ગુણગાનપૂર્વક મનહર એવું નૃત્ય કરતે, કઈ વાર નિવૃત્ત થઈને ભગવંતનું ધ્યાન ધરતો, કેઈ વાર વિધિસહિત આરાત્રિક (આરતી) ઉતારતો અને કઈ વાર ભગવંતની આગળ તે પવિત્ર સ્તોત્ર બેલ હતું. આ પ્રમાણે પૂજાના પ્રભાવથી તેના અશુભ કર્મોને ક્ષય થતાં લક્ષમીની વૃદ્ધિ થઈ એટલે લોકોમાં તેની પ્રતિષ્ઠા જામી. પછી એમદત્ત નામના વણિક સાથે તેણે મિત્રાઈ કરી, એટલે માળીના સ્થાનનો ત્યાગ કરીને તે તેના ઘરે રહેવા લાગ્યા. ત્યાં એમદત્તના કહ્યા પ્રમાણે તે ધાન્યને વ્યાપાર (વિકય) કરતો હતો. અનુક્રમે વ્યવસાયજ્ઞ જનમાં અગ્રેસર એવા તેને ત્યાં પણ ચાર આના ભાગ થયો. ત્યાં વ્યવસાય કરતાં છતાં પવિત્રામા એ તે પ્રતિદિન અક્ષત અને કુસુમથી આદરપૂર્વક ભગવંતની પૂજા કરતે હતો અને પિતાના ભેજનમાંથી સુપાત્રે દાન પણ આપતો હતે. એક દિવસ જિનપૂજા કરી મગનું પોટલું લઈ અચલ નામના ગામ તરફ જતાં રસ્તામાં એક વૃક્ષ નીચે તે વિસામો લેવા બેઠે. એવામાં ગ્રામાંતર જતાં જાણે તેના પુણ્યથી પ્રેરાયેલ હોય તેમ જેના હાથમાં પોથી છે એ પવિત્ર બુદ્ધિવાળે કઈ સિદ્ધપુત્ર ત્યાં આવી ચડ્યો; એટલે વિનયપૂર્વક નમસ્કાર કરીને તે શ્રેષ્ઠિ પુત્રે તેને પૂછયું કે આ પોથીમાં શું છે?” સિદ્ધપુત્ર બોલ્યો કે “હે ભદ્ર! આ પોથીમાં પૂર્વના મહામુનિઓએ રચેલી નિમિત્ત અને શકુ Page #132 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ . - ૧૦૯ નાદિકની શુભાશુભ વિચારણા છે. એટલે તે દુર્ગત બે કેશુભ શકુન કેવા ? અને તેનું ફળ શું? તે હે વિશારદ! તમે મને સંભળાવે.” સિદ્ધપુત્ર બોલ્યો કે-શકુન શાસ્ત્રમાં છીંકનું ફળ આ પ્રમાણે કહ્યું છે–ગ્રામાંતર જતાં પૂર્વ દિશા તરફ છીંક થાય તે અવશ્ય લાભ થાય, અગ્નિ ખૂણામાં થાય તે હાનિ થાય, દક્ષિણ દિશામાં થાય તો મરણ થાય, નિત્ય ખુણામાં થાય તો ઉદ્વેગ થાય અને પશ્ચિમ તરફ થાય તો સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય. છીંક સંબંધી ફળ કહ્યા પછી તે સિદ્ધપુત્રે તેની આગળ દુર્ગાનું ફળ કહી સંભળાવ્યું કે “દુર્ગા ડાબી કે જમણી બાજુ બેલે તે શુભાશુભ ફળ આપે છે. તે આ પ્રમાણે–નીકળતાં ડાબી બાજુએ અને પસતાં દક્ષિણ (જમણી) બાજુએ જે દુર્ગા (પક્ષી વિશેષ) બોલે તે શુભ થાય અને ડાબી બાજુએ સૂલિસૂલિ એ અવાજ કરે તે વિશેષ લાભ થાય પણ એ તે મનુષ્ય પુણ્યથીજ પામી શકે. ચિલિચિલિ એ અવાજ, શુલિલિ, કૃજિકૃજિ તથા જલાથી થઈને વિકુવિકુ એ અવાજ કરે તો પણ લાભ થાય છે. ચિરિચિરિ એ અવાજ કષ્ટ આપે છે, ચિકુચિકુ-એ અવાજ દૈન્ય ઉત્પન્ન કરે છે, અને કિડુકિત-એ મધુર અવાજ ઈચ્છિત વસ્તુ સિદ્ધ કરે છે. વામભાગમાં કાગડો જે મધુર શબ્દ બેલે તે સર્વાર્થની સિદ્ધિને પુનઃ પ્રાપ્ત કરાવે છે, પણ દક્ષિણ ભાગમાં બોલે તે તે કરતાં વિપરીત ફળ આપે છે. વળી માર્ગમાં પ્રદક્ષિણા કરીને કાગડે જે વામ ભાગમાં ઉતરે તે જનારને ઈષ્ટ કાર્યની સિદ્ધિ થાય છે અને કુશળ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ક્ષેમે તે શીધ્ર પાછો આવે છે. આ પ્રમાણેનાં સિદ્ધપુત્રનાં વચન સાંભળીને પિલે કુલપુત્ર અત્યંત હર્ષિત થઈને નાચવા લાગે; એટલે સિદ્ધપુત્રે તેને નાચવાનું કારણ પૂછતાં તે બે કે-હે મહાશય ! આ બધા શકુનો આજ મને હજી હમણું જ થયા છે, તેથી હર્ષાવેશમાં નિમગ્ન થઈને હું નાચું છું.” એટલે સિદ્ધપુત્રે તેને આ પ્રમાણે કહ્યું કે જે આ શકુનો તને આજે થયા હોય તે આજે મગના વ્યાપારમાં તને અતિશય લાભ પ્રાપ્ત થશે. વળી હે વત્સ ! બીજું નિમિત્ત કહું તે સાવધાન થઈને સાંભળ-આ સૌમ્ય અને ક્ષીરતરૂ (આકડા) પર બેઠેલ કાગડે કહે છે કે આજ રાત્રે રાજા અને પ્રધાનની પુત્રીને પરણીશ અને પ્રભાતે અવશ્ય કાંચન તથા ઐશ્વર્યસંપત્તિને તું પામીશ.” આ પ્રમાણેની હકીક્ત સાંભળીને તે હર્ષ પામતો પુનઃ તેના ચરણમાં નમ્યા. કારણ કે સર્વ કાર્યોમાં પ્રાણીને વિનય મુખ્ય સાધન છે. પછી સિદ્ધપુત્ર યથાસ્થાને ગયે અને તે ત્યાં જ ઉભે ઉભે પૂર્વ પ્રમાણે નૃત્ય કરવા લાગ્યા. કારણ કે, જગત સહજના લાભમાં પણ આનંદને વશ થઈ જાય છે. કહ્યું છે કે-સંપત્તિમાં જેને હર્ષ ન હોય, વિપત્તિમાં વિષાદ ન હોય અને રણભૂમિમાં અધેર્યું ન હોય એવા ત્રિભુવનના તિલક સમાન પુત્રને તે કઈ વિરલ જનની જ જન્મ આપે છે.” હવે અચલપુરના વિકમ નામના રાજાએ અશ્વકીડા નિમિત્તે ત્યાં આવતાં તેણે તે પ્રમાદીને નૃત્ય કરતો જો, Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ તૃતીય પ્રસ્તાવ એટલે અશિક્ષિત કળાથી રમ્ય એવા તે નૃત્ય કૌતુકને જોઈ ને મનમાં આશ્ચર્ય પામી રાજાએ તેને પૂછયું કે-“શા કારણથી આ વૃક્ષ નીચે તું આ પ્રમાણે નૃત્ય કરે છે?” એટલે “આ રાજા છે એમ જાણીને આનંદથી નમસ્કાર કરતે તે બોલ્યો કે-“હે રાજેદ્ર ! મારી પાસે આ મગનું પિોટલું છે, તેનાથી આજે મને માટે લાભ થવાને છે અને બે કન્યા સહિત રાજ્યની પણ મને પ્રાપ્તિ થવાની છે. તે કારણથી દુર્ગતમાં અગ્રેસર એ હું લાસ્ય (નૃત્ય) લીલા કરું છું.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને રાજાએ પિતાના નગરમાં એ હુકમ ફેરવ્યો કે- પાંચ દિવસ સુધી પેલા દુગત પાસેથી કોઈએ મગ ન લેવા.” પછી મગ વેચવાને માટે પેલો દુર્ગત તે નગરમાં ગયો અને આ દિવસ નાની મોટી બધી બજારમાં તે ભગ્યે, પરંતુ તેને કંઈ લાભ ન મળે; એટલું જ નહિ પણ મગનો વિકય પણ ન થયો. (કેઈએ ખરીદ્યા જ નહીં.) રાજા પ્રતિકૂલ થતાં કોને સુખ મળે? એટલે મનમાં કંઈક ખેદ લાવી દ્વિધા મુદ્દગાહિત (જેણે મગ ઉપાડયા છે એ અને હર્ષવિકલ) છતાં તે મંત્રીશ્વરના મકાન પાસે આવેલા દેવ મંદિરમાં ગયો. ત્યાં સરલ અને નિષ્પાપ એવે તે ભગવંતની આગળ સ્તોત્ર પાઠ તથા નમસ્કાર જાપ કરીને જેટલામાં સુતે, તેટલામાં જગતના નેત્રને આનંદ આપનારી, ચિરકાળથી અનુરક્ત તથા પાણિગ્રહણ કરવાને સમુ સુક, પૂર્વે દૂતીના મુખથી જેણે સંકેત કરેલો છે એવી, વિવાહચિત વસ્તુઓને પિતાના કરકમળમાં ધારણ કરતી, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ભાગ્ય અને સૌભાગ્યની એક મ`જરી (માંજર) રૂપ, સ ગુણલક્ષ્મીના એક ધામરૂપ અને ચારે ખાજી દૈદીપ્યમાન રત્નાભરણની પ્રભાથી દેવમ"દિરને ઉદ્યોતિત કરતી એવી પ્રધાનપુત્રી પેાતાની સખી સાથે ત્યાં આવી, એટલે ત્યાં નિદ્રામાં સુતેલા સારા આકારવાળા અને પેાતાની રૂપસ ́પત્તિથી ક'ના દ્રુને ભાંગનારા એવા તેને જોઇને સકેત કરેલા વરની ભ્રાંતિથી મનમાં હર્ષ લાવી તે મંત્રીસુતાએ તરત જ તેના કરકમળ ઉપર મનફ્ળ ( મી ઢળ ) ખાંધી દીધું. પછી કામળ વાકયથી તેને જાગ્રત કરીને તે પ્રધાનપુત્રીએ અંતરના પ્રેમપૂર્વક તેના શરીરપર કુંકુમ અને ચંદનનું વિલેપન કર્યું, પછી યક્ષની સાક્ષીએ ગાંધવ વિધિથી તેનું પાણિગ્રહણ કરીને પેાતાને ધન્ય માનતી તે સૌભાગ્યમાંજરી મનમાં હર્ષ પામી. પેલા દુતપણુ આનંદપૂર્ણાંક સિદ્ધપુત્રનાં વચનને સ'ભારતા મૌન ધારણ કરીને બેસી રહ્યો. કારણ કે ‘સ્વયમેવ આવતી લક્ષ્મીના કાણુ ત્યાગ કરે?’ એવામાં તેની સખીએ મત્રિનદનાને કહ્યું કે- હે સ્વામિનિ ! આજે પુણ્યયેાગે તમારા મનારથ પૂર્ણ થયા છે. હે સુંદરી! હવે પછી પણ તમારુ જે ઈચ્છિત હશે તે અવશ્યમેવ પૂર્ણ થશે; પરતુ હમણા તે આપણે સત્વર ઘરે જઇએ.’ એ વખતે નિમિત્તિયાના વચનને અંતરમાં સત્ય સમજતા એવા દુતે કહ્યુ કે હું ભદ્રે ! એ તા તેમજ થશે.’ તે વખતે એની કને અપરિચિત શબ્દધ્વનિ સાંભળીને પ્રધાનપુત્રીએ અગ્નિના પ્રકાશ કરી તેનુ રૂપ જોયુ.. એટલે તેને તથાવિધ રૂપવાળા જોઇને થયેલી ભૂલ માટે " Page #136 -------------------------------------------------------------------------- ________________ : તૃતીય પ્રસ્તાવ ૧૧૩ ચકિત થતી તે પિતાની સખીના હાથનું અવલંબન લઈ સત્વર પિતાને ઘરે ચાલી ગઈ અને તેવા જ વેશ વિશેષથી વિભૂષિત થયેલી તે પિતાની સુખશય્યામાં સુતી, એટલે તરતજ તેને નિદ્રા આવી ગઈ. હવે અહીં અંતરમાં આનંદ પામીને દુર્ગત સુતે સુતે મનમાં ચિંતવવા લાગે કે-અહો! સિદ્ધપુત્રનું નિમિત્તવિજ્ઞાન કેવું અદ્દભુત છે? પણ હવે બીજી કન્યાની સાથે મારું પાણિગ્રહણ શી રીતે થશે? અથવા તે સર્વજ્ઞભાષિત ધર્મનો મહિમા જ અચિંત્ય છે, તેથી વિચાર કરવાની જરૂર જ નથી.” પછી આનંદથી વ્યાપ્ત થઈને બુદ્ધિનિધાન એવો તે દુગત નિદ્રાને ત્યાગ કરી પંચપરમેષ્ઠીને જાપ કરવા લાગ્યું. “શરદ્દઋતુના ચંદ્રસમાન કાંતિવાળા અહ તને, મસ્તકપર, વિશુદ્ધ ગુંજ (ચણોઠી)ના અર્ધભાગસમાન રક્ત વર્ણવાળા સિદ્ધ ભગવંતને, પિતાના મુખકમળપર, શ્રેષ્ઠ કાંચનસમાન પીત વર્ણવાળા સર્વાંગસંગત આચાર્યોને તેમજ નીલકમળસમાન શોભાયમાન વાચકે (ઉપાધ્યાય)ને પિતાના બંને કરકમળપર, અને અત્યંત તેજસ્વી તથા વિશ્વત્રયના બાંધવ એવા સાધુઓને પોતાના પાદપદ્મપર સ્થાપન કરીને સમાધિપૂર્વક ધ્યાન ધરતે એ તે દુગત ક્ષણભર તન્મયી ભાવને પામ્યા. આ પ્રમાણેના તેના જાપના માહાસ્યથી આકર્ષાચેલે તે મંદિરનો યક્ષ અંતરમાં પ્રસન્ન થઈને પ્રત્યક્ષ થઈ તેને કહેવા લાગ્યું કે-“હે વત્સ! તું એકાકી છતાં નિર્ભય Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પણે અધરાત્રે આ નગરમાં સ્વેચ્છાએ મારા આદેશથી બ્રમણ કરતાં અત્યંત રૂપવતી એવી રાજકન્યાને પરણને પાછો આવી આ મંદિરમાં સુખે નિદ્રા લેજે.” આ પ્રમાણે સાક્ષાત્ અમૃતને સવનારી અને મનને આનંદ આપનારી એવી યક્ષરાજના મુખની વાણી સાંભળીને કુલપુત્ર બહુ હર્ષ પામ્યો. અને ભક્તિપૂર્વક યક્ષને નમસ્કાર કરીને કૃત્યજ્ઞ અને કૌતુકી એ તે નગરમાં સ્વેચ્છાએ આમતેમ ફરવા લાગે. હવે વિક્રમરાજાને રમણિય રૂપવાળી, પ્રભામાં દેવાંબનાસમાન, નવીન યૌવનન્માદના આમાદથી વસુધાને પ્રમોદ આપનારી તથા સર્વાગીણ ગુણોલ્લાસના એક લીલાસ્થાનસમાન અનંગસુંદરી નામે કન્યા છે. તે શૃંગારરસના સાગર એવા શંગારસુંદર નામના વીરસિંહ નામના રાજાના પુત્ર ઉપર નિરંતર અનુરક્ત હોવાથી તે જ રાત્રે પિતાની સખી મારફતે તેણે પાણિગ્રહણને માટે ચોક્કસ સંકેત કરેલો છે. તદનુસાર તેના સંગમને માટે ઉત્સુક એવી તેણીએ પોતાના આવાસના ગવાક્ષ નીચે નિસરણીસમાન એક દઢ રજજુયંત્ર લટકતું રાખ્યું છે. આ પ્રમાણે તેને મળવાને સેકંઠ એવી તેણુએ માર્ગ બતાવ્યા છતાં હીનભાગી એ તે રાજપુત્ર કંઈક કારણસર તે વખતે ત્યાં આવી ન શક્યો. એવામાં સુંદરશેઠનો પુત્ર ભમતો ભમતે. દૈવયોગે ત્યાં આવી ચડ્યો અને ત્યાં તે લટકતા રજજુયંત્રને જેઈને કૌતુકથી તેણે તે હલાવ્યું. એટલે શુંગારસુંદરની બ્રાંતિથી રાજસુતાએ યંત્રના પ્રયોગથી રજુ સાથે વળગેલા Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ તૃતીય પ્રસ્તાવ તેને ઉપર ખેંચી લેવરાવ્યું. પછી વિવાહસામગ્રી સત્વર તૈયાર કરાવીને ગાંધર્વવિધિથી રાજપુત્રીએ તે દુગતની સાથે પાણિગ્રહણ કરી લીધું. તે વખતે ચંદ્રાનના નામની તેની સખીએ મુખપર હર્ષની છાયા લાવીને તેને કહ્યું કે-“હે સ્વામિનિ ! આજે તમારૂં મનેરથરૂપ વૃક્ષ ફલિત થયું. હવે આગળપર તો તમારાં પૂર્વ કર્મ પ્રમાણ છે. એટલે દુગતે પણ સંતુષ્ટ થઈને કહ્યું કે-“એ વાત એમ જ છે.” આ પ્રમાણેની ક્ષારજળની જેવી ઉબણ તેના વિનિની મધુરતાનું પાન કરવાથી અર્થાત્ તેના કઠેર સ્વરને સાંભળવાથી કમલિની જેમ તે રાજસુતાનું મુખકમળ તરતજ પ્લાન થઈ ગયું, અને દીપકવડે તેનું મુખ જોઈને તે લાંબા વિચારમાં પડી ગઈ. પછી મહા ચિંતામાં પડેલી એવી તે રાજબાળાએ તે જ રસ્તેથી તેને નીચે ઉતારી મૂકે; એટલે ગત પણ તે જ દેવમંદિરમાં આવી યક્ષરાજને નમસ્કાર કરીને તથા પંચપરમેષ્ઠીનું સ્મરણ કરીને પોતાના તાતની જેમ તે યક્ષના ઉલ્લંગમાં પોતાનું શિર મૂકી નિશ્ચિત થઈ સુઈ ગયે. - હવે સૂર્યોદય થતાં તેવા પ્રકારનું પોતાની સુતાનું સ્વરૂપ જાણને મંત્રીપનીએ વિસ્મય પામી પોતના પતિને તે નિવેદન કર્યું અને તે સાંભળતાં મનમાં અતિ વ્યાકુળ થઈને તેણે તે હકીકત રાજાને કહી સંભળાવી. તે વખતે વિવિધ વિકલ્પમાં પડી ગયેલ રાજાએ પોતાની કન્યાનું સ્વરૂપ પણ તે મંત્રીને કહી બતાવ્યું. એટલે તે બંને વિરમય Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પામીને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે એમને વરનાર કોઈ વિદ્યાવાન સંભવે છે. અથવા તો આથી એમનું ઠીક થયું કે અઠીક થયું તે કાંઈ સમજી શકાતું નથી, કારણ. કે પ્રાણીની ભવિતવ્યતા દુર્તવ્ય છે. પછી ક્ષમા (વસુધા) સહિત મુનિની જેમ રાજા અને અમાત્ય-બંને શુદ્ધ ગોચરીની જેમ યત્નપૂર્વક તે વરની તપાસ કરાવવા લાગ્યા... રાજાના હુકમથી ચારે બાજુ તપાસ કરવા નીકળેલા કેટલાક રાજપુરૂષે રત્નાકરની જેમ તે દેવમંદિરમાં આવી ચડ્યા. ત્યાં અનર્થ ચિંતામણિની પ્રાપ્તિથી અપૂર્વ શાંતિ પ્રગટી હોય તેમ સુખનિદ્રામાં વિશ્રાંત થયેલા એવા તેને જાગ્રત. કરી સાથે લઈને તેઓ રાજા અને મંત્રીની સમીપે આવ્યા. અને તેને ત્યાં ખડે કર્યો. એટલે સામાન્ય આકારને ધારણ કરનાર અને નવીન વિવાહના વેષને લગતા ચિહ્નયુક્ત તેને જોઈને કેપથી પોતાના મુખને રક્ત બનાવી રૂછમાન થઈને સામંત, શ્રેષ્ટિપ્રમુખ સહુના સાંભળતાં રાજાએ તેને કહ્યું કે–અરે દરિદ્ર! તું કોણ છે, કેને પુત્ર છે, ક્યાં રહે-- વાસી છે અને રાજસુતા તથા મંત્રિસુતાનું પાણિગ્રહણ તેં શા માટે કર્યું?” એટલે અંજલિ જેડીને વિનયસહિત તે શ્રેષ્ઠિપુત્ર પિતાની જાત્યાદિ જણાવતો રાજાને કહેવા લાગ્યા. કે- હે રાજન! સુંદર વ્યવહારીને પુત્ર જાતે વણિ છું, અને અત્યારે સર્વજ્ઞના ધર્મમાં અનુરક્ત થઈ હું શાલિગ્રામમાં રહું છું. દુગત એ હું મગ વેચવાને આ ગામમાં આવ્યું હતું પણ તેનું વેચાણ ન થવાથી રાત્રે હું દેવકુલમાં જઈને સુઈ ગયેા હતો. એવામાં રાત્રે ત્યાં કોઈ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭, તૃતીય પ્રસ્તાવ " , કુમારી આવી અને નિદ્રામાં સુતેલા મને જગાડી મારી સાથે પરણને તે તરત પિતાના સ્થાને ચાલી ગઈ. પછી નગરની અંદર ભમતાં કેઈક દિવ્યકન્યાએ યંત્રના ચગે મને પિતાના આવાસમાં ઉપર ખેંચી લેવરાવ્યો અને તૈયાર રાખેલી વિવાહ સામગ્રીથી ગાંધર્વ વિધિવડે મારી સાથે પાણિગ્રહણ કરી સત્કારપૂર્વક મને પાછો નીચે ઉતારી દીધે, એટલે હું દેવગૃહમાં આવીને સુઈ ગયે. જિનપૂજનના નિશ્ચચથી નીપજેલા સુકૃતોદયના યોગથી અને સારાં શુકન થવાથી નૈમિત્તિકનું વચન મને બરાબર ફળ્યું. પ્રભાતે આ લોકોએ મને જગાડીને અહીં રાજસભામાં લઈ આવ્યા. વળી હે રાજન્ ! પ્રાતઃકાળમાં અને આપના દર્શન થયાં, એ પણ મારૂં મહપુણ્ય સમજવું. કહ્યું છે કે- મહાતીર્થ, મહાઔષધિ, રાજા અને મુનીશ્વર-એમના દર્શન પ્રાયઃ અલ૫ ભાગ્યવાળા પુરુષને દુર્લભ હેાય છે.” આ પ્રમાણેનું તેનું કથન સાંભળીને અને તેને બરાબર નિહાળી જોઈને પૂર્વે સાંભળેલી વાણુનું સ્મરણ કરતા રાજા વિચારવા લાગ્યો કે- જેને મેં નગરની બહાર વૃક્ષની નિચે નૃત્ય કરતે જે હતું, તે જ આ દરિદ્વશિરોમણિ મુળવણિક (મગને વ્યાપારી) લાગે છે. અહો ! સત્કર્મોદયના યેગે આ દુગતને પણ નિમિત્તિયાની વાણી વેદવાક્યની જેમ બરાબર ફળીભૂત થઈ, માટે હવે આ આપણી પુત્રીના પતિને દુઃખ દેવું યુક્ત નથી. કારણ કે જમાઈ ગમે તે છતાં તે માનનીય જ ગણાય છે. પછી તે કન્યાઓની સખીઓને પૂછતાં, તેમણે પણ રાજા અને મંત્રીની Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આગળ પાણિગ્રહણને વિધિ તે જ રીતે બનેલે કહી સંભળાવ્યું. પછી પોતાની પુત્રીના સર્વ વૃત્તાંતને જાણનાર એ રાજા પ્રધાન સહિત મનમાં વિસ્મય પામીને ચિંતવવા લાગ્યો કે સ્કુરાયમાન વિશાળ કાંતિવાળા રાજપુત્ર અને મંત્રીપુત્ર –વરને મૂકીને આ બંને મૂઢ કન્યાઓ દુગતને શા માટે પરણી? આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે પુરૂષનું ઉદ્યમરૂપ વૃક્ષ ગમે એટલું વાંકું વારંવાર સંભાળ લેવાયેલું હોય છતાં તે ભાગ્યના પ્રભાવથી જ ફલીભૂત થાય છે. મહાત્ ઉપાય કર્યા છતાં પણ ભાગ્ય વિના ઉદ્યમનું ફળ મળતું નથી. અમૃતનું યથારૂચિ પાન કરતાં છતાં પણ રાહુનું શરીર વિકસિત (તેજસ્વી) થતું નથી–શ્યામ જ રહે છે. લાખે માણસો કઈ વસ્તુ માટે એકઠા મળે, છતાં જેને જે મળવાનું હોય, તે જ તેને મળે છે. શરીરનાં બધાં અવયવ ભૂષણને પામે છે, પણ ચિબુક (દાઢી)ને કઈ ભૂષણ પહેરાવતું નથી. ભાગ્ય વિના શ્રેષ્ઠ વસ્તુ વૃદ્ધત્વને કારણથી પણ પ્રાપ્ત થતી નથી. જુઓ! સમુદ્રમંથન કરતાં અનેક રત્ન નીકળ્યા છતાં પિતામહ (બ્રહ્મા)ને તે ભિક્ષાની ભિક્ષા જ રહી.” પછી મંત્રીની સલાહથી રાજાએ મહોત્સવ પૂર્વક રાજ્યસંપત્તિ સાથે તે બંને કન્યાઓ તેને આપી એટલે તે ભૂપતિરૂપ ભાસ્કરથી પ્રતાપ પામીને દુગત નામધારી છતાં પણ રાજ્યકળાયુકત ચંદ્રમાની જેમ અધિક શોભવા લાગે. આ વખતે તે દૂતને રાજ્યલક્ષ્મીથી વિભૂષિત જોઈને વિસ્મય પામતા સવ વિવેકી જન જિનધર્મના સાક્ષાત્ ફળને કબુલ કરવા લાગ્યા. પછી પોતાની નવોઢાઓના કહેવાથી Page #142 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૧૧૯ તેમની સાથે સર્વ પ્રકારની સામગ્રી સંપન્ન અને પ્રૌઢ એવા એક સારા ભવનમાં તે રહ્યો અને ત્યાં નિરંતર રતિ તથા પ્રીતિ સાથે કામદેવની જેમ તે બંને સ્ત્રીઓની સાથે સુખભેગ ભેગવતે તે આનંદથી રહેવા લાગે પૂર્વભવે આરાધેલા સત્કર્મના ઉલ્લાસથી તથા તેવા પ્રકારના શુભ કર્માનુભાવથી તે વણિકપુત્ર બંને પ્રમદાઓને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય થઈ પડયા. અને ગરિક એવી રાજ્યસંપત્તિ પામીને તે પુણ્યતેજ રાજાના નામથી જગતમાં પ્રસિદ્ધ થયે. પછી ધર્મરૂપ કલ્પવૃક્ષના અતિશય ફળને ભેગવીને શત્રુઓને ત્રાસ પમાડનાર એ તે રાજા પોતાની સ્ત્રીઓ સાથે અહીં આવ્યો અને સંવિગ્ન મુનિની જેમ ક્ષમા અને દયા સાથે તે નિરંતર આને ઉચિત વિવિધ ધર્મકાર્યો કરવા લાગ્યો. એકદા નમસ્કાર કરવાને આવેલા એવા તેને રાજાએ વિસ્મય પામીને પૂછયું કે- હે ભદ્ર! આવા શકુને તે પ્રાયઃ ઘણા પ્રાણીને થાય છે, પણ જેવું તાત્કાલિક અને અસાધારણ ફળ તમને મળ્યું તેવું ફળ પૂર્વે કેઈને પણ પ્રાપ્ત થયું સાંભળ્યું નથી. તેનું શું કારણ? એટલે તેણે નમસ્કાર કરીને રાજાને કહ્યું કે “હે સ્વામિન્ ! વાણીથી વર્ણવી ન શકાય એવું આ અદ્દભૂત ફળ કેવળ શકુન માત્રથી જ મને પ્રાપ્ત થયું નથી, પરંતુ એ જિનભક્તિરૂપ કલ્પલતાનું ફળ છે. “સામાન્ય વસ્તુનું સર્વાતિશાયી માહામ્ય ન હોય. વળી છે પૃથ્વીપતિ! પક્ષીઓના શબ્દ વિગેરે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર નિમિત્તો તુલ્ય હેાવા છતાં ફળ તેા પ્રાણીને પુણ્યાનુસારે જ મળે છે.” અનુક્રમે તત્ત્વના જિજ્ઞાસુ એવા વિક્રમ રાજાને તેણે શ્રાદ્ધધર્મનું વિશુદ્ધ સ્વરૂપ કહી સમજાવ્યું. એટલે તેની સાખતથી રાજા પણ તત્ત્વાતત્ત્વના વિચાર કરવા લાગ્યા. તક-ચૂર્ણના સમાગમથી શું લિન જળ પણ નિર્મળ ન થાય ? ’ 6 અનુક્રમે પુછ્યતેજ રાજાએ ધર્માનુભાવથી પૃથ્વીપર પ્રેમવિકાસ કરતાં અનેક શત્રુઓને પેાતાના દાસ અનાવ્યા. અને સર્વ પ્રકારના વ્યાધિના નાશ કરનારી એવી જિનપૂજા ત્રિકાળ કરનારા એવા તેણે સમસ્ત ભ્રમ`ડળને જિનભવનથી ભૂષિત કર્યું.... અનુક્રમે તે રાજા સયમ લઈ મૃત્યુ પામીને મહકિ દેવ થયા. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ, ચારિત્રવડે અખિલ ક્રમને દૂર કરીને તે સિદ્ધિપદને પામશે.” ઇત્યાદિ દેશના સાંભળીને હર્ષ પામેલા મત્રીશ્વરાએ જિનપૂજાને સ` સ'પત્તિનાં દ્વારરૂપ માનીને તે વખતે જ ત્રિકાળ જિનપૂજા કરવાના નિશ્ચળ નિયમ ગ્રહણ કર્યાં. પછી શ્રી ગુરૂને નમસ્કાર કરીને તેઓ સ્વસ્થાને ગયા અને ત્યાં તૈયાર કરેલા ષડ્રસ ભાજનનુ સુપાત્રે દાન કરી, વિવિધ દેશેામાંથી આવેલા પેાતાના સાધર્મિક અંધુઓ તથા સ્વપરિવાર સાથે અર્થીજનાને પ્રસન્ન કરનારા એવા તે સુન્ન શ્રીમાન્ મંત્રીશ્વરે સુખના ભાજનરૂપ ભાજન કર્યું. કહ્યુ છે કે– પ્રથમ જિનેશ્વરની પાસે નૈવેદ્ય તરીકે ધરીને, અને પધારેલા સાધુ મહાત્માને વિધિપૂર્વક તેમાંથી કંઈક ભાગ Page #144 -------------------------------------------------------------------------- ________________ | તૃતીય પ્રસ્તાવ ૧૨૧ યથાશક્તિ આપીને, વિવિધ દેશોમાંથી આવેલા પિતાના સાધમિક બંધુઓની સાથે સુઅવસરે ભેજન કરવું. તવા ગૃહસ્થોના સુભેજનને જિનેશ્વરેએ શુદ્ધ ભજન કહેલું છે.” પછી વિરધવલ રાજાના આદેશથી રાજાએ, અશ્વો, હસ્તીઓ અને સુભટે સહિત, અસામાન્ય તથા ઉદ્દામ એવી સેનાની ઉડતી રજથી આકાશમાર્ગમાં જાણે બીજી પૃથ્વી રીતે હોય તેમ, અત્યંત પ્રૌઢ ગજેપર આરૂઢ થઈને ચલાયમાન ચામરથી વિરાજિત, પિતાના કીર્તિમંડળ સમાન વેત છત્રથી સુશોભિત, કૃતાંત (ચમ)ની જેમ અત્યંત દુસહ અને શત્રુઓને ચલિત કરનાર એ મહામાત્ય તેજપાલ ગોદ્રાધિપતિને જય કરવા ચાલ્યું. “પ્રસન્નભાવ-એ લક્ષ્મીનું મૂળ છે.” આ સૂક્તિને સંભારતા છતાં, ઘણા પ્રયાણવડે અનુક્રમે અપૂર્વ (પૂર્વના નહિ તે) વાનરાધીશે (વા નરાધીશે)ને યાચિત સંતોષ પમાડતા સમુદ્રને તરનાર એવા રામચંદ્રની જેમ મહી નદી ઓળંગી, પિતાનું કેટલુંક પ્રબળ સૈન્ય સજજ કરીને સુજ્ઞ એવા વસ્તુપાલના અનુજ બધુ તેજપાલે શત્રુ રાજા ઘૂઘુલના સીમાડામાંથી ગાય વિગેરેનું હરણ કરવા માટે સત્વર મેં કહ્યું અને સેનાનું રક્ષણ કરવામાં વિચક્ષણ તથા સ્થિર એ તે પોતે તેની પાછળ રહ્યો. હવે ઉત્સાહને ધારણ કરનાર તથા અખિલ ભૂતલને કંપાયમાન કરનાર એવી તે સેનાએ તરતજ ગોધાના સીમાડામાં ઘેરે ઘાલીને આકંદ ઉપજાવનાર તથા પ્રાણને હરણ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨. શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરનાર એવા બાવડે રાજાઓની જેમ યુદ્ધ કરવા આવતા. ગેવાળાને સર્વાગે જર્જરિત કરીને તેનું ગોકુળ પાછું વાળ્યું. એટલે આક્રોશ કરતા ગેવાળાએ તરત જ નગરમાં જઈને ઈદ્રસમાન ઓજસ્વી એવા ઘૂઘુલ રાજાની આગળ પિકાર કર્યો કે, “હે રાજન્ ! તમારા દેખતાં ક્ષત્રિયાચારનું અપમાન કરીને સમુદ્રમાંથી નૌકાઓને લઈ જાય તેમ કેટલાક પાપી લેકે ગાયનું હરણ કરી જાય છે. માટે ક્ષત્રિય ધર્મની ફરજ સમજીને તમે સત્વર ડે. કારણ કે ગાયનું રક્ષણ કરતાં ક્ષત્રિયોને પરમ પુણ્ય થાય છે. આ પ્રમાણેનાં ગાવા નાં વચને સાંભળી કેપથી જેનું મુખ ધૂસર થઈ ગયું છે એ તથા બળક જનેમાં પ્રખ્યાત એવે ઘૂઘલરાજા. મેઘની જેમ ઘેર ગર્જના કરતે ક્ષણભર વિચારવા લાગે કે–અહો ! હું રાજા હૈયાત છતાં શત્રુઓ પાદરમાં આવીને ગાયનું હરણ કરે એવું પૂર્વે કદાપિ મેં સાંભળ્યું પણ નથી. જે રાજાના જીવતાં ગંગાસમાન નિર્મળ ગાયનું હરણ થાય તે રાજાને અધમ ક્ષત્રિય કહેલ છે. કહ્યું છે કે–વૃત્તિ રછેદન વખતે, વિપ્રના મરણ વખતે, સ્વામીના સંકટ સમયે, ગાના હરણ વખતે, શરણે આવેલાના રક્ષણ વખતે, સ્ત્રીનું હરણ થતું હોય તે વખતે અને મિત્રોની આપત્તિ દૂર કરવાને વખતે આર્ત જનેનું રક્ષણ કરવામાં તત્પર મનવાળા જે પુરૂષે શસ્ત્રને ઉઠાવતા નથી, તેવા પુરૂષને જોઈને સૂર્ય પણ શરમાઈને અન્ય સ્થાને જવા તત્પર થઈ જાય છે.” આ પ્રમાણે વિચાર કરીને ઘર પરાક્રમી, વીરમાની, મહા અભિમાની અને એક રણવેશને વશ થયેલો એ ઘૂઘુલ. Page #146 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૧૨૩ રાજા પોતેજ અખ્તર ધારણ કરી ગગનગુફાને પૂરી દેનારા એવા રૌદ્ર વાજીત્રાના મહા નાદથી દેવાને પણ ત્રાસ પમાડતા તથા જેને પ્રૌઢ મત્સર પ્રગટ થયેલા છે એવા તે સ્કુરાયમાન પાખરરૂપ પક્ષ (પાંખ)થી ગરૂડની જેવા ઉદ્ધૃત દેખાતા અશ્વરત્નપર આરૂઢ થયા અને સેકડા ઘેાડેસ્વાર અને મળીષ્ઠ રાજાએથી પરિવૃત્ત થઈ તરત જ ગાયાને હરનારા તે શત્રુઓની પાછળ ચાલ્યા. એટલે ગાયાને લઈ જનારા સૈન્યે તેને દેખાવ ખતાવ્યા, પરંતુ ઉભા રહીને તે શત્રુએને ત્રાસ આપનાર એવા તે રાજાની સાથે યુદ્ધ કરવાને તૈયાર ન થયા. એવી સ્થિતિ જોઈને દ્વિગુણાત્સાહી બનેલા સાહસિક અને મહાબાહુ એવા ઘૂઘુલ રાજા તેમને યુદ્ધ કરવા રણવાદ્યના નાદથી ખેાલાવવા લાગ્યા. એટલે કેાઈવાર તેઓ કપટથી ઉભા રહીને યુદ્ધ કરવાના કંઈક દેખાવ આપતા અને વળી પાછા રિત પગલે ભાગતા હતા. આ પ્રમાણે દંભ દર્શાવીને કાપાક્રાંત એવા થૂથુલ રાજાને ખેદ્ર પમાડતા તેએ મંત્રીની સાંકેતિક ભૂમિમાં તેને ખેચી ગયા. પણ રણરંગથી તરગત થયેલા તે મહાવીર વેદના ખરા અને જૈમ બ્રાહ્મણ ન જાણે તેમ પેાતાની સીમાને અતિક્રમ જાણી ન શકયો. એવામાં સૂર્યની જેમ અત્યંત દુસ્સહ અને અનેક રાજાએથી ચારે બાજુ પરવરેલા એવા તેજપાલ મત્રી અકસ્માત્ પ્રગટ થયા. એટલે ચારે ખાજી. પ્રસરતા તે સૈન્યને જોઈ ને ગોયાધિપતિએ અતરમાં નિશ્ચય કર્યો કે- અવશ્ય મંત્રીનેા છળભેદ છે,’ તથાપિ ધૈર્ય ધારણ. કરીને વીર એવા તેણે મન્દ્રત એવા પેાતાના સુભાને, Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મત્રીના સૈન્ય સાથે યુદ્ધ કરવાની પ્રેરણા કરી, અને પોતે વિશેષ હિમ્મતવાન્ બની તેજથી અગ્નિની જેમ દુસ્સહ એવા સખ્ત પ્રહાર કરવા લાગ્યા. મત્રીરાજની ઉત્કટ સેના પણ યુદ્ધ કરવાને આગળ ધસી, અને જગતના પ્રલયને સૂચવનાર રારંભ ચાલુ થયા. ત્યાં ઘૂલરાજાએ ખાણાથી આકાશમાં ધાર દુર્દિન કર્યા છતાં પણ શત્રુઓને તેા મહાન્ તાપ થઈ પડયો. પિરણામે અધકારને સૂર્ય ભગ્ન કરે તેમ તેણે મ`ત્રીનું સમસ્ત સન્ય ભગ્ન કરી નાખ્યું અને તેથી તે તરત જ ભયભ્રાંત થઈ ને ચારે બાજી પલાયન કરવા લાગ્યું. તે જોઈ ને નિ`ય, વીર સુભટામાં અગ્રેસર અને મેરૂ પર્વતની જેવા ધીર તેજપાલ મત્રીએ ભય કર પણસાગરમાં સ્થિર રહીને શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા, ખળીષ્ઠ. લજ્જા તથા દાક્ષિણ્યને ધારણ કરનારા અને તટસ્થ રહેલા એવા રાજાઆને કહ્યું કે-“આ ઘૂઘુલ વૃત્રાસુરના જેવા ક્રૂર અને સાહસસપત્તિના પૂરરૂપ છે, તેથી તે આપણા સૈન્યને નસાડે છે, પરંતુ આ સ્થાનમાંથી પલાયન કરનારાઓની શી ગતિ થવાની તે વિચારવા યાગ્ય છે. સજ્જના શત્રુઓને પીઠ અને પરસ્ત્રીએને પાતાનુ હૃદય કદાપિ આપતા નથી, માટે આ રણભૂમિમાં તમારે બીજી કોઈ શરણભૂત નથી. માટે હવે તા અહીં મરવું અથવા તે જયશ્રીને વરવું એ જ યુક્ત છે. જેએ ધારાતીમાં અભિષિક્ત થઈ યશરૂપ ચંદનથી ચર્ચિત થયેલા છે, તે ક્ષત્રિયા જ ઉભય પક્ષવડે શુદ્ધ અને પ્રશસનીય છે. વળી તેઓ ક્યાં તા પેાતાના સ્વામીના વફાદાર થઈ સર્વ કરતાં અતિશય સૌભાગ્યયુક્ત બની દેવ Page #148 -------------------------------------------------------------------------- ________________ . .. તૃતીય પ્રસ્તાવ : ૧૨૫. ભૂમિમાં દેવાંગનાઓ સાથે આનંદ કરે છે અથવા તે દુમ એવા શત્રુઓના શરીરમાંથી ઝરતા શાણિતરૂપ કુંકુમથી વિભૂષિત થઈને રણરંગમાં વિજયલક્ષમીને વરે છે. કહ્યું છે કે-“સ્વામિના કાર્યમાં પાછા હઠયા સિવાય મરણ પામનારા સેવકે સ્વર્ગમાં અક્ષય વાસ અને ધરણીતલપર અક્ષત કીતિ મેળવે છે. પિતાના સ્વામીને માટે પ્રાણ અર્પણ કરનારા ઉત્તમ સેવકે જે ગતિને પામે છે, તે ગતિ જ્ઞાની ગીઓ પણ પામી શક્તા નથી, માટે આપણે ઉત્સાહિત થઈને સમાચિત એવું કાર્ય કરીએ કે જેથી જગતમાં જય પામનાર અને બળીષ્ટ એવા ગુજરેન્દ્રને શરમાવું ન પડે.” આ પ્રમાણે બધા રાજા તથા સુભટને શબ્દરચનાવડે હિંમત આપીને તેમ જ “ધર્મથી જ પુરૂષે જયને મેળવે છે અને ધર્મથી જ જગતમાં ગુરૂતા-હેટાઈ પ્રાપ્ત થાય છે એવો મનમાં વિચાર કરીને સચિવેશ્વરે તે વખતે શત્રુઓની જયશ્રીને વશ કરવામાં કાર્યણરૂપ ગુરૂમહારાજે બતાવેલા ભક્તામરસ્તેત્રના બે શ્લોકનું તેણે અશ્વપર બેઠા બેઠા જ પોતાના મનમાં ક્ષણભર સ્મરણ કર્યું. “આપત્તિના સમયમાં દેવગુરૂનું મરણ જ પ્રાણીને આલંબનરૂપ છે.” તે કાવ્યના મરણથી તરત જ તેના માહાસ્યથી આકર્ષાયેલા, સંતુષ્ટ મનવાળા અને પિતાના તેજ:પુંજથી સૂર્યમંડળના તેજને પણ પરાભવ પમાડનારા કપરી મહાયને તથા અંબિકા દેવીને સાક્ષાત્ પિતાના સ્કધપર બેઠેલા તે મંત્રીરાજે જોયા. તેમને જોતાં જ અત્યંત પ્રમાદ પામીને પિતાના વિજયના થયેલા નિશ્ચયથી વૃદ્ધિ પામેલા રણેત્સાહવાળા અનેક રાજ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પુત્ર સહિત સ્ટમાન થયેલ તેજપાલ મંત્રી પોતે જ ઘૂઘુલરાજાની સાથે ભીષ્મ સંગ્રામ કરવા લાગ્યું. થોડા વખતમાં શત્રુન્યરૂપ મહાસાગરમાં પ્રસાર પામતા વડવાનલ સમાન તે મંત્રીએ શત્રુમંડળ (સૈન્ય)નું શોષણ કરી નાખ્યું. પછી ઉદ્દામ તેજથી દેદીપ્યમાન અને વીરણિમાં શિરોમણિ એવા ગોદ્રાધિપતિની નજીક આવતાં મહા ઉદ્યમી એવો તે મંત્રી આનંદ પામ્યું. તે વખતે ઈદ્રના વજને પણ દુર્ભેદ્ય તથા વસુધાને ધારણ કરવામાં સમર્થ એવી તે રાજાની આકૃતિ જોતાં વિસ્મય પામેલો મંત્રીશ્વર મનમાં ચિંતવવા લાગે કે-અહે ! આ ગોદ્રાધિપતિની અત્યારે કાંતિ, રૂપ, ભુજબળ, અને સત્ત્વશાલિતા કેવી શ્રેષ્ઠ દેખાય છે? મંત્રી આમ વિચારે છે તેવામાં અંધકારને દૂર કરનાર તથા તેજમાં સૂર્ય સમાન એવા તેજપાલને જોઈને ઘૂઘુલ રાજા પણ સૂર્યકાંતની જેમ અધિક દીપ્ત થયે. તે વખતે અદીન મુખની કાંતિવાળે તથા મેઘની જેવી ગર્જના કરતે અશ્વરાજપુત્ર, તે મંડલેશને કહેવા લાગ્યો કે “દુરાચારી પુરૂષોના આધારભૂત તથા સદા દુષ્કર્મ કરનારા એવા હે દુષ્ટ અને મૂર્ખ શિરોમણિ રાજન્ ! ચૌલુક્યકુળના સૂર્યરૂપ ગુર્જરપતિને તે જે હાથે અંજનગૃહ (કાજળની ડબી) વિગેરેની ભેટ મોક્લી હતી તે તારે હાથ મને સત્વર દેખાડ.” આ પ્રમાણેનાં તેનાં અત્યંત કર્ણકટુ વચન સાંભનીને છાણના અગ્નિની જેમ બળતા ઘુઘલ રાજાએ પણ અત્યંત રોષ લાવીને તેને કહ્યું કે અરે શિષ્ટ જનોને સતાવનાર, ફૂટ બુદ્ધિબળથી ઉત્કટ, અને સદા લાંચરૂપ Page #150 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૭ તૃતીય પ્રસ્તાવ માંસને ગ્રહણ કરવાથી કલંકિત થયેલા નીચ મંત્રી ! રાજાએની અવજ્ઞા કરતાં તે પિતાની પૂર્વાવસ્થાને કેમ ભૂલી જાય છે ? હવે ખરેખર હે પાપી! તારે અંતકાળ જ પાસે આવ્યે લાગે છે. વળી આ મારો હાથ સામે થનારા શત્રુએની જયશ્રીના કીડાગ્રહરૂપ હોવા છતાં તારા જેવા વણિકકીટને મારવાને માટે લજજા પામે છે. મૃગની સાથે મૃગેંદ્ર અને કાગની સાથે ગરૂડની જેમ તારી સાથે રણક્રીડા કરતાં મને કીર્તિને કે જયશ્રીને–એકેને લાભ પ્રાપ્ત થાય તેમ નથી.” આ પ્રમાણે પરસ્પર સંભાષણ કર્યા પછી કેપથી વિકરાળ થયેલા એવા તે બંનેની વચ્ચે કિરાત અને અર્જુનની જેમ દેવોને પણ દુશાલક્ય એવું દ્વંદ્વયુદ્ધ શરૂ થયું. એટલે પિતપતાના સ્વામીના કાર્યમાં ઉત્સુક તથા પ્રગટ બળવાળા એવા અન્ય વીર સુભટો પણ એકબીજાને બોલાવીને યથાયોગ્ય યુદ્ધ કરવા લાગ્યા. એવામાં દિવ્ય બળના ઉલ્લાસથી મંત્રીશ્વરે વિશ્વના કંટકરૂપ ઘૂઘુલ રાજાને લીલામાત્રમાં અશ્વ ઉપરથી નીચે પાડી નાખે, અને તથાપ્રકારના વીરરસના આવેગથી જેનું મન પૂરિત છે એવો મહાબાહુ મંત્રી તરત જ તેની ઉપર ધસી ગયો. પછી પાપથી પૂતિ એવા તેને પિતાની ભુજામાં પકડીને સચિવેશ્વરે તરત જ કોંચબંધને બાંધી લીધું અને ભયબ્રાંત થયેલા સર્વ સુભટના દેખતાં તેણે જીવતા શાલની જેમ તેને કાષ્ઠપંજરમાં નાખી દીધે. પછી બ્રહ્માંડના ઉદરને પૂરી નાખે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર તેવા રણવાદ્યોના રૌદ્ર નાદથી દિગ્ગજોને પણ ત્રાસ ઉપજાવતે તથા દુરાચારી રાજાઓને ભય પમાડતો સચિવેશ્વર જયશ્રીને પિતાને સ્વાધીન કરીને પિતાની છાવણીમાં આવ્યું, અને શુભ એવી અષ્ટ પ્રકારે ભગવંતની પૂજા કરીને રણભૂમિમાં લાગેલા રજ:પુંજને તે દૂર કરવા લાગ્યા. ત્યારપછી પ્રચંડ. બાહુદંડવાળા મંડળેશ્વરેથી સર્વતઃ પરિવૃત્ત થઈને અપૂર્વ કરણમાં અનુરક્ત એવા તેજપાલ મંત્રીએ બળથી ઉત્કટ એવા બહાદુર સુભટેથી ચારે બાજુ રફ્યુમાણ, કર્મગ્રંથિની જેમ દુભેઘ, તથા અત્યંત દુર્ગમ એવા ગોદ્રાના કિલ્લાને ખંડશઃ (ખંડિત) કરી નાખ્યો. પછી હર્ષના ઉત્કર્ષથી જ્યાં જયજયનાદ થઈ રહ્યો છે એવા અને સંપત્તિના નિવાસરૂપ રાજભવનમાં પ્રવેશ કરીને ત્યાંના સર્વ પ્રધાનમંડળને તથા વિશેષે કરીને મહાજનને તેણે આશ્વાસન આપવાવડે પ્રસન્ન કર્યા. સર્વ પ્રાણીઓને આનંદ આપનારા એવા તે પ્રધાને તેના રાજભુવનમાંથી અઢાર કેટિ સુવર્ણ, મૌક્તિકનો માટે સંગ્રહ, ચાર હજાર અ, સંખ્યાબંધ દિવ્ય શ, બીજી અનેક દિવ્ય વસ્તુઓ, એક હજાર બસ્તર, સુવર્ણચલ સમાન ઉન્નત સુવર્ણનું સિંહાસન, પુતળીઓની લીલાથી અદ્દભુત અને રનના આદર્શ તથા સ્કુરાયમાન ચન્દ્રકાન્તમણિથી મનહર હીંડોળાખાટ, જગતને પ્રિય લાગે તેવી સૂર્યકાન્તમણિની થાળી તેમ જ માણિક્યની વાટકી-એટલી વસ્તુ તેના પર ચડાઈ કરવાનાં ફળ તરીકે મેળવી. પછી ન્યાયવાન અને સિંહ સમાન પરાક્રમી એવા સિંહાસન નામના ઘૂઘલ રાજાના ભાણેજને તેણે તેની રાજ્યગાદી પર બેસાર્યો Page #152 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૧૨૯ અને પ્રસાર પામેલા તથા પાપી એવા અનેક પલ્લીપતિ રાજાઓને તેણે વિરધવલ રાજાની આજ્ઞાને તાબેદાર બનાવ્યા. પછી તે નગરમાં મંત્રીશ્વરે હસ્તી તથા અની રચનાથી મનોહર, વીશ જિનેશ્વરના મંદિરેથી ચારે બાજુ પરિવૃત્ત, સુમેરૂ સમાન ઉન્નત અને દેદીપ્યમાન કાંતિવાળો, અજિતનાથ ભગવંતની પ્રૌઢ પ્રતિમાથી પ્રગટ પ્રભાયુક્ત તથા જાણે પોતાને જયસ્તંભ હોય એવો એક પ્રાસાદ કરાવ્યું. ત્યારપછી ન્યાયની અભિવૃદ્ધિને માટે કેટલાક દિવસ ત્યાં રહી તે નગરવાસી પ્રજાજનોને યથોચિત સંતુષ્ટ કરી સેનાપતિ રત્નની જેમ પુષ્કળ સૈન્યયુક્ત, પોતાની દાનલીલાથી ચારે વણને આનંદ પમાડનાર તથા ન્યાયધર્મના ભંડારરૂપ તેજપાલ મંત્રી અનુક્રમે પ્રયાણ કરતે વટપદ્ર (વડોદરા) નામના નગર પાસે આવ્યું, એટલે રાજા સમાને સમૃદ્ધિવાળા નગરજનોએ ઘણું ધામધુમ સાથે તેને નગરપ્રવેશત્સવ કર્યો. ત્યાંના રાજાએ વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને જાતિવંત અશ્વ વિગેરે વસ્તુઓની તેને ભેટ કરી, એટલે તેની ભક્તિથી પ્રસન્ન થયેલા મંત્રીએ તે રાજા ઉપર અનુપમ કૃપા બતાવી. ત્યારપછી તે રાજાના આગ્રહથી કેટલાક દિવસે ત્યાં રહેતાં અજુન સમાન સુજ્ઞ એવા તેણે પૂર્વે સંપ્રતિ રાજાએ કરાવેલા, સુમેરૂ સમાન ઉન્નત પરંતુ જીર્ણ થઈ ગયેલા શ્રીમાન પાશ્વપ્રભુના મંદિરને ધરાધર (વીરધવલ રાજા)ના ધર્માથે જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી ધર્મની વૃદ્ધિ માટે તે નગરની પાસે આવેલા “વલ્કાટ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર નામના ગામમાં તેણે શ્રી આદિનાથનું પવિત્ર મંદિર કરાવ્યું તેમ જ “આસેવનનામના ગામમાં એક મનોહર જિનચૈત્ય કરાવીને તેણે ત્યાં વસતા લેકેનું અતુલ્ય વાત્સલ્ય કર્યું. વળી જિનશાસનના આધારરૂપ તથા સદાચારી એવા મુનીશ્વરોની આહાર વિગેરેથી ભક્તિ કરીને તેણે પિતાને જન્મ સફળ કર્યો. તેમ જ સન્માન અને ધનદાનથી ત્યાંના શ્રાવકોને સંતુષ્ટ કર્યા અને ગુણવંત જનેને ભક્તિપૂર્વક ભોજન કરાવ્યું તથા ધર્મકૃત્યમાં સીદાતા પ્રાણીએને દઢ કરીને તે મંત્રીશ્વરે પિતાનું આસનસિદ્ધત્વ બતાવી દીધું. કહ્યું છે કે-[ “કષાયોની શિથિલતા, ઉદાર મન, કૃતજ્ઞતા, સર્વ જન પર અનુગ્રહ, આદરેલ કાર્યમાં દઢતા, પૂજ્યનું પૂજન અને ગુણમાં આદર–એ ભવિષ્યમાં તીર્થકરપણું પ્રાપ્ત થવાનાં લક્ષણ છે.”] ત્યારપછી મંડળેશ્વરોથી મંડિત એ મંત્રી, સંપત્તિમાં વિદર્ભનગરી સમાન એવી દર્શાવતી નગરીમાં આવ્યો. ત્યાં નજીકના પલ્લીપતિ રાજાઓના ભયરૂપ શલ્યની વ્યથાથી વ્યાકુળ હેવાને લીધે જેમણે અન્ય કાર્યોને વિસારી દીધા છે એવા નગરજનેને જોઈને સુજ્ઞ એવા તેણે તે નગરીની ફરતે મૂલરાજ વિગેરે રાજાઓની મૂર્તિઓથી શોભાયમાન એ ઉંચે કિલ્લો કરાવ્યું. તેમાં શત્રુઓને પરાસ્ત કરવા યોગ્ય વિવિધ પ્રકારની રચનાઓ કરાવવામાં આવી. સપુરૂ ના શરણરૂપ તથા નિરાલંબ ગગનમાર્ગે ચાલતા દેવનું જાણે વિશ્રામસ્થાન હોય એવા તે કિલ્લાવડે અંધકારને સૂર્ય Page #154 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૧૩૧ 6 નાશ કરે તેમ તેણે લેાકેાની બધી ભીતિ દૂર કરી દીધી. કારણ કે તેવા પુરૂષા, પ્રાણીઓના સુખને માટે જ જન્મ ધારણ કરે છે.' તે નગરમાં તે બહાદુર મત્રીએ ચંચળ ધ્વજાએથી શ્રેણિથી અત્યત શેાભાયમાન, કૈલાસપત સમાન 'ચુ', સુવર્ણ કુંભથી વિરાજિત, તારણ તથા પૂર્વજોની મૂર્ત્તિ વડે ચુક્ત, ત્રણે જગતના નેત્રને અમૃતાંજન સમાન, ચારે આજી (૧૭૦) જિનગૃહાથી પરિવૃત્ત એવુ પાર્શ્વનાથ ભગવંતનું ચૈત્ય કરાવ્યુ અને પ્રભુજીની સન્મુખ હાથીપર બેઠેલા મરૂદેવીમાતા હાય તેવી તથા રજત પુષ્પમાળા જેણે પેાતાના હાથમાં ધારણ કરેલી છે એવી પેાતાની માતા કુમારદેવીની મૂત્તિ સ્થાપન કરી. તેમજ વળી વીરધવલ રાજાના અંતરમાં પ્રમાદ ઉપજાવવાને માટે તેણે બીજા પણ ઘણા પ્રશસ્ત કીર્ત્તિસ્થાના કરાવ્યાં. દર્શાવતીમાં આવેલા વૈદ્યનાથ મહાદેવના મદિરના મ’ડપમાં તેણે એકવીશ સુવર્ણ કુંભ સ્થાપન કર્યા. વળી તે સુજ્ઞ મત્રીએ વૈધનાથ મહાદેવના મંદિર સન્મુખ પોતાના રાજા, તેની સ્ત્રી, પેાતાના જયેષ્ઠ બંધુ અને પેાતાની મૂર્તિચુક્ત એક જિનચૈત્ય કરાવ્યુ, અને તેમાં જાણે નવખંડ પૃથ્વીમાં ઉદ્યોત કરનારા નવ સૂયૅ હેાય તેવા સુવણૅ મય નવ પવિત્ર કળશ બનાવ્યા. વળી નવા કિલ્લાના ઉત્તર અને પશ્ચિમ દ્વારપર જાણે પેાતાની કીર્તિના મગળપાઠ કરતી હોય એવી એ પ્રશસ્તિ સ્થાપન કરી. અને સ્વાદિષ્ટ જળયુક્ત ‘સ્વયંવર નામની માટી વાવ કરાવીને તેણે વસુધાને નવીન સુધામય Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર બનાવી. વૈદ્યનાથ મહાદેવના મંદિરના ઉત્તર દ્વારપર વિશદ પાષાણનું તેણે એક તુંગ તોરણ રચાવ્યું. વળી રાજગૃહની આગળ તે મંત્રીએ કાંચનકુંભથી સુશોભિત એવી બે માળની એક ધર્મશાળા કરાવી. તથા પિતાના સ્વામીના કાળક્ષેત્રમાં નર્મદાના સંગમ પર સ્વામીના નામથી તેણે “વીરેશ્વર” નામનું દેવકુળ બંધાવ્યું. તેમજ કુંભેશ્વર નામના તીર્થમાં તેણે સર્વાગ ધર્મસામગ્રીયુક્ત તપસ્વીઓના પાંચ મઠ બંધાવ્યા. (આ તમામ વર્ણન દર્ભાવતીની પ્રશસ્તિમાં છે.) ત્યારપછી રાજાઓની શ્રેણિઓ પુષ્પમાળવડે જેના ચરણની સેવા કરી રહી છે એ તે મંત્રિરાજ અનેક સિદ્ધ, ગંધર્વ અને કિન્નરેની શ્રેણિથી સુસેવિત, તળાવ, નદી, કુંડ અને વૃક્ષોની શ્રેણિથી વિરાજિત તથા નિરંતર ફલેથી વિલસિત સંખ્યાબંધ સુંદર વૃક્ષો વડે પ્રાર્થના વિના પણ સર્વ અતિથિઓનું આતિથ્ય કરનારા પાવાગઢ નામના પર્વત પર ચડે. અરાવત હસ્તીની જેવી નાની નાની રમણીય ટેકરીઓથી શોભાયમાન તે પર્વતના શિખર પર ઈંદ્ર સમાન બળીષ્ઠ, ચારે બાજુ સુમન (પંડિ–દેવ)ની શ્રણિ જેના ગુણગાન કરી રહી છે એ તથા અભિમાનરહિત પુષ્કળ દાન આપવાવડે વિદ્વાનોની નિર્ધન સ્થિતિને ધ્વસ્ત કરતા તે મંત્રી અનુક્રમે પાવાગઢ પહોંચ્યા. ધમધુરાને ધારણ કરનારા પુરૂષામાં અગ્રેસર એ પ્રધાન પાવાગઢ પર્વતની અદ્દભુત શેભાને જેતે જેતે અંતરમાં વિચાર કરવા લાગ્યું કે “રાજસન્માન પામવાવ પ્રાપ્ત થયેલા Page #156 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૧૩૩ રભાવને દૂર કરીને જે મનુષ્ય સવિશેષ હિતકર એવા ધર્મમાં રમણ કરતો નથી, તે કૃતઘને ભવિષ્યમાં સુખસંપત્તિ શી રીતે પ્રાપ્ત થાય? “સૂર્ય અસ્ત થતાં શું લેકમાં પ્રકાશ ટકી શકે ? કહ્યું છે કે-ધર્મથી ઐશ્વર્ય પામીને જે ધર્મને જ ધ્વંસ કરવા તત્પર થાય છે તે સ્વામીદ્રોહના પાતકીની શુભ ગતિ કેમ થાય?” ઈંદ્રના તેજને પણ જીતનાર અને નિર્મળ ઉદયવાળા વિમળ”મંત્રીએ પ્રૌઢ પ્રભુતા પામીને આબુગિરિરાજ પર જગતને આનંદ આપનાર એવું રાષભદેવ ભગવંતનું ઉન્નત ચત્ય કરાવ્યું અને તે પર્વતને વિમલાચલ સમાન બનાવી દીધો. તેમજ દેવોને પણ આશ્ચર્ય પમાડનાર એવા પુણ્યાત્મા પાલિ મંત્રાએ અંબિકાદેવીના પ્રસાદથી જગતને આનંદ આપનાર તથા પર્વત સમાન ઉન્નત એવા શ્રીનેમિનાથ ભગવંતના ચિત્યનો ઉદ્ધાર કરાવીને શ્રી આરાસણ પર્વતને રૈવતાચલ જેવો બનાવી દીધો. વળી પિતાની સંપત્તિથી જગતના જીવનરૂપ એવા “કુમારપાલ” રાજાએ વસુધાને આધારરૂપ એવા તારંગ પર્વતને (અજિતનાથજીનું મંદિર કરાવીને) તીર્થરૂપે પ્રસિદ્ધ કર્યો તથા ચિત્રકૂટ, નીલગિરિ, દુર્ગગિરિ, સુવર્ણગિરિ તેમજ પારકરગિરિ વિગેરે પર્વતને પણ તેણે તીર્થરૂપે પ્રસિદ્ધ કર્યા માટે હું પણ સંસારસાગરથી પાર ઉતરવા માટે આ પર્વત પર જિનેશ્વર ભગવંતનું અપૂર્વ ચિત્ય કરાવીને આ પર્વતને તીર્થરૂપ કરૂં. વળી ગમે તે પર્વત પણ ક્ષમા (પૃથ્વી)ના આધારરૂપ હોવાથી લેકમાં તીર્થરૂપ તે ગણાય જ છે, પરંતુ જે તે જિનમંદિરથી અલંકૃત હોય ત્યારે તો પછી કહેવું જ શું? Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કહ્યું છે કે પવિત્ર મનથી શ્રી રૈવતાચલના દર્શન કરતાં, શત્રુંજયને વંદન કરતાં, અષ્ટાપદનું સ્મરણ કરતાં, સંમેતશિખરનું ધ્યાન ધરતાં, પાવાગઢ પર આરોહણ કરતાં અને આબુગિરિરાજનું પૂજન કરતાં-પ્રાણિના કેટિ જન્મનાં પાપ પ્રલય પામી જાય છે. જે પ્રાણું શ્રેષ્ઠ ભાવથી પૃથ્વી પર તીર્થનું સ્થાપન કરે છે, તે પુરૂષ પવિત્ર લક્ષ્મીનું ભાજન થઈ લોકમાં પ્રશસ્ત પુરૂષ તરીકે ગવાય છે. જે પુણ્યભાજન જન વિધિપૂર્વક આદર સાથે જિનમંદિર કરાવે છે અને તેમાં જિનબિંબની સ્થાપના કરે છે, તેમ જ સમ્યફ પ્રકારે તેમની પૂજા કરે છે, તેઓ આનંદ સાથે ત્રણે જગતમાં જયવંતા વર્તે છે. આ પ્રમાણે વિચાર કરીને સુજ્ઞ એવા મંત્રીએ ત્યાં જગતને આશ્ચર્ય કરનાર એવું “સવિતાભદ્ર' નામે જિનચૈત્ય કરાવ્યું. પછી લોકોને મર્યાદામાં રાખનાર તથા સંપત્તિમાં ઇંદ્ર સમાન તે મંત્રી કેટલાક મહીને ત્યાં રહી અત્યંત ઓજસ્વી એવા પલ્લીપતિ રાજાઓને પ્રચંડ શિક્ષા આપવાવડે ચૌલુક્યપતિની આજ્ઞા મનાવીને પ્રૌઢ રાજાઓથી પરિવૃત્ત તથા હાથી પર રહેલા પાંજરામાં પૂરેલ ઘૂઘુલ રાજાને લોકોને દેખાડતા, જ્યાં મંદિરોની શ્રેણિમાં ઘણા મહોત્સવ થઈ રહ્યા છે એવા તથા સ્થાને સ્થાને લટકાવેલી ધ્વજાઓથી જ્યાં ચતુષ્પથી શણગારવામાં આવેલું છે એવા ધવલપુર સમીપે આવ્યા. પછી ધવલપુરમાં પ્રવેશ કરતાં વાદ્યમાન મહાવાજિત્રાથી જેણે દિશાઓના મુખને વાચાલિત કરેલ છે એવા, સન્મુખ આવેલા સમસ્ત રાજવર્ગની આગળ ચાલનારા અને ગવાક્ષમાં આવીને જોતી Page #158 -------------------------------------------------------------------------- ________________ ' તૃતીય પ્રસ્તાવ ૧૩૫ અનેક નગરનારીઓનાં નેત્રને આનંદ આપનારા તેજપાલ મંત્રીને તેને પૂજ્ય જયેષ્ઠ બંધુ વસ્તુપાલ અત્યંત નેહપૂર્વક સામે મળ્યા, એટલે તેજપાલ તરત જ જયેષ્ઠ બંધુના ચરણકમળમાં નમ્યા. વસ્તુપાલ નેહપૂર્વક લઘુ બ્રાતાને દેઢ આલિંગન આપ્યું. પછી પિતાના જયેષ્ઠ ભ્રાતાને આગળ કરીને સત્કૃત્યની સ્થિતિને જાણનારા, આનંદ પામતા સ્વજનેથી પરવરેલા અને બંધુને નમસ્કાર કરતી વખતે પંચાંગથી જેણે પૃથ્વીમંડળને સ્પર્શ કરે છે એવા તેજપાલ મંત્રીએ સર્વ સામંતો સાથે મુક્તાફલ, અ અને સુવર્ણકટિ સહિત દુર્યોધન સમાન ઉદ્ધત ઘૂઘુલ રાજાને આગળ કરીને જાણે ઉદય પામેલ ચંદ્રમા સમાન હોય તેવા, તથા નક્ષત્રોની જેવા સદાચારી અનેક રાજાઓથી સેવાતા શ્રીવરધવલ રાજા પાસે પહોંચીને તેમને પ્રણામ કર્યા; એટલે હસુધાને વરસતા ચૌલુક્ય કુળને ચંદ્રમા સમાન વરધવલ રાજાએ આસન પરથી ઉઠીને તેને આલિંગન આપ્યું, અને તેના પરાક્રમનું વૃત્તાંત સાંભળીને ચમત્કાર પામેલા રાજાએ તેને કવિની વાણીમાં પણ ન આવી શકે તેવું અપૂર્વ સન્માન આપ્યું. પછી સમસ્ત વિશ્વને દ્રોહ કરવામાં ધુરંધર, અત્યંત પ્રચંડ બાહુદંડથી બળીષ્ટ, વિકટ આકૃતિવાળા, અને તેવી અવસ્થામાં આવી પડ્યા છતાં અદીન મુખકાન્તિવાળા ગધ્રાધિપતિને જોઈને નિર્મળ યશવાળા વીરધવલ રાજાએ અંતરમાં વિચાર કર્યો કે-“અહો! આ રાજાનું શરીર કેવું તેજોમય છે? તથા ત્રણે જગતને જીતવામાં લંપટ એવું એનું ભુજાબળ પણ કેવું જબરજસ્ત છે? રાજા આ પ્રમાણે વિચાર Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩} શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરે છે તેવામાં રાજાની આજ્ઞાથી ઘૂઘુલ રાજાએ ભેટ કરેલી કાજળની ડમી અને કાંચળી સહિત સાડી ખજાનામાંથી મગાવીને કુતૂહળથી બધા રાજાઓના દેખતાં વસ્તુપાલ મ`ત્રીએ ઘૂઘુલ રાજાને પહેરાવી દીધી. તે વખતે જયલક્ષ્મીની ક્રીડાથી શેાભાયમાન એવા તેના કંઠમાં બળાત્કારથી મધવામાં આવેલી એવી કાજળની ડમી તેને શરમાવતી છતી શેાભવા લાગી, એ અવસરે લજ્જામાં અતિશય નિમગ્ન થયેલ એવા તે મડળેશ્વર પેાતાનું પારાવાર અપમાન થયેલુ' જોઈને પેાતાના દાંતથી જિહ્વાછેદ કરીને તત્કાળ મરણ પામ્યા, ઘેાડા વખતમાં જ ચૌલુકય રાજાની રાજધાનીમાં તે સમાચાર ફેલાઈ ગયા. પછી સાથે લાવેલ દ્રવ્યાદિયથાસ્થાને મૂકાવીને તેજપાલ પેાતાના જયેષ્ઠ ખંધુ સાથે મહાત્સવપૂર્વક પેાતાને ઘેર આવ્યેા. એકદા માંડળિક રાજાઓએ જેની શેાભામાં વધારે કર્યાં છે એવી રાજસભામાં વસ્તુપાલ સહિત તેજપાલને અહુમાનથી ખેાલાવી પ’ચાંગ પ્રસાદ કરીને કૃતજ્ઞ એવા રાજાએ તેને કાટિસુવણું સમર્પણ કર્યું, અને પછી તેજપાલના ગુણની સ્તુતિ કરવા માટે રાજાએ સામેશ્વર કવિરાજ પર ષ્ટિ ફેરવી, એટલે તેમણે મનમાં ઉત્સાહ લાવીને પોતાના હાથ ઉંચા કરી તેજપાલના અદ્ભુત (છતાં) સદ્ગુણ્ણાની આ પ્રમાણે સ્તુતિ કરીઃ “જે માગે જળ કીચ દુસ્તર ઘણા ને સેકડા ખાડ છે, કાંઠા દૂર ઘણા છતાં વિષમ છે ગાઉં ઘણા ભાર છે; તે માટે કરી ઉચી તજની કહુ· મેટા અવાજે વળી, Page #160 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ તે વહેવા ગ્રહને કહેા ધવળથી બીજા કયા છે મળી? પૃથ્વી ન્યાયવતી કરી સુજનને વૃદ્ધિ પમાડયા ઘણા, સંપદ ઇંદ્ર સમાન ભૂપ ઘરમાં લાવ્યેા ન રાખી મા; વર્તાવ્યે મહુ ન્યાય કટક બધા શેાધી લીધા ટામમાં, સાચા ભક્તજ તેજપાળ સચિવે સ્વામી તણા કામમાં, વાંકી શ્રેણિ આશ્રિતાની નિહાળી, દ્વારિકોની જીકા જેવી કાળી; ટખી લેખો તેજપાળેજ ક્ષે, પ્રેમી થઈ તે ધેાઈ નાખી કઢાશે. ૧૩૭ પારાવાર લગીજ વીરધવલ સ્વામી ધરાના થજો, કીધે શ્રીપતિ અધરાજપુતને કષ્ટા સુદૂરે હજો; જેના ભાળ વિષે વિરચિ લખતાં શ્રીકાર ભૂલી ગયા, તેવાને ન તેજપાલ અરપે એવા પ્રતાપી થયા. કર્તા મગળ વસ્તુપાલ જંગનુ તેના લધુ ભ્રાત જે, આજ્ઞાપાલક તેજપાલ મળીની આપે ઘણાં દાન તે; દેખીને ગુણગ્રામ માન મનથી કામ ઢંકીના ગયા, બુદ્ધિતુ... કૌશલ્ય દેખી મનમાં ચાણાકય વિરમે થયા,” આ પ્રમાણે મન્ત્રીની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલા તથા બહુજ સ્થૂલ લક્ષ્ય આપનારા એવા રાજાએ ચાન્યતા અનુસાર કવિરાજને ત્રણ લક્ષ દ્રવ્ય આપ્યું. પછી રાજાને નમસ્કાર કરી તેની આજ્ઞા લઈ અનેક રાજાએથી પરિવૃત્ત, શ્વેત છત્રથી વિરાજિત અને ચારે ખાજી થતા જયજયારવથી દિશાઓના મુખને અધિર કરનાર તેજપાલ મ`ત્રી પ્રૌઢ હાથી પર બેસીને પેાતાના ભ્રાતા સહિત સ્વસ્થાને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર આવ્યા. ત્યાં ભવનમાં પ્રવેશ કરતાં તેની મ્હેનાએ આનંદપૂર્વક તેને નીરાજન મહાત્સવ કર્યાં, એટલે તેમને પણ મહાદાન આપીને તેમના મનારથ પૂર્ણ કર્યા. એક દિવસ શત્રુઓને જીતવામાં અગ્રેસર એવા તેજપાલ મત્રી ગુરૂમહારાજને વંદન કરવા ધર્મશાળામાં ગયા; એટલે ગુરૂમહારાજ વિનયથી નમ્ર એવા તેનુ' ધર્મ લાભરૂપ આશીવૃંદપૂર્વક ધર્મોપદેશવડે આ પ્રમાણે આતિથ્ય કરવા લાગ્યા“હે ભદ્રે ! ઉચ્ચતર સામગ્રીથી જિનશાસનના મહિમા વધારવા એજ પ્રૌઢ રાજવ્યાપારરૂપ વૃક્ષનુ ફળ છે. શ્રેષ્ઠ સામ્રાજ્યથી ઉદય પામેલેા જે પુરૂષ ચૈત્ય, પ્રતિમા, મહાધ્વજ, મહાપૂજા, પ્રતિષ્ઠા-મહાત્સવ, શ્રીસ ધની ભાવપૂર્વક ભક્તિ અને તીર્થોને વંદન, એટલાં ધકૃત્યા નિરંતર અસાધારણ ભાવથી કરીને જિનમતના પ્રભાવ વધારે છે, તે પુરૂષ પુણ્યાથી અદ્ભુત અને વિશ્વને ઉલ્લાસ પમાડનાર એવી ઉત્તમ પદવીને પામે છે. રાજ્યકારભારને પામીને જે પુરૂષ સન્માન પાષણ કરતા નથી તે દુર્ગતિમાં જનાર હાવાથી તેને માત્ર એક ભવવૃદ્ધિના જ લાભ થાય છે. કોઈ પ્રાણી માત્ર આ લાકનુ સાધન કરે છે, કેાઈ પરલેાકનું સાધન કરે છે, કોઈ અને લાકનું સાધન કરે છે અને કાઈ તા અને લેાકમાં પ્રાપ્ત. થનાર લાભને ઉલટા નાશ કરી નાખે છે; માટે હું મત્રીશ્ર્વર ! તારે યથાશક્તિ જિનશાસનનું માહાત્મ્ય વધારવું કે જેથી ભય લેાકમાં સતત ઉદય જ થાય.” આ પ્રમાણે શિષ્ટ જનાને પ્રિય તથા ઉચ્ચ ગાત્રરૂપ Page #162 -------------------------------------------------------------------------- ________________ ' તૃતીય પ્રસ્તાવ ૧ ૩૦ ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન ધર્મદેશના સાંભળીને મંત્રી પરમ પ્રમોદ પામ્યા, અને શ્રેષ્ઠ શ્રાવકોમાં અગ્રેસર તથા વિવેકી એવા તેણે ગુરૂમહારાજને દ્વાદશાવર્ત વંદન કર્યું. પછી દુઃસ્થિત લોકો ઉપર દ્રવ્યદાનરૂપ મેઘ વરસાવી તેમના દારિદ્રયરૂપ અગ્નિના તાપને શમાવતે તે પિતાને ઘેર આવ્યા. ત્યારપછી દેવપૂજા, અતિથિસત્કાર, દાન અને ભેજનાદિ ઉચિત ક્રિયા કરીને એક આસન પર બેસી સુધાસ્વાદ સમાન અને રાજ્યવ્યાપારને ઉચિત એવી વાતચીતમાં બહુ વખત ગાળીને ચતુર આશયવાળા તથા પરમાનંદમાં મગ્ન એવા તે બંને ભ્રાતા સાથે બેસીને આર્યજનને ઉચિત એવાં પુણ્યકાર્યો કરવાની ઈચ્છાથી પરસ્પર વિચાર કરવા લાગ્યા કે-“કૃપણની લક્ષ્મી ઘરની કુઈ (વાવ) સમાન છે, વ્યવહારીઆઓની લમી નગરવાપી સમાન છે, વેપારીઓની લકમી ઘરની તલાવડી સમાન છે અને રાજાઓની લક્ષ્મી તે નદી સમાન છે. પુત્રવત્સલ એવા પિતાનાં પતિ પર જેમ દુરાચરણી સ્ત્રી હસે તેમ શરીરને પવનાર પર મૃત્યુ અને ધનને ગે પવનાર પર પૃથ્વી હસે છે. લક્ષ્મીને સમુદ્રજળને સંગ થયેલ હોવાથી તે નીચ ગમન કરે છે, વળી કમલિનીને સંગ થયેલ હોવાથી તેના પગમાં કાંટા વાગવાને લીધે તે ક્યાંય પણ પિતાનાં પગને સ્થિર રાખી શકતી નથી અને તે સમુદ્રમાંથી વિષની સાથે ઉત્પન્ન થયેલ હોવાથી માણસેના ચૈિતન્યને તરત આચ્છાદિત કરી નાખે છે; માટે સુજ્ઞ પુરૂષ તેને ધર્મસ્થાનમાં જોડી દઈને સફળ કરવી. આપણે રાજસેવારૂપ લતાને ફળરૂપે આ સંપત્તિ પામ્યા છીએ, તે. Page #163 -------------------------------------------------------------------------- ________________ *1૪૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર હવે પુણ્યનાં સારાં કામ કરીને આપણે તેને સફળ કરવી યેગ્ય છે. કહ્યું કે-“સુજ્ઞ મનુષ્યએ ચપળ લક્ષ્મીને જિનભવન, જિનબિંબ, તીર્થયાત્રા અને જેનસિદ્ધાંતમાં વાપરીને તેનું ફળ સત્વર મેળવી લેવું.” આ પ્રમાણે પરસ્પર નિશ્ચયપૂર્વક વિચાર કરીને પવિત્ર મનવાળા એવા તે બંને બંધુઓ એવાં કાર્યો કરવાને ઉદ્યત થયા, કારણ કે વિવેકી પુરૂષ ધર્મકાર્ય કરવામાં વિલંબ કરતા નથી. પ્રથમ કપદી દેવના આદેશથી વસ્તુપાલે ધવલપુરમાં શ્રી આદિનાથ ભગવંતનું શગુંજયાવતાર' નામનું એક મંદિર કરાવ્યું, જે ચારે બાજુ આવેલા વીશ જિનભવનેથી પરિવૃત્ત, તિરસ (રત્નવિશેષ) રત્નમય મેટા બિંબથી સુશોભિત, સુવર્ણના કળશથી તથા ધ્વજની શ્રેણિથી વિરાજિત અને જગતને આશ્ચર્ય ઉપજાવતું હતું. કહ્યું છે કે કદી યક્ષની સહાયતાથી ધવલકપુરમાં શ્રીવાસ્તુપાલ મંત્રીએ શત્રુજયાવતાર ચૈત્ય કરાવીને અવનીને પાવન કરી.” વળી એમ પણ કહેવાય છે કે-ધવલકપુરમાં શત્રુંજયદેવ (આદિનાથ)ને સેવવાની ઈચ્છાથી તેણે ચારે બાજુ વીશે જિનેશ્વરનાં ઉંચાં ભવને તથા અગ્નિમાંથી નીકળેલા રક્ત સુવર્ણમય દંડ અને કળશરૂપ અલંકારોથી અત્યંત સુશોભિત એવું શત્રુંજય નામનું જિનચૈત્ય કરાવ્યું. પછી તેજપાલ મંત્રીએ તેના જેવું જ ત્રણે લોકમાં અદ્દભુત એવું ઉજજયંતાવતાર નામે ચય ધવલક્કપુરમાં જ કરાવ્યું. કહ્યું છે કે-“અંબિકાદેવીના Page #164 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૧૪t આદેશથી તેજપાલ મંત્રીએ ઈંદ્રને પણ આશ્ચર્ય પમાડે એવું રેવતેશ્વર (શ્રીનેમિનાથ) નું મંદિર કરાવ્યું. આ પ્રમાણે પ્રૌઢ પુણ્યકાર્યોમાં તેમને સદા તત્પર જેઈને ફલપ્રાપ્તિને માટે અનઘ (સરલ) એવા સોમેશ્વર કવિએ તેમની સ્તુતિ કરતાં કહ્યું કે-માગે એકલા કદાપિ ન જવું, આ સ્મૃતિવાક્યને સંભારીને સાંસારિક મેહને મારવામાં સમર્થ એવા એ બંને ભ્રાતા સાથે રહીને જ ધર્મમાર્ગમાં ચાલે છે. લોકોને વ્યાહ પમાડવામાં વિષલતા સમાન એવી પિતાને ઘેર આવેલી લક્ષ્મીને વસ્તુપાલ મંત્રીએ ક૯૫લતા સમાન બનાવી દીધી. સર્વોત્તમ અને સર્વ ગુણેના નિધાનરૂપ એક વસ્તુપાલ મંત્રી જ પ્રશંસા કરવા ગ્ય છે, કારણ કે જેને શરણે આવેલા અથીરજન આશાભગ્ન થઈને કદી પણ પાછા. જતા નથી. અહ! આ વસ્તુપાલ પ્રધાને તે વ્યાકરણથી કઈ જુદી જ સ્થિતિ પકડી કે જ્યાં કઈ પણ સ્થળે ઉપસર્ગ (ઉપદ્રવ), વર્ગ-વિકાર (વર્ણશંકર) કે નિપાત (અદશા)જ જોવામાં આવતા નથી, અર્થાત્ એના પ્રતાપે તેવું કોઈ પ્રકારનું પ્રજાને દુઃખ થતું નથી.” આ પ્રમાણેની સામેશ્વર કવિની કરેલી પ્રશંસા સાંભળીને તેમણે પ્રસન્ન થઈ તેને ત્રણ લાખ દ્રશ્ન આપ્યા, કારણ કે જગતમાં દાતાને માટે દાનની મર્યાદા હતી જ નથી.” કહ્યું છે કે-ઔદાર્યથી ઉન્નત થયેલા સજજનોને પાંચ હજાર કે પાંચ લાખ પણ શું માત્ર છે? તેમજ કેટિ દ્રવ્ય યા તે રત્નતી એવી વસુમતી પણ શું હિસાબમાં છે? Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આ પ્રમાણે દેવાએ જેમના મનારથ પૂર્ણ કર્યો છે એવા તે અને મત્રીશ્વરાએ જિનમદિર, જિનબિંબ, સુસાસેવા, શ્રીસંઘભક્તિ તથા સુપાત્ર દાન વિગેરે ધર્મ ત્યાથી સર્વ જનામાં આનă આનંદ વર્તાવી દીધા. ૧૪૨ इति श्रीमहामात्य वस्तुपालचरित्रे धर्ममाहात्म्य प्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदर स्ररिश्रीजय चंद्रसूरि शिष्य पंडित श्रीजिनहर्षगणिकृते हर्षके श्री तेजःपालावदातघृघुलमंडलाधिपविजयवर्णननामा तृतीयः प्रस्तावः ॥ ३ ॥ ચતુર્થાં પ્રસ્તાવ. અન્યદા કલ્પવૃક્ષની જેમ અનેક રાજાએથી આશ્રય કરાયેલ અને પ્રખળ કલિકાળને જીતનાર વસ્તુપાલ મંત્રીધરે પુણ્યયેાગે વીરધવલ રાજાના પ્રસાદને પામીને સ રાજકાર્યાની પાતાના અનુજ અને ભલામણ કરી શ્રીસંઘની સવિશેષ સેવા બજાવીને સર્વોત્તમ મુહૂર્તો આનંદ સાથે પેાતાની વ્હેનાએ કરેલા સમસ્ત પ્રકારનાં મ`ગળપૂર્વક શ્રી સ્તંભતીર્થ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં વાગતાં વાજિત્રાના નિર્ધાષથી દિગ્પતિઓને પણ ત્રાસ પમાડતા અને ચલાચલ અશ્વશ્રેણિના ખુરાઘાતથી ઉડેલ રજથી શત્રુઓનાં મુખરૂપ દર્પણાને શ્યામ કરતા તે શ્રીસ્ત ભતીની નજીક આવ્યેા, એટલે તેનુ આગમન સાંભળીને અહ‘પૂવિકાના ક્રમથી હાથમાં અનેક પ્રકારનાં ભેટણાં લઈ Page #166 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૪૩ જાણે સંપત્તિના સમૂહ હોય એવા સર્વ વર્ણો વિવિધ યાન પર આરૂઢ થઈ નાના પ્રકારના લીલાવિલાસ કરતા આનંદપૂર્વક તેની સન્મુખ આવ્યા, અને પિતપતાનાં ભેટણ તેની આગળ મૂકીને તેમણે મંત્રીને પ્રણામ કર્યા. એટલે તેણે તેમને માન તથા માન (પ્રમાણ) કરતાં અધિક દાન આપ્યું. ત્યાં ગીરગુણથી ઉજવલ એવી તેની આકૃતિને જોઈને નગરજનોએ આશ્ચર્ય અને આનંદસાગરમાં સ્નાન કર્યું અર્થાત્ અત્યંત આનંદ પામ્યા. પછી અશ્વર્યશાલી એવા તેની પાસેથી સન્માન અને દાન પામીને હર્ષ પામતા નગરજનેએ વિવિધ પ્રકારના ઉત્સવ કર્યા અને તે પુરુષોત્તમે મહત્સવ સાથે નગરમાં પ્રવેશ કર્યો. તેમને પ્રવેશ કરતા જોઈને કલિ (કલહ) તે પિશુન (ચાડીયા) જનની સાથે તરતજ ગચ્છતી કરી ગયો. પછી કુમારપાળ રાજાએ કરાવેલા જિનચૈત્યમાં ભગવંતને વંદન કરીને પોતાના પરિવાર સહિત મંત્રીએ અતિ ઉત્તમ દુગ (કિલા)માં નિવાસ કર્યો. ત્યાં નગરનઃ પ્રપંચી જુના અધિકારીઓને રાજાની આજ્ઞાપૂર્વક બેલાવી, તેમની પાસેના આવક જાવકના તમામ હિસાબ તપાસી, તેમને પિતાની આજ્ઞાના તાબેદાર બનાવીને પુનઃ પોતપોતાના પદ પર સ્થાપિત કર્યા. એક દિવસ પુષ્પ સમાન મૃદુ બેલનાર, ન્યાયવાનું, સર્વ કાર્યોમાં કુશળ અને બાલ્યાવસ્થાથી જ વિનયી એવા કેઈ એક વણિકપુત્રે મંત્રિરાજની સમીપે એક અગ્નિશીચ વસ્ત્ર મૂકીને તેના ચરણકમળને વંદન કર્યું, એટલે મંત્રીશ્વરે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી વસ્તુપાલ તેજપાલ ભાષાંતર તેને પૂછ્યું કે હે ભદ્ર! તું કેણ છે? ક્યાં રહેવાસી છે? તારું નામ શું છે? તું કે પુત્ર છે અને અહીં શા નિમિત્તે આવ્યું છે?” આ પ્રમાણે પૂછવાથી અંજલિ જોડીને તે માણસ વસ્તુપાલને કહેવા લાગ્યું કે “આ જ નગરમાં અતિશય લક્ષ્મીના ભંડારરૂપ, સદાચારી, જૈનધર્મને જાણનાર, વિશેષે ઉપકાર કરનાર, તથા પ્રાગ્વાટ (પોરવાડ) વંશના મંડનરૂપ સગર નામે વ્યવહારી રહેતા હતા. તેના પુણ્યને ક્ષય થવાથી અનુકમે તે નિધન બની ગયે. જળ સિંચન કર્યા વિના ક્ષેત્રમાં પણ શું અંકુરશ્રેણિ ઉત્પન્ન થાય? કહ્યું છે કે “સાક્ષાત્ સનાતન ધર્મ જેમને જમાનરૂપ છે તેમના ભવનને શું લક્ષ્મી કદાપિ ત્યાગ કરે? જેમ લક્ષમી સંસારી કાર્યોમાં સર્વત્ર એક સાધનરૂપ છે તેમ એક પુણ્ય (ધ) અનેક સુખના પરમ કારણરૂપ છે.” આ જ નગરમાં જોડાવંશરૂપ આકાશમાં સૂર્ય સમાન, હસ્તીઓ, અશ્વો અને મનુષ્યના સ્વામી એવા રાજાઓને પણ માનનીય, અભિમાની, ધનવાન, શત્રુ (પર)ને તૃણવત ગણનાર, નિરગલ સંપત્તિથી સમુદ્ર પર્વત પ્રખ્યાત, સમુદ્રમાર્ગથી વિભવને મેળવનાર, અદીન, ઓજસ્વી, લક્ષ્મીનું એક પાત્ર અને રણાંગણમાં એક વીરરત્ન સમાન એ સદીક નામે વ્યવહારી વસે છે. જેને ઘેર સુવર્ણના પાખરથી શોભતા અને ઈદ્રના અધ જેવા ચૌદસો ઉત્તમ અધો છે. પૃથ્વીને કંપાવનાર સંગ્રામમાં સદા તત્પર તથા પિતાના પ્રૌઢ બળથી બહાદુર વીર જેવા ચૌદસો પદાતિ છે, તેમજ પોતાની જબર Page #168 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૪૫ જસ્ત ગજેનાથી શત્રુઓને ત્રાસ પમાડનાર ત્રણસે મનેહર હાથીએ તેના દ્વાર આગળ સદા ગર્જના કરી રહ્યા છે, તથા સત્કર્મશાળી એવા તેના ઘરમાં, સુવર્ણ, મણિ–માણિક્ય અને કિંમતી મુક્તાફળની તે ગણત્રી જ થઈ શકે તેમ નથી. નિધનમાં અગ્રેસર એવો મારે પિતા પિતાને નિર્વાહ ચલાવવા તેદીક વેપારીની સેવાવૃત્તિ (ચાકરી) કરતે હતે. એક દિવસ મારા સગર પિતાએ “બધી વસ્તુઓના વ્યાપારમાં ખર્ચ અને હાનિ બાદ કરતાં જે લાભ રહેશે તેમાંથી હું ચે ભાગ લઈશ” એમ શેઠની સાથે ઠરાવ કરી પોતાના નામ કરતાં એક માત્રા અધિકવાળા સાગરની (સમુદ્રની) વિધિપૂર્વક પૂજા કરીને તેણે વહાણે ચાલતાં કર્યા. પછી પૂર્વ પુણ્યાનુભાવથી આદન બંદરમાં કામધેનુ સમાન બહુ જ કિંમતી એવી હેમધૂલિ (સેનાવાળી રજ) તેને પ્રાપ્ત થઈ. ઘણું જ યત્નથી તેમાંની કેટલીક ધૂલિ વહાણમાં ગુપ્ત રાખીને મારે પિતા તે પોતાને ઘેર લાવ્યો. આ વાતની સદ્દીકને ખબર પડવાથી અત્યંત કપાયમાન થઈ મારા પિતાના ઘરમાંનું સર્વસ્વ લુંટી લઈને તેણે કઈ ન જાણે તેમ મારા પિતાને મરાવી નાખ્યો. તે સગરને હું દેવ નામે પુત્ર છું. હે મહામાત્ય શિરેમણિ! ભાગ્યથી પ્રાપ્ત થાય એવી આપની સેવા નિરંતર બજાવવાની મારી ઈચ્છા છે, અને સમર્થ એવા તે પાપીને પ્રતિકાર કરવાને અસમર્થ એવા મને આપની સેવાના ફળરૂપે તે સુવર્ણ ધૂલિને ૧૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ચેથે ભાગ મળે એટલી મારી ઈચ્છા છે. વળી તે સ્વામિન! પુરૂષોત્તમ એવા આપ અત્યારે સર્વ કમમાં સમર્થ અને સર્વ જ્ઞાતિબંધુઓને ઉદ્ધાર કરવામાં ધુરંધર છે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને કરૂણામૃતના સાગર એવા મંત્રીશ્વરે પોતાના મનમાં વિચાર કર્યો કે અહો ! હું વિદ્યમાન છતાં પ્રબળ દુરાત્મા નિર્બળને ગળી જાય (સતાવે). આ માસ્ય ન્યાય અદ્યાપિ ચાલુ જ છે, તે પછી કાક પક્ષીઓ પણ સજજનમાં પ્રશંસાપાત્ર શા માટે ન થાય કે જેએ પિતાની શક્તિ પ્રમાણે સ્વજાતિને તે પક્ષપાત કરે છે. જે સમર્થ છતાં દીન પર દયા અને આશ્રિતેનું પિષણ ન કરે તે જગતમાં ચંચા પુરૂષ સમાન ગણાય છે. આ જગતમાં પરમાદક સંપત્તિવાળા એવા કેટલાક સપુરૂષે મેઘની જેમ પ્રાર્થના વિના પણ પરના સંતાપને શાંત કરે છે. કનકાચલ સમાન વિશ્વના અનુપમ આધારરૂપ શાલિવાહન રાજા દાનગુણથી અત્યંત પ્રશંસનીય થયા છે. કવિઓએ પુરૂષત્વને પ્રકાશ કરનારી એક ગાથા કહી છે કે – "ताण पुरो मरिए हिं, केलिथंभाणसरिसपुरिसाणं । जे अत्तणो विणासं, फलाई दित्ता न चितंति" ॥१॥ કેળના થંભ સમાન ઉપકારી પુરૂષોને માટે મરવું પણ સારું છે કે જેઓ ફળો (સંપત્તિ) આપતાં પિતાના વિનાશને પણ વિચાર કરતા નથી.” અનેક સુવર્ણકટિ * પરને આનંદ આપનાર અથવા પરમ ઉદક. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ચતુર્થ પ્રસ્તાવ આપીને જેણે આવી સેંકડે ગાથાઓનો સંગ્રહ કર્યો છે તેને ધન્ય છે. અધિકારને પ્રાપ્ત થતાં જે આશ્રિતનું પોષણ કરતો નથી તે પાછળથી નિંદાપાત્ર થાય છે. મિત્રોને મદદ કરવા અને શત્રુઓને પ્રતિકાર કરવા માટે જ સુજ્ઞ જને રાજાને આશ્રય કરે છે. બાકી કેવળ ઉદરપોષણ તે કેણ કરતું નથી?” આ પ્રમાણે પિતાના અંતરમાં દીર્ઘ વિચાર કરીને પુરૂષના શરણુરૂપ એવા મંત્રીશ્વરે કંઈક કેપને આકાર દર્શાવીને સગરના પુત્રને કહ્યું કે હે મહાભાગ ! ક્ષણભર વૈર્ય ધારણ કરીને તું મનમાં નિશ્ચિત થા. અવસર આવતાં હું તારું કાર્ય અવશ્ય કરી આપીશ.” એ રીતે સુધા સમાન વચનથી આશ્વાસન આપીને પ્રસન્ન હૃદયવાળા એવા મંત્રીશ્વરે તેને પોતાના ભંડાર ખાતે નામાનું કામ કરવા રાખે, પછી તે સુજ્ઞ સચિવે આખા નગરનાં સર્વ જિનમંદિરોમાં મહત્સવ સાથે કર્મરજને નાશ કરનારી પૂજા કરી. એક દિવસે કુશળ મંત્રીશ્વરે એક ભટ્ટને કંઈક સમાચાર કહીને સદીકને ઘેર મોકલ્ય; એટલે તેને ઘેર જઈને તેણે મહેભ્ય સદીકને આશીર્વાદપૂર્વક મંત્રીને સંદેશે નિવેદન કરતાં જણાવ્યું કે-“સપુરૂષોમાં અગ્રેસર અને ચૌલુક્ય રાજાના મુખ્ય મંત્રી વસ્તુપાલ મારા મુખે શ્રીમંતેમાં આદ્ય એવા આપને જણાવે છે કે વીરવર્ગમાં ઈંદ્ર સમાન એવા હે ધુરંધર વ્યવહારી ! તમે હાલ ધનમાં વસુધા પર કુબેર જેવા છે, કપૂરના સુગંધની જેમ દ્રવ્ય Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દાનથી પ્રસરતી તમારી કીતિ ચારે બાજુ સમુદ્રોના અંત પર્યત સંચરે છે, છતાં મિત્રાઈની ફરજથી હું તમને કંઈક હિત કહેવા માગું છું; કારણ કે હિતની વાત સર્વને કહેવી અને મહાપુરૂષને તો તે વિશેષે કહેવી. સર્વ વ્રતમાં બ્રહ્મચર્યની જેમ વિનય એ બધા ગુણમાં રાજા સમાન છે, એમ પ્રાજ્ઞ વ્યવહારીએ એકી અવાજે કબૂલ કરે છે. જેમાં લાવણ્ય વિનાનું રૂપ કેઈને ગમતું નથી તેમ વિનય વિના ચાતુર્યાદિ ગુણો શોભતા નથી. ચારે બાજુ ઉલ્લાસ પામેલી, શસ્યશ્રેણિને જેમ દુષ્ટ વાયુ નાશ કરે છે તેમ દુર્મદ પ્રાણીની સદગુણશ્રેણિને ધ્વસ્ત કરી નાખે છે, માટે અત્યંત ઉદયને આપનાર એવી વિનયવૃત્તિને સ્વીકાર કરી સત્વર મારી પાસે આવી નિર્ભય થઈને મારે તાબે થાઓ.” આ પ્રમાણેનું ભટ્ટનું કથન સાંભળતાં જેના મુખ પર અત્યંત ક્રોધની છાયા સતેજ થઈ ગઈ છે એ સદીક તરતજ બોલ્યા કે-“પૂર્વે ઘણા રાજાઓ અને સેંકડે મંત્રીઓ થઈ ગયા, પણ આવું નિષ્ફર વચન કેઈએ મને કદાપિ સંભળાવ્યું નથી. સમુદ્રમાં નદીના પ્રવાહની જેમ બોલાવ્યા વિના પણ સહુ કેઈ કાર્ય નિમિરો મારે ઘેર મળવાને આવે છે, પણ રંકના ઘરે સમ્રાટ્રની જેમ સમસ્ત ઋદ્ધિથી વૃદ્ધત્વ પામેલ હોવાથી હું કઈ નરેન્દ્રના ઘરે પણ જતો નથી, તે કુવાને દેડકા સમાન આ દુબુદ્ધિ મંત્રી આ નગરમાં અત્યારે આવો નવીન માર્ગ શા માટે ચલાવવા માગે છે? નંદન વનના કલ્પવૃક્ષની જેમ તેને જે જે જોઈએ તે તે હું અહીં ઘર બેઠેજ આપી શકું તેમ છું. ઉંદરને ચેખાના Page #172 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૪૯ દાણા મળે છે એટલે તે પિતાના બંને હાથને ચલાવ્યા કરે છે તેમ નીચ જને અલ્પ લક્ષમી પ્રાપ્ત થતાં પણ ગર્વિષ્ઠ બની જાય છે. પોતાના કરતાં ગુણમાં અધિક, મનસ્વી અને યશસ્વી એવા મહાપુરૂષ પર ઈર્ષ્યા લાવવી એ અવિવેકી જનને બહુજ હાનિકર્તા છે, માટે પોતાના વધી ગયેલા ગર્વને સદંતર દૂર કરી લક્ષ્મીથી રમ્ય એવા મારે ઘરે તમારે મળવા આવવું કે જેથી આ નગરમાં તમારું કામકાજ નિઃશંકપણે થઈ શકે. હે ધીમાન્ ! આ પ્રમાણે મારા શબ્દોમાં તારે વસ્તુપાલને સંભળાવવું.” સદીક પાસે મોકલેલા ભટ્ટે આવીને સદીના મુખથી નીકળેલા મદના ઉદ્દગારમય વચનો વસ્તુપાલ મંત્રીને નિવેદન કર્યા. તે સાંભળતાં મંત્રીને વિચાર થયો કે-મદિરાની જેમ પાપને વધારવાના કારણભૂત લક્ષ્મી પ્રાણુઓનું ચિંતન્ય હરી લે છે અને તેમને મૂઢત્વ આપે છે. આ પ્રમાણે ચિંતવી મિત્રાઈને લીધે તેના મદઆવેગની ચિકિત્સા કરવા સારુ તે ભટ્ટના મુખથી જ મહામંત્રીએ તેને પુનઃ આ પ્રમાણે કહેવરાવ્યું કે-“હવે પછી પિતાના ઘરમાં સર્વ સામગ્રીવડે પોતાનું રક્ષણ કરતાં તારે સાવધાનપણે રહેવું, કેમકે અંધકારને સૂર્યની જેમ સર્વને અપમાન પમાડનારા તારા દુર્વિનીતપણાને ઉછેદ કરવા હું આવી પહોંચ્યો છું. ન્યાયધર્મમાં નિપુણ એ રાજા સર્ષે ડશેલ અંગુષ્ટની જેમ દુષ્ટને ઉછેદ કરે તે જ નિર્મળ યશને મેળવી શકે છે.” ભટ્ટે જઈને તેને તે પ્રમાણે કહી સંભળાવ્યું, પણ તેના પર તેણે ધ્યાન આપ્યું Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીવાસ્તુપાળ ચરિત્ર ભાષાંતર નહીં, કારણ કે “વિનાશકાળ પાસે આવતાં પુરૂષની બુદ્ધિ વિપરીત થઈ જાય છે.” - હવે અનેક દેશના લેકેના લીલાવિલાસને ધારણ કરનાર, સમુદ્રના ચપળ કલોલથી જેની નજીકનું ભૂતળ ભીંજાઈ ગયેલ છે એવું, સંસારસુખની સર્વ સામગ્રી પ્રાપ્ત કરવાને એક દાનશાળા જેવું અને પૃથ્વીમાં પ્રખ્યાત વડૂય નામે બંદર છે. જ્યાં જયશીલ લશ્કરે અને વિકસ્વર કમળો શ્રીયુક્ત કેશવાળા (લક્ષ્મીયુક્ત ભંડારવાળા અને શેભાયુક્ત મધ્ય ભાગવાળા) રાજહંસ યુક્ત છે. તે નગરમાં લક્ષ્મી સહિત વિષણુની જે મહા ઓજસ્વી, શંખના ચૂર્ણ સમાન ઉજવળ યશવાળે અને જેને ઘણું વાહન છે એ શંખ નામે રાજા રાજ્ય કરતો હતો. તેજસ્વી એ તે રાજા પચાસ વાંસના મધ્યમાં રહેલ ખદિર (ખેર)ને મુશળને કમળના નાળવાની જેમ ક્ષણવારમાં તરવારથી છેદી નાખતો હતો, અને ભયરહિત એવા જેણે પિતાના પુષ્કળ સન્યના સાધનથી “સ્વાધીન સમુદ્ર” (સમુદ્ર પણ જેના તાબામાં છે) એવી. અખલિત પ્રખ્યાતિ મેળવી હતી. અહીં રૂષ્ટમાન થયેલા સદીકે લેખ પાઠવીને વસ્તુપાલન વૃત્તાંત તે સમર્થ રાજાને નિવેદન કર્યો. તે સ્વરૂપ જાણવામાં આવતાં સદીકના પ્રાણપ્રિય મિત્ર એવા શંખ રાજાએ પિતાનું વિકાળ સ્વરૂપ કરીને એક ચાલાક ભટ્ટના હાથથી વસ્તુપાલને કોક્તિગર્ભિત એક લેખ મેકલ્ય, કારણ કે “મહાઓજસ્વી પુરૂષ મિત્રના કાર્યમાં કદાપિ મંદ હોતા નથી. તે ભટ્ટે વસ્તુપાલ મંત્રીના હસ્ત Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ચતુર્થ પ્રસ્તાવ કમળમાં તે લેખ મૂકી પિતાના હસ્તકમળને ઉચો કરીને આ પ્રમાણે આશીર્વાદ આપ્યો-“શેષનાગ પર પૃથ્વીનો ભાર મૂકીને વિષ્ણુ જેમ લક્ષમી સાથે આનંદ કરે છે તેમ જે મંત્રીશ્વરને પિતાના રાજયને ભાર સંપીને વરધવલ રાજા આનંદ સાથે ભેગવિલાસ કરે છે એવા અને જગતના જનેને મનેવાંછિત આપવામાં ચિંતામણિ સમાન, જગતમાં વસતા મહાન્ દાતારેમાં અગ્રેસર તથા મહા તેજસ્વી શ્રીમાનું વસ્તુપાલ મંત્રી જગતમાં જયવંત વત્ત. ચારે બાજુના રસ્તાઓ રેકી ગમે ત્યાં જતા ગુણી જનોને બળાત્કારથી પિતાની પાસે લાવીને જે વસ્ત્ર, અશ્વ અને ધનથી તેમને સત્કાર કરે છે અને બંદીજનનાં વચનથી શત્રુઓને બેલાવીને જે ઘેર સંગ્રામ કરે છે તે આ વસ્તુપાલ પ્રધાનની યથાર્થ સ્થિતિનાં વખાણ કેણ કરી શકે ?” તે ભટ્ટને ઉચિત સ્થાને બેસારીને સન્માન સુધાને વરસનારાં પિતાનાં વચનાથી તેને સંતુષ્ટ કરી ઇંદ્ર સમાન ઓજસ્વી એવા શ્રીમાનું વસ્તુપાલે તે લેખ પોતાના કરકમળમાં લઈ તેની મુદ્રા દૂર કરીને આ પ્રમાણે વર સ્વતિશ્રી સર્વજ્ઞ, બ્રહ્મા, પુરૂષોત્તમ, ચિદાનંદ, મહેશ અને દેવાધિદેવને પ્રણામ કરી વસ્તુપાલ મંત્રીને ગ્ય નિવેદન થાય કે- સમુદ્ર પર્યંતની લક્ષમીના ધામરૂપ, નાના પ્રકારનાં રત્નથી વિરાજિત અને પૃથ્વીને એક સ્વસ્તિકાકાર સમાન વહૂય નામનું નગર છે. જ્યાં વિચિત્ર રચનાથી વિભૂષિત એવા સ્થાવર અને જંગમ મરવારણ (બેસવાના ઓટલા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અને મદોન્મત્ત હાથી)થી રાજરિ સદાશેાભી રહ્યું છે, વળી જ્યાં દેવદરા અને પુણ્યવત જનાના પુત્રા ઉન્નત અને સર્વાંતઃ પૃથુલક્ષણા (મહાત્સવા અને પ્રશસ્ત લક્ષણ્ણા ) યુક્ત છે. ત્યાં લક્ષ્મીથી વિષ્ણુ સમાન વ્યવસ્થિતિને ધારણ કરનાર તથા ખળભદ્ર (સૈન્ય અને ભદ્ર જાતિના હસ્તીએ )ના યયુક્ત એવા શંખ નામે રાજા રાજ્ય કરે છે. જેના શ્રીમ'ત પ્રજાજન ચદ્રમા સમાન કલાવત, સૂર્ય સમાન પ્રાસ્તાષ (નિર્દોષ અને રાત્રિને દૂર કરનાર) અને મેઘની જેમ મહુધાન્ય ( અહું ધાન્ય અને મહુધા અન્ય)ના (થી) ઉપકારી છે. તત્ર (ત્યાં) દેવમદિરાથી પવિત્ર અને સરિતા-સાગરના સયાગથી જ્યાં પૃથ્વીતળ નિર્મળ થઈ ગયેલ છે એવા સ્ત‘ભતી - પુરમાં, લકોમાં ન્યાય અને ધની શેાભારૂપ એવી લક્ષ્મી અને સરસ્વતીને જે પ્રિયમેલક તીથ સમાન છે એવા, તેમજ જે યાચકાને પ્રતિનિ સાર સાર લક્ષ્મી આપે છે અને તેએ સંતુષ્ટ થઇને જેને મંગળકારી આશીષ આપે છે એવા, વળી જેના સ્નિગ્ધ ભાષણપૂવ કના દ્રવ્યદાનથી અર્ચીજનાના દારિદ્રયરૂપ નિ:શ્વાસવાયુ શાંત થઈ ગયા છે એવા, તેમજ ગંગાના પ્રવાહને શંભુના જટાજૂટની જેમ ઉન્નત સ્થિતિવાળા જે સ્થાનભ્રષ્ટ (ભૂલા પડેલા) સત્પુરૂષોને એક આધારરૂપ છે એવા શ્રી વસ્તુપાલ મંત્રીને સ્નેહ અને બહુમાનપૂર્વક આંતર પ્રીતિથી આલિંગન કરીને શખ રાજા નિવેદ્યન કરે છે કે‘શ્રી ગુરૂના આશીર્વાદરૂપ મંત્રાના ગરિષ્ઠ પ્રભાવથી અમારા રાજ્યના સાતે અંગમાં લક્ષ્મી વૃદ્ધિ પામી રહી છે તે તમે Page #176 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પ્રસ્તાવ ૧૫૩ જાણા છે. સ્વકલ્યાણમય સમાચારરૂપ સુધાસિંચનથી તમારે આપણા પ્રીતિલતાના અંકુરને નિરંતર વધારતા રહેવું એવી અમારી ઇચ્છા છે, તેથી ન્યાયધમ માં ધુર્ધર તથા વીરશ્રેણિમાં શિરોમણિ એવા તમને સ્નેહપૂર્વક કંઇક પ્રયાજન હું નિવેદન કરવા ધારૂં છું. તે એ છે કે-સવ સ*પત્તિના પાત્રરૂપ, ઉપકારી, સદાચારી, સત્પુરૂષોને માન્ય, શુષુવૃદ્ધ, વયાવૃદ્ધ, ધનવૃદ્ધ, જનામાં ઉત્તમ, પૌરજના તથા વિણઞ્જનાને વિશેષે આધારરૂપ અને શે।ભામાં સૂર્ય સમાન એવા શ્રીમાન્ સદ્દીક નામે વ્યવહારી કે જે અમારા પરમ મિત્ર છે તે તમારે ત્યાં રહે છે. તેને કલ્યાણના અર્થી એવા તમારે નિરંતર પિતાની જેમ પૂજ્ય માનવા. વળી શ્રેયના અભિલાષી એવા તમારે પૂર્વજોએ સ્થાપન કરેલી પુરાતની મર્યાદાનું ઉલ્લંધન કરીને તેના સંબંધમાં કાંઈ પણ નવીન રીતિ દાખલ ન કરવી. સુજ્ઞ એવા તે સદીકનું બહુમાન કરવાથી તમે અમારૂં જ બહુમાન કર્યું' છે એમ સમજજો; પરંતુ જો તમે તેમ નહીં કરાતા તેનુ' પરિણામ સારૂ' નહી' આવે એમ જાણજો.” આ પ્રમાણેને લેખ વાંચીને અત્યંત દાતાર એવા વસ્તુપાલ મંત્રીએ તે ભટ્ટને વીશ હજાર સોનામહેાર તથા વીશ નામીચા અવા આપ્યા. એટલે તે ભટ્ટ આશીર્વાદ આપતાં પુનઃ ખેલ્યા કે–‘ભુવનના ભૂષણરૂપ હે વસ્તુપાલ ! આ કલિયુગમાં તમે કવિએ અને ણુ, વિક્રમ, મુજ અને ભાજ વિગેરે દાનવીર રાજાએના એક સાથે સાક્ષાત્કાર કરી દીધા છે.’ આ પ્રમાણેની આશીર્વાદ આપવાની ચાલાકીને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ધારણ કરનારા તે ભટ્ટને સન્માનદાનથી ગૌરવ પમાડીને મત્રીશ્વરે વિસર્જન કર્યાં, અને તેની પાછળ જ એક પેાતાના કવિરાજ ભટ્ટને લેખ આપીને શંખ રાજા પાસે મેલ્યા; એટલે તે વય નગરે પહેાંચીને પરભાર્યાં રાજસભામાં જ ગયા અને ત્યાં સિંહના જેવા પીન (પુ) અને વિશાળ જેના સ્કંધ છે એવા સિંહાસન પર બેઠેલા અને રાજસમૂહથી શાભાયમાન શખ રાજાને જોઇને અંતરમાં આશ્ચર્ય પામી તે ભદ્રે તેને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા—હે વીર ભૂપાલ ! સમસ્ત રાજાઓના શંગારરૂપ એવા તમને જોતાં અસુરાને વિજય કરનાર રામ રાજા અને જગતને અભીષ્ટ આપવામાં કલ્પવૃક્ષ સમાન કણ રાજા-જાણે આજે સાક્ષાત્ જોવામાં આવ્યા હોય એમ ભાસે છે.’ આ પ્રમાણે આશીર્વાદ આપ્યા પછી તે ભટ્ટે તેના ચરણકમળ પાસે મંત્રીએ આપેલ લેખ મૂકયા, એટલે રાજાએ પાતાના પ્રધાન પાસે તે વંચાવ્યેા. તે લેખ આ પ્રમાણે હતેાઃ “ મહાતેજને ઉત્પન્ન કરનાર, સર્વ મંગળના આધારરૂપ અને ગણુશ્રી (ગણુધરશ્રી)ને પ્રસન્ન કરનાર એવા વૃષભધ્વજ (મહાદેવ) જય પામા. જેમના ચરણની સેવાથી ક્રમહીન (સર્પ) છતાં વિશ્વાધાર (શાસન)ની ધુરાને ધારણ કરનાર નાગેન્દ્ર થયા, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ આપણી સ્વાશ્રીને વૃદ્ધિ પમાડા. સમસ્ત વિશ્વના વિભૂષણ સમાન અને વિવિધ ભાગીજનાથી વિરાજિત એવા સ્તભતી - પુરથી પાતાના સ્વામીની આજ્ઞા પાળનાર અને વીરધવલ Page #178 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પ્રસ્તાવ ૧૫૫ . રાજાના ચરણકમળમાં મધુકર સમાન એવા વસ્તુપાલ મંત્રી તંત્ર સુવીચલ સમાન હોવાથી જ્યાં દૈદીપ્યમાન કલ્યાણ. (સુવર્ણ)ની ભારે સંપત્તિ છે એવા તથા ચા ભદ્રશાલ (વન અને ગઢ)થી સુશેાભિત એવા વય નગરમાં મલેશ્વર હાવાથી પેાતાના ઉત્કટ ખાડું ઈંડરૂપ મડલ પર આરૂઢ થયેલા તેમજ જયલક્ષ્મીના ક્રીડાગૃહરૂપ શ્રીમાન્ શ ́ખ રાજાને સ્નેહપૂર્વક ગાઢ આલિગન દઈ ને કલ્યાણમિત્રની જેમ પ્રીતિથી બહુમાનપૂર્ણાંક આ પ્રમાણે નિવેદન કરે છે કે પૃથ્વીપતિના પદને પામેલા એવા તમારી પૂર્વે વિજ્ઞપ્તિ મને પ્રાપ્ત થઈ અને તેનાથી સત્પક્ષપાતમાં પ્રવીણ અને ભૂતલ પર ઉપકાર કરવામાં આસક્ત તેમજ પરમ ન્યાયવાદી એવા તમે જે નિવેદન કર્યું તેની મતલબ ખરાખર મારા જાણવામાં આવી; પરંતુ ન્યાય અને અન્યાય માર્ગના પ્રકાશ કરનારા એવા આપ જેવા રાજાઓને તેા માત્ર સત્પુરૂષોનેાજ પક્ષપાત કરવા ઘટે છે. દુર્યોધનના પક્ષપાતથી મહાબળિષ્ઠ એવા અગરાજ કણુ નાશ પામ્યા, તેમ અસત્પુરૂષના પક્ષપાતથી સમ પુરૂષ પણ વિનાશ પામે છે. તમે જે સક્રીય દુરાત્માના પક્ષપાત કરી છે તે કુપથ્યની જેમ પરિણામે હિતકર નથી. જે પુરૂષ ગુણવંત જનાના પક્ષપાત કરે છે તે જ જગતમાં ગુણવાન્ અને ગૌરવપાત્ર થાય છે. સદીકની સેવા કરવાનું જે તમે ફરમાન કરે છે તે યુક્ત નથી. ‘નીચ જના જ તેવા નીચની ઉપાસના કરે.' વળી તમે જણાવ્યું કે–તેની આજ્ઞાનું ખંડન કરતાં સારૂં પિરણામ નહી આવે,' પણ તે ગરૂડને મચ્છરની આજ્ઞાના ભંગ કરવા જેવું છે. વળી સ્મશાનમાં વસનાર શુ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ભૂતથી ભય પામે ? અને સૂર્યને આશ્રય કરનાર શું અંધકારથી પરાભવ પામે? માટે આ બાબતને અંતરમાં બરાબર વિચાર કરીને એવું હિતાવહ બોલજે કે જેથી વિરધવલ રાજાને લેશ પણ ખેદ ન થાય.” આ પ્રમાણેના મંત્રીના લેખને કટુ અનુભવ કરીને વિકટ કુટિને ધારણ કરતાં શખ રાજાએ અંતરમાં ક્રોધ લાવીને તે ભટ્ટને કહ્યું કે “કિરાટકુળને દૂષણ લગાડનાર એવા તે મંત્રીએ પોતાને યોગ્ય જ કહ્યું છે, કારણ કે પુરૂષ પિતાના વંશને અનુસારે જ વચન બેલે છે.” પછી દાની એવા તે સિંધુ રાજાના પુત્રે દાનલીલાથી તે યાચકશિરેમણિને શ્રીમંતશિરોમણિ બનાવી તેને વિસર્જન કરીને અગ્નિની જેવા જાજવલ્યમાન, કોધિષ્ઠ અને કુબુદ્ધિ એવા તે શંખ રાજાએ યુદ્ધને માટે સામગ્રી તૈયાર કરાવી. અહીં વૈતાલિકના મુખથી શંખ રાજાને વૃત્તાંત જાણુવામાં આવતાં વરધવલ રાજાના આદેશથી બધા રાજાએને બેલાવી, સિન્યને એકત્ર કરી, આવશ્યક ક્રિયા કરીને વસ્તુપાલ મંત્રીએ શંખ રાજાને જીતવાની ઈચ્છાથી વય નગર તરફ પ્રયાણ કર્યું. તે વખતે જયયાત્રાને માટે જતા પુણ્યના પાત્રરૂપ મંત્રીને જયશ્રીનું સૂચન કરનારાં પ્રશસ્ત શકુનો થયા. રણાંગણમાં તેને સહાય કરવા માટે કપદ યક્ષને આગળ કરીને દેવી ચકેશ્વરી પણ સિંહ પર આરૂઢ થઈ તે મંત્રીની સાથે ચાલી. સત્પરૂષને અનુકૂળ તથા મહાસે થી પરિવૃત્ત એવા મંત્રીને પવન પણ અનુકૂળ થઈને Page #180 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૫૭ મંદ મંદ વાવા લાગે. ન્યાય અને ધમની વૃદ્ધિ કરવાને ઈરછતા એવા તે મંત્રીની સાથે ચારે બાજુથી સેના વધવા લાગી. તે વખતે વિવિધ વાજિંત્રેના નાદ અને બંદીજનના જયરવથી આકાશ એક વનિમય થઈ ગયું. અનુક્રમે શત્રુએનું મર્દન કરનારાઓમાં અગ્રેસર એવા તેણે શંખ રાજાના સમાડામાં આવીને છાવણી નાખી; એટલે ક્ષત્રિયકુળમાં સૂર્ય સમાન એ ભુવનપાલ નામે રાજા મંત્રીના આદેશથી પિતાના સૈન્ય સહિત આવીને મળે. શત્રુઓનું સન્મ મળતાં પિતાના પ્રાણની અને દીનતા બતાવનાર યાચક મળતાં પિતાના ધનની જે ગણના જ કરતા નથી એવા ચાહુમાન વંશમાં ઉત્પન્ન થયેલા અને જાણે ગંગાના પ્રવાહ હોય તેવા સામતપાલ વિગેરે સુભટે પણ તેના સિન્યરૂપ સાગરમાં દાખલ થયા. તેમજ બીજા પણ અનેક ગામ અને નગરના અધિપતિએ પોતપોતાનાં સિન્ય સહિત વિરધવલ રાજાની આજ્ઞાથી ઉત્સાહ સાથે મુકરર કરેલી રણભૂમિમાં દાખલ થયા. હવે ચરપુરૂષના મુખથી સેંકડો ક્ષત્રિયેથી વ્યાપ્ત એવું વસ્તુપાલ મંત્રીનું સન્મ પિતાના દેશના સીમાડા ઉપર આવેલું સાંભળીને સત્ત્વવંત જનમાં અગ્રેસર એ શંખ રાજા પ્રૌઢ વાયુથી સાગરની જેમ પોતાના ઓજસુથી સવગે ઉશ્કેરાઈ ગયો. તે વખતે કે પાયમાન થયેલ એ તે તરવારથી, કૃતાંત (યમ)ની સાથે મળેલા અને કલ્પાંત કાળમાં ઉશ્કેરાઈ ગયેલા શંભુની જેવું લાગતું હતું. પછી શસ્ત્રના અધિષ્ઠાયક દેવને પૂજામહેત્સવ કરીને ઉત્સાહ સહિત પગલે Page #181 -------------------------------------------------------------------------- ________________ -૧૫૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પગલે યાચક લે કોને દાન આપતા તે શંખ રાજાએ જયયાત્રાને માટે રણભૂમિમાં ઉત્સાહ ધરાવનાર ચતુરંગ સેના સહિત મંત્રીના સૈન્યની સામે પ્રયાણ કર્યું. રસ્તે જતાં તેના અાથી ઉડીને આકાશમાં પ્રસરેલ રજથી રાજહંસને અકાળે વર્ષાઋતુની ભ્રાંતિ થવા લાગી. પછી સત્વર વટફૂપ નામના સરોવરની પાળ પર આટોપ સહિત આવીને તેણે શત્રુઓને પટવનિથી પિતાનું આગમન જાહેર કર્યું. એટલે કાને પડેલા તેના પટહનાદને સાંભળીને મંત્રીએ પિતાની ભૂકુટિ ઉંચી કરીને જાણે અભ્યસ્થાન કરતે ન હોય? એ દેખાવ કર્યો. વટકૂપ સરોવર ઉપર છાવણું નાખીને રહેલ શખ રાજાને સિન્યસાગર વિવિધ દેશના રાજાઓની સેનાએના ભળવાથી વધવા લાગ્યો. રણભૂમિમાં શંખ રાજાને સહાય કરવાને માટે બહુ પરાક્રમી અને ભાવિક એ કાંકણું દેશનો રાજા આવ્યો. તેમજ નિર્ભય, ભરવાના જેવા આકારવાળા અને ત્રિનેત્ર (શંકર)ના જેવા પરાક્રમી આહીરેને પણ ત્યાં બેલાવવામાં આવ્યા. તે વખતે ઉભય સિન્યના કેટલાક વીર સુભટો નિર્નિદાન દાનથી અથ જનોને કૃતાર્થ કરવા લાગ્યા, અને કેટલાક જાગ્રત થયેલા મહાવીરે ઉત્સાહમાં આવી નાગેન્દ્રના આહાયપૂર્વક ઉત્સાહ સાથે અનેક દેવતાઓને પૂજવા લાગ્યા. યુદ્ધ કરવાની ઉત્કંઠાથી આકુળ બનેલા વીરેને આ વખતે સેંકડે મનોરથ કરતાં પ્રાપ્ત થાય તે આ સંગ્રામેત્સવને દિવસ પ્રાપ્ત થયો. પછી મુકરર કરેલે દિવસે પ્રભાતમાં જ દુર્વાર્ય બાણેની Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચતુર્થ પ્રસ્તાવ શ્રેણિને વરસાવનાર અને પ્રખ્યાત પરાકમવાળા શંખ રાજાના ઘડેસ્વારે રણભૂમિમાં આગળ ધસ્યા. મદોન્મત્ત હાથીઓના પિતાને મદજળથી અને અોએ ખુરથી ઉડાડેલ રજને ચોતરફથી શાંત કરવા લાગ્યા. પ્રૌઢ રાજકુમારોથી પરિવૃત્ત, વિવિધ રણવાદ્યોના પટુ ધ્વનિથી વસુંધરાને જાણે બધિર (હેરી) કરતો હોય તે વીર પુરૂષમાં અગ્રેસર અને સંગ્રામના આવેગથી દુર્વાહ શંખ રાજા મદોન્મત્ત હાથીની જેમ હળવે હળવે મંત્રિસેનાની સન્મુખ ચાલવા લાગ્યો, તે વખતે અત્યંત ઓજસ્વી અને રણભૂમિમાં સામે ધસી આવતા શંખ રાજાના સુભટોને જોઈને વસ્તુપાલ મંત્રીએ નિર્ભય થઈને પિતાની સેના એકદમ સજજ કરી. તે અવસરે જાણે જયશ્રીને વરવાને ઉસુક બન્યા હોય તેમ વિર સુભટો ચંદન, અગર, કપૂર, કસ્તુરી અને કુંકુમનાં તિલક કરવા લાગ્યા અને ચતુર સચિવેશ્વરે સર્વ પ્રકારની સામગ્રીથી ઉપસર્ગને દૂર કરનારી એવી શ્રી પાર્શ્વ પ્રભુની પૂજા કરી. પછી અર્જુન જેવા પરાક્રમી સામતપાલ વિગેરે રાજાઓની સાથે વસ્તુપાલ મંત્રીએ તથા ભુવનપાલ રાજાએ બખ્તર ધારણ કર્યા, પરંતુ રણભૂમિના રંગથી વિકાસ પામતા સત્વને લીધે વસ્તુપાલ પ્રધાનનું શરીર બખ્તરમાં સમાયું નહીં. પછી ઈંદ્ર સમાન પરાક્રમી એ મંત્રી ઉચ્ચશ્રવાને જીતનાર તથા પિતાના હેકારવથી શત્રુઓને ત્રાસ પમાડનાર અશ્વ ઉપર આરૂઢ થયે. તે વખતે સુવર્ણના પાખરથી બંને બાજુ પાંખવાળા ગરૂડ સમાન લાગતા તે અશ્વ પર આરૂઢ થયેલ મત્રી વિષ્ણુ સમાન ભવા લાગ્યા. એ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અવસરે સર્વ રાજાઓના સાંભળતાં કોઈ વિદ્વાને વસ્તુપાલની આ પ્રમાણે સ્તુતિ કરી કે - પાતે સેામવંશમાં ઉત્પન્ન થયા છતાં સૂર્ય વશી રાજાએની સ્પર્ધા કરતાં શ્રીવસ્તુપાલ મંત્રી અત્યારે શ્રીરામચંદ્રની જેમ ખરક્ષણ ( પ્રચંડ દૂષણે ) અસ્ત થવાથી સુભગ, ક્ષીરસાગરના અધ ( સેતુ )ને લીધે ( પર્યંત ) ઉલ્લુર ( વિસ્તૃત ) તથા ઉત્કટ રાવણ (પ્રચંડ શત્રુઓ )ના નાશ કરવાથી અત્યંત ભાસ્વર એવા પાતાના પ્રસરતા. યશથી આ ભૂમિને અત્યંત ભૂષિત કરી રહ્યો છે.' આ પ્રમાણે તે વિદ્વાનની કરેલી સ્તુતિ સાંભળીને મંત્રીશ્વરે તેને એક લાખ દ્રમેં ઈનામ તરીકે આપ્યા, કારણકે રાંગણમાં દાન આપવું તે જયશ્રીનુ પરમ કારણ છે. પછી ધનુષ્યને ધારણ કરી ઉપ્ડ વી*વાનૂ એવા મ`ત્રી રણવાદ્યના નાદ સાથે શખ રાજાની સન્મુખ આવ્યેા. તે વખતે ભુવનપાલ વિગેરે રાજાએ જો કે તેની આગળ ચાલતા હતા, તથાપિ વીર પુરૂષોએ શૂરપણાથી તે મ`ત્રીનેજ તેમના આગળ ચાલનાર માની લીધા. તે વખતે રણભૂમિને માખરે આવેલા અને મુખને વિકસિત કરનારા એવા મ`ત્રીને જોઈને રણરસના રગી શખ રાજા પેાતાના હાથમાં તરવારને નચાવવા લાગ્યા, પણ રાહિણીના રાષથી રૌદ્ર થયેલ છતાં શિને જેમ દશરથ પર તરાપ મારી ન શકયા, તેમ વસ્તુપાલ સન્મુખ ઉભા રહેલ હાવાથી શખ રાજા તેની સેનામાં પ્રવેશ કરી ન શકયા. અને સૈન્યના ચાલવાથી દખાયેલ વસુધામાંથી અત્યંત રજ ઉડતાં જાણે પ્રદીપ્ત થનાર Page #184 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૬૧ પ્રતાપરૂપ અગ્નિને ધૂમરાશિ ઉઠ હોય તે ભાસ થવા લાગે. પછી બંને સૈન્યને સંગ થતાં એવો કોલાહલ મચી રહ્યો કે સમુદ્રને મહાવનિ પણ તેની પાસે મંદ જણા. બંને સૈન્યના યોદ્ધાઓએ કપાપથી પિતાનાં ધનુષ્યને નમાવતાં ભ્રકુટિને ઉંચે ચઢાવવા લાગ્યા. તે વખતે ધનુષ્યના ગુણ (દેરી)ની સાથે બાણોને સંબંધ થયે, પણ પ્રશસ્ત એવા તે વીર પુરૂષોને તો પરસ્પર વિગ્રહ શરૂ થયે. એકના કાન સાથે લાગીને અન્યના જીવિતનો નાશ કરતાં બાણો પ્રગટ રીતે દુર્જનની ચેષ્ટા કરવા લાગ્યાં. તે સંગ્રામરૂપ સત્તીર્થમાં બાણે ગુણ (દેરી અથવા ત્રિગુણ) થી મુક્ત થઈ વિકર્તન (પાપ યા બખ્તર) ને ભેદીને પર પુરૂષ (શત્રુ-સૈન્ય યા પરમાત્મા) માં લય પામ્યા. ભાથાને ત્યાગ કરીને બાણોએ તરત ધનુષ્ય સાથે સંબંધ કર્યો, કારણ કે સંકટ વખતે આગળ આવીને ઉભા રહેવું એ સંબંધીએનું લક્ષણ છે. પછી ખગધારી યોદ્ધા ખડૂગધારી સામે, ભાલાવાળા ભાલાવાળા સામે અને અસ્વાર અસ્વારની સામે આવીને ઉભા રહ્યા, અને પૃથ્વીના પ્રલય કરવા માટે અકાંડ કલ્પાંતકાળ સમાન તથા સુરાસુરથી પણ ક્ષણભર ન જોઈ શકાય એવા યુદ્ધને પ્રારંભ થયો. તે વખતે જયલમીને વરવાની ઈચ્છાથી યોદ્ધાઓએ રણભૂમિને જાણે કુંકુમલેપથી લિપ્ત કરી હોય તેમ રૂધિરથી પંકિલ કરી મૂકી. રણાંગણમાં દીર્ઘ નિદ્રા (મરણ)ને પ્રાપ્ત થયેલા વીર પુરૂષના સુખાર્થે કેટલાક સુભટેએ બાપુસમૂહથી જાણે શય્યા પાથરી હોય ૧૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીવાસ્તુપાળ ચરિત્ર ભાષાંતર તેમ જણાવા લાગ્યું. ભૂમિ પર પતિત થયેલા વિરેને જાણે છાયા કરવાને ઈચ્છતા હોય તેમ કેટલાક સુભટો બાણસમૂહથી ગગનાંગણમાં નિબિડ મંડપ કરવા લાગ્યા. દેવાંગનાને વરવાથી ઉત્પન્ન થયેલ અતિશય હર્ષથી જાણે પુષ્ટ થયું હોય તેમ કોઈ વીર સુભટનું ધડ રણભૂમિમાં નૃત્ય કરવા લાગ્યું. કેટલાક સુભટે જાણે પોતાને યશ હોય તેમ તેના પરાક્રમથી પ્રસન્ન થયેલા દેએ રચેલા પુષ્પમુગટને ધારણ કરવા લાગ્યા. સુભટને પાછળથી પોતાના સ્વામીનું પ્રોત્સાહન અને આગળ માગધ (ભાટ)જનોનું ઉત્તેજન-વિશેષ વિક્રમની વૃદ્ધિ કરનાર થઈ પડયું. શત્રુઓએ ખાસ મંત્રીને ઉદ્દેશીને છોડેલાં બાણે તેને ભેદી શક્યાં નહીં, કારણ કે અદષ્ટ દેવતાએ તેની રક્ષા કરવા માટે જાગ્રત હતા. એવામાં મંત્રીશ્વરની સેનાના અગ્રેસર વીર સુભટને પિતાના સિન્યના સુભટને સંહાર કરતા જોઈને અત્યંત રૂછમાન થયેલ અસંખ્યપુરને સ્વામી સંગ્રામસિંહ સમરાંગણમાં શત્રુઓને પિતાના ભુજબળનું પાંડિત્ય દર્શાવવા ધસ્પે. તે સંગ્રામસિંહની ભ્રકુટિલીલાને પણ શત્રુઓ સહન કરી શકે તેમ નહેતું, તો પછી તેની ખગની લીલાને તો કેણ સહન કરી શકે ? તેને નજીક આવેલ જેઈને જેને જીવિતની પણ પરવા નથી એ ભુવનપાલ રાજા તેની સામે ધર્યો. એવામાં રણવેશથી પરવશ થયેલે અને પિતાની સેનાને ઉલ્લાસ પમાડતે સામંત નામે શંખ રાજાને મિત્ર વચમાં પડીને તેની સામે આવ્યો. પછી શસ્ત્રયુદ્ધ કરતાં જાણે અસાધારણ મલ્લ હોય એવાં તેમનાં શસ્ત્રો Page #186 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પ્રસ્તાવ ૧૬૩ ખુટી ગયાં, એટલે તેમની વચ્ચે મુામુષ્ટિ અને કચાકચી (કેશાકેશી) યુદ્ધ ચાલ્યું. તે વખતે આકાશમાં રહીને તેમના યુદ્ધને જોનારી અપ્સરાએ પોતાનાં નેત્રાના અનિમેષપણાને સફળ માનવા લાગી. એવામાં સામતને યમધામમાં પહોંચાડીને ભુવનપાલ સંગ્રામસિંહની સાથે યુદ્ધ કરવાને તત્પર થયા, એટલે શખ રાજાએ ખડ્ગના પ્રહારોથી તેના શરીરને ખંડ ખંડ કરી નાખ્યું, પરંતુ ભુવનપાલના પુરુષાર્થને તે ખતિ કરી શકયા નહી. રણભૂમિમાં થયેલા ભુવનપાલના મરણને સાંભળીને પ્રધાન પોતે તે વીરની સાથે અદ્ભુત યુદ્ધ કરવા લાગ્યા, એટલે પેાતાના અસ્થિર પ્રાણાના બદલામાં સુસ્થિર યશ લેવાની ઈચ્છાથી તરવારને ધારણ કરીને વીરમ નામે વીર સમરાંગણમાં ધસ્યા. વિજયલક્ષ્મીને વરવાને આતુર એવા શ’ખના પદાતિ જયંત તથા મંત્રીને પાતિ વીરમ-એ અને સામસામે યુદ્ધ કરતાં મરણ પામ્યા અને સામતસિંહ રાજાએ ઉત્કટ સુભટ તથા મહાબળિષ્ઠ એવા રસિ’હ નામના સંગ્રામસિંહના ભાઈને યુદ્ધમાં ઠાર કર્યાં. આથી દ્વિગુણુ ક્રેાધાયમાન થઈ શખ રાજાએ સામતસિહને તીક્ષ્ણ માણેાથી વીંધી નાખ્યા, એટલે તરતજ તે પણ મરણ પામ્યા. એવામાં ત્રિલેાકસિહે સંગ્રામસિંહના ભાઈ વીરસિંહ નામના મહાવીરને ઘાયલ કર્યાં અને તે મરણ પામ્યા. કદલીના ગર્ભ સમાન કમળ અને કમળ જેવું મુખ છે, એવા કુ કણ દેશના રાજા તે મ`ત્રીરૂપ સૂર્યના પ્રતાપ જ સહન કરી શકયા નહી. એટલે ચાલ્યા જ ગયા. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર રણભૂમિમાં ઝુઝતા ચાચિગદેવ વિરે શત્રુઓનાં મુખથી પણ પિતાના ભુજબળની સ્તુતિ કરાવી. પોતાના સિન્યનું ભંગાણ થતું દેખીને સંકટ પામતાં છતાં પણ સ્થિર રહીને સેમસિહે પગલે પગલે પ્રશસ્ત શબ્દ ઉચાર્યા કે- વીર પુરુષોને પોતાના પ્રાણ કરતાં પણ શત્રુ વધારે પ્રિય હોય છે એ મારે નિશ્ચય છે, કારણ કે ઉદયસિંહે શત્રુને મૂકી દીધે, તેથી તે બીજા શત્રુથી માર્યો ગયો. પછી પિતાના ખગથી ખંડિત થયેલા વીર પુરૂષના મસ્તકથી વિષમ થયેલ રણમાગમાં ક્રોધાંધ એ વિક્રમસિંહ પતિત થયે. તેમજ દુર્જનાંગુલિના દર્શનથી ભય પામતા અને વૈકુંઠમાં જવાને ઇચ્છતા એવા કુંતસિંહે જ્યાં ભાલાંઓ ચમકી રહ્યાં છે એવા યુદ્ધમાં પિતાનું પરાક્રમ દેખાડયું. પછી મંત્રીના પ્રચંડ બાહુબળથી શત્રુઓને ઘાયલ કરવાની કુશળતા જોઈને શંખ રાજા અંતરમાં ચમત્કાર પામે. તેમજ વિકારવજિત તેને સાક્ષાત્ પુરુષોત્તમ સમજીને કોપી એ શંખ રાજા પ્રબુદ્ધ થઈ ગયે. તે વખતે કપદીયક્ષ અને અંબિકા દેવીના પ્રભાવથી શંખ રાજા એક નિતેજ સૂર્ય સમાન નિર્નિમેષ લોચનવાળા દેવના જોવામાં આવ્યું. પછી વીરધવલ રાજાના પ્રધાનને મહા વીર્યવાનું અને અડગ સમજીને જેણે ઘણા રાજાઓરૂપ વૃક્ષેને કંપાવ્યાં હતાં એ મહાબળિ૪ શંખ રાજા પોતાના અપયશથી દિશાઓને આરછાદન કરતો છતે રણભૂમિમાંથી છટકીને ભાગી ગયે. એટલે જય અને જીવ એવા શબ્દ બેલતા દેવતાઓએ આકાશમાં રહી “વસ્તુપાલ મંત્રીને Page #188 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થ પ્રસ્તાવ ૧૬૫ વિજય થયો” એવી ઉદ્દષણ કરી અને તેના મસ્તક પર ક૯૫વૃક્ષનાં પુષ્પોની વૃષ્ટિ કરી, એવામાં કોઈ કવિએ મંત્રીશ્વરની સ્તુતિ કરતાં જણાવ્યું કે-હે મંત્રિરાજ ! આપનું સંગ્રામ-કૌશલ્ય ખરેખર અપૂર્વે જ છે. તમારા સંગ્રામરૂપ કવિએ વિજયવંત અને વિચિત્ર એવી પદસંગતિને આગળ કરી છે, તમારા ઓજસગુણની સંઘટના તે કરી જ નથી, વળી કુટિલ શબ્દને કમ ઠીક ગોઠવ્યો છે અને ચારે બાજુ પ્રસરતા દેને તે તિરસ્કાર જ કર્યો છે, તેથી હું શંખને બરાબર જાણી શક્યો છું. આ પ્રમાણેની તે કવિની કરેલી સ્તુતિથી સંતુષ્ટ થઈને મંત્રીએ તે કવિને રાજપદ્ર નગરની જકાતની આવકનું દ્રવ્ય બક્ષીશ કર્યું, કારણ કે મંત્રી કવિઓને તે કામકુંભ સમાન હતો. પછી ત્યાંથી નિવૃત્ત થઈને સવ રાજાઓની શ્રેણિથી વિરાજમાન તથા નયજ્ઞ એ મંત્રીશ્વર જ્યાં ઉત્સવોની સારી શેભા કરવામાં આવેલ છે એવા સ્તંભતીર્થ નગરે આવ્યા. મંત્રીના નગરપ્રવેશ વખતે સિંહ પર આરૂઢ થઈને દેવીએ આકાશમાં રહી પૌરલકોને આ પ્રમાણે કહ્યું કે “જે સિંધુ રાજા સિહભટને ભ્રાતા હતો, અને સુભટના મસ્તક પર રહેલ માણિકળ્યોમાં જેના ચરણે પ્રતિબિંબિત થતા હતા, તેના પુત્ર પરાકમવંત પુરૂમાં અગ્રેસર અને પુરૂષોમાં એક વીર તરીકે પ્રખ્યાત થયેલ શંખ રાજાને આ વસ્તુપાલ પ્રધાને એક ક્ષણવારમાં જીતી લીધો છે. વળી વૃક્ષોથી વીંટાયેલા હાથીને ભારમુક્ત કરીને અને શત્રુના મુખને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શ્યામ કમળ જેવું બનાવીને આ મહામંત્રી સ`ગ્રામભૂમિથી પાછા ફર્યાં છે, માટે નગરજના આખા નગરને ધ્વજ પતાકાઆથી સુશોભિત કરો.' પછી વાજિંત્રાના મહાનાદથી દિગ્ગજોને પણ ત્રાસ પમાડતા અને સમસ્ત સન્ય તથા અનેક રાજાએથી પરિવૃત્ત એવે મંત્રિરાજ મત્તવારણુ ( મદોન્મત્ત હાથી અને આટલા )ની શ્રેણિથી વિધ્યાચલ સમાન સુÀાભિત અને સર્વ સ'પત્તિના નિવાસરૂપ સદીકના આવાસ પાસે આભ્યા; એટલે તેના દૈત્ય જેવા પરાક્રમી ચૌદસા સુભટો સુવર્ણના પાખરવાળા દિવ્ય અવા પર આરૂઢ થઈને અમેાઘ અને દુર્વાર ખાણા વરસાવતા મંત્રીસૈન્યની સાથે સંગ્રામ કરવા લાગ્યા. વસ્તુપાલે કેટલાકને પોતાના બાહુબળથી કથાશેષ કર્યા, અને કેટલાકને બુદ્ધિખળથી પકડી લીધા. એ રીતે તુચ્છ વચન ખેલનારા સદીકને વસ્તુપાલે તેના ગવ રૂપ વૃક્ષનું તરત જ ફળ ચખાડ્યું. પછી સૂર્ય સમાન તેજસ્વી એવા મંત્રીશ્વરે સદ્દીકનું સમસ્ત ભવન શેાધાવીને તેમાંથી પાંચ હજાર સુવણૅ ની ઈંટા, ચૌદસા અા, તથા ભાંયરામાંથી રત્ન, માણિકય અને સ્થૂલ માતીએ ગ્રહણ કર્યાં. પછી જયલક્ષ્મીને સ્વાધીન કરી સત્કૃત્યામાં તત્પર તથા અગણિત મહિમાના ભ'ડારરૂપ મત્રી પેાતાના આવાસમાં આગ્યે. પછી શ્રાવકોને આમંત્રીને કુમારપાલ કરાવેલા શ્રીવૃષભ પ્રભુના મંદિરમાં અને વિધિપૂર્વક ધર્મ ધ્વજ સમાન રાજાના તેણે સ્નાત્રાત્સવ કર્યો, સુવણૅ ધ્વજ આરાપણ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ચતુર્થ પ્રસ્તાવ કર્યો. તેમજ સમસ્ત શ્રીસંઘનું સવિસ્તર અર્ચન કર્યું. પછી ધવલપુરે આવીને સુવર્ણ, અો અને માણિ જ્યનાં ભેટણાંથી તેણે વીરધવલ રાજાને સંતુષ્ટ કર્યો. તે વખતે કઈ કવીશ્વરે રાજાની આજ્ઞા મેળવીને વસ્તુપાલ મંત્રીની આ પ્રમાણે વાસ્તવિક સ્તુતિ કરી કે-“શત્રુઓને કાળરૂપ એવા હે મંત્રિરાજ! તમે સમુદ્રના તીરે રહીને મસ્યનું રૂપ ર્યા વિના શંખને પરાજય કર્યો, માટે ખરેખર તમે પુરૂષોત્તમપણું પ્રાપ્ત કર્યું. તે વસ્તુપાલ ! તમારામાં કંઈ અપૂર્વ પાંડિત્ય જ પ્રગટ થયું લાગે છે કે એક શંખને ભંગ કરતાં તમે સમસ્ત વિશ્વને ધવલિત કરી દીધું. હે વસ્તુપાલ મંત્રિનું ! તમારા સેન્યરૂપ સોપારીમાં શંખરૂપ ચૂર્ણ ભળતાં વસુધારૂપ મુખમાં કઈ વિચિત્ર રંગ જામ્ય લાગે છે. વળી તે મંત્રિરાજ ! જ્યાં સુધી સમુદ્ર અગત્ય ઋષિના હાથમાં આવ્યું નથી ત્યાં સુધી જ તે સરિતાઓની સાથે લીલા કરે છે, પોતાના તરંગોને આકાશમાં ઉછાળી રહે છે, તીવ્ર ગજેનાથી શબ્દાયમાન થઈ રહે છે અને અજ્ઞાત સીમાવાળે દેખાય છે, તેમજ ત્યાં સુધી જ તેમાં જબરજસ્ત મગરમચ્યો ધમાલ કરી શકે છે. આ પ્રમાણેની સ્તુતિથી પ્રસન્ન થઈને શ્રીમાનું વરધવલ રાજાએ તેને ચાર હજાર સોનામહોરે બક્ષીસ આપી. પછી અત્યંત પ્રસન્ન થયેલા રાજાએ મંત્રીને ત્રણ બિરૂદ આપીને તેના પર પંચાંગ પ્રસાદ કર્યો. તેમાં પ્રથમ બિરૂદ સદીકકુળ સંહારી, બીજું શંખમાનવિમર્દન, અને ત્રીજું જ્ઞાતિપાલનવરાહ ઉલ્લાસ પામતા પુણ્યના પ્રવાહયુક્ત વસ્તુપાલ મંત્રીને Page #191 -------------------------------------------------------------------------- ________________ i ૧૬૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર માટે એ ત્રણે બિરૂદ યથાર્થ જ હતાં. પછી મહત્સવપૂર્વક પિતાના ભવનમાં આવીને સર્વ રાજમાન્ય જનને યથાયોગ્ય દાન આપીને અને સમસ્ત બ્રાહ્મણો તથા યાચકોને પણ આનંદ પમાડીને મંત્રીશ્વરે આદરપૂર્વક જિનદર્શન અને પૂજન કર્યું. શંખ રાજા સાથે યુદ્ધ કરતાં લાગેલ દુષ્કર્મ રૂપ રજને દૂર કરવા માટે તેણે જિનપૂજા, મુનિચંદન, સંઘભક્તિ, દિનાદિકને અનુકંપા દાન તથા સ્વજનવર્ગને ઉચિત દાન આપવામાં એક કોટિદ્રવ્યને વ્યય કર્યો. કહ્યું છે કે જે પુરૂષ કુકર્મના ભેગે પાપ કરીને પછી ત્રિધા (મન, વચન કાયાથી) પશ્ચાત્તાપપૂર્વક તે પાપથી નિવૃત્ત થઈ ઉચિત દાનાદિ સત્કૃત્ય કરે છે તે વિવેકી તે પાપથી મુક્ત થાય છે.” - ત્યારપછી રાજાની આજ્ઞાથી મંત્રીશ્વર સ્તંભતીર્થ પુરમાં રહેનારા જનના ન્યાય અને ધર્મની વૃદ્ધિ કરવા પુનઃ ત્યાં આવ્યા, અને ત્યાં સ્તંભતીર્થપુરનું ઐશ્વર્ય પાળતાં, કળિ (કલહ)નું દલન કરતાં, આજુબાજુનાં ગામોના અન્યાયી મુખીઓને શિક્ષા કરતાં અને મહારાષ્ટ્ર પર્યત દુદત એવા શત્રુ રાજાઓને ઉછેદ કરતાં તેણે વીરધવલ રાજાના એક કુટુંબી જેવા તેમને બનાવી દીધા. પછી વસુધાના એક ક૯પવૃક્ષરૂપ તે મંત્રીએ તે રાજાએ (મુખીઓ)ને દંડ કરવાથી આવેલા દ્રવ્યવડે તે દેશના દરેક ગામ, નગર અને પર્વતમાં જિનમંદિરે અને જુદા જૂદા ધર્માધિકારીઓ જ્યાં રહી શકે એવાં ધર્મસ્થાને Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચતુર્થ પ્રસ્તાવ કરાવીને વસુધાને એક તીર્થ સમાન બનાવી દીધી. - અન્યદા પિતાના દૈત્ય જેવા બલિષ્ઠ ભાયાત રાજાઓએ જબરજસ્તીથી જેમનું એશ્વર્ય છીનવી લીધેલું છે એવા વેલાફલ દેશના કેશિરાજ વિગેરે રાજાઓએ દેવની જેમ સ્વસ્થાનથી ભ્રષ્ટ અને સંપત્તિહીન થઈને શરણ્ય એવા મંત્રી પુરૂષોત્તમનું શરણ લીધું. એટલે તે રાજાઓના વદનકમળ પર શ્યામતા જોઈને તે રાજાઓની પ્રેરણાથી પિતાના સૈન્યને લઈ નૌકાઓથી સમુદ્રનું અવગાહન કરી, પતે તે દ્વીપમાં જઈ રણવાદ્યોના નાદથી જગતને નાદમય કરતાં અજુનની જેમ ઉત્કટ યુદ્ધ ચલાવીને કાર્યસાગર તથા લલિતાપતિ એવા મંત્રીશ્વરે લીલામાત્રમાં તે બળિ૪ અને નિર્દય રાજાએને ય કરી તેમને તે સ્થાનથી બહાર હાંકી કાઢયા. પછી કેશિરાજ વિગેરે રાજાઓને સ્વસ્થાને સ્થાપન કરવાથી તે મંત્રી ત્યાં રાજેન્દ્રસ્થાપનાચાર્ય એવા બિરૂદને પામ્યા. પછી કુલહત્ય દ્વીપના રાજાએ મંત્રીને પ્રણામપૂર્વક સુવર્ણ વગેરેથી ભરેલું એક વહાણ ભેટ કર્યું, અને તેના પરાક્રમથી અધિક ભય પામતા સિંહલદ્વીપના રાજાએ એક હજાર હાથી તથા સુવર્ણની લગામ સહિત વીશ અ ભેટ કર્યા, તેમજ મલદ્વાર રાજાએ વિનયપૂર્વક તેને આઠ લાખ સેનામહોરે ભેટ કરી. એ પ્રમાણે જુદા જુદા દ્વીપના રાજાઓને પિતાના તાબેદાર બનાવીને વસ્તુપાલ મંત્રી મહત્સવ સાથે પુનઃ સ્તભતીથ પુરે આવ્યા. ત્યાર પછી દુરિત શ્રેણિને દૂર કરનાર, સમ્યગ્ર દષ્ટિ તથા શ્રી શત્રુંજય રણ્યસાગર કરવા અ ૪ લીલા મ એનો Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પર્વતના અધિષ્ઠાયિક એવા કપદી નામના યક્ષનાયકે તેમજ ગિરનાર પર્વતની સ્વામિની સિંહવાહની દેવીએ પ્રૌઢ અને પવિત્ર પુણ્યના પ્રભાવથી અંતરમાં પ્રસન્ન થઈ રાત્રે એકાંતમાં તેમના ઘરે સાક્ષાત્ આવીને તે બંને ભ્રાતાઓને નિધાનની ભૂમિ બતાવી, એટલે તે નિધાનમાંથી પ્રાપ્ત થયેલા ધનથી કૃતાર્થ થયેલા બંને ભ્રાતાઓએ પાસેનાં ગામ, નગરમાં વિવિધ પ્રકારનાં ઘણું ધર્મસ્થાન કરાવ્યાં. પિતાના લઘુ ભ્રાતા સહિત ભાગ્યવંત એવા મંત્રીએ રાજ્ય પ્રતિપાલન કરતાં વસુધા પરથી દુભિક્ષનું નામ પણ જતું રહ્યું, સર્વત્ર બધા ઉપદ્ર નાશ પામ્યા અને અનીતિની સાથે સર્વ ઈતિ પણ ક્ષય પામી. બધાં દર્શને પરસ્પર પ્રેમાળ થયાં અને સુજ્ઞ જને સર્વત્ર સન્માન પામવા લાગ્યા. કળિકાળમાં પણ સાક્ષાત્ રામરાજ્યના જેવી લોકમાં વ્યવસ્થા કરવાને તેમણે જંગલમાં કિંમતી વસ્તુઓ મૂકાવી, ચેરાનાં સ્થાન આગળ વૃક્ષોને રેશમી વસ્ત્ર વીંટાળ્યાં અને સુવર્ણ, રત્ન તથા માણિક્યનાં આભૂષણે મૂકાવ્યાં, પરંતુ તે વસ્તુઓનું હરણ કરનાર કઈ પણ ક્રૂરકમ ન નીકળ્યા. સૂર્યોદય પામતાં શું અંધકાર ટકી શકે?” તે વખતે મુસાફર લોકે પોતાના ઘરની જેમ સુવર્ણ માણિકય તથા રને પોતાના હાથમાં ખુલ્લાં રાખીને વિકટ અટવીમાં પણ આનંદથી ચાલ્યા જતા હતા. મહિષ (પાડા) તથા અશ્વ પ્રમુખ તિર્યંચે તથા પક્ષીઓ પણ પોતપતાના. * ઈતિ સાત પ્રકારની–જુદા જુદા પ્રકારના ઉપદ્રવરૂપ કહેવાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૭૧. સ્વાભાવિક જાતિવૈરને ત્યાગ કરીને પરસ્પર મિત્રાઈ દર્શાવવા લાગ્યા હતા. સમસ્ત લોકે સદાચારી થઈ જવાથી દ્વિજિહ. (સર્પ યા દુર્જન)ની સ્થિતિ માત્ર પાતાલગ્રહ (નાગલોક યા. નરક)માંજ હતી; તથા ઘેર ઘેર પ્રજાને મંગળમાળા સાથે ધન ધાન્યાદિક વસ્તુઓની પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી હતી. વસ્તુપાલ મંત્રીની પાસે નિરંતર સેવા કરનારા. અઢારસો જબરજસ્ત ક્ષત્રિય સુભટો હતા. તેમજ સંગ્રામમાં મરણીયા થઈને ઝુઝનારા તથા મહા ઓજસ્વી એવા ચૌદસો. અન્ય રાજપુત્રે (રજપુતે) તેમના સેવક થઈને રહ્યા હતા. તેઓ ભેગ, ગાર, વસ્ત્ર, આસન અને ભેજનમાં સમાનપણે વર્તનારા હોવાથી પોતાની છાયાની જેમ નિરંતર વસ્તુપાલના સહચારી હતા. તેમના બળથી તથા ધર્મના પ્રગટ પ્રભાવથી તે મંત્રીઓ અનેક સંગ્રામમાં જયલક્ષ્મીને એક લીલામાત્રમાં વરતા હતા. વળી તે મંત્રીઓને પાંચ હજાર નામીચા અો અને વીશ હજાર વેગમાં ઉત્કટ એવા બીજા અ હતા. ત્રીશ હજાર ગાયે હતી, બે હજાર બળદે અને હજારો ઊંટ ઉટડીઓ તથા ભેંશ હતી. દશ હજારની સંખ્યામાં તે તેમને દાસ-દાસી વગેરેનો પરિવાર હતો, અનેક રાજાઓએ ભેટ આપેલા ત્રણસે હાથીઓ. હતા. તેમના ઘરમાં ચાર કટિ સેનામહેરો તથા આઠ. કોટિ પામહોરે હતી, તેમજ રત્ન, માણિક્ય અને મતીઓની તો ગણત્રી જ ન હતી. કહ્યું છે કે-છપન કોટિ ભરેલા તેમના છપ્પન ભંડારે હતા.” દરરોજ એક લક્ષ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દ્રગ્સને વ્યય તે તેઓ પુણ્ય નિમિત્તે કરતા અને અન્ય ધર્મકાર્યોમાં ધન ખરચવાને તે તેમને હિસાબ જ હેતે. દીન, આર્ત તેમજ ગુણવંત જનેને આશ્રય આપવા માટે દરરોજ દશ હજાર દ્રશ્ન વાપરવાને તેમને નિયમ હતો. વળી સમ્યગ્દષ્ટિ તેમજ સદાચારી શ્રાવકને તેમની પ્રાર્થના વિના મંત્રીએ લાખ દ્રશ્નની ગુપ્ત સખાવત કરી હતી. પિતાના સામર્થ્ય અને ધનથી બંદીવાનેને છોડાવ્યા વિના તે મંત્રીઓએ તેમની દૃષ્ટિ આગળ કદી પગસંચાર કર્યો નહેાતે. સર્વ પશુઓની સુધા–તૃષાને શાંત કરવા રસ્તામાં તેમણે જળ અને ઘાસનાં સ્થાને તૈયાર કરાવ્યાં હતાં. તે વખતે લોકોનાં ઘૂતાદિ સમસ્ત વ્યસનો તે ક્યાંક છુપાઈ ગયાં હતાં, માત્ર એક દાન વ્યસન જ સર્વત્ર જોવામાં આવતું હતું. એકદા વસ્તુપાલ મંત્રીને વિચાર થયો કે આ એશ્વર્ય બધું ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થયું છે, માટે હવે જગતમાં ધર્મને મહિમા અત્યંત વધારો.” એમ ધારીને પિતાના તેજપાલ બંધુ સહિત મંત્રીશ્વર ગુરૂ મહારાજને નમસ્કાર કરવા ધર્મશાળામાં આવ્યું, અને ત્યાં યથાર્થ બ્રહ્મ (બ્રહ્મચર્ય)ની સંપત્તિથી ક્ષમાશ્રમણોમાં અગ્રેસર તરીકે પ્રસિદ્ધિ પામેલા એવા શ્રી નરચંદ્ર ગુરૂને તેમણે યથાવિધિ ભક્તિપૂર્વક વંદન કર્યું, એટલે તેજસ્વી અને વિવિધ તપાચારને સેવનાર એવા ગુરૂ મહારાજે તેમને સ્વર્ગ અને મેષના સમ્યગમાગને ઉપદેશ આપતાં જણાવ્યું કે – Page #196 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૭૩. હે ભદ્રો ! સર્વ ભ કરતાં મનુષ્યભવ શ્રેષ્ઠ છે, તેમાં પણ સારા કુળમાં જન્મ, આહંન્દુ ધર્મની પ્રાપ્તિ અને જીવદયારૂપ ધમ ઉત્તરોત્તર વધારે પ્રશંસનીય છે. દીન જનની અનુકંપા કરવાથી જ દયાધર્મ વધારે પ્રૌઢતાને પામે છે. દુઃખિત પર દયા કરનાર પુરૂષ અલ્પ કાળમાં મોક્ષ સુખને મેળવી શકે છે. કહ્યું છે કે “જિનપૂજા, સાધુસેવા, ગુણવંતનું બહુમાન અને દીન જન પર સમ્યક્ પ્રકારે દયા કરતાં પ્રાણુ અત્યંત સુખી થાય છે. જગતમાં લકમી, વિદ્યા અને બળથી ઉભરાઈ જતા પુરૂષે તે ઘણા હેય. છે. પણ પરદુખ ભંજનહાર પુરૂષ તે કેઈ વિરલા જ હોય છે. કહ્યું છે કે દરેક સ્થાને હજારો શૂરા જ મળી આવશે, અનેક વિદ્વાન મળશે, અને કુબેરને કેરે બેસાડી દે તેવા ધનવાને પણ ઘણુ મળશે, પરંતુ દુઃખી થતા અન્ય મનુષ્યને જેઈને યા સાંભળીને જેમનું મન કરૂણામય થઈ જાય તેવા સપુરૂષે તો જગતમાં પાંચ છ જ હશે.” પ્રાણીને યથેચ્છિત વસ્તુ આપવાથી જે કે તેના દુઃખની શાંતિ થાય છે, પરંતુ અન્ય ઈચ્છિત વસ્તુઓના દાન કરતાં અન્નદાનને પ્રથમ ગણવામાં આવેલ છે. કહ્યું છે કે “હે યુધિષ્ઠિર ! અન્નદાન કર-અન્નદાન કર. જગતમાં અન્નદાન કરનાર જ પ્રાણદાન કરનાર છે અને પ્રાણદાન કરનાર તે અભયદાન કરનાર છે.” સુવર્ણાદિ વરતુઓનું દાન કરતાં તે તેનું ફળ મળે યા ન પણ મળે, પણ અન્નદાન તો સુધારૂપ આત્તિને તાત્કાલિક ક્ષય કરનાર હોવાથી તરત જ ફળે છે. એક સમ્રાટ્ (રાજા) યા રંક એ બંનેને સુધાની વેદના તે સમાન સહન કરવી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પડે છે, માટે અન્નદાન સર્વ કરતાં અધિક છે. દુ:ખી જનાનાં દુ:ખની શાંતિ માટે યાપૂર્વક જે દાન કરવામાં આવે છે તેને યા ( અનુક`પા) દાન કહેલ છે અને જિનેશ્વર ભગવતાએ તેના નિષેધ કર્યાં નથી. અન્નદાતાની આગળ તીર્થંકર પણ પેાતાના હાથ ધરે છે, માટે સવ દાતારામાં અન્નદાતા વધારે ઉત્તમ છે.” આ પ્રમાણેનાં ગુરૂ મહારાજનાં વચન સાંભળીને તે મહા મત્રીઓએ સદા અન્નદાન કરવાને માટે જ્યાં સ પ્રકારનાં ભાજનની સામગ્રીથી પ્રાણીઓના મનારથ પૂરવામાં આવે એવી અનેક સ્થાનકે દાનશાળાએ બંધાવી. ત્યાં દીન જને અને અતિથિને યુક્તિપૂર્વક યથારુચિ મિષ્ટાન્ન જમાડવામાં આવતું, અને ભાજન કરાવ્યા પછી ગંધ, માલ્ય, વિલેપન અને તાંબૂલદાનથી તેમને અતિશય સત્કાર કરવામાં આવતા હતા. વળી મંત્રીના હુકમથી ધન્વંતરી સમાન આયુર્વેદને જાણનારા વૈદ્યો ત્યાં રહીને રાગી જનાની ચિકિત્સા પણ કરતા હતા, અને મંત્રીએ નીમેલા પુરૂષા વૈદ્યોના કહેવા પ્રમાણે સ્વજનેાની આદરપૂર્વક નિરંતર પથ્થ અને ઔષધની આનંદપૂર્વક સગવડ કરી આપતા હતા. વળી તે દાનશાળાએમાં યથાયાગ્ય અનેક પ્રકારનાં વસ્ત્રો પણ આપવામાં આવતાં હતાં; કારણ કે મહાપુરૂષો પુણ્યને માટે સર્વ પ્રકારના પ્રયત્ન કરતા જ રહે છે. એ પ્રમાણે વિવિધ પ્રકારનાં દાનથી પ્રાણીઓને પ્રસન્ન કરનારા અને કરૂણાના એક કયારારૂપ એવા વસ્તુપાલની કોઈ Page #198 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૭૫ કવિએ આ પ્રમાણે સ્તુતિ કરી કે-“ચિંતામણિ અને યુધિષ્ઠિર પણ જેની ખરાખરી ન કરી શકે એવા અચિ’ત્ય વસ્તુઓના દાતા તથા શત્રુઓથી રહિત વસ્તુપાલને પોતાના સ્વામી અનાવવા કાણુ ન ઈચ્છે ? વળી આ કાળમાં કલ્પવૃક્ષ તે દેશ્ય નથી તેથી પરપ્રાર્થનારૂપ દૈન્યને દૂર કરી શકે તેવુ કાઈ નથી. વળી વનસ્પતિરૂપ કલ્પવૃક્ષ પણ તુચ્છ હૃદયપણાથી અન્યની પ્રાર્થનાની તુચ્છ ઈચ્છા કરે છે એટલે તે કાઈ નિપુણ્ય વસ્તુ છે. લેાકેા દુઃખથી પરવશ થઈ ગયા છે એમ સાક્ષાત્ જોઇને વિધાતાએ આ વસ્તુપાલરૂપ એક નવીન કલ્પવૃક્ષ જ ઉત્પન્ન કરેલ છે કે જે અન્યને પ્રાર્થના વિના જ વાંચ્છિત આપે છે.” આ પ્રમાણેની સ્તુતિ સાંભળીને મત્રીએ ઋણા એવા તે કવિને ઋણમુક્ત કર્યાં અને જન્મ પંત કુટુંબ સહિત તેને નિર્વાહ થઈ શકે તેટલું દ્રવ્ય આપ્યું. એકદા તે મંત્રીએ ગુરૂ મહારાજ પાસે જઈને દ્વાદશાવવંદન કરી તેમની સન્મુખ બેઠા, એટલે ગુરૂ મહારાજે તેમને આ પ્રમાણે દેશના આપી કે-“રાજાએ અને દેવાથી સેવિત અને દુષ્પ્રાપ્ય એવું આ જિનશાસન ભાગ્યવંત ના જ ભાગ્યયેાગે પામી શકે છે. સુરાજ્ય અને તેમાં રમ્ય નગરી મળવાં સુલભ છે, પણ સર્વજ્ઞ ભગવંતને વિશુદ્ધ ધમ પામવા દુર્લભ છે, માટે ચિંતામણિ સમાન અને વિશ્વને વંદ્ય એવું આ જિનશાસન પામીને મહાપુરૂષાએ સર્વ શક્તિપૂર્વક તેના મહિમા વધારવેા. જે જિન * અન્યના ઋણથી—દેવાથી પીડિત. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શાસનના ઉદ્યોતને માટે ઉપયોગમાં આવે તે જ ચાતુર્ય, ઐશ્વર્ય અને સામર્થ્ય વખાણવા લાયક છે. કહ્યું છે કે “પ્ર” અક્ષર વધારે હોવાથી ભાવના કરતાં પ્રભાવના અધિક છે, કારણ કે ભાવનાથી માત્ર પોતાને જ લાભ થાય છે, અને પ્રભાવનાથી તે સ્વ-પર ઉભયને લાભ થાય છે. જિનમતમાં રહીને પ્રૌઢ પ્રાસાદ કરાવવાથી અને બિબોની પ્રતિષ્ઠા વિગેરે મહેન્સ કરવાથી ઉંચા પ્રકારની પ્રભાવના થાય છે. કહ્યું છે કે જેણે વસુધાના એક હાર સમાન એવાં છત્રીસ હજાર જબરજસ્ત જિનમંદિરે કરાવીને અને વસુધા પર કરોડે સુવર્ણ તથા મણિમય જિનમૂર્તિઓ ભરાવીને પ્રૌઢ સામ્રાજ્યલક્ષ્મીનું સંપૂર્ણ ફળ મેળવ્યું તે શ્રીમાન સંપ્રતિ રાજા કોને યથાર્થ સ્તુતિપાત્ર ન થયે?” માટે સર્વ પ્રકારનાં ઉરચ પદને ઈચ્છતા શ્રીમંતોએ જગતને આનંદ આપે તેવા જિનપ્રાસાદો કરાવવા. જે મનુષ્ય સુવર્ણ, રત્ન અને કાષ્ટાદિકનાં જિનમંદિરો કરાવે છે તે પુણ્યવંત જનોના ફળને કણ જાણી શકે ? કાષ્ટાદિકનાં જિનમંદિરમાં જેટલા પરમાણુઓ હોય છે તેટલાં લક્ષ વર્ષે પર્યત તેને કરાવનાર સ્વર્ગનાં સુખ ભોગવે છે એટલું જ નહિ પણ જેઓ તૃણનું પણ જિનમંદિર કરાવે છે તેઓ પણ જગતમાં અખંડિત વૈભવને મેળવે છે. વળી નવીન જિનમંદિર કરાવતાં જે પુણ્ય થાય તે કરતાં જીર્ણોદ્ધાર કરાવતાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેણે સુવર્ણ, મણિજ્ય અને રત્નાદિકની પ્રતિમા એથી અલંકૃત અને જગતના નેત્રને આનંદ આપનાર એવાં જિનમંદિરોથી છ ખંડની ભૂમિને અખંડ શણગારી Page #200 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પ્રસ્તાવ દીધી એવા શ્રી હરિષણ ચક્રવતી જગતમાં કેાને પ્રશંસનીય ન થયા ? જે ન્યાયાપાર્જિત દ્રવ્યથી ભગવંતની એક પ્રતિમા પણ કરાવે છે તે અવશ્ય મુક્તિને પામે છે. વળી જે પુરૂષ એકાંગુલ પ્રમાણવાળાં પણ જિનખિ`બ કરાવે છે તે એકછત્ર સામ્રાજ્ય પામીને પ્રાંતે માક્ષમ`દિરમાં જાય છે. મેરૂ પર્વત કરતાં કોઈ મેટા પર્વત નથી અને કલ્પવૃક્ષ સમાન કાઈ ઉત્તમ વૃક્ષ નથી, તેમ જિનબિંબ કરાવવા કરતાં બીજો કાઈ અદ્દભુત ધર્મ નથી, જે પુરૂષષ જિનબિંબેા કરાવીને વિધિપૂર્ણાંક પ્રતિષ્ઠિત કરે છે તેમના ઘરે ત્રણે લેકની સ'પત્તિ એક કિંકરી થઇને રહે છે. હે માત્રિન્! વિધિપૂર્વક ચત્ય કરાવતાં અને તેમાં એક પણ જિનબિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરતાં પરિણામે અવશ્ય માક્ષની પ્રાપ્તિ થાય છે. અન્યાયાપાર્જિત દ્રવ્યથી અને વિધિમા ને ઓળગીને જિનચૈત્ય કે જિનબિ'બ કરાવવામાં આવે તે તેનાથી કર્તાને અતિ અલ્પ ફળ મળે છે, જે પ્રાણી સૂરિમંત્રથી ભગવંતની પ્રતિષ્ઠા કરાવે તે તી કરપદ અથવા તો ઉત્કૃષ્ટ સામ્રાજ્યલક્ષ્મીને પામે છે. લેાકેા જેટલા હજાર વર્ષો સુધી તે જિનબિંબને પૂજે તેટલાં વર્ષો સુધી તે ખિ'ખ કરાવનાર તેના ફળના અંશ પામે છે. પ્રતિષ્ઠિત બિ ંબનુ પ્રથમ દર્શન અને પૂજન કરતાં જે પુણ્યાનુખ'ધી પુણ્ય થાય તેનું પ્રમાણ તે કેવલી ભગવંત જ જાણી શકે. જે શત્રુંજયાદિ તીર્થં પર જિનમદિરા અને જિનબિંબો કરાવે તેમને કેટલુ પુણ્ય થાય તે પણ કેવળી ભગવ ́ત જ જાણે. એક અંગુષ્ઠ ૧૨ ૧૭૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીવપાલ ચરિત્ર ભાષાંતર પ્રમાણથી માંડીને સાતસે અંગુષ્ઠ પ્રમાણમાં જિનબિબે જે ભાવથી કરાવે છે તે બધાં પાપથી મુક્ત થાય છે, જે ધીર પુરુષ હષભદેવથી મહાવીર પર્વત જિનેનું એક અંગુષ્ઠ પ્રમાણ પણ બિંબ કરાવે તે સ્વર્ગમાં પ્રધાન અને વિપુલ ઋદ્ધિનાં સુખ ભોગવીને પ્રાંતે પંચમ ગતિને પામે છે. વળી “જ્ઞાન વિના સંસાર છે અને જ્ઞાનવડે જ મોક્ષ પ્રાપ્ત થાય છે અર્થાત્ જ્ઞાન વિના સંસાર ન ટળે અને જ્ઞાન વિના મોક્ષનો લાભ ન મળે” એમ કહ્યું છે, માટે દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે સિદ્ધાંતનું આરાધન કરવું. વિવિધ પુસ્તકમાં જિનાગમ લખાવીને તે ભંડારેમાં રખાવવાં. તેમજ જ્ઞાનાભ્યાસની વૃદ્ધિને માટે તે મુનિઓને આપવાં કે જેથી મેક્ષલક્ષ્મી કરતમાં આવીને ક્રીડા કરે. એ પ્રમાણે આગમની પૂજા કરવાથી તે ભવ્ય જનની સંસારજડતાને નાશ કરે છે અને કેવલશ્રીને ઉત્પન્ન કરે છે. જ્ઞાનના આરાધનથી પ્રાણ ચક્રવતીનાં અને ઈંદ્રનાં સુખ ભોગવીને પ્રાંતે જિનેશ્વરની જેમ કેવળજ્ઞાન પામી મોક્ષસુખ મેળવે છે. કહ્યું છે કે-“શ્રુતજ્ઞાનથી પ્રાણી છવાજીવાદિ ત અને પિતાનું હિતાહિત જાણી શકે છે, તે તત્ત્વજ્ઞ થવાથી વિરતિને પામે છે અને વિરતિપણાથી તે સત્વર મેક્ષને પામી શકે છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-“શાસ્ત્ર પાપરૂપ રંગના ઔષધ સમાન છે, પુણ્યના * આ પ્રમાણ શા આધારે લીધું છે તે જાણવામાં આવ્યું નથી. કાગળ પર તાડપત્ર પર અથવા બીજા પદાર્થો પર. Page #202 -------------------------------------------------------------------------- ________________ '' ચતુર્થ પ્રસ્તાવ પ્રસ્તાવ ૧૭૮ કારણરૂપ છે, દિવ્ય ચક્ષુરૂપ છે અને સર્વ અર્થને સાધી આપનાર છે. તે અન! પ્રદીપ્ત થયેલ અગ્નિ જેમ કાષ્ઠને ભસ્મીભૂત કરી નાખે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ પ્રાણીનાં સર્વ કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. શાસ્ત્ર સંચય કરાવતાં તેમાં જેટલા અક્ષરે લખાયા હોય તેટલા હજાર વર્ષે પર્યત તે સ્વર્ગનાં સુખ ભેગવે છે અને ત્યાં પણ વિદ્યાપરાયણ રહે છે. વળી તે પુસ્તકમાં જેટલી અક્ષરપંક્તિઓ છે તેટલા યુગ પર્યત તે નરકના દુઃખમાંથી બચીને સ્વર્ગમાં વિલાસ કરે છે. જેવી રીતે જિનેશ્વરની અને જ્ઞાનની ભક્તિ કરવી તેવી રીતે ચતુર્વિધ શ્રીસંઘની પૂજા અને ઉપાસના પણ યથાગ્યપણે કરવી, કારણ કે એ સાત ક્ષેત્રમાંના ચાર ક્ષેત્ર છે અને તેથી લેકોત્તર સુખની પ્રાપ્તિ થાય છે. જેના ઘરે શ્રીસંઘ પધારે તેને ચિંતામણિ તે હાથમાં જ છે. કલ્પવૃક્ષ તેના ઘરનાં આંગણે છે અને કામધેનુ તેની સન્મુખ જ છે. જે ફળ, તાંબૂલ, વસ્ત્ર, ભજન, ચંદન અને પુછપથી શ્રીસંઘને પૂજે છે તે પિતાના જન્મને સફળ કરે છે. હે મહામંત્રિમ્ ! આ સાત ક્ષેત્ર નિરંતર ફળ આપે તેવાં છે. એમાં વાવેલ ધનરૂપ બીજ કોટિભવ પર્યત પણ ક્ષય થતું નથી. કહ્યું છે કે-જિનબિંબ, જિનભવન, જિનાગમ અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘ એ સાત ક્ષેત્રમાં જે ધન વાપરે છે તે જ જગતમાં ઉત્તમ પુરૂષ કહેવાય છે. વ્રતથી પવિત્ર થયેલ જે સમ્યગ્દષ્ટિ જીવ એ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સાત ક્ષેત્રમાં પિતાની લક્ષમીને સદુપયોગ કરે છે તેને જ સુશ્રાવક કહેલ છે. કહ્યું છે કે પિતે વ્રતસ્થ થઈને જે સાત ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક ધર વાપરે છે તથા દીન જન પર દયા કરે છે તે મહાશ્રાવક કહેવાય છે.” આ પ્રમાણેની ગુરૂ મહારાજની દેશના સાંભળીને તે મહમંત્રીઓ સર્વત્ર ધર્મસ્થાન કરાવવાને તત્પર થયા. તેમજ સર્વોત્તમ તીર્થ એવા શ્રી શત્રુંજય પર્વત પર નંદીશ્વર, ઈન્દ્રમંડપ, ઐરાવત તથા અષ્ટાપદ વિગેરેની રચના અને સર્વ દર્શનોને સમાન્ય એવા શ્રી ગિરનાર તીર્થ પર શ્રી શત્રુંજય, સમેતશિખર તથા અષ્ટાપદ પ્રમુખ પર્વ તેની જળ અને સ્થળ માર્ગથી દિવ્ય આરસપાણ મંગાવી તેવા કામમાં અત્યંત કુશળ એવા શેભન પ્રમુખ કારીગરે પાસે ધર્મની ઈરછાથી પૃથ્વીતલ પર ધર્મને સ્થિર કરવા તે મંત્રીઓએ દેવોને પણ અસાધ્ય એવી રચના કરાવવા માંડી. વળી તેમની આજ્ઞાથી તેમના માણસે દરેક ગામમાં કેલાસ પર્વત સમાન ઉન્નત જિનચૈત્ય કરાવવા લાગ્યા. વળી તે તે ગામમાં અને નગરમાંથી ઉપજેલા રાજભાગના ધનથી કારીગરે વિગેરેની આજીવિકા બરાબર ચાલી શક્તી હતી; અને ગામડાંઓની સીમાના કરથી દેવદ્રવ્યમાં વધારો થતો હતે. પુ વિગેરેને માટે જિનમંદિરની પાસે વાડીઓ કરાવવામાં આવી હતી. આખી વસુધા પર પૂર્વે બનાવવામાં આવેલાં જીર્ણ જિનમંદિરને સર્વત્ર શક્તિ, યુક્તિ, અને લક્ષ્મીથી તેઓએ Page #204 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ - ૧૮૧ ઉદ્ધાર કરાવ્યો (સમરાવ્યા); વળી જિનાર્ચનના નિમિત્તે તે મંત્રીઓએ દરેક ચિત્યમાં છત્ર, ચામર, કળશ, તેરણ, આદર્શ, દીપિકા, ચંદનદ્રવ અને પુષ્પાદિકનાં ઘણાં ભાજન, સારી ધાતુની કુંડી, વાસકુપિકા, દીપાવળી, ઘંટ, મંગળદીપક અને આરતી વિગેરે ઉપકરણે કરાવીને મૂક્યાં. તેમજ રથયાત્રા માટે રથે પણ મૂકાવ્યા. વળી પૂજામાં વિક્ત કરનારા દુષ્ટ જનોને બળાત્કારથી ઉછેદ કર્યો અને જિનધમી જનને લક્ષ્મી આપીને નિશ્ચિત કરી દીધા. વળી દરેક નગર અને ગામમાં રાજ મુદ્રા કરી દઈને પૂજાનિર્વાહનાં સાધનને તેમણે અઘાટ કરી દીધાં. પિતાના દેશનાં સમસ્ત નગરમાં શ્વેતાંબર સાધુઓની સર્વત્ર ભક્તિ કરવામાં આવતી અને પ્રતિવર્ષે પ્રત્યેક મુનિને ત્રણ વાર વસ્ત્રાદિકથી મહત્સવપૂર્વક સત્કાર કરવામાં આવતે, તેમજ અન્ય દર્શનનું પણ યાચિત સન્માન કરવામાં આવતું હતું. | સર્વ પ્રતિમાઓનાં ભાલસ્થલ કિંમતી રત્ન અને સુવર્ણનાં તિલકથી યાચિત શણગારવામાં આવ્યાં. તેમજ જિનશાસનનો ઉદ્યોત કરનાર ઉત્તમ શ્રાવકોને મુદ્રિકાદિક કિંમતી શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા. સ્તભંતીથપુર તથા ધવલપુરમાં તે મંત્રીઓ ભક્તિ અને યુક્તિપૂર્વક અનેક વખત સાધર્મિક વાત્સલ્ય કરતા હતા, રથયાત્રાઓ તથા યાત્રાર્થને સાધનારી તીર્થયાત્રાઓ કરતા હતા અને દીનજનેના મને રથ પૂરતા હતા. વળી તે મંત્રીએ પોતાની શક્તિથી મિથ્યાત્વીઓને પણ વિશ્વપાવન એવા આહંતુ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શાસનમાં સ્થાપન કરતા હતા. એકદા તેજપાલ વિગેરે પરિવાર સહિત શ્રદ્ધાળુ એવા વસ્તુપાલ મંત્રી શ્રી નરચંદ્ર ગુરૂ પાસે આ પ્રમાણે દેશના સાંભળી કે “સુપાત્રે દાન આપતાં તે ધર્મના કારણરૂપ થાય છે, ઈતર (અનુકંપા) દીનાદિકમાં આપતાં ઉંચા પ્રકારની દયા પ્રગટાવે છે, મિત્રને આપતાં પ્રીતિમાં વધારો કરે છે. શત્રુએને આપતાં વરને દૂર કરે છે, સેવકને આપતાં ભક્તિ વધારે છે, રાજાને આપતાં સમાન અપાવે છે અને ભાટ વિગેરેને આપતાં યશ ગવરાવે છે. દાન કયાંય પણ નિષ્ફળ થતું જ નથી. દાનથી પ્રાણી અખંડ સામ્રાજ્ય અને ઈન્દ્રપણું પામે છે, દાનથી અગણિત સુખની વૃદ્ધિ થાય છે અને દાનથી અનુક્રમે મોક્ષ પણ મળે છે. ચતુર્વિધ ધર્મમાં દાનને પ્રથમ ગણવામાં આવેલ છે અને તે જ્ઞાનદાન, અભયદાન તથા સુપાત્રદાનના ભેદથી ત્રણ પ્રકારે છે. સર્વ દાનમાં જ્ઞાનદાનને મુખ્ય કહેવામાં આવેલ છે. તે સર્વ સંપત્તિના કારણરૂપ અને તત્ત્વાતત્ત્વને યથાર્થ જણાવનાર છે. જ્ઞાનથી જ્ઞાની પિતાના અંતરમાં કૃત્યાકૃત્ય સમજીને અકૃત્યોને ત્યાગ કરે છે અને સુકૃત્યોને આદરે છે, અજ્ઞાની પરભવમાં દુઃખનું ભાજન થાય છે માટે જ્ઞાનદાન કરનાર સમસ્ત સુખને આપનાર છે, અને એટલા માટેજ જ્ઞાનદાતાને દુઃપ્રતીકાર (જેનો બદલો વાળવો મુશ્કેલ છે તેવા) કહેવામાં આવેલ છે. વળી બીજા દાને તે પ્રાણીઓને Page #206 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પ્રસ્તાવ ૧૮૩ એક જ જન્મમાં ઉપકારી થાય છે અને જ્ઞાનદાન તેા ઉભય લેાકમાં હિતકારી થાય છે; માટે પરોપકારામાં એને મુખ્ય ગણવામાં આવેલ છે. જી અભયદાન તા સમસ્ત પ્રાણીઓને ઇષ્ટ જ છે. એનાથી આરાગ્ય, લાંબું આયુષ્ય અને અદ્ભુત સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. દાન વિના ઘણાં કષ્ટાનુષ્ઠાને ક્ષાર ભૂમિમાં વાવેલ ખીજની જેમ નિષ્ફળ થાય છે. લક્ષણ ( વ્યાકરણ ) હીન વીદ્યા, રૂપહીન નાયિકા અને જ્ઞાનહીન ગુરૂ-એ નિષ્ફળ સુવૃક્ષ સમાન છે. લાચન રહિત સુખ અને બ્રહ્મધર્મ રહિત સંન્યાસીની જેમ દયાહીન બહુ ધ કા પણ શાભા પામતું નથી. ગર્ભામાં જન્મ થતાં અથવા તરૂણપણામાં યા ખાળપણામાં મરણુ, આધિ, વ્યાધિ, દૌર્ભાગ્ય, દરિદ્રતા અને બીજાં દુઃખા-એ હિ'સારૂપ વિષવૃક્ષનાં પુષ્પા છે અને નરકની તીવ્ર વેદના-એ તેનુ ફળ છે. કહ્યુ` છે કેદેવાને અળિદાન આપવા માટે અથવા યજ્ઞના નિમિત્ત જે નિર્દેય પુરૂષો પ્રાણીઓને મારે છે તે ઘાર દુર્ગતિમાં જાય છે.' માટે આહારાક્રિકના દાન કરતાં અભયદાન અધિક છે. વધ્ય પુરૂષ રાજ્ય આપનાર કરતાં પણ પ્રાણ આપનારને અધિક ગણે છે. કહ્યું છે કે- મહાદાનેનુ ફળ પણુ વખતસર ક્ષય થઈ જાય, પણ અભયદાનનું ફળ તા ક્ષય જ પામતુ નથી. ત્રીજી ધર્મપટ્ટ'ભાન છે અને તે શય્યા, ચતુર્વિધ આહાર, વસ્ત્ર, પાત્ર વિગેરેના ભેથી બહુ પ્રકારનું છે. તે જ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રીવતુપાલ ચરિત્ર ભાષાંતર પુરૂષે ધન્ય છે કે જેઓ અવસરે ઘરે પધારેલા સાધુઓને પરમ શ્રદ્ધાથી ત્રિવિધ શુદ્ધ, પ્રાસુક, એષણીય, કલ્પનીય અને પિતાને માટે તૈયાર કરાવેલ અન્ન-પાનાદિ વસ્તુઓ હેરાવે છે. આહારના ચાર પ્રકાર છે-અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય. વળી યતિજનોને હિતકર એવાં વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદરછન, વસતી (રહેવાનું મકાન) તથા પાટ પાટલા વિગેરેથી ઉપાસકેએ માનસિક પ્રીતિપૂર્વક સત્કાર કરે, કારણ કે તે મુનિના ચારિત્રને મદદરૂપ થાય છે. રત્નત્રયી યુક્ત પાત્રને ધર્મના નિમિત્તે ભક્તિપૂર્વક નિરવદ્ય આહાર આપતાં મહાફળ પ્રાપ્ત થાય છે. એ પાત્ર જિનબિંબ, જિન ભવન, પુસ્તકસંગ્રહ અને ચતુર્વિધ શ્રીસંઘ એમ સાત પ્રકારે કહેલ છે. એ સાત ક્ષેત્રોમાં જે ધનરૂપ બીજ વાવીને ભાવરૂપ જળથી તેનું સિંચન કરે તે મેક્ષશ્રીરૂપ અક્ષય શસ્ય (ધાન્ય)ને મેળવે છે. પુણ્યથી પામી શકાય તેવું પાત્ર, ઉત્તમ ચિત્ત અને ન્યાયપાર્જિત ધન મેળવીને જે પ્રાણી ભાવથી દાન આપે છે તેની લક્ષ્મી સદા ઉદય પામતી જાય છે. હે મંત્રીશ ! રત્ન, ધાતુ અને વૃક્ષાદિકમાં જેમ મહાનું અંતર સાંભળવામાં આવે છે. તેમ સુપાત્ર સુપાત્રમાં પણ મહાનું અંતર રહેલું છે. કહ્યું છે કે હજારો મિથ્યાષ્ટિઓ કરતાં એક અણુવ્રતી શ્રેષ્ઠ, હજારો અણુવ્રતી કરતાં એક મહાવ્રતી શ્રેષ્ઠ અને હજારે મહાવ્રતી કરતાં એક જિનેશ્વર શ્રેષ્ઠ છે, કારણ કે જિનેશ્વર સમાન પાત્ર તો કઈ છે જ નહીં. હજારે અને લાખો વિશુદ્ધ શ્રાવકોને દાન આપતાં જે પુણ્ય થાય તે કરતાં એક મુનિદાનથી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ચતુર્થ પ્રસ્તાવ અધિક ફળ પ્રાપ્ત થાય છે. સુપાત્રદાનના ફળમાં પણ દેશ, કાળ, આગમ, દ્રવ્ય, ક્ષેત્ર અને દાતાના ભાવ-એ ગુણે વધારે કરી આપે છે. બ્રહ્મચર્યહીન, કિયાભણ અને દયા તથા દમથી રહિતને મહાદાન આપતાં પણ સ્વલ્પ ફળ પ્રાપ્ત થાય છે, સાધુઓ એ પ્રથમ પાત્ર છે, બીજું પાત્ર શ્રાવકે છે, ત્રીજું સમ્યગ્દષ્ટિ છે, શેષ જંતુઓ દયાપાત્ર છે. કહ્યું છે કે- સાધુ ઉત્તમ પાત્ર છે, શ્રાવકે મધ્યમ પાત્ર છે અને અવિરતિ સમ્યગ્દષ્ટિ જઘન્ય પાત્ર છે.” આ પાત્રાપાત્રની વિચારણા તો મફળના હેતુવડે કરેલા' દાનના સંબંધમાં કરવાની છે, બાકી તત્વજ્ઞ પુરૂષોએ અજ્યદાનના તે ક્યાંય પણ નિષેધ કર્યો નથી.” આ પ્રમાણે ગુરૂ મહારાજની વાણી સાંભળીને તેમને પ્રણામ કરી મંત્રીશ્વર સદા જિનધમીઓને યુતિપૂર્વક દાન આપવા લાગ્યું. એકદા વસ્તુપાલ મંત્રીએ વિચાર કર્યો કે “સાત ગામ ખાળતાં જે પાપ થાય તેટલું પાપ એક ઘટપ્રમાણ અણગળ નીર વાપરવાથી લાગે છે.” માચ્છીમારને એક વરસ સુધી જે પાપ લાગે તેટલું પાપ અણગળ જળ પીનારને એક દિવસમાં લાગે છે. વચ્ચે ગળેલા જળથી જે સર્વ કામ કરે છે તે જ મુનિ, તે જ મહાસાધુ, તે જ યેગી અને તે જ મહાવ્રતી છે. ત્રણ લેકનું દાન કરતાં સુજ્ઞ જનોને જે ફળ મળે તે કરતાં કેટિગણું પુણ્ય ગાળેલું જળ વાપરવાથી પ્રાપ્ત થાય છે. જળપાન કરતાં વીશ અંગુળ લાંબા અને ત્રીશ અંગુળ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પહોળા વસ્ત્રને બેવડું કરીને પ્રથમ તે જળ ગળવું જોઈએ અને તે વસ્ત્રમાં આવેલા જંતુઓને પુનઃ તે જળમાં મૂકી દેવા જોઈએ. આ પ્રમાણે કરીને જે જળપાન કરે તે પરમ ગતિને પામે છે.” એ રીતે વિચાર કરીને જીવરક્ષામાં વિચક્ષણ અને ધમમા એવા શ્રીમાન્ વસ્તુપાલ મંત્રીએ ભૂતલ પર સર્વ સ્થાને જળ ગળવાને માટે વિશેષે મજબૂત ગરણાં રખાવ્યાં. ત્યારપછી અવસર પામતાં સદાચારી અને કૃતજ્ઞ એવા તે મંત્રીઓએ પૂર્વે પોતાના પર ઉપકાર કરનારા સેમેશ્વર ભટ્ટ વિગેરેને ઘણું ભૂમિદાન આપી તેની પેદાશમાંથી તેમને આજીવિકા બાંધી આપી એટલે સેમેશ્વર કવિએ તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. “કૃતજ્ઞ પુરૂષના ગુણકીર્તનથી કેણ પિતાની વાણીને ન પિષે ? પર્વત, માતંગ, કૂર્મ કે વરાહના આધારે આ પૃથ્વી નથી રહી, પણ ધીર એવા વસ્તુપાલના હાથમાં તે રહેલી છે. ધીમાન એવા દસિંહે તે પૂર્વે સૂત્ર પર વૃત્તિ કરી હતી, પણ તેજપાલ મંત્રીએ તો વિસૂત્ર (શત્રુ) પર પણ પિતાની વૃત્તિ (ખંડણી) સ્થાપી દીધી છે.” એક દિવસે વસ્તુપાલ મંત્રી પાસે ગુરૂ મહારાજે શ્રી સ્તંભનાધીશ પાશ્વ પ્રભુની પ્રતિમાને આ પ્રમાણેને પ્રભાવ વર્ણવ્ય-“હે મંત્રિનું ! પ્રશસ્ત સંપત્તિના નિધાનરૂપ એવા સ્તંભનક નામના નગરમાં શ્રીમાન પાશ્વનાથની મૂર્તિ અત્યંત પ્રભાવવાળી છે, તેથી ત્રણે Page #210 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૮૭ જગતમાં એ તીર્થ ઉત્કૃષ્ટ છે અને અનેક ભવનાં પાતકને પરાસ્ત કરનાર એવી તે મૂર્તિની અનેક ઉત્તમ પુરૂષોએ પણ પૂજા કરેલી છે; માટે હે મહાનુભાવ ! સમસ્ત શ્રીસંઘ સહિત પ્રૌઢ ઉત્સવ કરાવીને વિધિપૂર્વક તે મૂર્તિનાં તારે દર્શન કરવા ગ્ય છે. ઈદ્રના આદેશથી દેવોએ જ્યારે વાસુદેવના નિવાસ માટે સમુદ્ર પાસે દ્વારિકા નગરીની રચના કરી ત્યારે ત્યાં મંગળને માટે સૌધર્મ સુવર્ણના પ્રાસાદમાં એ પ્રતિમાને સ્થાપના કરી હતી. ત્યાં વિષ્ણુ અને બળદેવ વિગેરે એ પ્રતિમાનું પૂજન કરતા હતા. દ્વારિકાના દાહ સમયે તેમણે પશ્ચિમ સમુદ્રમાં તે પ્રતિમા પધરાવી. પછી પિતાની અભીષ્ટ સિદ્ધિને માટે વરૂણ દેવે જળમાંથી તેને પોતાના ભવનમાં લાવીને ચિર કાળ તેનું આરાધન કર્યું. પછી અનુક્રમે નાગેન્દ્રના સ્કુરાયમાન પુણ્યના પ્રભાવથી અસાધારણ માહાતમ્યવાળી એ પ્રતિમા નાગલોકમાં આવી. ત્યાં નાગૅદ્રભવનમાં પણ પદ્માવતી દેવીએ ગીત, નૃત્ય અને મહોત્સવ પૂર્વક તેની પૂજા કરી. પછી. પદ્માવતીના આદેશથી ધનદત્ત શ્રેષ્ઠી સમુદ્રમાંથી તેને કાંતિપુરીમાં લાવ્યું. ત્યાં કનકાચલ સમાન કનકભવનમાં સ્થાપના કરીને નગરજનોએ આદરપૂર્વક અનેક વર્ષો પર્યત તેનું પૂજન કર્યું. પછી છત્રીસ લાખ નગર અને ગામના રાજાઓને પ્રતિબધ કરનાર, પિતાની ગલીલાથી સર્વોત્કૃષ્ટ શરીરશુદ્ધિને ધારણ કરનાર, દરરોજ પાંચ તીર્થોને નમસ્કાર કરીને આહાર કરનાર અને યુગપ્રધાન એવા શ્રીપાદલિપ્તસૂરિના વિદ્વાન અને યોગીદ્ર એવા નાગાર્જુન નામના Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર શિષ્યે સિદ્ધ સ્વ રસના સ્તંભન નિમિત્તે આકાશગામિની વિદ્યાથી તેને લાવીને પેાતાની ઈષ્ટસિદ્ધિ થયા પછી સેઢી નદીના કિનારે ક્યાંક પૃથ્વીની અંદર સ્થાપન કરી દીધી. ત્યાં રહેતાં પણ દિવ્ય પ્રભાવથી કપિલા નામની ગાય સ્વયંમેય ઝરતા દૂધથી તેનુ સ્નાત્ર કરતી હતી. અનુક્રમે ગેાવાળના પુણ્યાયથી તે પ્રગટ થઈ અને ત્યાં પાંચસા વર્ષ પર્યં ત યક્ષાએ તેનુ પૂજન કર્યું. પછી કાઢ રાગથી ગળતા એવા શ્રીમાન્ અભયદેવસૂરિને મહામત્રમય જયતિહુઅણુ સ્તંત્રની શક્તિથી એ પ્રતિમા પ્રત્યક્ષ થઇ અને અસાધારણ શક્તિથી નવ અગની વૃત્તિ કરવા એ પ્રતિમાએ પ્રસન્ન થઈને તેમને નવું શરીરખળ આપ્યું. પછી તેમના આદેશથી ત્યાંના રાજા, પ્રધાન અને શ્રાવકાએ મહાત્સવ સહિત એ પ્રતિમાને સ્તંભનકપુરના પ્રાસાદમાં લાવીને સ્થાપન કરી, તેથી ત્રણે જગતમાં એ પરમ તી તરીકે પ્રસિદ્ધ થઈ. જે મનુષ્ય એ પ્રતિમાની પૂજા કરે છે તે અધિક લક્ષ્મીનુ પાત્ર થાય છે, અમૃતનાં એક બિટ્ટુ માત્રથી સમસ્ત વિષતરંગે વિલય પામે તેમ એના સ્મરણ માત્રથી સમસ્ત વ્યાધિએ વિનાશ પામે છે. એનેા સમસ્ત અદ્દભુત પ્રભાવ કહેવાને તેા કાઇ પણ શક્તિમાનૢ નથી. વાંસની એક લાકડી સમુદ્રમાં અગાધપણુ શી રીતે માપી શકે? એકવાર પણ ભાવથી જો સમ્યગ્ રીતે એને નમસ્કાર કરવામાં આવે તે તે અનેક પાપા દૂર કરીને અભીષ્ટ ફળને આપે છે.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૮૯ આ પ્રમાણે ગુરૂ મહારાજની વાણી સાંભળીને પવિત્ર ભાવનાને ધારણ કરનારા સ્તંભતીર્થાદિક અનેક નગરના વ્યવહારીયા તથા આજુબાજુનાં ગામના વેપારીઓ સહિત, અને જગતના જંતુઓને એક જીવનરૂપ એવી ગુણસંપત્તિવાળા તેજપાલે જેમના ઉત્સાહમાં વધારે કર્યો છે એ તથા ક્ષત્રિય રાજકુમારોથી પરિવૃત્ત અને સર્વ સમૃદ્ધિથી દશાણુભદ્રની જેમ દેવોને વિસ્મય પમાડનાર વસ્તુપાલ મંત્રીશ્વર રાજધાનીમાંથી પિતાના સમસ્ત કુટુમ્બને બેલાવીને જગતને આનંદ પમાડનાર એવા વામાનંદન (પાનાથ) ને વંદન કરવા ચાલ્યો. તીર્થયાત્રા કરવા જતાં હેકારવ કરતા અોના ખુરઘાતથી ઉડતી રજથી દિગીશોની નિર્મળ ગ્રહવાપિકાઓને મલિન કરતે, દીન તથા અનાથ યાચકોને દયાપૂર્વક દાન આપતે તથા લમીને સુપાત્રે વાપરતો મંત્રીશ્વર અનુક્રમે શ્રીમાન પાર્શ્વનાથ પ્રભુના મંદિરને જોઈને પિતે નૃત્ય કરવા લાગ્યો, અને અથ જનોને સેંકડો અને દાન આપ્યું. પછી અંત૨માં અધિક આનંદ પામીને પ્રાસાદને પ્રદક્ષિણું કરી તેણે સુવર્ણ, માણિક તથા મોતીઓથી તેને વધાવ્યું. ત્યાર પછી પાંચ અભિગમ સાચવીને તેણે ભગવંતને પ્રણામ કર્યા, તથા ભક્તિપૂર્વક રત્નમાળાથી પ્રભુનું પૂજન કર્યું. પછી પ્રથમ દિવસે વિવેકી એવા શ્રીસંઘના લેકે સાથે તે મંત્રીઓએ ગાત્રોને પવિત્ર કરનાર તથા વાગતાં વાજિંત્રના નાદથી દેવો અને અસુરેને આનંદ પમાડે તેવું ભગવંતનું સ્નાત્ર શરૂ કર્યું; એટલે કે લક્ષ્મીવડે રાજા સમાન ભેગી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર એવા મહાશ્રેષ્ઠીએ સાથે શ્રીમાન મંત્રીએ બધાના મનને આનંદ પમાડનાર સ્નાત્રોત્સવની શરૂઆત કરી. તે વખતે કેટલાક ભાવિક શ્રાવકા પાંચ પ્રકારની પુષ્પાંજલિ તૈયાર કરવા લાગ્યા, કેટલાક લક્ષ્મીનુ આકર્ષણ કરવા માટે શ્રાવકાને તિલક કરવા લાગ્યા, કેટલાક ધૂપધૂમ્રના ઉગમથી પેાતાના હસ્તકમળને પવિત્ર કરવા લાગ્યા, કેટલાક જળપૂર્ણ કળશ હાથમાં લેવા લાગ્યા, કેટલાક મંત્રોદ્ગારથી મનોહર એવુ ગાયન કરવા લાગ્યા અને કેટલાક ભગવતની આગળ આનંદકારી નૃત્ય કરવા લાગ્યા. પછી શ્રાવકા અને માજી ઊભા રહી ગયા, એટલે ઈંદ્ર સમાન મત્રીઓએ આગળ આવીને ભગવંત ભણી પાંચ કે સાત કુસુમાંજલિ મૂકીને સ'સારની ભ્રાંતિથી નીપજેલ થાકને દૂર કરવા સૂત્રપાઠથી પવિત્ર અને વાગકાં વાજિંત્રથી મનેાહર એવા નિળ કુંકુમ જળથી ભગવંતના અભિષેક કર્યાં. તે વખતે સંઘના આગ્રહથી તે ચૈત્યના અધ્યક્ષ એવા કવીશ્વર મલ્લવાદીને ખેલાવતાં તે આવ્યા અને જિનમદિરમાં પેસતાં દેવાએ કરાતા સ્નાત્રની શે।ભા સમાન તેમણે આર ભેલ તે મહાત્સવને જોઈને તેનું મન વિસ્મયસાગરમાં નિમગ્ન થઈ ગયુ, એટલે સમયેાચિત સદાચારને ભૂલી જતાં તે મહેશ્વર આ પ્રમાણે આલ્યા કે- અહા ! આ અસાર સંસારમાં સ્ત્રી જ એક સારરૂપ છે. ’ મલ્લવાદીએ કહેલ આ વાકય સાંભળતાં સદાચારમાં વિશારદ અને સુજ્ઞ એવા તે મત્રીએ પેાતાના ચિત્તમાં ચિતવવા લાગ્યા કે આ મઠપતિ ખરેખર અનાચારીઓમાં અગ્રેસર લાગે છે, માટે શ્રાવકેાના મધ્યમાં Page #214 -------------------------------------------------------------------------- ________________ આ ભાલે છે. તે ચાર ખાને કર * ચતુર્થ પ્રસ્તાવ ૧૯૧ તેનું ગૌરવ કરવું યોગ્ય નથી. કહ્યું કે અનાચારને આદર કરો અને સદાચારને નિંદવું, એ મહા ભયંકર પાપ છે અને તે સંસારના માર્ગમાં એક ભાતાંરૂપ છે.” વળી આ મૂઢાત્મા જિનમંદિરમાં નિવિવેકી જનેને ઉચિત એ શૃંગારસને શ્લેક બેલે છે. જે મૂઢ બુદ્ધિ જિનમંદિરમાં વિકથા કરવા મંડી જાય છે તે ચારે બાજુ વજલેપ સમાન પાપથી લેપાય છે, કારણ કે અન્ય સ્થાને કરવામાં આવેલ પા૫ જિનમંદિરમાં ક્ષય થઈ શકે, પણ જિનમંદિર કરવામાં આવેલ પાપ તો વજલેપ સમાન જ થાય છે.” જેનું શીલ સુમેરૂ સમાન નિશ્ચળ છે તે સાધુ જ સન્માનપૂર્વક વંદનીય છે.” પછી જગતના અરિષ્ટને દૂર કરનાર અને બૃહસ્પતિ સમાન અનેક સૂરિવરે અનુક્રમે ત્યાં આવીને બેઠા એટલે મઠાધિપ મલવારી તેમની મોટાઈને અનુસરી ક્રમસર તેમને નમસ્કાર કરીને યથાસ્થાને બેઠે. પછી મંત્રીરોએ આશ્ચર્ય ઉપજાવે તેવું સ્નાત્ર કરીને સમ્યગ રીતે ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી જિનમંદિર પર પંચવર્ણને મહા ધ્વજ આરોપણ કરી, તથા બીજા પણ અનેક ભક્તિનાં કાર્યો આચરી, સ્વસ્તિક યુક્ત થાળમાં દીપમાળાથી દેદીપ્યમાન તથા ચારે બાજુ ચંદન કુસુમાદિકથી પૂજિત એવી કાંચનમય આરતી સ્થાપન કરીને વસ્તુપાલ મંત્રીએ વિધિથી સૂત્રપાઠપૂર્વક તે ઉતારી. પછી વાજિંત્રના અતિશય નાદથી દેવતાઓને પણ જાગ્રત કરતાં, યાચકોને મનવાંછિત દાન Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આપતાં અને “હે ભગવન્! આ જગતમાં સતત ઉદય પામનારા એક તમે જ દીપક છે” આ પ્રમાણે ભક્તિપૂર્વક પાથ પ્રભુની વિજ્ઞાપના કરતાં મંત્રીશ્વરે ચારે બાજુ કપૂરથી અર્ચિત અને મંગલકારક એ મંગલદી ઉતાર્યો. પછી ભાવપૂજા નિમિત્તે ચિત્યવંદન કરતાં સુધા સમાન મધુર વાણીથી તેણે આ પ્રમાણે સ્તુતિ કરી. અભીષ્ટાથે આપવાથી જનમનને રંજન કરનાર, ભક્તિથી નમતા દેવોના મુગટમાંથી સરી પડતાં મંદાર પુષ્પની માળાઓથી પૂજિત, સર્વત્ર પ્રસરતા પ્રભાવ યુક્ત, જગતના સ્વામી, તથા શ્રી સ્તંભનક નગરને શણગારવામાં મુગટ સમાન એવા હે પાર્થ પ્રભુ ! તમે જયવંતા વર્તો. વળી આપના નામરૂપ મહા મણિમંત્રથી તથા તેના સંસર્ગના પ્રભાવથી ઉલસાયમાન ઔષધિઓમાં ઉત્પન્ન થતા અભુત માહાસ્યથી સુજ્ઞ જનો અન્ય સમસ્ત મણિ વિગેરેને વૃથા માને છે. આવા પ્રભાવના ભંડાર શ્રી પાર્શ્વ પ્રભુ સત્પરૂ ને સિદ્ધિ આપો.” પછી શકસ્તવ બોલતાં અને નવા નવા ભાવને ધારણ કરતાં તે મંત્રીશ્વરે સર્વ દૈત્ય અને જિન બિંબને વંદના કરી, પછી નિખાલસ ભક્તિથી મંત્રગર્ભિત સ્તોત્ર બોલી, કંઈક ધ્યાન કરીને મૃદુ સ્વરે તે આ પ્રમાણે બેલ્યા કે “સર્વ મંગલમાં માંગલ્યરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં પ્રધાન એવું જિનશાસન જયવંત વત્ત છે. સર્વ જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણુઓ પરેપકાર કરવામાં તત્પર થાઓ, સર્વ દે નષ્ટ Page #216 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ થાઓ અને લોકે સર્વત્ર સુખી થાઓ.” આ પ્રમાણે કહીને સેમકુળમાં સૂર્ય સમાન એવા તે મંત્રીશ્વરે સંઘ સમસ્ત તથા પિતાના અનુજ બંધુ સાથે ઉપાશ્રયમાં આવીને દુરિતને દૂર કરનાર એવા સર્વ આચાર્યોને વિધિપૂર્વક વંદન કર્યું. પછી ત્યાં મઠાધિકારી હેવાથી અન્ય આચાચેએ મલવારી મઠાધિપને ઉપદેશ આપવાનો આદેશ કર્યો. એટલે તે આ પ્રમાણે બાલ્યા – “મિનારે સંસારે, સારું સારાવના” . “આ અસાર સંસારમાં એક સારંગ લોચના (સ્ત્રી) જ સારરૂપ છે. આ પ્રમાણે તે અર્ધ શ્લેક બેલ્યા કે તરત જ મંત્રી તેને હાથથી પ્રણામ કરી વિરક્ત હૃદયથી ઉઠીને બહાર ચાલ્યા ગયા. પછી અનુકેમે સમસ્ત ચિત્યેની અર્ચા કરીને મંત્રીશ્વરે જિનશાસનને સર્વમાન્ય બનાવી દીધું. ત્યાર પછી ત્યાં આઠ દિવસ જિનપૂજાદિ મહેત્સ કરતાં પોતાના જન્મને સફળ કરી કણુ રાજાની જેમ કલિયુગમાં પિતાની અનઘ દાનલીલાને પ્રગટ કરવા મંત્રીરાજે ખાસ ઉદ્દષણા કરાવીને તમામ યાચકને ત્યાં બેલાવ્યા એટલે ત્યાં આવેલા સેમર ભટ્ટ વિગેરે પ્રસિદ્ધ કવિવરેએ મંત્રીન્દ્રનાં ગુણગાન કર્યા કે “હે વસ્તુપાલ ! તમારા શિર પર જિનાજ્ઞા, મુખમાં સરસ્વતી, અંતરમાં કૃપા, કરકમળમાં લક્ષ્મી અને દેહમાં કાંતિ વિલાસ કરે છે. આ જોઈને કીર્તિને શું ગુસ્સે ચડયો ૧૩ . Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કે તે તરત સ્વર્ગ સુધી ચાલી ગઈ. વળી હે મંત્રીશ્વર ! પિતાના ઘરમાંથી બહાર નીકળતી નથી, છતાં શત્રુઓની કીર્તિને કવિવરે અસતી (અકીર્તિ) કહે છે અને તમારી કીર્તિ સ્વરછાએ ભ્રમણ કરતી ફરે છે, છતાં તેને તેઓ સતી (શ્રેષ્ઠ) કહે છે. હે મંત્રીરાજ ! તમારી દાનકીર્તિએ સમુદ્રરૂપ વસ્ત્ર પહેર્યું છે. અને જળપૂરરૂપ ઉત્તરીય વસ્ત્રથી ચારે બાજુ પિતાના અવયવોને આછાદિત કરી દીધા છેછતાં એ કર્ણવિકલ છે–એમ અદ્યાપિ જે જાણવામાં આવતું નથી, એજ આશ્ચર્ય છે. તે વસ્તુપાલ ! અનુક્રમે કર્ણ (કર્ણરાજા) શક્તિને મંદ કરનાર બલિસ્વભાવને પ્રકાશતી એવી આ જરા સમાન તમારી કીર્તિને શિરકંપપૂર્વક તેણે અનુભવ નથી કર્યો?” તે આ પ્રમાણે સાંભળીને તે પ્રત્યેકને તેણે એક એક લક્ષ દ્રમ્મ આપ્યા તથા ભટ્ટ અને ગંધર્વ લેકોને તેમની યોગ્યતા પ્રમાણે હજારે કમ્મ આપ્યા. પછી તે સુણે જિનમંદિરના જીર્ણ થઈને પડી જતા કેઈ ભાગને સમારવા માટે એક હજાર સેનામહોરે ભંડારમાં મૂકી, ત્યારપછી પૂજારી લોકોને ક્ષેત્ર, ગામ, આકર, આરામ, સુવર્ણ અને અાદિક પુષ્કળ દાન આપી યુક્તિથી તેમને સંતુષ્ટ રાખી, દુરાચારી જનને શિક્ષા દેવાપૂર્વક દેવદ્રવ્યને સ્થિર કરી, ભેટ કરનારા ગામના મુખીઓને મધુર વચનથી આનંદ પમાડી, તરતનાં ઉતરેલાં પુષ્પોની માળાથી ભગવંતની પૂજા કરી, ભક્તિથી પંચાંગપૂર્વક વારંવાર નમસ્કાર કરીને તન્મય ભાવને ધારણ Page #218 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ - ૧૯૫ કરતાં અને તે લયમાં આનન્દ પામતાં વસ્તુપાલ મંત્રી પિતાના પરિવાર સહિત જેવામાં જિનમંદિરથી બહાર નીકળ્યા તેવામાં સન્મુખ આવીને માર્ગને રેકતા મઠાધિપ મલવાદીને તેણે પિતાની સામે ઉભેલા જોયા. એટલે વ્યવહારને જાણનાર એવા મંત્રીએ ભ્રકુટિને જરા નમાવવા સાથે માટે સાદે તેને પ્રણામ કર્યા. એટલે ઈંદ્રને બૃહસ્પતિની જેમ પિતાના હાથવતી મંત્રીના પાણિપદ્મરૂપ ક૯૫વૃક્ષને સ્પર્શ કરતાં મલવાદી તે મંત્રીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે “કણને રસાયનરૂપ એવા તમે દૂર હો ત્યારે તે જૂદી વાત, પરંતુ તમે નજીક છતાં પણ તૃષ્ણ શાંત થતી નથી.” આ પ્રમાણે સાંભળીને મંત્રી મનમાં વિસ્મય પામી ત્યાં સ્થિર થઈ ઉભા રહ્યા અને “આ હવે આગળ શું કહે છે?” એમ વિચારવા લાગ્યા, પણ તેઓ ન બોલવાથી પોતાના મુખકમળને વિકસિત કરી મસ્તક નમાવીને મંત્રીએ તેમને કહ્યું, કારણ કે-“સત્પપુરૂષની નમ્રતા એ જ અતિથિઓના પ્રથમ આતિથ્યરૂપ છે.” “તમારા અગાધ વચનસાગરનો ધીવર (ધીમંતો) પણ પાર પામી શકે તેમ નથી. માટે જે કહેવું હોય તે સ્પષ્ટ નિવેદન કરે. ” એટલે મલવારી પણ પ્રધાનને શરમાવતા છતા બોલ્યા કે-“હે મંત્રીરાજ ! આગળ ઝટ જાઓ, તમને ઘણાં કામ હશે. આથી પ્રધાને પિતાનું મુખ પ્રસન્ન રાખી વિશેષ આગ્રહથી પૂછયું કે-“હે કવિરાજ ! આગળ પદ પૂરું કરીને મને કહે.” આ પ્રમાણે પ્રેમામૃતને ઝરતાં મંત્રીનાં વચનેથી તે પ્રસન્ન થઈ શાંત મનથી બેલ્યા કે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર “હે મંત્રીરાજ ! સાંભળે – વૃક્ષ રહિત, વિપત્તિને અગોચર તથા સંપત્તિના સ્થાનરૂપ એવા અહીં મરૂ નામે (મારવાડ) આબાદ દેશ છે, કે જ્યાં કુવાઓ કુપણ (સટોડીયા અથવા જુગારી) ની જેમ ગૂઢ અને ગંભીર વૃત્તિવાળા હોવાથી ગળેથી પકડવામાં આવતાં જ તેઓ પુરૂષને પોતાના સારરૂપ રસ (જળ યા ધન) આપે છે. જ્યાં સદા પુષ્પ અને ફળ આપનાર હોવાથી કરીર વૃક્ષે (કેરડા) જ કલ્પવૃક્ષ સમાન ગણાય છે અને પ્રબળ દુષ્કાળમાં સર્વ પ્રાણીઓને તે સહાય કરે છે. વળી જ્યાં સ્વાદિષ્ટ ફળવાળાં અને સર્વને સાધારણ એવાં પીલુનાં વૃક્ષે સુવૈદ્યોની જેમ ઉદરના રોગને નષ્ટ કરે છે. તે દેશમાં ત્રાસ મુક્ત મહા પુરુષની જેમ બહુ ધાન્ય (બહુ ધાન્ય અથવા બહુધા અન્ય)થી (ને) ઉપકાર કરનાર અને લક્ષમીના આશ્રયરૂપ કુજ નામે એક ગામ છે. ત્યાં ડુક્કર પશુઓ જેવા, ધર્માધર્મથી બહિર્મુખ, અવિવેકી, નિર્ભય, રાગરહિત, નરેગી, પામર, ઇંદ્રને પણ હસાવે તેવી લલિત ચેષ્ટાથી ઉત્કટ અને પગ ધોયા સિવાય ભજન કરનારા એવા પામર લોકે વસે છે. નિશ્ચિત એવા તેઓ એકઠા બેસીને બહુ ભજન કરે છે અને રાત દિવસ પોતાને ગળે ઝાલર બાંધીને સ્વેચ્છાએ વગાડતા ફરે છે. એકદા સારા આકારવાળે, સદાચારી, પવિત્ર વસ્ત્રથી વિભૂષિત, તાંબૂલના આસ્વાદથી પદ્મરાગ સમાન દંતકાંતિને ધારણ કરનાર વેલાકુલ નગરમાં વસનાર અને તેને આનંદ પમાડે તેવી શરીર શેભાથી Page #220 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૯૭ સને વિસ્મય ઉપજાવનાર કોઈક પુરૂષ ત્યાં આવ્યા. એટલે તેને નવીન સમજીને તે ગ્રામ્ય જનાએ પૂછયુ· કે− હે ભદ્ર ! તું કાણુ છે ? કયાંથી આવે છે ? તારૂ નામ શું છે ? શામાટે એકાકી ફરે છે ? અને આ મરૂ દેશમાં પગે ચાલીને તું કયાં જવા માગે છે ?' આ પ્રમાણે તેમના પૂછવાથી તેણે કોમળ સ્વરથી તેઓને જવાબ આપ્યા કે– સમગ્ર લક્ષ્મીના પિતા સમુદ્ર જ્યાં દેવતા છે તેવા અદ્ભુત વેલાકુલ નગ૨માંહું રહુ છુ.... ' એટલે સમુદ્રનુ' નામ સાંભળતાં તે એક બીજાના મુખ સામે જોવા લાગ્યા, અને વિસ્મય પામતાં તેમણે તે મુસાફરને પૂછ્યું કે-ભાઇ ! એ સમુદ્રને પૂર્વે કાણે ખાદાવ્યા છે ? ' તે ખેલ્યા કે- જેના અત ન પામી શકાય એવા સરિત્ત્પતિ સમુદ્ર સ્વયં'સિદ્ધ છે. ’ આ સાંભળીને તેમણે કહ્યું કે- તેમાં શું છે ? તે કહે. ’ એટલે તે ખેાલ્યા કે–સમુદ્રની સંપત્તિનુ વર્ણન મુખથી શી રીતે કહી શકાય ? તથાપિ હે ભદ્રો ! તેનું યથાસ્થિત સ્વરૂપ સાંભળેા-જ્યાં મણિએરૂપ પાષાણુ છે, વિષ્ણુરૂપ જળચર છે, લક્ષ્મી જળમાનુષી છે, માતી એ જ વેળુ છે, પ્રવાલની લતાએ તે સેવાળ છે, જળ એ જ અમૃત છે અને તેના કાંઠે કલ્પવૃક્ષા રહેલાં છે. વધારે શું કહુ-તેનું નામ પણ રત્નાકર છે. આ પ્રમાણે તેમની આગળ ત્રણ ચરણાનું વન કરી પેાતાનું સ્વરૂપ કહીને તે મુસાફર પેાતાના કાર્યને માટે આગળ ચાલ્યા. " હવે તેમાંથી કોઈ કુતૂહની અને મુગ્ધ બુદ્ધિવાળા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મારવાડી સર્વ લક્ષમીને હસ્તપ્રાપ્ય (સ્વાધીન થઈ શકે તેવી) માનતો તે સમુદ્ર તરફ ચાલ્યો. ત્યાં ઉછળતા કલ્લોલની શ્રેણિથી ગગનમંડળને ચુંબન કરનાર એવા રત્નાકરને સાક્ષાત્, જોઈને તે હર્ષઘેલ બની ગયે, અને પિતાના અંતરમાં વિચારવા લાગ્યો કે-“હવે મારે સંકટને દૂર કરનાર ઈચ્છાનુસાર લક્ષ્મી મેળવી લેવી.” એમ ધારીને તે તટ પર ક્ષણભર નાચવા લાગ્યું. હવે તે પ્રથમથી જ અત્યંત તૃષાતુર હતો, તેથી તેણે સમુદ્રનું પાણી સારી રીતે પીધું, કારણ કે “મારવાડીઓને પ્રાયઃ વિવેક હોતું નથી. ક્ષાર જળ પીવાથી તેને કોઠે અત્યંત બળવા લાગ્યો અને જુલાબ લાગવાથી તે વ્યાકુળ બનીને ચિંતવવા લાગે કે-“અહો ! તે દુરાત્મા ધુતારાએ મને છેતર્યો, કે જેથી દુઃખની ખાણરૂપ એવી આ હીન અવસ્થાને હું પામે. હે સાગર ! આ મેટા કલ્લોલવાળી તારી ગર્જનાને ધિક્કાર થાઓ, કે જેને કાંઠે આવેલા તૃષાતુર મુસાફર મીઠા પાણીની વાવડીની પૃછા કરે છે. આ પ્રમાણે સમુદ્રને ઉપાલંભ દઈને તેજ પગલે તે પિતાના ગામ તરફ પાછો વળે અને ઘરે આવીને તેણે બધા માણસને આ ખબર આપ્યા. હે મંત્રીશ્વર ! અમે અત્યારે તે મારવાડના મૂખ જેવા થઈ ગયા છીએ, અને રત્નાકર સમાન તમને જોતાં અમે તીર્થના સેવક બન્યા છીએ. અમે આ સ્તંભનક તીર્થના અધિકારી છીએ અને વિવિધ શાસ્ત્રો વાંચતાં સદા આનંદમાં રહીએ છીએ. અહીં સુખે રહેતાં અમે સાધુવેષથી આજીવિકા ચલાવીએ છીએ અને શુદ્ધ સમ્યકત્વને ભજતાં કંઈક સંવેગ પક્ષમાં છીએ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પ્રસ્તાવ ૧૯૯ અમે ચારિત્ર રહિત છતાં શીલથી ભવસાગરને તરવા ઇચ્છીએ છીએ. અહી તીથ યાત્રાને માટે આવતા અનેક લેાકેાનાં મુખથી અમારા સાંભળવામાં આવ્યુ છે કે- તમાએ કરાવેલાં પુણ્યસ્થાને તથા નાનાવિધ જિનચૈત્યેાથી પાવન એવા ધવલપુરમાં ન્યાયમાં રામ સમાન, રૂપમાં કામ સમાન, સત્યમાં યુધિષ્ઠિર સમાન, રણભૂમિમાં ભીમ સમાન, ધનુવિદ્યામાં અર્જુન સમાન, સુવર્ણ દાનમાં કર્ણ સમાન, વસુધાના એક કલ્પવૃક્ષરૂપ અને ચૌલુકયવ‘શમાં ચંદ્રમા સમાન ધીમાન્ શ્રી વીરધવલ રાજા રાજ્ય કરે છે. જેમના સુધાથી રૂપિત થયેલા શંભુ સમાન નિળ યશથી પૃથ્વીને પાવન કરતી જેની કીત્તિરૂપ મૂર્ત્તિ પ્રગટ છે અને સૂર્ય વંશમાં એક તિલક સમાન એવા તે રાજા અદ્યાપિ વિદ્યમાન છે. તે રાજાને, કવિએને કલ્પવૃક્ષ સમાન, સર્વ જ્ઞાતિઓને સુધાના મેઘ સમાન, સરસ્વતીના ધર્મપુત્ર સમાન, જિનશાસનમાં સૂર્ય સમાન, સર્વ દનાને યથાચિત પાષણ આપનાર, અને રાજ્યધુરાને ધારણ કરનાર વસ્તુપાલ નામે મહામંત્રી છે. જેનું મહાદાન યાચકવર્ગને ઇચ્છા કરતાં અધિક મળવાથી હસાવે છે, જેનુ ખળ શત્રુઓના ભુજદ'ડની ઉગ્રતાની વાતને નિર્મૂળ કરી નાખે છે, અને જેની બુદ્ધિ કિંગ'ત સુધી પ્રસરેલ ભૂતળની લક્ષ્મીની આકવિદ્યા છે. એ મ`ત્રીઓમાં તિલક સમાન એવા વસ્તુપાલનું નામ સાંભળતાં જગતમાં કાને આનદ ન થાય ? હું સરસ્વતી માતા ! હું એ પ્રધાનને પવિત્ર પુરૂષામાં અગ્રેસર માનું છું અને મુનિએ એને મધ્યસ્થ માને છે, તેા ઘણા વખતથી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મારા મનમાં રહેલ એ વિવાદને મને નિર્ણય કરી આપે. તે વસ્તુપાલને પિતાના ઓજસથી ઈંદ્રને હરાવનાર, જગતને જીતનાર અસહ્ય તેજવાળે અને સર્વને રાજઆજ્ઞા મનાવનાર તેજપાલ નામે બ્રાતા છે. મંત્રીઓમાં તિલક સમાન એ તેજપાલ મંત્રી જયવંત વર્તે, કે જેના માં ગુણરૂપ વૃક્ષે સદા વૃદ્ધિ જ પામ્યા કરે છે, અને ત્રિભુવનરૂપ વનને શોભાસ્પદ એવી જેની છાયામાં લક્ષ્મી સાથે જેની કીર્તિ પરમ આનંદ પામતી નિરંતર ક્રિીડા કરી રહી છે.” ( આ પ્રમાણે સાંભળીને તમારા દર્શનને માટે અમે સદા ઉત્કંઠિત થઈ રહ્યા હતા, પણ અમે સંતુષ્ટ હોવાથી તમારા ઘરે આવતા નહોતા. અમે ધારતા હતા કે કદાચ પુણ્યગે એ મંત્રીશ્વર આ તીર્થમાં શ્રી પાશ્વ પ્રભુને વંદન કરવા આવશે તે તેની આગળ અમે આનંદપૂર્વક કંઈક પ્રશસ્ત વાતચીત કરશું અને તેથી અમારા મનોરથ સિદ્ધ થશે, કારણ કે “પતિથી પ્રમદા, વિનયથી વિદ્વાન, ચાલાક મંત્રીથી રાજ્ય અને એશ્વર્ય યુક્ત પુરુષની સાથે ગષ્ટીથી પુરુષ પરમ પ્રતિષ્ઠાને પામે છે. આ પ્રમાણે અમે વિચારતા હતા એવામાં તમે મોટા શ્રીમતે સહિત શ્રીસંઘને લઈને તમારા અનુજ બંધુ સાથે અહીં પધાર્યા. તે વખતે અમે કંઇક તમારી આગળ કહેવા જતા હતા તેવામાં તમે પિતાના મનમાં કંઈક વિપરીત વિચાર લાવીને કિચિત્ અવજ્ઞાને દેખાવ કરી અમને વંદન કર્યા સિવાય ચાલ્યા ગયા. એ જ કારણથી આ વખતે અમે કહ્યું કે-“તમને અસુર થઈ જશે, માટે સત્વર આગળ જાઓ. હે મંત્રિનું ! Page #224 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૨૦૧ અમારા ચિર કાળના સર્વ મનોરથ મનના મનમાં જ રહી ગયા અને મૂળથી જ તે વિલય પામ્યા.” આ પ્રમાણે મલવારીના કથનથી પિતાના અનુજ બંધુ સહિત વસ્તુપાલે તેમને વંદન કરીને પોતાના સર્વ અપરાધની ક્ષમા માગી. પછી મંત્રીએ તેવું રાગયુક્ત વચન બાલવાનો હેતુ પૂછળ્યો. એટલે આનંદી એવા મલવાદીએ સમુદ્ર સમાન ગંભીર વાણીથી કહ્યું કે “ભુવનમાં એક મુગટ સમાન એવા તમે એ જ્યારે અમને બોલાવ્યા, એટલે આત્રોત્સવને જોવાની ઈચ્છાથી અમે જિનમંદિરમાં આવ્યા, ત્યાં રાજરાજેશ્વરના જેવા આકારવાળા, સદાચારી, શોભામાં શ્રીમાન્ આદિનાથના જાણે યેષ્ઠ પુત્ર હોય તેવા. ધીર અને ઉદાર જનોને એક આદર્શરૂપ અને દૃષ્ટિને આનંદ પમાડનાર એવા તમે બંને ભ્રાતા જ્યારે ભાગ્યયોગે અમારા દષ્ટિપથમાં આવ્યા ત્યારે હે મંત્રિરાજ ! અમારું મન પ્રસન્ન થતાં આહત્ નમસ્કારને પાઠ ભૂલી જવાથી “અહે! એ જ સ્ત્રીઓ ધન્ય, જગન્માન્ય અને પ્રશંસાપાત્ર છે કે જેમણે આવા જગતને ઉદ્યોતકારી પુત્રરત્નોને ઉત્પન્ન કર્યા છે. એ વાત યાદ આવી ગઈ. કહ્યું છે કે-શ્રી યુગાદિદેવ પ્રમુખ જિનેશ્વર, ભરત રાજા પ્રમુખ ચક્રવર્તીઓ, ત્રિપૃષ્ટ પ્રમુખ વાસુદે, નમિ, વિનમિ પ્રમુખ વિદ્યારે, સૌ• ભાગ્યવંત રામચંદ્રાદિક સમર્થ બળદેવો અને પાંડવે, ચંપાસ્વામી, વિકમ, શ્રી આમ તથા ચૌલુક્યરાજ વિગેરે રાજાઓ, તેમજ શ્રીરત્નભટ્ટ, વાભટ્ટ. જાવડ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અને જિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન એવા સજન મંત્રી વિગેરે મંત્રીશ્વરે-એ બધા સ્ત્રીરત્નોની કુક્ષિરૂપ સરેવરમાં કમળ સમાન મહાપુરુષ જગતુજનેના મનોરથ પૂરવાને માટે ઉત્પન્ન થયા છે. વળી અત્યારે આ કળિયુગમાં પણ તમારા જેવા રાયધુરાને ધારણ કરવામાં સમર્થ તથા લક્ષ્મીને સર્વત્ર મુક્તહસ્ત વ્યય કરનારા ઉત્પન્ન થયા છે, માટે સર્વોપકારી લમીથી શેભાયમાન, તથા પ્રાગ્વાટ વંશમાં સૂર્ય સમાન એવા સામંતસિંહ વ્યવહારીના વંશમાં જેના ગુણો જગતને પ્રશંસનીય છે એવા શ્રી આભૂ મંત્રીશ્વરની, જગતને આનંદ પમાડનાર કુમારદેવી પુત્રીને જ ધન્ય છે, કારણ કે “પૃથ્વીનું મૂલ્ય થઈ શકે, પણ સ્ત્રીનું મૂલ્ય તો ન જ થઈ શકે, કેમકે જેનાથી ઉત્પન્ન થયેલ પુરૂષ ત્રણે લોકમાં તિલક સમાન માન્ય થઈ શકે છે. જે કુમારદેવીએ જગતને પૂજ્ય, વિનયના ભંડાર, સજજનેની આપત્તિને દૂર કરનારા, પુણ્યાગે પ્રાપ્ત થયેલી મહાન્ સંપત્તિવાળા, પંચમ કાળમાં પ્રગટ થયેલા અંધકારરૂપ સાગરમાં ડૂબતા જિનશાસનને પ્રકાશમાં લાવવા પ્રભામય દીપક સમાન, સમસ્ત જગતને પ્રશંસનીય ગુણવાળા, રાજ્યધુરાને ધારણ કરવામાં સમર્થ અને સર્વ જ્ઞાતિને કલ્પવૃક્ષ સમાન એવા તમારા જેવા પુત્રને જન્મ આપે છે. આવા વિચારરસના આવેશને વશ થવાથી આ મંદિરમાં પણ અમે તે વખતે તેવા અર્થવાળા લોકનાં બે ચરણ બલ્યા, પણ હે મંત્રીશ્વર ! હવે તેને ઉતરાઈ સાંભળો- ચક્ષામવા જીતે, થતુપટ્ટ Page #226 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૨૦૩ માર: ’–‘કે જેની કુક્ષિમાંથી તમારા જેવા વસ્તુ, પાલ ઉત્પન્ન થયા છે. પછી તે મલવાદીએ જેની ગુણસંપત્તિ જગતને જીવાડનારી છે એવા મંત્રીરાજની સાક્ષાત્, ગુણસ્તુતિ કરી કે બીજાને અપકાર કરવામાં સતત પરિશ્રમ ઉઠાવનારા ઘણું પુરૂષે આ જગતમાં છે, પણ દુરસ્તર દુષ્કૃતના સમૂહથી દુરાલોક એવા તેમને જેવાને પણ કેણ. ચાહે છે? પરંતુ છ ગુણયુક્ત બૃહસ્પતિ સમાન વસ્તુપાલ દશનીય છે કે જે દુર્દેવથી દગ્ધ થયેલ જગતને સુધા સમાન મધુર વાણીથી સદા સિંચન કર્યા કરે છે. હે વસ્તુપાલ ! ઘરે આવેલા મહાપુરૂષોને તમે માન આપે છે, તેથી જ તમે પિતે માનાસ્પદ થયેલા છે. વળી વધારે આશ્ચર્યજનક: તો એ છે કે બુધ જને તમારી પાસે ગમે તેટલી માગણી કરે તે પણ તમે “મા કે ના” એ શબ્દને ઉચ્ચાર તે. કદાપિ કરતા જ નથી.” આ પ્રમાણે પોતાની સ્તુતિ સાંભળીને ઉત્તમપણાથી લજાને લીધે પિતાનું શિરનમાવીને મંત્રીએ તે મલવાદીને યથોચિત પ્રણામ કરી વિસર્જન કર્યા, અને ઈચ્છિત દાન આપવાવડે યાચકને પ્રસન્ન કરતા છતા શ્રીસંઘ સહિત. તે પિતાના આવાસમાં આવ્યા. ત્યાં અનુપમ ઔચિત્ય, ગુણ અને લક્ષમીથી વિશ્વવિખ્યાત એવા મંત્રીશ્વરે અસાધારણ ભક્તિથી શ્રીસંઘનું પૂર્ણ વાત્સલ્ય કર્યું. કહ્યું છે કે સાર, ઉદાર અને દોષરહિત વસ્તુઓથી શ્રાવકની બહુ * પ્રથમનાં બે પદ માટે જુઓ પૃષ્ઠ ૧૮૩. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર માનપૂર્વક જે ભક્તિ કરવી એ જ ગૃહસ્થ ધર્મનું સાર છે.” પછી વસ્તુપાલે નિષ્કપટભાવથી સુપાત્રમાં સંશુદ્ધ દાન આપીને અને અનેક શ્રાવકો સાથે ભેજન કરી પિતાના ભંડારીને એકાંતમાં બેલાવીને કહ્યું કે-“દશ હજાર સેનામહારેથી ભરેલી ગાડી લઈને મઠમાં જઈ સૂરિપદને ધારણ કરનાર મલ્યવાદી કવીંદ્રને એકાંતમાં સારા વચનપૂર્વક તેનું ગૌરવ સાચવીને તે અર્પણ કરો.” એટલે દશ હજાર સેનામહેરોથી ભરેલી ગાડી લઈને મઠમાં આવી વિનય સહિત તે ભંડારીએ મતલવાદીને કહ્યું કે-“પ્રસન્ન થયેલા મંત્રીએ આ ગાડી તમારે માટે મોકલી છે, માટે આ સેનામહોરો તમે લઈ લે.” મલવાદીએ તેને કહ્યું કેમંત્રીએ પિતાની લાયકાત પ્રમાણે આ સેનામહોરો અમને અર્પણ કરી, પણ અમારે એ સેનામહોરોનું કંઈ પણ પ્રયોજન નથી, માટે તે પાછી લઈ જાઓ.” ભંડારી બે કે-“મારા સ્વામીના આદેશ વિના એ સોનામહોર મારાથી પાછી લઈ જવાય તેમ નથી.” એમ કહી તે સોનામહોરોનો ત્યાં ઢગલે કરી તે સ્વસ્થાને ગયે. એટલે મલવાદી પિતાના શિષ્યો સહિત તેની પાછળ ત્યાં આવ્યા અને યચિત પ્રતિપત્તિ કરતા પ્રધાનને તેણે કહ્યું કે-“તમે દાનવીરોમાં પ્રવર, જગતમાં ઉત્તમ અને જિનશાસનના અત્યારે એક મહા પ્રભાવક છે, પરંતુ હું કઈ બંદી, ભાટ કે ચારણ નથી, તેમજ કેઈ દયાપાત્ર રક નથી. યશના પાત્ર એવા આપ મને માત્ર વેષધારી સાધુ સમજે છે, પણ હું સારાસારનો વિચાર કરનાર છું. વળી ગમે તે છતાં હું જૈન એ પરમ Page #228 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૨૦૫ શ્રેષ્ઠ નામને ધારણ કરનાર છું. જે પુરૂષે સાર તત્વને પ્રકાશનાર એવા જિનવચનના સારને જાણતા નથી તેઓ વિદ્વાન જનમાં શેચનીય છે, અને સામ્ય-સુધાને સવના જિનવાણીને જાણતાં છતાં જે વિષયમાં મૂઢ બને છે, તેઓ વિશેષે શોચનીય છે. સંસાર-સાગરમાં ભમતાં કેટિ ભએ પણ દુર્લભ, મહા કલ્યાણકારી તથા વિશ્વને શ્લાઘ-- નીય એવા ચારિત્રરત્નને પામીને પણ પ્રમાદસાગરમાં મગ્ન થઈ મેં તેને બહુ જ મલિન કરી દીધું છે, તેમજ કુકર્મને વશ થઈને સમ્યકત્ત્વને પણ દુર્લભ કરી દીધેલ છે, તથાપિ હું એક દીનની જેમ આવું ધન લેનાર નથી, કારણ કે ઈતર જનની જેમ જેનો કદાપિ દીનતાને ધારણ કરતા જ નથી. વળી હે મહાભાગ ! આપની જે મેં સ્તુતિ કરી તે માત્ર સ્વાશયને પ્રમોદ દર્શાવવા અને શ્રેયની ખાતર કરી હતી, પણ ધનના લેભથી હું કંઈ પણ બોલ્યા નથી, તે તેના મૂલ્યરૂપ આ તમારૂં દાન હું કેમ ગ્રહણ કરૂં? વળી અદ્યાપિ જિનશાસન વિજયવંત વર્તે છે કે જેમાં ઔચિત્યને જાણનારા આપના જેવા પ્રૌઢ પુરૂષે વિદ્યમાન છે, માટે તમારે શ્રાવક થઈને આ આગ્રહ કરવો તે પણ સર્વથા ઉચિત નથી, કારણ કે જૈન મુનિ માત્રને લેભવૃત્તિ રાખવી. ઉચિત જ નથી.” આ પ્રમાણેનાં તેમનાં વચનો સાંભળીને “અહો! જિનમતમાં કેવી નિર્લોભતા છે?” આ પ્રમાણે ચિતવતા વિચારવાનું એવા મંત્રીએ હસતાં હસતાં મલવાદીને કહ્યું Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કે-“હવે એ ધન અમે કઈ રીતે પાછું લઈએ તેમ નથી, કારણ કે તે આપને અર્પણ કરેલ હોવાથી તે ગુરૂદ્રવ્ય થયેલ છે. કહ્યું છે કે-“ગુરૂદ્રવ્યને ઉપભોગ ન કરે અને દેવદ્રવ્યને તો કઈ રીતે ઉપગ ન જ કરો, કારણ કે તેને એક લેશ પણ ઉપભેગમાં આવતાં ભક્તાને તે વિષપણે પરિણમે છે. સર્વ ધર્મકાર્યોમાં વપરાય તે દ્રવ્ય સાધારણ દ્રવ્ય ગણાય, તેવું દ્રવ્ય બધા ધર્મકાર્યમાં વપરાય, પણ ગુરૂદ્રવ્યને તે ક્યાંય પણ ઉપયોગ થઈ ન શકે. ગુરૂદ્રવ્યથી કરવામાં આવેલ ધર્મસ્થાનનો પણ સજજનેએ ત્યાગ કરે ઉચિત છે. એવું જિનવચન છે તે હવે આ સુવર્ણનું અમારે શું કરવું ? તે કહો, કારણ કે પ્રમાણિક પુરૂષની વાણી પણ પ્રમાણ ગણાય છે.” પવિત્ર એવા પ્રધાન તરફથી આ પ્રશ્ન થતાં મલવાદીએ કહ્યું કે-“સંઘ સહિત હવે તમે ક્યાં જવાના છો?” વસ્તુપાલે કહ્યું કે-“ભૃગુકચ્છ (ભરૂચ) મહાતીર્થના દેવ જુહારવા અમારે જવાનું છે. એટલે મલવાદીએ કહ્યું કે-હેમત્રિરાજ ! એ સુવર્ણન મેં વિવિધ ત્રિવિધ સ્વીકાર કરેલ નથી, માટે અન્ય ધર્મકાર્યોમાં એનો વ્યય થઈ શકશે. પવિત્ર પુણ્યના જમાનરૂપ આ સુવર્ણ વ્યય કરવાને ઉપાય સર્વને સંમત હોઈ શકે તેવું છે તે તમે સાંભળો - - “અશ્વને પણ પ્રતિબંધ પમાડવાના હેતુભૂત હેવાથી પ્રભાવી, ત્રણે ભુવનમાં પવિત્ર શકુનિના જીવરૂપ શ્રેષ્ટિકન્યાએ જ્યાં મંદિર કરાવેલ છે તેવું, કરડે ભવના પાતકને હર Page #230 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પ્રસ્તાવ નાર, તથા ઈંદ્રોથી સેવ્યમાન એવું ભૃગુપુરમાં જે પુરાતન તીર્થં ( ચૈત્ય ) હતુ, તે નદાના જળપૂરના ઘસારાથી નાશ પામ્યું'. ત્યારપછી ઈંદ્ર સમાન સપત્તિવાળા, શ્રીમાનૂ કુમારપાલ રાજાના સુબેદાર અને મલ્લિકાર્જુન રાજાના જય કરવાથી પ્રખ્યાતી પામેલ શ્રીમાન્ આદેવે મિથ્યાષ્ટિ દેવતાઓમાં મુખ્ય એવી સિધુલાદેવીને જીતીને કૈલાસપર્વત સમાન એક નવીન પ્રાસાદ કરાબ્યા અને તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામિની એક પ્રૌઢ લેખમય મૂત્તિ સ્થાપન કરી તેની પૂજા કરવામાં આવે છે, પણ લેખ્યમય ખિખ હોવાથી સ‘ઘના સ્નાત્રમનેારથ પૂરાતા નથી. માટે આ સેાનામહેારાના રસની નવી પ્રતિમા કરાવીને તમે સ્નાત્રના સ્થાને સ્થાપ્ત કરી કે જેથી શ્રીસંઘના મનેાથ પૂર્ણ થાય. અન્ય તીમાં કેડિટ ધનને વ્યય કરતાં જે પુણ્ય થાય, તેટલુ પુણ્ય આ તીર્થમાં ભગવંતનું વિધિપૂર્વક સ્નાત્ર કરવાથી થાય છે.” २०७ આ પ્રમાણેનાં તેમનાં વચનને અંગીકાર કરીને યુક્તિપૂર્ણાંક સલવાદીના વસ્ત્રાદિકવડે સત્કાર કરીને વસ્તુપાલે તેમને એક સારા ગુણી તરીકે માન્ય કર્યા. કહ્યું છે કે‘ગુણીજનથી નમસ્કાર પામેલ અને રાજાથી સત્કાર કરાયેલ હલકામાં હલકા મનુષ્ય પણ લેાકેામાં સત્વર અતિશય માટાઇને પામે છે.’ પછી દશ હજાર દ્રસ્મ દેવપૂજાને માટે આપીને અનુક્રમે તે ચૈત્યના ઉદ્ધાર કરી સુજ્ઞ મંત્રીશ્વરે તે ચૈત્યને દેદ્દીપ્યમાન કાંચનકુ ંભયુક્ત, પ્રતાલી અને નિર્ગમન Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દ્વારમાં મનહર તરણથી મંડિત અને બે દાનશાળા સહિત.. નવીન કરાવ્યું. વળી ત્યાંના લોકોની રક્ષા માટે દયાળુ એવા મંત્રીએ દેવતાઓને પણ અભેદ્ય અને વાવ, કુવા તથા અપાયુક્ત એ એક દુર્ગ ( કિલ્લો) કરાવ્યું. પછી શ્રી મુનિસુવ્રત ભગવંતની સુવર્ણ વિગેરે ધાતુએની અનઘ શબ્દસિદ્ધિ સમાન તથા પ્રત્યય (પરચા)થી પ્રૌઢ એવી પ્રતિમા કરાવીને સુજ્ઞ એવા તેમણે શ્રી જગ ચંદ્રસૂરિ પાસે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. અને ભરૂચતીર્થમાં સ્નાત્ર પીઠપર તેને સ્થાપના કરી. હવે ભગુક્ષેત્રને ધર્માધિકાર આ પ્રમાણે છે. ભગક્ષેત્રમાં મંત્રીએ વિત્તના પ્રમાણમાં કાંચનકુંભ તથા તે રણસહિત ચાર જિનમંદિર કરાવ્યાં. વળી ત્યાં સમળીવિહારરૂપ હાથીથી પોતાની સંસારરૂપ અર્ગલાને ભેદવા માટે વસ્તુવિચારને જાણનાર એવા વસ્તુપાલે તે મંદિરના મેખરે, નજીકથી આરસપહાણ મંગાવીને બે હસ્તી સમાન અત્યંત. રમણીય એવી બે દેવકુલિકા કરાવી. વળી તે ચિત્યના ગર્ભગૃહ (મંડ૫)માં લલિતાદેવીની તથા પિતાના સુકૃત માટે અજિતનાથ અને શાંતિનાથ પ્રભુની મૂર્તિ સ્થાપના કરી. વળી ગભારાના મધ્ય ભાગમાં, પેસતાં જમણી બાજુએ લલિતાદેવી સહિત પોતાની મૂર્તિ સ્થાપન કરાવી. વળી તેજપાળે મુનિસુવ્રતસ્વામીની લેપ્યમૂર્તિની આગળ ધાતુની સ્નાત્રપ્રતિમા કરાવી. તેમજ અશ્વબોધ : Page #232 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થ પ્રસ્તાવ - ૨૦૦ તીર્થમાં ભગવંતની દેવકુલિકાની ચારે બાજુ સુવર્ણના પચવીશ દંડ કરાવ્યા. વળી જિનાર્ચ નિમિત્તે તેણે નગરની બહાર તાલ, તમાલ વિગેરે વૃક્ષવાળું એક પુષ્પવન કરાવ્યું. વણઉસણુ તથા પલ્લીના બે ચિત્યમાં વસ્તુપાલે મૂલનાયક શ્રી આદિનાથ તથા નેમિનાથની સ્થાપના કરી. તથા ભરૂચમાં શ્રી મુનિસુવ્રત ભગવંતના ચિત્યમાં સ્નાત્રપીઠપર ઘણું મહોત્સવ પૂર્વક સેંકડો દુરિતને દૂર કરનાર એવું મેટું સુવર્ણબિંબ સ્થાપન કર્યું અને તેમની પાસે મંગળદીપ કર્યો. કળિકાળના કંટાળાને દૂર કરનાર સુજ્ઞશિરોમણિ એવા વસ્તુપાલ મંત્રીએ પિતાના પૂર્વજોની પ્રીતિને માટે ત્યાં એકંદર એક કરેડ દ્રશ્મનો વ્યય કર્યો. વળી રેવાનદીના તટપર રહીને કષ્ટાનુષ્ઠાન કરનારા (બાળ) તપસ્વીઓને મંત્રીએ રાજાની પ્રીતિને માટે પાંચ લાખ કમ્મ દાનમાં આપ્યા. શુકલતીર્થના તટપર પોતે શ્રાવક છતાં દયાની લાગણીથી વેદપાઠક બ્રાહ્મણને બે લાખ દ્રમ્મ આપ્યા. અને તે નગરની ચારે બાજુ લેકેને અન્નદાન આપવા માટે યુક્તિપૂર્વક તેણે ઘણું દાનશાળાએ કરાવી. એ પ્રમાણે ભૃગુપુરતીથમાં તીર્થયાત્રા, જિનપૂજા, જિનમંદિર પ્રમુખ કાર્યોમાં અસાધારણ સંપત્તિવાળા મંત્રીએ ધર્મનિમિત્ત કુલ બે કરોડ દ્રવ્યને યુક્તિપૂર્વક વ્યય કર્યો. પછી અનુક્રમે દર્ભાવતી દેશના તીર્થોને વંદન કરતાં અને અથજનોને દ્રવ્યદાન આપતાં શ્રીસંઘસહિત મંત્રીશ્વર વીર ૧૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ધવલ રાજાની રાજધાનીમાં આવ્યા. અને પછી ચૌલુક્ય રાજાની આજ્ઞાથી વેલાકુલ દેશના રાજાઓથી પરિવૃત્ત થઈ તે પુનઃ સ્તંભતીર્થપુરમાં આવ્યા. ત્યાં વેલાકુલ રાજાઓના ઘણા ભટણાથી બંને મંત્રીઓએ નીચે પ્રમાણે ધર્મકાર્યો કર્યા. સ્થંભતીર્થપુરમાં વસ્તુપાલ મંત્રીએ સાલિગપ્રાસાદના ગર્ભમંડપને જીર્ણોદ્ધાર કર્યો. અને તે ગર્ભ મંડપના દ્વાર આગળ લક્ષ્મીને લીલાકમળ સમાન પિતાની અને પિતાના અનુજ બંધુની લેખસહિત બે મૂર્તિ સ્થાપન કરી, અને તે ચૈત્યની પરિધિમાં ગુર્જરવંશી લક્ષ્મીધરના સુકૃતનિમિત્તે આઠ પાદુકાને જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી વડદેવ તથા વેરસિંહના પુણ્યનિમિત્તે તેમના પક્ષના બે જુદા ચિમાં બે જિનબિંબ સ્થાપન કરાવ્યાં. તેમજ ઓશવાલ ગચ્છના પાશ્વનાથ પ્રભુના ચિત્યમાં પોતાની અને પિતાના પુત્રની-એમ બે મૂર્તિ કરાવી. વળી તે ચિત્યમાં તેમણે પોતાના પૂર્વજોના પુણ્યનિમિત્તે શ્રેયાંસપ્રભુની, પોતાના પુણ્યનિમિત્તે યુગાદિદેવની, અને પોતાની સ્ત્રીઓના પુણ્યનિમિત્તે આદિનાથ અને મહાવીર ભગવંતની પ્રતિમાઓ સ્થાપન કરી. વળી તે ચૈત્યના ગર્ભમંડપમાં તેણે મેક્ષનગરના દ્વારના તોરણસ્તંભ સમાન બે કાર્યોત્સર્ગી જિનેશ્વરની મૂર્તિ કરાવી. વળી થારાપદ્રકગચ્છના શાંતિનાથના મંદિરમાં ત્રણ બલાનકવાળા ગર્ભમંડપનો ઉદ્ધાર કરાવ્યું, અને તે જ ચૈત્યમાં પિતાની કેલિકા નામની ફુઈને પુણ્યનિમિત્તે, પિતાના Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ચતુર્થ પ્રસ્તાવ કાકા તિહુઅણપાલના પુણ્યનિમિત્ત અને પિતાના પુણ્યનિમિત્ત પિતે કરાવેલ શારદાપટ્ટશાલામાં અનુક્રમે સંભવનાથે તથા અભિનંદન સ્વામીની મૂર્તિ સ્થાપના કરી. તેમજ શત્રુંજય તીર્થ પર આદિનાથ પ્રભુના ચિત્યમાં તેમણે શ્રીનેમિનાથ તથા પાશ્વનાથની બે દેવકુલિકા કરાવી. તેમજ પ્રાગ્વાટ વંશમાં ઉત્પન્ન થયેલા કૃષ્ણદેવ અને રાથૂથી જન્મેલી પિતાની બે પત્નીના પુણ્યનિમિત્તે મથુરા અને સત્યપુર નામના ચિત્યમાં બલાનક, છત્રિક, મંડપ, આગળ એક પ્રતિલી, ચારે બાજુ વંડાવાળ મઠ તથા અટારી પર છ જિનબિંબની તેણે અનુક્રમે રચના કરાવી. વળી શુદ્ધ બુદ્ધિવાળા એવા લલિતાદેવીના સ્વામી વસ્તુપાલ મંત્રીએ પિતાના શ્રેયનિમિત્તે સાધુઓને ઉચિત એવી એક ધર્મશાળાને ઉદ્ધાર કરાવ્યો. તેમજ તેણે વીરપ્રભુની એક થશાળા કરાવી અને તેની આમદાનીને માટે બે અટારીવાળો એક મઠ કરાવ્યો. વળી પૂર્વાચલની ગુફામાં અંધકારને દૂર કરનાર ચંદ્રમા સમાન તે રથ શાળામાં તેમણે એક અતિ સુશોભિત ચંદ્રવ કરાવ્યું. હવે પલ્લીપાલ નામના વંશમાં શુંભનદેવને પુત્ર ઉદાર મનવાળે એ ઉદયસિંહ નામે ભાંડશાળી હતે. તેણે સંગ્રામસિંહ સાથે યુદ્ધના સંકટને નિવારવાને વસ્તુપાલને નિમિત્ત ૮ટદેવને પિતાનું મસ્તક બળિદાનમાં આપ્યું. એટલે કૃતજ્ઞ મંત્રીએ તેના પ્રયનિમિત્તે રાઘડીચિત્યમાં તેની મૂર્તિ કરાવી અને એક જિનબિંબની સ્થાપના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરી, વળી શ્રી આદિનાથને તે રાઘડીચયમાં આવક માટે તેણે એક શાકમડપિકા કરાવી. તેમજ બ્રાહ્મણગરછના શ્રીનેમિનાથને ચૈત્યમાં તેણે શ્રી આદિનાથની એક દેવકુલિકા કરાવી. વળી સડેરગચ્છના શ્રીમલ્લિનાથને ચિત્યમાં તેણે પિતાની પ્રિયાના પુણ્યનિમિત્તે મોટા મંડપવાળી સીમંધરપ્રભુની દેવકુલિકા કરાવી, તથા યુગંધર, બાહુ અને સુબાહુજિનને સ્થાપન કર્યા. વળી ભાવડાચાર્ય ગચ્છના જિનત્રય નામના શ્રી પાર્શ્વજિનચૈત્યને તેણે ઉદ્ધાર કરાવ્યું. શ્રી કુમારપાલ રાજાના ચિત્યમાં તેણે મૂલનાયકની પ્રતિમા સ્થાપન કરી તથા તેની આવક નિમિત્તે એક હફ્રિકા અને ચોખાને ભંડાર કરાવ્યું. વળી પિતાના પૌત્ર પ્રતાપસિંહ તથા તેના નાના ભાઈના પ્રિયનિમિત્તે તેણે ત્યાં બે દેવકુલિકા કરાવી. વળી પિતાના માતાપિતાને શ્રેય નિમિત્તે તેણે એક Úડિલ બંધથી બંને બાજુ સંબંધિત, એક નિર્ગમન દ્વારવાળું, બે પ્રવેશ બલાનકયુક્ત, આઠ મંડપસહિત, બાવન જિનાલયયુક્ત, ઉત્તાનપટ્ટ તથા દ્વારમાં આરસપહાણથી સુશોભિત, એક નવું પ્રૌઢ ધ્વજદંડની ઘટાથી વિરાજિત, સ્કુરાયમાન પૂતળીઓ તથા ત્રણ તરણેથી શેભાયમાન અને શત્રુંજય તથા રૈવતાચલનું જાણે પ્રતિનિધિરૂપ હોય તેવું એક ઉન્નત ચિત્ય ત્યાં કરાવ્યું. તેના નિર્વાહને માટે એકાંત ધાર્મિક એવા તેણે બે હાટ, ચાર પિળ, અને એક બગીચે આપ્યો. વળી આસરાજના ચિત્યમાં તેણે લક્ષ્મીને કારણરૂપ એવું એક પિત્તળનું મોટું સમવસરણ કરાવ્યું. Page #236 -------------------------------------------------------------------------- ________________ . આ ચતુર્થ પ્રસ્તાવને ૨૧૩ તેમજ ચારિત્રથી પવિત્ર એવા મુનિઓને માટે જાણે સંસારસાગરની નૌકા હોય તેવી પાંચ વસતિ (ઉપાશ્રય) કરાવી, અને જૈન સાધુઓના નિવાસને માટે ત્યાં તેણે સ્વર્ગના વિમાન કરતાં પણ રમણીય એવી અનેક પૌષધશાળાએ કરાવી. ' લોકોના ઉપકારને માટે કુવા, બગીચા, પરબ, તળાવે, વાડીઓ, બ્રહ્મપુરી તથા શિવમઠ વિગેરે કરાવ્યા. તેમજ પિતાના સ્વામીના અંતરરૂપ મહાસાગરને આનંદ પમાડવામાં ચંદ્રમંડળી સમાન શિવાલય વિગેરે સત્કૃત્યેની મંડળી (ણિી પણ કરાવી અને તે તંભતીર્થપુરની પાસે મહી નદી અને સાગર સંગમ થવાના સ્થાને શંખરાજાના સંગ્રામમાં પતિત થયેલા રાજાઓના શ્રેયનિમિત્તે દશ દેવકુળ કર્યા. કહ્યું છે કે-“શખરાજાના સંગ્રામમાં પિતાની પરાક્રમવૃત્તિથી નિર્મળ ચરિત્રવાળા તથા પૃથ્વીતલને ગજાવનારા એવા ભૂપાલ વિગેરે જે વીર પુરુષે પતિત થયા, તેમનું દરેકનું નામ રાખવા દુર્જનની કુળલક્ષ્મીને કબજે કરનાર એવા તે મહાશય મંત્રીએ મહી નદીના કાંઠે દશ દેવકુલ કરાવ્યાં.” વળી સરલ બુદ્ધિવાળા એવા તેણે ઉંચા પ્રદેશથી આવતા બ્રાહ્મણના વિશ્રામ માટે એક બ્રહ્મપુરી કરાવી. વળી ત્યાંના રહેવાસી બ્રાહ્મણોને તેણે તેર વાડા આપ્યા પણ તેની કીર્તિ તો ચૌદ ભુવનમાં ભ્રમણ કરવા લાગી. તેમજ ષટ્કર્મમાં આસક્ત એવા બ્રાહ્મણોને સુકૃતાશયવાળા તેણે રામપલ્લડિકા ગામ દક્ષિણમાં આપ્યું. તેમજ પ્રસન્ન થયેલા વસ્તુપાલે પૌરજનોના ઉપકારને માટે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર યાદવકુળમાં સૂર્ય સમાન એવા કૃષ્ણ મહાત્માનું લક્ષમીસહિત. રાજમંદિર સમાન અને દિવ્ય ઋદ્ધિયુક્ત ભૂમિકાવાળું મંદિર કરાવ્યું. પિતાના બંધુસહિત મંત્રીશ્વરે એ નગરમાં સુવર્ણના કુંભ, ધ્વજ, દંડ અને ઉછળતી પતાકાઓથી ચારે બાજુ પરિ વૃત્ત એવા સેંકડે જિનચૈત્ય કરાવ્યાં. જળ તથા સ્થલમાર્ગથી આવતા વેપારીઓના સુખનિમિત્તે તેણે દાણના બે મંડપ જુદા જુદા કરાવ્યા. તેમજ તક આપવા નિમિત્ત પિતાની બુદ્ધિથી વેદિબંધ કરાવીને કુશળ એવા તેણે શૌચાશૌચને. વિવેક રખા. વળી દયાળુ એવા તેણે નગરમાં માખણ તથા મનુજ-વિક્રય અને પાડા વિગેરેની હિંસાનાં પાપકાને નિષેધ કરાવ્યા, તેમજ પિતાના સ્વામીના શ્રેય નિમિત્તે તેણે વૈદ્યનાથ મહાદેવનું મંડપ સહિત એક નવું મંદિર કરાવ્યું. વળી પિતાના રાજાના શ્રેય નિમિત્તે તેણે શ્રી ભટ્ટાદિત્ય દેવના મંદિરમાં મૂર્તિની ઉત્તાનપીઠિકા તથા સુવર્ણ મુગટ કરાવ્યો. તેમજ ભીમેશ મંદિરના શિખર પર તેણે પિતાના પ્રતાપ સમાન દેદીપ્યમાન સુવર્ણ કળશ અને ધ્વજદંડ કરાવ્યું. વળી પિતાના મનરૂપ રંગભૂમિના મધ્ય ભાગમાં ભક્તિને નચાવનાર એવા તેણે પિતાના કુળદેવની આગળ એક રંગમંડપ કરાવ્યું. વળી પિતાની માતાના શ્રિય નિમિત્તે તેજપાલ મંત્રીએ ત્યાંજ અસાધારણ કાંતિવાળી શ્રી અરિષ્ટનેમિની પ્રતિમા સ્થાપના કરી. તેમજ ચૌલુક્ય રાજાએ કરાવેલ શ્રી આદિનાથના ચિત્યમાં જાણે Page #238 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ર૧૫ પુષ્કરાના સૂર્યો હોય તેવા બહેતર દંડસહિત સુવર્ણના નવા ૭૨ કુંભે રચાવ્યા અને શ્રી નેમિનાથ તથા પાશ્વનાથની બે દેવકુલિકા કરાવી. વળી ચાહડેશના મંદિરમાં તેણે એક બલાનક કરાવ્યું તથા તેમાં એક ધાતુનું મોટું બિંબ સ્થાપન કર્યું. તેમજ શ્રીમાન્ આમરાજાના ચિત્યમાં તેણે એક દિવ્ય પાષાણનું તેરણ કરાવ્યું અને કષપટ્ટ (શ્યામ પાષાણ)નું શ્રી નેમિનાથનું બિંબ કરાવ્યું. વળી વસ્તુપાલ મંત્રીએ ત્યાં અનેક લોકોને અભીષ્ટ ભજન આપવા ભિન્ન ભિન્ન સ્થાનેએ સુશોભિત એવી અનેક દાનશાળાએ કરાવી. વળી તેણે દીન અને ભગ્ન વેપારીઓને કરમુક્ત કર્યા. તથા વિશેષે સર્વ સુજ્ઞજનેને ઋણમુક્ત ર્યા. વળી મેઘને સમુદ્રની જેમ પિતાની ઋદ્ધિના સંવિભાગથી તેણે ત્યાં સુશ્રાવકેની વારંવાર ઉન્નતિ કરી. વળી સમુદ્રના તટપર્યત ચોવીશ જન પ્રમાણ ક્ષેત્રમાં જીવરક્ષા કરાવતાં ચૌલુક્ય રાજાના પ્રવર પ્રધાને ત્યાં સમસ્ત નગરમાં પ્રાણીએને ચૌલુકય નૃપના ઐશ્વર્યની રીતિનું સ્મરણ કરાવ્યું. વળી કાંચીપુરમાં પ્રધાનના પુત્ર જન્નસિંહે કાંચનકુંભયુક્ત કુંડરીકાવતાર નામનું ચિત્ય કરાવ્યું. એવા અવસરમાં શંકરસ્વામીએ પિતાની અભીષ્ટ સિદ્ધિને માટે રાજા સમાન એવા વસ્તુપાલના ગુણેની સ્તુતિ કરતાં જણાવ્યું કે “હે મંત્રીશ્વર! સજજનેના સંખ્યાબંધ ગુણ ગ્રહણ કરવાથી તમે ગુણ કહેવાણું-એ તમારી નામના તે યુક્ત જ છે, પણ અર્થીજનેને લક્ષ્મી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આપતાં છતાં તમે શ્રીમાન્ ગણાયા એ તમારી ખ્યાતિ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. કૃપણુતાના દોષથી જે પેાતાના ધનને ઘરના ભેાંયરામાં દાટી મૂકે છે, તે પુરુષને આલાક કે પલાકમાં તે ધનના લાભ મળી શકતા નથી અને તે પારકાના હાથમાં જાય છે. પણ હું મત્રીરાજ! તમે તે આ ભવમાં પેાતાની લક્ષ્મીને સુપાત્રે વ્યય કરી તેને સફળ કરા છે, તેથી અન્ય જન્મને માટે પણ તેનું તમે આકર્ષણ કરા છે.’ કવીંદ્રોમાં હસ્તી સમાન એવા તે વિરાજે કરેલી સ્તુતિ સાંભળીને મંત્રીશ્વરે પરિવારસહિત તે કવીંદ્રને આઠ હાથી, યાગ્ય વર્ષાસન, આઠ હજાર સૈાનામહાર તથા નામીચા અવા આપ્યા અને પેાતે જગતમાં ‘કવિકલ્પવૃક્ષ’ એવી ખ્યાતિને પામ્યા. એ પ્રમાણે શ્રીસ્ત’ભતીપુરમાં જિનભવના, શિવભવના, ધર્મશાળાઓ, માટી જિનપૂજાઓ, સંઘપૂજા, કવિઆને તથા સુજ્ઞ જાને અભીષ્ટ દાન વિગેરે સત્કૃત્યા કરતાં અને સત્પુરુષામાં હ વધારતાં રાજાઓને માનનીય એવા વસ્તુપાલ પ્રધાને સદ્વિવેક પૂર્ણાંક પાંચ કોટિ દ્રમના વ્યય કરી પેાતાની સમૃદ્ધિને સફ્ળ કરી. इति श्री महामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्य प्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदर मृरिश्रीमुनिसुंदरसूरिश्रीजयचंद्रसूरि शिष्य पंडित श्री जिन हर्षगणिकृते हर्षा श्रीस्तंभतीर्थसाम्राज्यराजाधिराजश्रीशंखविजय नानाधर्मकार्यवर्णननामा ચતુર્થઃ પ્રસ્તાવઃ || o ॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ પંચમ પ્રસ્તાવ પંચમ પ્રસ્તાવ એક દિવસે પ્રભાતે પદ્માકરની જેમ સજ્જનાને આનદ આપનાર શ્રીમાન્ વસ્તુપાલ મંત્રીશ્વર જાગ્રત થઈ પ્રાત; કૃત્ય કરીને શ્રીભરતેશ્વરની જેમ તે રત્નદર્પણમાં પેાતાનુ મુખકમળ જોવા લાગ્યા, એવામાં પેાતાના કર્ણે પાસે મસ્તકપર શેષનાગના શરીર સમાન ઉજ્જવળ એવું એક પલિત (શ્વેત વાળ) જોઈને તેણે વિચાર કર્યો કે-“અહા ! કઈ કળાનેા અભ્યાસ ન કર્યાં, કંઈ તપશ્ચરણ ન કર્યુ અને સુપાત્રે કંઇ દાન પણ ન દીધુ. એવામાં આ મધુર યૌવનઅવસ્થા ચાલતી થઈ. પ્રતિદિન સૂર્યના ગમનાગમનથી જીવતના ક્ષય થતા જાય છે, ભારે કર્મબંધ થાય તેવા વ્યાપાર કરતાં જતે વખત જણાતા નથી, અને જન્મ, જરા ને મરણ પ્રમુખને જોતાં ત્રાસ પણ થતા નથી. અહા ! માહ અને પ્રમાદરૂપ મદિરા પીને આ જગત માન્મત્ત બની ગયુ· લાગે છે. આયુ, યૌવન અને વિત્તના નાશ થયા પછી જેવી મતિ પ્રગટે છે, તેવી મતિ જો પૂર્વે ઉત્પન્ન થતી હાય તે પરમપદ દૂર નથી. શિરપર જરા આરોહણ કરતી વખતે તા તે સધથી કઇક ઉંચી રહે છે, પણ તે જ્યારે ખરાઅરે આરૂઢ થાય છે ત્યારે તે સ્કધ સાથે અડી જાય છે અને મસ્તક નીચે નમી જાય છે. લેાકેા મને પૂછે છે કે 6 તારા શરીરે કુશળ છે ?' પણ અમારે કુશળ કયાંથી? કેમકે દિવસે દિવસે આયુ તા ક્ષીણ થતું જાય છે. આશ્ચર્યનુ કારણ ન થયા ? શ્રીમાન શાલિભદ્ર કાને Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કે જેના ભંગ અને ઋદ્ધિની ચક્રવર્તી પણ તુલના ન કરી શકે, અને બળીષ્ઠ યૌવન વયમાં પણ પદ્મ સમાન સૌરભવાળી અને દિવ્ય એવી બત્રીશ પદ્મિની સુંદરીઓને જેણે એક ક્ષણ વારમાં ત્યાગ કરી દીધે. મનુષ્ય નરેંદ્રના માનથી ઉલટા વિરક્ત થયા. શંખ સમાન ઉજવળ યશસ્વી અને સુવર્ણ સમાન પ્રભાયુક્ત તથા વિસ્તૃત પુણ્યલમીવાળા એવા જબૂસ્વામી ત્રણે લેકના તિલક સમાન કેમ ન હોય કે જેણે નવાણું કરાડ સેનીયાને તૃણની જેમ ત્યાગ કરીને પિતાની આઠ પ્રિયા સાથે દીક્ષા અંગીકાર કરી,” આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને સંવેગરસથી પૂરિત એ તે મંત્રીશ્વર વિશેષથી ધર્મકાર્ય કરવાને તત્પર થયે, પછી પિતાના બંધુઓ સાથે ધર્મશાળામાં આવીને અત્યંત ભક્તિના રંગથી તેણે શ્રી નરચંદ્રગુરૂને વંદન કર્યું. એટલે કલ્યાણલક્ષ્મીને વધારનાર એવી ધર્માશિષથી નમ્ર એવા તેને આનંદ પમાડીને ગુરૂમહારાજ સુધાસમાન મધુર વાણીથી ધર્મદેશના આપવા લાગ્યા. રાજ્યલક્ષમી, ઈંદ્રિયપટુતા, મંત્રીશ્વરપણું, દીર્ધાયુ, ગુરૂસંપત્તિ અને સર્વાગ સુખકર એ સ્વજનસંગ-એ બધાં ધર્મસાધનથી સફળ થાય છે. જે આ આત્મા ધર્મસાધનમાં રક્ત ન થયો તે મનવાંછિત પૂરનાર લક્ષ્મી મળી તેથી શું ? શત્રુઓના શિર પર પગ મૂક્યો તેથી શું? અને હજારે સેવકે હાજર રહ્યા તેથી પણ શું ? સંસારસાગરમાં સર્વ પ્રાણીઓના આધારરૂપ એવા ધર્મને Page #242 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૧૯ જિનેશ્વરાએ ગૃહસ્થધમ તથા સાધુધમ એમ એ પ્રકારે હેલ છે. હું મત્રીરાજ ! વિવિધ સપ્રદાયાના નેતાઓએ કહેલ સ ધર્મોમાં આર્હત્ ધર્મ સમ્યગ દયા, ઉત્તમ શીલ અને તીવ્ર તપથી અભિરામ હોવાને લીધે અતિશય પ્રશસ્ત છે. લૌ િશાઓ પરસ્પર વિરોધરૂપ દુર્ગંધથી ભરેલાં છે, તેથી તેમાં કહેલાં વચનેાથી પવિત્ર ધર્મ માર્ગના ખરાખર નિ ય થઈ શકે તેમ નથી. જેમ રત્નખાણમાં પણ પૂના અતિશય પુણ્યથીજ ચિતામણિ રત્ન પ્રાપ્ત થાય છે તેમ ભવસાગરમાં ભમતાં મનુષ્યજન્મમાંજ પ્રાણી અતિ શુદ્ધ સદ્ધર્મને પામી શકે છે. તે ધર્મરૂપ વૃક્ષનું મૂળ સમ્યકત્વ છે, તે તત્ત્વશ્રદ્ધાનરૂપ છે. તે સમ્યકત્વ સ્વભાવથી અથવા ગુરૂગમથી પ્રાપ્ત થાય છે. શકાદિ દોષથી અકલુષિત એવા પ્રાણીને વિશુદ્ધ દેવ, શેરૂ અને ધર્માંમાં જે અંતરંગ ચિ થાય તેને મહાત્માએ સમ્યક્ત્વ કહે છે. કહ્યું છે કે-મારા જિનેશ્વરજ દેવ, ગુણી સાધુજ મારા ગુરૂ અને જિનપ્રણીત તત્ત્વજ મારા ધર્મ-એવી મતિ તે સમ્યક્ત્વ કહેવાય છે.’ તેના પાંચ ભેરુ છે. પ્રથમ ઔપશમિક, બીજી સાસ્વાદન, ત્રીજું ક્ષાયેાપશમિક, ચેાથુ વેદક અને પાંચમુ ક્ષાયિક. તેમાં ઔપશમિક સમ્યક્ત્વ એ પ્રકારે પ્રાપ્ત થાય છે. અનાદિ મિથ્યાત્વી જીવને ગ્રંથિભેદથી થાય છે અને ઉપશમશ્રેણિમાં માહના ઉપશમથી પ્રાપ્ત થાય છે. તેમાં ગ્રંથિભેદ આ પ્રમાણે થાય છે-જિનેશ્વરાએ સ'સારી જીવને આશ્રીને જ્ઞાનાવરણીય દનાવરણીય, વેદનીય અને અંતરાય ક્રમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કાટાકાટી સાગરાપમની, માહનીય કર્મીની સિત્તેર Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કોટાકાટી સાગરોપમની અને નામકમ તથા ગાત્રકની વીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. હવે ગિરિનઠ્ઠીથી ગાળ થતા પાષાણના ન્યાયથી યથાપ્રવ્રુત્તિકરણ ચાગે એ સ્થિતિના નાશ કરીને દેશેન્યુન એક કોટાકોટી સાગરાપમ પ્રમાણુ શેષ રાખીછે કેટલાક સાત્ત્વિક જીવા અપુત્ર કરણરૂપ કુઠારવડે દુર્ભેદ્ય એવા ગ્રંથિભેદ કરે છે. જીવના રાગદ્વેષરૂપ પરિણામને ગ્રંથિ કહેવામાં આવે છે. તે વાંસની જેમ અત્યંત દુર્ભેદ્ય-દુચ્છેદ્ય અને નિબિડ હાય છે. તેના ભેદ કરીને અનિવૃત્તિકરણવડે અંતુરકરણ કરી આગળ વેઢવા લાયક મિથ્યાત્વદળના બે વિભાગ કરી, તેમાંના નાના અંતર્મુહૂત્ત પ્રમાણ સ્થિતિના દળને પ્રથમ વેદી લઈ મિથ્યાત્વને વિરલ કરીને ઈષ્ટ રાજ્યની જેમ અંતર્મુહૂત્ત પ્રમાણ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. તે વખતે જે સમ્યગ્ શ્રદ્ધાન પ્રાપ્ત થાય છે તે ઔપશમિક સમ્યકત્વ કહેવાય છે. આવી રીતે સ્વાભાવિક ગ્રંથિભેદ કરવાથી જે પ્રાપ્ત થાય તેને નૈસગિક સમ્યકત્વ કહેવામાં આવે છે; અને ગુરૂમહારાજના ઉપદેશથી ગ્રંથિભેદ થતાં જીવને પ્રાપ્ત થાય તે અધિગમિક સમ્યક્ત્વ કહેવાય છે. ઉપશમશ્રેણિએ ચડતાં મેહનીય કની સર્વ પ્રકૃતિ શાંત થતાં જીવને પ્રાપ્ત થાય તે બીજા પ્રકારનું ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. સમિતિ પામેલેા જીવ મિથ્યાત્વાભિમુખ થઇ સમ્યગ્દ નરૂપ પાયસને વસી નાખીને અનંતાનુબધીને ઉદ્દીણુ કરતા સતા સમક્તિરૂપ પાયસના સ્વાદને જે અનુભવ કરે Page #244 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ રર૧ તેને સાસ્વાદન સમ્યકત્વ કહે છે, તે સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ છે આવલિ અને જઘન્ય એક સમયની સ્થિતિ હોય છે. ઉદયગત મિથ્યાત્વના મુદ્દગળને વેદનાર જીવને મિથ્યાત્વમેહનીયના ક્ષય અને ઉપશમથી ત્રીજુ લાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ક્ષપકશ્રેણિ પર આરૂઢ થતાં અનંતાનુબંધીને ક્ષીણ કરી મિથ્યાત્વ અને મિશ્રમેહનીયના. ક્ષયથી ક્ષાયિકની સન્મુખ થઈને જીવ ક્ષીણપ્રાય જે સમક્તિ. મેહનીય તેના ચરમાંશને વેદે, તે ચોથું વેદક સમ્યકત્વ. કહેવાય છે અને ઉપર કહેલી સાતે પ્રકૃતિ સર્વથા ક્ષણ થતાં જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એ સમક્તિમાં પ્રાપ્ત થયેલી પરિણામની શુદ્ધિ નિરંતર બની વળી સક્યત્વ રેચક, દીપક અને કારક-એવા સાન્વય ગુણથી ત્રણ પ્રકારનું પણ કહેવાય છે. દષ્ટાંતાદિક વિના જે જીવને તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થાય તે રેચક સમ્યક્ત્વ અન્ય પ્રાણીઓને પ્રકાશ આપવા પુરતેજ જે આત્માને નિર્મળ કરે તે દીપક સમ્યક્ત્વ અને પંચાચારની શુદ્ધ ક્રિયા કરવાપણાથી કારક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ સમ્યકૃત્વમાં એક પણ પ્રકારનું (દીપક સિવાય) સમકિત વિદ્યમાન હોય તે પણ મોક્ષલક્ષમીની પ્રાપ્તિ થઈ શકે છે. તપ જપ તીર્થયાત્રાદિક બધું જે સમ્યક્ત્વપુર્વક કરવામાં આવે તે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે એમ શ્રીજિનેશ્વર ભગવત કહે છે. કહ્યું છે કે “ત્રત, દાન, જિનપુજન, જિન. Page #245 -------------------------------------------------------------------------- ________________ રરર શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ચૈત્ય અને જિનબિંબનું કરાવવું, તીર્થસેવા, તપ અને ક્રિયા એ સર્વ જે સમ્યક્ત્વપુર્વક કરવામાં આવે તો તે મહા ફળને આપે છે. આદિનાથ પ્રમુખ જિતેંદ્રો, પુંડરીક પ્રમુખ ગણધર અને ભરત રાજા પ્રમુખ નરેંદ્રો-એ બધા સમ્યક્ત્વના પ્રભાવથીજ મેક્ષે ગયા છે. વળી કૃષ્ણ અને શ્રેણિક પ્રમુખ જિનશાસનમાં પ્રખ્યાત રાજાઓ સમ્યક્ત્વ ગુણથીજ તીર્થંકરપણું પામીને મેક્ષે જશે. સુગુરૂના પ્રસાદથી એ સમ્યક્ત્વ રત્નને મેળવીને જે પ્રાણી શંકાદિ દેષને દૂર કરી તેને નિરંતર પોતાના અંતરમાં ધારણ કરે છે તે પ્રાણી શ્રીનરમ નરેંદ્રની જેમ પ્રૌઢ ભોગસુખયુકત માનિકપણાની લક્ષમીને પ્રાપ્ત કરી પ્રાંતે પરમપદને પામે છે. તે કથા આ પ્રમાણે છે– નરમ રાજાની કથા આ ભરતક્ષેત્રમાં વિજયા નામે નગરી છે, જ્યાં સર્વ ગૃહસ્થ જન દેવનાં જેવાં સુખ ભોગવે છે. ત્યાં ચંદ્રમાં સમાન કળાવિલાસથી સુશોભિત, સદાચારી અને પ્રજાને આનંદ આપનાર નરમ નામે રાજા રાજ્ય કરતો હતો. વીરશિરોમણિ એવા તે રાજાને “શત્રુઓને પિતાની પીઠ ન આપવી અને પરસ્ત્રીઓને પિતાનું વક્ષસ્થળ ન આપવું – એ બે વસ્તુઓ જ અદેય હતી. જેના ધનુષ્યને અગ્રભાગ નમતાંજ શત્રુઓનાં શિર નમી જતાં અને જેના બાણને અવાજ થતાં શત્રુઓ નિર્જીવ બની જતા હતા. તે રાજાને અસાધારણ લાવણ્યવાળી અને સર્વ સુંદરીઓમાં જાણે Page #246 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૨૩ વિધાતાએ જયપતાકા બનાવી હોય તેવી સુદરી નામે રાણી હતી. સર્વ કાર્યોમાં સમથ, પ્રજા તથા રાજાના અ સાધવામાં તત્પર તથા બુદ્ધિના ભડાર મતિસાગર નામે તેના પ્રધાન હતા; તથા પેાતાના પ્રાણ કરતાં પણ પ્રિય, સુજનામાં અગ્રેસર અને સદાચારી એવા મનદત્ત નામે વ્યવહારી તેના પરમ મિત્ર હતા. એકદા આકાશમાં રહેલા પૂર્ણિમાના ચંદ્રની જેમ પ્રભાયુક્ત તારાગણુરૂપ વિબુધ જનાથી સેવ્યમાન એવા નરવ રાજાએ રાજસભાને અલંકૃત કરી, એટલે પાતપોતાના મતાનુસારે યુક્તિ બતાવીને અનેક વિદ્વાનેા ધર્મ સબંધી વિવિધ પ્રકારે વિવાદ કરવા લાગ્યા. તેમાંના કેટલાક ખેલ્યા કે– આ જગતમાં જે પાપકાર કરવા તેજ ધર્મ છે અને તે કારુણ્ય, વાત્સલ્ય, દાન તથા દાક્ષિણ્ય વિગેરે ભેદથી અનેક પ્રકારે છે.’ કેટલાક ખેલ્યા કે-ધર્મના સંબંધમાં સમુદ્રના જળપ્રવાહેાની જેમ માણસાના વિચારો ભલે પ્રસર્યા કરે, પરંતુ પેાતાના કુળમા ની સેવા એજ ધર્મ છે.’કેટલાક ખેલ્યા કે– વિવિધ તીર્થના જળથી સ્નાન કરવું એજ ધર્મ છે અને ઉત્તમ વસ્તુઓથી સમસ્ત દેવાને તપણુ આપવુ' એ તેને સાર છે. પુરાણ તથા વેદાદિક શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારનાં દાનથી બ્રાહ્મણાની પૂજા કરવી, એકાદશીને દિવસે ઉપવાસ કરવા, યથાશક્તિ માબાપનું ગૌરવ કરવુ, વાવ, સરોવર અને કુવા વિગેરે ખાદાવીને પૃથ્વી પર જળપ્રવાહ પ્રગટ કરવા અને Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ગામેધ તથા અશ્વમેધાદિક યજ્ઞાથી સમસ્ત દેવાને પ્રસન્ન. કરવા એ પણ ધર્મ જ છે.' આમ વાત ચાલે છે. એવામાં ચાર્વાકમતાનુયાયી કોઈ દુરાત્મા ખેલ્યા કે- સ્વર્ગ, મેાક્ષ, પુણ્ય, પાપ તથા જીવ-એ બધાં આકાશપુષ્પસમાન છે.’ ૨૨૪ આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ એવાં તેમનાં વચને સાંભળીને સુધર્માંમાં જેની મતિ દૃઢ થયેલી છે એવા રાજાએ તેમને તત્ત્વમાના અજ્ઞાત માની લીધા. એવામાં દ્વારપાળે આવી રાજાને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે હે વિભા ! ચક્રવાક જેમ સૂર્યને, ચકાર જેમ ચંદ્રને અને મયૂર જેમ મેઘને ચાહે તેમ હાથમાં ભેટ લઈને દ્વાર આગળ ઉભા રહેલ કાંતિમાં કામદેવ સમાન કઈ નિક આપને મળવાને ચાહે છે.” તે સાંભળીને રાજાએ તેને રાજસભામાં આવવા દેવાના આદેશ કર્યા, એટલે તેણે રાજસભામાં આવી રાજા પાસે ભેટ મૂકીને રાજાને પ્રણામ કર્યા, એટલે પેાતાના પરમ મિત્ર એવા તેને જોઈ ને પ્રસન્ન થયેલા રાજાએ મધુર વચનથી તેના સત્કાર કરી કહ્યું કે—હૈ ભદ્ર ! તને કુશળ છે ? આજે બહુ કાળે તારી મુલાકાત થઇ. અચાનક કયાંથી આવીને તે મને અત્યારે આનંદ પમાડવો ?’ આ પ્રમાણેના પ્રશ્ન થવાથી તે ખેલ્યા કે— હે વિભા ! મૃગતૃષ્ણાને વશ થયેલા મૃગની જેમ હું લક્ષ્મીના લેાભે ઘણા દેશમાં ભટકયા.' એટલે રાજાએ કહ્યું કે હે મિત્ર ! અનેક દેશેામાં ભમતાં કંઈ કૌતુક તારા જોવામાં આવ્યુ ? ’ તેના ઉત્તરમાં સમસ્ત અંધકારને દૂર કરનાર ચંદ્રકાંતમણિના પ્રૌઢ નાયકઃ " Page #248 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૨૫ સમાન વિષના આવેગની વ્યથાને દૂર કરનાર અને સાક્ષાત જાણે પુણ્યને સમૂહ હેય એ સ્થૂળ મુક્તાફળને સર્વાર્નાિવિનાશક નામે હાર તેણે રાજાને ભેટ કર્યો. તે અદ્દભૂત હાર જોઈને રાજાએ આશ્ચર્ય સાથે તેને પુછ્યું કે – હે ભદ્ર! પુણ્ય- * હીનને દુપ્રાપ્ય એ આ હાર તને ક્યાંથી પ્રાપ્ત થયો ?” એટલે તે બે કે-“હે દેવ ! તમારા ચરણકમળને નમસ્કાર કરીને અહીંથી પુર્વ દિશા તરફ ચાલતાં હું દ્રૌપદિકા નામની ભયંકર અટવીમાં જઈ પહોંચ્યો. ત્યાં તૃષાતુર હરિણીની જેમ જળને માટે આમતેમ નજર ફેરવીને ભમતાં મેં ભવ્યજનોના અંતર અજ્ઞાનને દૂર કરનાર, દેવતાઓથી સેવ્યમાન, તપવડે સૂર્ય સમાન તેજસ્વી અને જાણે મૂર્તિ માન્ ધર્મ હેય એવા ગુણધર નામના મહાત્માને જોયા. એટલે સૂર્યને જોતાં જેમ ચકવાક આનંદ પામે તેમ તે મુનિને જોઈને હું પરમ આનંદ પામ્ય અને વિધિપૂર્વક તેમને પ્રણામ કરીને હું તેમની પાસે બેઠે. હવે ત્યાં પ્રથમથીજ દિવ્ય આભૂષણયુક્ત અને પિતાના શરીરની કાંતિથી ધરાતળને ઉદ્યતિત કરનાર એવો કોઈ દેવ બેઠે હતે. સુધાસ્વાદ સમાન મધુર તેના દર્શનથી મારું મન અત્યંત આનંદ પામ્યું અને મને જોતાં તે દેવ પણ પ્રમોદ પામ્યો. પછી તે દેવે મુનીશ્વરને પ્રણામ કરીને પૂછયું કે-“હે ભગવદ્ ! આને જોતાં મારા અંતરમાં કેમ અધિક હર્ષ ઉત્પન્ન થાય છે?” એટલે મહાત્માએ કહ્યું કે-“ભવાંતરમાં એ તારો લઘુ બ્રાતા હતા, તેથી એને જોતાં તને પ્રેમ ઉપજે ૧૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર છે.” એમ સાંભળીને તે દેવતાએ પુનઃ પૂછયું કે– હે વિભે! એ મારે ભ્રાતા ક્યારે હતું તે કૃપા કરીને કહે,” કારણ કે “ગુરૂમહારાજ સૂર્યની જેમ પોતાની વાણીરૂપ કિરણોથી અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનારા હોય છે.” આચાર્ય બોલ્યા કે “હે દેવ ! તું તારા અવધિજ્ઞાનથી એ બધું સ્વરૂપ જાણે છે, છતાં અન્ય જનેના બેધનિમિત્ત તું પૂછે છે તે સંવેગરંગયુક્ત તારા પૂર્વ ભવનું ચરિત્ર હું કહું છું તે સાંભળ. શ્રી પવાપ્રભ જિનેશ્વરના જન્મકલ્યાણકથી પવિત્ર, શ્રી વીર પ્રભુના પારણના ઐશ્વર્યથી સુશોભિત, ધર્મ તથા ન્યાયના એક ધામરૂપ અને જેમાં લંકાની જેમ સુવર્ણમય અનેક મંદિર છે એવી કૌશાંબી નામે નગરી છે. ત્યાં જયશ્રીના કીડાગ્રહરૂપ, ઉદ્દામ તેજયુક્ત તથા અસાધારણ સંપત્તિના સ્થાનરૂપ જય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સચ્ચરિત્રથી પવિત્ર તથા રાજગુણથી જગતમાં વિખ્યાત એવા શૂર અને ચંદ્ર નામના બે પુત્ર હતા. આમ્રવૃક્ષના ઉદ્દગમ સમાન લેકેને આનંદ પમાડતા તથા ગુણરૂપી સુગંધયુક્ત એવા તે બંને ભ્રાતા કેને પ્રિય ન હતા ? અર્થાત્ સૌને પ્રિય હતા. તે બંને યૌવનવય પામતાં પદાર્થોને અસ્થિર સ્વભાવ હેવાથી તેમની માતા મરણ પામી. કર્મોની ગતિ દુર્લધ્ય છે. પછી ન્યાય અને પરાક્રમથી લોકોને આનંદ આપનાર એવા તે બંને રાજકુમારને રાજાએ યુવરાજપદ આપ્યું. Page #250 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૨૭ એકદા પિતાના પુત્રને રાજ્યસંપત્તિ મળે એવા ઈરાદાથી યૌવરાજ્યપદની પ્રૌઢ લાલસાથી અને તુછ મન હોવાથી પગલે પગલે અંતરમાં અત્યંત ઈષ્યને ધારણ કરતી એવી તેની ઓરમાન માતાએ ઉદ્યાનમાં ગયેલા તે બંનેને છાની રીતે પિતાની દાસીને હાથે વિષમિશ્રિત મોદક મકલ્યા, અને તેમણે તે ભક્ષણ કર્યા, કારણ કે ક્ષુધા વખતે વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી. વિષના આવેગથી મૂછ ખાઈને તેઓ પૃથ્વી પર પડયા. તે હકીક્ત સાંભળીને રાજા એદદમ પિતાના પરિવાર સહિત ત્યાં આવ્યા. પછી રાજાની આજ્ઞા થતાં વિષના આવેગને શાંત કરવા માટે અનેક વૈદ્યોએ વિવિધ ઉપચાર કર્યો, છતાં કુશિષ્યને આપેલી શિખામણ વૃથા જાય તેમ તે બધા વ્યર્થ ગયા. એટલે રાજા બેદ પામીને શૂન્ય જે બની ગયે. આથી બધે પરિવાર માટે સાદે રૂદન કરવા લાગ્યો અને મંત્રીઓ પણ દિમૂઢ જેવા થઈ ગયા. એવામાં તેમના પુણ્યોદયથી અશોક વૃક્ષ નીચે બેઠેલા, ક્ષમાવંત, તેજસ્વી બુદ્ધિવાળા તથા અગણ્ય કરૂણારસના સાગર એવા દિવાકર મુનીશ્વરે ગરૂડપપાત નામના અધ્યયનનું સ્મરણ કર્યું. તે પાઠના મહિમાથી આકર્ષાયેલ અને સ્કુરાયમાન કાંતિવાળો એ ગરૂડાધિપ દેવ ત્યાં સાક્ષાત્ આવ્યો. તેના પક્ષને થયેલો જે પ્રસાર તેના પ્રભાવથી તે કુમારોને વિષાગ તરતજ શાંત થઈ ગય-કારણ કે દેવેને પ્રભાવ અચિંતનીય હોય છે. મૂરછ દૂર થતાં જાણે નિદ્રામાંથી ઉઠડ્યા હોય તેમ તે બંને કુમારે એ સ્વાદિષ્ટ અને શીતળ જળનું પાન કરી નેત્રકમળને વિકસિત કરતા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર હતા ત્યાં પિતાના તાતને પરિવાર સહિત આવેલ જોઈને કોમળ સ્વરે પૂછ્યું કે-“હે તાત ! અમને શું થયું હતું કે જેથી આપને અહીં પધારવું પડ્યું ?” એટલે રાજાએ સાવધાન થયેલા એવા તે બંને કુમારને તેમની અપર માતાએ આપેલ વિષનું સ્વરૂપ, સાધુમહાત્માને ઉપકાર, ગરૂડદેવનું આગમન અને સ્વજનો પાસે કરાવેલ શીપચાર વિગેરે વૃત્તાંત કહી સંભળાવ્યો. એવામાં અખિલ વિશ્વને વિસ્મય પમાડનાર એવા ગરૂડાધિપ દેવે ત્યાં આવીને રાજાને કહ્યું કે-“હે રાજન્ ! મહાભાગ્ય વિના મંત્ર તંત્રના પ્રયોગથી, ચોગથી કે તપથી દે કદાપિ પ્રત્યક્ષ થતા નથી. પોતાના ગુણથી જગતને આનંદ આપનારા એવા આ તારા પુત્ર પર સમતાના સાગર એવા મહાત્માએ મહાન્ ઉપકાર કર્યો છે, માટે એ મહાત્મા વત્સલપણાથી જે કાંઈ તમને ઉપદેશ કરે તે પ્રમાણે તમારે કરવું, કારણ કે તેઓ પરિણામે હિતકર વાકય જ બોલે છે.” આ પ્રમાણે કહીને ગરૂડાધિદેવ પિતાના સ્થાને ચાલ્યા ગયે અને રાજા પિતાના પુત્ર સહિત આનંદપૂર્વક તે મહાત્માને વંદન કરવા આવે. ગુરૂમહારાજના ચરણકમળને વંદન કરીને રાજા તેમની સન્મુખ બેઠે. એટલે બંને રાજકુમારો નમ્ર થઈને તે મહાત્માની સ્તુતિ કરવા લાગ્યા કે- ભવાટવીમાં ભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલા સંતાપને દૂર કરવામાં સુધાની નાવ સમાન તથા અગણ્ય પુણ્ય અને કારુણ્યના ક્ષીરસાગર એવા હે મહામુનિ ! તમે જયવંતા વ. જગતના સર્વ પ્રાણીઓ પર ઉપકાર કરવાને માટે જ અવતાર લેનારા તથા જગતના Page #252 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૨૯ આનંદરૂપ કંદને વધારવામાં અમૃતના મેઘ સમાન એવા હે મહાત્મન્ ! તમે જય પામો.” આ પ્રમાણે સ્તુતિ કરીને અંતરમાં અત્યંત આનંદિત થયેલા તે રાજકુમારે મુનીશ્વરને પ્રણામ કરીને બેઠા, એટલે દયાળુ એવા મહાત્માએ તેમને આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યો. પંચેંદ્રિયપણું, મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, સદ્દગુરૂની જોગવાઈ, આગમ શ્રવણની ઈચ્છા, આરોગ્ય, દીર્ધાયુષ્ય અને ચરણ (ચારિત્ર) એ પદાર્થો આ સંસારમાં પામવા અતિ દુર્લભ છે, છતાં પૂર્વના ભેદયથી એ સામગ્રી પ્રાપ્ત કરીને જે પુરુષ સુકૃતથી તેને કૃતાર્થ કરે છે તે ભાગ્યવંત પ્રાણીઓ સ્વર્ગ અને મોક્ષનાં સુખને પામે છે. પિતાના શરીરસુખને માટે પ્રાણીઓ પુત્ર, કલત્ર, વિવિધ પ્રકારનો પરિગ્રહ, ઘર, હાટ અને લક્ષ્મી મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે શરીર પરાધીન, કૃતજ્ઞ અને અત્યંત અસારરૂપ છે, તો એવા અસાર શરીરથી જેઓ વિશુદ્ધ ધર્મરૂપ નિધાનને ઉપાર્જન કરે છે તેમણે શું ન મેળવ્યું? અર્થાત્ સર્વ મેળવ્યું. પાંચ પ્રમાદે કરીને અને ધન મેળવવાના મેહમાં ફસાઈ જઈને જે પ્રાણી સુકૃતને તદ્દન વિસારી મૂકે તેને દુગતિમાં પડતાં કેણ બચાવી શકે ? મેહને વશ થઈને ધર્મના એક સારભૂત નરજન્મને જે હારી જાય છે તે પ્રાણીને જન્મ અજાગલસ્તનની જે નિષ્ફળ હોવાથી પોતાનું હિત શું કરી શકે? કાંઈ પણ ન કરી શકે. તેથી બાધારહિત અને શાશ્વત એવા સુખને પામવાની Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જો તમને ઇચ્છા હાય તા આત્માના સર્વરાગને શાંત કરવામાં પરમ ઔષધરૂપ તથા જગતના જીવાને સર્વ પ્રકારના અભીષ્ટ આપનાર આત્ ધમાં નિરંતર આદર કરી.’ ૨૩૦ આ પ્રમાણેના ઉપદેશ સાંભળીને તે ખંને રાજકુમારાએ તરતજ સ'સાર તજી દીધા અને તેમની પાસે દીક્ષિત થઇને પચમહાવ્રતાને આરાધવામાં સાવધાન થઈ ગયા. તેમજ પ'ચાચારમાં પ્રવીણ, ત્રિશુમિગુપ્ત, સમતાસાગરમાં મગ્ન, સર્વ પ્રાણીઓની દયા પાળવામાં તત્પર, કામ, ક્રોધ, માહ, મદ, માન અને મત્સરથી રહિત તથા સતત શાસ્ત્રાવાહનમાં રક્ત થયા. એ પ્રમાણે સંયમ આરાધીને તે અને રાજકુમારા પ્રથમ દેવલાકમાં વિદ્યુત્પ્રભ અને વિધુસુંદર નામે દેવ થયા. ત્યાંથી ચ્યવીને તારા લઘુ ભ્રાતા અખિલ સપત્તિથી વિખ્યાત એવા આ મદનદત્ત નામે વ્યવહારી થયા છે, તેથી અગણિત લક્ષ્મીવાળા એવા એને જોતાં તને અતિશય આનંદ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે પૂર્વ ભવ સાંભળીને મારા પર વધારે સ્નેહાળ થયેલા તે દેવે વિષને દૂર કરનાર અને વિશ્વમાં સારભૂત આ હાર મને આપ્યા. પછી તે દેવે ગુરૂમહારાજને પૂછ્યું. કે‘ હું ભગવાન્ ! મને ભવાંતરમાં સમ્યક્ત્વના લાભ શી રીતે થશે ?' એટલે ગુરૂ ખાલ્યા કે— ‘આગામી ભવમાં તું નરવર્મા રાજાને અતિશય કાંતિમાન્ હરિદત્ત નામે પુત્ર થઈશ. ત્યાં આ હાર જોવાથી તને જાતિસ્મરણજ્ઞાન થશે અને તેથી હે દેવ ! તું ત્યાં Page #254 -------------------------------------------------------------------------- ________________ પચમ પ્રસ્તાવ ૨૩૧ સજ્ઞના પાવન ધર્મને પામીશ.' આ પ્રમાણે તત્ત્વસુધાને સિચનારી એવી એ મહાત્માની વાણી સાંભળીને સદ્ભક્તિથી તે મહાત્માને પ્રણામ કરી વિદ્યુત્પ્રભ દેવ સ્વસ્થાને ગયા અને હું સર્વ અને સાધનાર એવી લક્ષ્મી ઉપાર્જન કરી આ હાર લઇને પાછા આ નગરમાં આવ્યેા છેં. હે રાજેન્દ્ર ! જગજ્જનને મનેાહારી એવા આ હાર એ દેવને કાંથી થયા ? એમ મેં ગુરૂમહારાજને પૂછ્યું હતુ. ત્યારે તેમણે કહ્યું હતું કે— · વિ`ધ્યાચળની ભૂમિના શુ'ગારરૂપ શતદ્વાર નામના મહાપુરમાં નાનાવિધ પ્રાણીઓના સુખને પૂરનાર પૂરણુ નામે શેઠ હતા. તેજિનયમથી અજ્ઞાત છતાં સર્વ પ્રાણીઓ પર ઉપકાર કરતા અને ભદ્રકભાવથી સદાચારમાં પરાયણ હતા. દયાની લાગણીથી પૃથ્વી પર ઘણી દાનશાળાએ કરાવીને અન્નદાનાદિકથી તે પ્રાણીઓને નિરંતર સુખી કરતા હતા. એકદા તપથી કૃશ શરીરવાળા એવા સાધુએ તેને ઘેર આવી ચડવા, તેમને તેણે અન્નદાન આપ્યું. પછી અનુક્રમે લક્ષ્મી, શરીર અને યૌવનને વીજળીના વિલાસની જેમ અસ્થિર જાણીને તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી અને વિવિધ પ્રકારના કાયલેશવડે ઉગ્ર તપ કરવા લાગ્યા. એમ શૈવાગમાક્ત વિધિથી સંપૂર્ણ રાગપૂર્વક તાપસ વ્રતનું આરાધન કરીને તે અસુરકુમારમાં અત્યંત તેજસ્વી ચમરે દ્ર નામે દેવાને સ્વામી ( ઈંદ્ર ) થયા. Page #255 -------------------------------------------------------------------------- ________________ માધારી જગના મુખ ભીષણ કર પર કોધથી તો વિક તેમને નમસ્કાર કરી શરણ લઇ, પંચાંગ - ૨૩૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર એકદા તે ચમરચચાના સ્વામીએ અવધિજ્ઞાનથી સૌધર્મેદ્રની સભાને પિતાની ઉપર જોઈ અને પિતાના શિર પર રહેલા તેના પાદપીઠને જોઈને દારૂણ કોધથી તેણે ભ્રકુટી ચડાવી પિતાનું મુખ ભીષણ કરી દીધું. પછી પ્રતિમાધારી જગપ્રભુ શ્રી વીરનું શરણ લઈ, પંચાંગ પ્રણિપાતપૂર્વક તેમને નમસ્કાર કરીને લક્ષ જનનું ભીષ્મ રૂપ વિક્વીં કલ્પાંત કાળના અગ્નિની જેમ જાજવલ્યમાન એવો તે દુષ્ટબુદ્ધિ પ્રથમ દેવલોકમાં આવ્યો, અને ભીષણ અવાજથી ત્યાં રહેલા દેવતાઓને બીવરાવવા લાગે, કારણ કે અજ્ઞ આત્માને કૃત્યાકૃત્યને વિવેક હોતું નથી. તેના આવા દુષ્કૃત્યને જોઈને ઈદ્ર કોધમાં આવી વેગથી વિશ્વને વિભ્રાંતિ પમાડનાર એવું પોતાનું વજી તેના પર છોડયું; એટલે અખલિત વેગવાળા અને પર્વતને પણ ભેદનારા તે વનને જોઈને પિતાનો મદ ઉતારી નાખી તરત જ તે દુષ્ટ પાછો ભાગ્ય અને શ્રી વીર પ્રભુના ચરણકમળ નીચે સૂક્ષમ રૂપ કરીને તે સંતાઈ ગયે. આ પ્રાણીને આપત્તિમાં વીર પ્રભુ વિના અન્ય શરણ ક્યાંથી હોય? ઇંદ્ર મૂકેલ વજી જે તેના શરીરને સ્પર્શ કર્યો હેત તે બળવાન અસુરેંદ્ર પણ રંકની જેમ ચિર કાળ આકંદ કરત; પરંતુ તે વા ભાગતા એવા તેની પાછળ પાછળ દેડતું ગયું, વિશ્વને ત્રાસ પમાડનાર એવા તેને વેગ વચમાં લેશ પણ ઓછો ન થયે; પરંતુ તેને શ્રીવર પરમાત્માના ચરણ નીચે સંતાઈ ગયેલ જેઈને પ્રભુને પ્રદક્ષિણા દઈ તે વજી પાછું ઈંદ્રના કરકમળમાં જઈને રહ્યું. એટલે સુરેંદ્ર પણ ભગવંતને વંદન કરવા Page #256 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૩૩ માટે ત્યાં આવ્યો, અને પ્રભુના પ્રભાવથી તેમની પરસ્પર અત્યંત પ્રીતિ બંધાણી જ્યાં શ્રીવીર પ્રભુ કાસગે રહેલા હતા ત્યાં-મહીતલ પર ચમરપપાત નામે તીર્થ પ્રસિદ્ધ થયું. વીર પરમાત્માને વંદન કરતાં ઉત્પન્ન થયેલા આનંદને લીધે તે બંને ઇદ્રોએ ત્યાં ગીતનૃત્યપૂર્વક મહોત્સવ કર્યો. વજાઘાતના ભયથી નીચે મુખ કરીને સત્વર ભાગતા ચમકને આ હાર એક દ્વીપમાં પડી ગયો. ત્યાં કીડાકૌતુકથી આવેલા આ દેવને તે હાર જડ્યો અને તે તેણે તને સમર્પણ કર્યો. તારે પણ એ હાર ધર્મની દઢતા માટે રાજાને આપવો. માટે હે સ્વામિન્ ! દેવતાએ આપેલો આ અમૂલ્ય હાર આપ ગ્રહણ કરે.” પછી સદાચારની જેમ તે હાર વ્યવહારી પાસેથી લઈને પિતાના હરિદત્ત નામના પુત્રને બોલાવી રાજાએ તે હાર તેના કંઠમાં પહેરાવ્યા. એટલે તે હારને જોતાં જ જાતિસ્મરણ પામી તે રાજપુત્રે પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ રાજા વિગેરેની આગળ કહી સંભળાવ્યું. પુણ્યકર્મથી પવિત્ર એવું પિતાના પુત્રનું ચરિત્ર સાંભળીને રાજાને જૈનધર્મમાં દઢ શ્રદ્ધા થઈ. એવા અવસરમાં હાથમાં પુષ્પ લઈને રાજાને નમસ્કારપૂર્વક સુજ્ઞ વનપાલકે વિનયથી વિજ્ઞપ્તિ કરી કે “હે રાજન્ ! આપના કીડાઉવાનમાં સાધુઓથી પરિવૃત્ત એવા ગુણકર નામના શ્રીમાન ગુરૂ પધાર્યા છે.” જાણે શરીર પર સુધાનું સિંચન થયું હોય એવું તેનું વચન સાંભળીને પ્રસન્ન થયેલા રાજાએ મુગટ વિનાનાં બધાં અલંકારો તેને ઈનામમાં આપી દીધાં. પછી મદનદત્ત વિગેરે વ્યવહારીઓથી પરવરેલ રાજા તે ડાહવાનમાં જાય છે? ભળીને તેમાં આપી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મુનીંદ્રને આનન્દપૂર્વક વંદન કરવા આવ્યા. ત્યાં ભક્તિપૂર્વક ભૂતલ પર મસ્તક નમાવીને તેણે ગુરૂમહારાજને નમન. કર્યું, પરંતુ તે નમનથી જગતમાં અદ્દભુત એવી ઉચ્ચતર પદવીને તે પામ્યા. પછી ધર્મલાભરૂપ આશીષ આપીને ગુરૂ મહારાજે રાજાની આગળ સંસારના કલેશને નાશ કરનારી એવી ધર્મદેશના દેવાનો પ્રારંભ કર્યો. ચુડલક વિગેરે દશ દૃષ્ટાંતથી દુર્લભ એવા આ મનુષ્યભવને પામીને ઉત્તમ જીવે આઈન્ ધર્મમાં સદા યત્ન. કરે. સંખ્યાબંધ વિભવોથી કિંમતી રત્નો પણ સુખે મેળવી શકાય, પરંતુ મનુષ્યભવને એક ક્ષણ પણ કટિ રને આપતાં મળવો દુર્લભ છે. દુપ્રાપ્ય એવા આ મનુષ્યપણાને પામીને જે મૂઢ પ્રાણી ધર્મ સાધવાનો યત્ન કરતો નથી તે ઘણા કલેશથી પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને પ્રમાદથી સમુદ્રમાં નાખી દે છે. આર્ય દેશ, કુળ, રૂપ, બળ, આયુ અને બુદ્ધિથી મનોહર એવા આ નરત્વને પામીને જે મૂખ પ્રાણી ધર્મકર્મ આચરતો નથી, તે સમુદ્રના મધ્ય ભાગમાં નાવને ત્યાગ કરવા જેવું કરે છે. મેહથી મૂઢ. બનેલા પ્રાણીઓ શરીરસુખને માટે ધન, ધાન્ય, પ્રિયા, બંધુ, પશુ અને ગૃહાદિકને પુષ્કળ પરિગ્રહ રાખે છે, પણ આ શરીરજ વીજળીના વિલાસ જેવું ચંચળ અને અસાર છે, માટે વિવેકી જનો પ્રયત્નપૂર્વક ધર્મકાર્યો કરવાવડે એ શરીરને સફળ કરે છે. ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે, અને તે દુઃખરૂપ મહાસાગરના કિનારા જેવું, નિર્વાણ મહેલની પીઠ, Page #258 -------------------------------------------------------------------------- ________________ ૫ ચમ પ્રસ્તાવ ૨૩૫ જેવું અને સર્વ સંપત્તિના નિધાન જેવું છે. દેવ, ગુરૂ અને ધર્મમાં સમ્યક શ્રદ્ધાપૂર્વક જે અસાધારણ પ્રતિપત્તિ (ભક્તિ) તેને મુનિઓએ સમ્યકત્વ કહેલ છે. “પાંચ અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શક, મિથ્યાત્વ, કામ, અવિરતિ, નિદ્રા, દ્વેષ, જુગુપ્સા, અજ્ઞાન અને રાગ-અંધકારને પુષ્ટ કરવામાં રાત્રિ સમાન એવા આ અઢાર દેષથી મુક્ત તથા અત્યંત શ્રેષ્ઠ એવા ચેત્રીશ અતિશય અને આઠ પ્રાતિહાર્યથી સુશોભિત તથા મોક્ષમાર્ગના બતાવનાર એવા શ્રીવીતરાગ દેવ, સમસ્ત સાવદ્ય વ્યાપારરહિત અને ગૃહાચારથી વિમુખ એવા સુસાધુ ગુરૂ અને સંસારઅટવીમાં ભ્રમણ કરવાથી ખિન્ન થયેલા પ્રાણીઓને પરમ બંધુભૂત જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલે એ સર્વ જીવોની રક્ષામય ધર્મ-એ ત્રણ તો મને સદા પ્રમાણ છે. એવા પ્રકારને જેના શાંત અંતરમાં વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે તેને જોઈને ઈંદ્રો પણ પ્રમાદ પામી નિરંતર તેના ગુણની સ્તુતિ. કરે છે.” આ પ્રમાણેની ગુરૂમહારાજે આપેલી દેશના સાંભળીને પ્રબોધ થવાથી મનમાં વિકસિત થયેલા રાજાએ વાત સદશ ચતુર્વિધ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને રત્નત્રયને ધારણ કરનારા તે ગુરૂત્વાકર પાસેથી રાજાએ નિરંતર મહા ઉદયને આપનાર એવું સમ્યફ રત્ન ગ્રહણ કર્યું. દરિદ્રી જેમ. પરમ નિધાન પામે તેમ બધિરત્ન પામીને રાજા નરજન્મમાંજ પરમાનંદ પદને પામ્યા. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પછી આચાર્ય મહારાજ પુનઃ બોલ્યા કે –“હે રાજન્ ! વૈલોક્યની લક્ષ્મીને પામવાના કારણરૂપ એવા આ સમકિત તત્વની પ્રાપ્તિ થતાં કયા પદાર્થો (જાણવા લાયક) છે, કયા પદાર્થો ઉપાદેય (આદરવા લાયક) છે અને કયા પદાર્થો હેય (ત્યાગ કરવા લાયક) છે તે સંક્ષેપથી સાંભળ. જીવાદિ તમાં રમણતા, સમ્યગ્દષ્ટિ વ્રતધારીઓની સેવા, ઉસૂત્ર પ્રરૂપકને અને કુદર્શનીઓના પરિચયન ત્યાગ-એ ચાર પ્રકારની શ્રદ્ધાનું પરિપાલન કરવું. જિનપ્રણીત પરમાગમને શ્રવણ કરવાની ઈચ્છા, ધમકૃત્યમાં અત્યંત અનુરાગ અને શ્રીમાન્ જિનેશ્વર તથા જિનમતાનુયાયીની ભક્તિ-એ સમ્યફત્વનાં ત્રણ લિંગ છે. પંચ પરમેષ્ટી, ધર્મ, શ્રત, શાસન, ચિત્ય અને સમ્યક્ત્વ- એ દશને વિનય કરવારૂપ વિનયના દશ પ્રકાર છે. જિનદેવ, જિનમત અને જિનધર્મની ભક્તિ-એજ સંસારમાં સારરૂપ છે એમ મનમાં ધારવું, કહેવું ને આચરવું તે શુદ્ધિના ત્રણ પ્રકાર છે. શંકાદિક પાંચ દેશે (દૂષણો) સમ્યકત્વને સર્વ રીતે મલિન કરનારા છે માટે તે હેય છે. જિનશાસનમાં કૌશલ્ય, શાસનની પ્રભાવના, તીર્થભૂમિની સેવા, ભક્તિ અને સ્થિરતાએ પાંચ ગુણ સમ્યકત્વને સુશોભિત કરનારા હોવાથી ભૂષણરૂપ છે. હે રાજન્ ! શમ, સંવેગ, નિર્વેદ, કારુણ્ય, અને આસ્તિક્ય-એ સમ્યફત્વનાં પાંચ લક્ષણ છે. કુતીથીઓના દેવ, ગુરૂઓ તથા તેમણે સ્વીકારેલ જિનમૂર્તિને પણ પ્રણામાદિક ન કરવા, અર્થાત તેમની સાથે સંભાષણ, આહાર પુષ્પાદિ દાન, પ્રદાન, સ્તુતિ, પ્રણામ અને આલાપ ન કરવા. Page #260 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૩૭ (આ છ યતના કહેવાય છે). વાદી, કવિ, ધર્મકથક, તપસ્વી, નૈમિત્તિક, પ્રવચની, સિદ્ધ અને વિદ્યાધર–એ આઠ પિતાની પ્રતિભાને પ્રભાવથી શાસનને મહિમા વધારનારા હેવાથી પ્રભાવક કહેવાય છે. રાજાભિયોગ, ગણુભિગ, બેલાભિ ગ, દેવાભિગ, કાંતારવૃત્તિ (આજીવિકા) તથા ગુરુનિગ્રહ એ છ આગાર છે. જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, ભક્તા છે, જીવને મિક્ષ છે અને તેને ઉપાય પણ છે–એ છ સ્થાન સમ્યકત્વી પુરુષોને શ્રદ્ધગમ્ય છે. મૂળ, દ્વાર, આધાર, પ્રતિષ્ઠાન, ભાજન અને નિધિએ સમ્યકત્વરૂપ શુદ્ધ ધર્મની છ ભાવના છે. એ પ્રમાણે સડસઠ બોલથી શુદ્ધ સમ્યક્ત્વને આશ્રય કરનાર પ્રાણી તીર્થંકર પદવી મેળવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. વળી જે પ્રાણી શુદ્ધ સમ્યક્ત્વયુક્ત શ્રાવકનાં બાર વ્રતનું આરાધન કરે છે તે સ્વર્ગ સુખને પામે છે.” આ પ્રમાણે ગુરૂમહારાજની શિક્ષાને સ્વીકાર કરી. તેમના ચરણકમળને વાંદીને રાજા પોતાના સ્થાને ગયે. પછી સમ્યફવને નિઃશંકાદિ ગુણથી નિરતિચારપણે પાળતાં રાજા જિનમતની ઉન્નતિ કરવા લાગ્યા. આત્મશુદ્ધિના નિમિત્તે જિનેન્દ્રોક્ત સાતે ક્ષેત્રોમાં તે પિતાની સંપત્તિને કૃતાર્થ કરવા લાગ્યું. વિદ્વજનોની સાથે જિનસિદ્ધાંતમાં કહેલ સુયુક્તિપૂર્વક જીવાજીવાદિ તત્ત્વોનો વારંવાર વિચાર કરીને રાજા સમ્યક્ત્વને વ્રતમાં દેવને પણ અલ્પ એ વસુધા. પર એક મેરૂ પર્વત જે નિશ્ચળ થયે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રીવતુપાલ ચરિત્ર ભાષાંતર એકદા અવધિજ્ઞાનવડે ગામ, આરામ અને પુરાદિક સમસ્ત ભરતક્ષેત્રનું અવલેકન કરતાં સૌધર્માધિપતિને વિજયા નગરીમાં પ્રૌઢ પ્રતાપથી અને પ્રસરતી પ્રભાથી જાણે બીજે સૂર્ય હોય તે, સુરાસુર અને મનુષ્યથી અક્ષોભ્ય, સમ્યક્ત્વ વ્રતથી વિભૂષિત, જિનશાસનરૂપ સમુદ્રને ઉલ્લાસ પમાડનાર, તથા શિષ્ટ જનોને સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન એવો નરવર્મા રાજા જેવામાં આવ્યું, એટલે અંજલિ જેડી તેને નમસ્કાર કરી ઇંદ્ર આ પ્રમાણે તેની સ્તુતિ કરી -ઓજસ્વી જેમાં આદ્ય અને દેવને પણ વંદનીય એ નરવર્મા રાજા વિજયાનગરીમાં વિજયવંત વતે છે. આ પ્રમાણેનું સુરેદ્રનું કથન સાંભળીને જિનવચનને જાણતાં છતાં પણ કંઈક મિથ્યાત્વથી મૂઢ બનેલા એવા સુવેલ નામના દેવતાએ પિતાના અંતરમાં વિચાર કર્યો કે–એશ્વર્યને વશ થયેલા આ દેવેંદ્ર પોતાની ઈચ્છાનુસાર ગમે તેમ બોલે છે. એક મનુષ્યમાત્રમાં તે કેટલું સત્વ હોય ? વિષમ કાર્યમાત્રમાં જેનું મન ચન્યા કરેતેની વ્રતમાં પણ કેટલી સ્થિરતા હોય ? જ્યાં સુધી મનુષ્યને સંસાર સંબંધી કાર્ય ઉપસ્થિત થતું નથી ત્યાં સુધી જ તેમનાં જપ, તપ અને નિયમો અખંડ રહે છે. આ પ્રમાણે તેને મનોભાવ જાણું છું તેને કહ્યું કે-“હે ભદ્ર ! હું તને આજ્ઞા કરૂં છું કે ભૂતળ પર જઈને તે રાજાના ગુણ માહાસ્યની તું પરીક્ષા કર.” એ રીતે ઈંદ્રને આદેશ થતાં ભરતક્ષેત્રમાં આવીને તેણે દેવમાયાથી ગુણકર ગુરૂનું રૂપ વિકુવ્યું, અને પાંચસે સાધુઓથી પરિવૃત્ત થઈ વસુધા પર મુગ્ધ Page #262 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૩૮ જનોને મોહ પમાડતે અને અનુકમે વિહાર કરતે તે વિજયાનગરીમાં આવ્યું. ત્યાં રાજમંદિરમાં આવીને તે ઉભો રહ્યો એટલે રાજાએ પોતાના ગુરૂને પધારેલા જોઈને મનમાં આનન્દ પામી તેમને વંદન કર્યું. પછી રાજાએ પોતે આપેલા સુવર્ણસિંહાસન પર તે આચાર્ય ધર્મલાભ આપીને મુનિમંડળ સહિત બિરાજમાન થયા; એટલે સમ્યગૂ વિધિપૂર્વક તેમને વંદન કરીને વિનયી રાજા ધર્મશ્રવણ કરવાની ઈચ્છાથી તેમની સન્મુખ બેઠે. એવામાં તે સાધુઓ હાથમાં ઢાલ તરવાર રાખનારા, વિકારથી વિકૃત મુખવાળા અને ઉદ્ધત તથા મહાયુદ્ધને કરવાવાળા સુભટ બનીને કોધથી પરસ્પર કહેવા લાગ્યા કે “આ માયાવી અને પાપી શ્રાવક રાજાને બાંધી લે.” એટલે વ્યાધ જેમ મૃગને બાંધે તેમ કેટલાક ભયંકર સુભટેએ રાજાને કૌંચબંધને બાંધી લીધે. એવામાં ગુરૂવેષધારી દેવે વિશેષ રોષ લાવીને સાધુઓને કહ્યું કે મારો-એ દુરાચાર શઠને.” એટલે તેમણે યષ્ટિ, મુષ્ટિ અને તીક્ષણ કરવાના નિર્દય રીતે વારંવાર પ્રહાર કરીને રાજાને બહુજ પીડા ઉપજાવી. આ પ્રમાણે તેમનું લોકગહિત દુષ્ટિત જોઈને પોતાની ક્ષમાસ્વામી (પૃથ્વીના રાજા)ની પદવીને સત્ય કરી બતાવતા, પુણ્યના ભંડાર તથા વિનયથી નમ્ર એવા રાજાએ ગુરૂના ચરણકમળનો સ્પર્શ કરી ગેરસ જેવાં શીતળ વચનથી બહુજ કેમળતાપૂર્વક કહ્યું કે-“હે ક્ષમાનાથ ! હે કૃપાસાગર વિભે ! આ આપના સેવકે છે અપરાધ કર્યો છે તે જણાવો. હે સ્વામિન્ ! સુધાસાગરમાં મગ્ન થયેલા મુનિઓને સમસ્ત શુભ સ્થિતિને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર લેપ કરનાર એવો આ લેપ કરવો યુક્ત નથી. કોધોધ મુનિ અને પ્રચંડ ચંડાળમાં કશે તફાવત રહેતું નથી, માટે ક્રોધને ત્યાગ કરી નિર્મળ બુદ્ધિને ધારણ કરે.” આ પ્રમાણે કહેવાથી તે દેવે અવધિજ્ઞાનવડે રાજાનું મન જિનશાસનરૂપ કમળના ગુણરૂપ સૌશલ્યથી પરિપૂર્ણ જોયું, એટલે કપાપથી આકાંત થયેલ દુસહ કૃતાંત (યમ) સમાન એવા તે ગુરૂષધારી દેવે પિતાના પદાઘાતથી રાજાને તાડન કરતાં કહ્યું કે “અરે દુષ્ટ, દુરાચારી, પિતાને કુશળ માનનાર દુમતે ! શ્રાવકેમાં અગ્રેસર થઈ પ્રાજ્ય સામ્રાજ્યવાન્ છતાં, ગુણવંતમાં ગરિષ્ઠ, દશ પ્રકારે યતિધર્મને ધારણ કરનાર, નિગ્રંથ અને સર્વત્ર નિરીહ (ઈચ્છા રહિત) એવા આ સાધુઓ ભક્ત પાનાદિકના અભાવે અત્યારે બહુજ સદાય છે, તે તું સમર્થ છતાં લેશમાત્ર પણ યોગક્ષેમ કરતું નથી. તારા દેશ, ગામ, નગર અને ભવવમાં સાધુઓને કેઈ શુદ્ધ અન્નપાનાદિક પણ આપતું નથી, તેથી આ સર્વ મુનિએ સુધાથી દુર્બળ અને સર્વથા દુઃખમગ્ન થઈને આવી દુર્બળ સ્થિતિમાં આવી ગયા છે.” આ પ્રમાણેની ગુરૂની વાણી સાંભળીને રાજા પિતાના અંતરમાં બહુજ ખેદ પામ્ય અને ચિંતવવા લાગે કે-અહ! મારા એશ્વર્યને ધિક્કાર થાઓ, મારૂં ચાતુર્ય પણ વૃથા છે કે હું પ્રૌઢ પૃથ્વીપતિ છતાં જગદાધારરૂપ ધર્મમાર્ગના ધુરંધર આ સાધુઓ અતિશય સદાય છે. આ પ્રમાણે ક્ષણભર ચિંતવીને તે આચાર્યને વારંવાર વંદન કરતાં રાજાએ સુધારસ સમાન મધુર વચનથી કહ્યું કે-“હે ગુરે ! આ રાજ્ય, સ્ત્રીઓ, સંપત્તિ અને આ ગૃહે Page #264 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૪૧ –એમાં જે જે એમને અત્યારે રૂચે તે ભલે અજ્ઞ એવા મારા પર પરમ પ્રસાદ કરીને ગ્રહણ કરે. સ્વચ્છ મનવાળા એવા આપ જેવા તે સવત્ર વત્સલજ હોય છે. આવાં સુધાપાન સદશ તેનાં મૃદુ વાક્યોથી આંદ્ર થયેલ દેવે અવધિજ્ઞાનથી તેનું યથાસ્થિત સ્વરૂપ જાણું કે પપ્રકૃતિ અને વિકુલી દેવમાયાને ત્યાગ કર્યો અને તે ગુરુષધારી સ્કુરાયમાન કાંતિવાળો સાક્ષાત્ દેવ થઈ ગયો, એટલે પરબ્રહ્મના સ્વરૂપ જેવું તે દેવનું રૂપ જોઈને વિસ્મય પામતે રાજા વિચારવા લાગ્યું કે આ શું આશ્ચર્ય ?” એવામાં રાજાના શિર પર કલ્પવૃક્ષનાં નવીન પુપની વૃષ્ટિ કરીને આશ્ચર્ય પમાડનાર એ તે દેવ અંતરમાં આનંદ પામતે બેલ્ય કે-“હે રાજન્ ! વિશાળ મહિમાના સ્થાનરૂપ અને સુરાસુર સર્વ દેવોને વંદનીય એ તુંજ ધન્ય છે. શ્રીમાન સુરેંદ્ર પણ વિસ્મય પામીને પોતાની સભામાં તમારા ગુણની સ્તુતિ કરે છે. તેના આદેશથી તમારી સમ્ભત્વ દૃઢતાની પરીક્ષા કરવા માટે હું દેવમાયા રચીને ધરતીતળ પર આવ્યા હતું, પરંતુ સમ્યક્ત્વની દઢતામાં તમારા સમાન અન્ય કઈ નહિ હોય કે જેનું મન સાધુઓનું આવું દુષ્યષ્ઠિત જેવાથી પણ શુભિત ન થયું, માટે હે રાજેદ્ર! કુમુદકંદના છેદ સમાન શુભ્ર એવા તમારા યશથી આ સમસ્ત વિશ્વ તમારા ધામની જેમ ધવલિત થયેલું દેખાય છે, મોક્ષલક્ષમી તે તમારા કરતલરૂપ કમળમાં ભ્રમરી સમાન જણાય છે, પૂર્વનું તમારૂં સમસ્ત દુષ્કૃત નાશ પામી ગયું છે, આ ૧૬ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જગતમાં તમે પુણ્યવત પુરૂષોમાં અગ્રેસર છે અને તમારા સાતે ધાતુઓ પણ જિનપ્રવચનરસથી સ`સિક્ત છે, તેા કમ પકને દૂર કરનાર તમારા ચરણના દર્શન અને સ્પર્શનથી કેમ વિશુદ્ધિ ન થાય ?' આ પ્રમાણે ઉદાત્ત અને નિર્મળ અર્થયુક્ત રાજાની બહુવાર સ્તુતિ કરીને અને તેના ભવનમાં સુવર્ણ રત્નાને વરસાવીને તેને પ્રણામ કરી તે દેવ સત્વર પેાતાના સ્થાને ચાલ્યા ગયા. પછી જિનધમ માં પ્રવીણ એવા નરવર્મા રાજા જિનચૈત્ય અને જિનબિંબાદિક સુકૃત્ય કરતાં સુરાસુરને નમસ્કાર કરવા લાયક તથા સમ્યગ્દષ્ટિ જીવાને પ્રશસ્ત હિતકારક એવા જિનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. તેમજ સુજ્ઞ સમાજનું પાણ કરતા તે રાજા સેકડા સુકૃત્યા યુક્ત, તથા શ્લાધ્ય સુખાથી અનધ્ય એવી પેાતાની પ્રાજ્ય સામ્રાજ્ય લક્ષ્મીને ન્યાય, વિનય, વિવેક તથા અનેક પ્રકારનાં દાનથી કૃતાર્થ કરવા લાગ્યા. એ પ્રમાણે સમ્યક્ત્વના ગુણાથી ગરિષ્ઠ અને વિશુદ્ધ એવા ધર્માંમાનું આરાધન કરી પ્રાંતે શાંતિપૂર્વક અનશન સ્વીકારી મરણ પામીને નરવર્મા રાજા દિગ્ન્ય વિમાનના સ્વામી-દેવ થયા. ત્યાંથી ચ્યવી સુખાથી અભિરામ તથા સુકૃત્યાના એક સારરૂપ રાજલક્ષ્મી પામીને કરજથી મુક્ત અને ત્રણે જગતને નમસ્કાર કરવા યાગ્ય એવા તે રાજા પચમ ગતિને પ્રાપ્ત કરશે. એ પ્રમાણે સમ્યક્દઢતાના ફળને જણાવનારી એવી શ્રી નરવર્મા રાજાની કથા સાંભળીને હે ભવ્ય જને ! Page #266 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૪૩ સમસ્ત કલ્યાણુના કલ્પવૃક્ષરૂપ સમ્યક્ત્વમાં પોતાના મનને દૃઢ કરે. તે સમ્યક્ત્વમૂળ યતિધમને જિનેશ્વર ભગવતે દશ પ્રકારે કહેલા છે. તેમાં ક્ષમા તે ક્રોધને ત્યાગ, માવ તે માનનુ મન, આર્જવ તે કપટના ત્યાગ, મુક્તિ તે નિર્લોભતા, ખાર પ્રકારે તપ, સત્તર પ્રકારે સયમ, હિતકર અને પ્રિય વચન તે સત્ય, શૌચ તે પરધનને ત્યાગ, બ્રહ્મ તે સ્ત્રીસંગનુ વજન અને પરિગ્રહના ત્યાગ તે કિચન -એ રીતે યતિધર્મના દશ પ્રકાર છે. બીજો ગૃહસ્થધર્મ પાંચ અણુવ્રત તથા સાતશિક્ષાવ્રત-એમ આર પ્રકારે કહેલા છે. દેશથી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહની વિરતિ-એ પાંચ અણુવ્રત કહેવાય છે; તથા દિશિપરમાણુ, ભાગાભેાગ પિરમાણુ, અનદંડ ત્યાગ, સામાચિક, દેશાવકાશિક, પૌષધ તથા અતિથિદાન—એ સાત શિક્ષાવ્રત કહેલાં છે. જે સુજ્ઞ પ્રાણી સાધુધમ યા શ્રાવકધર્મને આરાધે છે તે વિવિધ વ્યાધિથી વિકટ એવા આ સ'સારરૂપ ખાડામાં પડતાં ખચી જાય છે.” આ પ્રમાણે સમ્યક્ત્વરૂપ અમૃતને સિંચનારી શ્રીસદ્ગુરૂની વાણી સાંભળીને સંસારમાં ભમાવનાર એવી તીવ્ર મિથ્યાત્વ ભાવનાને ત્યાગ કરી શ્રીવસ્તુપાલે પોતાના બંધુ સહિત શુભ મુહૂતૅ નિષ્કપટ ભાવે ઉત્સવપૂર્વક સમ્યક્ત્વ રત્ન ચુક્ત ગૃહસ્થધના સ્વીકાર કર્યાં. પછી વિધિજ્ઞ તથા * પ્રથમનાં ત્રણ ગુણવ્રત ને પાછલાં ચાર શિક્ષાવ્રત એમ પણ કહેવાય છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સમ્યક્ત્વનો ઉલ્લાસ કરવામાં વિવેકી એવા વસ્તુપાલ મેહને દૂર કરી જૂદાં જુદાં ગામ અને નગરમાંથી શ્રીસંઘને બોલાવીને તેની ભક્તિ કરવા લાગ્યો. શ્રીસંઘને નમસ્કાર કરતાં પણ જગજનની કમરૂપ રજ દૂર થાય છે, એમ ધારી વિવેકી મંત્રીશ્વરે કંઈક ઉષ્ણ અને દુષ્પ સમાન ઉજજવળ એવા જળથી અને ચંદનના મનહર દ્રવ તથા અન્ય સુરભિ વસ્તુઓથી, યશથી સમુજજવળ તથા ઘરે પધારેલ એવા શ્રીસંઘના ચરણકમળનું પ્રક્ષાલન કર્યું. ત્યાર પછી જિદ્રપૂજા તથા શીલથી પવિત્રાત્મા, પુષ્પ સમાન કોમળ અને સુગંધી અનેક ગુણોથી અભિરામ અને લક્ષ્મીને નિવાસરૂપ એવા તેણે આનંદથી યુક્તિપૂર્વક પાપને ખંડિત કરનાર એવા શ્રીસંઘને માટે સુગધી જળ તથા પ્રકાશથી. સુસિક્ત અને પવિત્ર ચંદ્રવાથી વિભૂષિત એવી ધર્મશાળાએમાં મૃદુ અને ઉન્નત એવાં વિવિધ આસને મંડાવ્યાં. એટલે મંત્રીવરના ઉપધથી જિતેદ્રિય, સુવિનીત વેષધારી અને દેશાંતરથી આવેલો એ શ્રીસંઘ હર્ષ સહિત યથાકમે તે આસન પર જમવા બેઠા. પછી “આ સદાચારવંત શ્રીસંઘના પ્રતાપે ભારેકમી જીને પણ નિર્મળતા પ્રાપ્ત થાય છે” એમ ધારીને મંત્રીશ્વરે સવૃત્તિથી અવનિમંડળને પાવન કરનાર અને પંક્તિબંધ બેઠેલા, શ્રાવકધર્મના ભાજન, સમ્યગ્દષ્ટિ તથા અનેક ગુણોથી ભાસુર એવા શ્રીસંઘની આગળ બહુજ કિંમતી એવાં સુવર્ણનાં ભાજને (થાળ) મંડાવ્યાં, અને જાણે ગંગામાંથી લાવેલ હોય તેવા અત્યંત નિર્મળ અને કસ્તૂરીથી સુગંધી કરેલા એવા જળથી ભાજન Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પંચમ પ્રસ્તાવ અને તેમના હસ્તકમળ ધવરાવ્યાં. પછી પાંચ પ્રકારની દષ્ટિધુરાને ધારણ કરનાર, સાતે ક્ષેત્રમાં ધન વાપરનાર, નવ તત્વના વેત્તા, પ્રશસ્ત એવા સત્યાવીશ ગુણો યુક્ત, સભાજમાં પ્રભાથી પ્રથિત તથા સલિલગામી એવા લલિતાપતિ (વસ્તુપાલ મંત્રી) એ પોતે યથાકમે પાંચ, સાત, નવ અને સત્યાવીશ (૫-૭-૯-૨૭) સંખ્યા પ્રમાણે આવેલા સંઘને લેકેની આગળ તે દેશમાં તે અવસરે ઉત્પન્ન થયેલાં ફળે પવિત્ર ભાજમાં મૂક્યાં. “ગુણેથી ત્રણે લોકમાં એજ મહાનું છે અને સુસાધુના સંગથી એજ સરલ સ્વભાવી છે” એમ સૂચવવાને જ હેય તેમ તેમને પ્રથમ તેણે મૃદુ (કોમળ) ખાદ્ય પદાર્થો પીરસ્યાં. પછી બીજાનાં અદ્દભુત કૃત્ય જોઈને તેઓ પોતાના અંતરમાં આનંદ પામે છે એમ સૂચવવા માટે જ હોય તેમ તેમણે એલાયચી તથા કસ્તુરી મિશ્ર આનંદકારી એવા મોદક તેમને પીરસ્યા. ત્યારપછી પંચ પરમેષ્ઠીને સમ્યફ પ્રકારે જાપ કરતા અને પંચ પ્રમાદથી રહિત એવા શ્રીસંઘની મંત્રીએ બીજા પાંચ પ્રકારનાં ઉદાર પકવાને મૂકવાડે ભક્તિ કરી. “મુક્તિના નિમિત્ત થાય તેવા પુણ્યકાર્યને માટે જ એ અત્યંત પ્રીતિને વહન કરે છે” એમ ધારીને જ તેમણે દેષ રહિત એવા શ્રીસંઘને મેતીચૂરના મેદક પીરસ્યા. સાત નયયુક્ત જિનવાણીથી એમની અંતરંગ સાતે ધાતુઓ ઓતપ્રેત છે એમ સૂચવતા સતા સુખા વિગેરે સપ્તપુટથી તેઓ તેમની ભક્તિ કરવા લાગ્યા. છકાય જીવોની દ્વિવિધ રક્ષા કરતા હોવાથી સરસ ષડૂરસના ગે તરતનાં તૈયાર કરેલાં અડદ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અને મગનાં મૃદુ વડાંથી તે શ્રીસ ંઘની ભક્તિ કરવા લાગ્યા. પુણ્યકૃત્યામાં વિશેષ રુચિ ધરનાર એવા શ્રીસંઘને તેણે ચુક્તિપૂર્વક મરચાં, લવણ અને હીંગ વિગેરેથી વધારેલાં અને અધિક રુચિને કરનારા ચણા, ચાળા અને વાલ પીરસ્યા. પછી સ ધર્મમાં ઉત્તમાત્તમ એવા જૈનધર્મ યુક્ત લાકોને ખાવા યાગ્ય અને ત્રિભુવનમાં પરમાન્ત તરીકે પ્રસિદ્ધિ પામેલ અતિ મનેાના એવા દુધપાકથી તેણે શ્રીસંઘની ભક્તિ કરી. · એ શ્રીસ`ઘ જગતના મ`ડનરૂપ છે અને સગુણની શ્રેણિથી મડિત છે’એમ ધારી વિવેકરૂપ નિર્મળ નેત્રવાળી લલિતા દેવીએ લીલાપૂર્વક શ્રીસ`ઘને ગૌરવથી ખાંડ અને ઘતથી અત્યંત સ્વાદિષ્ટ એવા માંડા પીરસ્યા. ત્યારપછી સારી રીતે પકાવેલ, શુભ્ર અને સુગગયુક્ત ભાત પીરસ્યા અને સ પ્રકારની ગુણશ્રેણિથી શુશેાભિત, નિર્મળ અને પુણ્યવંત પ્રાણીઓને ધર્મમાં જોડી દઇને આનંદ પમાડનાર એવા શ્રીસ`ઘના શાંત એવા મંત્રીશ્વરે મગની ગરમાગરમ દાળથી ભક્તિ કરી. તેમજ પુણ્યથી પ્રૌઢ એવા શ્રીસ`ઘને તેણે પવિત્ર, તાજા અને સુગધી એવા ધૃતની ધારાવડે સારો સત્કાર કર્યા. તથા આદેશ થતાં તરત જ તૈયાર કરવામાં આવેલાં અને નાના પ્રકારની યુક્તિથી સંસ્કૃત કરેલાં એવાં રિપક્વ શાકથી રુચિયુક્ત એવા શ્રાદ્ધ જનાને તેમણે આનંદ પમાડયો. ચીનાઈ શકરાથી સ્વાદિષ્ટ કરેલા અને શીતળ બનાવેલા એવા નિર્મળ જળનું પાન કરીને કાપાપશાંતિથી નિર'તર શીતળ એવાં શ્રાવકોનાં અંગ શીતળ થયાં. તે વખતે ‘યુક્તિપૂર્વક જેમની ભક્તિ કરવાથી ભવાં Page #270 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૪૭ તરમાં પણ ભવતાપ શાંત થઈ જાય છે” એમ ધારી મંત્રીરાજ તેમને પંખાથી શીતળ પવન નાખવા લાગ્યા અને તેમનો તાપ દૂર કરવા લાગ્યા. ત્યારપછી મંત્રીએ સત્તત્ત્વરૂપ સૌરભ્યથી પરિપૂર્ણ એવા શ્રીસંઘનું કર્પરના અદ્દભુત સુગંધથી મિશ્ર એવા ગેરસ (દુધ) થી ગૌરવ કર્યું, અને આ શ્રીસંઘ જિનધર્મરૂપ શ્રેષ્ઠ લક્ષ્મીનાં તથા શાંતરૂપ મહારસનાં નિધાનભૂત છે.” એમ ધારી તેજપાલ મંત્રીએ ભક્તિપૂર્વક દહીંથી તેમના થાળ ભરી દીધા, અને શ્રાવકપણની મુદ્રા યુક્ત તથા દોષ માત્રને દૂર કરનાર એવા શ્રાદ્ધ જનને પ્રસન્ન કરવા માટે મંત્રીએ તેમાં સર્વ દોષને હરનાર એવું સમુદ્રનું લવણ નાખ્યું. અમારું અનુષ્ઠાન શિષ્ટ લે કોના અરિષ્ટને નષ્ટ કરે છે એમ ધારી કેટલાક શ્રાવકો કેવલ છાશ પીવા લાગ્યા. પછી સુગંધી અને નિર્મળ જળથી તેમણે ચાલુ કર્યા, અને જગતને પવિત્રતાના હેતુભૂત એવા તેઓ પવિત્ર થઈને બેઠા. એટલે “આ શ્રાવકે પિતાના ગુણથી વિશ્વશ્રીના તિલક સમાન છે” એમ ધારી મંત્રીશ્વરે તેમના લલાટમાં કુંકુમરસનાં તિલક કર્યા, અને “એમની ભક્તિ કરનારને સમસ્ત અક્ષય સંપત્તિ વશવતી થાય છે એમ ધારી તેણે પિતાના હાથે તે તિલક પર અક્ષત સ્થાપન ર્યો. પછી કેશર અને કરથી મિશ્ર એવા ચંદનના વિલેપનથી તેમને સત્કાર કર્યો, તેમજ સુરંગથી સુભગ તથા સેપારી વિગેરેથી મિશ્ર એવાં નાગરવેલનાં પાનબીડાંથી તેમને આનંદિત કર્યા. આ પ્રમાણે વિધિપૂર્વક શ્રીસંઘનું વાત્સલ્ય કરીને તે Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રોવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સુજ્ઞ મંત્રીએ પોતાના ગૃહસ્થાશ્રમરૂપ વૃક્ષને સફ્ળ અને સુશાભિત કર્યું : પછી શ્રી સર્વજ્ઞના મતરૂપ આકાશમાં પ્રકાશ કરવા માટે સૂર્ય સમાન મુનીશ્વરાના વસ્ત્રાદિકથી સત્કાર કરીને ઉદાર એવા લલિતાપતિએ સમસ્ત શ્રીસ'ધને ( શ્રાવક શ્રાવિકાઓને ) સારભૂત એવાં વિવિધ રેશમી વસ્ત્રાની પહેરામણી કરી. તથા રામાંચિત થયેલા મત્રીશ્વરે તેમનાં લલાટને સુવર્ણ, માણિકથ તથા તિલકથી વિભૂષિત કર્યાં. એ અવસરે કાઇ કવિએ વિદ્વાન્ જનાથી સુશાભિત એવા સમાજમાં શ્રી વસ્તુપાલની ગુણસ્તુતિ કરતાં જણાવ્યું કે ‘સોમવંશમાં સંતતી પરલેાકનિમિત્તે, સરસ્વતી વિવેકનિમિત્તે અને લક્ષ્મી પાપકારનિમિત્તજ થયેલી છે.’ આવી પ્રશસા સાંભળીને તત્ત્વત્રયીથી પવિત્ર તથા હૃદયમાં પ્રસન્ન થયેલા એવા મ`ત્રીએ તે કવિને ત્રણ લાખ દ્રસ્મ બક્ષીશ આપ્યા. ૨૪૮ પછી ધ માના વેત્તાની પાસે બેસી વારંવાર ધર્મમાના વિચાર કરી સમ્યક્ત્ત્વના પિરજ્ઞાનથી આદર્શની જેવા નિળ થયેલા મત્રીએ સજ્જનાને સાક્ષાત્ સભ્ય ની વાનકી દર્શાવવાને માટે ઈંદ્રને પણ ઈચ્છવાલાયક એવું સમ્યક્ત્વનું. ઉદ્યાપન (ઉજમણુ) કર્યું. તે આ પ્રમાણે –જેમ પ્રથમ મિથ્યાત્વના દળ સત્તત્ત્વના ચેાગે નિળ થાય છે તેમ ગેાધૂમરાશિ જળના ચેાગે વિશદ થાય છે; પછી મિશ્રપુજમાંથી જેમ અસાર ભાગને દૂર કરતાં તે સભ્યસ્વપુજરૂપ થાય છે તેમ તે ગામના ચૂર્ણ માંથી ચાળીને થુલુ' દૂર કરવાથી ચાખી પતશુદ્ધિ (પડસુદી) થાય છે; પછી Page #272 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૪૯ સત્તત્ત્વત્રયના યોગે જેમ સદષ્ટિ કહેવાય છે તેમ સાકર, લોટ અને સારા વ્રતના ગે તેના માદક થાય છે. વિવિધ ધર્મકૃત્યમાં જેમ સદષ્ટિની રુચિ ઉલસાયમાન થાય છે તેમ એ માદકને આસ્વાદ લેતાં ભવ્ય પ્રાણીને આનંદ થાય છે. નવ તત્ત્વના પરિજ્ઞાનથી જેમ દષ્ટિ વધારે દીપ્ત થાય છે તેમ વિવિધ ચૂર્ણ નાખવાથી એ માદક અધિક સ્વાદિષ્ટ થાય છે. ગ્રંથિભેદ કરતાં જેમ પ્રાણ સમ્યક્ત્વ પામે છે તેમ એ માદક પણ ગ્રંથિભેદ (ખરચ) કરવાથી જ પ્રાપ્ત (તૈયાર) થાય છે. જેમ સ્વર્ગસુખ-એ સમ્યક્ત્વરૂપ વૃક્ષનું પુષ્પ છે તેમ દેવકુસુમથી સંયુક્ત કરતાં એ માદક વધારે ચિકર લાગે છે. જેમ સમ્યકત્વી પ્રાણી જગતમાં સદ્દવૃત્તિથી શેભે છે તેમ એ માદક પણ બરાબર વૃત્તાકાર હેય છે, તે જ જેનારને આનંદ થાય છે. સમ્યક્ત્વ તથા વ્રતથી પવિત્રાત્મા જેમ શ્રીસંઘ તથા ગુરુના સવાસ (વાસક્ષેપ)થી વાસિત થાય છે તેમ એ મોદક કસ્તૂરી વિગેરેથી વાસિત થાય છે. એ પ્રમાણે માદક બનાવી તેને સુવર્ણ, રત્ન અને માણિકષથી સંયુક્ત કરી મંત્રીશ્વરે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાનું વાત્સલ્ય કરવાની પ્રબળ ઈચ્છાથી ગુજરાતમાં દરેક ગામ, પુર અને પિત્તનમાં આદરપૂર્વક દરેક શ્રાવકને ઘરે મોકલાવ્યા. એ રીતે આહંત ધર્મકૃત્યમાં ઉત્કૃષ્ટ એવું સમ્યફઘાન પન કરીને વિવેકી એવા તેમણે ઉત્તમ સાધુજનની પણ વિશેષ પૂજા (ભક્તિ) કરી. એકદા પ્રજાજનેના આનદરૂપ કંદને સુધાના મેઘ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સમાન, સજજનેને સાક્ષાત્ પુણ્યદય સમાન, સેવકના મનોરથને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન, ચંદનદ્રવથી સંસિક્ત શરીર સાથે પુષ્પને મુગટ ધારણ કરનાર, અગરુ અને કસ્તૂરી વિગેરેથી સર્વાગે સુગંધિત અને સર્વોત્કૃષ્ટ ભેગથી સાક્ષાત્ પુરંદર સમાન વરધવલ રાજા પિતાને પ્રૌઢ રાજ્યભાર મંત્રીશ્વરને સોંપી દઈને, મહા ઉષ્ણતાથી ભીષ્મ અને સર્વ પ્રાણુઓને સંતાપ કરનાર એવી ગ્રીષ્મઋતુમાં ઘર્મા થવાથી સાંજરે પિતાની વિશાળ અગાશીમાં અમંદ આનંદસાગરમાં મગ્ન થઈ રાજહંસની જેમ કીડા કરીને તરતનાં ખીલેલાં અત્યંત સુગંધી અને કોમળ પુષ્પથી શેભાયમાન અને સુખકર એવા સુવર્ણ પલંગ ઉપર અત્યંત પવિત્ર, બહુજ સુગંધી અને દેવદૂષ્ય સમાન વસ્ત્રથી પોતાનું મુખકમળ આચ્છાદિત કરી લીલાપૂર્વક સુતે હતા; એવામાં સુખનિદ્રામાં સુતેલા રાજાની સ્વહસ્તે પગચંપી કરનાર કોઈ સરલ સેવકે અખિલ દુર્દશાને દૂર કરનાર એવી સુવર્ણમુદ્રિકાને રાજાના હાથમાં જેઈ લેભને વશ થઈને તે લઈ લેવાને વિચાર કર્યો અને રાજાને નિદ્રા આવતાં મેહથી મૂઢ બનેલા તેણે જગતને આશ્ચર્ય પમાડે તેવી તે મુદ્રિકા લઈને પિતાના મુખકમળમાં છુપાવી રાખી. એટલે “આ મારા નિત્ય સેવકને લજજા કે ભય ન થાય એમ ધારી પોતે જાણતાં છતાં તે વખતે કપટનિંદ્રાને દર્શાવતે મોટા મનવાળો રાજા મૌન ધરી સુઈજ રહ્યો, કારણ “મહાપુરૂષ હમેશાં જગદ્વત્સલ હોય છે. પછી પ્રભાતે ઘરે આવીને તેણે તે વીંટી પોતાની સ્ત્રીને આપી, કારણ કે “મેહમૂઢ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૫ચમ પ્રસ્તાવ ૨૫૧ પુરૂષ પાતાની સ્ત્રીએથી કંઇ પણ ગુપ્ત રાખી શકતા નથી.” બીજે દિવસે તેવીજ બીજી મુદ્રિકા પહેરીને તેજ પ્રમાણે રાજા સુખનિદ્રામાં સુતા. એટલે તેના કમળ સમાન કામળ ચરણ ચાંપતાં તેવાજ પ્રકારની વીટી જોઇને તે સેવક ચિંતવવા લાગ્યા કે પ્રિયાને જે મુદ્રિકા મે' આપી હતી તે આ તા નહીં હોય ? કારણ કે સ્ત્રીનો વિશ્વાસ વિજળીના પ્રકાશ જેવા છે, માટે આ તેજ છે કે કેમ ?’ એવી ખાત્રી કરવા તેણે વ્યાકુળ થઈને તે વીટીને જરા સ્પર્શ કર્યો. એટલે સ્મિતપૂર્વક વીરધવલ રાજાએ કહ્યુ કે હું ભદ્ર! ગઈ કાલે તે જે વીંટી લીધી છે તે મેં તને અર્પણ કરી છે, પર'તુ હે સેવકેાત્તમ ! હવે આ મુદ્રિકાને તુ લઈશ નહી? આ પ્રમાણેની રાજાની વાણી સાંભળતાં તેને જાણે વજાહત થઈ ગયા હોય તેમ થયું અને દિવસના ચન્દ્રમાની જેમ તેનું મુખ ઝાંખું' પડી ગયું. કહ્યું છે કે- રાજા હસો, દુર્જન માન આપતાં, હાથી સ્પર્શ કરતાં અને ભુજગ સુંઘતાં પણ મારે છે.” પછી તેનું ટ્વીન વદન જોઇને દીનવત્સલ રાજા ખેલ્યા કે હે ભદ્ર ! તું ભય પામીશ નહીં, એમાં તારા કઇ પણ દોષ નથી, દોષ મારા જ છે કે મેં તારી સાથે બહુ કૃપણુતા વાપરી, કારણ કે ‘ સાસુ જે પ્રમાણે પ્રગટ દોષ કરે છે તે પ્રમાણે વહુ એકાંતમાં આચરણ કરે છે.’મારી સેવા કરતાં પણ મનેારથ પૂર્ણ ન થયા ત્યારે આ પ્રમાણે કરવું આ પ્રમાણે તે સેવકને આશ્વાસન આપીને નૃત્યવત્સલ રાજાએ તેના પર મહેરબાની કરીને પંચાંગ વસૢ સંયુક્ત જ્યારે તારા "" પડ્યું. ' Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨પર શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સુવર્ણદષ્ટ્રિકા, આરેહણને માટે અશ્વ તથા એક લક્ષ દ્રશ્નની આજીવિકા બાંધી આપીને તેને સંતુષ્ટ કર્યો. ત્યારથી વીરધવલ રાજા પ્રજાને ચંદ્રમાની જેમ વલ્લભ અને પિતાની જેમ હિતકારક થઈ પડ્યો. સમસ્ત રાજવર્ગમાં ધર્મરાજની જેમ વિસ્તૃત લક્ષ્મીવાળે એ તે રાજા સદાફળદાતાપણે પ્રસિદ્ધ થયે. કવિ કહે છે કે-ઈ કોધથી વજી છોડતાં જે પિતાના તાતને મૂકીને કયાંયે લીન થઈ ગયે–એ આ મિનાક પર્વત શા માટે પિતાની ગુરુતાને ગર્વ કરે છે? કેમકે જેણે પિતાના પિતા સમક્ષ યુદ્ધમાં બહાદૂરી બતાવીને પોતાનું પરાક્રમ પ્રગટ કર્યું છે એવો આ વીરધવલ રાજા તો કાંઈ પણ ગર્વ કરતું નથી.” આ પ્રમાણે કવિઓથી સ્તુતિ કરાતો અને તેમને સન્માન આપતે મહાપ્રતાપી વરધવલ રાજા સૂર્યની જેમ પ્રતિદિન ઉદય પામવા લાગે. એકદા પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉજજવળ, પોતાના દર્શનપ અમૃતસિંચનથી જગજજનોને જીવાડનાર અને વસુધા પીઠ પર આળેટતા રાજાઓથી આશ્રિત એવા રાજસભામાં બિરાજેલા વરધવલ રાજાને પોતાના લઘુ બંધુ સહિત પ્રણામ કરીને વસ્તુપાલ મંત્રીએ વિજ્ઞપ્તિ કરી કે“હે દેવ ! શત્રુ વિગેરે કંટકનું સર્વથા ઉચ્છેદન કરી આ સમરત ગુજરભૂમિને આપે ગૃહાંગણ જેવી બનાવી દીધી છે. ગોવાળે જેમ કેદારને સેવે તેમ રાજકરને આપનારા દેશાંતરના રાજાઓ આપના ચરણકમળની સેવા કરી રહ્યા Page #276 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૫૩: છે. હે રાજન્ ! ધન, ધર્મ, રણઘમ, દાન, માન, મહાજન, શાસ્ત્ર અને શાસ્ત્રમાં અત્યારે આપના સમાન વસુધા. પર બીજે કઈ રાજા નથી. આપના પ્રતાપથી પરમ ઉન્નતિને પ્રાપ્ત થયેલ આ પ્રજા કદાપિ સ્વચક કે પરચકના ભયને પણ જાણતી નથી. હે દેવ ! સમસ્ત વસુધાનું તમે રાજ્ય કરે છે એટલે પ્રજાના પ્રતિભવને ઉત્સ વત રહ્યા છે, સજજનેને માન્ય એવા ન્યાય તથા તથા ધર્મ આપના રાજ્યમાં સર્વત્ર અખલિત અને પરસ્પર બાધારહિત વર્તે છે, દૈત્યથી ત્રાસ પામતા દેવ જેમ ઈંદ્રનું શરણ લે તેમ પિતાના પદથી ભ્રષ્ટ થતા સર્વ રાજાઓ આપના ચરણનું શરણ લે છે. હે સ્વામિન્ ! કલ્પવૃક્ષે પાસેથી દેવેની જેમ આપના મંદિરમાંથી અત્યારે અથ જને પોતાની આરાઓ પૂર્ણ કરીને પોતાના ઘર ભણી જાય છે, માટે કૃપા કરીને આપ આદેશ આપે કે જેથી મહોત્સવ સહિત આ૫ને મહા-રાજ્યાભિષેક અમે કરીએ.” આ પ્રમાણેનાં સુધા સમાન મધુર વચનોથી પ્રસન્ન થયેલા રાજાએ મંત્રીઓને કહ્યું કે નિર્મળ સ્વામિભક્તિના રસાવેશને વશ થયેલા, કૃતજ્ઞ, પ્રધાને માં શ્રેષ્ઠ અને સૌજન્ય તથા આર્જવયુક્ત એવા તમે મારા પર એકાંત અનુરાગથી રક્ત છે, તેથી એ પ્રમાણે કહે છે, પરંતુ મારામાં તે કશો મહિમા દેખાતો નથી. સમુદ્ર પર્યત વસુધાને જીત્યા સિવાય, વિવિધ યજ્ઞ કર્યા સિવાય અને અથ જનને અભીષ્ટ અર્થ આપ્યા સિવાય હું રાજાજ શી રીતે કહેવાઈ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શકું? જે સર્વ અથ જનોને અભીષ્ટ દાન આપે તે જે રાજા કહેવાય છે તેમાં કશો દોષ નથી. યાદિષ્ટ યથી જે બ્રાહ્મણ અને દેવતાઓને પ્રસન્ન કરે તે ભલે વસુધા પર સમ્રાપદવીને ધારણ કરે, જે કુળપર્વતે સહિત પૃથ્વીને વિધિપૂર્વક જીતીને પિતાને સ્વાધીન કરે તે ભલે મહાતૃપ કહેવાય, પણ તેવા પ્રકારના ગુણ વિના જે પિતાના ખોટા મહત્વને પ્રગટ કરવા જાય તે મનસ્વી પુરૂષોમાં વંધ્ય એવા મહાવૃક્ષની જેમ નિસાર લાગે છે. પ્રજ્ઞાહીન મંત્રી અને શીલહીન યતિ જેમ ન શોભે તેમ દાન અને પરાક્રમહીન રાજા શોભતું નથી. સજજનો પાસે નમ્ર રહે, લક્ષમી અને વિદ્યાને ગર્વ ન કરે, અને શક્તિ છતાં ક્ષમાધારી હોયએવા રાજાઓ પુરૂષોત્તમ ગણાય છે; માટે મને નૃપ એવું પદમાત્ર જ એગ્ય છે, કારણ કે એશ્વર્યા વિના વૃથા ખ્યાતિ શેભતી નથી. વિપુલ હૃદયવાળા કેટલાક ભાગ્યવંત પુરૂષોએ આ જગતને ઉત્પન્ન કર્યું, કેટલાકએ તેને ધારણ કર્યું, કેટલાકેએ તેને દાનમાં આપ્યું અને કેટલાકે એ સર્વત્ર વિજય મેળવીને ચૌદ ભુવનનું રાજ્ય ભેગવ્યું, તે માત્ર કેટલાંક નગરના સ્વામિત્વની પ્રાપ્તિથી મારે ગવ શો કરશે ?” આ પ્રમાણે યુક્તિયુક્ત વચનેથી રાજાએ રાજ્યાભિષેકની સામગ્રી તૈયાર કરતા મંત્રીઓને અટકાવ્યા, એટલે સર્વ લેકમાં ગરિષ્ઠ એવા તે રાજાના નિરહંકારપણાથી મુદિત થયેલા મંત્રીઓએ ભક્તિપૂર્વક તેના પર પિતાના બે લક્ષ સુવર્ણનું છન કરી નૃપાજ્ઞાથી તેનું દીન અને દુઃસ્થિત જનેને દાન કર્યું. Page #278 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૫૫ એક દિવસે શાસ્ત્રસમુદ્રના પારંગામી એવા વસ્તુપાલ મંત્રીએ પોતાના રાજાને સર્વ પ્રાણુઓ પર દયા જેઈને મહાભારતના બત્રીશમા અધિકારમાં આવેલ ગાંગેય અને ધર્મપુત્ર વિગેરે રાજાઓનું ઉત્તમ આખ્યાન, તથા શિવપુરાણના અઠયાવીસમા અધિકારમાં આવેલ મદ્ય, માંસના પરિહારથી થતા પુણ્યને જણાવનાર આખ્યાન યથાવસરે સક્તિપૂર્વક વારંવાર સંભળાવીને માંસભક્ષણ તથા મદિરાપાનના નિષેધરૂપ નિર્મળ ગ્રતયુક્ત, શિકારની કીડાથી મુક્ત, પર્વ દિવસે રાત્રિભેજનને ત્યાગી અને પરસ્ત્રીગમનથી પરામુખ કર્યો. એકદા રાજાએ ચાર વેદના જાણનાર એવા દેવપ્રભ ગુરૂ પાસે સમ્યગ્માગને પ્રકાશ કરનારી એવી દેશના સાંભળી કે “એક પુરૂષ સે વર્ષ પર્યત અશ્વમેઘ યજ્ઞ કરે અને એક પુરૂષ માંસનો ત્યાગ કરે-એ બંનેનું તુલ્ય ફળ કહેલ છે. શિવભક્તિ ક્યાં અને માંસભક્ષણ ક્યાં? શિવાર્ચન ક્યાં અને મદ્યપાન ક્યાં ? મઘ-માંસમાં આસક્ત થયેલા પુરૂષોથી શંકર સદા દૂર રહે છે. જે માંસભક્ષણ કરે તેનાં દાન, હેમ, પૂજન અને ગુરૂવંદન-એ બધાં નિરર્થક થાય છે. જ્યાં જીવ છે ત્યાં શિવ છે, શિવ અને જીવમાં ભેદ નથી, માટે શિવભક્તિ કરવા ઈચ્છનારે કઈ જીવની હિંસા ન કરવી. જીવહિંસા કરનારા પુરૂષ વેદ, દાન, તપ કે યજ્ઞથી પણ કઈ રીતે સદ્ગતિને પામતા નથી. હે યુધિષ્ઠિર ! સુમેરૂ જેટલા કાંચનના દાન કરતાં અને સમસ્ત પૃથ્વીના Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દાન કરતાં પણ એક પ્રાણુને અભયદાન આપવાથી વધારે પુણ્ય થાય છે. કહ્યું છે કે-“હે ભારત! જીવદયાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય સર્વ વેદે, સર્વ ય અને સર્વ તીર્થાભિષેકથી પણ પ્રાપ્ત થતું નથી. મદિરાપાન કરનાર, બ્રહ્મહત્યા કરનાર તથા પરધન હરણ કરનારને ચાંદ્રાયણ વ્રત આચરવું પડે છે. જે પુરૂષે જન્મથી નિરંતર મધ, માંસ અને મને વજે છે, તેમને મુનિ સમાન કહેલા છે. વળી સૂર્યનાં કિરણોથી અસંસ્કૃષ્ટ, પ્રેતના સંચારથી ઉચ્છિષ્ટ તથા સૂક્ષમ જીવથી વ્યાપ્ત એવું રાત્રિભેજન કરવું તે પણ યુક્ત નથી. જે બુદ્ધિમાને રાત્રિભેજનને સદા ત્યાગ કરે છે તેમને એક માસમાં પક્ષેપવાસનું ફળ મળે છે.” આ પ્રમાણે ગુરૂ મહારાજનાં વચન સાંભળીને રાજાએ જીવહિંસાદિ પાપથી વિરમવાને દૃઢ નિશ્ચય (નિયમ) કર્યો અને અનુક્રમે મંત્રીના સંગથી પવિત્રાત્મા એ. વીરધવલ રાજા સર્વ દર્શનેમાં જિનશાસનને શ્રેષ્ઠ માનવા લાગે. એકદા દેવના જેવા આકારવાળે તથા ઘણા અલકારેથી શ્રેષ્ઠ કાંતિમાન્ કેઈ પુરુષ દૂર દેશથી મંત્રી પાસે આવ્યું, એટલે તેને સન્માન, દાન તથા આસન આપી સંતોષ પમાડીને મંત્રીએ પૂછ્યું કે બુદ્ધિથી માનનીય એવા આપ ક્યાંથી આવે છે એટલે તે ત્યે કે-“સ્વર્ગમાં દેવાંગનાઓ ઈંદ્રની આગળ આપના ઉદાર ગુણની પ્રશંસા કરે છે તે જોવાને હું ઈંદ્રભવનમાંથી Page #280 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૫૭ આવું છું.” વસ્તુપાલે કહ્યું કે-તે ઍકસભાની કંઈક વાત સંભળાવે. એટલે તે કવિરાજ બોલ્યા કે-“હે દેવ ! સ્વર્ગના કૈઈ દેવે ઇંદ્રને કહ્યું કે હે સ્વર્ગપતિ ! બહુ ખેદ થાય છે કે આપ નંદનવનના સ્વામી શા કામના ?” ઈંતે કહ્યું કે-તેમાં તને ખેદ શાને થાય છે?” તે બોલ્યો કે એ વનમાંથી કલ્પવૃક્ષનું કઈ હરણ કરી ગયું છે. એટલે ઈદ્ર બેલ્યા કે-કલ્પવૃક્ષ કઈ હરણ કરી ગયેલ છે એવી શંકા તું લાવીશ નહીં, કારણ કે મનુષ્ય પર દયા લાવીને મેંજ તેને આદેશ કર્યો છે અને તેથી તે વસ્તુપાલના મિષથી અત્યારે વસુધાતલ પર તિલક સમાન શોભે છે.” આ પ્રમાણેની કવિરાજ ની નવીન ઉક્તિથી મુદિત થયેલા અને સુશિરોમણિ એવા મંત્રીશ્વરે તેને દશ હજાર સોનામહોરે બક્ષીસ આપી. એક દિવસ બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રારહિત થઈ સર્વ અભીષ્ટના કારણરુપ એવા પંચ પરમેષ્ઠી મંત્રનું ધ્યાન તથા ક્ષણભર વિચાર કરીને ઋદ્ધિમાં ઈંદ્ર સમાન અને વિમળ આશયવાળા વસ્તુપાલ આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે –“સર્વ પ્રકારની લક્ષ્મીયુક્ત રાજ્યવ્યાપારને પામીને મારે હવે વિશેષ ધર્મને સંગ્રહ કરે એજ યુક્ત છે. દુષ્ટ અરિષ્ટરુપ અંધકારને નાશ પમાડવામાં ધર્મજ સૂર્ય સમાન છે અને સર્વ અભીષ્ટ સુખ આપવામાં તે કલ્પવૃક્ષ સમાન છે. પૂર્વના પુર્યોદયથી મારે ત્યાં અખૂટ લક્ષ્મી ૧૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પ્રાપ્ત થઈ છે કે જે લોકમાં સર્વ અર્થને સાધનારી તથા રાજાઓને પણ પૃહણીય છે; પરંતુ લોકોને છેતરીને લક્ષ્મી મેળવી એનાથી જે સુકૃત ઉપાર્જન કરે છે તે ધૂર્ત ધુરંધર છે. વળી રાજવ્યાપારના પાપમાં રહીને તેના નિવારણ માટે જે સુકૃત કરતા નથી તે પુરુષો ધુડધોયા કરતાં પણ વધારે હીન (હલકા) છે માટે હવે પુણ્ય સંપાદન કરવા માટે પુનઃ વિસ્તારથી તીર્થયાત્રા કરું કે જેથી મનુષ્યજન્મની સાથે આ લક્ષ્મી પણ સફળ થાય કારણ કે તત્ત્વજ્ઞ પુરુષે સર્વ ધર્મકાર્યોમાં તીર્થયાત્રાને અધિક માને છે. અત્યારે રાજાના પ્રસાદી તીર્થયાત્રા કરવાની મને સર્વ પ્રકારની સગવડ છે, કારણ કે- સ્વામીના ગુણોથી પૂર્ણ અને વિદ્વાનેથી ભેજ રાજાના બિરૂદને પામેલ એ વીરધવલ રાજા અસાધારણ સ્વામી છે, વસ્તુપાલ કવિ છે, પ્રધાનમાં અદ્વિતીય એ તેજપાલ મંત્રીશ્વર છે, અને ગુણોથી અનુપમ તથા સાક્ષાત્ ગૃહલક્ષ્મી સમાન અનુપમા દેવી તેની પત્ની છે. વળી કુશાગ્ર બુદ્ધિમાનું તેજપાલ અત્યારે વિરધવલ રાજાનું રાજ્ય બરાબર ચલાવે છે. તે સ્વજન, પરજન, ઉત્સાહ અને સંપત્તિથી શ્રેષ્ઠ એવી આ સામગ્રી પામીને મેટાં ધર્મકાર્યો કરવાને પુણ્યગે આજે મને બહુજ સારે અવસર મળે છે, માટે ભાગ્યયોગે પ્રાપ્ત થયેલા ગુરૂ મહારાજનો આદેશ મેળવીને મારી મતિ અદ્દભુત ધર્મકાર્ય કરવાને તત્પર થાઓ.” આ પ્રમાણે મનમાં વિચાર કરી, શય્યામાંથી ઉઠી, Page #282 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૫૦ પવિત્ર થઈ, આવશ્યક ક્રિયા કરી, અને પિતાના ગૃહત્યમાં અષ્ટવિધ પૂજા રચીને સર્વ સુઅવસરને પ્રાપ્ત કરી આપનારી સભામાં તે આવ્યો. તે વખતે કે સુશ્રાવકે તેને ગુરૂ મહારાજને લેખ આપ્યું, એટલે મુદિત થઈને મંત્રીશ્વર તે લેખ વાંચવા લાગ્યું – “સો શાખાથી ઉન્નત, દર્શનમાત્રથી ઈચ્છિત ફળ આપનાર અને ત્રણે જગતના એક કલ્પવૃક્ષરૂપ એવા પ્રથમ તીર્થપતિ જયવંતા વર્તો. જેનપ્રાસાદથી પ્રવર ઉદયયુક્ત એવા પીલુદપુરથી શ્રીનાગુંદ્રગચ્છના સ્વામી, કુલકમાગત તથા શિષ્ય શ્રેણિથી પરિવૃત્ત એવા વિજયસેન ગુરૂ, ભાગ્યવંત જનોથી સુશોભિત એવા ધવલપુરની રાજધાનીમાં શ્રી ચૌલુક્ય મહારાજના રાજ્યભારને ધારણ કરવામાં ધુરંધર, જિનશાસનરૂપ આકાશને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન અને જગજનેને અભીષ્ટ આપવામાં કલ્પવૃક્ષ સમાન વસ્તુપાલ મહામંત્રીને તથા તેજપાલ મંત્રીને બહુમાનપૂર્વક આશીર્વચનથી અભિનંદન આપી આર્ય જનેને ઉચિત એવું સત્કાર્ય નિવેદન કરે છે કે-“હે મહામંત્રીરૂપ સૂર્ય! કેશને વિકાશ કર અને આશ્રિત એવા ધીમંતોને આનંદ પમાડ, કારણ કે અત્યારે તારો દિવસ છે. (તને અવસર મળે છે.) પછી નિબિડ રાજકરના પ્રતાપે રાત્રિ પડવાથી શ્વાતેદય થતાં તારી પાસે કેણ આવશે ? હે મંત્રદ્ર! આ સુભિક્ષ નામને સંવત્ અને સમાધરવિ નામને સંવત્સર વતે છે, તે પિતાના નામ પ્રમાણે ગ્ય Page #283 -------------------------------------------------------------------------- ________________ २६. શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સામગ્રીથી સર્વત્ર સુખાવહ છે. હમણાં બત્રીશ વર્ષ થયા તેવા પ્રકારના પ્રભાવિક પ્રૌઢ પુરુષના અભાવે તથા માર્ગમાં તૃણ, જળ અને અન્નપ્રાપ્તિના અભાવે ત્રણે લોકમાં ઉત્કૃષ્ટ એવા શ્રી શત્રુંજય તીર્થની તથા શ્રી રૈવતગિરિની સુરાસુર અને રાજાઓના અંતરને વિસ્મય પમાડે એવી અને મહાન આડંબરથી વિસ્તારવાળી યાત્રા કેઈએ પણ કરી નથી. જ્યારે મંડલી (માંડલ) માં રહેતા હતા ત્યારે મંત્રીપદ મળ્યા અગાઉ ભવતાપની પીડાને ઉચ્છેદ કરવા માટે પ્રથમ સંક્ષેપથી યાત્રા કરી છે, પરંતુ ધરણું પ્રમુખ દે, ભરત તથા સગર પ્રમુખ ચકવર્તીએ અને કુમારપાલ પ્રમુખ પ્રસિદ્ધ રાજાઓ એ તીર્થ પર આવી યાત્રા કરીને પાવન થયા છે. વળી વાભટ્ટ મંત્રીએ એ તીર્થની યાત્રા માટે એવો સંઘ કાઢયો હતે કે જેની ભૂત કે ભવિષ્ય કાળમાં ઉપમા જ મળી શકે નહીં. તેમજ ધરામંડળમાં પશ્ચિમ મંડળેશના બિરુદને ધારણ કરનાર અને સંપ્રતિ રાજા સમાન આભૂ શ્રેષ્ઠીએ એ બને તીર્થની શુદ્ધ વિધિથી અદ્દભુત યાત્રા કરીને અને સુવર્ણકુંભે સહિત પાંચસો જિનભવને કરાવીને પૂર્વે અષ્ટ કોટિ દ્રવ્યને સુપાત્રે વ્યય કર્યો છે. તથા આત્ ધર્મમાં તત્પર એવા શ્રાવકમાં મુગટ સમાન તથા કલિકાળમાં એક કૃપાવતાર એવા શ્રી કુમારપાલ રાજર્ષિએ શ્રીમાન્ હેમચંદ્રસૂરિના ઉપદેશથી સંઘ કાઢીને શ્રી શત્રુંજય તથા ગિરનારની પવિત્ર એવી મહા યાત્રા કરી છે, માટે અત્યારે સંઘપતિના પદથી વિભૂષિત થઈ પાત્રની શ્રેણીને પ્રિય એવી તીર્થયાત્રા જે Page #284 -------------------------------------------------------------------------- ________________ * પંચમ પ્રસ્તાવ - ૨૬૧ તમે આનંદપૂર્વક કરો તે ઘણા ભવ્ય જીને ભવ તરવાના કારણભૂત થવાને લીધે મહામંત્રીના પદથી પ્રાપ્ત થયેલ તમારી સમસ્ત પ્રકારની વિસ્તૃત સંપત્તિ ખરેખરી સફળ થાય.” આ પ્રમાણેના આશીર્વાદપત્રને પિતાના અંતરમાં યથાસ્થિતપણે સ્થાપન કરીને મંત્રીશ્વરે તે શ્રાવકને બહુ દાનથી સંતુષ્ટ કર્યો, અને તેમને બોલાવવા નિમિત્તે શુભાશય એવા વસ્તુપાલે તેના જ હાથે ભક્તિગર્ભિત વિજ્ઞપ્તિપત્ર મેક. પછી નિર્મળ બુદ્ધિના નિધાન અને સદા ભક્ત એવા પિતાના તેજપાલ બંધુ સાથે યાત્રા કરવાનો નિર્ણય. કરીને આનંદનિમગ્ન એવા વસ્તુપાલ મંત્રીએ તરત જ ધર્મશાળામાં આવી નરચંદ્ર ગુરૂને વંદન કરીને પ્રશ્ન કર્યો કે-“હે સ્વામિન્ ! હમણું મારા અંતરમાં જાગ્રત થયેલ ધર્મચિતા નિર્વિદને સિદ્ધ થશે ? તે આપ કૃપા કરીને જણ.” એટલે નિમિત્તવેત્તાઓમાં મુખ્ય એવા ગુરૂ બેલ્યા કે-“હે મંત્રિનું ! તારા અંતરમાં તીર્થયાત્રાને મરથ છે, તે કલ્પવૃક્ષની જેમ નિર્વિદને એવી રીતે સિદ્ધ થશે કે જેથી સર્વ લોકેને અભીષ્ટાર્થની સિદ્ધિ પ્રાપ્ત થશે. આ તીર્થયાત્રાને તને જે મને રથ થયે છે એ તારા પ્રૌઢ ભાગ્યને આજે નવા અંકુર આવ્યા છે એમ સમજ. આવા ઉંચા પ્રકારના ધર્મમરથ ભાગ્યવંત જીવોને જ થાય છે, અને મહાભાગ્યશાળીને જ વિશેષ પ્રકારે તે ફળીભૂત થાય છે.” નરચંદ્ર ગુરૂની આ પ્રમાણેની ઉત્સાહપ્રેરિત વાણું સાંભળીને મંત્રીએ કહ્યું કે “હે ભગવન્! જે એમ હોય Page #285 -------------------------------------------------------------------------- ________________ કર શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર તા એ બંને તીર્થાનુ માહાત્મ્ય અને યાત્રાવિવિધ મને કહેા.’ એટલે ગુરૂમહારાજ એાલ્યા કે-‘હે મહામાત્ય ! એ તીર્થોના મહિમા સમસ્ત પ્રકારે કહેવાને તે। શ્રી સજ્ઞ જ શક્તિમાન્ છે, તથાપિ ઘણાં ઘાર પાતકની શુદ્ધિ કરનાર અને કોર્ટિયજ્ઞાનુ ફળ આપનાર એવુ... એ તીર્થોનુ કંઈક સ્વરૂપ હું કહું છું તે સાંભળ—— 6 આ અવસર્પિણીમાં દેવતા એએ રચેલ વિનતા નામની મહાપુરીમાં ત્રિભુવનથી પૂજિત, ઈક્ષ્વાકુ વંશના સ્થાપક અને શ્રી નાભિકુલકરના પુત્ર શ્રી ઋષભ પરમાત્મા પ્રથમ તીર્થં કર થયા. મતિ, શ્રુત અને અવધિજ્ઞાનવાળા એવા એ પ્રભુએ સને યથાયાગ્ય ક્રિયા શીખવીને પ્રથમ ચારે વર્ણની વ્યવસ્થા કરી. તેમાં શસ્ત્રધારી, લેાકરક્ષામાં દક્ષ તથા આરક્ષકાદિ ભેદથી ચાર પ્રકારના ક્ષત્રિયા થયા, ધર્મતત્ત્વ અને ક્રિયામાં નિષ્ઠ એવા બ્રહ્મચર્ય યુક્ત બ્રાહ્મણા થયા, કૃષિ-વાણિય કરનારા વૈશ્યા થયા અને અન્ય સર્વ પ્રકારનું કામ કરનારા તે શૂદ્રો થયા. કહ્યું છે કે હું યુધિષ્ઠિર ! પ્રથમ બધા લેક એક વર્ણના હતા, પણ ક્રિયા-કર્માંના વિભાગથી ચાર વર્ણીની વ્યવસ્થા થઈ છે.’ એ જગદ્ગુરૂના શ્રીમાન્ ભરત નામે પુત્ર થયા, તે તેમના સો પુત્રામાં જન્મ અને સંપત્તિ વડે મુખ્ય હતા. વળી રાજાધિરાજ, સ`ઘપતિ અને સ્વામિવાત્સલ્ય કરનારા પુરુષામાં સુજ્ઞ જના જેના સિંહાસનને પ્રથમ સ્થાપન કરે છે એવા તે થયા. તેમના શ્રીમાન્ ઋષભસેન નામે પુત્ર થયા, જેનું ખીજુ નામ પુંડરીક Page #286 -------------------------------------------------------------------------- ________________ પંચર્મ પ્રસ્તાવ " ૨૬૩ હતું. તે રાજાઓ તથા ક્ષમાવંતોમાં મુખ્ય હતા. વળી ઇષભ પ્રભુના ચેરાશી હજાર શિષ્યોમાં અને દ્વાદશાંગીને ધારણ કરનાર તેમના ગણધરોમાં પણ પ્રથમ થયા. તે પુંડરીક સ્વામી ચિત્ર મહિનાની શુકલ પૂર્ણિમાને દિવસે પાંચ કોટિ સાધુએ સહિત કેવળલક્ષ્મીની લીલાથી કટાક્ષિત થઈને (કેવળજ્ઞાન પામીને) ત્રણે લોકમાં પાવન એવા આ ગિરિરાજ પર આરહણ કરી શાશ્વત સુખવાળી અને મહા પવિત્ર એવી લોકાગ્રપદવીને પામ્યા. અહીં પુંડરીક ગણધર પ્રથમ મોક્ષે ગયા, તેથી એ તીર્થ પુંડરિકગિરિ એવા નામથી ત્રણે જગતમાં પ્રખ્યાત થયું. વળી અહીં અસંખ્ય મુનિઓ મેક્ષે ગયા છે તેથી વિશ્વવંદિત એવું એ તીર્થ સિદ્ધાચળના નામથી પ્રસિદ્ધ થયું. એ તીર્થના આરાધનથી પૂર્વે શુક રાજાએ દુર્જય શત્રુઓને જય કર્યો, તેથી એ તીર્થ શત્રુંજયના નામે પ્રસિદ્ધ થયું. એ ગિરિની સેવાથી તિર્યંચે પણ સર્વીગે વિમળ થયા, તેથી એ તીર્થ વિમળાચળના નામે પ્રખ્યાત થયું. જગતને પૂજ્ય એવા અસંખ્ય જિનેકો પૂર્વે દેવે સહિત અહીં સમોસર્યા, તેથી એ જેનેદ્ર પર્વતના નામથી વિખ્યાત થયું. કૂરકમ પ્રાણ પણ એના આરાધનથી મુક્તિયેગ્ય થાય છે, તેથી એ મુક્તિનિલયના નામે પ્રખ્યાત થયું. ત્રણે જગતનાં તીર્થોમાં સર્વોત્તમ ગુણેથી એ રાજલક્ષમીને ધારણ કરે છે, તેથી એ તીર્થરાજના નામથી ખ્યાત થયું. સર્વ જીવોનાં સર્વ કામ (ઈચ્છા ) પૂર્ણ કરવાથી એ કામદ કહેવાય છે અને પુણ્યરાશિને પ્રકાશ કરવાથી એ પુણ્યરાશિ કહેવાય છે. પંદર પ્રકારના Page #287 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સિદ્ધોથી વિરાજિત હાવાથી સિદ્ધરાજ અને ઢવાને પ્રિય હાવાથી એ સુરપ્રિય કહેવાય છે. ભગીરથ રાજાએ એનું આરાધન કર્યુ હતુ. તેથી એ ભગીરથ અને સ નગેા ( પવ તા )માં અધીશ્વર હોવાથી એ નગાધીશ્વર કહેવાય છે. સવ પર્વતામાં ઐશ્વર્ય વડે ઈંદ્ર સમાન હાવાથી એ પતે'દ્ર અને સર્વ પ્રકારનાં સુભદ્રો ( મ‘ગળા )ને આપનાર હેાવાથી એ સુભદ્ર કહેવાય છે. વળી મહાત્માએ વસુધામંડળના મડનરૂપ એવા એ મહાતી ને મુક્તિગેહ શાશ્વત અને સકામદ ( સર્વ ઇચ્છા પૂર્ણ કરનાર) પણ કહે છે. હે મહામતે ! ત્રણે લેાકમાં જેટલાં તીર્થો છે તે સર્વ તીર્થાનું દર્શન કરતાં જે પુણ્ય થાય તેટલું પુણ્ય એક શત્રુંજયના દર્શન કરતાં થાય છે. પ્રથમ આરામાં એ પર્યંત એંશી ચાજન વિસ્તૃત, ખીજામાં સિત્તેર, ત્રીજામાં સાઠ, ચેાથામાં પચાસ, પાંચમામાં ખાર યાજન અને છઠ્ઠા આરામાં સાત હાથ પ્રમાણ રહેશે, છતાં એના પ્રભાવ તા અધિકાધિકજ રહેશે. અવસર્પિણી કાળમાં એની હાનિ અને ઉત્સર્પિણી કાળમાં અનુક્રમે વૃદ્ધિ થયા કરે છે. એ શત્રુંજય તીમાં સતીર્થં સમાઈ જાય છે. સર્વ તીમય એવા એ શ્રી તીર્થરાજને નમસ્કાર થાઓ. સ્વસ્થાને રહી એનુ સ્મરણ કરતાં પણ પ્રાણીને તેની યાત્રાનું ફળ મળે છે. અન્યત્ર કાટિ વર્ષો પર્યંત તપ, દાન અને યાદિથી પ્રાણીને જે પુણ્ય થાય તેટલું પુણ્ય અહી એક મુહૂત્તમાત્રમાં પ્રાપ્ત થાય છે. હે મંત્રિરાજ ! Page #288 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૬૫ ત્રણે જગતમાં એના સમાન ભીજું કઈ પરમ તીર્થ નથી. જેનું એક વાર નામસ્મરણ કરતાં પણ ઘણાં પાપો દૂર થઈ જાય છે. પચાસ જન પ્રમાણુ ક્ષેત્રમાં એને સ્પર્શ કરતાં પણ ઘણાં પાપ દૂર થઈ જાય છે. પચાસ એજન પ્રમાણ ક્ષેત્રમાં એને સ્પર્શ કરતાં પણ મુક્તિ પ્રાપ્ત થાય છે અને એનું સ્મરણ કરતાં પણ પ્રાણુ સંસારથી મુક્ત થાય છે, એટલા માટે એનું મુખ્ય શુગ (શિખર) મુક્તિદ (મુક્તિને આપનાર) એવા નામથી પ્રસિદ્ધ છે. જો કે અન્ય તીર્થમાં પણ પુણ્ય કરવાથી બહુ ફળ મળે છે, છતાં અહીં સુકૃત્ય કરતાં ક્ષેત્રના પ્રભાવથી અનંતગણું ફળ મળે છે. અન્ય તીર્થોની હજાર યાત્રા કરવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય શત્રુંજય તીર્થની એક યાત્રા એક યાત્રા કરવાથી થાય છે. તીર્થકરેથી જે ભૂમિ એક વાર પવિત્ર થાય તે પણ તીર્થ કહેવાય છે, અને અહીં તે અનંતા તીર્થકરે પધાર્યા છે માટે એ મહત્ તીર્થ કહેવાય છે. તીર્થકર કરતાં પણ એ તીર્થને સર્વોત્તમ જાણીને જગતના નેતા તથા કેવળજ્ઞાની એવા શ્રી પ્રથમ તીર્થપતિ અહીં અનંત સિદ્ધોથી પાવન થયેલ રાયણ પાવન થયેલ રાયણ વૃક્ષ નીચે સમવસર્યા; એટલે દેવોએ અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્યાયુક્ત ભગવંતનું ત્યાં સમવસરણ રચ્યું. પછી ત્યાં સિંહાસન પર બિરાજમાન થઈને કષભ પ્રભુએ દેવ દાનવની પર્ષદામાં મેહને નાશ કરવાવાળી દેશના આ પ્રમાણે આપી કે– Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર “ સદ્રય, સુકુળ, સિદ્ધક્ષેત્ર, સમાધિ અને ચતુર્વિધ સઘ-એ પાંચ સકાર લાકમાં દુર્લભ છે. શત્રુંજયનું ધ્યાન કરતાં એક હજાર પલ્યેાપમનુ' અને તેના દર્શીનના અભિગ્રહ કરતાં એક લાખ પલ્યેાપમનુ' પાપ પ્રલય થાય છે. શ્રી પુડરીક તીર્થંની વિધિપૂર્વક યાત્રા કરવા જતાં પગલે પગલે કરાડા ભવાનાં પાપ પ્રલય થાય છે. અન્ય અશાશ્વત તીર્થોમાં દયા, દાન, તપ અને પૂજન કરતાં જે પુણ્ય થાય તે કરતાં જબ્રૂ વૃક્ષ પરના ચૈત્યની યાત્રા કરવાથી દશગણું, તે કરતાં ધાતકી વૃક્ષ પરના ચૈત્યની અને તે કરતાં પુષ્કર વૃક્ષ પર રહેલા ચૈત્યની યાત્રા કરતા ઉત્તરાત્તર દશગણુ પુણ્ય થાય, તે કરતાં સુમેની યાત્રા કરતાં સેાગણુ, તે કરતાં નીશ્વર દ્વીપની અને તે કરતાં કુડલાદ્રિની ચાત્રા કરતાં અનુક્રમે દશગણું પુણ્ય થાય. તે કરતાં રૈવતાચલની ચાત્રાથી કોટાકોટિ ગણું પુણ્ય થાય, અને તે કરતાં શત્રુંજયના દન કરતાં અન’તગણું પુણ્ય થાય છે. વળી એ તીર્થનું સેવન કરતાં તે એટલું પુણ્ય થાય કે જે પૂરેપૂરૂ` કહીજ ન શકાય. અહી એક પુષ્પથી પણુ ભગવંતની ભાવપૂર્વક પૂજા કરતાં ક્ષેત્રના પ્રભાવથી એકાતપત્ર અન્વય પ્રાપ્ત થાય છે. અહી ભવ્યજને જે દ્રવ્યના વ્યય કરે છે તે ક્ષેત્રના માહાત્મ્યથી દિવસે દિવસે કોટાકોટિગણી વૃદ્ધિને પામે છે. સ્વચ્છ મનથી એ તીને નમસ્કાર કરવા જતાં અને સમ્યગ્ નમસ્કાર કરીને સ્વગૃહ તરફ પાછા વળતાં સરલ મનથી કરવામાં આવેલ ભક્તિ કટિંગણી થાય છે અને અન્ય પ્રાણીઓનુ ગૌરવ કરવાથી તા તે ખરેખર ૨૬ Page #290 -------------------------------------------------------------------------- ________________ * પંચમ પ્રસ્તાવ ૨૬૭ અનંતગણુ કરતાં પણ વધી જાય છે. અન્ય તીર્થોમાં કેટિ સુવર્ણનું દાન કરતાં જે ફળ થાય તેટલું ફળ અહીં માત્ર એક વસ્ત્રનું દાન કરવાથી પ્રાપ્ત થાય છે. શંત્રુજય ગિરિ તરફ એક એક પગલું ભરતાં ન્યાયી યાત્રિક છ માસની તપસ્યાનું ફળ પામે છે.” ઈત્યાદિ દેશના આપી દેવાથી પૂજિત એવા શ્રીમાનું રષભ ભગવંત ગિરિને પ્રદક્ષિણા દઈને અન્યત્ર વિહાર કરી ગયા. ત્યાર પછી પુંડરીકાદિ સાધુઓના પરિવારથી પરવારેલા પ્રથમ જિનાધીશને અનંત સિદ્ધોના સક્ષેત્રરૂપ આ તીર્થોત્તમ ગિરિરાજ પર રાયણ વૃક્ષની નીચે પધારેલા જાણુને ઈંદ્રના આદેશથી તે સ્થાનકે શ્રીમાન્ ભરત રાજાએ પાંચ ધનુષ્ય પ્રમાણ સુવર્ણ, મણિ અને માણિકયની પ્રથમ પ્રભુની પ્રતિમાથી અલંકૃત, સુવર્ણમય અને સુમેરૂના શિખર સમાન ઉન્નત એવો એક પવિત્ર પ્રાસાદ કરાવ્યો. તેમજ અજિતનાથ વિગેરે ભાવી તીર્થકરની પ્રતિમાઓ પણ ત્યાં વિશ્વગ્લાધ્ય મહોત્સવ પૂર્વક કેવળી ભગવંત પાસે પ્રતિષ્ઠા કરાવીને તેણે સ્થાપના કરી. પછી બત્રીસ હજાર મુગટબંધ રાજાઓ સહિત, કલ્પવૃક્ષની જેમ જગતના અભીષ્ટને પૂરનાર, ત્રણે લોકોને આશ્ચર્ય પાત્ર અને સંઘપતિઓમાં અગ્રેસર એવા પ્રથમ સંઘપતિ ભરત મહારાજાએ આ તીર્થની યાત્રા કરી કે જ્યાં સુવર્ણ–મણિથી મંડિત અને ૩૨ હજાર રાજાઓનાં કરાવેલા બત્રીસ હજાર ઉન્નત ચિત્ય શોભતાં હતાં. તે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સના મધ્યમાં માણિકયથી નિર્મિત, પવિત્ર, દેવાના ચિત્રચુક્ત, ત્રૈલોકયસુદર નામનું પર્યંત સમાન ઉંચા શિખરયુક્ત અને એકસેા આઠ ચંદ્રકાંત તથા સૂર્યકાંત મણિથી બનાવેલા કળશેાથી વિરાજિત એવુ' ભરત મહારાજાનું ચૈત્ય શાલતું હતું. તે સં દેવાલયેામાં કરજને દૂર કરનારી એવી શ્રીમાન્ આદિદેવની અનુપમ પ્રતિમાએ વિરાજમાન હતી. એ પ્રતિમાઓની પ્રતિષ્ઠાને અવસરે સિદ્ધાચળ તરફ જવાની તૈયારીને સમયે દેવતાઓથી પરિવૃત્ત એવા ઈંદ્ર મહારાજે ભરતેશ્વરના મંદિરમાં (વિનિતા નગરીએ ) આવીને નૃત્ય કરતી દેવાંગનાઓથી નગરજને ને આશ્ચય પમાડતાં વિધિપૂર્ણાંક તેને સંઘપતિની પદવી અર્પણ કરી, એટલે કે સત્પુષ્પ અને કુંકુમના પિ૨મલથી સુવાસિત તીર્થં જળથી મ’ગલિવિધપૂર્ણાંક તેના અભિષેક કરી, સ્વસ્તિકયુક્ત સુવ પાટ પર તેમને અને તેમની ડાબી બાજુએ ભદ્રપીઠ પર સુભદ્રા(સ્ત્રીરત્ન)ને એસારીને સુજ્ઞ એવા ઇંદ્રે સકલત્ર ભરતેશને પેાતાને હાથે તિલક કરી તેના પર રૌપ્ય તદુલ સ્થાપન કર્યા. પછી તેણે આનંદપૂર્વક ભરતેશના કંઠમાં વિશાળ પુષ્પમાળા પહેરાવી અને નવાંગપૂજાપૂર્વક તેને દેવદૃષ્યાથી અલકૃત કર્યા. તે વખતે કેટલાંક આનંદમગ્ન થયેલા કેટલાંક દેવા કુતૂહલથી આકાશમાં જયજયારવ સાથે દુંદુભિ વગાડવા લાગ્યા. પછી હર્ષિત થયેલા ભરતેશ્વરે પોતાના સઘાધિપ પદની પ્રૌઢતા અત્રીશ હજાર રાજાઓને અર્પણ કરી. ત્યારપછી દરેક ગામ, નગર અને પર્વતની મેખલાએ Page #292 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૬૯ પર જિનપ્રતિમાયુક્ત જિનચૈત્ય કરાવતાં, પ્રતિદિન સ્વામિવાત્સલ્ય કરતાં, સર્વ ચામાં મજજનેત્સવ કરાવતાં, પ્રથમ પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા રચતાં, ત્રિશુદ્ધિપૂર્વક પડાવશ્યક (પ્રતિકમણ) આચરતાં, સર્વ લેકેને સન્માનપૂર્વક દાન દેવાવડે પિતાની સંપત્તિને સફળ કરવા સારૂ તેમના વિસ્તૃત મનારને પણ પૂર્ણ કરતાં, ત્રિવિધ શીલ પાળતાં, બાર વ્રત આચરતાં, યાત્રિકોને સુધા સમાન મધુર વાણીથી પ્રસન્ન કરતાં અને અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદથી દેને પણ ત્રાસ પમાડતાં ચતુરંગ સેના સહિત ભરત મહારાજા કમેકમે ચાલતાં સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં પ્રથમ દૂરથી શત્રુંજય ગિરિને જોતાં હસ્તી પરથી નીચે ઉતરીને આનંદપૂર્વક તેણે પંચાંગ પ્રણામ કર્યા. પછી કેવળી ભગવંતના મુખથી તીર્થરાજના માહાસ્યને શ્રવણ કરતાં તે દિવસે ભરતેશ્વર શ્રીસંઘ સહિત ત્યાં જ રહ્યા. પછી પવિત્ર પ્રદેશ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક મૌક્તિકના સ્વસ્તિકયુક્ત યક્ષકઈમનું મંડળ રચીને તેમજ સંઘ સાથેના ચિત્યમાં આદિનાથ પ્રભુની પ્રતિમાનું પૂજન કરીને શ્રીસંઘસહિત તેણે પુંડરીક ગિરિની પૂજા કરી. પછી બીજે દિવસે શુભ ધ્યાની અને ઉપવાસી એવા તેણે સંઘવાત્સલ્યપૂર્વક પારણું કર્યું. ત્યારપછી સુરાસુર અને મનુષ્યથી પગલે પગલે પૂજ્યમાન એવા ભરત રાજાએ શત્રુંજયના શિખર પર આરેહણ કર્યું. (ચડવા માંડ્યું.) ઉપર પહોંચતાં પ્રથમ શ્રીસંઘ સહિત રાયણ વૃક્ષને દિવ્ય મૌક્તિકથી વધાવીને તેણે પ્રદક્ષિણે દીધી. પછી વિશ્વને મનોહર એવા પ્રાસાદમાં પ્રવેશ કરીને ભારત Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મહારાજાએ પ્રથમ ભગવંતની અગ્રપૂજા કરતાં કહ્યું છે કે ભાગ્યવંત ભવ્યજનોએ કરેલ ભગવંતની અગ્રપૂજા એ શિવશ્રીને વરવાના તાત્કાલિક આનંદની એક વણિકા (વાનકી) છે.” પછી ત્યાં દિવ્ય તીર્થોદકથી ભરેલા સુવર્ણ અને રત્નના કળશથી જન્મસ્નાત્રની જેમ ભગવંતનું સ્નાત્ર કરીને ભરતેશ્વરે જગતને આનંદદાયક એવા નાભિનન્દનની ભક્તિપૂર્વક કપૂર અને કુંકુમમિશ્રિત ચંદન અને કુસુમાદિકથી પૂજા કરી અને ભગવંતની દરેક પ્રતિમા આગળ તેણે પૃથફ પૃથક કટિ રત્ન, માણિજ્ય અને મુક્તાફળ ભેટ ધર્યા. ત્યારપછી આનન્દ પામતી સુભદ્રાદિ મહારાણીઓએ કિંમતી માણિથી ભગવંતની નવાગે પૂજા કરી. તેમાં એક રાણીએ રત્નકટિથી મનહર અને પૂર્વે જાણે રત્નાકરે અર્પણ કર્યો હેય એ મુગટ ભગવંતને યતનાપૂર્વક પહેરાવ્યો. તિલંગપતિની પુત્રીએ માણિક્યનું તિલક, સુગ્રીવ રાજાની પુત્રીએ દિવ્ય કંઠાભરણ, સ્વચ્છ મનવાળી વત્સ રાજાની પુત્રીએ રત્નને શ્રીવત્સ, પોતે મુક્તામય એવી કોઈ રાણીએ સ્થૂલ મુક્તામય હાર, વસંત રાજાની પુત્રીએ મણિઓથી રચિત શીર્ષાભરણ અને કર્ણાટક રાજાની પુત્રીએ કણમાં બે દિવ્ય કુંડળ-એમ રાણીઓએ ભગવંતને દિવ્ય આભરણોથી અલંકૃત કર્યા. પછી ભગવંતને નમસ્કાર કરી ભરતે. શ્વરે સર્વ ચ પર સેનેરી અને રૂપેરી મહાધ્વજ ચડાવ્યા. ત્યારપછી તેણે શ્રીનાભ નામના કેવળી ભગવંત Page #294 -------------------------------------------------------------------------- ________________ 'પચમ' પ્રસ્તાવ ૨૭૧ પાસે જઈને તેમને વંદન કર્યું, એટલે તેને ધર્માશિષ આપીને કેવળી મહારાજે ધ દેશના આપી કે તેજ મનુષ્યા ધન્ય અને કૃતકૃત્ય છે કે જેએ આ ગિરિ પર શ્રીયુગાદીશ્વરની પૂજા કરે છે. દધિ, ઘૃત, દુગ્ધ, શર્કરા અને જળ એ પંચામૃતથી જે ભગવંતનું સ્નાત્ર કરે છે તે અવશ્ય માક્ષે જાય છે. જેઓ એ ગિરિ પર જિનચૈત્યા કરાવે છે તેઓ જગતમાં મણિ અને રત્નનાં વિમાને પામે છે, એક ખાનુ વિવિધ તીર્થોમાં પુણ્યકર્મો કરવાં અને એક બાજુ શ્રીપુડીક ગિરિને વિધિપૂર્વક વંદન કરવું-એ બંને સમાન છે.' આ પ્રમાણે દેશના સાંભળી ગુરૂ મહારાજને વિધિપૂર્વક વંદન કરી અંતરમાં શત્રુ ંજય ગિરિનું સ્મરણ કરતા ભરતેશ્વર પાતાના આવાસમાં આવ્યા. * હવે એ અવસરે ઈંદ્ર મહારાજે આવી ભરત રાજાને પ્રણામ કરી આનંદપૂર્વક કહ્યું કે-“શ્રીઋષભ પ્રભુ જગદુત્તમ હાવાથી અમને પૂજનીય છે અને તમે તેમના મુખ્ય પુત્ર, આદ્ય ચક્રવર્તી અને તીર્થોદ્ધારક છે, તેથી તમે પણ અમને માનનીય છે. તમે જે પ્રમાણે જિનપૂજા કરશે તે પ્રમાણે લેાકા તમારૂં અનુકરણ કરશે, માટે તમારે મારી કરેલ પૂજાનું બરાબર અનુકરણ કરવું.” ભરત રાજાએ આ વાતને સ્વીકાર કર્યા, એટલે ઈંદ્ર મહારાજાએ દેવા સહિત તાજા' પુષ્પાદિકથી વિધિપૂર્વક ભગવ'તની અર્ચા કરી, અને જિનપૂજા કરતાં શેષ રહેલ પુષ્પમાળાને વિવિધ દ્રવ્યસંચયથી દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરીને સુજ્ઞ એવા ઇંદ્રે પાતાના Page #295 -------------------------------------------------------------------------- ________________ 'માર મહેર સમાજ બેસી શકાય. કળો ૨૭૨ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કંઠમાં ધારણ કરી. પછી ક્ષીરસાગરે જઈ જળથી કળશે ભરી કરોડ દેવે સહિત વિમાનમાં બેસી શત્રુંજય તીર્થ પર આવીને આનંદપૂર્વક સુપાત્રે દાન આપતાં ઈદ્ર મહારાજે પ્રવર મહોત્સવ સાથે હર્ષથી ભગવંતના ચરણકમળનું સ્નાત્ર કર્યું. ત્યારથી એ મહાન ઇદ્રોત્સવ જગતમાં પ્રસિદ્ધ થ. “કે” મહાપુરૂષનું અનુકરણ કરે છે.” જે મહાદ્ધિક પુરૂષે એ ગિરિ પર ઈકોત્સવ કરે છે તે ભાગ્યવત જન ઈદ્ર યા ઈંદ્ર સમાન થાય છે. પછી મહારાજે તીર્થની પૂજાના નિમિત્તે સૌરાષ્ટ્ર દેશ આપ્યું અને ત્યારથી જગતમાં એ દેવદેશ એવા નામથી પ્રખ્યાત થયા. વળી સર્વ રાજાઓમાં તિલક સમાન, શ્રીસંઘમાં મુખ્યત્વે બત્રીસ હજાર રાજાઓથી સેવ્યમાન, ધર્મવીર પુરૂષામાં અગ્રેસર તથા વિવેકી એવા ભરત ભૂપતિએ પૂર્વે ઉજજવળ ભક્તિથી પવિત્ર યાત્રા કરતાં ત્રિજગતના અધિપતિ અને વિમલગિરિના સ્વામી એવા ભગવંતની પૂજા નિમિત્ત બત્રીશ હજાર ગામ આપ્યાં હતાં તે પણ કાયમ રાખ્યાં. પછી પુંડરીક ગિરિની વિધિપૂર્વક પ્રદક્ષિણા કરતાં સુજ્ઞ એવા ભરતેશ્વર પગલે પગલે એ તીર્થને નમસ્કાર કરવા લાગ્યા. એવામાં ધર્મવાસનાયુક્ત ઇંદ્ર મહારાજે આનંદપૂર્વક ભરતેશ્વરને કહ્યું કે-“હે ભરતેશ ! ગંગાજળ સમાન નિર્મળ અને શત્રુંજય ગિરિના જ એક શિખરરૂપ એવું ઉજત્યંત તીર્થ પણ ત્રણે લોકમાં ઉત્તમ ગણાય છે. કહ્યું 2૯ એ દેશની ઉપજ. Page #296 -------------------------------------------------------------------------- ________________ २७३ પંચમ પ્રસ્તાવ છે કે-તત્ત્વજ્ઞ પુરૂષે જે પરમ પર્વતને અનાદિ કાળથી તીર્થરાજ શ્રીવિમળગિરિના શિખરરૂપ કહે છે તે શ્રીગિરનાર ગિરિરાજ જયવંત વર્તે છે.” સ્વર્ગ, મર્ચ અને પાતાલલેકમાં આવેલાં પવિત્ર સ્થાવર તીર્થોમાં ઉજયંત ગિરિ સમાન અન્ય તીર્થ નથી. અહીં ગૌરવપૂર્વક સત્પાત્રે દાન આપતાં ચક્રવર્તી પદ તરતમાં પ્રાપ્ત થાય છે. હે રાજન્ ! એ ભુવનેત્તમ તીર્થમાં અનંત જિનેશ્વરે પૈકી કેટલાકનાં ત્રણ ત્રણ અને કેટલાકનાં એક એક કલ્યાણક થયાં છે. સાધુઓ સહિત અનંત જિનવરે ત્યાં સમેસર્યા છે અને એના આલંબનથી અનંત મુનિવરે પંચમ ગતિને પામ્યા છે. અતીત ચોવીશીના નમીશ્વરાદિક આઠ તીર્થકરેના અહીં ત્રણ ત્રણ કલ્યાણક થયાં છે. વળી શુદ્ધ બ્રહ્મચર્યથી પવિત્રાત્મા અને હરિવંશમાં એક મૌક્તિકરૂપ એવા બાવીસમા તીર્થંકર શ્રીઅરિષ્ટનેમિ ભગવાન્ એક હજાર રાજાઓ સહિત સહસ્સામ્રવનમાં આવી પરમ નિર્ચથતા પામી શુકલ ધ્યાનથી સમાધિયુક્ત કેવળજ્ઞાન મેળવી સમવસરણથી એ તીર્થને પાવન કરીને ત્યાં જ મોક્ષે જવાના છે, તેથી મહીતલ પર એ રૈવતાચલ પરમ તીર્થ છે, એનું નિરંતર સ્મરણ કરતાં પાપાત્મા પણ મેક્ષને મેળવે છે. ગત ઉત્સર્પિણીમાં સાગર ભગવંતના મુખકમળથી પુરાતન ઈદ્ર એવો વૃત્તાંત સાંભળે કે-“અવસર્પિણમાં બાવીશમા ભાવી તીર્થકર શ્રી નેમિનાથનું ગણધરપદ પામીને તું આ સંસારથી મુક્ત થઈશ.” આથી તે શકે કે વજરત્નની નેમિનાથ પ્રભુની નિર્મળ ૧૮ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મૂત્તિ કરાવીને અનેક મહોત્સવ પૂર્વક ભક્તિથી સ્વસ્થાને તેનું પૂજન કર્યું. પછી પિતાના આ યુષ્યના પ્રાંત સમયે ગિરનાર ગિરિની નીચે અમરશક્તિથી એક સુવર્ણનું દિવ્ય મંદિર બનાવીને અન્ય બિંબ સાથે તે મૂર્તિ તેણે ત્યાં સ્થાપન કરી, તે મૂર્તિની અત્યારે પણ દેવો ત્યાં સદા પૂજા કરે છે, તેથી એ મહાતીર્થ સર્વ પાપનું હરણ કરનાર કહેવામાં આવેલ છે. શત્રુંજય તીર્થને અને એ તીર્થને વંદન કરતાં સમાન ફળ મળે છે. એ સુતીથની સિદ્ધાંતોક્ત વિધિપૂર્વક એક વાર પણ યાત્રા કરવામાં આવે તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે અને અન્યત્ર રહીને એ ગિરીશ્વરનું ધ્યાન કરતાં પણ પ્રાણી આગામી ચતુર્થ ભવમાં કેવળી થાય છે.” આ પ્રમાણેની ઈંદ્ર મહારાજની વાણી સાંભળીને ભરતેશ્વર તરત જ સંઘ સહિત રૈવતાચલની યાત્રા કરવા ચાલ્યા. ત્યાં ભાવી તીર્થકર શ્રીનેમિનાથનાં ત્રણ કલ્યાણક થવાનાં છે એમ જાણીને તેણે ત્યાં એક સુવર્ણને મેટે સુરસુંદર નામે પ્રાસાદ કરાવ્યો. ઉંચા અગીયાર મંડપ તથા ચારે દિશાએ ચાર કારોથી તે અધિક શુભ હતો. ત્યાં ભવ્ય જનેને જાણે સાક્ષાત પુણ્યરાશિ હોય એવી અને શુભને સૂચવનારી શ્રી નેમિનાથ પરમાત્માની નીલરત્નમય (શ્યામ) મનહર મૂર્તિ તેણે સ્થાપના કરી. પછી ઈંદ્ર સહિત હસ્તિપદ કુંડમાં સ્નાન કરીને સત્કૃત્યેની સ્થિતિપૂર્વક ભરતેશ્વરે શ્રીનેમિનાથ ભગવંતનું પૂજન કર્યું. Page #298 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ૨૭૫ ત્યારપછી સંઘવાત્સલ્ય કરીને ભરત મહારાજે રત્ન, વસ્ત્ર અને અલંકાર વિગેરેથી શ્રીસંઘને સત્કાર કર્યો. ભરતેશ્વરની પછી તેમના પુત્ર આદિત્યયશા વિગેરે પુણ્યસંપત્તિયુક્ત અસંખ્ય રાજાઓ સંઘપતિ થયા. હે વસ્તુપાલ! આ કલિયુગમાં તેમને માર્ગ પ્રકાશિત કરવાનું સામર્થ્ય વિશ્વના સૂર્યરૂપ એવા તમારામાં છે એમ અમારા જેવામાં આવે છે, માટે રવિ સમાન ભાસુર એવાં એ બંને તીર્થોની જગત્ ઉલ્લાસ પામે એવી રીતિથી યાત્રા કરવી તમારે ઉચિત છે. સમસ્ત લોકને પાવન કરનાર એવા શ્રીપુંડરીકાચલ તથા રેવતાચલની જે મનુષ્ય પિતાના ન્યાયપાર્જિત વિત્તથી વિધિપૂર્વક યાત્રા કરે છે તેને ધન્ય છે. હે મહામંત્રિમ્ હવે સમ્યગ્યાત્રાને વિધિ કહું તે સાંભળો, કે જે વિધિપૂર્વક યાત્રા કરવાથી પુરૂષને મુક્તિ પ્રાપ્ત થાય છે. તે વિધિ આ પ્રમાણે - જે માતાપિતાને ભક્ત હોય, સ્વજન અને પરજનને આનંદ આપનાર હોય, પ્રશાંત અને શ્રદ્ધાળુ હોય, શુદ્ધ બુદ્ધિ, મદ અને કલહરહિત, સદાચારી અને દાતા હે; અક્ષેભ્ય, મુમુક્ષુ, પરમાં ગુણના ઉત્કર્ષને જોઈ આનંદ પામનાર અને કૃપાળુ હોય; ખરેખર ! સાક્ષાત્ દેવત સમાન એ તે પુરૂષ સંઘપતિના પદને અધિકારી થઈ શકે છે. વળી યાત્રાફળને ઈછનારા સંઘપતિએ મિથ્યાત્વીઓને સંસર્ગ અને તેમનાં વચનમાં કિંચિત્ આદર પણ ન કરે. તેણે પરતીર્થ કે પરતીથની નિંદા કે સ્તુતિ ન કરવી અને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સમ્યક્ત્વને ધારણ કરતા એવા તેણે માર્ગમાં ત્રિવિધ શીલ પાળવું. પિતાના બંધુઓ કરતાં પણ યાત્રિક જનેને અધિક નેહથી નીહાળવા અને પિતાની શક્તિ તથા દ્રવ્યથી તેણે સર્વત્ર અમારિ પડહ વગડાવ. વળી ચતુર્વિધ સંઘ સહિત શાંત મનથી રથમાં બિરાજેલા પ્રભુના પૂજાદિ મહોત્સવ કરવા, જિનભક્તિથી પૂર્ણ એવા સુશ્રાવકની અને સાધુઓની વસ, અન્ન અને નમનાદિકથી સદા ભક્તિ કરવી, માર્ગમાં સ્થાને સ્થાને સ્નાત્ર અને વજારેપણાદિ મહોત્સવે કરવા, ધર્મને બાધા કરનારાઓને પિતાની શક્તિથી દૂર કરવા, પાક્ષિકાદિક પર્વેમાં સામાયિક, પૌષધ તથા જિનપૂજનાદિક ધર્મકાર્યો. વિશેષ કરવાં, માર્ગમાં ગામ અને નગરાદિકમાં શ્રાવક લોકોને સદાતા જોઈને ગુપ્ત ધનદાનથી તેમને આહંન્દુ ધર્મમાં સ્થિર કરવા, પિતાની શક્તિ પ્રમાણે અતિથિઓને સત્કાર કરવો અને પશુઓને પણ વસ્ત્રથી ગબેલ પાણી પીવરાવવું—એ. સર્વ સંઘપતિનાં કર્તવ્ય છે. વળી યાત્રિકે એ પણ વિકથા અને કલહાદિક ના કરવા, ઘાસ, શાક અને ફળાદિક અદત્ત ન લેવાં, પિતાને નિર્વાહ ન થતું હોય તે પણ ખોટાં તેલ કે માપ ન કરવાં, કય વિજ્ય કરતાં પારકું એક માટીનું ઢેકું માત્ર પણ વિશેષ ન લેવું, કેમકે અન્ય સ્થાને કરેલ પાપ યાત્રા નષ્ટ થાય છે પણ યાત્રા કરતાં પાપ કરવામાં આવે છે તે તે વાલેપ સમાન થાય છે. ફળના અર્થ તીર્થયાત્રા કરનારાઓએ સક્ષેત્રમાં સબીજની જેમ પિતાનું ન્યાયપાર્જિત ધન ધર્મમાં Page #300 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ - ૨૭૭ વાપરવું. આવા પ્રકારના વિધિથી નિષ્કપટ ભાવે યાત્રા કરવાથી ઘેર પાપ પણ નષ્ટ થઈ ભવાંતરમાં મુક્તિ મળે છે. કહ્યું છે કે-“ક્ષિતિતલના તિલક સમાન, રમ્યતા અને સંપત્તિના સ્થાનરૂપ, ત્રિભુવનમાં પૂજિત અને કલ્યાણના પાત્રરૂ૫ એવો સુરાષ્ટ્ર નામે દેશ છે. ચપળ કર્લોલરૂપ હાથવડે પશ્ચિમ સમુદ્ર જેનું કુરાયમાન એવા અતિશય ફેનથી અદ્દભુત લવણ ઉતારીને તેના તમામ દષ્ટિદેષોને હરે છે. તે દેશમાં આવેલા શ્રી શત્રુંજય તથા રેવતાચલ તીર્થ પર જે પ્રાણુ દાન, તપ, બ્રહ્મચર્ય અને દયામાં આદર લાવી યુક્તિપૂર્વક યાત્રત્સવ કરે છે તે એ તીર્થના અતિશયથી દુષ્કર્મને ધ્વસ્ત કરી કઈ જન્મમાં પણ નરક કે તિર્યંચગતિ તે પામતે જ નથી. એ પ્રમાણે ત્રણ લેકમાં પ્રસિદ્ધ એવા શ્રીવિમલાચલ તથા રેવતાચલ તીર્થ પર જે સમ્યગ્દષ્ટિ પ્રાણીઓ સદવત્તમાં રક્ત થઈ પિતાના ન્યાયપાર્જિત વિત્તથી વિધિપૂર્વક યાત્રોત્સવ કરે છે તેઓ અનુક્રમે હર્ષોત્કર્ષની સખીરૂપ તીર્થંકર પદવીને પામે છે.” इति श्रीमहामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्यप्रकाशके हर्षीके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदरसूरिश्रीमुनिसुंदरसूरिश्रीजयचंद्रसूरि शिष्यपंडितश्रीजिनहर्षगणिकृते पंचमः प्रस्तावः॥५॥ ષષ્ઠ પ્રસ્તાવ. ઉપરોક્ત દેશના સાંભળીને મંત્રીશ્વરે ઉત્સાહપૂર્વક ગુરૂ મહારાજને કહ્યું કે-“હે વિભેજે એમજ હોય તે Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જિનાલયમાં પધારી મને સત્વર સ`ઘપતિપણાના વાસક્ષેપ કરો.” એટલે નિઃસ્પૃહમાં શિરામણિ, ધમર્યાદામાં સમુદ્ર સમાન તથા ઉદાર બુદ્ધિવાળા એવા ગુરૂ મહારાજ એલ્યા કે—“હે મહામ ંત્રિન ! તમારા ગુરૂજ તમને વાસક્ષેપ કરે તે ઉચિત ગણાય. શ્રી નાગેંદ્ર ગચ્છના સ્વામી અને ગુણાથી ઉજ્જવલ એવા શ્રી વિજયસેનસૂરિ તમારા કુલકમાગત ગુરૂ છે, અને હે મત્રીશ ! મલુધારી ગચ્છના આચારમાં ધુરંધર એવા વર્તમાન આચાર્ય તમારા માતૃપક્ષના ગુરૂ છે, કહ્યુ છે કે—‘નિઃસ ́ગવૃત્તિથી સાધુ, ન્યાયેાપાર્જિત લક્ષ્મીથી ગૃહસ્થ અને પતિવ્રતપણાથી સ્ત્રી, દેવાને પણ પણ નમસ્કાર કરવા લાયક થાય છે,” માટે તે આચાર્ચીને ખાલાવીને તેમની પાસે જિનાલયમાં પ્રૌઢ ઉત્સવપૂર્વક સંઘપતિપદની પ્રતિષ્ઠા કરાવા.” આ પ્રમાણેની ગુરૂ મહારાજની વાણી સાંભળીને બંને મંત્રીશ્વરા ભાલ્યા કે- હું ભગવન્ ! ગુણધારી એવા આપની પાસેજ અમે ષડાવશ્યક સૂત્રો, ક પ્રકૃતિ પ્રમુખ ઘણા જૈન ગ્રન્થા તથા નિળ એવી ત્રણ વિદ્યાએ ભણ્યા છીએ; તેમજ દુષ્ક ના મને ભેદનાર અને સમ્યક્ત્વથી પવિત્ર એવા દુષ્પ્રાપ્ય જૈન ધમ પણ અમે આપના પ્રસાદથી જ પામ્યા છીએ, માટે યથાશક્તિ ક્રિયા તથા નાના પ્રકારના આચાર પાળવામાં તત્પર એવા આપજ પરમાર્થથી અમારા ગુરૂ છે. જે શત્રુ મિત્રમાં સમ સ્વભાવી, નિષ્પાપ વૃત્તિવાળા, શિવમાર્ગદર્શક તથા સમ્યજ્ઞાન અને ચારિત્રથી પવિત્ર હોય તેનેજ સુજ્ઞ જનાએ ગુરૂ માનેલા છે.” આ પ્રમાણે મંત્રીઓનું કથન 66 ૨૦૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ર૭૮ કાનું નામ લેવા પણ ત્યાગ ફત્વરહિત એમાં ઉત્પન્ન સાંભળીને ગુરુ મહારાજ બોલ્યા કે-“હે મહામંત્રીનું ! તત્ત્વવેત્તાઓએ તો એમજ કહ્યું છે, તથાપિ તેમ કરતાં અત્યારે જિનશાસનમાં ગુણાધિક એવા અન્ય આચાર્યો કષાયકલુષતા થવાનો સંભવ છે. બીજાને કષાયના કારણરૂપ થવું એ આત્માને મહાદુઃખકર છે, માટે આત્મહિતૈષી મુનિઓએ પ્રયત્નપૂર્વક તે પ્રસંગ સર્વથા વજે. સર્ષથી ડસાયેલ અંગુષ્ઠની જેમ અને પિતાના અંગમાં ઉત્પન્ન થયેલ મેલની જેમ શીલ અને સમ્યક્ત્વરહિત એવા પિતાના ગુરૂ હોય તે તેને પણ ત્યાગ કરવો. કહ્યું છે કે-“શીલભ્રષ્ટ ગુરૂનું નામ લેવામાં પણ મહાપાપ છે, અને તેના સમાગમ કરનાર મનુષ્ય કઈ ગતિએ જાય તે તે કેવલી ભગવંતજ જાણી શકે છે, પરંતુ તમારા ગુરૂ અત્યારે ત્રિધા શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે, અને બાર પ્રકારનાં તપથી વિભૂષિત છે, છે, માટે સજજનોને તે સ્લાધ્ય છે, તેથી ગૌરવ સહિત તેમને તમારે બેલાવવા એ ઉચિત છે, કારણ કે ઉચિત અવસરે સુગુરૂને યોગ પુણ્ય વિન પામી શકાતું નથી.” એટલે મંત્રિરાજ બોલ્યા કે- હે ભગવન્! તેમને બોલાવવા માટે એક શ્રાવકની સાથે ભક્તિગતિ વિજ્ઞપ્તિપત્ર મેકલેલ છે.” તે સાંભળી ગુરૂ આનંદપૂર્વક બેલ્યા કે-હે મંત્રિનું ! ધર્મસર્વસ્વને જાણનાર તથા ઔચિત્યશાળી એવા તમે એ ગ્ય કર્યું છે. પછી યાત્રા પ્રસ્થાનનું મુહૂર્ત નિર્ણત કરી ગુરૂ મહારાજને વંદન કરીને તે બંને શ્રાવકત્તમ સ્વસ્થાને આવ્યા Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર હવે મંત્રીશ્વરની વિજ્ઞપ્તિ વાંચીને નિષ્પાપ વૃત્તિવાળા શ્રીમાન્ વિજયસેનસૂરી અનુક્રમે વિહાર કરતાં તે નગરે પધાર્યા. તેમનું આગમન સાંભળીને મેઘધ્વનિને સાંભળનાર કલાપી (મચૂર)ની જેમ આનંદ પામતા મંત્રીશ્વરે સ્વજનો સાથે તેમને પ્રવેશ મહત્સવ કર્યો. વિશાળ બુદ્ધિવાળા મંત્રીએ ગુરૂ આગમનના મહોત્સવમાં લક્ષ કેટિ ધનને વ્યય કરતાં પણ કંઈ દરકાર ન કરી. પછી માણિકયના કળશયુક્ત નવીન દેવાલયમાં સદ્દગુણેથી યેષ્ઠ, નાગેન્દ્ર તથા મલધારી ગરછના આચારમાં ધુરંધર એવા તે બંને આચાર્યોએ વિધિપૂર્વક સ્કુરાયમાન સૂરિમંત્રના મહત્સવ સહિત તેમની ઉપર સંઘપતિપણાને વાસક્ષેપ કર્યો. તીર્થયાત્રાના પ્રયાણને દિવસ નજીક આવતાં પિતે કરાવેલા શત્રુ જ્યાવતાર નામના ચિત્યમાં પ્રથમ શ્રેય નિમિત્તે મંત્રીઓએ સંઘ સહિત ગીત અને નૃત્ય કળાથી રમ્ય, મહાધ્વજ અને મહાપૂજા વિધાનના વિધિથી મનહર તથા ઈંદ્રને પણ દુર્લભ એ અથી જનેના મને રથ પૂર્ણ કરવાપૂર્વક મજજનેત્સવ કર્યો. ત્યાર પછી વત્સલ એવા તેમણે શ્રીસંઘવાત્સલ્ય કર્યું. શ્રીવીરધવલ રાજાનું પણ પ્રશસ્ત વચનપૂર્વક ગૌરવ કર્યું, તથા શીલધારી અનેક સાધુઓને સન્માનપૂર્વક વિશુદ્ધ અન્ન, પાનાદિક આપીને તેમની ભક્તિ કરી. એ પ્રમાણે સત્કાર્ય કરતાં મંત્રીશ્વરના મને રથરૂપ તીર્થયાત્રાના પ્રયાણનો દિવસ આબે, કારણ કે મહાત્માઓનો ઈરિછત કાર્યસિદ્ધિમાં દેવ સદા અનુકૂળજ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રસ્તાવ ૨૮૧ રહે છે.' આ વખતે શ્રીવસ્તુપાલ સાથે ઘણા લાકો પાથેય (ભાતું), રસ્તામાં ચાલે તેવી ગાડીઓ, ઉપાનહ અને જળભાજન વિગેરે સાધના સહિત પ્રયાણ કરવાને તૈયાર થયા અને તેમણે આદરપૂર્વક દૂરથી ખેલાવેલા શ્રાવકો પણ આવી પહેાંચ્યા, પણ તેની કીતિ તા દશે દિશામાં દૂરજ ચાલી ગઈ. એટલે આગમનેાત્સવ કરતાં વિનયયુક્ત એવા મત્રીએ તે સને યથાયાગ્ય સત્કાર કર્યાં. પછી સ`ઘ્રપતિપદના મહોત્સનિમિત્તો સર્વ સંધ તેમને મદિરે આવ્યા, અને પેાતાના અ'તઃપુર અને સ સમૃદ્ધિ સહિત શ્રીવીરધવલ રાજા પણ અનેક ક્ષત્રિયા સાથે તેમને ત્યાં આવ્યા. વળી જગતમાં રિષ્ઠ એવા મંત્રિરાજના મદિરે સદાચારી મુનિએથી પરિવૃત્ત, શીળવડે સુગંધિત અને સૂર્ય સમાન તેજસ્વી એવા શ્રીનાગેદ્ર અને મલધારીગચ્છના આચાર્યાં પણ પધાર્યા. તેમજ ગામ, નગર, પુર અને પત્તનના અન્ય રાજાએ પણ પોતપાતાના સબધવાળા શ્રેષ્ઠીઓ, સામતા, મત્રીએ અને વ્યવહારીએ સહિત ત્યાં આવ્યા. સભાના અભિપ્રાયને જાણનારા હરિહર જેવા ભાટ અને દીવ સહિત કેટલાક પ્રતિભાશાળી પુરૂષો પણ ત્યાં હાજર થયા. વળી સર્વજ્ઞમતમાં સૂર્ય સમાન, ચેારાશી જ્ઞાતિના શણગારરૂપ, સત્યપણાની સ્થિતિથી સુશાભિત તથા પત્તન, સ્તભતી અને ચિત્રકૂટના વસનારા સર્વ સંઘપતિએ પણ તીર્થયાત્રાની સ સામગ્રી સહિત ત્યાં આવ્યા. Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પછી મંત્રીશ્વરાએ તે નગરમાં તેમજ આજુબાજુ પાંચ યાજનામાં અમિરપડહ વગડાવ્યા. વિષ્ણુગ્ગનાએ દરેક બજારમાં લટકાવેલી પ'ચવણ થી વિભૂષિત ધ્વજાએ શેાભવા લાગી. માઁત્રિગૃહના આંગણામાં ચારે બાજુ માતીએથી રચવામાં આવેલા સ્વસ્તિકા તથા પુષ્પા અને પરવાળાથી રચવામાં આવેલા નદાવત્તો શાલવા લાગ્યા. ઉંચે બાંધવામાં આવેલી માટી પતાકાઓથી વિમાના સાથે જયવાદ કરવા માટે જાણે જાહેરખખર લટકાવી હાય તેવી ગૃહદ્વારની પ્રતાલિકા શૈાભવા લાગી. એ અવસરે આનંદને વશ થયેલ એવા વીરધવલ રાજા વિવિધ ભેટણાં લઈને આવેલા સર્વ સામતા સાથે ત્યાં આવ્યા, અને વાગતાં એવાં વાજિત્રાના મેટા અવાજથી સવ દિગ્ગજોને સંભ્રમ પમાડતાં અત્યંત આશ્ચર્યકારી એવા તે રાજાએ પેાતે ઉઠીને મૉંગલ ક્રિયા યુક્ત સુવર્ણના સિંહાસન પર તે અને મંત્રીઆને ભેંસારીને અધે...જ્જુ સમાન સુંદર એવા વસ્તુપાલના કપાળમાં તથા સમસ્ત લક્ષ્મીને વશ કરનાર એવા તેજપાલ મત્રીશ્વરના લલાટમાં સ`ઘપતિપદના અશ્વ ને સૂચવનાર રાજા તાજા કુંકુમથી તિલક કર્યું', રામાંચિત થઈ ને તેણે તેના પર રોષ્યમય અક્ષત ચટાડવા. અને હ વડે ઉત્કંઠિત થયેલા રાજાએ તેમના કંઠમાં તીર્થંકરપદવીની પ્રાપ્તિ માટે સ્વયંવર મહાત્સવને સૂચવનારી પુષ્પમાળા આપણુ કરી. પછી બીજી સામગ્રી સાથે સુવર્ણ ફ્રેંડમય છત્ર તથા ચતુરંગ સૈન્ય આપીને રાજાએ તેમના પર પંચાંગ પ્રસાદ કર્યા, એટલે સવે સામાએ અનેક પ્રકારનાં ભેટણાં ધરીને આનદ સાથે તે મંત્રીશ્વરાના ચરણમાં ૨૮૨ Page #306 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૮૩ પ્રણામ કર્યા. “હે સંઘભારને ધારણ કરવામાં ધુરંધર ! તમે જયવંત રહે, દીર્ધાયુષી થાઓ અને ચિર કાળ આનંદ પામે !” એ પ્રમાણે પ્રસન્ન થયેલા બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા. પછી મર્યાદાને જાણનાર વીરધવલ રાજાના વિપ્રગુરૂએ વેદમંત્રોચ્ચારપૂર્વક તેમને તિલક કર્યું. ત્યારપછી અનુક્રમે સર્વ પ્રકારનાં મંગલપૂર્વક સર્વ સંઘપતિઓએ આનંદપૂર્વક તેમને વધાવ્યા અને આનંદ પામતી સર્વ હેનેએ તેમનાં નવે અંગે યુક્તિપૂર્વક તિલક રચીને ઉરચ સ્વરે માંગલિક આશીષ આપી, કારણ કે-“તેમના ચરણ તીર્થમાર્ગ તરફ જવામાં તત્પર છે, તેમના ધન્યતમ હાથ દારિદ્રયને નિર્મૂળ કરવાના વ્રત યુક્ત છે, તેમનો કંઠ જગતને પ્રિય વચન જ કહે છે, તેમની ભુજાઓ અનાથનું રક્ષણ કરવાને સમર્થ છે અને તેમનું લલાટ ભાગ્યભરથી અભિરામ લિપિ યુક્ત છે, માટે તીર્થયાત્રાના માંગલિક પ્રસંગે લોકે સંઘપતિના પ્રત્યેક અંગની પૂજા કરે છે.” ત્યારપછી પોતાના પરિવાર સહિત નાગૅદ્રગછના આચાર્યે ભક્તિથી નમ્ર એવા તેમને આશીષ આપી કેપ્રથમ શ્રીભરતેશ્વર વિગેરે શ્રેષ્ઠ રાજાઓએ પૃથ્વી પર જે પદની શરૂઆત કરી છે, તત્વથી જે પદ શ્રેયેશ્વર્યના પદ કરતાં પણ મોટું ગણાય છે, જિનપદવીની પ્રાપ્તિ માટે જે પદ એક કોલરૂપ છે, જે શિવલક્ષ્મીના ગૃહરૂપ છે અને સર્વોત્કૃષ્ટ સ્થિતિરૂપ છે એવું શ્રીસંઘપતિનું પદ તમારામાં વિજયવંત વર્તે છે. પછી મંત્રીશ્વરે પોતે કેટલાએક યોગ્ય. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રોવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શ્રાવકને સંઘપતિના પદારેપણુરૂપતિલક કર્યા. વળી યથાયેગ્ય -વ્યય કરવામાં સમર્થ એવા ચાર વ્યવહારીઓને ગૌરવપૂર્વક મહીધર એવું પદ (બિરૂદ) આપ્યું. ત્યારપછી વિનયપૂર્વક પરિવાર સહિત સર્વ મુનિરાજને વિવિધ વસ્ત્રોથી સત્કાર કર્યો, અને સુકૃતી એવા તેમણે રત્નમય અલંકારે ભેટ કરીને વિરધવલ રાજાના મનમાં અતિશય પ્રેમ ઉપજાવ્યું, વળી તે પ્રસંગે મંત્રિરાજે અન્ય રાજાઓ વિગેરેને યુક્તિપૂર્વક સુવર્ણનાં કુંડલ, બાજુબંધ તથા રત્ન અને માણિક્યની મુદ્રિકાઓ આપી, અને સર્વ સંઘપતિઓને યથાકમે ભક્તિપૂર્વક પંચવર્ણનાં રેશમી વસ્ત્રો આપ્યાં. તેમજ વિવેકી એવા વસ્તુપાલે મુખ્ય મુખ્ય ૩૬૦૦૦ શ્રાવકને યુક્તિપૂર્વક રત્નથી ઉજજવળ એવા છત્રીસ હજાર સુવર્ણનાં તિલક આપ્યાં. કહ્યું છે કે-“શ્રાવકોનાં લલાટમાં વિધિએ લખેલી કુવર્ણ શ્રેણિને સ્નિગ્ધ કુંકુમપંકથી ભુંસાડીને તેણે એમના લલાટને સુવર્ણ શ્રેણિથી વિભૂષિત કર્યો, તેથી ખરેખર ! શ્રીમાન્ વસ્તુપાલ એક નવીન વિધાતાજ થયો.” વળી અનેક કવીશ્વરેને તેણે પ્રીતિપૂર્વક રત્ન, માણિજ્ય, શૃંગાર, અશ્વ અને વસ્ત્રાદિક આપીને પ્રસન્ન કર્યા. જંગમ કલ્પવૃક્ષ સમાન એવા તેણે યાચકોને અભીષ્ટાથે આપવાથી દેવતાઓની જેવા બનાવી દીધા. તે અવસરે સર્વ ઉપદ્રવને દૂર કરનાર એવા નરચંદ્ર મુનીશ્વરે કલેશનો નાશ કરનારી ધર્મદેશના આપી કે ૧. સર્વ વ્યયના અધિકારી બનાવ્યા. Page #308 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૮૫, જિનાજ્ઞાથી પરમાર્હત્ થયેલ, અને સે રાજાઓને સ્વામી એ ચૌલુકય રાજા (કુમારપાળ) પોતે જાણતાં છતાં પણ નિગ્રંથને અનઇ સુપાત્રદાન આપી ન શકો, તે પિતાના પવિત્ર ચારિત્રથી સ્વર્ગે ગયે, પરંતુ પિતાના મનમાં રહી. ગયેલી સુપાત્ર દાનની ઈચ્છાથી તે જાણે ગુર્જર ભૂમિમાં વસ્તુપાલરૂપે અવતર્યો હોય એમ ભાસે છે.” આ પ્રમાણે શ્રીનચંદ્ર ગુરૂના ઉપદેશામૃતનું પાન કરીને આનંદસાગરમાં બુડતે સતે કણ વિસ્મય ન પામે ? સર્વ વિમિત થયા. એ અવસરે રાજાએ પ્રેરણા કરેલા કવિએ વર્ણનીય ગુણના ભંડારરૂપ એવા મંત્રીને પુનઃ વર્ણવવા લાગ્યા. તેમાં હરિહર કવિ બાલ્ય કે–“વસુધાના વિગુરૂપ વીરધવલ રાજાને પણ ધન્ય છે કે જેને અદ્દભુત મહિમા પ્રતિદિન જાગ્રત છે. સૂર્ય અને ચંદ્ર સમાન તેજસ્વી એવા આ બંને મંત્રીઓ ખરેખર! તેનાં લોચનરૂપજ છે. હે વસ્તુપાલી જન્મથી યત્નપૂર્વક સુકૃત કરતાં છતાં તારામાં જે મેં કંઈ પણ દૂષણ જોયું હોય તે એજ છે કે-કલ્પવૃક્ષના એક પલ્લવની કાંતિને આધાર લઈને જ આ તારે હાથ કલ્પવૃક્ષને તિરસ્કાર કરે છે. આ દૂષણને કણ કબુલ ન કરે?” પછી દામોદર કવિ બે કે-“ઉદયનસુત (વાગભટ) સ્વર્ગસ્થ થતાં વર્તમાન અધિકારીઓના દ્વારથી નિવૃત્ત થઈને અથીજનો દૂરથી જ વિરામ પામે છે, પણ ભાગ્યયેગે આ નિર્મળ અને વિશાળ વસ્તુપાલ સર્વ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સજજનેના મરથ પૂર્ણ કરે છે, માટે આ કળિકાળમાં હવે અન્ય આલંબનથી સર્યું. ત્યારપછી મદન કવિ બે કે-“રાજ્યલક્ષ્મીનું પાલન અને વિદ્વાનોનું લાલન કરવામાં શ્રીવાસ્તુપાલની મતિ સદા આલસ્ય રહિતજ છે.” પછી સેમેશ્વર કવિ બે કે શ્રીવાસ્તુપાલ મંત્રીશ્રી પ્રાપ્ત થયેલાં મુગટ, કડાં, મુદ્રિકાઓ, તિલક, બાજુબંધ, હાર અને રેશમી વસ્ત્રોથી અલંકૃત થઈને પિતાને ઘરે આવેલા વિદ્વાને પિતાની આકૃતિ ફરી જવાથી વિવિધ શપથ (ગન) દઈને મહા મહેનતે પોતાની સ્ત્રીઓને પ્રતીતિ પમાડી શકે છે.” આ પ્રમાણેની સ્તુતિથી સંતુષ્ટ થયેલા અને દાતારોમાં અગ્રેસર એવા મંત્રીશ્વરે રાજાની અનુમતિથી એ સર્વેને પૃથફ પૃથફ એક એક લક્ષ દ્રશ્ન આપ્યા. એવામાં અમરચંદ્ર નામના કવીશ્વરને નિદ્રાવશાત્ શિરને આમ તેમ કંપાવતા જોઈને ધીમમાં મુગટ સમાન એવા વસ્તુપાલે કહ્યું કે-ગવેત્તાઓ માં પ્રશંસનીય અને આવી શ્રેષ્ઠ રાજસભામાં બિરાજતા એવા તમે કેમ નિદ્રારૂપ લલનાની લીલાને અત્યંત વશ થઈ ગયા છે ?” આ પ્રમાશેના સુધાસિંચન સમાન તેમના વાક્યથી તેણે તરત જાગ્રત થઈને કહ્યું કે-હે મંત્રી ! યેગીઓને કદાપિ નિદ્રા ન હોય, પરંતુ અમે સાવધાન થઈને લક્ષ્મી અને વિષ્ણુની પરસ્પર થતી વાત સાંભળીએ છીએ. વિષ્ણુ કહે છે કે-હે લક્ષ્મી પ્રિયે! આજે કેમ તારૂં મુખ શ્યામ થઈ ગયું છે ? લક્ષ્મી બેલી કે-“હે નાથ ! આપની મતિ મંદ થઈ ગઈ લાગે છે, જેથી સંઘના પ્રવાસથી ઉડનાર રજવડે થનાર Page #310 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૮૭ મારા તાતના (સમુદ્રના) અસાધારણ વિનાશ શું તમે નથી જાણતા ?' વિષ્ણુએ કહ્યુ કે હે ભયભીત પ્રિયતમા ! તું ડરીશ નહીં, કારણ કે સ`ઘેંશ લલિતાપતિ જિનપતિના સ્નાત્રજળની નીક વહેવડાવીને એ સાગરને પાછા ગભીર અનાવી દેશે, માટે સતુષ્ટ થા.' આ પ્રમાણેની તે કવિની અદ્ભુત અર્થાત્પત્તિ સાંભળીને પ્રસન્ન થયેલા મત્રીશ્વરે તેનું સિહાસન સર્વ કવિની પહેલાં મડાવ્યું. પછી વીરધવળ રાજાએ વસ્તુપાલને કહ્યું કેશ્રીસ્તંભતીર્થં પુરમાં તમે હેાંતેર દેવકુલિકા યુક્ત શ્રીવાટક નામે નવું રૌત્ય કરાવ્યું છે કે જે જોવાથી અતિશય આનંદ થયા છે. હવે જેમ કુમારપાળ રાજાએ તીર્થયાત્રા કરી તેમ તમે પણ પેાતાના રાજ્યની સુસ્થિતિને સૂચવનાર અને પાત્રોને અર્થ સાધનરૂપ થઇ પડે એવી અપૂર્વ તીર્થ યાત્રા કરે.' આ પ્રમાણે આશીષ આપીને રાજા પોતાના સ્થાને ગયા. હવે મત્રીશ્વરે સ`ઘપતિની પદવી પામીને વિવિધ ગામા અને નગરાક્રિકમાં સર્વત્ર એવી ઉદ્ઘાષણા કરાવી કે-તીયાત્રાએ આવતાં જેમને વાહન, આસન, ભાતુ, સહાય અને ધનાર્દિક જોશે તે રસ્તામાં હું બધું પૂરૂ પાડીશ.' પછી મુહૂર્ત વેળા થતાં જ્યારે તેમણે પ્રયાણ કર્યું ત્યારે ઉભય પક્ષે વિશુદ્ધ અને વસુધા પર આવેલી સાક્ષાત્ ચતુર્વિધ ધમ લક્ષ્મીએ હાય તેવી ઉદ્દામ હાથણી પર બેઠેલી ચાર કન્યાએ તેમના પર ત્રણ છત્ર ધારણ કરવા લાગી. કેટલીક Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સધવા યુવતિઓ કંકણ અને મેખલાનો અવાજ કરતી પ્રતિક્ષણે તેમના પર ચામર ઢાળવા લાગી. ઉદાર શુંગાર ધારણ કરીને રથમાં બેઠેલી કેટલીક લલનાઓ આનંદ સહિત ધવલ મંગલ ગાવા લાગી. એવી રીતે ત્રિવિધ વાજિંત્રના નાદથી ત્રણે જગતને આશ્ચર્ય પમાડતાં, પંચવર્ણની ધ્વજાઆથી આકાશમંડળને ચિત્રમય બનાવતાં, પવિત્ર કુંકુમ જળથી મહીતલને સિંચતાં અને શ્રદ્ધાયુક્ત સંઘપતિઓની સાથે જિનેશ્વર ભગવંતની પૂજા કરતાં, અન્ય જિનાલયથી પરિવૃત્ત એવા પોતાના નવીન દેવાલયને વિધિપૂર્વક આગળ કરીને બુદ્ધિના ભંડાર એવા વસ્તુપાલ મંત્રીશ્વરે સિદ્ધિસૂચક શકુને થતાં પિતાના અનુજ બંધુ તેજપાલ, સર્વ સંધપતિઓ તથા પરિવાર સાથે પ્રસ્થાન કર્યું. હવે તે વખતે તીર્થયાત્રાની આવા પ્રકારની સામગ્રી તેમની સાથે હતી છત્રીસ પ્રકારનાં હથિયાર લઈને રણભૂમિમાં યુદ્ધ કરવાને તૈયાર થયા હોય એવા ચાર હજાર પ્રબળ અસવારો સહિત મંત્રીએ સંઘરક્ષાને માટે નિયુક્ત કરેલા સેમસિંહ વિગેરે ચાર પ્રૌઢ રાજાએ સર્વની આગળ ચાલતા હતા. તેમની પાછળ ગજઘટાના ઘંટનાદથી ગગનને વાચાલિત કરનાર એવા આઠ મહાશ્રાવકે ગજરૂઢ થયેલા દિગિકોના જેવા ચાલતા હતા. તેમની સાથે એક હજાર દુકાન હતી કે જ્યાંથી યાત્રિક લોકે સર્વ મંત્રીને ખાતે લખાવીને પોતાની ઈચ્છાનુસાર સર્વ વસ્તુઓ લેતા હતા. મંત્રીએ સન્માનપૂર્વક બેલાવેલા લાખો શાસનના Page #312 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૮૯ પડાં બધા આર કાર્ડના આ સાથે હતા, એક પ્રભાવક એવા સંઘપતિ શ્રાવકે સાથે ચાલતા હતા. એવીશ મેટા હાથીદાંતના બનાવેલા રથે સાથે હતા, અને એથી શેભતા બે હજાર કાષ્ઠના રથ સાથે હતા. પચાસ હજાર ગાડાંઓ બધા માણસને બેસવા માટે હતાં અને અઢારસે વેગગામી ગાડીઓ હતી. શિર પર ધરવામાં આવેલા શશાંકમંડળ જેવાં શ્વેત છત્રથી સંઘપતિ શ્રાવકે સાક્ષાત્ મહેશ્વર સમાન લાગતા હતા. સુકૃતશાળી શ્રીસંઘ લેક પર ઓગણશો દિવ્ય છત્ર છાયા કરી રહ્યાં હતાં. ગંગાના કલ્લેલ સમાન ઉજજવળ અને આતપની ગ્લાનિને દૂર કરનાર એવાં ત્રણ હજાર ચામર ઢળાતાં હતાં. રેશમી વસ્ત્રોથી સંવૃત, રથ સમાન વિશાળ તથા સેવકે વહન કરે એવી ચાર હજાર પાંચ ને પાંચ (૪૫૦૫) શ્રેષ્ઠ પાલખી હતી. અઢારસે સામાન્ય ગાડીઓ અને અઢારસો સુખાસને હતાં. બાવીશસે તપસ્વી સાધુઓ અને અગીયારસે દિગંબરે હતા. (૪૦૮) મોટા રથે હતા અને (૩૩૦) રથ વૃષભેથી શેતા અને રત્નથી જડેલા હતા. સંઘમાં બધા મળીને સાત લાખ માણસે હતા. (૩૦૩) માગધ લકે અને (૪૦૦૦) અ હતા. લોકોને આનંદ આપે તેવી વસ્તુપાલની આ પ્રમાણેની ઋદ્ધિ સાથે હતી. વળી સમરસ, નિબિડ, ઉન્નત અને એક સ્તંભીયા મહેલ જેવા અન્ય શ્રાવકના હજારે તંબુઓ સાથે હતા. તેમાં સાત હજાર મેટા કિંમતી તંબુઓ હતા, કે જે વસુધા પર પણ વિમાનની શોભાને દર્શાવતા હતા. જાણે પુણ્યશ્રીને પ્રકટ કરતી હોય એવી Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પચીશ હજાર માટી પતાકાઓ ચારે બાજુ શોભતી હતી. આ સર્વ ઉજજવળ તંબુઓના મધ્યમાં ગુણજજવળ એવા શ્રી વસ્તુપાલ મંત્રીનો પાંચ વર્ણનાં રેશમી વસ્ત્રોથી રમ્ય, માણિજ્ય અને સુવર્ણન કલશાંક્તિ શિખર યુક્ત, અને સતત અપાતા સુપાત્રોને ઈચ્છિત દાનરૂપ જળથી જેનું આંગણું સિક્ત છે એ તેમજ ગુણવંતેને પણ વર્ણનીય એ રમ્ય તબુ ખરેખર ! પુષ્પસમૂહથી સુવાસિત થયેલ ઈંદ્રભવનની ઉપમાને ધારણ કરતા હતા. આ બધી એકાતપત્ર જિનશાસનના સામ્રાજ્યને સૂચવનારી સામગ્રી હતી. શુભ મુહૂર્ત શુભ શકુને પૂર્વક વિબુધ જનોના સ્વાભાવિક બંધુ એવા મંત્રીશ્વરે પિતાને સ્વામીની આજ્ઞાથી પિતાના સમસ્ત બંધુવ સાથે જે વખતે પ્રસ્થાન કર્યું તે વખતે ફળ અને પુપે જેના હાથમાં છે એવી પ્રેમદાને સામે આવતી જોઈને આનંદ પામતા મંત્રીશ્વરે પિતાના મનમાં નિર્વિદને તીર્થયાત્રા થશે એ નિશ્ચય કરી લીધે. પછી ક્ષણભર વટવૃક્ષની નીચે ઉભા રહીને પોતાની પાછળ આવેલા સ્વજનેને પાછા વાળી અધ્વગામી એવા તે સુશ્રાવકે વામભાગમાં (ડાબી બાજુએ) ખરને સ્વર સાંભળે, એટલે તે પણ એક શુકન વિશેષ થયું. ઇંદ્રિયનિગ્રહને માટે વસ્તુપાલ જે કે નિરંતર કેટલાક નિયમ પાળતા હતા, તથાપિ આ વખતે તેણે કેટલાક વિશેષ નિયમે ગ્રહણ કર્યા. સુજ્ઞ જને જે કે સ્વભાવેજ પવિત્ર હોય છે, તથાપિ અધિક પવિત્રતા પ્રાપ્ત કરવાનો Page #314 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૯૧ તેમને વધારે લોભ હોય છે. સંઘમાં તરણ સહિત સાતસે દેવાલ હતાં અને નાનાં દેવાલની તો સંખ્યાજ થાય તેમ નહોતું. યાત્રિક લેકેના અને રથ પૂરતી એવી શ્રી અંબિકાદેવી સિંહ પર આરૂઢ થઈને સંઘની આગળ ચાલતી હતી. નિરંતર વિનને દૂર કરનાર અને જગતના સંકટનું હરણ કરનાર એ ગજગામી કપદી યક્ષ પણ સંઘરક્ષાને માટે સદા જાગ્રત હતો. એ બંને દેવ દેવીના પ્રભાવથી તીર્થનો માર્ગ અતિ દુર્ગમ છતાં અન્ન પાનાદિના લાભથી અંતરાયરહિત અને સર્વત્ર સુગમ થઈ ગયો. “સરસ્વતીકંઠાભરણ, છએ દર્શનને કલ્પવૃક્ષરૂપ, ઔચિત્ય ચિંતામણિ, સંઘપતિ, આહંન્દુ ધર્મની ધુરાને ધારણ કરવામાં ધુરંધર, ભેજરાજ સમાન, કવિ ચકવર્તી, સમસ્ત રૌઢ્યદ્વારમાં સાવધાન, દાનવીર, કળિકાળને કાળ અને જિનાજ્ઞા પાલક ઈત્યાદિ બિરૂદ શ્રેણિને બેલતા કવિવરેથી પરિવૃત, કુરાયમાન યશસ્વી, જેની આગળ રંગબેરંગી ધ્વજાઓ શોભી રહી છે એ, છત્ર અને ચામરોથી મંડિત, લીલાથી ઉત્તમ ગજ પર આરૂઢ થયેલે અને પ્રઢતા યુક્ત સચિવાધીશ વસ્તુપાલ આગળ ચાલ્યો. લીલાપૂર્વક સુખાસન પર આરૂઢ થયેલી, માર્ગમાં વાંછિતાર્થ આપવાથી અથીં જનેને આનંદ પમાડતી; ત્રિવિધ શીલ પાળતી, તપ તથા પૂજામાં પરાયણ અને છત્ર ચમારથી સુશોભિત એવી લલિતા દેવી પણ તીર્થયાત્રા નિમિત્ત સાથે ચાલી. વળી પિતાના તેજથી જ નક્ષત્રને દિવાકર તિરસ્કાર કરે તેમ રોત્સાહી શત્રુઓને તિરસ્કાર કરતે, વિસ્ફરિત કાંતિવાળે, ચેતરફથી Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સંઘની રક્ષા કરવાને માટે નિયુક્ત થયેલે, ચાલાક પુરૂમાં અગ્રેસર, દિવ્ય શ્વેત આતપત્ર તથા ચામરોથી વિરાજિત, પંચરત્ન નામના અશ્વ પર આરૂઢ થયેલે, વિજયી અને વિશાળ સંપત્તિથી ઈંદ્ર સમાન ભતે તેજપાલ મંત્રી પણ સાથે ચાલ્યો. તેમજ માર્ગમાં પણ અતિથિસંવિભાગવ્રતને ત્રિકરણને બરાબર પાળતી, શીલ અને સમ્યકત્વથી. ઉજજવળ, અને બાળ, ગ્લાન, આર્ત તેમજ વૃદ્ધ એવા શીલવંત સાધુઓને વિધિપૂર્વક યથાયોગ્ય વસ્તુઓનું દાન દેતી અનુપમા દેવી પણ સાથે ચાલી. ગાર્ન મુનિને રેગ. શાંત થાય તેવું પ્રાસુક ઔષધ આપતી, સર્વ સાધુઓને સદા પ્રવર ભેજ્ય વસ્તુ આપતી, વસ્ત્રના ઈરછકને વસ્ત્ર આપતી અને સુપાત્રને ભક્તિપૂર્વક પાત્ર આપતી એવી તે પુણ્યવતી અનુપમા દેવી જિનશાસનમાં એક સુવિખ્યાત માતા સમાન હતી. શ્રીમાનું શ્રેમસંઘ સહિત સર્વત્ર મનુષ્યના મનેરથને પૂરતા, વિધિપૂર્વક જિનપ્રતિમાની અષ્ટવિધ પૂજા. કરતા, ધર્મવૃદ્ધિને માટે સર્વત્ર સમ ક્ષેત્રોને ઉદ્ધાર કરતા, હજારો શ્રાવકોને ગૌરવ સહિત ભેજન કરાવતા, ગુણવંત એવા સર્વ સાધુઓને નિરંતર વંદન કરતા અને સદાચારમાં પરાયણ એવા તે બંને ભ્રાતા તીર્થયાત્રા નિમિત્તે ચાલતાં અનુક્રમે વર્ધમાન નામના મહાપુર પાસે આવી પહોંચ્યા.. ત્યાં નિર્મળ જળસંપત્તિવાળા સરોવરને તીરે તે બંને સંઘપતિ સારા ઘર જેવા મોટા તંબુ નખાવીને તેમાં રહ્યા. Page #316 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૮૩ એટલે બીજા સંઘપતિ શ્રાવકે પણ ત્યાં પડાવ કરીને પોતપોતાનાં ચિત્યમાં ગીત, નૃત્ય અને વાજિંત્રોથી મનહર એવા સ્નાત્રેત્સવ કરવા લાગ્યા. હવે તે નગરમાં આસ્તિક જનના મુગટ સમાન, અતિશય તેજસ્વી, પુણ્યકર્મથી પ્રખ્યાત, સમ્યગ્દષ્ટિપણાથી વિશિષ્ટાત્મા, બાર વ્રતમાં નિશ્ચળ અને શ્રીમાળીના કુળરૂપ આકાશમાં સૂર્ય સમાન રત્ન નામે શેઠ રહેતા હતે. ક્ષીરસાગર સમાન તેના ઘરમાં દુધ સમાન ગૌરવર્ણ, સાત પૂર્વજોથી પૂજિત, સર્વ સંપત્તિને પૂરનાર, સાક્ષાત્ પુણ્યસમૂહરૂપ અને દેવતાઓથી સેવ્યમાન દક્ષિણાવર્ત શંખ હતા. તે રાત્રિએ રત્નના કરંડીયામાં બહાર નીકળી ઘરમાં સર્વત્ર ભમતાં પ્રસન્ન થઈને ઘુમઘુમ ધ્વનિ કરતું હતું. એટલે વૈભવથી રતિની જેમ તેના પ્રભાવથી તેની ચતુરંગ સમૃદ્ધિ વૃદ્ધિ પામતી હતી. વસ્તુપાલ મંત્રીને સંઘ નજીક આવ્યો, તે વખતે રાત્રિએ નિદ્રાધીન થયેલા તે શ્રેષ્ઠીને પ્રભાત સમયે સ્વપ્નમાં આવીને તેણે કહ્યું કે-“હે શ્રેષ્ઠિન ! તમારા પૂર્વજેને અગણિત પુણ્યને વશ થયેલ હું ચિરકાળથી તમારા વિશાળ ગૃહમાં વાસ કરું છું. તમારા સાત પૂર્વજે નિર્વિદને ધર્મકાર્યો કરતાં મારા પ્રભાવથી પ્રાપ્ત થયેલ સંપત્તિનું ફળ પામ્યા છે. વળી હે મહાભાગ ! વિવેકથી નિર્મળ સ્વભાવવાળા એવા તમે પણ શુભ વર્ણવાળી પ્રતિમાઓ યુક્ત નવાં જિન કરાવી, અનેક ઐોના જીર્ણોદ્ધાર કરાવી, સ્વામિવાત્સલ્ય, દીન જનની અનુકંપા,જિનબિંબની પ્રતિષ્ઠા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અને તીથ યાત્રાદિક–મહાત્સવાથી પુણ્યવત. પ્રાણીઓના ભવતાપને હરતા સતા મારા નિવાસનું સમ્યગ્ ફળ મેળવ્યું છે. હે મહાભાગ ! હાલ આ કળિકાળમાં સૂર્યની જેમ જિનશાસનને દીપાવનાર અને ઇંદ્ર સમાન તેજસ્વી એવા વસ્તુપાલ મંત્રી ભાગ્યના સિંધુરૂપ પાતાના અધુ સહિત શ્રી શત્રુ જયની યાત્રા કરવા જતાં આજે આ નગરની બહાર સરાવરને તીરે આવીને રહેલે છે. આ ભસ્ત ક્ષેત્રમાં અત્યારે એના સમાન જિનશાસનના પ્રભાવક બીજો કોઈ નથી, કારણ કે પૂર્વે શ્રી ભરત તથા સગર ચક્રવત્તી, પાંડવે, કૃપાવંતમાં તિલક સમાન ચૌલુકય ભૂપતિ કુમારપાળ, મંત્રી જાવડશાહ અને વાગ્ભટ વિગેરે જે જે પ્રસિદ્ધ સંઘપતિએ થઈ ગયા છે તેમનો સશજ અત્યારે આ શ્રી વસ્તુપાલ સંઘપતિ છે, માટે હે બુદ્ધિના નિધાન ! સર્વથા ગુણવાન તથા સુપાત્રરૂપ એ અતિથિને સત્કાર કરવા માટે મને આગળ કરીને તમે તમારા આત્માને પુણ્યગરિષ્ઠ કરો. અર્થાત્ મને તેમના હસ્તમાં અર્પણ. કરે, કારણ કે સુપાત્રને યાગ, મહાશ્રદ્ધા, અવસરે યથાચિત દાન અને ધર્મસાધનની સામગ્રી-એ અલ્પ પુણ્યથી પ્રાપ્ત થતાં નથી,” આ પ્રમાણેનું શંખાધિષ્ઠાયક દેવનુ વચન સાંભળીને તે રત્ન શ્રેષ્ઠી જાગ્રુત થયા અને પાંચપરમેષ્ડીનું સ્મરણ કરતા સત્તા વિચારવા લાગ્યા કે−આ સ્વપ્ન ખરેખર ! મને સાક્ષાત્ એક ઉપાલંભરૂપ છે, માટે હવે મારે પુણ્ય Page #318 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૯૫ કાર્યમાં વિશેષે ઉદ્યમ કર યોગ્ય છે, કારણ કે—ધર્મમાં જેનું મન અવિચ્છિન્ન દૃઢ હોય તેને દેવો પણ વશવત્તી રહે છે, વિદને વિનાશ પામે છે અને ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે.” આ શંખની સહાયથી મે પૂર્વે બહુવાર યાત્રાએ કરીને દિલષ્ટ કર્મથી બંધાયેલાં પાપનું સારી રીતે શેાધન કર્યું છે, વળી અહીં વધમાન (વઢવાણ) નગરમાં માણિક્યની પ્રતિમા યુક્ત શ્રીવર્ધમાન સ્વામીનું નવું ચિત્ય મે કરાવ્યું છે કે જે બાવન મેટી દેવકુલિકા યુક્ત અને સુવર્ણને દંડ અને કળશની ગગનમંડળને પ્રકાશિત કરતું શેભી રહ્યું છે. વળી પિોતાની શક્તિ પ્રમાણે જીણુ જિનરોત્યોનો અને સ્વજનાદિકનો મેં ઉદ્ધાર પણ કર્યો છે, અને એના પ્રભાવથી પુત્ર પૌત્રાદિક સંતતિને પ્રૌઢ મહોત્સવ પૂર્વક વિશુદ્ધ વંશની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યાં છે, પરંતુ સજજનને પણ કલાઘનીય અને પિતાના મન માનતું એવું શ્રી સંઘવાત્સલ્ય ઉંચા પ્રકારનું મેં પૂર્વે કદાપિ કર્યું નથી, તેથી પ્રશસ્ત કીર્તિયુક્ત એવા સમસ્ત શ્રી સંઘના લોકોની સાથે અત્યારે શ્રી વસ્તુપાલ મંત્રીનું વાસ્તુત્ય કરવું મને ઉચિત છે.” આ પ્રમાણે વિચાર કરીને શય્યામાંથી ઉઠી નિર્મળ પુણ્યથી આઢળ્યું અને • પવિત્રાત્મા એવા રતન શ્રેષ્ઠીએ પ્રથમ ષવિધ આવશ્યક ક્રિયા આચરી અર્થાત્ પ્રતિક્રમણ કર્યું. પછી ભગવંતની પ્રતિમાની અષ્ટવિધ પૂજા કરીને તેણે સ્નિગ્ધ દુષ્પથી દક્ષિણાવર્ત શંખનું મજજન કર્યું. ત્યાર પછી કાર્યકુશળ એવા ભાગ્યવંત જનોથી પરવારેલે રત્ન શ્રેષ્ઠી અશ્વરત્ન Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પર આરૂઢ થઈને મંત્રીની સન્મુખ આવ્યું, અને ગંગાને પ્રવાહ જેમ સાગરને મળે તેમ સંઘરૂપ સાગરમાં રહેલા સુજ્ઞ જનને મળીને તેણે સર્વને પ્રસન્ન કર્યા મંત્રિરાજે પણ ગુણોથી ગરિષ્ઠ, જ્ઞાતિસંપત્તિથી જ્યેષ્ઠ અને ભક્તિથી નમ્ર એવા તે શ્રેષ્ઠીને યોગ્ય સન્માન આપ્યું, એટલે શ્રીમાન મંત્રીરૂપ સૂર્ય પાસેથી પ્રસાદ પામીને રત્ન શ્રેષ્ઠી કલાવાન (ચન્દ્ર)ની જેમ સદાચારી (નક્ષત્રી મંડળમાં ગૌરવને પામ્યા. પછી અવસર મેળવીને સંઘપતિ શ્રાવકેમાં અગ્રેસર એવા શ્રી મંત્રીશ્વરને તેણે વાત્સલ્ય માટે નિમંત્રણ કર્યું. ગુણના ભંડારરૂપ તે શેઠને આગ્રહ જોઈને મતિમાનું તથા સર્વ જનેમાં અગ્રેસર એવા શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરે પ્રૌઢ સંઘપતિ શ્રાવકોની સંમતિ લઈને તેના ઘરે ઘરે ભેજન કરવાનું કબૂલ કર્યું “સજજને કદાપિ કેઈની પ્રાર્થનાનો ભંગ કરતા નથી.” પછી પુણ્યવાનું અને મનમાં પ્રસન્ન થયેલા એવા રત્ન શ્રેષ્ઠીએ પિતાના ઘરે જઈને સંઘના વાત્સલ્ય માટે તૈયારી કરાવવા માંડી. તે કાર્યમાં તેના અસાધારણ સૌજન્યગુણથી વશ થયેલા એવા સુજ્ઞ પૌરજનેએ તેને પૂરતી સહાયતા કરી. એટલે શ્રીસંઘના વાત્સલ્યને માટે કરવાની સામગ્રી તરતમાંજ તૈયાર થઈ ગઈ, કારણ કે ઉદાર પુરૂષોને સર્વ જને બધા પ્રકારની સહાયતા આપે છે.” તે વખતે સંઘભક્તિના કાર્યમાં પુણ્યવાન્ એવા તેણે ધન ખરચવાને કંઈ હિસાબ જ ન રાખે, કારણ કે તેવી Page #320 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૯૭ ગણના તે પરિમિત ધનવાળાનેજ હોય છે. અનર્ગળ ઋદ્ધિવાળાને હોતી નથી. બીજે દિવસે પ્રભાતે ઉત્સાહથી શ્રીસંઘને પિતાને ઘરે બેલાવીને રત્ન શ્રેષ્ઠીએ આ પ્રમાણે તેમની નિર્દોષ ભક્તિ કરી:-પ્રથમ તે પોતાના ગૃહાંગણે આવેલા શ્રીસંઘપતિ શ્રાવકને મુક્તિના અભિલાષી એવા તેણે મુક્તાફળથી વધાવ્યા. પછી સુગધી જળથી તે શ્રાવકવના તેણે ચરણ ધોયા અને પિતાના આત્માને નિર્મળ બનાવ્યો. પછી યાત્રા શ્રાવકેને તેણે સર્વ શક્તિ અને યુક્તિપૂર્વક પુષ્કળ ધૃત નાખીને તૈયાર કરવામાં આવેલાં પકવાને જમાડ્યા. શર્કરાયુક્ત અને ચાર પ્રકારના મસાલાથી મિશ્ર એવા સ્વચ્છ અને ઉકાળેલા દુધથી તેણે શ્રીસંઘના લેકેને તાપવર્જિત કર્યા. ભજનાનંતર દિવ્ય તાંબૂલથી તેણે સંઘના લોકોને સુવાસિત મુખવાળા અને શીતલ ચંદનદ્રવના વિલેપનથી શીતલ દેહવાળા કર્યો. ત્યારપછી કલ્યાણના નિવાસરૂપ શ્રેષ્ઠીએ સુગંધી પુષ્પમાળાથી અને વસ્ત્રોથી ભક્તિપૂર્વક સર્વને સત્કાર કર્યો, કારણ કે “વસ્ત્ર’ અન્ન, જળ અને પુષ્પાદિકથી જેઓ યાત્રિક જનોનો સત્કાર કરે છે તેમને ઘરે બેઠાં તીર્થયાત્રાનું ફળ મળે છે.” હવે વસ્તુપાલ અને તેજપાલ મંત્રીની રત્ન શ્રેષ્ઠીએ કેવી રીતે ભક્તિ કરી તે કહે છે પ્રથમ તે બંને મંત્રીઓને સુવર્ણાસન પર બેસારીને સ્નિગ્ધ મનવાળા એવા તેણે પોતે જાણે ક્ષીરસમુદ્રમાંથી આણેલ હોય તેવા દુધથી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જગતની આપત્તિને દલિત કરનાર એવા તેમના ચરણ ધેય, પછી ઉષ્ણ ગધેદકથી તેમને હવરાવ્યા અને ધોયેલાં દિવ્ય વસ્ત્ર તેમને ભક્તિપૂર્વક પહેરાવીને પોતાના જિનચૈત્યમાં લઈ જઈ તેમના હાથે વિધિપૂર્વક જિનપૂજા કરાવી. પછી આદેશ પ્રમાણે તરતમાંજ તૈયાર કરવામાં આવેલ, જગતમાં અદ્દભુત, સ્વાદિષ્ટ, સ્લાધ્ય અને ભાગ્યહીન જનોને દુપ્રાપ્ય એવી વસ્તુઓ સુવર્ણ, રજત અને માણિક્યના ભાજનમાં પીરસીને તેણે સાર પરિવાર સહિત ભાગ્યવંત એવા તેમને ગૌરવપૂર્વક ભજન કરાવ્યું. ભેજનાનંતર તેમને સિંહાસન પર બેસારી દિવ્ય પટકુળાદિકથી તેમને સત્કાર કરીને રત્ન શ્રેષ્ઠીએ હૃથ્વપૂર્ણ મણિસ્થાળમાં સ્થાપન કરીને રાજહંસ સમાન ઉજજવળ એ દક્ષિણાવર્ત શંખ તેમની દષ્ટિએ કર્યો, અને વિનયથી અંજલિ જોડીને તેણે કહ્યું કે-“મારા પર અનુગ્રહ કરીને આ દક્ષિણાવર્ત શંખને તમે ગ્રહણ કરો.” એટલે દષ્ટિને ઉત્સવરૂપ અને પૂણે દુ સમાન નિર્મળ એવા તે શંખને જોઈને ચકરની જેમ વસ્તુપાલ મંત્રી પરમ હર્ષને પામ્યો. પછી શ્રેષ્ઠીનો શંખ લેવા માટે પૂર્ણ આ ગ્રહ છતાં તેને નહીં સ્વીકારવાથી તેને કંઈક દુભાયેલ જાણીને મંત્રીશ્વરે સમસ્ત ઉદાર જનોમાં મુગટ સમાન અને નિર્મળ ગુણથી ઉજજવળ એવા શ્રી રત્ન શ્રેષ્ઠીને ગૌરવ સહિત પિતાના અર્ધાસન પર બેસારી સરલતાપૂર્વક સુધા સમાન મધુર વચનથી કહ્યું કે-“હે શ્રેષ્ઠિમ્ ! સર્વ રાજાઓમાં અગ્રેસર એવો શ્રી વીરધવલ રાજા મહોત્સવરૂપ પુણ્યથી પિતાની પ્રજા પર બહુજ પ્રેમ ધરાવે છે. તેને દુર્જન કે પિશુન Page #322 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૯: સેવક નથી, પણ ભાગ્યવંત પૂર્વજોના વંશમાં ઉત્પન્ન થયેલા અને જિનાગમને જાણનારા શ્રાવક છીએ. વળી અત્યારે તે દંભરહિતપણે અમે વધારે લોભમુક્ત બન્યા છીએ, કારણ કે કુલીન અને ઉત્તમ સેવકે રાજાને અનુસરીને જ ચાલે છે, તેથી પુણ્યકર્મથી માનનીય એવા આપના આ ઉત્કૃષ્ટ સંપત્તિને આપનારા દક્ષિણાવર્ત શંખને અમે ગ્રહણ કરનાર નથી. હે પુણ્યાત્મન્ ! તમેજ એની સહાયતાથી ઘણું પુણ્યકાર્યો કરતાં સંપત્તિથી સદા વૃદ્ધિ પામે. વળી સમ્યગ્દષ્ટિ. જનોમાં મુગટ સમાન એવા આપનાથી શ્રી જિનશાસનરૂપ સમુદ્ર પરમ વૃદ્ધિને પામે. “મહાપુરૂષે પણ પિતાના ઘરની સંપત્તિને ઈચ્છે છે.” વળી વસુધા પર દાનધર્મના આધારરૂપ. એક તમેજ છે, માટે હે રત્નશ્રેષ્ઠિનું ! પૂર્વજોથી પૂજિત એવા આ શંખરત્નને ગૃહદેવતાની જેમ પ્રયત્નપૂર્વક તમારા ઘરમાં સ્થાપન કરે.” આ પ્રમાણે તેમના વચનરસથી અંતરમાં આનંદ પામેલા રત્ન શ્રેષ્ઠીએ સ્વપ્નમાં શંખે કહેલ ઉપાલંભરૂપ બધે વૃત્તાંત તેમને કહી સંભળાવીને કહ્યું કે“આ કળિયુગમાં આપના સમાન કોઈ પાત્ર નથી અને. દક્ષિણાવર્તી શંખ સમાન આપવા લાયક બીજી ઉત્તમ વસ્તુ પણું નથી. વળી તે મંત્રિન્ ! હવે એ મારા આવાસમાંથી જવાની ઈચ્છા કરે છે અને વિષણુના હસ્ત સમાન વિશાળ લક્ષણવાળા એવા તમારા ભવનમાં આવવાને ઈચ્છે છે, માટે હે સ્વામિન્ ! મારા પર પ્રસાદ કરીને એનો તમે સ્વીકાર કરે, અને મારી પ્રાર્થનાને ભંગ ન કરો.” આ પ્રમાણેના રત્ન શ્રેષ્ઠીના અત્યંત આગ્રહથી સમુદ્ર પાસેથી વિગુની Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જેમ શ્રી વસ્તુપાલ મંત્રીએ તેની પાસેથી પાંચજન્ય સમાન ઉજજવળ એવા તે શંખરત્નનો પ્રયત્નપૂર્વક સ્વીકાર કર્યો. તે વખતે હાથમાં રહેલા તે શંખથી મંત્રીશ્વર સત્યભામા સહિત વિષણુ સમાન શેભવા લાગ્યા. પછી મંત્રીએ વિનયપૂર્વક તેમને બહુમાન આપી યાત્રાનું નિમંત્રણ કરીને તેની પાસેથી રજા લીધી. ઔચિત્યપૂર્વક નિષ્કપટ ભાવે શ્રી સંઘનું વાત્સલ્ય કરીને રત્ન શ્રેષ્ઠીએ બહુ પુણ્ય ઉપાર્જન કર્યું. ત્યારપછી વિધિપૂર્વક સંઘપૂજા કરતાં તેણે વિવિધ દેશોથી આવેલા એવા યતિજનોને ઉચિત પવિત્ર વસ્ત્ર પાત્રાદિક તથા શીતને અટકાવે તેવાં કંબળ આપીને સર્વ ગ છેના પ્રત્યેક આચાયેની ભક્તિ કરી. પછી વૃદ્ધગછના સ્વામી અને ઔચિત્યને બરાબર જાણનાર એવા શ્રીદેવપ્રભસૂરિએ ધર્મોપદેશ આપ્યું કે“શ્રીસંઘનું વાત્સલ્ય, ઉદાર ભાવના, કૃતજ્ઞતા, સર્વ જને પર અનુગ્રહ, જિનભક્તિ અને ગુણવંત જનનું ગૌરવ-એ ગુણોથી મનુષ્ય તીર્થંકરપદને પ્રાપ્ત કરે છે. જિનેશ્વર કરતાં અન્ય દેવ, સુસાધુ કરતાં અન્ય ગુરૂ અને શ્રીસંઘ કરતાં અન્ય પવિત્ર ક્ષેત્ર ત્રણ જગતમાં કેઈ ઠેકાણે નથી. શ્રીસંઘને અનઘ વાત્સલ્યનું ફળ વાણી દ્વારા કહી શકાય તેમ નથી, કારણ કે સમસ્ત પુણ્યકાર્યોમાં તે અનુપમ ગણાય છે. પૂર્વે શ્રીગષભ સ્વામીના વંશમાં શ્રીમાન દંડવીય રાજાએ તીર્થયાત્રાએ જતા યાત્રિક શ્રાવકેનું બહુજ ઉંચા પ્રકારનું વાત્સલ્ય કર્યું હતું, તેજ પ્રમાણે અત્યારે સંઘમાં આવેલા સાત લાખ મનુષ્યની પરમ ભક્તિ કરતાં શ્રીરને Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રસ્તાવ ૩૦૧ શ્રેષ્ઠીએ તેની કીર્ત્તિને પુનઃ નવપલ્રવિત કરી છે.” આ પ્રમાણેની ગુરૂની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા અને સુકૃતી એવા રત્ન શ્રેષ્ઠી સંઘ સહિત શ્રીવસ્તુપાલ સઘપતિની સાથે તીર્થયાત્રા કરવા ચાલ્યે. વધુ માનપુરમાં શ્રીવસ્તુપાલ મત્રીશ્વરે કેલા સિગિર સમાન ઉન્નત, ચારે બાજુ બાવન દેવકુલિકાથી પરિવૃત અને સુવર્ણના કુંભ અને દંડથી વિભૂષિત એવુ· શ્રીવ માન સ્વામીનુ વિધિપૂર્વક શૈત્ય કરાવ્યું. વળી સુજ્ઞ એવા તેણે સઘરક્ષા નિમિત્તે એ માગે જનારા યાત્રાળુઓને માટે એક વિશ્રામસ્થાન હાય એવા કિલ્લા કરાવ્યા અર્થાત્ કિટ્ટાવાળું મકાન કરાવ્યું. તી યાત્રાએ જતા યાત્રિકાની તૃષા દૂર કરવા નિમિત્તે તેણે પવિત્ર જળયુક્ત અને સુંદર આકારવાળી એવી એક વાવ કરાવી, તેમજ વસુંધરાને ધારણ કરવામાં એક વરાહાવતારૂપ એવા વીરપાળ રાજાના પુરાતન મંદિરના તેણે જીર્ણોદ્ધાર કરાવ્યા. વળી નાના પ્રકારનાં ભાજન વિગેરે સમસ્ત સામગ્રીયુક્ત ક્ષુધા, તૃષાને દૂર કરનાર એવી એ પવિત્ર દાનશાળાએ કરાવી. પછી ત્યાં સવ ચૈત્યેામાં વિધિપૂર્વક મજ્જનાત્સવ કરાવી, ધ્વજારાપ્ણ કરી અને અીજનાને દાનથી આનંદ પમાડીને વાજિત્રાના ધ્વનિથી ક્ષતિઓને પણ ભય પમાડતા, છત્રાથી મામાં સર્વત્ર છાયાને પ્રસરાવતા તથા કુશળ અને સુખશાળી એવા સંઘલેાક સહિતશત્રુ...જય તી તરફ્ પ્રયાણ કરતા એવા તે કુશળ મત્રીશ્વર ધૂધૂપુર Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર (ધંધુકા) સમીપે આવ્યા. એટલે ત્યાંના રાજાએ નિયુક્ત પુરૂષોના હાથે વસ્તુપાલ મંત્રીને મણિ માણિકયના ભેટણાં માકલાવીને હસ્તીના સ્કધ પર જિનાલયાને પધરાવી સર્વ સંધલાકને આનંદકારી એવા પુરપ્રવેશમહાત્સવ કર્યાં. ત્યાં પણ પૌરજનાના સàાષને માટે અને પેાતાના સુકૃત નિમિત્તે તેણે જિનચૈત્યાદિક અનેક ધર્મકાર્યો કર્યા. એ ધૂંધૂકપુરમાં આપત્તિને નષ્ટ કરનાર એવા વસ્તુપાલે અષ્ટાપદ ચૈત્યમાં ચાવીશ જિનબિંબાની સ્થાપના કરી. વળી પ્રાણીએના પાપસંતાપને શાંત કરવા તેણે તેજ રૌત્યમાં એક વીર પ્રભુના બિંબની પણ સ્થાપના કરી. વળી કુમારપાળ રાજાના દેરાસરમાં મૂળનાયકની સ્થાપના કરીને તેણે તેની ઉપર એક સુવર્ણ મય કુંભ કરાવ્યા. તેમજ ચતુર જામાં અગ્રેસર એવા તેણે જન્મવસહીના પશુ ઉદ્ધાર કરાબ્યા અને તેના શિખર પર એક નવીન સુવર્ણ કુંભની સ્થાપના કરી. વળી તેજપાલ મંત્રીએ શ્રીમાઢવસહીમાં દિવ્ય પૂતળીઓયુક્ત, નિર્મળ (આરસ) પાષાણના એક નવીન રંગમ ́ડપ કરાવ્યેા. વળી તે નગરના પરિસરમાં તે મંત્રીશ્વરે ધનિમિત્તો ત્રણ ધર્મશાળા, બે વિદ્યામઠ અને ત્રણ દાનશાળાઓ કરાવી. તેમજ તેજપાલ મંત્રીએ પેાતાના સ્વામીના સુકૃત નિમિત્તે ધંધુકા અને અડાલા વચ્ચે એક પરખ સહિત તળાવ કરાવ્યું. ૩૦૨ * વસહી શબ્દ દેરાસર અથવા ટુકવાચક છે. ખરતરવશી, છીપાવશી વિગેરેમાં વશી શબ્દ વહીને અપભ્રંશ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રસ્તાવ વળી ગુઢ્ઢી ગામમાં કળિકાળને મંદ કરનાર એવા તેજપાલ મંત્રીએ પ્રા અને વાવ કરાવીને ત્યાંના મનુવ્યેાની જળચિતાને દૂર કરી. તેમજ શ્રીવસ્તુપાલ મંત્રીશ્વરે ત્યાં સુવર્ણના કાશયુક્ત એવુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું પ્રતિમા સહિત એક મદિર કરાવ્યુ, અને ત્યાં પણ સવ રૌત્યાપર ધ્વજારોપણ કરીને સુજ્ઞ એવા તેણે ત્યાંના આસ્તિક લેાકેાનું વાત્સલ્ય કર્યું. ૩૦૩ આશ્રિતાના સંતાપને હરનાર એવા તે મત્રીશ્વર મામાં જેટલાં જિનબિંબે અને જિનચૈત્યા આવતાં તેની પૂજા કરીને પછીજ આગળ પ્રસ્થાન કરતા હતા, સર્વના ભાજન કર્યા પછી ભેાજન કરતા હતા, સ યાત્રિકાના સુતા પછી તે શયન કરતા હતા અને સની પહેલાં તે જાગ્રત થતા હતા. આ પ્રમાણે શ્રી વસ્તુપાલ મંત્રી સંઘપતિનુ વ્રત આચરતા હતા. અતિ વિષમ મામાં પણ તેનાં પ્રયાણો બહુ અન્ન, જળ અને ગેરસ મળવાથી તથા ઘણા મજબૂત માણસા રસ્તા દુરસ્ત કરનારા હાવાથી એક ઉદ્યાનની લીલા સમાન થતાં હતાં. યાત્રા નિમિત્તે જે નગરમાં તે જતા ત્યાંના અધિકારીએ ઉંચાં તેારણેા બાંધીને તેને સવિશેષ માન આપતા હતા, અને મત્રી પણ તેમના ચેાગ્ય સત્કાર કરતા હતા. માર્ગમાં ઘણા મુસાફરો તેની પાસે અનેક વસ્તુએ માગતા, એટલે તેમને ઘણી વસ્તુઓ આપતાં પણ વસ્તુપાલ મંત્રી કદી અહંકાર કે ક્રોધ કરતા નહાતા. આગળ, પાછળ અને અને ખાજી હાથમાં તીક્ષ્ણ શસ્ત્રા સહિત ચાલતા તેના અશ્વારૂઢ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સુભટે યાત્રિકોની નિરંતર રક્ષા કરતા હતા. તેને પ્રસ્થાનમાર્ગ જીર્ણોદ્ધાર કરેલાં અને નવીન જિનથી તથા કમળથી રમ્ય એવાં સરોવરથી અજાણ લોકોને પણ જાણીતા થઈ પડયો હતે. | ધર્મધુરંધર. શત્રુઓને જય કરનાર અને નિર્વિધ્રપણે બધાં સાધનો પૂરા પાડીને સંઘમાંહેના લોકોને આનંદ આપનાર એવે તે મંત્રીશ્વર ધંધુકે પહોંચ્યા પછી પાંચ છ પ્રયાણમાં જ શ્રી શત્રુજય ગિરિ સમીપે આવી પહોંચ્યો. શ્રી શત્રુંજય પર્વતને જોઈને મંત્રીશ્વર પિતે આનંદથી નૃત્ય કરવા લાગ્યો અને અર્થજનોને યથારુચિ દાન આપવા લાગ્યો. વિકસ્વર કમળ સમાન લોચનવાળા તેણે ઉચ્ચ જાતિના અનું દાન આપવાથી સૂર્યને પણ પિતાના અશ્વને સંભાળવાને યત્ન કરે પડયો તે વખતે શ્રી સંઘમાં પણ સર્વત્ર સિદ્ધાચલ મહાતીર્થના દર્શન થવાથી આનંદ ઉત્સવ થવા લાગ્યા. કેટલાક શ્રાવકો અત્યંત આનંદ થવાથી અથ જનને ઇચ્છિત દાન આપવા લાગ્યા, કેટલાક ઉદાર અંતઃકરણના લોકે શ્રી સંઘની પરમ ભક્તિ કરવા લાગ્યા, કેટલાક શ્રાવકે ગુણવંત જનનું વાત્સલ્ય કરવા લાગ્યા અને કેટલાક આનંદમાં નિમગ્ન થઈ આદરપૂર્વક વર્ધાપન કરવા લાગ્યા. પછી શ્રી તીર્થમાહાસ્યને સાંભળતાં અને અનુત્તર દાન આપતાં તે મહામંત્રી શ્રીસંઘ સાથે ગિરિરાજ પર ચડવા લાગ્યા. સ્વર્ગ કરતાં પણ સુંદર એવા એ ગિરિરાજ Page #328 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૦૫ પર આરેાણ કરીને પાપરહિત મનવાળા તે મંત્રીશ્વર પ્રથમ ઈંદ્રોએ પૂજિત એવા શ્રી શાંતિનાથ પ્રભુના ભવનમાં આવ્યા. ત્યાં પૂજ્ય એવા જિનેશ્વર ભગવંતની મૂર્ત્તિને ફળ, પુષ્પ અને પવિત્ર ચંદનથી પૂજીને તેણે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એ ચાર ભેદોવાળા જિનેશ્વરાને વંદન કર્યું. પછી ગજરાજ સમાન ગતિવાળા તેણે ગજાધિરૂઢ અને ભરતેશ્વરે કરેલા અવતરણથી વિરાજિત એવી યુગાદિનાથની જનનીને વંદન કર્યું. પછી જાણે પ્રમ ઐશ્વર્ય પ્રાપ્ત કરેલ હાય તેમ આનંદ પામીને પગે ચાલતાં પાપવૃત્તિરહિત એવા મત્રી નિ`ળ ચંદ્ર સમાન શુભ્ર અને પેાતે ઉદ્ધાર કરાવેલ એવા કપદી યક્ષના મંદિરમાં આવ્યા. ત્યાં પૂજાને માટે લાવેલા ચંદનથી ત્રિલાકને પૂજ્ય એવા કપદી યક્ષની મૂત્તિનું વિલેપન કરી વિવેકી એવા મત્રીએ પુષ્પા અને ફળાથી તેની પૂજા કરી. એવામાં શ્રાવકામાં ચક્રવત્તી સમાન એવા શ્રી વાગ્ભટે શ્રી સ`ઘની સ્થિતિને માટે નીમેલા તથા તીર્થના સમસ્ત ચૈત્યાની સભાળ રાખનારા એવા સુશ્રાવકોએ ચંદન અને સુગંધી પુષ્પાથી અર્ચિત અને દ્વિવ્ય છત્ર તથા ચલાયમાન મહાચામાથી સુોભિત એવા યુગાદિજિનના અદ્ભુત સુવર્ણ બિ બને આગળ કરી વાજિત્રાના મનહર ધ્વનિથી લેાકોને વિસ્મય પમાડતા સ`ઘલેાક સહિત મંત્રીની સન્મુખ આવીને વિધિપૂર્વક સંધ સહિત મંત્રીને મુક્તાફળાથી વધાવ્યા. એટલે જગતને પૂજ્ય એવા શ્રી યુગાદિ દેવની કુસુમ અને ૨૦ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ફળથી ભક્તિપૂર્વક પૂજા કરીને મંત્રિરાજે ચાર લક્ષ દ્રમ્મ આપી તેમને આનંદિત કર્યા. વળી ત્યાં વિધિની મર્યાદા પ્રમાણે વર્તતાં પૂજા અને ઉત્સવોથી દેવને પણ આનંદ પમાડનાર એવા મંત્રીશ્વરે સિદ્ધાચલની સેવા કરનારા યાચક જનેને ઈચ્છિત દાન આપીને કૃતાર્થ કર્યા. ત્યારપછી આમ રાજા સમાન મહામંત્રી અનુક્રમે પ્રથમ પ્રભુના લોકયસુંદર નામના રૌત્વમાં આવ્યા. ત્યાં જગતને આનંદ આપનારા એવા ભગવંતનાં દર્શન કરીને ચગીની જેમ તન્મય ભાવને ધારણ કરતા મંત્રીશ્વર પરમ આનદને પામ્યા. પછી આનંદરસથી પવિત્રામાં એવા તેણે પ્રથમ ફળાદિકથી શિવશ્રીને વરવારૂપ પ્રભુની અગ્રપૂજા કરી. વળી પાંડ એ સ્થાપિત કરેલા અને જગતને આનંદ આપનારા એવા મૂળનાયક શ્રી આદિદેવને પ્રથમ સમસ્ત પૂજાનાં ઉપકરણોથી પૂજીને પોતાના અનુજ બંધુ સહિત વસ્તુપાલે શ્રીયુગદીશ તથા પુંડરીક સ્વામીના નવાગે નવ રનથી પૂજન કર્યું. પછી રાયણ વૃક્ષને પ્રદક્ષિણા કરતાં આપત્તિને દળનાર એવી પ્રથમ પ્રભુની પાદુકાને તેણે વંદન કર્યું. તે વખતે વર્ધાપત્સવથી પ્રસન્ન થયેલ રાયણ વૃક્ષે શ્રીસંઘ પર અત્યંત સ્નિગ્ધ દુધની વૃષ્ટિ કરી ત્યારપછી વિરતારથી ભગવંતને મજજનોત્સવ કરવાની ઈચ્છાથી જિનપ્રતિમાઓને નમન કરીને તે ઉત્તારક ગૃહમાં આવ્યા. પછી ભગવંતના સ્નાત્રજળના સંગથી પવિત્ર થયેલ જળથી મનહર સૂર્ય નામની કુંડમાં કલ્યાણવિધિથી સ્નાન કરી, Page #330 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ३०७ “માણિકયની કળી સમાન પ્રભાયુક્ત એ અગ્નિશૌચ વસ્ર પહેરી, લલાટ પર એક વિકસિત તિલક કરી, કાનમાં ચંદ્ર અને સૂર્ય સમાન છે તેજસ્વી કુંડલ, હૃદયમાં સર્વાંગસુ ંદર હાર, જમણા હાથમાં રત્ન સમાન પ્રભાયુક્ત ખાનુબંધ તથા પાપને દૂર કરનાર મુદ્રિકા પહેરીને અંતરશત્રુને હરાવનાર એવા વસ્તુપાલ મંત્રીશ્વર જિનમંદિરમાં આવ્યા. ત્યાં અન્ય શ્રાવકાએ વિધિપૂર્વક શ્રીમૂળનાયક પ્રભુને સ્નાત્ર કરવાની બધી સામગ્રી તૈયારી કરી, એટલે તેમાંના એક સુન્ન શ્રાવકે સુગ'ધી ચંદનથી લલાટમાં તિલક કરી, અને હાથનાં કાંડાં પર ચંદનનાં એ કકણ કરી, શિર પર પુષ્પ ધારણ કરી, ધૌત વસ્ત્ર, સદાચાર તથા અલકારયુક્ત થઈ, ભગવંતની આગળ જળપૂર્ણ કળશ ધારણ કરી, ધૂપ ઉવેખતાં સૂત્રપાઠપૂર્ણાંક જગદ્ગુરૂનુ` સ્નાત્ર ક્યું, કારણ કે—સ્નાત્રમાં પ્રથમ નિગી અને અક્ષતાંગ શ્રાવકે સ્નાતાનુલિપ્ત થઇ, શ્વેત વસ્ત્ર ધારણ કરી, સૂત્રપાઠ સાથે કપૂરપૂરથી સુગધી એવા ધૂપથી ગગનમંડળને વ્યાપ્ત કરી, સ્કુરાયમાન ઘંટાના ટકારથી અંદર રહેલા સર્વ શ્રાવકોને મેલાવીને પૂર્ણ ઘાષથી આઘાષણા કરવી એવા વિધિ છે. પછી મૂળનાયકની પ્રતિમાને કળશજળથી સ્નાત્ર કરી સક્ષેપથી પૂજીને તેણે ચૈત્યવદન કર્યુ. પછી કરપકને જળથી શુદ્ધ કરી વિધિપૂર્ણાંક કંકણુવિધાન રચીને તેણે કપૂર અને કેશરમિશ્ર ચ'દનથી ભાલસ્થળે વિસ્તૃત અને ઉન્નત તિલક કર્યાં. એટલે શ્રીવસ્તુપાલે ગુણાથી ઉજ્જવળ એવા પ્રત્યેક આસ્તિક (શ્રાવક) ને કહ્યુ કે— હું શ્રાવકવર્ધા ! તમે પ્રસન્ન મનથી તમારી કરાંજલિને Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ધૂપથી અત્યંત વાસિત કરીને તેમાં પંચ વર્ણનાં મનહર પુષ્પ ધારણ કરો. આ પ્રમાણે પ્રભુના અભિષેક સમયે શ્રીવાસ્તુપાલ મંત્રીનાં અમૃત સમાન મધુર વચન સાંભળીને બધા શ્રાવકે એ મનમાં આનંદ પામી તે પ્રમાણે કર્યું. પછી પ્રથમ પ્રભુને સ્નાત્ર કરવા માટે મંત્રીશ્વરે પવિત્ર જળથી નાટ્યપીઠને પ્રથમ શુદ્ધ કર્યું. પછી ત્યાં સ્વસ્તિ નિમિત્તે ચંદનવતી સ્વસ્તિક કર્યો અને તેના પર પુષ્પ અને અક્ષતાદિક મૂક્યાં. ત્યારપછી પૂર્વપૂજિત પ્રતિમા તેના પર સ્થાપન. કરી, વસ્ત્રના અષ્ટપુટથી મુખકેશ બાંધી, અંજલિ જેડી. આસ્તિક શ્રાવકે સાથે સવ્રતશાળી વસ્તુપાલ મંત્રી તે પ્રતિમાની આગળ વિધિપૂર્વક રમૈત્યવંદન કરતે સતે આ. પ્રમાણે સ્તુતિ કરવા લાગે – “શ્રીયુક્ત પાવન પુણ્યરૂપ, વિપુલ ફળને આપનાર, મંગળના નિદાનરૂપ, અરિષ્ટ, ઉપસર્ગ, ગ્રહગતિ અને વિકૃતિ સ્વપ્નાદિને નાશ કરનાર, ઉત્પાતને નષ્ટ કરનાર, કૌતુકોના. સંકેતરૂપ, સમસ્ત સુખના મુખરૂપ, સર્વ ઉત્સના પર્વરૂપ અને સર્વ ગુણના પાત્રરૂપ એવા આ પ્રભુને જે પુરૂષ સ્નાત્ર કરે છે તે ધન્ય છે. ભગવંતના ચરણોમાં અભિષેક કરનારા શ્રાવકે સુરાસુર, નર, નાગેન્દ્ર અને વિદ્યાધરના સ્વામી થઈ, અનુપમ સુખસંપત્તિનો અનુભવ કરી, કામદેવના પરાક્રમને જીતનાર એવા યમના શાસનને ઉલ્લંઘીને અનંત અને અવિનાશી એવા શિવમંદિરમાં બિરાજમાન થાય છે. આ જગતમાં એક ભગવંતજ આશ્રિત જનના. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રસ્તાવ ૩૦૯ વત્સલ છે, એકદેશી મહિમાયુક્ત અન્ય કાઈ દેવ તેમની રમણીયતાની તુલના કરી શકે તેમ નથી. ‘ભગવત સમસ્ત લાકને સાધારણ છે” એમ ધારીને સુમેરૂ પ્રભુના સ્નાત્રપીઠભાવને પામ્યા છે. રૂપ, વય, પરિવાર, પ્રભુતા, પટુત્વ, આરાગ્યાતિશય અને કલાકલાપ-આ બધા વૈભવા સંસારનુ મર્દન કરનાર એવા ભગવતને સ્નાત્ર કરવાથી પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે સ્તુતિ કરીને શ્રાવકા સાથે પ્રથમ પુષ્પાંજલિ કરી દ્વિગુણ ઉત્સાહી અને શ્રદ્ધાવાસિત એવા મત્રીશ્વર આ પ્રમાણે ખેલ્યા- અંતરમાં જાગ્રત થયેલા ભક્તિ ભરથી પૂરિત ભાવપણે, વૃદ્ધિ પામેલા અત્યંત હર્ષાવેશથી તેમજ કુતૂહાથી ઉદ્ભવતા આકુળપણે ભગવંતના જન્માભિષેક કરતા દેવતાએ એક મુહૂર્તના વિલંબ પણુ સહન કરી શકયા નહોતા. જન્માવસરે સુમેરુના શિખર પર અને રાજ્યાવસરે ભૂમંડળ પર ભક્તિભરથી નમ્ર એવા સુરાસુરના ઈંદ્રોએ આદિનાથ ભગવતના અભિષેક કર્યા હતા ત્યારથી ભાગ્યવત, ભાવિક એવા ધીમંત મનુષ્યા પણ તેમનું અનુકરણ કરવા લાગ્યા છે, કારણ કે મહાપુરુષોના માતુ સર્વે અનુકરણ કરે છે.” આ પ્રમાણે કહીને ગધાકથી જિનબિંબને સ્નાત્ર કરી નિમ ળતા પૂર્વ ક તેમણે યથાવિધિ પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરી. પછી મૂળનાયક ભગવંતને વિસ્તારથી સ્નાત્ર કરવા માટે મત્રીશ્વરે મધુર વાણીથી શ્રાવકોને આદેશ કર્યાં કે“ હું શ્રાવકા ! છત્ર, ઉજ્જવળ ચામર, સુગંધી પુષ્પા, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ' તીર્થોદક, ચંદનદ્રવનું ભાજન, દહીં, દુઘ અને ધૃત, ધૂપધાની, નાંદી, મંગળ ગીત, નૃત્ય કરનારા, તેત્ર અને મંત્ર ધ્વનિ. કરનારા, પક્વાન્નો, ફળો અને પૂર્ણ કળશે–એ બધાં વાનાં સત્વર તૈયાર કરે.” વળી “હે સુરાસુરો, મનુષ્ય, નાગેકો. અને વિદ્યાધરે ! જગતના એક વિભૂષણરુપ એવા ભગવંતના માલ્યુદયરુપ અને સફળતા પૂર્ણ પાત્રરુપ સ્નાત્રમાં તમે બધા એકત્ર થઈને સંનિહિત થાઓ.” આ પ્રમાણે આઘેષણ કરી હાથમાં પુપ લઈને મંત્રીશ્વરે પવિત્ર વાણીથી સર્વ દિપતિઓને આમંત્રણ કર્યું કે શ્રીમાન ઈંદ્ર, અગ્નિ, યમ, વરૂણ, નૈઋત, વાયુ, કુબેર, ઈશાન, નાગે અને બ્રહ્મ એ સર્વ દિગીશ્વર શ્રીસંઘને મંગળકારી થાઓ.” આ પ્રમાણે કહીને મંત્રીશ્વરે મંત્રોચ્ચારપૂર્વક જિનેદ્રપદમાં લીન એવા દિફપતિઓની પુષ્પાદિકથી પૂજા કરી. ત્યારપછી – मुक्तालंकारविकार, सारसोमत्वकांतिकमनीयम् । सहजनिजरूपनिर्जित-जगत्रय पातु जिनबिंबम् ।। અલંકારરૂપ વિકારથી મુકત, સાર સૌમ્યતાવાળી કાંતિથી મનહર અને પિતાના સહજ રૂપથી ત્રણે જગતને. જીતનાર એવું જિનબિંબ અમારું રક્ષણ કરો.” આ પ્રમાણે બોલતા શ્રાવકોએ મંત્રીશ્વરના આદેશથી શ્રીમૂળનાયકના બિંબ પરથી ભક્તિપૂર્વક પુષ્પ અને અલંકાર ઉતાર્યા. પછી “હે સ્વામિન્ ! ભવ્ય જનોને ભવસાગર તરવામાં એક કોણિરૂપ, લક્ષ્મીને આપનાર, નિરંતર સલ્ફળને આપવામાં કલ્પલતા સમાન, મેક્ષના એક પરમ માર્ગરૂપ અને સૌરભ્યના અતિશયથી મહિમાને પ્રાપ્ત થયેલી એવી Page #334 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૧૧ ધૂમàણું શ્યામ છતાં આપના પ્રભાવથી સ્વર્ગભૂમિ પ્રાપ્ત કરવાને તે ગગનમાં ચાલી જાય છે. આ પ્રમાણે કહીને શ્રાવકોએ શ્રીયુગાદિ જિનની આગળ કપૂર અને અગરૂમિશ્ર ધૂપ ઉખે. પછી “હે લોકનાથ! આ આપને મહા પ્રભાવ છે, લોકોની કાર્યકુશળતા છે, કિંવા પુષ્પોમાં એવા કેઈ અદ્દભુત ગુણ છે કે જે આપના મસ્તક પર આવતાં અતિશય શેભે છે. આ પ્રમાણે કહીને દેવવંદન કરનારા લોકોને શ્રેય નિમિત્તે તેણે ભગવંતના મસ્તક પર કુસુમારેપણ કર્યું. પછી ભગવંતની આગળ વિધિપૂર્વક પાંચ, સાત કે નવ પુષ્પાંજલિ કરીને વાજિંત્રોના મહાનાદથી મનોહર અને ગીતગાનથી સુંદર એ ભગવંતને જન્માભિષેક (કળશ) સર્વ શ્રાવકે સાથે સુધા સમાન મધુર વાણીથી બોલ્યા, અને સુવર્ણ રજતના કળશેને હાથમાં ધારણ કરતા, મંત્રિયુગલથી અધિક શેભાને પામતા, સર્વ લોકોને દર્શનીય, ઘણું ભૂષણોને ધારણ કરતા, ગુણવંત, અંતરમાં આનંદ પામતા, સધૂપની ધૂમલહરીથી દિશાઓને સુવાસિત કરતા તથા ગંભીર વચનોથી મિથ્યાત્વીઓને પણ જિનધર્મમાં દઢ કરતા એવા શ્રાવકોએ કળશાભિષેક કર્યો. પછી જિનશાસનની પ્રૌઢતા દર્શાવતાં ઈદ્ર સમાન અને સંઘપતિ એવા શ્રીવ સ્તુપાલ મંત્રીશ્વરે પિતાના બંધુ સહિત જ્યાં હજારે સ્ત્રીઓ નૃત્ય કરી રહી છે, ચામર ઢળી રહ્યાં છે, અનેક વાદ્યો વાગી રહ્યાં છે, સમસ્ત લેકે આશ્ચર્ય પામી રહ્યા છે, બધા દેવે જ્યાં અમિત આનંદમાં નિમગ્ન થઈ રહ્યા Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર છે એવું દુરિતને દૂર કરનાર ભગવંતનું સ્નાત્ર કર્યું. સુગધી જળથી પ્રભુનું સ્નાત્ર કરતાં તેમણે પિતાના દેહને પાવન ક–એ આશ્ચર્યની વાત છે. પછી “ધ્યાનમંડળની ધારા સમાન પવિત્ર એવી આ અભિષેકની જળધારા પુનઃ ભવ-ભવનના ભિત્તિભાગનું ભેદન કર.” એ પ્રમાણે બેલતા શ્રાવકોએ સંતાપની ઉપશાંતિ નિમિત્તે શ્રીજિનબિંબ ઉપર શુદ્ધ જળની ધારા કરી. પછી સુગંધી કાષાયિક વસ્ત્રથી રત્નાદશની જેમ ઉજજવળ એવા ભગવંતનું ઉન્માર્જન કર્યું. ત્યારપછી મંત્રીશ્વરે કપૂર અને કેશરમિશ્ર ચંદનથી ભગવંતના અંગે વિવિધ રચનાથી રમ્ય વિલેપન કર્યું. એ રીતે અષ્ટ પ્રકારે શ્રી ગષભ પ્રભુનું પૂજન કરીને તેમણે ભગવંતની આગળ તંદુલના અષ્ટ મંગળ આલેખ્યા. પછી સર્વ ભેજ્ય વસ્તુ સહિત નિવેદ્ય, નાગરવેલના પાન તથા વિવિધ ફળો તેણે પ્રભુ આગળ ધર્યા. એ પ્રમાણે પૂજનીય એવા આદિનાથ ભગવંતનું સ્નાત્ર તથા પૂજન કરીને પ્રમોદથી રંગિત થયેલા મંત્રીએ પ્રભુની આગળ રમ્ય રમણી પાસે નૃત્ય કરાવ્યું. તે વખતે પૂજ્યતમ એવા ભગવંતને પૂજાવિધિ રચતાં સકુંકુમ અને સ્નાત્રજળને મિષથી જાણે પિતાનો ભેગરાગ ગળતે હોય-એમ મંત્રીશ્વરના જોવામાં આવ્યું. વળી પરિપુષ્ટ શુશ્રષાથી જિનેશ્વર ભગવંત કેવળ તેના હૃદયરૂપ ચકમાંજ રમતા નહોતા, પરંતુ તેનું અંતઃકરણ પણ પ્રભુમાં રમતું હતું. કસ્તૂરી પ્રમુખ ઉત્કૃષ્ટ પૂજા ઉપચારથી પ્રસન્ન થયેલા ભગવંત પિતે સ્વભાવથી વીતરાગ છતાં તે મંત્રીશ્વર પર જાણે રાગી બની ગયા હોય Page #336 -------------------------------------------------------------------------- ________________ - ષષ્ઠ પ્રસ્તાવ ' ૩૧૩ એ ભાસ થતો હતે. પછી કસ્તુરી, અગરૂ અને ઉદાર ઘનસાર વિગેરેના મનહર ધૂપથી આખા સિદ્ધગિરિને સર્વત્ર વાસિત કરવા લાગ્યા. પછી ચારે બાજુનાં સર્વ રૌઢ્યોમાં શ્રી જિનપ્રતિમાઓની પૂજા કરીને આરતી વખત થતાં મંત્રીશ્વર પુનઃ મંડપમાં આવ્યા. ત્યાં ભગવંતના શૈત્યમાં જીર્ણ થઈને પડી જતા સ્થાનને સમારવા માટે તેણે એક હજાર તેલા સુવર્ણ આપ્યું. પછી લવણ જળથી સમસ્ત વિધિ કરી, રત્નના મનહર થાળમાં ચંદનને સ્વસ્તિક આલેખી અને સ્વસ્તિક પર પુષ્પાદિક મૂકી તે પર સાત દીવાયુક્ત સુવર્ણની આરતી સ્થાપના કરી. પછી ચંદન અને પુષ્પથી તેને પૂજી, ભગવંતને પ્રણામ કરીને વિધિપૂર્વક પ્રદક્ષિણ કરતાં મંત્રીશ્વર આરતી ઉતારવા લાગ્યા. તે વખતે હાથમાં કળશ લઈને બંને બાજુ ઉભેલા શ્રાવકે ભવસંતાપની શાંતિ નિમિત્ત જળધારા કરવા લાગ્યા, હાથમાં ખલના પામતા કંકણયુક્ત ચાર સધવા સ્ત્રીઓ ચાર ચામર લઈને આનંદપૂર્વક ઢાળવા લાગી, કેટલાક ભક્તિમંત શ્રાવકે જાણે પિતાના અંતરની રજaણને દૂર કહાડતા હોય તેમ વસ્ત્રક્ષેપ કરવા લાગ્યા, અને કેટલાક ભાવિક શ્રાવકો જાણે ગગનગામી દેવને પ્રસન્ન કરતા હોય તેમ આકાશમંડળમાં વિચિત્ર પુષ્પો ઉછાળવા લાગ્યા. પછી ગજેન્દ્ર પર સ્થાપન કરેલ, ઉજજવળ અને ચંદનાદિક ચર્ચિત એવો મંગળદીવો મંત્રીશ્વરે હાથમાં લીધે, એટલે ચંદનાદિકથી મંત્રીનાં નવે અંગ પૂજીને શ્રાવકોએ તેના લલાટ પર મંગલકારી એવું કુંકુમનું તિલક કર્યું. પછી અથી જનેના મનોરથને પૂરનાર અને રોમાંચિત Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર થયેલા એવા તેમણે શુભ્ર અને અખંડ અક્ષત તે તિલક પર સ્થાપન કર્યા. વળી પ્રૌઢ શ્રાવકોએ તેમના કંઠમાં આપણુ કરેલી અને ઢીંચણ સુધી લટકતી એવી પુષ્પમાળાઓ જાણે શિવલમીને વરવાની માળાઓ હોય તેવી શેભવા લાગી. તે વખતે વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલી અને લજજાયુક્ત એવી સધવા કુળસ્ત્રીઓ મુક્તાફળ સમાન ઉજજવળ એવા અક્ષતથી તેને વધાવવા લાગી. - એવામાં ઉચિતાવસરને જાણનાર કેઈ કવિ વિસ્મય પમાડે તેવી આગ્રદેવની સ્તુતિ કરતે બે કે- પૂર્વે શ્રી ભરુચ તીર્થમાં શ્રી મુનિસુવ્રત ભગવંત આગળ મંગલદીપ કરતાં પ્રભુના સદ્દગુણની કીર્તનામાં જેણે આથી જનેને બત્રીસ લક્ષ દ્રશ્ન દાનમાં આપ્યા તે ઇદ્રોથી સ્વંયમાન અને દાનવીરેમાં અગ્રેસર એવો શ્રીમાનું આમૂદેવ જગતમાં જયવંત વૉ.” પછી બીજો એક કવીશ્વર બેલ્યા કે-“શ્રી શત્રુંજય તીર્થ પર ભગવંતને સ્થાપન કરતી વખતે તથા શ્રીમૂળનાયક પ્રભુના ત્યને ઉદ્ધાર કરતાં સર્વ જનની સમક્ષ જેણે અથી જનોની તૃપ્તિ નિમિત્ત ત્રણ લક્ષ ન્યૂન. ત્રણ કોટી દ્રવ્ય અર્પણ કર્યું હતું એવો વાલ્મટ મંત્રીશ્વર જયવંત વર્તો. તે વખતે સોમેશ્વર કવિરાજ બે કે જે સરસ્વતી, સુકૃત અને કીર્તિના પવિત્ર જગમ સંગમરૂપ છે તે શ્રી જિનધર્મની ધુરાને ધારણ કરવામાં ધુરંધર એવો શ્રી વસ્તુપાલ મંત્રી કેમ શ્લાઘનીય ન હોય ?” એટલે હરિહર કવીશ્વર બે કે-“રણમાં શૂર (રવિ), ચરણે Page #338 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૧૫. નમ્ર થનારમાં વત્સલ (સેમ), વકપણે ચાલનાર પર વક (મંગળ), અથબંધમાં સુજ્ઞ (બુધ), નીતિમાં બૃહસ્પતિ. (ગુરૂ), કવિજનોમાં કવિ (શુક્ર), અને અક્રિયામાં મંદ, (શનિ), છતાં વસ્તુપાલ ગ્રહમય નથી.” પછી મદન કવિ બે કે-“ શ્રીજરાજાના વદનકમળના વિયેગથી વ્યાકુળ થયેલી ભારતી અત્યારે શ્રીવાસ્તુપાલના મુખકમળમાં વિનોદ કરે છે. એવામાં શ્રી વીકલ કવીશ્વર બેલ્યો કે જેનું મુખ લક્ષમીના નિવાસરૂપ કમળ સમાન છે, પાંચે કલ્પવૃક્ષે જેના દક્ષિણ હાથમાં અંગુલિના મિષથી પાંચ શાખારૂપ થઈને રહ્યાં છે અને જેની રસના (જીભ) અથ જનની વાંછા પૂરવામાં ચિતામણિ સમાન છે એવા શ્રીવાસ્તુપાલમાં એ કરતાં હવે વધારે પ્રશસ્ત શું જોઈએ?” એ. પ્રમાણેનાં કવિઓનાં વર્ણનથી પ્રસન્ન થયેલા અને કલ્પવૃક્ષ સમાન એવા મંત્રીશ્વરે ધર્મોન્નતિ નિમિત્તે પ્રત્યેક કવીશ્વરને એક એક લક્ષ દ્રશ્ન આપ્યા. કહ્યું છે કે પ્રાગ્વાટ વંશના મંડનરૂપ અને જિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન એવા શ્રીવાસ્તુપાલ મંત્રીશ્વરે શત્રુંજય તીર્થ પર શ્રી આદિનાથ. પ્રભુની આગળ મંગળદીપ કરતાં કવીશ્વરને બાવીશ લક્ષ દ્રશ્ન બક્ષીસ આપ્યા.” પછી “હે વિભે! ત્રણે જગતમાં તમેજ એક દીપક છે એ પ્રમાણે ઉચ્ચાર કરતાં તેણે મંગળદી ઉતાર્યો. પછી વિધિપૂર્વક શ્રીગષભ પ્રભુને વંદન કરી પરમ પ્રણિધાન કરતાં તેણે આ પ્રમાણે સ્તુતિ કરી – હે ભગવન્! મેં તેનું મુખ ન જોયું? કોની Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સેવા કે સ્તુતિ ન કરી? અને તૃષ્ણા પૂરથી પરાભવ પામેલા મેં કોની કોની પાસે અભ્યર્થના ન કરી? પરંતુ વિમલાચલરૂપ નંદનવનના ક૯૫વૃક્ષ સમાન એવા હે વિભે ! આપને પામીને હવે મારે એ કદર્થના પુનઃ કદાપિ સહન કરવી પડશે નહીં.” આ પ્રમાણે સ્તુતિ કરી ઉત્સવપૂર્વક ચારે બાજુ ત્યપરિપાટી કરીને શાસનની સર્વ મર્યાદાને જાણનાર એવા સર્વ આચાર્યોને તેણે વંદન કર્યું, એટલે વિનયથી નમ્ર એવા મંત્રીશ્વરને નરચંદ્ર સૂરિએ આનંદરસના કન્હેલરૂપ ઉપદેશ આપ્યો કે “હે વસ્તુ પાલ! ધર્મને ઉપકાર કરનાર તું અને તારે ઉપકાર કરનાર ધર્મ-એમ તમારે બંનેનો સમાગમ યુક્ત જ છે.” પછી રાત્રે સમસ્ત ચૈત્યોમાં મહાપૂજા કરી, કપૂર, કસ્તૂરી અને અગરૂના ધૂપથી સર્વત્ર વિમલાચલને વાસિત કરતાં અને શ્રીષભ પ્રભુ આગળ એકાગ્ર ધ્યાનમાં લીન થતાં ઉપવાસી, પવિત્રાત્મા અને ઉંચા પ્રકારની ધર્મવાસનાથી વાસિત એવા શ્રીવાસ્તુપાલ મંત્રીશ્વર ચિદાનંદના સ્વાદ સમાન પરમ આનંદને પામ્યા. પ્રગટ પ્રભાયુકત અને સૂર્યના બિંબ સમાન એવો સુવર્ણ અને માણિકયને મુગટ ભગવંતને પહેરાવીને તેજપાલ મંત્રીએ પ્રભુનાં નવે અંગે અદ્દભુત નવ રત્નોથી પૂજા કરી અને પૂજારી લોકોને તેણે નવ લક્ષ દ્રશ્ન આપ્યા. જત્રસિહે ભગવંતના કર્ણમાં બે રત્નનાં કુંડળ પહેરાવ્યાં, લલિતા દેવીએ પ્રભુને મોતીને વિજયહાર Page #340 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રસ્તાવ. ૩૧૭ પહેરાવ્યે અને સતીમાં તિલક સમાન અનુપમા દેવીએ ભગવંતના ભાલસ્થળે લક્ષ મૂલ્યનું માણિકયનું તિલક સ્થાપન કર્યું, સૌખ્ખની લતારૂપ તેણીએ ચંદ્ર સમાન ઉજ્જવળ, દિશાઓના મુખને પ્રકાશિત કરનાર તથા રત્નના તારયુકત એવુ મનેાહર સુવણું છત્ર પણુ મૂકયુ. અને પેાતાનાં છત્રીશ લક્ષનાં તમામ આભૂષણા માંહેનાં રત્ન, સુવણું અને મુકતાફળાથી શ્રી ઋષભ પ્રભુની પૂજા કરી. પછી ચૈત્યની બહાર આવીને પુનઃ તેણે તેટલીજ કિમતના નવા શણગાર ધારણ કર્યાં. અહા ! કેવુ. અદ્ભુત પુણ્ય ! લલિતા દેવીએ પણ તેવીજ રીતે પેાતાનાં અલંકારોથી શ્રી જિનપૂજન કરીને તેવાજ પ્રકારના દ્વિવ્ય નવા અલંકાર ધારણ કર્યાં. તે વખતે એક ભૂપલા નામની દાસીએ પણ પેાતાના અંગ પર ધારણ કરેલ લક્ષ મૂલ્યનું ભૂષણ આનāપૂર્વક ઉતારીને તેના વડે જિનપૂજા કરી. પછી બીજે દિવસે ઇંદ્રોત્સવ કરવા પેાતાના તેજપાલ ખંધુ સહિત પવિત્ર વસ્ત્રને ધારણ કરી, આદિનાથ. પ્રમુખ જિનેશ્વરેની પૂજા કરીને ઈંદ્રમાળ ધારણ કરવા નિમિત્તે મહામત્રી રગમ'ડપમાં આવ્યા, અને ત્યાં શ્રી નચંદ્રાદિ આચાર્યો તથા સર્વ સંઘપતિઓને તેણે બાલાવ્યા, એટલે તેઓ પાતપાતાના સંઘ (પરિવાર) સહિત ત્યાં આવ્યા. પછી તીના અધિકારીઓએ પુષ્પમાળા લઈને પ્રભુની સમક્ષ તેમને બતાવી, એટલે અમૂલ્ય છતાં તે માળાનું મૂલ્ય મત્રીશ્વર ચાવીશ લક્ષ દ્રસ્મ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આલ્યા. પછી ધનવતાએ તે મૂલ્યમાં પરસ્પર ચડાવા કર્યાં. તે વખતે બીજાનો શી વાત ? પરંતુ પોતે વસ્તુપાલ પણ આશ્ચર્ય પામ્યા. એવામાં ગુણશ્રીના પાત્રરૂપ, રિદ્રોના દૃષ્ટાંતરૂપ, શત્રુ'જયની નજીકના ટીમાણુક નામના ગામમાં વસનાર અને ન્યાયનિષ્ઠ એવા ટીલા નામના કેાઈ શ્રીમાળી ઘી વેચવા નિમિત્તે ત્યાં આવેલા હતા, તે ત્યાં સની અંદર આવીને ખેલ્યા કે મારા પર અનુગ્રહ કરી મારા ગૃહનું સર્વસ્વ લઈને સ્કુરાયમાન ભાગ્યની એક શાળારૂપ આ માળા મને અર્પણ કરા.’ આ પ્રમાણેનું તેનું વચન સાંભળીને સ્વચ્છ મનવાળા મંત્રીએ તેને પૂછ્યું કે– હે મહાભાગ! તુ કાણુ છે ? અને તારા ઘરમાં કેટલું ધન છે? ' એટલે તે ખેલ્યા કે– હે મત્રીશ્વર ! અત્યારે મારા ઘરમાં ઘી વેચતાં પ્રાપ્ત થયેલા ખાર સ્મુહૂઁક (દ્રવ્ય વિશેષ) નગદ છે. માટે હે વિભા ! મુજ પામર પર પરમ પ્રસાદ કરીને શિવલક્ષ્મીને વરવારૂપ આ ભગવંતની માળા મને આપેા, કારણ કે–સિદ્ધ ક્ષેત્ર, ઉત્તમ સમાધિ, શ્રીસંધ અને પુષ્કળ સપત્તિ એ પૂર્વના વિશુદ્ધ પુણ્યથીજ પ્રાણીઓને પ્રાપ્ત થાય છે.’ એ પ્રમાણેનાં તેનાં વચને સાંભળીને વિશ્વવત્સલ એવા મંત્રી વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે· અહા ! ધનહીન પુરૂષના પણ ભાવ અને સત્ત્વ કેવા ઉત્તમ છે ? માટે ગુણેાથી રિષ્ઠ એવા એ પુરૂષની મનેાવાંછા મારે પૂર્ણ કરવી, કારણ કે પ્રાણીઓને પેાતાના દ્રવ્ય કરતાં અધિક દાન દુષ્કર છે. કહ્યું છે કે-સ`પત્તિમાં નિયમ, શક્તિ છતાં ક્ષમા, યૌવનમાં વ્રત અને દરિદ્રપણામાં દાન-એ અલ્પ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રસ્તાવ ૩૧૮ છતાં પણ વધારે લાભદાયક થાય છે.’ આ પ્રમાણે ચિંતવીને મત્રીશ્વરે સર્વ સંઘની સ`મતિથી ઇંદ્રલક્ષ્મીની સખીરૂપ તે માળા તેને અપાવી. પછી મત્રીએ પેાતે તેના લલાટ પર તિલક કરીને પ્રણામપૂર્વક પોતાના હસ્તકમળથી તે માળા તેના કંઠમાં આપણુ કરી, એટલે મત્રીન્દ્રના પ્રસાદથી અહી‘જ ઈંદ્રપદ પામીને તે શ્રેષ્ઠી દેવભવનમાં સજ્જને (દેવા)ને શ્લાઘનીય થયા. પછી માગ્યા વિનાજ તેણે ત્યાં કહેલ પેાતાનુ સર્વ દ્રવ્ય અર્પણ કર્યું અને શ્રી યુગાદીશ તથા શ્રીસ'ધની પૂજા કરીને તેણે પ્રણામ કર્યાં. હવે ઉપવાસી એવા તે શ્રેષ્ઠી ખીજે દિવસે પારણા નિમિત્તે પાતાને ઘરે આવ્યેા, અને બધે વૃત્તાંત તેણે પેાતાની સ્ત્રીને કહી સભળાવ્યા. પછી પેાતાના ગૃહચૈત્યમાં વિધિપૂર્વક ભગવંતની પૂજા કરીને પારણાને માટે બેસતાં તેણે આ પ્રમાણે મનારથ કર્યાં કે-‘સુંદર ચારિત્રથી પવિત્રાત્મા એવા જો કેાઈ મહાત્મા અત્યારે આવે તે તેમને દાન આપીને હું ભાજન કરૂ.' એ રીતે તે ચિંતવે છે એવામાં સાક્ષાત્ નિધાન સમાન, કાળ અને ક્ષેત્રાનુસારે મૂળ અને ઉત્તર ગુણાના ભંડારરૂપ શ્રીજગચંદ્ર ગુરૂના શિષ્ય એવા શીલકેશરી નામે સાધુ અઠ્ઠમને પારણે ગાચરીએ ફરતાં ત્યાં આવી ચડવા. એટલે તેમને જોઈ ભક્તિપૂર્વક પ્રણામ કરીને અંતરમાં આનંદ પામતા તેણે પાતાની પત્નીને કહ્યુ કે‘ હે પ્રિયે ! આપણા ગૃહેાચિત વિશુદ્ધ અન્નપાનાદિક એમને પુણ્ય નિમિત્તે વ્હારાવ અને પેાતાના જન્મને કૃતાર્થ કર.' Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર એ પ્રમાણે તેણે પોતાની સ્ત્રીને ભલામણ કરી, કારણ કે ભજનના સંબંધમાં સ્ત્રીઓને અધિકાર હોય છે. આ પ્રમાણે કહ્યા છતાં ઘરના સર્વસ્વના વ્યયથી અંતરમાં ખેદ પામેલી હેવાથી તેણે પતિને કંઈ પણ જવાબ ન આપે, તેમજ મુનિને દાન પણ ન આપ્યું, એટલે પિતાના વદનકમળને વિકસ્વર કરી પિતે ઉઠીને તે મહાત્માને પુદધિ સમાન ઉજજવળ અને પ્રાસુક એવું દહીં વહોરાવ્યું. આથી કલહ કરતી અને ક્રર કે પાટોપને દર્શાવતી એવી તે સ્ત્રીએ પારાણુ કરતાં તે શ્રેષ્ઠીની આ પ્રમાણે તજના કરી કે “અહો ! દુર્વિદગ્ધ એવા તમે પ્રથમ ઘરની બધી મિલક્ત પર્વત પર ખરચી આવ્યા અને અત્યારે ઘરમાં દહીં હતું તે પણ આપી દીધું. આ પ્રમાણે મૂળધનને નાશ કરીને વ્યય. કરતાં ધર્મમૂઢ એવા તમે હવે ભવિષ્યમાં ઘરને નિર્વાહ કેમ ચલાવી શકશે ? સર્વત્ર યોગક્ષેમને જાણનાર એવા. ધનવંતે પણ પિતાની આવકમાંથી માત્ર ચોથો ભાગજ ખરચે છે.” આ પ્રમાણેનાં પિતાની પ્રિયાનાં વચન સાંભળીને વિચારવાનું એવા છીએ તેને શાંત વચનથી સમજાવી કે હે પ્રિયે ! તારે લેશ પણ ખેદ ન કરવો. હે ભદ્ર! અગણિત પુણ્યના ઉદયથી અત્યારે મને આ સમય પ્રાપ્ત થયે કે જેથી સિદ્ધક્ષેત્રમાં ન્યાયપાર્જિત ધનબીજ હું વાવી શક્ય. હે પ્રિયે! આ ક્ષેત્રમાં ન્યાયપાર્જિત દ્રવ્ય સ્વલ્પ પણ, વાપરવામાં આવે તે તે ઉભય લોકમાં સુખકારી થાય છે અને કોટિ ભ સુધી અક્ષય થાય છે. એ સુકૃતના ઉદયથી હવે પછી આપણે ઘરમાં શુકલ પક્ષના ચન્દ્રની જેમ. Page #344 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૨૧ લક્ષ્મીની વૃદ્ધિ થશે. અલ્પ ધનવાન પુરૂષ જે મહત પુણ્ય કરે તો તેનું તેને મહાફળ મળે છે. આ સંબંધમાં ઉભય લેકમાં સુખકારી એવું દષ્ટાંત સાંભળ: રાજગૃહની નજીકમાં શાલિગ્રામ નામના ગામમાં સદાચારમાં તત્પર, પુણ્યના સાગરરૂપ, સમ્યક્ત્વીઓમાં મુગટ સમાન અને બાર વ્રતોને પાળનાર એવો સાગર નામે શેઠ રહેતે હતો. તેને તેવાજ ગુણવાળી સુલક્ષણા નામે સ્ત્રી હતી. અન્યદા અંતરાય કર્મના ઉદયથી તે નિર્ધન થઈ ગયે, છતાં ધર્મ પરની દઢતા તેના મનમાં તેવીજ સતેજ રહી. એટલે “વિપત્તિમાં પ્રાણીને આહંતુ ધર્મજ આલંબનરૂપ છે એમ ચિંતવીને ધીમાન્ એવા તેણે કેટલાક અભિગ્રહ ગ્રહણ કર્યા કે “એકાંતરે ઉપવાસ કરે, દરરોજ ત્રણ વાર જિનપૂજન કરવું, સચિત્ત વસ્તુએને ત્યાગ કરે, પ્રાસુક જળપાન કરવું, રાત્રે ચારે આહારનો ત્યાગ કરે અને એક હજાર ને આઠ નવકારને દરરોજ જાપ કરે.” એકદા ભેજનાવસરે તીવ્ર તપના સાક્ષાત્ ભંડારરૂપ કઈ મહાત્મા (મુનિ) તેના ઘરે પધાર્યા, એટલે અત્યંત ભક્તિથી તેમને નમસ્કાર કરી અંતરમાં આનંદ પામતા તે શ્રેષ્ઠીએ પિતે ઉઠીને મધુર અને સ્નિગ્ધ વસ્તુઓથી વઘારેલ શુભ સકથુ (સાથે) તેમને વિધિપૂર્વક વહોરાવ્યો. તે દાનથી તેણે વિપુલ ભેગફળ ઉપાર્જન કર્યું. ૨૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ' હવે એક દિવસે દારિદ્રયરૂપ અગ્નિથી સતપ્ત થયેલી તે શેઠની સ્ત્રીએ તેને કહ્યું કે- હે નાથ ! મારા પિતાના ભવનમાં અગણિત સ...પત્તિ છે, માટે આ કષ્ટ આપનારા સ્યાના સત્વર ત્યાગ કરીને સુખનિર્વાહને માટે આપણે ત્યાં જઈએ.' એટલે શેઠ ઓલ્યા કે- અત્યારે હુ ધનહીન થયેલેા છું, તેથી ત્યાં જતાં મને લેશ પણ સન્માન મળવાનું નથી, કારણ કે શ્રીમતાજ સત્ર સન્માન પામે છે.' આથી પુનઃ તે સ્ત્રીએ કહ્યું કે હું આ પુત્ર ! ત્યાં નિવાસ કરવા જવાને તમે ન ઈચ્છતા હા, તાપણું કંઈક દ્રવ્ય લાવવા નિમિત્તે તમે જાએ.’ એ પ્રમાણેનાં તે સ્ત્રીના આગ્રહથી ધર્માત્મા શ્રઠ્ઠી એકલા પગે ચાલીને કંઈક ધનની આશાએ પોતાના સસરાના ઘરે ગયા, પર`તુ નિર્ધનપણાથી ત્યાં કોઈએ તેને સન્માન પણ ન આપ્યું, કારણ કે મહાદેવ દિગંબર હોવાથી ફૂલી કહેવાય છે અને વિષ્ણુ લક્ષ્મીયુક્ત હોવાથી પુરૂષાત્તમ કહેવાય છે.' પછી વિલક્ષ થઇને ત્યાંથી પાછા ફરી પાતાના ઘર તરફ આવતાં ગામની નજીક નદીના તટ પર તે રાતવાસેા રહ્યો; ત્યાં ઉપવાસી તથા પવિત્ર મનવાળા એવા તે અક્ષમાળાના અભાવે નિળ કાંકરાથીજ નમસ્કારની ગણના કરવા લાગ્યા અને મૌન ધારણ કરી પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરતાં ચેાગીની જેમ તન્મય ભાવને પ્રાપ્ત થયેલ એવા તે શ્રેષ્ઠી અત્યંત ધૃતિને પામ્યા. પછી પરમેષ્ઠી મહામંત્રના શુદ્ધ જાપથી પવિત્ર થયેલા તેજ કાંકરા પેાતાની ગાંઠે બાંધીને તે ધરે આભ્યા, અને આ તારા પિતાને ત્યાંથી લાવ્યેા 6 ૩૨૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ : ૩૨૩ છું તે લે” એમ કહીને પ્રતિનિમિત્તે પોતાની સ્ત્રીને તે ગ્રંથી તેણે અર્પણ કરી, એટલે નિર્દોષ એવી તે સતી પણ પિતાના પતિ પાસેથી તે ગ્રંથી લઈને “એમાં શું છે?” તે જોવાની ઈચ્છાથી એકાંતમાં ગ્રંથી છેડીને જેવા લાગી. તેમાં સૂર્ય સમાન તેજસ્વી એવાં રને જોઈને મુખને વિકસિત કરતી તે સતી વિસ્મય પામી પોતાના પતિને કહેવા લાગી કે-“હે આર્ય! તેજસ્વી અને અમૂલ્ય એવાં આટલાં બધાં ને મારા પિતાએ એક સાથે તમને કેમ અર્પણ કર્યા? એટલે તે શેઠ સાક્ષાત્ રને જોઈને વિસ્મયપૂર્વક વિચારવા લાગ્યો કે-“અહો ! આ બધે ધર્મનેજ અનિર્વચનીય પ્રભાવ જણાય છે. પછી તેણે બધું યથાસ્થિત સ્વરૂપ પિતાની સ્ત્રીને કહી સંભળાવ્યું, એટલે તેણે પણ અંતરમાં તે ધર્મજન્ય ફળ માની લીધું. એ અવસરે પાસેના રાજગૃહ નગરમાં ગુણસાગર નામના શ્રુતજ્ઞાની આચાર્ય પધાર્યા, એટલે પોતાની સ્ત્રી સહિત સાગર છીએ ત્યાં જઈ ભક્તિપૂર્વક તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે – હે સ્વામિન્ ! નદીના કાંકરા રત્ન કેમ થઈ ગયાં ?” એટલે ગુરૂ મહારાજ બોલ્યા કે “હે મહાભાગ! પૂર્વે મા ખમણના પારણે મુનિને ભકિતપૂર્વક તે સકથુનું દાન દીધું હતું, તે સત્પાત્રદાનથી પ્રસન્ન થયેલા શાસનદેવતાએ દેઢધમી એવા તારા કાંકરાને રત્ન બનાવી દીધાં. હે ભદ્ર! તારા પાત્રદાનનું અત્યારે મળેલું આ ફળ તે શું માત્ર Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ વિસ્તુપાલ ચરિત્ર ભાષાંતર છે? પણ એથી ભવાંતરમાં તું કર્મ રજથી રહિત થઈ માક્ષે જઈશ.' આ પ્રમાણેનાં ગુરૂ મહારાજનાં વચન સાંભળીને આનન્દ્વ પામેલ સાગર શ્રેષ્ઠી પેાતાને ઘરે આવીને અનેક પ્રકારનાં પુણ્યકાર્ય કરવા લાગ્યા. ? હું ભદ્ર! એ રીતે ધનહીન પ્રાણીએ કરેલ અલ્પ પુણ્ય ઉભય લેાકમાં ઉત્કૃષ્ટ ફળને આપે છે.' આ પ્રમાણે. પેાતાની સ્ત્રીને સ્નેહપૂર્વક સમજાવીને શુદ્ધાત્મા એવા ટીલા શ્રેષ્ઠીએ રસગારવરહિત પારણું કર્યું. 6 હવે તેજ દિવસે સાંજે પેાતાની ગાયને બાંધવાને સ્થાને જમીનમાં ખાડા ખેાઢતાં શુદ્ધાત્મા એવા તે શ્રેષ્ઠીના પુણ્યપ્રભાવથી સર્વ આપત્તિને ત્રાસ પમાડનાર એવુ નિધાન પ્રગટ થયુ*. અહા ! ભાવથી કરવામાં આવેલ ધર્મના કેવા અચિંત્ય પ્રભાવ છે ?' પછી પુડરીકાચલના સ્વામી શ્રીઋષભ પ્રભુનુ· સ્મરણ કરીને તે દંપતી રાત્રીએ તે નિધાનને પેાતાના ઘરમાં લઈ ગયા. આ વખતે સાક્ષાત્ પેાતાના ભાગ્ય સમાન તે નિશ્વાનને જોઈને તે શેઠની સ્રીને જિનધમ પર અત્યંત રાગ ઉત્પન્ન થયા. પછી ત્યાં આવેલા વસ્તુપાલ મંત્રીને પેાતાને ઘરે તેડી લાવી યથાાગ્ય વાત્સલ્ય કરીને શ્રેષ્ઠીએ તે નિધાન તેને બતાવ્યું, એટલે તે નિધાન જોઈને શિષ્ટ જનામાં અગ્રેસર એવા મંત્રીશ્વરે સ ંતુષ્ટ થઈને તે ગામનુ સમસ્ત અશ્વય તેને અર્પણુ કર્યું. એ પ્રમાણે મંત્રીના પ્રસાદથી તે ગામનુ સ્વામિત્વ પામીને તે શ્રેષ્ઠીએ ત્યાં શ્રીમાન્ પાર્શ્વ પ્રભુના મહાશ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યેા. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રસ્તાવ ૩૨૫ • પછી મ`ત્રિરાજે જાણે પોતાના યશના સમૂહ હાય તેવા ધ્વજારાપથી સમસ્ત જિનમદિરાને મ ંડિત કર્યો.. હ્યુ છે કે-‘કમળેાના પરાગથી વ્યાપ્ત અને શ્રી શત્રુંજયા નદીના પ્રવાહને જીતે તેવી ભગવંતના મ`દિર પર શ્વેત અને પીત વસ્ત્રોની તેણે મહાપતાકા કરાવી.' એકદા સર્વભરણથી ભૂષિત થઈને પેાતાના શરીરની દીપ્તિથી સૂર્યની જેમ સમસ્ત દિશાઓને દીપાવતા અને સર્વ ઉદાર જનામાં ઈંદ્ર સમાન એવે મંત્રીશ્વર વિશ્વપ્રદીપ એવા યુગાદિજિનને અષ્ટ પ્રકારે પૂજીને સંધપતિ શ્રાવકાથી પરિવૃત થઈ અન્ય શ્રાવકોએ મહામ’ગલ કરવાપૂર્વક વિધિ સહિત સધી આરતી મહાત્સવ કરતા હતા, એવામાં કારીગરીમાં અગ્રેસર એવા શાલન નામના શિલ્પીએ આરસપાષાણુથી નવીન બનાવેલી મ`ત્રીની માતુશ્રીની મૂર્ત્તિ સુસ્થાને સ્થાપન કરવાના આદેશ લેવા માટે પ્રગટ કરી. તે મૂત્તિને જોઈને પોતાના મુખકમળને મ્યાન કરી મંત્રીશ્વર અત્યંત રૂદન કરવા લાગ્યા. એટલે રૂદન કરતા મંત્રીને જોઈને તેના દુ:ખની અસર થતાં પાસે રહેલા બધા પરિવાર પણ ખિન્ન થઈ ગયા. તે વખતે શ્રીનરદ્ર ગુરૂએ મંત્રીશ્વરને કહ્યું કે હું મત્રિન્! આ હર્ષના સ્થાને તમારા અંતરમાં વિષાદ કેમ થાય છે? નળ રાજાને જેમ શ્રુતસ'પત્તિથી વિખ્યાત એવા શ્રુતશીલ નામે મત્રી હતા, વાસુદેવને ઉ હતા અને શ્રેણિક રાજાને જેમ અભયકુમાર મંત્રી હતા, નંદ રાજાને કલ્પક ( Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર વનરાજને જા'બ જયત'ને વિદ્યાધર અને સિદ્ધરાજને જેમ ઉડ્ડયન મંત્રી હતા, અને કુમારપાલ રાજાને જેમ મહામતિ એવા વાગ્ભટ્ટ મત્રી હતા; આ બધા મંત્રીએ જેમ સમસ્ત જ'તુઓના જીવનરૂપ હતા તેમ હું ભુવનેત્તમ ! પુરેપકાર અને કારુણ્યરૂપ પુણ્યના સુધાસાગર સમાન એવા તુ' શ્રી વીરધવલ રાજાના મહામત્રી છે. પવતા જેમ ભયભીત થઈ નદીઓના સ્વામી સાગરના આશ્રય લે છે તેમ હું મંત્રીશ ! વિપત્તિથી ભય પામેલા રાજાએ સ`પત્તિના સ્થાનરૂપ અને સમર્થ એવા જે તમે તેના આશ્રય કરે છે. ગરૂડથી સૌની જેમ તમારાથી ભય પામેલા શત્રુરાજાએ પર્વતની ગુફાઓમાં જઈને શયન કરે છે. ચકાર પક્ષીએ જેમ ચદ્રના ઉયને ઈચ્છે તેમ તમારા આંધવા પ્રેમપૂર્વક વિશ્વવ્યાપક સૌભાગ્યરૂપ તમારા ઉદયને ઈચ્છે છે. જેમ ગંગા ની હિમવત પર્યંતમાંથી પ્રગટ થઈને ત્રણે જગતને આનંદ આપી રહી છે તેમ વીરધવળ રાજાની રાજનીતિ તમારાથી વિસ્તૃત થઈને જગતને આનંદ આપે છે. જેમ પદ્માકરા ચક્રવાક પક્ષીએને આનંદ આપનાર એવા સૂર્યના દનો ઇચ્છે છે તેમ સજ્જનોને આનન્દ આપનાર એવા સવ મંડલેશ્વરા તમારા દર્શનને ઈચ્છે છે. મેઘ જેમ સમુદ્રની સહાયતાથી અહું ધાન્ય નીપજાવી જગતને ઉપકાર કરનાર થાય છે તેમ બહુધા અન્યને ઉપકાર કરનારા સર્વ ધર્મો અત્યારે તમારી સહાયતાથીજ પ્રવર્ત્ત છે. હે મંત્રિન્ ! સદ્રવ્ય અને ગુણશાળી એવા વૈશેષિક મતમાં જેમ તત્ત્વજ્ઞ જના રક્ત થાય છે. તેમ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ષષ્ઠ પ્રસ્તાવ સદ્દદ્રવ્ય અને ગુણવાળી એવા તમારામાં તત્ત્વજ્ઞ સુજ્ઞ જેને રક્ત થાય છે. બહુમાનને પ્રકાશનારા પંડિતે જેમ જેમનીય મતના સાગને ઈરછે છે તેમ બહુમાનને આપનારા એવા રાજાઓ પણ અત્યારે તમારા અનુજ બંધુના સંગને ઈરછે છે. વળી પૃથ્વી પર એવી કઈ વસ્તુ નથી કે જે તમારા ભવનમાં ન હોય, માટે અત્યારે તમારે વિષાદ કરે કઈ રીતે ઉચિત નથી.” - આ પ્રમાણેનાં તેમનાં વચનો સાંભળીને મંત્રી બેલ્યો કે “હે સ્વામિન્ ! આ સંઘપતિપણુની સંપત્તિનું મારી માતાને દર્શન ન થયું, એ વિચારથી જ મને અંતરમાં દુઃખ થાય છે. બાળપણે માતાનું મરણ, યૌવન વયે પ્રિયાનું મરણ અને વૃદ્ધ વયે સુપુત્રનું મરણ–એ ખરેખર! ઘેર પાપરૂપ વૃક્ષના ફળ છે. આ સંઘપતિપદનું ઐશ્વર્ય જે મારી માતા જુએ તો તેને કેટલો બધો આનંદ ઉપજે તે આપણે સમજી પણ ન શકીએ. વળી પુંડરીક ગિરિ પર તેમને મારા પિતાના હાથે તિલક કરતાં મને પણ અનિર્વચનીય સુખ ઉત્પન્ન થાય.” એટલે ગુરૂ મહારાજ પુનઃ બેલ્યા કે “હે મંત્રિન ! આ સંસારમાં કેના સર્વ મને રથ પરિપૂર્ણ થયા છે ? કહ્યું છે કે આ જગતમાં કોણ ખલના નથી પામ્યું? કોના સર્વ મનોરથ સિદ્ધ થયા છે? કોને સંસારમાં નિત્ય સુખ પ્રાપ્ત થયું અને દૈવથી કોણ ખંડિત થયું નથી ? જેમ તું અત્યારે પ્રધાનમાં પ્રધાનત્વ ભેગવે છે તેમ પૂર્વે અહીં ગુજરાતમાં Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સવ રાજાઓમાં સિદ્ધરાજ પ્રધાનત્વ ભગવતે હતે. કહ્યું છે કે-સંગ્રામાંગણને પકિલ કરનાર એવા મન્મત્ત શત્રુરૂપ હસ્તીઓને જય કરવામાં સિંહ સમાન એ જયસિંહ રાજા હતા અને તેજ પાછા સિદ્ધરાજ થયે હતું કે જેણે ચિત્ર ચરિત્રના આધારરૂપ એવા ભગીરથ, પૃથુ અને કર્ણ રાજાના જીર્ણ થયેલા પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. સુવર્ણ સંપત્તિ તથા અસાધારણ સૌમ્યરસરૂપ પાકને પ્રગટ કરનાર એવો જે કાવ્ય અને ધાતુર્વાદ તેમાં તે આચાર્યને ધારણ કરતે હતે. નરવર્મ રાજાની ધારા નગરી લેતાં જેણે ત્યાંની હજારે નવોઢાઓને અશ્રુધારા અર્પણ કરી હતી. એ કોઈ રાજા નહીં હોય કે વિશ્વમાં એક વાર એવા તેણે જેને જય ન કર્યો હોય, અને એવી કઈ દિશા નહીં હોય કે જે તેના યશથી શેભિત થઈ ન હોય. વળી અતિશય પરાક્રમી એવા માલવાધીશને જય કરીને વિકમાદિત્ય સમાન એવા તેણે સમરત અથી જનેને દાનથી પ્રસન્ન કર્યા હતા.” તે સિદ્ધરાજના પણ સર્વ મને રથ સિદ્ધ થયા નહતા, માટે કરડે વર્ષો પર્યત તું રાજ્ય કર અને દીર્ધાયુષી થઈ ચિર કાળ જય પામ.” એ પ્રમાણે ગુરૂ મહારાજે કહેલી સુધા સમાન મધુર વાણી સાંભળતાં માતાના વિગજન્ય શેકથી દુઃખિત થયેલ મંત્રીશ્વર ચાર વર્ણના વૃદ્ધોએ મંગળકર્મ કરતાં ગદગદ સ્વરે બે કે બહે જનન ! માતાના મૃત્યુ પછી જે મહાસંપત્તિને પામે એવા પુત્રને તું જન્મ આપીશ નહીં. પછી પુનઃ ગુરૂ મહારાજે Page #352 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૨૯ કહ્યું કે–હું મત્રિમ્ ! આ સંસારમાં તથા પ્રકારના પુણ્યના અભાવથી પ્રાણીઓના સર્વે મનેારથ સંપૂર્ણ થતા નથી.’ આ પ્રમાણે કરૂણાના સાગર એવા ગુરૂ મહારાજનાં વચનાથી આશ્વાસન પામેલા મંત્રીએ આનન્દ પામીને આરતી અને મંગળદીવા કર્યાં. એ રીતે આઠ દિવસ પર્યંત ત્યાં વિવિધ પૂજા મહાત્સવા કરતાં અને વાગ્ભટે મૂકેલા દેવદ્રવ્યમાં સવિશેષ વૃદ્ધિ કરતાં શ્રીવસ્તુપાલે પુ...ડરીક ગિરિ પર ચાગ-ક્ષેમ કરીને દેવદ્રવ્યને સંભાળવા માટે ચાર સુશ્રાવકાની નીમણુંક કરી. પછી વિવેકી જનેામાં અગ્રેસર એવા મત્રીએ રાજાની આજ્ઞાથી ચૈત્યપૂજા નિમિત્તે ચાર ગામ દેવભંડારમાં આપ્યાં. ત્યારપછી પ્રાર્થના કરતાં પણ અધિક દાન આપવા વડે યાચકોના દારિદ્રથને દૂર કરીને તથા શ્રીસ'ઘપૂજા અને અન્નપ્રદાનાદિ શુભ ક્રિયાએ કરીને, જિતેન્દ્રિય તથા ભક્તિભાવયુક્ત એવા મંત્રીશ્વરે અંજલિ જોડી શ્રીયુગાદિનાથને વિજ્ઞપ્તિ કરી કે- હે ભગવન્ ! આપના પ્રાસાદ પર બનાવેલ માળામાં રહેતાં જો તમારા ગુણાશ્રવણ કરવામાં આવે તેા સ'ઘદર્શનથી પવિત્રાત્માયુક્ત એવેા હું વિહંગ (પક્ષી) પણ ભલે થાઉં. દાવમાં જેવુ ધૃતકાર (જુગારી)નું ધ્યાન, વિયેાગીને જેવુ પ્રિયામાં ધ્યાન અને રાધાવેધ સાધનારને જેવુ લક્ષ્યમાં ધ્યાન હાય તેવું ધ્યાન આપના મતમાં મને પ્રાપ્ત થાઓ.’ આ પ્રમાણે શ્રીયુગાદિજિનની વિજ્ઞપ્તિ કરીને તથા ઉજ્જવળ પુષ્પ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રીવતુપાલ ચરિત્ર ભાષાંતર માળાઓથી શ્રીગિરિરાજની પૂજા કરીને કપદી યક્ષે કરેલી સહાયતાથી સંતુષ્ટ થયેલા મંત્રીશ્વર સંઘપતિ શ્રાવકે સહિત ગિરિરાજ પરથી નીચે ઉતરીને પાદલિપ્તપુરમાં આવ્યા. ત્યાં શ્રી કુમારપાળ રાજાના કરાવેલા મંદિરમાં મજજનેત્સવ કરીને વિજાપ તથા નવીન સુવર્ણકુંભની તેણે સ્થાપના કરી. પછી આનંદપૂર્વક તે લલિત નામના સરોવરની શોભાને જેતે હતે, એવામાં સેમેશ્વર કવિ તે વખતે સમયોચિત બેલે કે-“હે મંત્રીશ્વર ! જગતમાં પ્રશંસા પામેલા હંસેથી જ્યાં કમળો તરલિત થઈ રહ્યાં છે, અને ચકવાક પક્ષીઓ જ્યાં ગમનાગમન કરી રહ્યાં છે એવું આ સરોવર, ઉંચા તરંગથી, ગંભીર જળથી, શ્વેત બગલાઓના કવળરૂપ થતા મોથી, પાળ પરનાં વૃક્ષ નીચે સુતેલી સ્ત્રીઓનાં ગીતોથી અને આપની કીડાથી અત્યંત શોભે છે.” એટલે પદના અનુપ્રાસથી રંજિત થયેલા ચતુર મંત્રીએ તે કવિને સોળ હજાર સુવર્ણદ્રવ્ય બક્ષીશ આપ્યું. એવા અવસરમાં કોઈ બીજા કવિએ ત્યાં આવીને કહ્યું કે-હે. દેવ! સમુદ્ર પ્રસન્ન થઈને આ પત્ર તમને મોકલેલ છે.” મંત્રીના આદેશથી સેમેશ્વર ગુરૂ સર્વ વિદ્યાની સમક્ષ તે પત્ર વાંચવા લાગ્યું કે – સ્વસ્તિશ્રી ભૂમિસીમા અને વિપિનના પરિસર (સમીપ ભાગ)થી ક્ષીર નીરનિધિ, વસુધા પર રહેલા વિરધવલ રાજાના મંત્રીશ્વર શ્રીવાસ્તુપાલને આદરપૂર્વક જણાવે છે કે-આ અમારી પુત્રી (લક્ષ્મી)ને કઈ કુપુરૂષના સંગથી Page #354 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૩૧. ચાપત્યદેષ લાગી ગયો છે, માટે હે લોકપ્રિય ! એ સમસ્ત દેષ એના ભાળ પરથી તમારે ભુંસી નાખ.” એ પ્રમાણેની. તેની ઉક્તિથી અધિક પ્રસન્ન થયેલા એવા સમવંશી વસ્તુપાલે એ સમુદ્રને પત્ર લાવનારને ચાર લક્ષ દ્રશ્ન આપ્યા. અહો ! આ મેઘ શ્રાવણ મહીનામાં વરસીને પુનઃ શરદ્દ ઋતુમાં વરસતો નથી, ફળેલ વૃક્ષોનાં ફળે લઈ લેતાં પુનઃ તરતમાં તે ફળતાં નથી, અને પૂર્વે દેહવાયેલી ગાયે પુનઃ તરતમાં કદાપિ દુધ આપતી નથી, પરંતુ આ મંત્રીશ્વરની ઉદાર મતિ તે દાન કરવામાં કદાપિ વિરામ પામતી નથી.' પાદલિપ્તપુરથી આગળ ચાલતાં અને શ્રીમાન્ , નેમિનાથ સ્વામીને વંદન કરવાની ઈચ્છાથી ગિરનાર તરફ જતાં મંત્રી સર્વ શ્રીસંઘ સહિત માર્ગમાં તાલધ્વજપુરે. આવ્યા. ત્યાં તાલધ્વજ પર્વતના ઉન્નત શિખર પર મુગટ સમાન એ શ્રીગરષભ પ્રભુનો તેણે પ્રાસાદ કરાવ્યો. પછી તે તે દેશના અધિકારી રાજાએથી નમન કરાતા એવા તે મંત્રી અનુક્રમે મધુમતી પુરી (મહુવા)માં આવ્યા. ત્યાં જાવડશાહે કરાવેલા શ્રી વીર પ્રભુના મંદિરમાં ધ્વજારોપ સહિત નવીન સુવર્ણકુંભ સ્થાપન કર્યો. ત્યા સ્તંભતીર્થનિવાસી ભીમ નામના સંઘપતિએ ભક્તિપૂર્વક સ્વામિવાત્સલ્ય કર્યું. ત્યાંથી આગળ ચાલતાં અજ નામના રાજાથી સત્કાર પામેલા મંત્રીશ્વર અજાહરપુર (અંજાર)માં આવ્યા અને ત્યાં નવનિધિ પાશ્વનાથનાં તેણે દર્શન કર્યા. ચતુરશિરોમણિ એવા તેણે તે જિનમંદિરનો ઉદ્ધાર કરીને Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર તેના શિખર પર આનન્દપૂર્વક સુવર્ણકલશ સ્થાપન કર્યો, અને તેની પૂજનિમિત્તો નગરની બહાર ચંપક, અશોક, પુનાગ, કેતકી અને પાટલ વિગેરે વૃક્ષે યુક્ત એક બગીચો તેણે કરાવ્યો. વળી જિનસ્નાત્ર કરનારાઓની સુગમતા માટે તે બગીચાની નજીકમાં તેણે તાપી નદીના જેવા સ્વાદિષ્ટ જળવડે પૂર્ણ એક વાવ કરાવી અને ત્યાંના રાજાની આજ્ઞાથી તેણે તે ગામના સીમાડાની સર્વ ઈબ્રુવાટિકાઓ દેવદ્રવ્ય નિમિત્તે અપાવી. ત્યાં પૂજામહેસમાં એક લક્ષ દ્રશ્નને વ્યય કરીને કેટધ્વજોના ગૃહેથી યુક્ત એવા કેટીના રીપુર (કેડીનાર)માં તે આવ્યા. ત્યાંના વ્યવહારીઆઓએ કરેલો નવીન પ્રવેશોત્સવ જોઈને સુજ્ઞશિરોમણિ એ વસ્તુપાલ પણ આશ્ચર્ય પામ્યા. ત્યાં વિજ સહિત શ્રીનેમિ પ્રભુનું ચૈત્ય કરાવીને તેણે વસુધાને વિભૂષિત કરી, અને સમ્પ્રભાવયુક્ત શ્રીઅંબિકા દેવીનું ભક્તિપૂર્વક પૂજન કરીને સમસ્ત શ્રીસંઘનાં વિદને તેણે દૂર ક્ય. વળી નવા ઉદ્ધાર કરાવેલા તે દેવીના ચૈત્ય પર સુવર્ણકળશ સ્થાપીને તેના પૂજારીઓને તેણે સાત વર્ષાસને બાંધી આપ્યાં. ત્યાંથી દેવપત્તન (દીવ)માં આવતાં દેવોને પણ દુર્લભ એવી શ્રી ચંદ્રપ્રભ ભગવંતની તેણે ભક્તિપૂર્વક પૂજા કરી. કહ્યું છે કે દેવપત્તનમાં ઇંદ્રાથી સ્વંયમાન એવા ચંદ્રપ્રભ પભુની પૂજા કરતાં ઉચિત ચતુરાઈયુક્ત એવા તેણે પોતાના આત્માને પુણ્યશાળી કર્યો. દેવપત્તનમાં તેજપાલ મંત્રીએ કેલાશગિરિના શિખર સમાન શ્રીઆદિનાથનું નવીન રમૈત્ય કરાવ્યું અને શ્રીચંદ્રપ્રભ સ્વામીના પ્રાસાદની પાસે Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રસ્તાવ ચાવીશ જિતશ્વરાનું અષ્ટાપદ નામે ચૈત્ય કરાવ્યું. તેમજ સુજ્ઞ એવા તેણે આકાશમાં સુધાસારથી ઉજ્જ્વળ એવી ચદ્રમૂત્તિ સમાન અને લેાકોના તાપને દૂર કરનાર એવી. એક પૌષધશાળા કરાવી. વળી અષ્ટાપદ રૌત્ય અને પૌષધ શાળાની આવકને માટે તે મંત્રીએ ત્યાં દુકાનશ્રેણિ અને ગૃહશ્રેણિ કરાવી. ૩૩૩૧ પછી વીરધવલ રાજાના મનને સંતુષ્ટ રાખવા મંત્રીએ. પ્રભાસપાટણ જઈ ને સામેશ્વર મહાદેવની પૂજા કરી. તેમજ રાજાના હુકમથી તેણે સામનાથ મહાદેવની માણિયયુક્ત એક મુડમાળા કરાવી, અને સૌમ્યલતાના પુણ્યનિમિત્તે તેણે ત્યાં ખસા ચાસઠ ગઢીયાણા સુવણૅ નુ એક આભરણ કરાવ્યુ. તેજપાલ મ'ત્રીએ સામનાથની આગળ પેાતાની કીર્તિના ક્રીડાપર્વત સમાન માટા પાષાણુના એ હસ્તી કરાવ્યા. વળી લેાકાના ભેાજનિમિત્તે વસ્તુપાલે તે નગરની ચારે બાજુ દાનશાળાઓ કરાવી. તેમજ ત્યાં વસતા લાકના યાગ-ક્ષેમને કરનાર એવા તેણે બ્રાહ્મણેાના વેદપાઠને માટે મનેાહર બ્રહ્મશાળાએ કરાવી આપી. ત્યાં સામેશ્વરના પૂજનમાં નિષ્ઠાવાળા અને વ“શહીન એવા પૂજારીએ હાથમાં નજીવી વસ્તુઓ લઈને મત્રી પાસે આવ્યા, એટલે મંત્રીએ તેમને બહુમાનથી કહ્યું કે-“તમે બધા ભવ્ય ભક્તિથી ભવાનીપતિની સેવા કરેા છે ?’ એટલે તેઓ મેલ્યા કે—હે વસ્તુપાલ! મહાદેવ તમારા કપૂરપૂરને સંભારતા સતા અમારા કનકકુસુમ (ધત્તરાના Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પુષ્પ)ને સ્વીકારતા નથી, તમારા રેશમી વસ્ત્રોની પ્રશંસા કરતા સતા કૌપીન (લંગાટી) પર કોપાયમાન થાય છે, તમારા ઉત્તમ દુગ્ધરસથી સિંચાયેલા તે અમારા તીર્થંજળના અનાદર કરે છે તથા તમારા કપૂર અને અગરૂથી પ્રમુદ્રિત થયેલા પશુપતિ અમારા ગુગળને સુ'ધતા પણ નથી.’મંત્રીએ ‘એ પાઠ પુનઃ મારી આગળ લેા’ એમ કહેવાથી વાર વાર તેના ઉચ્ચાર કરતાં તે પૂજારીઆ અત્યંત કંટાળી ગયા એટલે ધાર્મિક એવા મ`ત્રીશ્વરે તેમને (૯૩૦૦૦) દ્રુમ્મ આપ્યા અને તેટલાંજ વર્ષાસન બાંધી આપ્યાં. ૩૩૪ એક દિવસે સપર્યારહિત એવા સમુદ્રની સર્વાંતઃ સપત્તિ જોઈને પેાતાના અનુજ ખંધુ સહિત મુદ્રાયુક્ત એવા મત્રી બોલ્યા કે-માણિકયના ભંડાર, પારિજાતકને પેદા કરનાર, વિષ્ણુના ક્રીડાગ્રહરૂપ, અમૃતના એક નિવાસરૂપ, વાસવ ની અને સીતાના દીક્ષાગુરૂ એવા હે ક્ષારજળસાગર! તારા આ સમસ્ત રૂપને ધિક્કાર થા, કેમકે શ્રુષિત, ચરાચર જગતના ગુરૂ તથા અભ્યાગત એવા દિગંબર દેવ (મહાદેવ)ને તે વિષપાન કરાવ્યુ.' એ વખતે તેજપાલ મંત્રી ખેલ્યા કે હે રત્નાકર ! જે રત્નાથી રાજાની રાણીઓનાં સ્તન વિભૂષિત થાય છે એવાં રત્ના પણ તારા કિનારે કાદવમાં રગદોળાય છે,’ એ પ્રમાણેની તેમની ઉક્તિથી પ્રસન્ન થયેલા સમુદ્રના અધિઠ્ઠાયક દેવે તેમને સુખકારક એવા દક્ષિણાવર્ત્ત શખ આપ્યા. Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩૩૫ ત્યાંથી આગળ ચાલતાં મંત્રીશ્વરે પરાજય પમાડીને પુનઃ રાજ્ય પર બેસાડેલા એવા સાંગણેશના પુત્ર સિંહસેન રાજાએ સત્વર ત્યાં આવીને પિતાની જેમ જેનો સત્કાર કરે છે એવા મંત્રીશ્વર શ્રીસંઘ સહિત સરલ માગે જ્યાં અનેક ધ્વજાઓ ફરકી રહી છે એવી વામન સ્થલી (વણથલી) નગરીમાં આવ્યા. ત્યાં પણ તેણે જિનમતમાં ફરમાવેલાં અને મુક્તિસુખને આપનારા જિનચિત્ય કરાવવા વિગેરે પુણ્યકાર્યો કર્યા. પછી સિંહસેન રાજાને સન્માનદાનથી આનંદ પમાડીને યાદવી નેત્રને ચન્દ્રમારૂપ એવા મંત્રીશ્વર જીણુદુગપુર (જુનાગઢ) આવ્યા. ત્યાં તેમની પ્રતિપત્તિ કરનારા યાદવેંદ્ર રાજાએ નામીચા અ તેને ભેટ ર્યા. ત્યાં મનુષ્યલેકમાં પરમતીથ, સિદ્ધપુરૂષથી સેવ્યમાન, મુનીશ્વરેથી સ્વંયમાન અને જ્યાં દેવ કીડા કરી રહ્યા છે એવા ઉન્નત શિખરોથી જાણે આકાશને આલેખતો હોય તે, તથા નેત્રના ઉત્સવરૂપ ઉજજયંત ગિરિરાજને જોઈને મંત્રી પરમ પ્રમોદ પામ્યા અને નૃત્ય કરવા લાગ્યા. ત્યાં સુવર્ણના પર્યાણથી વિભૂષિત એવા અનું દાન કરતાં અથજનેને તેણે એક ક્ષણવારમાં રાજા જેવા બનાવી દીધા. તેમજ સંઘલોકો પણ જાણે વિશ્વનું આધિપત્ય પામ્યા હોય તેમ ઉત્સાહથી વિવિધ ઉત્સવ કરવા લાગ્યા. એ પ્રમાણેની તેમની ભકિતથી જાણે પ્રસન્ન થયે હેય તેમ ગિરિરાજ માગ્યા વિના ફળ અને પુષ્પોથી તેમને સત્કાર કરવા લાગ્યું. “જે આ જગતમાં પ્રાણીઓના આશ્રયરૂપ છે અને જે પિતાની શક્તિથી Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કેઈને કંઈ પણ ઉપકાર કરે છે તેજ ઉન્નતાત્મા છે. આ પ્રમાણેના મહાવાકયથી તેનાં વૃક્ષે ભકત જનેને મનહર પુષ્પ અને ફળે સતત આપ્યા કરે છે. “મહાજનની ઉપાસનાથી અવશ્ય મહાલક્ષ્મી પ્રાપ્ત થાય છે. શ્રી, નેમિનાથ પ્રભુથી પાવન થયેલ એવા તે ગિરિરાજ પર હજારો હિંસક પ્રાણીઓ પણ પોતાના સ્વાભાવિક વૈરભાવને તજી દે છે. આ પ્રમાણેના તીર્થભૂમિના પ્રભાવને શ્રવણ કરતા. અને કવિઓને અપરિમિત દાન આપતા ક્ષિતિપાલ સમાન મંત્રીશ્વર ક્ષમા (પૃથ્વી)ને ધારણ કરનાર એવા ગિરિરાજ પર ચડવા લાગ્યા, એટલે ઉંચા પર્વત પર ચડતાં ગળીયા બળદને ધંસરીથી છુટા કરીને ગાડાઓને નીચેજ મુકી દીધાં, કારણ કે વૃષ (ધર્મ અને બળદ) રહિતને ઊધ્વ ગતિ હોઈ શકે નહીં. પર્વત પર ચડી રહ્યા એટલે બ્રહ્મ દેવલોકના ઈંદ્ર રત્ન શ્રાવકનાં અગણિત સુકૃત્યથી એ તીર્થ પર પ્રગટ કરેલી, વજીરત્નથી નિર્મિત, ભરતક્ષેત્રની ભૂમિને પાવન કરનાર, નેત્રને આનંદ આપનાર, સંસારસાગરથી તારનાર અને દષ્ટિને અસાધારણ મહોત્સવરૂપ એવી શ્રી નેમિનાથ. ભગવંતની નિર્મળ મૂર્તિ જોઈને સર્વાગે સ્કુરાયમાન પ્રમેદલહરીથી જેને અંતરાત્મા નિર્મળ થયે છે એવા વિરાજે સતતભક્ત એવા પિતાના બંધુ તેજપાલ સાથે પ્રથમ ભગવંતનાં નવે અંગે પાપને દૂર કરનારી એવી અગ્રપૂજા. Page #360 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ કરી. પછી ગજે દ્રષદ કુડના નિર્મળ જળથી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરીને મત્રી રમ્ય ધ્વનિથી આ પ્રમાણે એલ્યા કે-પાતાલથી સુરાલય સુધી પ્રતિસ્થાને વિવિધ યાન અને વિમાનમાં બેસીને અપ્રતિહતપણે સંચાર કરનારા દેવતાએએ આવીને પ્રવર્તાવેલે તથા મેરૂ ગિરિ પર પ્રતિદિશાએ સ્નાત્રજળના પૂરથી નિઝરણાં રચનારા એવા શ્રીજિનજન્મના સ્નાત્રમહાત્સવ તમારા સુખ નિમિત્તે થાઓ. તથા હર્ષાત્કને વશ થઈ સર્વ ઈન્દ્રોએ, મણિ, સુવર્ણ અને રોપ્યાદિના બનાવેલા, યેાજન પ્રમાણ દીર્ઘ મુખવાળા તથા પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ કળશેાથી જ્યાં શ્રી જિનેશ્વરના જન્મમહોત્સવ કર્યો-તે જન્મપ તમારા કલ્યાણનિમિત્ત થાએ.’ એ રીતે ગંભીર ધ્વનિ કરતા મત્રીએ પૂની જેમ સર્વને આશ્ચય ઉપજાવે તેવું શ્રીનેમિનાથનું સ્નાત્ર કર્યું. પછી અથી જનાને અપરિમિત દાન આપતાં તીર્થોદકથી ભગવંતનું સ્નાત્ર કરીને નિર્મળ થયેલા મત્રીએ અગરૂ અને ચંદનાદિકથી પ્રભુને વિલેપન કર્યું. પછી વિકસ્વર એવાં અગણિત અક્ષત પુષ્પા, કમળના પવિત્ર પત્રા, શુભ વાસથી પૂરિત એવાં પ્રધાન અન્ન અને ફા, કરતૂરિકાદિ ગધ પદાર્થો, શુભ અક્ષત, વિચિત્ર નૃત્ય અને મનહર ગાનથી તથા અક્ષત ભાવથી તેજસ્વી તથા શ્રદ્ધાસમૃદ્ધ એવા મત્રીશ્વરે અગણિત દાન આપતાં વિધિપૂર્વક ભગવંતની પૂજા કરી, તે વખતે ચારે બાજુ પ્રસરતા કપૂરના ધૂપથી તેણે ગિરિરાજને સુવાસિત કરતાં પેાતાના યશથી સમસ્ત દિશાઓને પણ ૨૨ ૩૩૭ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સુવાસિત બનાવી દીધી. તે વખતે કપૂર અને કૃષ્ણાગરૂ ધૂપને ધૂમ્ર શ્રીનેમિનાથ પ્રભુના મંદિરમાં ફરી વળતાં આ કળિકાલ ભાગતે ભાગતે એક મશક (મચ્છ૨) જે થઈ ગયે. ઈન્દ્ર સમાન તેજસ્વી તથા પાપરહિત એવા મંત્રીએ ભગવંતની આગળ તારાઓ સમાન ઉજજવલ અક્ષતોથી ઉપદ્રવને વારનારા એવાં અષ્ટમંગળ આલેખ્યાં. પછી પ્રભુની સમુખ આરાત્રિકેત્સવ કરતી વખતે દાન લેવાને માટે સસંભ્રમથી આમ તેમ ભમતા અર્થી જનોને જોઈને કંઈક જાણે પિતાનું મન દુભાયું હોય તેમ મંત્રીએ વક ભ્રકુટીથી તેમની તર્જના કરી. આ અવસરે મંત્રીને મને ગત ભાવ જાણીને તેમને મનની પ્રસન્નતાને માટે સેમેશ્વર કવિએ કહ્યું કે-કલ્પવૃક્ષ ઈરછાસિદ્ધિયુક્ત એવા દેવતાઓના નિવાસમાં જતા રહ્યા છે, જોકે નિરાગી મુનિઓને વિશુદ્ધ આહાર આપનાર હોવાથી બલિ રાજા કષ્ટ પામીને પાતાળમાં ચાલ્યા ગયા છે અને મનવાંછિત પૂરનાર ચિંતામણિ રત્ન પણ કયાંક ચાલ્યું ગયું છે, માટે હે શ્રીવાસ્તુપાલ મંત્રીશ્વર ! તમે અથ જનની કદર્થનાને સહન કરો. એ પ્રમાણેની તેની ઉક્તિથી અંતરમાં પ્રસન્ન થયેલા અને કુબેર સમાન સમૃદ્ધિવાળા ચતુર મંત્રીએ તેને સવા લક્ષ દ્રવ્ય બક્ષીશ આપ્યું. પછી આરતી ઉતારીને મંત્રીએ ત્યાં જળધારાપૂર્વક વિધિથી મંગળદી કર્યો. ત્યારપછી ભગવંતને નમસ્કાર કરીને અને ત્યવંદન કરીને યાચક જનોને દાનથી આનંદ પમાડી તેણે મુનિજને પાસે જઈ તેમને વંદન કર્યું, કારણ કે-“સદ્દભાવપૂર્વક કરવામાં આવેલ જિનપૂજા, મુનિવંદન Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ષષ્ઠ પ્રસ્તાવ અને સુપાત્રદાન એ પ્રાણીઓને અવશ્ય આસન્નસિદ્ધપણું આપે છે.’ એ રીતે સુખના સ્થાનરૂપ એવુ· માલેાાદૃનકમ, પંચામૃતથી મજ્જન, તીની પવિત્ર ભૂમિને નમન, સ પ્રકારનું અન્નદાન, ગુણીજનાનું વાત્સલ્ય અને વસ્ત્રાર્દિકથી આચાર્ય મહારાજોના સત્કાર ઇત્યાદ્રિ ધર્મ કાર્ય યાત્રિક લેાકેા સહિત કરીને મંત્રીશ્વરે પોતાની લક્ષ્મીને સફળ કરી. પછી મંત્રીશ્વરના પુત્ર જૈત્રસિંહ એક લક્ષ દ્રવ્યવડે ઈન્દ્રમાળા લઈને અહી પૃથ્વી પરજ તેણે પ્રાણીઓને ઈન્દ્રપદ્યની પ્રતિષ્ઠા સાક્ષાત્ કરી બતાવી. તે વખતે જાણે પ્રત્યેક પર્વતના સન્માનપત્રા હોય તેવાં ચશિખરો પર ઉછળતા પંચવષ્ણુના ધ્વજથી એ ગિરિરાજ શે।ભવા લાગ્યા. એ અવસરે ભટ્ટજનાના જયજયરવ, ગધાનાં ગીત તથા વિવિધ વાજિત્રાના નાદથી સર્વ શબ્દમય ભાસવા લાગ્યું. વળી પુષ્પમાળાઓથી સુવાસિત થયેલી બાલિકાએ જિનાલયમાં સમકાળે તાળ દઈને રાસડા રમવા લાગી, તેમજ ચારે બાજુ પ્રસરતા કપૂર, અગરૂ અને કસ્તૂરીને ધૂપ તે વખતે અધિષ્ઠાયક દેવાને આનંદ આપનાર થઈ પડયો. પરિમલથી મ્હેકતા અને ભગવંતની આગળ ધરવા લાયક એવા કપૂરના પૂરથી સર્વ સઘપતિએ ત્યાં ચારે બાજુ સુવાસ ફેલાવવા લાગ્યા. આ વખતે શ્રી વસ્તુપાલે અનધ્ય રત્ન અને સુવર્ણ થી પ્રભાયુક્ત એવા મુગટ શ્રી નેમિનાથ પ્રભુના Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦, શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મસ્તક પર સ્થાપન કર્યો અને લલિતા દેવીએ પિતાની લક્ષ્મીના સારરૂપ એ સ્થૂલ મુક્તાફળને હાર આનંદપૂર્વક પ્રભુના હૃદય પર પહેરાવ્ય. રોમાંચિત થતી સૌખ-- લતાએ ભગવંતના વિશાળ ભાલ પર માણિકયનું તિલક કર્યું. તેજપાલ મંત્રીએ સૂર્ય અને ચન્દ્રમંડળની કાંતિને જીતનાર એવાં બે દિવ્ય કુંડળ ભગવંતના કાનમાં પહેરાવ્યાં. પિતાની ગુણસંપત્તિથી સ્ત્રીઓમાં રત્ન સમાન અનુપમા દેવીએ ભકિત અને ઉત્સાહપૂર્વક ભગવંતના કંઠમાં રત્નાવલી હાર પહેરાવે. વિચક્ષણ એવા જૈત્રસિંહ મહામંત્રીએ ભગવંતના બાહુને બાજુબંધ પહેરાવીને સુશોભિત કર્યા. મલદેવે કચ્છ દેશના રાજા પાસેથી પ્રાપ્ત થયેલ, સ્વરછ ચંદ્રકાંત સમાન નિર્મળ અને મને હર એ શ્રીવત્સ પ્રભુના હૃદય પર સ્થાપન કર્યો. તેમજ ઈતર જને પણ દર્પણ, તેરણ, કંઠાભરણ, આતપત્ર, ચામર, દીસ દીપક, ચન્દ્ર સમાન તેજસ્વી નવા નવા કળશ, તિલક, હાર અને શ્રેષ્ઠ એવાં વિવિધ ફળેથી ભગવંતની પૂજા કરવા લાગ્યા. પછી પિતાના અનુજ બંધુ સહિત વસ્તુપાલ મંત્રીએ ચિત્યપરિપાટી કરતાં વિશ્વના અલંકારરૂપ એવી સર્વ ચૈત્યમાંહેની, જિનપ્રતિમાઓને સ્નાત્રપૂર્વક ચંદન અને કુસુમાદિકથી પૂજીને સુવર્ણ અને મણિમય અલંકારથી અલંકૃત કરી. પછી સંતુષ્ટ અને રોમાંચિત થયેલા મંત્રીએ ભક્તિપૂર્વક અંજલિ જોડીને જગતને વંદનીય એવા ભગવંતની. આ પ્રમાણે રસ્તુતિ કરી :- “વૃક્ષ તે કલ્પવૃક્ષ અને અન્ય Page #364 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ' વૃક્ષો બધાં જેમ નામનાં છે અને મણિ તે ચિંતામણિ-અન્ય ણિ બધાં જેમ નામનાં છે, તેમ દિવસ તે તેજ કે જે દિવસે નેમિશ્વર ભગવતના દ ંન થયાં-અન્ય દિવસે તે અધા નામના છે. હે યદુવંશરત્ન ! અભગ વૈરાગ્યતર’ગેાથી પરિપૂર્ણ એવા આપના હૃયમાં અનંગ ( કામદેવ )ને પણ સ્થાન ન મળ્યું, તેા પછી કૃશાંગી (સ્ત્રી)એ તે શી રીતે સમાઈ શકે ? ’” પછી મ`ત્રીશ્વરે દોષરૂપ અધકારને ભેદનાર તથા જિનમતના સૂર્ય સમાન એવા સર્વ આચાર્ય મહારાજાઓને વિધિપૂર્વક વંદન કર્યું, એટલે ગુણવંત તથા નાગેન્દ્ર ગચ્છના સ્વામી એવા શ્રીમાન્ વિજયસેનસૂરિએ મંત્રીને ધર્માશીષ આપી કે− જ્યાં શ્રી સંઘની ભક્તિ છે, જ્યાં ત્રિભુવનના તિલક સમાન એવા જિનેશ્વર ભગવંતની સપર્યા ( પૂજા ) છે, જ્યાં સત્પાત્રદાન છે, જ્યાં ન્યાય અને વિનય પ્રમુખ ગુણી છે, જ્યાં અવિધિના નિષેધ છે, જ્યાં ગુણી જના પર પરમ પ્રીતિ છે, અને ગુણુકર એવા જ્યાં પરે।પકાર છે-તેજ પ્રણયી જનાને આનંદ ઉપજાવનાર એવું સંઘાધિપત્ય જગતમાં શ્લાઘનીય છે.’ ૩૪૧ ત્યારપછી મત્રીશ્વર પેાતાના અધુ વર્ગ સાથે રગમડપમાં આવ્યે અને અથી જનાને ખેાલાવીને ત્રેતાયુગની રીત પ્રમાણે દાન આપવા લાગ્યા. એટલે તેના સદ્દગુણેનુ કીર્તન કરતાં કવીશ્વરા કીદ્રોને કલ્પવૃક્ષરૂપ મત્રીશ્વરની -ચથાયાગ્ય સ્તુતિ કરવા લાગ્યા. “ પૂર્વે શ્રીમાન્ રૈવતગિરિ પર જતા લેાકેાને દુરારાહ (કષ્ટ જવા લાયક) મા Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જોઇને જેણે પહેાંતર લક્ષ દ્રવ્ય ખરચીને શિવમ દ્વિરના સેતુ સમાન નવા સુમા અધાબ્યા, એવા શ્રી જિનશાસનના સૂર્ય સમાન અને શિષ્ટ જામાં અગ્રેસર શ્રી વાગ્ભટ મંત્રીશ્વર વિજયવંત વો. બે માસના ઉપવાસથી મુદ્રિત થયેલ એવા જેણે અંબિકા દેવીના આદેશથી હેમબલાનક પર જઈને પૂર્વ બ્રહ્મ કરાવેલી શ્રી નેમિનાથની પ્રભાવિક પ્રતિમા લાવીને નારાયણે (કૃષ્ણે) કરાવેલા આ ચૈત્યમાં સ્થાપન કરી એવા શ્રી રત્નશ્રેષ્ઠી શ્રાવક જયવંત વો. શ્રી સિરાજના આદેશથી પ્રૌઢતાયુક્ત એવુ અધિકારી પદ્મ પામીને સૌરાષ્ટ્ર દેશની સર્વ આવકના વ્યય કરી દંભરહિત અંતરવાળા જેણે શ્રી રેવતાચલ પર દિવ્ય પાષાણાનું નવીન શ્રી નેમિનાથનુ મંદિર બંધાવ્યુ' એવા શ્રી સજ્જનમંત્રીશ્વર જય પામે, પરંતુ અમૃત કરતાં પણ રસિક, ચંદ્રમાની ચળકતી ચાંદની કરતાં પણ સ્વચ્છ, નવીન આમ્રવૃક્ષની મંજરી કરતાં પણ વિકસિત, સુગંધયુક્ત અને વાદેવીના ત્રિશદ ઉદ્ગાર કરતાં પણ સરલ એવી શ્રી વસ્તુપાલ મંત્રીની ઉક્તિ (વાણી) કોના મનને આનંદ ઉપજાવતી નથી ? હું વસ્તુપાલ ! પૂર્ણિમાની રાત્રિથી ગતિ થયેલ ચદ્રમાની જ્યેાતિને જીતનાર એવા તમારા યશ, ક્ષીરસાગરરૂપ વસ્રને ધારણ કરનાર વસુધાના એક ઉત્તરીય વસ્ત્ર સમાન ભાસે છે.” ઇત્યાદિ સ્તુતિ સાંભળતાં કણ ભૂપ સમાન વિચક્ષણ એવા મત્રીશ્વરે સવ કવીશ્વરાના મનારથ પૂર્ણ કર્યા. કહ્યું છે કે-‘સર્વ જામાં અગ્રેસર અને ગુણવતામાં વિખ્યાત એવા શ્રીવસ્તુપાલ મંત્રીશ્વરે તીર્થોત્તમ Page #366 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠે પ્રસ્તાવ ૩૪૩ એવા શ્રી રૈવતગિરિ પર શ્રી નેમિનાથ ભગવંતની આગળ મગળદીવા કરતાં સ્તોત્ર રચનારા એવા આ ત્ જના તેમજ અન્ય અથી જનાને પ્રસન્નતાપૂર્વક ચાવીશ લક્ષ દ્રવ્ય દાનમાં આપ્યું.’ તે વખતે એ ગિરિરાજ પર દાન આપતાં તેજપાલ મત્રીએ તેા લક્ષ કે કેાટિ દ્રવ્યના વ્યયની ગણનાજ ન કરી. વળી સિહે ત્યાં આનંદ સહિત ધનના એવા વરસાદ વરસાવ્યું કે જેથી ત્રિરાએ તેને હેમાંબુદ એવું બિરૂદ આપ્યુ. તે વખતે રત્ન શ્રાવકે શ્રી નેમિનાથના રૌત્યના દ્વાર પર શિદ્વારની દીપિકા સમાન રત્નાની પરિધાનિકા કરાવી આપી. વળી ધનવતામાં અગ્રેસર એવા ભીમ શ્રાવકે આ જનોને ઉચિત એવા અગણિત પુણ્ય કાર્યાથી મત્રિરાજને પણ આશ્ચર્ય ચક્તિ બનાવી દીધા. વળી તે વખતે લલિતા દેવીની દાનલીલા સાંભળતાં ઇંદ્રાણી પણ મ`ત્રીશ્વરની ગ્રહસ્થિતિને ઈચ્છવા લાગી. તે અવસરે પાત્રદાન, જિનપૂજા તથા ઉદ્યાપન વિગેરે સુકૃત્યથી અનુપમા દેવીએ પેાતાના નામને યથાર્થ કરી બતાવ્યું, વિવેકી જના સર્વોપચારથી વિશદ પ્રકારે જિનપૂજા રચતાં સર્વાંગ સુખાધિપત્ય પામીને અનુક્રમે માક્ષસુખના ભાજન થાય છે.’ એમ ધારીને અતિશય ભક્તિમત એવા અન્ય સંઘપતિ શ્રાવકોએ પણ શ્રીનેમિનાથ પ્રભુની સર્વ પ્રકારે પૂજા કરીને સર્વ ઉપદ્રવની શાંતિ નિમિત્તે ત્યાં આરાત્રિકેત્સવ અને મંગળ નિમિત્તો મગલદીપ કર્યા. પછી અમિત દાનથી અથી જનેાને આન પમાડીને સાધુજનાને સત્કારપૂર્વક અનિવાર્ય આહારદાન Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આપતાં તે મંત્રીશ્વરે મુક્તિકાંતાના મણ સુખને પરિપુષ્ટ બનાવ્યું. ત્યારપછી પૂજારીઓને યોગ્ય સત્કાર કરીને તથા અંબિકા, પ્રદ્યુમ્ર અને શાંબની ભકિતપૂર્વક પૂજા કરીને સુકૃતશાળી એવા મંત્રી પર્વત પરથી નીચે ઉતર્યા. હવે શત્રુંજય તીર્થ પર સુરાસુર અને મનુષ્યોને પણ શ્લાઘનીય એવાં જે પુણ્યકાર્યો મંત્રીએ કર્યા. તે સર્વ સંક્ષેપથી યથાશ્રત હું કહું છું, કારણ કે પરપુણ્યના અનુમોદનથી પણ મહા પુર્ણ થાય છે. કહ્યું છે કે-ધર્મકૃત્ય કરનાર, સંતુષ્ટ મનથી .જા પાસે કરાવનાર, સંતુષ્ટ મનથી બીજા પાસે કરાવનાર, અનુમોદન આપનાર અને બીજા પ્રાણીને સહાય આપનાર એ સર્વને સમાન ફળ મળે એમ તત્વવેત્તાઓ કહે છે. કળિકાળને તિરસ્કાર કરનાર એવા મંત્રીએ પ્રથમ શ્રી શત્રુંજય ગિરિ પર ઇંદ્રમંડપ કરાવ્યો. તેમજ ત્યાં અંબિકાના અવલોકન નિમિત્તે શાંબ અને પ્રધુમ્રનાં શિખરે સહિત તેણે શ્રી નેમિ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. વળી ત્યાં કરાવેલ શ્રીસ્તંભતીર્થનાયકના રૌત્યમાં પોતાના રાજાની, પિતાની, પિતાની સ્ત્રીની, પિતાના ગુરૂની અને પિતાના બંધુની મૂર્તિઓ કરાવી. તેમજ ત્યાં ઈંદ્રાણી સહિત ઈંદ્રની જેમ શ્રી જયતલ દેવી સહિત પોતાના સ્વામી વીરધવલ રાજાની ગજેદ્રારૂઢ મૂર્તિ કરાવી. વળી નિરંતર વિદ્વાનોને દ્રવ્યદાન આપનાર એવા તેણે ત્યાં પિતાની અને પોતાના બંધુની આરસ પાષાણુની અધપૃષ્ઠ પર સ્થાપિત એવી મૂર્તિ Page #368 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૪૫ કરાવી. વળી ત્યાં મત્રીકે જાણે જગતની રક્ષા કરનાર યામિક (પહેરેગીર) હોય એવી એ અજિતનાથ તથા શાંતિનાથની કાયાત્સગી મૂત્તિ કરાવી. આંતર શત્રુઓને જીતનાર, અંતરાયને દૂર કરનાર, જાણે કપૂરપૂરથી ઘટિત હાય તેવા નિર્માંળ અને જિતશત્રુ રાજાના પુત્ર એવા તે શ્રી અજિતનાથ પ્રભુ તથા શ્રી શાંતિનાથ પ્રભુને જોઈ ને કાના મનમાં આશ્ચર્ય ન થયુ?’વળી ત્યાં પાંચ પ્રકારની ભાગલક્ષ્મીના જાણે નિધાનકળશ હાય તેવા પાંચ સુવર્ણ કુંભ સ્થાપન કર્યો. વળી સાતે દુતિના જય કરીને જાણે જયસ્તંભ રાપ્યા હોય તેત્રી ત્યાં સાત દેવકુલિકા કરાવી. વળી ઈંદ્રમ`ડપમાં પશ્ચિમ દ્વાર આગળચદ્રકળા સમાન શ્વેત એવા સેંકડો પાષાણેાનુ તેણે તારણ રચાવ્યું. તે વખતે ધમે ઈંદ્રને કહ્યું કે-‘હે વત્સ ! બહુ ખેદ્યની વાત છે કે હું... (ધર્મ) ચિરપરિચિત છતાં તુ' મને એળખતા નથી, અને કળિકાળની રુચિને દલન કરનાર એવા મને જોયા છતાં તુ' હર્ષિત થતા નથી, તેનું ખરૂ ́ કારણ તેા મને એ લાગે છે કે વસ્તુપાલે મારા કળિકાલ શત્રુના નાશ કર્યાં, અને યાત્રા કરીને મારામાં અપૂર્વ તેજને સ્થાપન કર્યુ, તેમજ શત્રુ ંજયના શિખર ૫૨ ઉત્સવ નિમિત્તે એક મંડપ ઉભા કર્યાં. વળી તીર્થં લક્ષ્મીના મડનરૂપ એવા ઇંદ્રમ`ડપને કરાવતાં શ્રી વસ્તુપાલ મંત્રીએ કલ્પવૃક્ષને પાતાને સ્વાધીન કયુ", ચિંતામણિ રત્નને મનમાં સ્થાપન કર્યું, પાતાની વાણીને કામધેનુ અનાવી, પાતેજ નિધાન સ્વરૂપને ધારણ કર્યું, મંદિરને લક્ષ્મીમય બનાવી દીધું અને ધર્મના પુનરૂદ્ધાર કર્યાં.’ Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આ વખતે ઈંદ્રવિમાન સમાન ચામર, તથા શ્વેત છત્રાદિ સપત્તિયુક્ત, ગીત તથા અસ્ખલિત વાજિંત્રાથી શબ્દાયમાન તથા ઉલ્લાસપૂર્વક જ્યાં નૃત્ય થઈ રહ્યું છે. એવા દેવા સમાન મનુષ્યાએ રચેલેા નવીન સ્નાત્રાપક્રમ જોઇને મત્રીએ નિમત્રણ કરેલ ઇંદ્રને ક્ષણભર એ રાજ્યની શકા થઈ પડી, વળી શ્રી આદિનાથ પ્રભુના ચૈત્યની આગળની ભૂમિમાં તેણે પ્રાકાર સહિત એક પ્રતાલી કરાવી તેમજ ત્યાં ભગવતના સ્નાત્ર નિમિત્તે મંત્રીએ સુધાકુડના તિરસ્કાર કરનાર એવા ગજપદ નામે કુંડ કરાવ્યેા. વળી અને પ્રાસાદ પર જાણે લક્ષ્મી અને કીર્ત્તિરૂપ કદના પ્રગટ થતા નવા અંકુરા હોય તેવા બે સુવર્ણના દંડ સ્થાપન કર્યાં. તે વખતે શ્રી વીરધવલ રાજા પાસેથી સુજ્ઞ એવા તેણે ભગવતની પૂજા નિમિત્તે ત્યાં અકપાલિતક (અંકેવાળીયું) નામે ગામ અપાવ્યુ. પોતાના વડીલ લૂણીગ અને મહૂદેવની બે મૂત્તિ આદિનાથ ભગવતના મંદિરમાં પ્રવેશ કરવાના માર્ગે ડાબી અને જમણી બાજુએ પૃથક્ મંડપિકામાં હસ્તી પર બેઠેલી તેણે સ્થાપન કરાવી. વળી શ્રી યુગાદિજિનના દ્વાર પર અત્યંત વિશદ અને માક્ષમંદિરનું જાણે એક સેાપાન હોય તેવું આરસ પાષાણનુ એક માટુ' તારણ રચાવ્યું. ત્રણે જગતની સૌદર્ય શેશભાને જોવાના દર્પણુરૂપ એવા જે તારણને દેવા પણ અત્યારે ત્રિલક્ષ તારણના નામથી ગાય છે. જ્યાં શ્રીસંઘપતિઓની સૌભાગ્યસપત્તિને જોવાને ઈચ્છતી હેાય એવી દેવાંગનાએ પણ જાણે પાંચાલિકા (પૂતળી)ના મિષથી આવીને ઉભી ૩૪૬ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રસ્તાવ ३४७ રહી હાય એમ જણાતું હતું. વળી હાથમાં વીણા લઈ ને દેવાંગનાઓ આનંદપૂર્વક જાણે નિર'તરતી માહાત્મ્યને ગાતી હોય તેવી લાગતી હતી. તે તેારણની પાસે ઉન્નત મત્તવારણ (આટલા)થી મંડિત અને જાણે પેાતાની સેના હાય તેવી એક તેણે જગતી રચાવી. ભગવંતની આગળ તેણે બે પ્રશસ્તિ-ચતુષ્ટિકા કરાવી, તે જાણે તારણને જોનાર ચૈત્યલક્ષ્મીનું નેત્રયુગલ હેાય તેવી શેાભતી હતી. આદિનાથ ભગવંતના ખલાનકમડપમાં પ્રવેશ કરતાં દક્ષિણ બાજુએ પેાતાની પત્ની લલિતા દેવીના પુણ્યનિમિત્તે સુજ્ઞ એવા તેણે વિવિધ ખિાથી વિરાજિત તથા મંડા સહિત્ વીર પ્રભુની પ્રતિમાયુકત સત્યપુર તીથ રચાવ્યું, અને ડાબી બાજુએ પાતાની બીજી સ્ત્રી સૌમ્યલતાના શ્રેય નિમિત્તે તેણે શ્રી મુનિસુવ્રત ભગવંતની પ્રતિમા ચુકત, સમવસરણ, અશ્વ, શકુની, વટવ્રુક્ષ, મુનિયુગ તથા શિકારીની મૂર્ત્તિ સહિત અન્ધાવાધ તીર્થ કરાવ્યું. તેમજ ત્યાં જિતશત્રુ, શિલામેઘ રાજા, વણિક, સુદના દેવી, સૌખ્યલતા તથા પેાતાની મૂર્ત્તિએ પણ તેણે સ્થાપન કરાવી. વળી તેની આગળ પેાતાના દાદા ચડપ્રસાદના પુણ્યનિમિત્તે વિજયી એવા તેણે અજિતનાથ તથા સંભવનાથની મૂર્તિ સ્થાપન કરાવી. તેમજ પેાતાના અને લલિતા દેવીના શ્રય નિમિત્તે સ્ફટિકનાં દ્વારયુકત. એવી ઉત્તર દિશાભિમુખ એ દેવકુલિકા કરાવી. વળી શ્રી આદિ જિનના ચૈત્યમાં દક્ષિણ અને ઉત્તર ખાજુએ તેણે ચાર ચાર તુષ્ટિકા કરાવી. તેમજ શ્રી આદિનાથના Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મૂળ ચૈત્ય પર કાંચનનેા કળશ તથા શ્રીમદૅવીગૃહ પર સુવર્ણના દડ સહિત કળશ સ્થાપન કરાવ્યો. શ્રી યુગાદિદેવના ચૈત્ય પર પોતાના પૌત્ર પ્રતાપસિંહના પુનિમિત્ત સુજ્ઞ એવા તેણે ત્રણે મડપાના ત્રણ સુવર્ણ કુંભ કરાવ્યા. વળી પુણ્યાભિમુખ એવા શ્રી તેજપાલ મંત્રીએ પોતાના પુષ્યનિમિત્ત શ્રીપાર્શ્વનાથની મૂર્તિ સહિત પવિત્ર પ્રભાયુકત એવું શ'ખેશ્વરાવતાર નામે ચૈત્ય કરાવ્યુ, અને મડપની પાસે યશસ્વી એવા તેણે નદીશ્વર દ્વીપની રચના કરાવી. વળી કુલીન એવા તેણે પેાતાની સાતે મ્હેનાના કલ્યાણનિમિત્તે તેની પાસે સાત દેવકુલિકા કરાવી. તેમજ મહ્લદેવની સ્ત્રી લીલ્પા અને અનુપમા તેના પુત્ર અને પૌત્ર પૂર્ણસિંહ તથા પેથડ એમના પુણ્યનિમિત્તે ચાર દેવકુલિકા તથા મંત્રીના મિત્ર યશરાજ શ્રેષ્ઠીના શ્રેય નિમિત્તે ત્રણ દેવકુલિકા કરાવી. વળી અનુપમ મતિવાળા તેણે પોતપોતાના દેહમાન પ્રમાણ અનુપમા દેવીની તથા પાતાની આરસ પાષાણની એ મૂતિ કરાવી. તેમજ સુજ્ઞ એવા તેણે પાતાની અનુપમ પ્રિયાના અનુપમ પુણ્યની સિદ્ધિ નિમિતે એક અનુપમાસર નામે સરોવર અને જિનપૂજન નિમિત્ત તે સરોવરની પાસે આવેલા કુડ આગળ નંદન વનની શાભાને આપનાર એવી એક વાટિકા કરાવી. વળી તે સરૈાવરના કિનારા પર તેણે કપ યક્ષ અને અંબિકા દેવીના મંદિરના મિષથી વેલારશૈલ કરાવ્યા. તેમજ તે સાવરરૂપ તિલક પર કપર્દિ યક્ષના મંદિરની લક્ષ્મીના સીમંત સમાન પદ્યખંધ (પરથાર) Page #372 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૪૯ કરાજ્યેા. વળી એ પર્વત પર પ્રથમના જીણુ થઈ ગયેલા પર્દિ યક્ષના ભવનના તેણે ઉદ્ધાર કરાવ્યા, ડાબી બાજુએ એક તારણ અને તેની ચારે બાજુ આરસની જગતી (કોટ) કરાવી, અને ગર્ભગૃહની પાસે તેણે શ્રી પાર્શ્વ પ્રભુના એક લેખ કરાવ્યેા. વળી સુવણુ, વિદ્રુમ, મૌતિક અને ઈંદ્રનીલમણિની મૂર્તિ એથી અલંકૃત, 'ચાં તારણાથી મનેાહર અને અદ્દભુત પ્રભાયુકત એવું અષ્ટાપદ તી તેણે કરાવ્યું. જેમાં કસેાટીના પાષાણના તભયુકત અને રચનાથી મનેાહર એવી ઉદાર ભૂમિ વીજળીયુકત સુત્ર મેઘમાળા સમાન શેાભે છે. શ્રી શત્રુંજય ગિરિની નીચે શ્રી વાગ્ભટપ્રપા છે, ત્યાં શ્રી સંઘની તૃષાને દૂર કરનાર જળ પૂર્વ ન હતું, એટલે નગરની આગળ સુન એવા વસ્તુપાલ મત્રીએ પેાતાની પ્રિયા લલિતા દેવીના શ્રેયનિમિત્તે અતિશય જળથી વિરાજિત, નિર્મળ અને હંસશ્રેણિથી સુÀાભિત એવુ' લલિતાસર કરાવ્યું, જેને જોઈને લેાકેાના મનમાં માનસરાવરના ભ્રમ થવા લાગ્યા. ધાર્મિક એવા તેણે લલિતાસરની પાળપર સૂર્ય, શંકર, સાવિત્રી, વીર્ જિન, અંબિકા અને કંપી યક્ષનાં મદિર કરાવ્યાં. વળી પ્રથમ પ્રભુની પૂજાનિમિત્તે તેણે પત્થરથી બાંધેલા વિશાળ કૂપથી મનેાહર એવી પાતાના અને ગિરિના નામથી પ્રસિદ્ધ વાટિકા કરાવી. વળી શત્રુંજય મહાતીર્થના ઘટાપથના વિભૂષણરૂપ શ્રી આદિનાથ મદિરના તેણે ઉદ્ધાર કરાવ્યેા. તેમજ શ ંખ સમાન ઉજવળ કીર્ત્તિ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર વાળા એવા તેણે ત્યાં સુધાના કુંડરૂપ અને વિસ્તૃત કમળોયુક્ત એક કુવ કરાવ્યો અને પરબ મંડાવી. તેમજ એ મંત્રીશ્વરે વટવૃક્ષ, કૂપ અને મંડપિકા સહિત વાલાક ગામ તથા મંડપદ્ર ગામ શત્રુંજયને આધીન કર્યા. વીરેજય નામના ગામમાં વસ્તુપાલના નામથી એક ચિત્ય અને યાત્રિકોની સગવડતાને માટે પરબ તથા દાનશાળા તેણે કરાવી. વળી ભક્તિથી ભાવિત એવા તેણે વિરેજય ગામની બધી આવક શત્રુંજયની પૂજા નિમિત્તે અર્પણ કરી. વળી ત્યાં સંઘને ઉતરવાની સગવડનિમિત્તે તેણે પ્રતેલી અને વપ્ર સહિત પાંચ મઠ કરાવ્યા. “સર્વ દાનોમાં અન્નદાન વધારે શ્રેષ્ઠ છે અને તેમાં પણ તીર્થભૂમિમાં તે વધારે ફળદાયક થાય છે” એમ ધારીને નાના પ્રકારના ભોજનની સામગ્રી સહિત અને શ્રમને દૂર કરનાર એવી ત્યાં બે દાનશાળાઓ કરાવી કે જ્યાં તીર્થ યાત્રિને તથા તીર્થની રક્ષા કરનારા લોકોને ગૌરવપૂર્વક યથારુચિ અન્નદાન નિરંતર આપવામાં આવતું હતું. વળી અંકપાલ નામના ગામમાં પવિત્ર આશયવાળા તેણે પિતાના પિતાના શ્રેયનિમિત્તે જિનભવન, માતાના શ્રેયનિમિત્તે પરબ, માત-પિતાની સમૃદ્ધિને નિમિત્તે દાનશાળા અને પિતાના પ્રયનિમિત્તે સરોવર, મહાદેવનું મંદિર તથા મુસાફરોને રહેવા માટે સ્થાન વિગેરે કરાવ્યાં. એમ નાનાં મેટાં જિનચૈત્ય, જિનબિંબ તથા મહેન્સમાં ધર્માર્થી એવા તેણે શ્રી શત્રુંજય ગિરિ ઉપર સુરાસુર અને મનુષ્યોની સમક્ષ સર્વે મળીને અઢાર કટિ અને ત્રેસઠ લક્ષ દ્રવ્યનો Page #374 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૫૧ વ્યય કર્યાં. તે શ્રીમાન્ વસ્તુપાલ મંત્રીશ્વર જગતમાં જયવંત વર્તો. હવે અદ્ભુત ભાગ્યવંત એવા તે મને મત્રીએએ શ્રી ગિરનાર તીર્થમાં જે ધમ કૃત્યા કર્યાં તે હવે સક્ષેપથી કહું છું. શ્રી રૈવતાચલના શિખર પર શ્રી નેમિ પ્રભુના ચૈત્યની પાછળ પાતાના શ્રેયનિમિત્તે શ્રી શત્રુજયપતિ આદિનાથનુ· ચૈત્ય પાપને દૂર કરનાર એવુ' વસ્તુપાળવિહાર નામનું વાસ્તુના પતિ વસ્તુપાળે કરાવ્યું. દેદીપ્યમાન એવા સુવણ કુંભ તથા ફરકતી પતાકાયુક્ત, કૈલાસ ગિરિ સમાન ઉન્નત, દેવાને પણ આશ્ચર્ય પમાડે તેવું તે શ્રીમાન યુગાદિનાથનું ચૈત્ય જોતાં કયા મનસ્વી પુરુષના અંતરમાં પરમ આનંદ ન ઉભરાયા ? વળી તે ચૈત્યમાં અત્યંત પવિત્ર કાંતિયુક્ત અને દૃષ્ટિને એક મહાત્સવરૂપ એવી આદિનાથ પ્રભુની મૂત્તિ જોતાં શું આ મૂર્તિ ઉજ્જવળ સુવર્ણના અથવા ચંદ્રમંડળના પરમાણુ દળ લઈને બનાવવામાં' આવી છે કે ક્ષીરસાગરના ઉદાર કલ્લેાલ લઈ ને અનાવવામાં આવી છે ? ’ એવા વિકલ્પ થતા હતા. વળી પોતાના પૂર્વજોના શ્રેયનિમિત્તે મત્રીશ્વરે શ્રી અજિતનાથ અને વાસુપૂજ્ય ભગવંતની મૂર્તિ સ્થાપન કરી, અને તેના રંગમંડપમાં તેણે મેાટા પ્રમાણ યુક્ત ચડપની મૂત્તિ, શ્રી વીર જિનનું બિંબ અને અંબિકાની મૂર્ત્તિ કરાવી. ગર્ભગૃહના દ્વાર આગળ દક્ષિણ અને ઉત્તર બાજુએ પેાતાની અને પાતાના અનુજ ખંધુની ગજારૂઢ મૂર્ત્તિ સ્થાપન કરાવી. તેની ડાબી Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ખાજીએ લલિતા દેવીના શ્રેયનિમિત્તે તેણે પેાતાના પૂર્વજોની મૂર્ત્તિઆ સહિત સમેતશિખરની રચના કરાવી અને દક્ષિણ બાજુએ સૌખ્યલતાના શ્રેયનિમિત્ત પેાતાની માતા અને બહેનની મૂર્ત્તિઓ સહિત અષ્ટાપદની રચના કરાવી. વળી ત્રણે વિદ્યાના આશ્રયરૂપ એવા તેણે એ ત્રણે પ્રાસાદના ત્રણે જગતને આશ્ચર્ય પમાડે તેવાં ત્રણ તારણ કરાવ્યાં. વળી સુજ્ઞ એવા તેણે વસ્તુપાલવિહારની પાછળ અનુત્તર વિમાન સમાન કપ યક્ષનુ એક મંદિર કરાવ્યુ’. વળી મરૂદેવી માતાના મંદિરમાં માતૃભક્ત એવા તેણે પાતાની માતાની ગજેદ્રસ્થ મૂત્તિ સ્થાપન કરાવી, તેમજ શ્રી નેમિનાથના ચૈત્યમાં ત્રિદ્વારમ`ડપના દરેક દ્વાર પર ચંદ્ર સમાન નિર્મળ પાષાણનાં ત્રણ તારણ રચાવ્યાં. મત્રીશ્વરે શ્રી નેમિનાથ ભવનના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દ્વારને તારણેાવડે એવાં તે સુÀાભિત કરાવ્યાં કે તેની શેાભા જોતાં જગતની દૃષ્ટિ અન્યત્ર વિશ્રામજ ન પામે. શ્રી નેમિ પ્રભુના ચૈત્યના ગર્ભગૃહમાં ઉત્તર અને દક્ષિણ બાજુએ તેણે પેાતાના પિતાની અને પિતામહ ( દાદા )ની અશ્વસ્થ મૂર્ત્તિ કરાવી અને ત્યાં પેાતાના માતપિતાના શ્રયનિમિત્તે શ્રીશાંતિનાથ તથા અજિતનાથ ભગવંતની કાયાત્સર્ગસ્થ મૂર્ત્તિ કરાવી. વળી તે ચત્યના ચડપમાં જિનસ્નાત્રને માટે અગવડ પડતી જોઈને તેણે એક વિશાલ ઈંદ્રમડપ કરાવ્યા. જ્યાં શ્રી નેમિ પ્રભુની મહા અદ્ભુત મૂત્તિ જોઈ ને સ્નાત્ર કરનારા આનંદમગ્ન થઈ ક્ષણભર બ્રહ્મસુખના સ્વાદ લેતા હતા. ‘જ્યાં નિભ ય થઈને લીલાપૂર્વક નૃત્ય કરતી એવી ભાગ્યવતી દેવાં Page #376 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ. પ્રસ્તાવ ૩૫૩ ગનાએ પોતાના સ્વામીનું રૂપ અને સૌભાગ્ય હરણ કરે છે અને વિનય સહિત જિનેશ્વરોને વંદન અને પ્રણામ કરતા મુનિઓ જ્યાં પિતાનાં કટિભવનાં પાપ ખપાવે છે, માટે ત્રણે જગતમાં આ તીર્થ સમાન બીજુ તીર્થ નથી.” એમ પિતાને હાથ ઉંચે કરીને જાણે કહેતી હોય એવી સ્તંભસ્થ પૂતળીઓ ભાસતી હતી. વળી શ્રી નેમિનાથ તથા પોતાના વંશજોની મૂર્તિએ યુક્ત તેણે એક મુદ્દઘાટનક સ્તંભ કરાવ્યા. વળી ત્યાં પોતાના પિતા આશરાની અને સેમવંશ પિતામહની અશ્વસ્થ મૂર્તિ તેણે કરાવી. વળી કુળરૂપ કૈરવને ચન્દ્રમા સમાન એવા તેણે પ્રપામઠની પાસે સરસ્વતીની પ્રતિમા સહિત, પ્રશસ્તિયુક્ત અને પિતાના પૂર્વજોની મૂર્તિઓ સહિત ત્રણ દેવકુલિકા કરાવી. વળી ઉન્નત એવા શ્રી નેમિમંડપ પર પોતાના વિશાલ કુળમાં શ્રીમાન એવા તેણે કલ્યાણકળશ (સુવર્ણ કળશ) આરેપણ કર્યો. શ્રી અંબિકા દેવીના મંદિરમાં તેણે મંડપ કરાવ્યો અને ત્યાં આરસની એક દેવકુલિકા કરાવી. તેમજ પોતાના નિર્મળ યશ સમાન ઉજજવળ આરસથી તેણે ત્યાં અંબિકાને પરિકર કરાવ્યું. તેના શિખર પર ચંડપના શ્રેયનિમિત્તે તેણે શ્રી નેમિ પ્રભુની મૂર્તિ, ચંડપની રમ્ય મૂર્તિ અને મલદેવની સુંદર મૂત્તિ કરાવી. વળી ચંડપ્રસાદના પુણ્યનિમિરો તેણે અવલોકના શિખર પર શ્રી નેમિ પ્રભુની ચંડપ્રસાદની અને પિતાની મૂર્તિ સ્થાપના કરી. પ્રદ્યુમ્ન શિખર પર સામના શ્રેયનિમિત્તે તેણે શ્રી નેમિનાથની, ૨૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર એમની અને તેજપાલની મૂર્તિ કરાવી, અને શાંબ શિખર પર તેણે પિતાના પિતાના શ્રેયનિમિત્તે શ્રી નેમિ પ્રભુની, પિતાની અને માતાની મૂર્તિ ભક્તિપૂર્વક સ્થાપન કરાવી. વળી શ્રી તેજપાલ મંત્રીએ કલ્યાણત્રિતય એવા નામથી પ્રસિદ્ધ શ્રી નેમિનાથભવનને આરસથી ઉન્નત કરાવ્યું, અને વિશેષજ્ઞ એવા તેણે તેના શિખર પર સાત ચોસઠ ગદીયાણા સુવર્ણ નો અને પ્રૌઢ કલશ સ્થાપન કરાવ્યું. ત્યાં ત્રિરૂપે રહેલા શ્રીનેમિસ્વામી પ્રણામથી દુર્ગતિને દૂર કરે છે અને સ્તુતિથી નિવૃતિ આપે છે. ત્યાં શ્રીનેમિનાથનું પંચામૃતથી સ્નાત્ર કરતાં પ્રાણ પરભવમાં પ્રૌઢ અને ઉદાર પદવીને પ્રાપ્ત કરે છે. ત્યાં બલાનક પર બિરાજમાન શ્રીનેમિ પ્રભુ ત્રણ ઉપવાસ કરીને તેમની પાસે કાર્યોત્સર્ગ રહેનારને સાક્ષાત્ પિતાનું સ્વરૂપ દર્શાવે છે. ત્યાં તીર્થયાત્રિકોને જળની અગવડ જોઈને મંત્રીશ્વરે સર્વત્ર જળકુંડ કરાવ્યા. - શ્રી ઉજ્જયંત ગિરિની નીચે નવાં હાટ, પ્રપા, વાપી અને સંઘપતિ ગૃહથી સુશોભિત એવું નવીન તેજપાલપુર વસાવ્યું, અને તેના અનુજ બંધુ સુજ્ઞ તેજપાલ મંત્રીએ નિષ્કપટ ભાવે સંઘવાત્સલ્યનિમિત્ત ત્યાં દાનશાળાઓ કરાવી. આ નવીન નગરમાં રહેનારા લોકે કુબેર સમાન શ્રીમંત, સર્વદા કરવર્જિત, સંઘનું વાત્સલ્ય કરનારા અને પુણ્યકાર્યમાં સદા તત્પર હતા. વળી પિતાના પિતાના યનિમિત્તે સુજ્ઞ એવા તેણે એ નગરમાં આસરાજવિ. Page #378 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠે. પ્રસ્તાવ ૩૫૫ હારના નામથી શ્રી પાર્શ્વચૈત્ય કરાવ્યું, અને પેાતાની માતાના સુકૃતનિમિત્તે તે નગરની ખહાર ઉછળતા કલ્લાલ યુક્ત કુમારદેવીસર એ નામનું વિશાલ સરોવર કરાવ્યું. વળી ત્યાં ચૈત્યમાં મમ્માણિ ખાણના નવીન ચંદ્રકાંતિ સમાન મનેાહર પાષાણની શ્રી પાર્શ્વ પ્રભુની પ્રૌઢ પ્રતિમા તેણે સ્થાપન કરી, અને શ્રી પાર્શ્વ પ્રભુની પૂજાનિમિત્ત આનંદિત એવા તેણે ત્યાં નિલ અને અત્યંત રમણીય એવું એક ઉદ્યાન રચાવ્યું. વળી શ્રી તેજપાલ મંત્રીએ મુસાફાની અગવડ દૂર કરવા પેાતાની પુરી અને વામનપુરી (વણથળી)ના મધ્ય ભાગમાં એક પુષ્કળ જળયુક્ત વાવ કરાવી. તેમજ વામનસ્થલી (વણુથળી)માં તેણે જગતને આનંદ આપનાર તથા વસુધાને એક ચદ્રોય સમાન રમ્ય વસતિ (સ્થાન) કરાવી અને તેની સાર સંભાળ માટે અમુક રકમ અનામત મૂકી. સુના એવા મંત્રીએ વૃક્ષાદિકથી અભિરામ અને તપોવનના આધારરૂપ એવું ફૅટેડી નામે ગામ ત્યાં વ્યવસ્થાપૂર્વક વસાવ્યું અને તીર્થ તરફ જતા સંઘલેાકને વસ્ત્રાપથમાં રાજાની આજ્ઞાથી દુષ્કર કરથી મુક્ત કરાવ્યા. વળી દ્વારિકા પાસે ગામતી નદીના અને સમુદ્રના સગમ આગળ તેણે એક ઉન્નત શ્રીનેમિચૈત્ય કરાવ્યું, તેમજ શખાદ્વાર દ્વીપમાં મિથ્યાત્વીએને સમ્યક્ત્વ પમાડવા તેજપાલે પ્રથમ પ્રભુનું મંદિર કરાવ્યું, અને રાજાના મનને સતુષ્ટ રાખવા તેણે ત્યાં જૈનેતર શખેશ્વરગ્રહના Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ શ્રીવાસ્તુપાલ અસ્ત્રિ ભાષાંતર ઉદ્ધાર કરાવ્યો. વળી એ મંત્રીશ્વરે રેવતાચલના શિખર પર દાનશાળા, મઠ અને સંઘના ઉતારા માટે મકાન કરાવ્યાં. તેમજ ત્યાં સર્વ દાનશાળાઓમાં તેણે અભ્યાગતોને યથેચ્છ અન્નદાન અપાય તેવી વ્યવસ્થા કરી. “મહાતીર્થમાં જે સુપાત્રને અન્નદાન આપવામાં આવે તે શિવલક્ષ્મી સ્વયમેવ હતકમળમાં આવીને પ્રાપ્ત થાય છે એમ ધારી શ્રીજિનેશ્વરોને પૂછ, સાધુઓને શુદ્ધ અશન પાનાદિ આપી, દીન જનેને ઉદ્ધાર કરી અને ધાર્મિક જનોને સહાય આપીને તીર્થયાત્રાથી તેણે પરમ પવિત્રતા પ્રાપ્ત કરી. હવે અહીં સંગ્રહ ક્લેકની હકીક્ત આપવામાં આવે છે. શ્રી ગિરનારતીર્થના શિખર પર જે સુકતશાળીએ પિતાના શ્રેયનિમિત્તે જિનમંદિર, જિનબિંબ, મઠો અને આવાસાદિ કરાવતાં બાર કટ અને વ્યાશી લક્ષ દ્રશ્ન ખરચ્યા એ શ્રીમાનું વસ્તુપાલ મંત્રીશ્વર કેને પ્રશંસનીય ન હોય ?” - ભૂમિમંડળ પર આળોટતા ગોહિલવાડના રાજાએએ સેવકોની જેમ અનેક ભેંટણાં આપીને મંત્રીશ્વરને. સત્કાર કર્યો. પછી ઇંદ્ર સમાન પ્રભાયુક્ત એવા મંત્રીશ્વર શ્રીસંઘ સહિત શ્રીઅંબિકા દેવીની સહાયથી પિતાના નગર તરફ ચાલ્યા. એટલે આગળ જળવડે પૂરવામાં મેઘ Page #380 -------------------------------------------------------------------------- ________________ વર્ષો પ્રસ્તાવ ૩૧૭ સહાય કરનાર હોવાથી અત્યંત ભીષ્મ એવી ગ્રીષ્મ ઋતુમાં પણ પગલે પગલે પાતાની કીર્તિની જેવી ભવ્ય નદીઓને તે જોવા લાગ્યા. એ રીતે પોતાની પ્રતિજ્ઞાને યથા પાળનાર, કીર્ત્તિરૂપ નવીન પ્રિયાને વરનાર તથા વિધિને જાણનાર એવા તે મત્રીશ્વર આનંદના કલેાલ સાથે ધવલપુરમાં આવી પહેાંચ્યા. એટલે આનંદ પામતા સમસ્ત પૌરજના સહિત વીરધવલ રાજા તેની સન્મુખ આવ્યેા. ત્યારપછી શ્રીસધ સહિત મહાત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરી પેાતાના ભવનમાં આવી રથ પરથી ભગવંતને ઉતારીને મંત્રીશ્વરે અશન, વસ્ત્રાદિકથી શ્રીસંઘના સત્કાર કર્યાં. તેના પુરપ્રવેશેાત્સવ વખતે ઉપર બાંધેલ તારણેાથી પૌરજનાની ગૃહશ્રેણિ સમાન ભાસવા લાગી તથા આનંદ આપનાર વિસ્તૃત મહાત્સાયુક્ત તથા ફરકતી ધ્વજાઓ સહિત સર્વ જિનાલયેા સન્નઢનાની જેવા શેશભવા લાગ્યાં. સમસ્ત રાજમાર્ગ સદા નક્ષત્રથી મંડિત એવા પૂર્ણિમાના આકાશ સમાન દીપ્ત ચંદ્રમાના ઉદ્યોતમય ભાસવા લાગ્યા, ભાગસ્થિતિ રહિત કૃષ્ણની લક્ષ્મીની જેમ આકાશમાં શાભતી પતાકાઓથી ચારે બાજુ દુકાનેાની શ્રેણિ શેાભવા લાગી અને અંજનાને પ્રસન્ન કરનાર સુશ્રાવકની શ્રેણિ ગગાની જેમ પુણ્યથી પરને આનંદ આપનારી થઈ પડી. પછી સમસ્ત સંધ તથા સ ખંધુએ સહિત મંત્રીશ્વરને બહુમાનપૂર્વક ખેલાવીને શ્રી વીરધવલ રાજાએ પાંતે પેાતાના ખંધુના જેમ તેને પેાતાના પવિત્ર રાજમંદિરમાં યુક્તિપૂર્વક ભેાજન કરાવ્યું. તે વખતે રાજાએ Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર યુક્તિપૂર્વક કરેલ ભક્તિને ઈને સમસ્ત સંઘ આશ્ચ પામીને ચિંતવવા લાગ્યા કે અહા ! આ વીરધવલ રાજાના વિનયભાવ, સધવાત્સલ્ય અને તેની ઔચિત્યકારિતા કેવી છે ? એ રાજા ધન્ય પુરુષામાં મુગટ સમાન અને પુણ્યવંત જનામાં અગ્રેસર છે. વળી પરમ આધિબીજ ખરેખર એને પ્રાપ્ત થયું હોય એમ લાગે છે, કારણ કે શ્રીસંઘ, તીર્થંકર, આચાય, સાધુ અને ગુણવત જનાનુ જે બહુમાન કરે તેમને સમ્યક્ત્વ શુદ્ધ હોય છે.' ભાજન પછી વિશેષ પુણ્યની ઈચ્છાથી રાજાએ વિવેકપૂર્વક શ્રીસ‘ઘની કુસુમાદિકથી પૂજા કરી અને સરસ'ધપતિ તથા બંધુ સહિત મત્રીશ્વરને ઘણાજ ગૌરવ સાથે પટકુળાદિ વસ્રો પહેરાવ્યાં. ૩૫૮ 6 પછી મ`ત્રીશ્વરે સ‘ઘપતિઓને પૂછ્યું કે ‘ તમારે યાત્રામાં કેટલા વ્યય થયા ?’ એટલે તેઓમાં પ્રથમ રત્ન શ્રેષ્ઠી ખેલ્યા કે હે સ્વામિન્ ! ધર્માર્થે સમરત કૃત્ય કરતાં બંને તીર્થમાં મારે કોટી દ્રષ્મના વ્યય થયા. પછી ભીમ શ્રેષ્ઠી ઓલ્યા કે હું મત્રિન્ ! મારે સિદ્ધાચલ પર સત્યાશી હજાર અને રૈવતાચલ પર એક લક્ષ દ્રુમ્મના વ્યય થયા.' એટલે આભડશાહ મેલ્યા કે હે. મંત્રીશ્વર ! તીર્થયાત્રા કરતાં મારે એક કીટી અને સાળ લાખના ખર્ચે થયા.' પછી આભડશાહના પુત્ર આસ પાસ મેલ્યા કે હું પ્રભા ! શ્રીશત્રુંજય પર્વત પર ચાલીશ હજાર, રૈવતાચલ પર સાઠ હજાર અને શ્રીદે Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩પ૦ વપતનમાં એક લક્ષને મારે વ્યય થયો. એટલે મંત્રિરાજે તેને પૂછ્યું કે “હે ભદ્ર! દેવપતનમાં એક લક્ષને વ્યય શી રીતે થયે ?” એટલે મુગ્ધ સ્વભાવવાળો તે બેલ્યો કે “સર્વ શાસ્ત્રને અભ્યાસી એવો એક બ્રાહ્મણ મારે ગુરૂ છે, તેણે પ્રભાસમાં સ્નાન, દાનાદિમાં તત્પર એવા મને કહ્યું કે “જૈનતીર્થમાં થયેલ વ્યયના પ્રાયશ્ચિત્તનિમિત્તે લક્ષ દ્રમ્ભ જળથી ધોઈને પ્રથમ જે બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે તો પ્રિયમેલક તીર્થમાં વિધિપૂર્વક સ્નાન થઈ શકે.” આથી હે મંત્રિન્ ! મારે ત્યાં વધારે વ્યય થયે.” એ પ્રમાણેની કાનને કરવત સમાન તેની વાણી સાંભળીને મંત્રી અત્યંત ખિન્ન થઈને તેને નિષ્ફર વચનથી કહેવા લાગ્યા કે “ અરે દુષ્ટ ! દુરાચાર ! સુજ્ઞ જનોથી બહિષ્કૃત ! પિતાના આત્માને તે વૃથા ભવસાગરમાં નાખે. ત્રણે જગતમાં શત્રુંજય અને ગિરનાર સમાન કોઈ તીર્થ નથી. એ બંને તીર્થ સ્વપર આગમમાં વિખ્યાત અને કર્મરજને દૂર કરનારાં છે. કહ્યું છે કે અડસઠ તીર્થોની યાત્રા કરતાં જે ફળ થાય તેટલું ફળ એક આદિનાથ પ્રભુનું સ્મરણ કરતાં થાય છે. ત્રણે જગતમાં નમસ્કાર સમાન મંત્ર, શત્રુજય સમાન ગિરિ અને ગજેન્દ્રપદના જળ સમાન અન્ય જળ નથી. શ્રીસંઘને સર્વ ભાર ધારણ કરવામાં ધુરંધર તથા સુશ્રાવકેમાં મુગટ સમાન એવા તારા પિતાએ શત્રુંજયને ગિરનાર તીર્થમાં કટિ દ્રશ્નને વ્યય કર્યો અને તે તેને પુત્ર થઈને એ બંને તીર્થની યાત્રા કરીને પણ કુગુરૂના Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કથનથી આવું મહાપાપ કર્યું ? અંધકારથી ઘેરાયેલ અંધ જેમ અંધકૃપમાં પડે છે, તેમ કુગુરૂથી મૂઢ બનેલે તું ભવફપમાં પડ્યો. હું તે કઈ કઈ વખત જે લેકકૃત્ય કરું છું તે રાજાના મનને પ્રસન્ન કરવા અને સ્વધર્મની સ્થિરતા માટે કરૂં છું.” પછી અધર્મીઓના દષ્ટાંતરૂપ એવા તે બ્રાહ્મણને બોલાવી કર્કશ વાક્યોથી તેની નિભ્રંછના કરીને મંત્રીશ્વરે તેને કહ્યું કે “અરે વિપ્ર! તુ આસપાલને ગુરૂ બની લક્ષ દ્રમ્મ લઈને લોભાંધ બન્યું છું. અત્યારે જે ગુરૂ સહિત યજમાનને હું દંડ કરું તે લોકમાં મને અવર્ણ વાર લાગે તેમ નથી, કેમકે તું બ્રાહ્મણ છતાં ઉભય લોકવિરૂદ્ધ કર્મ કરે છે અને મુગ્ધ લોકોને છેતરીને અંધ એવા ભવકૂપમાં નાખે છે. આજથી આ દુરાશય આસપાલને હું જ્ઞાતિ બહાર કરું છું અને તેને ગુરૂ એ તું પણ કદાપિ મારી નજરે ચડીશ નહીં એમ આજ્ઞા કરું છું. વળી હવે પછી પ્રભાસમાં સ્નાન કરતાં શત્રુંજયાદિ તીર્થ પર કરેલ વ્યયના શેાધનનિમિત્તે જે કઈ મૂઢાત્મા પ્રાયશ્ચિત્ત આપશે તેને બ્રાહ્મણોએ સર્વત્ર જ્ઞાતિબહાર કરે એવો હુકમ કરું છું.” એ રીતે મંત્રીશ્વરે ત્યાં સર્વ બ્રાહ્મણોને બેલાવીને તેની પાસે વ્યવસ્થા કરાવી. પછી આસપાલના પિતાના આગ્રહથી લક્ષ દ્રશ્નના વ્યયપૂર્વક મંત્રીએ આસપાલને પાછો જ્ઞાતિમાં લીધે. - પછી શ્રી સંઘ સમસ્તને ગૌરવ સહિત સર્વ પ્રકારે વસ્ત્રાદિ તથા ચંદન, કુસુમાદિથી સત્કાર કરીને તેને યથા Page #384 -------------------------------------------------------------------------- ________________ , ૫૪. પ્રસ્તાવ . . . . ૩૧ સ્થાને વાને કર્યો અને શ્રીવરધવલ રાજાને રાજવગ સહિત પિતાના ઘરે બોલાવી, અત્યંત ભક્તિપૂર્વક સ્વાદિષ્ટ જિન કરાવી, નવાગે નવ અદ્દભુત રત્નથી તેનું પૂજન કરી, પૂર્વે સમુદ્ર પાસેથી પ્રાપ્ત થયેલ દક્ષિણાવર્તી શંખ તથા તેજદાર અ ભેટ આપીને મંત્રીશ્વરે વસ્ત્રાદિકવડે સપરિવાર તેને અત્યંત સંતુષ્ટ કર્યો. “અહે! તીર્થયાત્રાના મિષથી દિત્સવ કરતાં જેણે બલિષ્ઠ એવા કલિરૂપ શત્રુનો પણ પરાભવ કર્યો એવા મંત્રીને ધન્ય છે.” પછી શત્રુંજય તથા ઉજજયંત તીર્થને વંદન કરવાના દિવસે દર વર્ષ ધવલપુરના મંડનરૂપ શત્રુંજયાવતાર તથા ઉજજયંતાવતાર ચિત્યમાં મજજને વપૂર્વક ઉપવાસ કરીને પિતાના બંધુ સહિત શીલવાન્ એવા વસ્તુપાલ મંત્રી પારણાને દિવસે સંધવાત્સલ્ય તથા પવિત્ર વસ્તુદાનથી મુનિજનોની ભક્તિ કરવા લાગ્યા. એ રીતે તીર્થદર્શનના દિવસે બને તીર્થની સમ્યગુ રીતે વંદનવિધિ કરતાં અંતરમાં આનંદ પામતા એવા શ્રીમાન્ વસ્તુપાલ મંત્રીશ્વરે તે બંને ચૈત્યમાં અભિષેકેન્સવ કરીને સર્વ ચેત્યો પર મહાધ્વજ ચડાવ્યા તથા શ્રાવકજનોને અને મુનિજનનો સવિસ્તર સત્કાર કર્યો. इति श्रीमहामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्यप्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदरसूरिश्रीमुनिसुंदरसूरि- श्रीजयचंद्रसरिशिष्यपंडितश्रीजिनहर्षगणिकृते । હવે કરતાવાદ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ૩૬ર શ્રોવસ્તુપાલ ચત્રિ ભાષાંતર સપ્તમ પ્રસ્તાવ હવે એક દિવસ પ્રભાતે શૌચક્રિયા કરીને શ્રીવીરધવલ રાજા રાજ લીલાપૂર્વક પિતાની રાજસભામાં આવીને સિંહાસન પર બેઠે હતું, એવામાં રાજાઓથી સેવ્યમાન અને બંને મંત્રીઓથી પરિવૃત્ત એવા તેને ચરપુરૂષએ. આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન! ઉત્તર દિશામાં અસંખ્ય ગુણોના સ્થાનરૂપ અને સમસ્ત સંપત્તિના ધામરૂપ એવી ચેગિની નામે પ્રખ્યાત નગરી છે. જ્યાં સર્વ પુરૂષ સમર્થ, પુણ્ય અને લાવણ્યથી ગંભીર, ધીમાનેને પ્રિય, કુળ પરંપરાથી સંપત્તિને ભેગવનારા તથા લક્ષણવંત છે. ત્યાં સમુદ્રની જે દુસ્તર બહુજ સત્વશાળી અને પિતાની સેનાથી પરિવૃત એ શ્રીમાન મજદીન નામે રાજા છે. તે યવનેશ્વર વેગવંત અશ્વોથી બલિષ્ઠ અને પિતાના જાતિસ્વભાવથી અન્યાયનો પરમ અવધિ છે. અર્જુનના વેગવંત બાણોની જેમ જેના કરોડે સુભટે એક ક્ષણવારમાં રણભૂમિને આચ્છાદિત કરી મૂકે છે. જેની સેનાપતિ સહિત સેનાથી રણભૂમિમાં ત્રાસ પામેલા શત્રુઓને માત્ર તૃણ ભક્ષણ કરવાથીજ દયાપૂર્વક છોડી મૂકવામાં આવે છે. સમુદ્રના ચલાલ કલ્લોલની જેમ જેની સેનાના મદોન્મત હાથીઓ આ અચલા (વસુંધરા) ને ચારે બાજુ આદ્ર કરી મૂકે છે. હે સ્વામિન્ ! તેના આદેશથી શૂરવીર રાજાઓથી પ્રચંડ. એવી તેની સેના ગુર્જરભૂમિ તરફ વેગથી ધસી આવે છે.” આ પ્રમાણેની ચરપુરૂષની વાણું સાંભળતાં ચિંતાથી દિમૂઢ. Page #386 -------------------------------------------------------------------------- ________________ - સપ્તમ પ્રસ્તાવ ૩૬૩. બની ગયેલા રાજાએ વસ્તુપાલ મંત્રીશને કહ્યું કે “દેન્ય અને દયાથી વર્જિત એવું દિલીપતિનું સિન્ય આપણા દેશ પર વેગથી ધસી આવે છે એમ આ ચરપુરૂષે કહે છે. ગંગાના પ્રવાહની જેમ એને અત્યંત પ્રચંડ વેગ અટકાવવાને આ ધરાતલ પર કોઈ પણ રાજા સમર્થ નથી. એ ઉમત્ત યવનકુંજરોએ વિદ્વાનેમાં અગ્રેસર એવા ગર્દભિલા રાજાનું સરિતાને કાંઠે રહેલા વૃક્ષની જેમ મૂળથી ઉન્મેલન કરી નાખ્યું, વળી સૂર્યમંડળના અશ્વ જેવા અત્યંત સમર્થ અને ઉન્નત અશ્વપર આરોહણ કરીને જે અશ્વકીડા કરતા હતો એવા અનેક રાજાઓથી સેવ્યમાન અને અસહ્ય તેજવાળા શીલાદિત્ય રાજાનું પણ એ યવનોએ એક યવના છેડવાની જેમ ક્ષણવારમાં ઉચ્છેદન કરી નાખ્યું. વળી સૂર્ય સમાન તેજસ્વી જે રાજાની આજ્ઞા વસુધા પર સાત જનમાં રાજહંસીની જેમ કીડા કરી રહી હતી એવા અને ચંદ્ર સમાન ઉજ્જવળ યશવાળા જયંતચંદ્ર રાજાને પણ એ યવને એ બાણે વરસાવીને ક્ષણવારમાં નાશ કર્યો. વળી શહાબુદ્દીન બાદશાહને સમરાંગણમાં વીશ વાર બાંધીને ધર્મના મિષે જેણે છોડી મૂક હતા. તેવા ક્ષત્રિમાં અગ્રેસર પૃથ્વીરાજને પણ રાવણ સમાન એવા તેણે પોતાની કીર્તિ અને વીર્યની જેમ બાંધી લીધો, માટે એ દુરાશો દેવોને પણ અતિ દુર્ભય થઈ પડ્યા છે, તો તે બુદ્ધિનિધાન મંત્રિનું ! આપણે અત્યારે શું કરવું? તે કહો.”એટલે મંત્રીશ્વરે કહ્યું કે “હે સ્વામિન્ ! એ સંબંધી તમારે ચિંતા ન કરવી, આપની Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આજ્ઞાના પ્રભાવથી એમને પણ હું જીતી લઈશ.” પછી પ્રસાદપૂર્વક રાજાને આદેશ મેળવીને ચતુરંગ સેનાના ભારથી વસુંધરાને કંપાવતા અને પગલે પગલે દાન આપતા એવા તે સાહસી અને વીરસરી મંત્રીશ્વરે જયને સૂચવનારાં શુભ શકુને જોઈને જયયાત્રા નિમિત્તે તે યવન રાજા પર ચડાઈ કરી, એટલે રણાતુર એવા બાહુદંડથી અનેક શત્રુઓને ત્રાસ પમાડનાર એવા સામંતપાલ વિગેરે સામંત રાજાઓ પણ તેની સાથે આવવા તૈયાર થયા. પછી પ્રજાના ઉપદ્રવને પ્રતીકાર કરનાર, સજજનોને માન્ય અને શ્રેયના અથી એવા તેણે આગળ ચાલતાં સેરીસકપુર (સેરીસા)માં આવીને સાક્ષાત્ નાગૅદ્રથી સેવ્યમાન અને સેવકને અભીષ્ટ આપનાર એવા શ્રીપા પ્રભુની પ્રૌઢ સામગ્રી સહિત પૂજા કરી અને તે રીત્ય પર તેણે ઉત્સવપૂર્વક સુવર્ણકુંભ સ્થાપન કર્યો. તેમજ ચાર ચતુષ્કિકા અને એક ધર્મશાળા ત્યાં કરાવી. વળી જિનપૂજાનિમિત્તે સુજ્ઞ મંત્રીશ્વરે એક નવી વાટિકા તથા વાપી અને પ્રપા યુક્ત એક દાનશાળા કરાવી. એ રીતે ધર્મનિમિત્તે ત્યાં એક લક્ષ દ્રમ્મનો વ્યય કરીને મંત્રી ઉંચી વજાઓથી ભૂષિત એવા પત્તન (પાટણ) માં આવ્યા. ત્યાં તેના ભાગ્યભરથી આકર્ષાયેલી મહિલા નામની દેવીએ નિદ્રાધીન થયેલા તેને રાત્રે સ્વપ્નમાં કહ્યું કે “હે વત્સ ! યવનસેનાની તું ચિંતા કરીશ નહીં, કારણ કે વીરધવલ રાજાનું અને તારું ભાગ્ય હજી જાગ્રત છે. વેગવંત અને ઉન્નત અાથી શીઘગામી યવને અબુદાચલના માર્ગે Page #388 -------------------------------------------------------------------------- ________________ : - સપ્તમ પ્રસ્તાવ પર મારી હદમાં પ્રવેશ કરશે, તેની સેનાને ઓળંગવાના ઘાટ (પર્વતના માર્ગ) ઘણાજ દુર્ગમ છે, માટે વીર રાજાઓને લઈને તારે પ્રયત્નપૂર્વક ત્યાં આવી તેને નિષેધ કરો, અને જ્યારે એ યવન સર્વ નિઃશંક થઈને પિતાની છાવણીમાં વાસ સ્વીકાર કરી અન્નપાકાદિ, કિયામાં વ્યાકુળ હોય તે વખતે ધીમાન્ એવા તારે સેનાની આગળ થઈ સર્વ સામગ્રી સાથે યુદ્ધ કરવાને પ્રારંભ કરવો. હે મંત્રિનું ! મારા પ્રભાવથી રાજહંસીની જેમ જયલમી સત્વર લીલાપૂર્વક તારા કરકમળમાં આવીને નિવાસ કરશે. એ રીતે દેવીના આદેશને પામીને તે તરતજ જાગ્રત થયો અને મંગલધ્વનિપૂર્વક પલંગથી નીચે ઉતર્યો. પછી આવશ્યકાદિ આચાર તથા જગદગુરૂની પૂજા કરીને પ્રબલ ઉત્સાહ યુક્ત એવો તે અબુદગિરિ. તરફ ચાલ્યો. આગળ ચાલતાં પ્રહાદનપુર (પાલણપુર): માં આવીને આનંદી એવા તેણે પ્રહાદનત્ય પરમ ભક્તિપૂર્વક શ્રીપાશ્વ પ્રભુને વંદન કર્યું. ત્યાં નિત્ય પર સુવર્ણના ત્રણ કુંભ સ્થાપીને તેણે ડાબી બાજુએ શ્રીનેમિનાથનું મેટું બિંબ સ્થાપન કરાવ્યું. વળી તેના બલાનકમંડપનો તેણે ઉદ્ધાર કરાવ્યું અને ત્યાં પૂજા નિમિત્તે સેપારી બજારની સર્વ આવક અર્પણ કરી. પછી ચંદ્રાવતી નગરીમાં આવતાં અબુદગિરિના એશ્વર્યયુકત ધારાવર્ષ રાજા મંત્રીશ્વરની સન્મુખ આવ્યું, અને ભેંટણાથી તેને સંતુષ્ટ કરીને અબુદગિરિના સ્વામીએ, Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩} } શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મ્લેચ્છ સેનાના આગમનના વૃત્તાંત તેને નિવેદન કર્યાં. પછી કલ્પાંત કાળના સમુદ્ર સમાન દુસ્તર, ભયંકર અને ગગનમાં ઉડતી રજથી સર્વ દિશાઓને આચ્છાદિત કરનાર એવું યુવનાનુ... સન્ય પર્યંતની નજીકમાં આવેલ પાતાના ચરપુરૂષો દ્વારાએ જાણીને ત્યાંના રાજા સહિત મત્રીશ્વર સૈન્ય લઈને તરતજ તેની સન્મુખ ગયા, અને દેવીના આદેશ પ્રમાણે ઈંદ્ર સમાન પરાક્રમી એવા વીર મંત્રી ઉદ્ધૃત યવનાની સાથે યુદ્ધ કરવાને માટે ધસ્યા. ત્યાં ભીમ અને અર્જુનની જેમ પાછળ ધારાવ રાજા અને આગળ મત્રીશ્વર અને સખ્ત રીતે યવન સેનાને હણવા લાગ્યા, એટલે મહા એજસ્વી એવા મત્રીથી પીડાતી યવન સેના આળ અખળાની જેમ બહુજ આક્રંદ કરવા લાગી. તે વખતે બિચારા તુકી આ પેાતાના મુખમાં આંગળી નાખીને ખુંખારવ સહિત તેાખા પેાકારવા લાગ્યા. કેટલાક યવના લજ્જા રહિત થઈ તેમના પગે પડીને પાતાનાં વસ્ત્રા અને અસ્રા તેમને આપવા લાગ્યા. વળી જમીન પર પડેલા વીર પુરુષાનાં ધડ જાણે દેવાંગનાના મુખકમળના પરિમળથી પ્રમુદિત થયાં હાય તેમ નૃત્ય કરવા લાગ્યાં. વારંવાર મૂર્છા પામતી કાઈ વીરાંગના ભૂમિ પર આળેાટતા પાતાના પ્રાણનાથના મુખકમળને ચુંબન આપવા લાગી. કોઈ પતિવ્રતા લલના રાગથી સ્વામીના ધડને પાનાના ખેાળામાં લઈને તેના યશેાગાન કરવા લાગી. કાઈ માહમૂઢ વીરાંગના મરણ પામેલા છતાં પોતાના સ્વામીના મુખમાં Page #390 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ દહીંથી મેળવેલો શીત કરી નાખવા લાગી. કોઈ વીર નારી પૃથ્વી પર પડેલા પોતાના સ્વામીને કમળ પાણિપથી જાણે શાંત કરતી હોય તેમ ભક્તિપૂર્વક તેના ચરણ ચાંપવા લાગી. કેઈ મૃગેક્ષણ રણભૂમિમાં પોતાના પતિને વિમુખ થયેલ જોઈને રોષથી રક્ત બની તેના પર તીર્ણ કટાક્ષ ફેંકવા લાગી. કેઈ પ્રબળ યવનાંગના પોતાના મૃત પતિથી વેષ્ટિત થઈ શત્રુસુભટ પર બાણો વરસાવવા લાગી. કોઈ શીલવતી પ્રમદા પિતાના સ્વામીને કપૂરથી વાસિત શીતલ જળનું પાન કરાવવા લાગી, કારણ કે સંકટ સમયે સ્ત્રી એ સાચા મિત્ર સમાન છે. આ વખતે રણભૂમિમાં લાખો વીર ચવનેને જમીન પર ઢળી પડેલા જેઈને પાવન કરૂણું રસથી પૂરિત એ તે મંત્રીશ્વર યુદ્ધથી વિરામ પામ્યા, એટલે હતશેષ રહેલા યવનો રણભૂમિને તજી પોતાના પ્રાણ મુષ્ટિમાં લઈને ભાગી ગયા. એ રીતે દેવીના પ્રસાદથી જયલક્ષમી મેળવીને મંત્રીશ્વરે તે વખતે યવનેનાં સેંકડો અ, બરો અને આયુધો ગ્રહણ કર્યા પછી રણકર્મમાં સહાય કરનાર એવા પરમાર રાજાને અપરિમિત સન્માન અને દાનથી આનંદ પમાડીને નીતિમાન્ એ મંત્રિરાજ વાદ્યમાન અગણિત વાજિત્રાના નાદથી શત્રુઓને ત્રાસ આપનાર તથા તારણે અને વજાઓથી સુશોભિત એવા પત્તનપુર પાસે આવ્યો, એટલે હર્ષિત થયેલા નગરજનો હાથમાં પ્રૌઢ ભટણાં લઈ, આનંદપૂર્વક સામે આવીને સત્કમાં સજજનેને સહાય કરનાર Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મંત્રીશ્વરને નમ્યા. પછી મ`ત્રીએ પચાસર પાર્શ્વનાથના ચૈત્યના મૂળથી ઉદ્ધાર કરીને સુવર્ણ કુ ભ સહિત તે ચૈત્ય નવીન અનાવ્યું. વળી ગજને અવાની રચનાયુક્ત તથા ચારે બાજુ અહાંતર ઉન્નત એવી દેવકાલિકાઓથી પવૃિત અને કપૂરપૂર સમાન ગૌર એવી શ્રીશાંતિનાથની પ્રતિમાયુક્ત આસરાવિહાર નામના ચૈત્ય પ૨ તેણે સત્તાતેર સુવર્ણ કળશ આરોપણ કર્યો અને તેની ડાબી બાજુએ કુમારદેવીના પુણ્યનિમિત્તે સુધાસમાન ઉજજવળ એવુ' શ્રીઅજિતનાથ પ્રભુનુ પવિત્ર મંદિર કરાવ્યુ તેજપાલ મત્રીએ ત્યાં પેાતાની માતા કુમારદેવીની અત્યંત નિળ એવી ગજાધિરૂઢ મૂર્ત્તિ સ્થાપન કરાવી. વળી કુમારપાલના ચૈત્ય પર તેણે સુવર્ણમિશ્ર સાત ધડી તામ્રમય એક કળશ ચડાવ્યેા. તથા ચાહડદેવના કરાવેલા રૌત્યના મુખમ’ડપમાં તેણે શ્રીનેમિનાથની ધાતુમય મૂર્ત્તિ સ્થાપન કરાવી. તેમજ કાર‘વાલ ગચ્છના ચૈત્યમાં ચંદ્રપ્રભ જિનની અને ખડેરવાલ ગચ્છના ચૈત્યમાં એ કાયાત્સ જિનેશ્વરની મૂત્તિ સ્થાપન કરી. વળી તે મંત્રીશ્વરે શ્રીસાંત્ ચૈત્યના જીર્ણોદ્ધાર કરાવ્યે અને તેના શિખર પર સુવર્ણ કુ ભ સ્થાપન કર્યો. તથા શ્રીમલ્લિનાથ પ્રભુનુ તેણે એક નવીન ચૈત્ય કરાવ્યું અને ઉકેશ ચૈત્યમાં એક મેાટુ' જિનબિંબ સ્થાપન કરાવ્યુ. વીરાચાય ચૈત્યમાં તેણે એક *ગજશાળા કરાવી અને તેના મધ્યમાં અષ્ટાપદાવતાર નામે એક * જેના મુખદ્રારે માટો હસ્તી હોય એવી શાળા. Page #392 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૬૯ ઉન્નત રોય કરાવ્યું. વળી સમસ્ત રાજમંદિરમાં તેણે સુવર્ણના નવીન કળશે કરાવ્યા અને મૂળનાયક જિનેની સ્થાપના કરી. વળી શીલશાળી મુનિઓના નિવાસમાં ઉપયેગી થાય તેવી પિતાના પુણ્યાર્થે તેણે સેંકડે વિશાળ ધર્મશાળાઓ કરાવી. વળી આશ્રિતવત્સલ એવા તેણે નાગેંદ્ર ગચ્છના સાધુએનિમિત્ત ત્રણ ભૂમિની એક ઉન્નત ધર્મશાળા કરાવી આપી તથા દીનાત્ત જનોની સુધા તૃષાની શાંતિનિમિત્તે તેણે ત્યાં યુક્તવાળી દાનશાળાઓ કરાવી. વળી સજજનને લાધ્ય એવું સંઘવાત્સલ્ય કરીને તેણે સર્વ સાધુઓને પ્રતિલાલ્યા. એ રીતે અનેક પ્રકારનાં ધર્મકૃત્ય કરીને આગળ ચાલતાં માર્ગમાં લોકથી ખૂયમાન અને સ્થાને સ્થાને જેને વર્ધાપત્સવ કરવામાં આવે છે એ તે મંત્રીશ્વર અનુક્રમે જ્યાં અનેક વિજાએ લટકાવી દેવામાં આવી છે એવા ધવલપુરમાં આવ્યો અને યવન સાથે યુદ્ધ કરતાં જય પામીને મેળવેલા અનેક પ્રકારની વસ્તુઓનાં ભેંટણપૂર્વક વિકસ્વર મુખકમળવાળા શ્રીવીરધવલ રાજા પાસે આવીને તેણે પ્રણામ કર્યા, એટલે તેના પર પંચાંગ પ્રસાદ કરીને પ્રસન્ન થયેલા એવા વીરધવલ રાજાએ તે વખતે તેની સ્તુતિ કરી કે “હે વસ્તુપાલ! તું વિકટ માગે ચાલતું નથી, ગર્વથી મુખ ઉંચે રાખતો નથી, અભિમાનથી ખુરપુટવતી પૃથ્વીને ખેતરતો નથી અને ૨૪ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અવજ્ઞાપૂર્વક બેલ નથી, પરંતુ વસુધાતલના એક તિલકરૂપ એવો તું વિષમ માર્ગવાળા અને ઉચ્ચ સ્થળમાં આવેલાં તીર્થોનો ઉદ્ધારજ કરતા રહે છે. પછી ગજરાજ સમાન ગતિવાળે, સુવર્ણ છત્રથી વિરાજિત અને પરજનથી પૂજયમાન એ તે મંત્રીશ્વર રાજાની આજ્ઞાથી ઉત્સવપૂર્વક સ્વભવને આવ્યા. ત્યાં નેહાળ હેનેએ તેનું વર્યાપન કર્યું એટલે વાંછાધિક દાનથી તેણે તેમને સંતુષ્ટ કરી. સમસ્ત રાજવગે આનંદી એવા પૌરાજનો સાથે પ્રજાના ઉપદ્રવને હરનાર એવા તેને વિવિધ ભેટથી પ્રસન્ન કર્યા. તે વખતે મંત્રીના પ્રવેશ મહત્સવમાં એક કસ્મનું એક પુષ્પ પણ લોકોને મળી ન શકયું. અહો ! મંત્રીને કે મહિમા ! તે વખતે મંત્રીએ બલાત્કારથી અટકાવ કર્યા છતાં ઉપદ્રવરહિત થયેલા પરિજનેએ એ મહા દુતર આપત્તિને ધ્યાનમાં લઈને અનેક પ્રકારના મહોત્સવની પ્રવૃત્તિ કરી, એટલે ઘેર ઘેર ચારે બાજુ કુંકુમ વિગેરેનાં છાંટણાં, સ્વસ્તિક અને વાજિંત્રેના સ્વરને અનુકુળ એવા કુલીન કાંતાઓનાં મંગળગીતો ગવાવા લાગ્યાં, દેવના મંદિરમાં વિશેષ પ્રકારે પૂજા થવા લાગી, રાજમાર્ગોમાં જળસિંચન, પૌરજનેમાં વિશેષ હર્ષ અને વધૂજનેમાં ઉત્તમ વેષ જોવામાં આવ્યા. કવીશ્વરેની વાણું કર્ણ સમાન એવા મંત્રીના કર્ણને આનંદ આપવા લાગી અને ઉદાર એવો તે પણ તેમના અંતરને આનંદ પમાડવા લાગ્યા, અદ્ભુત Page #394 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૭૧ કીર્તિમાન એવા મંત્રીશ્વરે તે કવિઓને પુષ્કળ દ્રવ્ય આપ્યું, અને પોતે સુજ્ઞ હોવાથી તેમણે કરેલી સ્તુતિને લીધે અંતરમાં લેશ પણ ગવિષ્ટ ન થયા. તે મંત્રીશ્વરની કીર્તિરૂપ રાજહંસી, કવીંદ્રોરૂપ ગિરિરાજમાંથી નીકળતી સરસ્વતી (નદી)ના વિસ્તૃત પ્રવાહ પર આરૂઢ થઈને સમસ્ત ભૂમંડળમાં સંચાર કરતી સમુદ્ર પર્વત પહોંચી ગઈ. એકદા ગુરૂવને લીધે કવિઓથી સ્વંયમાન એવા મંત્રિરાજે લજજાને લીધે પિતાનું મુખ નીચું કર્યું, એટલે સેમેશ્વર કવિ બોલ્યો કે-“હે વસ્તુપાલ વિભે! તું એકજ ભુવનેપકારક છે–એવું સજજનેનું કથન સાંભળતાં લજજાથી નમ્ર મુખ કરી તું જે આ ધરાતલને જુએ છે, તેથી હું ધારું છું કે હે સરસ્વતીવદનકમળના તિલક ! પાતાલમાંથી બલિ રાજાને ઉદ્ધાર કરવાની ઈચ્છાથી વારંવાર તું તે માર્ગની શોધ કરે છે. આ પ્રમાણેની સ્તુતિથી પ્રસન્ન થઈને તેણે તેના સેવકોને વર્ષાસન બાંધી આપ્યાં અને તેને એક લક્ષ દ્રમ્મ આપ્યા. તીર્થયાત્રાના અવસરે મંત્રીએ અલંકારશાસ્ત્રીઓમાં મુખ્ય એવા શ્રીમાન માણિક્ય સૂરિને બેલાવ્યા હતા, પરંતુ તે કાવ્યપ્રકાશસંકેત બનાવવામાં વ્યગ્ર હોવાથી આવી શક્યા નહોતા, તેમજ તેમણે કોઈ પોતાના શિષ્યને પણ મેકલ્યો નહોતો, એટલે શ્રીવાસ્તુપાલના આદેશથી તેજપાલ મંત્રીએ તેમને કંઈક વક્રોક્તિગર્ભિત એક લેખ મોકલ્યો. તેમાં લખ્યું કે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ •' શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર उत्प्लुत्योत्प्लुत्य पुनर्निपतति तत्रैव तत्रैव । वटकूपकूपमध्ये, निवसति माणिक्य मंडूकः ।। " વટકૂપરૂપ કૂપમાં માણિકય મંડૂક (દેડકા) વસે છે, કે જે વારંવાર કૂદકા મારીને પુનઃ ત્યાંજ પડે છે.' આ પ્રમાણેની તેની ઉક્તિથી માણિકય સૂરિ અત્યંત વિસ્મય પામ્યા, એટલે નિઃસ્પૃહવૃત્તિવાળા એવા તેમણે પણ એક શ્રાવકના હાથે લેખ મોકલ્યા. તેમાં લખ્યું કે “ મુળજિગન્મòતનાં, તુજાનાં દાિયન્ વંશાધિપરિવૃત્ત, દ્દિ નન વિન્રમત્તે ? ।। ’’ ગુણશ્રેણિને ઉત્પન્ન કરવામાં હેતુરૂપ એવા તુલા (કાંટા)ના હૃદયને ભેઢતાં વંશનો અ અર્ધ પરિસ્ક્રૂત્તિ થી હું જન! શા માટે ઉદ્ધૃત બને છે?” આવી તેમની ઉક્તિથી મંત્રીનું અંતર અત્યંત ભેટ્ટાઈ ગયું. પછી તેમને જોવાની ઈચ્છાથી મંત્રીએ સ્ત`ભતીપુરમાં ગુપ્ત રીતે આવી તેમના પૌષધગારને લુંટાવીને બધી વસ્તુએ એકત્ર કરીને કયાંક સૂકાવી દીધી. એવામાં મત્રીનું એકદમ તંત્ર આગમન સાંભળીને તે આચાય પણ અંતરમાં ખેદ પામ્યા. પછી મંત્રીના ગુરૂ શ્રી ઉદયપ્રભ સૂરિ સાથે મત્રી પાસે આવીને તેમણે આશીષ આપી કે- તીર્થોદ્ધારમાં ધુર’ધર, જગતમાં એક ચિંતામણિ સમાન, શ્રી ચૌલુકય નરેદ્રની રાજ્યરચનાને વ્યવસ્થિત કરવામાં દીક્ષાગુરૂ અને રાજ્યવ્યાપાર ચલાવવામાં સમર્થ એવા હે વસ્તુપાલ ! રાજા Page #396 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૦૩ સમાન ન્યાયી એવા તારામાં આ ધસ્થિતિના વિપ્લવ શે ? ’ એટલે મ`ત્રીએ હસીને કહ્યું કે- હે ભગવન્ ! આપના ધર્મ કાર્યને જોવાની ઈચ્છાથી એ વિપ્લવ થયા છે.’ પછી માણિકયચદ્ર સૂરિએ પોતાના અનાગમનના હેતુ તેને યથાસ્થિત કહી બતાવ્યા, એટલે મત્રીએ તેમને ખમાવીને બધી વસ્તુએ પાછી સેાંપી, અને વિવિધ શુદ્ધ વસ્ત્રોથી મ`ત્રીએ તેમના સત્કાર કર્યાં, ‘સત્પુરૂષા પેાતાના ઔચિત્યને મૂકતા નથી.’ એ અવસરે આચાય બેલ્યા કે– સેંકડો સુકૃતાને કરનાર એવા ઇંદ્રોએ ભગવંતને જન્માવસરે એક વસ્ત્ર અને દીક્ષાવસરે એક વસ્ત્ર તથા મુનિઓને એક ધ ધ્વજ આપેલ છે, વળી વિધાતાએ પણ સૂર્યાદિ ગ્રહેાને એકજ અખર (વસ્ત્ર અથવા આકાશ) આપ્યુ છે, પરંતુ આ અવસરે સત્પાત્રાને બહુ વચ્ચે આપવાથી ઇંદ્ર કરતાં અધિક થયેલા એવા શ્રી વસ્તુપાલ મંત્રી ચિરકાળ આનંદ પામે.' એ રીતે શાસ્ત્રજ્ઞ એવા તેમના કથનથી સ...તુષ્ટ થઇને મત્રીએ તેમને સર્વ ધર્મશાસ્ત્રોના એક આદશ ' એવુ બિરૂદ આપ્યુ. એ અવસરે કાઈ દીન બ્રાહ્મણે કરૂણાના સાગર એવા મંત્રી પાસે આવીને યાચના કરી કે- હે વિભા ! મને પણ એક વસ્ર આપેા.' એટલે મ`ત્રીના આદેશથી વસ્ત્રાધિકારીએ તેને એક સ્થૂલ અને જીર્ણ વસ્ત્ર આપ્યું. આથી તેણે મત્રીની સ્તુતિ કરી કે-હે દેવ ! મને મળેલ આ વસ્ત્ર આપની રિપુનારીઓની ઝુંપડી સમાન છે-કે જેમાં Page #397 -------------------------------------------------------------------------- ________________ उ७४ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર એક બાજુ રૂ, એક બાજુ તંતુ અને અન્ય બાજુ કપાસ જોવામાં આવે છે. એ રીતે મંત્રીના આદેશથી તે સત્તર વાર બે , એટલે મંત્રીએ પ્રસન્ન થઈને તેને સત્તર હજાર દ્રગ્સ બક્ષીશ આપ્યા. એકદા કંઈક વિશેષ કાર્યાથી એવા બાલચંદ્ર કવીશ્વરે રાજસભામાં આવી મંત્રીશ્વરની સ્તુતિ કરી કે હે મંત્રીશ્વર ! તારા પર ગૌરી (સરસ્વતી અથવા પાર્વતી) રાગવતી છે, વૃષ (ધર્મ અથવા વૃષભ) આદરયુક્ત છે, અને ભૂતિ (ભમ અથવા સંપદા)થી તારો ગુણગણ ઉલસાયમાન છે–વધારે શું કહેવું? હે મંત્રિન્ ! ખરેખર તું ઈશ્વરની કળાથી યુકત છે, માટે ચિર કાળના બાલંદુ (બાલચંદ્ર)ને ઉન્નતિ પર લાવવા તારા સિવાય અન્ય કેણ સમર્થ છે? આ પ્રમાણેની તેની ઉકિતથી પ્રસન્ન થયેલ શ્રીમાન વસ્તુપાલે સર્વ રાજાઓની સમક્ષ મહોત્સવપૂર્વક તેમને રાજકવિનું પદ આપ્યું. સપાદલક્ષ દેશની લક્ષ્મીના એક શૃંગારતિલક સમાન, પ્રવર પુરુષથી ઉદયયુકત અને પવિત્ર એવા નાગપુર નગરમાં ઉકેશ વંશને ભૂતલને આનંદ પમાડનાર આચરણવાળ, પુરુષમાં મૌતિક સમાન, મહા તેજસ્વી, પૃથ્વીરૂપ મહિલાના મંડન સમાન, સપુરુષમાં ઉત્તમ, ઈંદ્રની જેમ સદા સુમનસ (સુજ્ઞ)જનથી સેવિત, મજદીન બાદશાહની પટ્ટરાણનું અતિ ગૌરવ કરવાથી તેના બાંધવપણે સ્વીકારાયેલ તથા અભંગુર ભાગ્યયુકત દેહાશાહને Page #398 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૭૫ મેટો પુત્ર શ્રીમાન પુણશાહ નામે શ્રાવક હતો. અશ્વાધીશ, ગજાધીશ અને નરાધીશ રાજાઓ જેના ઘરના દ્વાર આગળ નિષેધ પામીને દાસ જેવા થઈ બેસી રહેતા હતા. વળી જે પુણ્યાત્માએ પ્રથમ શાસ્ત્રોકત વિધિથી નેત્રને આનંદ આપનાર એવી વિર નગરની તીર્થયાત્રા કરી હતી. તે પાદશાહના આદેશથી રાજચિહ્નો યુકત અને વાજિંત્રોના નાદપૂર્વક ઘણા સંઘપતિઓ સાથે શત્રુંજય અને રેવતાચલ તીર્થની યાત્રા કરવા માટે નીકળ્યો. તે અનુક્રમે ચૌલુકય રાજાના દેશમાં આવી પહોંચ્યો, પરંતુ વીરધવલ રાજાને પાદશાહના શત્રુરૂપ ધારીને તેની રાજધાનીને માર્ગ પડતું મૂકી તે બીજે રસ્તે શત્રુંજય તરફ ચાલ્યું. તે હકીકત જાણવામાં આવતાં વિવેકી એવા વસ્તુપાલે પોતાના અંતરમાં ખેદ પામીને વિચાર કર્યો કે-“અહો ! અત્યારે મારાં કુકર્મોને ઉદય થયો હોય એમ લાગે છે, કારણ કે અતિશય ગુણોના સાગરરૂપ અને તીર્થકરને પણ માનનીય એ શ્રીસંઘ અહીંના અધિકારીઓના ભયથી શ્રીદેવગુરથી શોભિત એવા આ નગરનો ત્યાગ કરીને અન્ય માગે જાય છે. અહો ! અધિકારી પુરુષોના જીવનને ધિકકાર થાઓ ! કે જેમને શાકિની જેવા દુષ્ટબુદ્ધિ માનીને તેમનાથી સજજન પુરુષો શંકા પામે છે. એટલા માટેજ શાસ્ત્રમાં અધિકારી પુરૂષોને દુર્ગતિ પ્રાપ્ત થવાનું કહેલ જણાય છે, કારણ કે દુષ્ટ અધિકારીઓ પ્રાયઃ પુણ્યવંત પુરુષોને પણ દ્રોહ કરે છે. રાજ્યલીલા કરનાર એવા રાજાથી લોકોને કંઈ ભીતિ રહેતી નથી, પણ લોકનાં છિદ્રો Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જોનાર એવા દુષ્ટ અધિકારીથી લેાકાને ભય રહે છે. આ શ્રીસંઘ મહાપુરુષાને પણ પૂજનીય છે અને દૂર દેશથી તીયાત્રાએ આવતાં એ વિશેષે પૂજનીય છે. તી યાત્રાએ જતાં સગુણાના ભંડારરૂપ શ્રીસ ધ પાતાના ચરણકમળથી કાઈ ભાગ્યવ તનાજ ગૃહાંગણુને પાવન કરે છે. અહા ! શ્રીસ`ઘના ચરણકમળના રજપુંજથી આ મારા ગૃહાંગણની ભૂમિ કથારે પવિત્ર થશે ? ’ આ પ્રમાણે વિચાર કરીને નિત્યભક્ત એવા પોતાના બધુ તેજપાલને તેણે શ્રીસંઘને ખેલાવવા માટે તરતજ મેકલ્યા, એટલે સૂર્ય સમાન તેજસ્વી અને નમ્ર એવા તે વાયુવેગી રથાથી ક્ષણવારમાં જઇને શ્રીસંઘને મળ્યા. ત્યાં લોકોનાં નેત્રાને ચંદ્રમા સમાન એવા તેજપાલને જોઇને પૂર્ણસિહ ચકારની જેમ પરમ પ્રમાદ પામ્યા. તે વખતે અન્યાન્ય ભેટેલા એવા તે અને જગતમાં અદ્ભુત આકારવાળા એવા પ્રધુમ્ન અને પુરુષાત્તમ (કૃષ્ણ) જેવા શેાભવા લાગ્યા. પછી તેજપાલ મંત્રી બહુજ આગ્રહથી પ્રતિપત્તિપૂર્ણાંક શ્રીસંઘ સહિત તેને રાજધાની તરફ લઈ આવ્યા. પૂર્ણસિંહને નગરની બહાર આવેલ સાંભળતાં વસ્તુપાલ મત્રી ઘણા નામીચા અવ્ા સહિત તેની સન્મુખ ચાલ્યા. એ વખતે કોઈ સેવકે કહ્યું કે-‘આ દિશામાં સંઘની રજ બહુ ઉડે છે. માટે આપ અન્ય માગે ચાલેા.’ એટલે મત્રોએ તેને કહ્યું કે હે ભદ્ર! પુણ્યના પુજની જેમ એ રજ જેના શરીરને સ્પર્શ કરે તેનું ઘાર પાપ પણ તરત નષ્ટ થઈ Page #400 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૭ જાય. કહ્યું છે કે – श्रीतीर्थपांथरजसा विरजीभवंति । तीर्थेषु बभ्रमणतो न भवे भ्रमंति ॥ तीर्थव्ययादिह नराः स्थिरसंपदः स्युः । तीर्थेश्वरार्चनपरा जगदर्चनीयाः ॥१॥ તીર્થયાત્રિકની રજથી પુરૂષે ક–રજરહિત થાય છે, તીર્થોમાં ભ્રમણ કરવાથી ભવભ્રમણથી મુક્ત થાય છે. તીર્થમાં દ્રવ્યને વ્યય કરવાથી સ્થિર સંપત્તિવાળા થાય છે, અને . તીથેશ્વરની પૂજા કરવાથી પ્રાણુ જગતને પૂજનીય થાય છે.” પછી જગજજીવોના તાપને ઉપશાંત કરવામાં મેઘ સમાન એવા મંત્રીશ્વરને જોઈને સંઘપતિ મયૂરની જેમ અત્યંત આનંદ પામ્યા, અને પગે ચાલી સામે આવીને તેણે મંત્રીશ્વરને પ્રણામ કર્યા, એટલે અશ્વરત્ન પરથી નીચે ઉતરીને જાણે પિતાના હૃદયમાં સ્થાપન કરવા માગતા હોય તેમ મંત્રીશ્વરે નેહપૂર્વક બહુમાનથી તેને આલિંગન કર્યું. પછી ગુણથી જ્યેષ્ઠ અને સંઘમાં મુખ્ય તથા દર્શનેન્કંઠિત એવા અન્ય જને પણ અનુકમે જગતમાં પુણ્યથી અત્યંત મહાત્ એવા તેમને નમ્યા. પછી ક્ષણભર મંગલા લાપ કરી, સર્વ ઋતુઓનાં વૃક્ષેથી શોભાયમાન એવા સરોવરના કાંઠે સંઘને ઉતારે આપી, ભેજનાદિ નિમિત્ત બહુમાનપૂર્વક નિમંત્રણ કરીને ધર્મરાજ સમાન મંત્રીશ્વર પિતાના ઘરે આવ્યા. પછી એક જ દિવસમાં મંત્રીને ઘરે સર્વ પ્રકારનાં પકવાનો અને Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ૩૭૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સર્વ જાતિનાં શાકે સત્વર તૈયાર કરવામાં આવ્યાં. તેમજ ભોજન કરવા નિમિત્તે બેસાડવા સારૂ દિવ્ય ધ્વજાઓથી રમ્ય અને રસ્તેથી ચંદ્ર સમાન ભાસુર એ એક મંડપ તૈયાર કરવામાં આવ્યો. ત્યાં પ્રથમ ચંદન સહિત જળથી ભૂમિ સિંચન કરવામાં આવી, ધૂપના ધૂમ્રથી સુગંધિત કરવામાં આવી અને પુષ્પમાળાઓથી અલંકૃત કરવામાં આવી. પછી નગરના મુખ્ય દ્વારથી માંડીને મંત્રીશ્વરના ઘર પર્યત સર્વ માર્ગ ઉંચે બાંધવામાં આવેલ નવીન ચંદ્રવાઓથી એક સરખો છાયાયુક્ત કરવામાં આવ્યો. પછી બીજે દિવસે પ્રભાતે રાજહંસ સમાન ઉભય પક્ષમાં ઉજ્વળ તથા સદાચારી એવા તે સર્વ સંઘપતિઓને પોતપોતાના પરિવાર સહિત ત્યાં લાવવામાં આવ્યા, એટલે સંઘના અઢારસે માણસે પદ્માકરપણાથી પ્રસિદ્ધ થયેલ એવા મંત્રીના ગૃહાંગણે આવ્યા. એટલે લજજાયુક્ત લલિતાદેવીએ લાજ, મુક્તાફળ તથા વિવિધ ફળેથી પિતાના ગૃહાંગણે આવેલા શ્રીસંઘને વધાવ્યો પછી વસ્તુપાલે આનંદિત થઈને દુધ તથા કંઈક ઉષ્ણ સુગધી જળથી તે પ્રત્યેકના ચરણ ધેયા. પાદપ્રક્ષાલન કરતાં વધારે વખત લાગતો જોઈને નિત્યભક્ત એવા તેજપાલે કહ્યું કે– હે ભ્રાતા ! સંઘભક્તિ કરતાં દુખ અને શ્રમને નહીં જાણનાર તેમજ દુઃખ અને શ્રમને દૂર કરવામાં સુધાસરેવર સમાન એવા આપને હવે ભેજનાદિકને માટે અસુર થાય છે, તે હવે આપની આજ્ઞાથી શેષ શ્રાવકના પાદપ્રક્ષાલન હું કરું, જેથી આપના પ્રસાદવડે એટલું પુણ્ય મને પણ ભલે પ્રાપ્ત થાય.” એ અવસરે Page #402 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૭૮ નરચંદ્ર ગુરૂ બેલ્યા કે—કહે મંત્રિન્ ! તેજપાલને પણ એ પુણ્યને કંઈક વિભાગ આપે.” એટલે નિખાલસ ઉત્સાહયુક્ત એવા વસ્તુપાલે ગુરૂમહારાજને કહ્યું કે–“હે વિભે ! એ પુણ્યને હું કઈ રીતે ખંડિત કરનાર નથી, કારણ કે અસ્થિર શરીરથી થિર એવા શ્રીસંઘના ચરણની ચર્ચા કરતાં મારે માટે ધર્મના કલ્પવૃક્ષરૂપ ગુરૂમહારાજ પિતાના અંતરમાં શામાટે વૃથા ખેદને ધારણ કરે છે ? આજે મારા પિતાની આશા સફળ થઈ તથા મારી માતાની આશીષ અંકુરિત થઈ કે જેથી યુગાદિ જિનના સમસ્ત યાત્રિક લેકેની ભક્તિપૂર્વક અર્ચા કરવાને મને શુભ અવસર પ્રાપ્ત થયો. આવો સંગ મહાન સુકૃતથીજ પ્રાપ્ત થઈ શકે છે, કેમકે ચિંતામણિ રત્ન પ્રાયઃ પુણ્યહીનના ઘરે ટકતું નથી, માટે નિર્દોષ એવા સર્વ સંઘની હું પોતેજ પાદપ્રક્ષાલનાદિકથી ભક્તિ કરીશ.” એ રીતે નિર્મળ વિનયથી ઉજજવળ એવી મંત્રીશ્વરની ભક્તિ જોઈને ક્ષમાવાન્ સર્વ સંઘપતિઓ અત્યંત વિસ્મય પામ્યા. સર્વ યાત્રાળુઓનું પાદપ્રક્ષાલન કરી રહ્યા પછી ઉત્તમ ઘતયુક્ત અને મનોહર એવા વિવિધ ભેજ્ય પદાર્થોથી ગૌરવ સહિત સર્વ સંઘપતિઓને તેણે ભજન કરાવ્યું. તે વખતે વિનયી એ તે ભોજન કરતા એવા સંઘપતિઓને ચંદનદ્રવથી સંસિક્ત પંખાથી પવન કરવા લાગે. બંધુઓની જેમ તે સર્વને એક પંક્તિમાં બેઠેલા જોઈને મંત્રી વિસ્મયથી વિચારવા લાગ્યા કે—“ઉભય પક્ષે Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર વિશુદ્ધ અને વિવેકથી વિશદ એવા આ રાજહુસેની સદ્દગતિ થવામાં કંઈ પણ સંશય નથી, કેમકે ક્યાંક કેવળ શીલ હોય, ક્યાંક કેવળ કુળ હોય અને ક્યાંક માત્ર વિત્ત હોય, પણ આ કળિકાળમાં કુલ, શીલ અને વિત્ત એ ત્રણે ગુણયુક્ત પુરુષે માત્ર ગણ્યા ગાંઠયાજ હોય છે.” ભેજન કરી રહ્યા પછી તેમને પુષ્પાદિકથી પૂજીને મંત્રીએ વિવિધ વસ્ત્રોથી તેમને સારી રીતે સત્કાર કર્યો. પૂર્ણસિંહ સંઘપતિએ પણ ત્યાં સર્વ ચિમાં મજજનોત્સવપૂર્વક વજારેપણુદિ સન્ક્રિયાઓ કરાવી. પછી વસ્તુપાલે તે પૂનડ શ્રેષ્ઠીને સ્વહસ્તે તિલક કરીને તેના સંઘપતિપદને મહોત્સવ કર્યો, અને વીરધવલ રાજા પાસેથી તેને વિવિધ વાજિંત્ર, ધ્વજ અને છત્રાદિ અપાવીને તેને મહિમા વધાર્યો. પછી મંત્રીધર પણ સંઘાધિપ થઈને શ્રી પૂર્ણસિંહની સાથે તીર્થયાત્રા કરવા ચાલ્યો. રસ્તામાં શ્રીસંઘની ભક્તિ કરતાં અનુક્રમે શ્રી શત્રુંજય ગિરિ પર આવ્યા. ત્યાં શ્રીમૂળનાયક પ્રભુનું સવિસ્તર સ્નાત્રેત્સવ કરતાં મજજનેત્સુક થયેલા લોકોને કળશના ઘસારાથી ભગવંતની નાસિકાને કંઈક ઘસાયેલ જોઈને મંત્રીએ વિચાર કર્યો કે—“જગતમાં અદ્દભુત તેજસ્વી એવા આ શ્રીમૂળનાયકના બિંબને વખત પર કંઈ અમંગળ થશે, અને સમ્યગ્દષ્ટિ જીની દષ્ટિને સુધાંજનરૂપ તથા મહા તેજસ્વી એવું આવા પ્રકારનું નવીન ત્નબિંબ તે તરતમાં બની નહીં શકે. વળી સેનાપતિ વિનાની સેનાની જેમ શ્રીમૂળનાયકજીના આવા અપૂર્વ બિંબ વિના Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧. સપ્તમ પ્રસ્તાવ આ ગિરિરાજ મનુષ્યોને વિશેષ હર્ષજનક નહીં થાય, માટે જે પ્રથમથી જ હું આવું નવીન બિંબ કરાવું આ મહાન્ તીર્થમાં પૂજાને અંતરાય કદિ પણ ન થાય.” આ પ્રમાણે ચિંતવીને વસ્તુપાલે પૂર્ણસિંહને કહ્યું કે-“આ બિંબ સમાન મમ્માણિ–પાષાણનું એક બિંબ કરાવવાની મારી ઈચ્છા છે, પરંતુ રાજાઓને માન્ય તથા પરકાર્યમાં ધુરંધર એવા તમારી સહાયથીજ એ મનોરથની સિદ્ધિ થાય તેમ છે, કેમકે મજદીન બાદશાહ ભાગ્યશાળી એવા તમને યેષ્ઠ બંધુના સ્થાને સમજીને ગૌરવ સહિત માન આપે છે. આ પ્રમાણેનાં મંત્રીનાં વચનથી અંતરમાં પ્રસન્ન થઈ, તે વાતનો સ્વીકાર કરીને રૈવતાચળની યાત્રા કરી પૂન.શાહ નાગપુર ગયા, અને નિર્દોષ એવા વસ્તુપાલ મંત્રીધર પોતાની રાજધાનીમાં આવી પિતાના સદ્દગુણોથી રાજાને રંજન કરતા સતા પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. એકદા વામનસ્થલીના નિવાસી અને ઋણા એવા એક કવીશ્વરે રાજસભામાં આવીને મંત્રીશ્વરની સ્તુતિ કરી કેविद्वद्दौस्थहरः प्रपूजितसुरः सौजन्यरत्नाकरः । શશ્વન્નતિવરક પ્રિયંવરઃ ઘોઘત્રિવસ્થિત || दानोपेतकरः सुहृद्वितकरः कल्कावलीकातरः । प्रीतिप्रीतनगरः सुधर्मरुचिरः सत्योऽस्तु मंत्रीश्वरः ॥१॥ • વિદ્વાનોના દારિદ્રયને હરનાર, દેવતાઓ વડે પૂજિત, સૌજન્યના રત્નાકર, નિરંતર નીતિયુક્ત ચાલનાર, મધુર Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ખેલનાર, પ્રખળ ત્રિવર્ગમાં સ્થિર, મિત્રજનાને હિતકર, પ્રીતિવડે પુરુષોને પ્રસન્ન રાખનાર, સુધર્માંથી રૂચિર, પાપથી ભીરૂ, અહિનેશ દાન કરનાર અને ભગવતના ભક્ત એવા મત્રીશ્વર જગતમાં અધિક પ્રસિદ્ધિને પામેા.’ આ પ્રમાણેની અનુપ્રાસવાળી સ્તુતિ સાંભળીને અનુપ્રાસ જેટલા લક્ષ તેને આપતાં મત્રી ભેાજરાજ એવા બિરૂદને પામ્યા. ૩૮૨ એકદા તેજપાલ મંત્રી માટા સંઘ સહિત ભૃગુકચ્છ મહા તીર્થની યાત્રા કરવા ચાલ્યા. ત્યાં શ્રી મુનિસુવ્રત પ્રભુને વિધિથી મજ્જને સ્રવપૂર્વક પૂજીને ત્યાં રહેલા સાધુઓને તેણે વદન કર્યુ. તે અવસરે વાયડગચ્છના આચાર્ય તેને કહ્યું કે- હું ત્રિમ્ ! એક સંદેશે સાંભળીને આત્માને કૃતાર્થ કર.' એટલે મંત્રીએ કહ્યુ` કેહે ભગવન્ ! ફરમાવા.' આચાર્ય મેલ્યા કે–કાઈ સ્રીએ રાત્રે અમને કહ્યું કે કૃપાળુ જનામાં અગ્રેસર અને નિર્માળ એવા પ્રાગ્ગાટ વશમાં ધ્વજ સમાન એવા હે તેજપાલ ! અબડદેવની કીર્ત્તિ આજે મારા મુખે તને કહેવરાવે છે કે-જન્મથી આજ પર્યંત વંશષ્ટિના આધારે મે' એકાકી ભ્રમણ કર્યું, હે પુણ્યપુજ ! હવે હું વૃદ્ધ થઈ છું અને તારી પાસેથી સુવણુ ઈંડ લેવાની મારી ઇચ્છા છે.’ આ પ્રમાણે સાંભળતાં અંતરમાં આનંદ પામીને પાપહારી એવા અબડદેવ મંત્રીના ચૈત્યની મહેાંતેર દેવકુલિકા પર તેજ વખતે મત્રીશ્વરે ધ્વજ અને દડયુકત તથા વિકસિત કાંતિયુકત એવા સુવણુના ૭૨ કળશ સ્થાપન કર્યો. પછી Page #406 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૮૩ વિધિપૂર્વક રૌત્યપરિપાટી કરીને મુનિએના વાત્સલ્ય સાથે તેણે સ`ઘપૂજાના મહાત્સવ કર્યાં. ત્યાં મંત્રીએ ગુરૂમહારાજ પાસે સાપારકમહાતીર્થની સ્નાત્રપૂજાનું ફળ સાંભળ્યુ કે-“સાપાર્ક તી માં જે ભવ્ય પ્રાણી વિશુદ્ધ શ્રદ્ધાથી જીવંત યુગાદીશ સ્વામીની અષ્ટ પ્રકારે પૂજા કરે તે સાત કે આઠ ભવામાં અવશ્ય માક્ષે જાય, એટલુ'જ નહી પણ દુતિમાં તે તેને કદાપિ જવુંજ ન પડે, કારણ કે જિનશાસનમાં પાપના નાશ કરવાવાળી એ તીર્થંભુમિ શત્રુંજચનાજ ઉપરિતન ભાગ કહેલ છે. અહીં શ્રીયુગાદીશને જોતાં અંતરમાં આનંદ થાય તેા કરાડા જન્મનાં કરેલાં પાપ અધાં ધાવાઈ જાય. એ તીર્થની ચારે બાજુ પાંચ કાશ પ્રમાણે ક્ષેત્રમાં વિકાળ પ્રાણીએ પણ કોઈને હરકત કરતા નથી. અહીં પૂર્વ યુગપ્રધાન એવા શ્રીનાગેન્દ્ર પ્રમુખ આચાર્યાએ શ્રીઋષભસ્વામીની મૂર્ત્તિ પ્રતિષ્ઠિત કરી છે. અહીં બ્રહ્મચારી અને જિતેન્દ્રિય થઇ એક રાત્રિ રહેતાં આગામી જન્મમાં એકાતપત્ર ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણેની ગુરૂમહારાજની વાણી સાંભળતાં તેજપાલ મંત્રી આદિનાથ ભગવંતને વંદન કરવા સાપારકપુર તરફ ચાલ્યા. ત્યાં શ્રી ઋષભ પ્રભુની સવિસ્તર અર્ચા કરીને તે ચૈત્યના શિખર પર તેણે સુવર્ણ ના દંડયુકત મહાધ્વજ ચડાવ્યા, અને યાચકજનાને ઇચ્છિત દાનથી પમાડીને તેણે ત્યાં દક્ષિણ અને ઉત્તર ભાગમાં બે નવીન દેવકુલિકા કરાવી. વળી ત્યાં સુવણૅના ત્રણ કુંભ સ્થાપન Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરાવ્યા અને મજ્જન નિમિત્તે સ્નાત્રપીઠ પર એક ધાતુનું બિંબ સ્થાપન કર્યું. વળી નાગે.દ્ર પ્રમુખ આચાર્યોની લેષ્યમય મૂર્તિએ પાતાના ગુરૂ પાસે મહાત્સવ સહિત પ્રતિષ્ઠા કરાવીને તેણે સ્થાપન કરી. પછી નવસારીપુરમાં આવન દેવકુલિકાઓથી વિરાજમાન એવુ એક શ્રી પાર્શ્વ નાથનું પવિત્ર નવું મંદિર કરાવ્યુ. વળી ધનદિવ્યાપુરીમાં શ્રીનેમિનાથનું પ્રૌઢ રૌત્ય અને સૂર્યાદિત્યપુરમાં શ્રી ઋષભ પ્રભુનું ચૈત્ય કરાવ્યુ. ત્યારપછી સ્તંભતીપુરમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુને વંદન કરીને તેજપાળ જ્યાં અનેક મહાત્સવા થઇ રહ્યા છે એવી પેાતાની રાજધાનીમાં આવ્યા. એકદા મેાજદીન બાદશાહની માતા હજયાત્રા કરવા નિમિત્તે જતાં ચેાગિનીપુરથી સ્ત ંભતા પુરે આવી, અને તે તરફ જતા કાઈ સાની રાહ જોતી તે પાતાની ખહેાળી સ`પત્તિ સહિત ગુપ્ત રીતે એક વહાણવટીના ઘરમાં રહી. આ વાત મંત્રીના જાણવામાં આવતાં તેણે વિચાર કર્યો કે-‘દિલ્હીપતિની માતાને સ્વેષ્ટસિદ્ધિના નિમિત્તો મારે માન આપવું જોઇએ.’પછી સ્ત’ભતી પુરમાં આવીને કુશળ એવા તેણે ગુપ્ત રીતે પાતાના માણસે પાસે તેનું બધું ધન લુંટાવી લીધું; એટલે તે નિર્ધન થઇ કરૂણ સ્વરે રૂદન કરતી વસ્તુપાલ પાસે આવી અને તેણે પાતાનું સ્વરૂપ તેને નિવેદન કર્યું. તે સાંભળીને માયાવડે અંતરના ખેદ દર્શાવતાં તેણે તેનુ' અહુમાન કર્યું' Page #408 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ - ૩૮૫ અને પુત્રની જેમ તેની સરભરા કરીને બધી વસ્તુઓ મંગાવી તેને પાછી સમર્પણ કરી. પછી બહુ પરિવાર સહિત તેની સાથે જઈને સમર્થ એવા મંત્રીએ ઉપાસના કરવાપૂર્વક તેને હજયાત્રા કરાવી. ત્યાં ધર્મચક્રસ્થાનના દ્વાર પર મંત્રીએ જગતનાં નેત્રને ઉત્સવરૂપ એવું એક આરસનું દિવ્ય તરણ કરાવ્યું અને ત્રણ લક્ષ દ્રમ્મને વ્યય કર્યો, કારણ કે “સજજને અન્યને સંતેષ પમાડવા સદા ઉદ્યમી રહે છે.” પછી મેજદીનની માતાને પિતાને ઘરે લાવીને માતાની જેમ તેને સત્કાર કરતાં તેણે દશ દિવસ પિતાને ઘરે રાખ્યા. ત્યારપછી તેને સ્થૂલ મુક્તાફલો એક મનહર હાર આપી સંતોષ પમાડીને પરિવાર સહિત વિસર્જન કર્યા. તે વખતે તેણે મંત્રીને પિતાની સાથે આવવા કહ્યું, એટલે વીરધવલ રાજાના આદેશથી અન્ય રાજાએ તથા સૈન્ય સહિત વિજયી એવા મંત્રીશ્વર મજદીનની માતાની સાથે ચોગિનીપુર તરફ ચાલ્યો. રસ્તામાં પગલે પગલે સસ્પૃહ કવિવરોથી ખૂયમાન અને વિનયી રાજાએથી સર્વત્ર સત્કાર પામતો મંત્રી દિલ્લીના નિકટ પ્રદેશમાં આવી મજદીનની માતાના આદેશથી ભીમ સમાન નિર્ભયપણે યુદ્ધમાં ઉદ્ધત એવા યોધાઓથી પરિવૃત થઈનગરની દૂર પડાવ નાખીને રહ્યો. જદીનની માતાએ બાદશાહે કરેલા મહત્સવ સહિત દિલ્લીમાં પ્રવેશ કર્યો. મેજદીને માતાને ચરણમાં ૨૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પ્રણામ કરીને પૂછ્યું કે-‘હે માતા ! રસ્તામાં શત્રુઓનું આક્રમણ કરીને તમે શી રીતે યાત્રા કરી ?’ એટલે વિકસિત મુખ કરીને તે એલી કે · હું સ્વચ્છાશય વત્સ ! જેમ સ કાર્યોમાં સમ અને શ્રીમાન્ એવા તું મારા પુત્ર છે, તેમ લક્ષ્મીમાં તારા કરતાં અધિક, વૃક્ષાને વસતની જેમ સમસ્ત પ્રાણીઓને આધારરૂપ, પરોપકારમાં તત્પર, બુદ્ધિમાન, પવિત્ર અને ચૌલુકય રાજાને મંત્રી એવા વસ્તુપાલ મારા ધર્મપુત્ર છે, તેની સહાયથી નિઘ્રિપણે મે યાત્રા કરી છે. તેણે મારી જે ભક્તિ કરી છે તેનું ઇંદ્ર પણ યથાર્થ વન કરી શકે તેમ નથી.' આ પ્રમાણે કહીને કૃતજ્ઞ એવી તે હૃદયને ઉદ્ઘાસ પમાડનાર એવું મંત્રીશનુ... યથાસ્થિત સ્વરૂપ આદશાહ પાસે નિવેદન કરીને વિરામ પામી, અને સુધાસાર સમાન ઉજ્જવળ એવા મત્રીશ્વરે આપેલા મુક્તામય હાર તેણે બાદશાહને બતાવ્યા. તે જોઈને વિસ્મય પામેલા મેાજદીને પેાતાની માતાને કહ્યું કે−હે માતા ! તમે ગુણાના ભંડારરૂપ એવા મ`ત્રીશ્વરને તમારી સાથે અહીં કેમ ન લાવ્યા કે જેથી સમસ્ત વિશ્વના ઉપકારી એવા તેના દન કરીને પ્રત્યુપકારથી હું કૃતકૃત્ય થાત.' એટલે તે બેલી કે • હું રાજેંદ્ર ! સાહસના સાગરરૂપ એવા તે મંત્રીને અતિ ગૌરવ સહિત સાથે લાવીને મે' અહી' નગરીની બહાર રાખ્યા છે.’ એવી સુધારસ સમાન માતાની વાણીનુ કર્ણ જલિથી પાન કરીને બાદશાહ ચતુરંગ સૈન્ય સહિત વસ્તુપાલની સન્મુખ જવા ચાલ્યા. નીતિમાં બૃહસ્પતિ સમાન મંત્રીએ તેને આવતાં સાંભળીને પેાતાની સેના સજ્જ કરાવી, કારણ Page #410 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૮૭ કે શત્રુઓનો વિશ્વાસ કેમ કરાય?”એવામાં પૂર્વની પ્રીતિથી આભારી થયેલા અને સુજ્ઞ એવા પૂણસિંહે બાદશાહની આજ્ઞાથી પ્રથમ આવીને મંત્રીને પ્રણામ કર્યા. પછી તેના કહેવાથી બાદશાહ પાસે આવીને ચચિત પ્રતિપત્તિથી અને પ્રણામપૂર્વક ભટણાથી મંત્રીએ બાદશાહને પ્રસન્ન કર્યા દિગજોને તિરસ્કાર કરે એવા દશ હાથી અને સે અચ્છે તથા એક માણિક્ય ચાંદરૂપ પ્રાભૂત જોઈને પ્રસન્ન થયેલા બાદશાહે મંત્રીને આલિંગનપૂર્વક ભેટીને મેટું સન્માન આપ્યું. પછી યથાયોગ્ય વસ્તુદાનથી રાજમંડળને પણ પ્રસન્ન કરતાં મંત્રી પૂનડશાહને ઘરે આઠ દિવસ રહ્યા, અને મોદીનના આદેશથી દિલ્લીની નજીકમાં તેણે ગોમટાકારનું એક નવીન ઉન્નત ચૈત્ય કરાવ્યું. ત્યાં ભકતામર સ્તોત્રના જાપથી વશ થયેલ ચકેશ્વર મહાદેવીએ સમેતશિખરથી એક વજરત્નનું જિનબિંબ લાવી આપ્યું, એટલે મંત્રીએ મહોત્સવપૂર્વક તેને તે મંદિરમાં સ્થાપન કર્યું, “ધર્મના પ્રભાવથી સજજનોને કંઈ પણ દુઃસાધ્ય નથી.” પછી મંત્રીને પ્રમાદ પમાડવા માટે બાદશાહે તે મૈત્યમાં પ્રરીપ પૂજા નિમિત્ત શાકબજારને સર્વ કર અર્પણ કર્યો. મંત્રીશ્વરના ગમનાવસરે બાદશાહે પ્રસન્ન થઈને કહ્યું કે-હે મંત્રિન્ ! કંઈક અભીષ્ટ વર માગ.” એટલે તે બેલ્યો કે-“હે દેવ ! ચૌલુક્ય રાજા સાથે તમારા જન્માવધિ પ્રજાને આનંદકારી અને નિર્મળ એવી પ્રીતિ થાય, અને તે રાજેદ્ર! મમ્માણિખાણના સ્વચ્છ પાંચ પાષાણુ મને મળે.” આ પ્રમાણે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રોવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કહેવાથી રાજાએ કઈક સ્મિત ભર્યાં મુખે તે સ્વીકાર્યું. અને તેમાં પૂનડશાહ સાક્ષીરૂપે રહ્યો. પછી બાદશાહથી તથા તેની માતાથી સત્કાર પામેલ મંત્રી શ્રીવીર ભગવંતને વંદન કરવાની ઈચ્છાથી ગોપગિરિ પર આવ્યા, અને ત્યાં આમ રાજાએ સુવર્ણના અઢાર ભારથી કરાવેલી જિનમૂત્તિ જોઈને તે અત્યંત આનંદ પામ્યા. પછી પૂણસિંહ સહિત ઇંદ્ર સમાન કાંતિયુક્ત વસ્તુપાલે ત્યાં સ્નાત્રમહોત્સવ કરતાં દેવતાઓને પણ આનન્દમગ્ન બનાવી દીધા, અને એક લક્ષ દ્રુમ્મના વ્યયથી જગતને વિસ્મય પમાડનાર તથા શુભેદયના એક સ્થાનરૂપ એવી શ્રીમાન્ વીર પ્રભુની તેણે પૂજા કરી. પછી મહાધ્વજારોપાઢિ ઉત્સવે કરીને તેણે તે ચૈત્યના શિખર પર દંડ સહિત સુવર્ણના કળશ સ્થાપન કર્યાં. આમ રાજાના સરાવરની પાળ પર તેણે પોતાના હિતનિમિત્તે ધર્મચક્ર તથા ધાતુબિંબ સહિત શ્રી શાંતિનાથ પ્રભુનુ* ઉન્નત રૌત્ય કરાવ્યું, અને ત્યાં યુક્તિપૂર્વક તેણે શ્રીજૈન મુનીદ્રોને પ્રતિલાભ્યા તેમજ શ્રીસંઘનું વાત્સલ્ય કર્યું.. પછી ઇષ્ટદાતા આદ્ય પુરુષને ઈંદ્ર ખેલાવે તેમ નાગપુરના રાજાએ મંત્રીશ્વરને લાવતાં તે ત્યાં આવ્યા, અને સૂર્ય સમાન તેજસ્વી એવા તેણે તેમના સમસ્ત શત્રુઓને જીતી દઈને ત્યાંના રાજમ‘ડળને મહા ઉદય તથા કળાયુક્ત કર્યુ. પછી જગતમાં અન્નદાતા એજ પ્રાણદાતા છે એમ ધારીને મત્રીશ્વરે ત્યાં એ દાનશાળા કરાવી. ત્યાં નિયુકત કરેલા પુરુષા લોકોને ભિકતપૂર્ણાંક Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ સપ્તમ પ્રસ્તાવ અન્નદાન આપવા લાગ્યા, કારણ કે ‘મહાપુરુષા સત્ર યથારુચિ પાપકારજ કરે છે.’ પછી મત્રીશ્વરે પેાતાના જન્મને સફળ કરવા નિમિરો ત્યાં ચાવીશ જિનાની પ્રતિમાએ યુકત શ્રી પાર્શ્વ પ્રભુનું એક નવીન મદિર કરાવ્યું, સ સંઘનું પૂજન કર્યુ અને દીનાદિ જનાને યથારુચિ દાન આપ્યું. પછી સુકૃતી એવા તેણે પૂસિંહના સત્કાર કરીને તેને વિસર્જન કર્યા, અને પોતે પૃથ્વીના લાચન સમાન ચિત્રપુર( ચીતેાડ)માં આવ્યેા. કેાધ્વિજ કહેવાતા શ્રેષ્ઠીઓનાં ભવનાની ધ્વજાએથી વિરાજિત એવા તે નગરમાં પર્યંત ઉપર તેણે શ્રી યુગાદિ પ્રભુનું ઉદાર મદિર કરાવ્યુ, અને લાખા લક્ષાધિપતિઆના આવાસાથી મ`ડિત એવી તે પર્વતની મેખલા ઉપર તેણે ચંદ્ર સમાન નિર્માંળ એવુ* શ્રીનેમિનાથ ભગવંતનું ચૈત્ય કરાવ્યું. ત્યાં પણ સંઘવાત્સલ્ય તથા સાધુપૂજાદિ સત્કર્મ કરતાં તેણે પોતાના યશરૂપ પરિમલથી પૌરજનાને અત્યંત પ્રસન્ન કર્યાં. પછી કામ સમાન વિકરાળ એવા કપિલકાટ્ટના રાજાને તેણે પેાતાના રણવાદ્યોના પ્રતિધ્વનિથી જાગ્રત કર્યો અને સૈન્ય સહિત તેમજ દૈન્યરહિત અસહ્ય પરાક્રમવાળા એવા મંત્રીશ્વરે તેની સાથે વિગ્રહ કરી રણભૂમિમાં તેને જીતીને તેની પાસેથી કેાટિ દ્રસ્મ દંડના લીધા. પછી નાગદાદિ વિવિધ તીર્થોને જિનચૈત્યોથી વિભૂષિત કરતા અને વિધિપૂર્વક પૂજન કરતા, કાઈ સ્થળે જિનચૈત્ય, કથાંક શિવાલય, Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કઈ જગ્યાએ નવીન ધર્મશાળા, ક્યાંક સંન્યાસીઓ નિમિત્તે મઠ, કેઈ સ્થળે વાપી સહિત સરેવર અને કઈ ગામના ત્યાંના લોકોને સંતુષ્ટ કરવા માટે દાનશાળા કરાવતે તેમજ સમસ્ત સજજનેને આનંદ પમાડતો એવે તે મંત્રીશ્વર, જ્યાં દરેક ભવનમાં મહોત્સ થઈ રહ્યા છે એવા પત્તનનગર (પાટણ)માં આવ્યું. ત્યાં ધર્મકર્મમાં સહાયરૂપ એવા પિતાના કુટુંબને બેલાવીને સર્વ જ્ઞાતિજનેને તેણે સત્કાર કર્યો. ત્યાં શ્રી વધમાનસૂરિ પાસે મંત્રી શ્રી શંખેશ્વરતીર્થનું માહાસ્ય સાંભળ્યું કે-“મહર્ષિથી સેવ્યમાન એવું એ તીર્થ બહુજ પુરાતન છે, અને એની સેવાથી પૂર્વે અનેક મુનિઓ મુક્તિને પામ્યા છે. પૂર્વે જનાર્દન (કૃષ્ણ) અને જરાસિંધુના સંગ્રામ વખતે શ્રીનેમિનાથના વચનથી અને વિષ્ણુના તપથી એ શ્રી પાર્થ પ્રભુની મૂર્તિ મહીતળમાંથી સ્વયમેવ પ્રગટ થઈ છે, અને એ મૂર્તિ પ્રાયઃ શાશ્વત પ્રતિમા સમાન ગણાય છે. એના સ્નાત્રજળના સિંચનથી પૂર્વે જરાના ઉપદ્રવથી તાપિત થયેલ કૃષ્ણ વાસુદેવની સર્વ સેના સજીવન થઈ હતી અને જય પામી હતી. વળી એ ભૂમિ પર પૂર્વે પરમ ઓજસ્વી એવા શ્રી નેમિ પ્રભુએ શંખ પૂર્યો હતો, તેથી એ ભૂમિ શંખેશ્વર એવા નામથી જગતમાં પ્રસિદ્ધ થઈ છે. દરેક પર્વના દિવસે નાગરાજ પદ્યાવતી સહિત ત્યાં આવીને એ મૂર્તિની કલ્યાણકારી * ધરણે પાતાળમાંથી લાવીને આપેલી હોવાથી આ પ્રમાણે કહેવાય છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૧ પૂજા કરતા હતા. એ પ્રતિમાના ધ્યાનથી વિષમ વ્યાધિઓ પણ વિલય પામે છે અને પગલે પગલે અભીષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે. અહીં શ્રીનેમિનાથ પ્રભુ અનેક મહર્ષિ સહિત પધાર્યા હતા અને શ્રીકૃષ્ણ એક ઉન્નત રૌત્ય કરાવ્યું હતું. જે પ્રાણી અહીં છ મહીના એકાગ્ર ભાવથી પૂજા કરે છે તે મને ભીષ્ટ એવી અનુત્તર સંપત્તિને પામે છે.” આ પ્રમાણેનું શંખેશ્વર તીર્થનું માહાસ્ય સાંભળીને મંત્રી શ્રીસંઘ સહિત વિધિપૂર્વક શ્રી શંખેશ્વર જિનાધીશને વંદન કરવા ચાલ્યો, અને ત્યાં પહોંચી શ્રી પાર્શ્વનાથનું સવિસ્તર સ્નાત્ર કરીને તેણે સંઘપતિનાં સમસ્ત કૃત્ય કર્યો. વળી શ્રી પાર્શ્વનાથના દૈત્યને પુનઃ ઉદ્ધાર કરીને તેણે તે નવીનજ કરાવ્યું, અને દરેક દેવકુલિકાઓ પર સુવર્ણમય. કુંભ સ્થાપન કર્યા. પછી ત્યાંથી પિતાની રાજધાનીમાં આવીને મંત્રીશ્વરે નેત્રને આનંદ આપનાર એવા શ્રી વીરધવલ રાજાને પ્રણામ કર્યો. એટલે તેના દર્શનની સતત ઉત્કંઠા યુક્ત એવા રાજાએ પિતે મંત્રીશને આલિંગન આપીને અત્યંત આનંદ ઉપજાવ્યું. પછી દિલ્લી ગમનનો વૃત્તાંત જે કે વીરધવી રાજાએ પૂર્વે સાંભળ્યું હતું, છતાં મંત્રીના વદનકમળથી તેણે પુનઃ સાંભળે; અને તેથી અધિક પ્રસન્ન થયેલા રાજાએ તેને દશ લાખ સોનામહોર આપી આનંદ પમાડીને વિસર્જન કર્યો, એટલે મંત્રીશ્વર પિતાને ઘરે આ ખ્યો. રાજાએ આપેલ સુવર્ણ તે ઘરે આવતાં રસ્તામાંજ દયાવાન એવા તેણે દીન Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જના અને કવિઓને દાનમાં આપી દીધું. પછી સમસ્ત પૌરજના વિવિધ ભેટણાં લઈ ને અહ પૂર્વિકાથી પ્રભાના સ્થાન એવા તે મંત્રીને નમસ્કાર કરવા આવ્યા, એટલે સુયશશાળી એવા તેણે તે સમસ્ત જનાના સત્કાર કર્યા, કારણ કે ‘સુજ્ઞ જના ઔચિત્યને કદાપિ તજતા નથી.’ આ અવસરે સામેશ્વર ભટ્ટ વિગેરે કવીશ્વરા અભીષ્ટ સિદ્ધિની ઇચ્છાથી આપત્તિને દળનાર એવા મંત્રીશ્વરની સ્તુતિ કરવા લાગ્યા કે-“અહા ! કલ્પવૃક્ષા સહિત સુવર્ણગિરિ અગોચર થઈ ગયા. કામધેનુ સ્વમાં ચાલી ગઈ, અને ચિંતામણિરત્ન સાગરમાં સંતાઈ ગયુ, તે પછી આ અવસરે યાચકોના માટા સૈન્યને જોઈ ને અન્ય તેા કાણુ જ ટકી શકે ? પરતુ તેવે અવસરે ટકી રહેનારા દાનવીર એવા વસ્તુપાલ મંત્રી કેમ વર્ણનીય ન થાય ? યાગીની જેમ એણે કરણ (ઈંદ્રિય) ગામને જીતીને પરમાર્થ રૂપ મહાતેજ ઉપાર્જન કર્યું છે. અહા ! એક દ્વિજરાજ (ચન્દ્ર)ને જોઈને વિકસિત પદ્મો સ‘કાચ પામે છે, અને લક્ષ દ્વિજરાજ (બ્રાહ્મણા ) આવતાં પણ હૈ મંત્રીનું ! તમારૂં પાણિપદ્મ તા સદા વિકસિતજ રહે છે. શત્રુઓનુ ઉચ્ચાટન કરવામાં, લક્ષ્મીનું આકર્ષણ કરવામાં અને સ્વામીના અંતરને વશ કરવામાં હે વસ્તુપાલ મ`ત્રિન્ ! તમારા સિદ્ધમંત્રના પ્રભાવ સા જાગ્રત છે.” અહી શ્રી પૂર્ણસિંહ શ્રેણીએ માકલેલા મમ્માણિ– પાષાણના પાંચે કટકા મત્રીને ઘરે આવ્યા, એટલે ચન્દ્રમાને Page #416 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૯૩ જઈને ચકોર પ્રમેદ પામે તેમ કપૂરના પૂર સમાન ગૌરવણ તે પાંચે દળને જોઈને મંત્રી પરમ પ્રમાદને પામ્યો. પછી તે પાંચ કકડામાંથી તેણે શ્રી પુંડરીક ગિરિ પર પધરાવવા માટે શ્રીમૂળનાયક, પુંડરીક ગણધર, કપદી યક્ષ અને ચકકેશ્વર મહાદેવીની મૂર્તિઓ તથા તેજપાલપુરના ચૈત્ય નિમિત્તે શ્રી પાર્શ્વનાથ ભગવંતની મૂર્તિ કરાવી. એકદા શ્રીનાગુંદ્રાચાર્ય પાસે મંત્રી શ્રી જગચ્ચન્દ્ર મુનીંદ્રનું માહામ્ય સાંભળ્યું કે-“હે મંત્રીંદ્ર! અત્યારે શ્રી સ્તંભતીથપુરમાં વૃદ્ધગછગના સ્વામી ચન્દ્રશાખાવાળા શ્રીજગચંદ્રસૂરિ વિચરે છે. જે જ્ઞાન, ચારિત્ર, તપ, શીલ અને કિયાવત મુનિઓમાં પ્રથમ નિઃસંગ વૃત્તિવાળા તથા સદા આંબિલનો તપ કરવામાં રક્ત છે. વળી ત્રસસ્થાવર જતુઓની ત્રિધા દયા પાળનાર, પંચાચારમાં તત્પર, પંચ સમિતિયુક્ત તથા સમયાનુસારે સદા ચતુર્ધા વિશુદ્ધ પિંડને ગ્રહણ કરનાર એવા તે આચાર્યની સદશ અત્યારે અન્ય કઈ યતિ નથી.” આ પ્રમાણેની હકીકત સાંભળીને તેમના ગુણોથી આકર્ષાયેલ એ મંત્રીશ્વર ઘણું શ્રાવકે સહિત તેમને વંદન કરવાને શ્રીસ્તભતીથપુર તરફ ચાલ્યા. ત્યાં જઈને યથાસ્થિત સદ્દગુણયુક્ત, તપથી સર્વાગે કૃશ, અંગોપાંગના અર્થને જાણનાર તથા વાચકેશ્વરના શૃંગારરૂપ એવા શ્રી દેવભદ્રગણિ પાસે સંપદા સહિત * તપગચ્છનું નામ તે વખતે વૃદ્ધગ૭ હતું અને તેમણે જીંદગી પર્યત આંબિલને તપ કરવાથીજ તપગચ્છ નામ પડયું છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આગમના અર્થને ગ્રહણ કરતા એવા તેમને વસ્તુપાલ મંત્રીએ વંદન કર્યું. એટલે સદ્દભક્તિથી નમ્ર એવા તેને ધર્માશીષપૂર્વક તેમણે ભવકલેશનો નાશ કરનાર એવી દેશના આપી કે-“સુકૃતને લીધે લક્ષમી જે કે પ્રાપ્ત થાય, તથાપિ વિવિધ સ્થાને ભમવાનો પોતાનો ચિરકાલીન સ્વભાવ એ (લક્ષમી) મૂકે તેમ નથી માટે કુશાગ્ર બુદ્ધિ પુરુષોએ દાનશાળા, જિનચૈત્ય, જિનબિંબ, પુસ્તક, ઉપાશ્રય તથા ઉદ્યાપનાદિ સુકૃત્યોથી તેને વશ્ય બીજને પુષ્ટ કરવું, એ સિવાય તેને સ્થિર રાખવાને બીજો એક ઉપાય નથી.” પછી તેમના પાદપદ્મ પર અત્યંત ભક્તિરાગને ધારણ કરતા એવા મંત્રીએ વિધિપૂર્વક તેમને દ્વાદશાવર્ત વંદન કર્યું, અને દેવતાઓને પણ માનનીય એવી તેમની અસાધારણ દુસ્સહ તપસ્થિતિ જોઈને મંત્રીશ્વરે (૧૨૮૫) ના વર્ષે મહોત્સવ પૂર્વક વૃદ્ધગચ્છનું તપાગચ્છ એવું સત્યાર્થ પ્રસિદ્ધ નામ રાખ્યું. કહ્યું છે કે (૧૧૫૯) માં પૂર્ણિમાગચ્છ, (૧૨૦૪)માં ઔષ્ટિકગચ્છ, (૧૨૧૪) માં અંચલગચ્છ, (૧૨૩૬) માં સાર્ધપૂણિમાગચ્છ, (૧૨૫૦) માં ત્રિસ્તુતિકગચ્છ અને (૧૨૮૫) માં તપાગચ્છ નામ સ્થાપન થયું. જે કાળમાં મુનિઓમાં જે આચાર અધિક જોવામાં આવતા તે કાળે તેવા નામથી લોકમાં તે ગછ પ્રસિદ્ધ થતો.” તે અવસરે ગણિસંપદાથી ભૂતલ પર વિખ્યાત એવી * સ્વવશપણુને. Page #418 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ સપ્તમ પ્રસ્તાવ ૩૯૫ શ્રી દેવેદ્ર તથા શ્રી વિજયચંદ્ર નામે તેમના બે શિષ્ય હતા. પંચમ કાળના પ્રભાવે એમની સામાચારીના વિશેદથી અનુક્રમે ગરછની ભિન્ન ભિન્ન સ્થિતિ થઈ. તે વખતે સમર્થ પુરુષે તથા સદાચારી જનામાં અગ્રેસર અને શૌવીણ શાખામાં કલ્પવૃક્ષની જેમ પ્રખ્યાત થયેલા ભીમે શ્રીમાન પાથ પ્રભુની પ્રતિમાના આદેશથી શ્રી દેવેંદ્ર મુનીશ્વરને ગુરૂપણે માન્યા. તેમની સુધા સમાન ધર્મદેશનાનું પાન કરીને વસ્તુપાલ મંત્રી શ્રી જિનધર્મનો સારી રીતે જ્ઞાતા થયે. એકદા શ્રી નાગૅદ્ર ગુરૂ પાસે તેણે અભીષ્ટ ફળને આપનાર એવું પંચમી વ્રતનું માહાસ્ય સાંભળ્યું કે “જે સમ્યગ્દષ્ટિ પ્રાણી સદાચારમાં તત્પર રહી, દેવ ગુરૂની ભક્તિથી તરગિત થઈ, પાંચ વર્ષ અને પાંચ માસ શુકલ પંચમીને દિવસે ત્રિધાશુદ્ધ ઉપવાસ કરે તે પંચમજ્ઞાન (કેવળજ્ઞાન) પામીને પંચમી ગતિ (મોક્ષ)ને મેળવે છે. તે પંચમીના પર્વને દિવસે સુજ્ઞ જનોએ ત્રિધા શુદ્ધ શીળ પાળવું, કુસંગતિનો ત્યાગ કરવો, શ્રુતજ્ઞાનની પૂજા કરવી, બે ટંક આવશ્યક (પ્રતિકમણ) કરવા અને શ્રતજ્ઞાનીઓની ભક્તિ કરવી. બીજે દિવસે મુનિઓને યથાગ્ય દાન આપીને ઉપવાસનું પારણું કરવું. એ રીતે યથાવિધિ અખંડ પંચમીતપ કરતાં પ્રાણ સતિશયવાળી સૌભાગ્યસંપત્તિને પામે છે. વળી એ પંચમીત્રત સંપૂર્ણ થાય ત્યારે શ્રી દેવ ગુરૂની અને સુશ્રાવકેની યથાવિધિ ભક્તિપૂર્વક સદ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ગુરૂના ઉપદેશથી પ્રશસ્ત એવી વિવિધ વસ્તુઓ મૂકીને કૃતજ્ઞાનનું ઉદ્યાપન કરવું.” આ પ્રમાણે પંચમીતપનું માહાસ્ય સાંભળીને મંત્રીશ્વરે ઘણું શ્રાવકો સાથે આનંદ અને મહત્સવપૂર્વક પંચમીવ્રતને સ્વીકાર કર્યો. અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેનું આરાધન કરીને સમસ્ત વિશ્વને આશ્ચર્ય પમાડે તેવું તેનું ઉદ્યાપન પણ કર્યું. ઉદ્યાપનમાં મંત્રીએ રત્ન, સ્ફટિક, વૈદૂર્ય અને સુવર્ણાદિકની જુદી જુદી પાંચ પાંચ નવીન પ્રતિમાઓ ભરાવી, સ્તંભતીથપુરાદિ નગરમાં ઉંચા પ્રકારના સુવર્ણકુંભ તથા તેરણોથી મંડિત એવા ઉન્નત પાંચ નવીન ર કરાવ્યાં, પત્તનાદિ નગરમાં પાંચ વિશાળ ધર્મશાળાઓ કરાવી અને ધાતુનાં તથા દિવ્ય પાષણનાં પાંચ સમવસરણ કરાવ્યાં. બાર કટિ દ્રવ્ય ખરચીને તેણે એ દશનને લેખિત ગ્રંથેથી પ્રજ્વરિત એવા સાત ભારતીભંડાર કરાવ્યા, પાંચ ઉત્તમ માણિયથી પુસ્તકોની પૂજા કરી અને પાંચ શ્રાવકોને ભક્તિપૂર્વક વર્ષાસન બાંધી આપ્યાં. વળી પિતાનું ધન આપીને તેણે પાંચ સમ્યગ્દષ્ટિ શ્રાવકને કોટીશ્વર અને પાંચને લક્ષાધિપતિ બનાવ્યા. ભગવંતના લલાટ પર તેણે પદ્મરાગ મણિના પાંચ તિલક સ્થાપન કર્યા તથા પ્રભુના મસ્તક પર મણિ અને સુવર્ણના પાંચ મુગટ ચડાવ્યા. તે વખતે બીજા શ્રાવકે એ પણ પિતપિતાની શક્તિ પ્રમાણે પાંચ પાંચ ગ્લાહ્ય વસ્તુઓ ધરીને * પાંચ સંભવે છે. અન્ય પ્રતિમાં જોવાની જરૂર છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૭ જિનપ્રતિમાઓની ભકિત કરી. પછી ઉજજવળ એવા સમસ્ત શ્રી સંઘનું તથા વિવિધ પાત્ર અને વસ્ત્રાદિકથી મુનિઓનું તેણે સારી રીતે વાત્સલ્ય કર્યું. એ રીતે સુયુતિપૂર્વક પંચમીવ્રતનું ઉદ્યાપન કરીને મંત્રીશ્વરે શ્રી જિનશાસનનો પ્રભાવ વધાર્યો. એકદા મંત્રીએ વિચાર્યું કે-“જગતને પવિત્ર કરનાર એવા શ્રી જિનશાસનમાં જે શ્રાવકે પિતાની સંપત્તિથી સમયાદિ અનુસાર પંચાચારના ધારક, છત્રીશ ગુરૂગુણયુકત તથા કાળિક ઉત્કાલિક સૂત્રના દ્વહનપૂર્વક સૂત્રાર્થરૂપ ઉભય પ્રકારે શ્રી જિનાગમને જાણનારા એવા મુનિઓનો આચાર્યાદિ પદારોપનો મહોત્સવ કરે છે તે ભાગ્યવંતને આચાર્યાદિકેથી કરાતા અનેક પુણ્યકાર્યના અનુમોદનથી સદા સુકૃતસમૂહ વધ્યા કરે છે.” આ પ્રમાણે વિચારીને સુજ્ઞ શ્રાવકોમાં અગ્રેસર એવા મંત્રીએ સુમુહૂર્ત શ્રી ગુરૂના આદેશથી તેને લગતી બધી સામગ્રી તૈયાર કરી. પછી અનેક નગર અને ગામમાં વસનારા શ્રાવકને બહુમાનપૂર્વક ધવલપુરમાં બોલાવીને વિશેષ મહોત્સવપૂર્વક રાજાએ તથા મુનિએની સમક્ષ શ્રી નાગૅદ્રાચાર્ય પાસે મંત્રીશ્વરે શ્રી ઉદયપ્રભસૂરિની જગતને આશ્ચર્યકારક અને પ્રાણીઓના મને રથને પૂરનાર એવી આચાર્યપદારપની પ્રતિષ્ઠા કરાવી. તે વખતે તે ઉત્સવ જોવાની ઈચ્છાથી ત્રણસે આચાર્યો પોતપોતાના પરિવાર સહિત ત્યાં આવ્યા. એટલે સુજ્ઞ એવા મંત્રીએ પરિવાર સહિત તે સર્વેને Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર વિશુદ્ધ વસ્ત્ર પાત્રાદિકથી વિધિપૂર્વક સત્કાર કર્યો. પછી ઉત્તમ ભક્તિપૂર્વક તેણે સમસ્ત શ્રાવકેને ભેજન કરાવીને ગૌરવથી તેમને પંચ વર્ણનાં વસ્ત્રોની પહેરામણી કરી. વળી સુવર્ણરત્નાદિકના અલંકારેથી રાજમંડળને સત્કાર કરીને વાંછિત દાનથી તેણે અથજનેને પણ આનંદિત કર્યા. પછી મંત્રીએ નગરનાં સર્વ ચિત્યોમાં ધ્વજારોપને મહેત્સવ કરીને અનેક સુવસ્તુઓથી ભકિતપૂર્વક સ્વગુરૂને સત્કાર કર્યો. તે વખતે મંત્રીશ્વરે સદગુરૂપદને યોગ્ય એવા જૂદા જૂદા ગચ્છના ૨૪ મુનિઓને મહત્સવપૂર્વક આચાચંપદ અપાવ્યાં. એ અવસરે મંત્રીના દર્શનનો અભિલાષી છતાં દ્વારપાળે અટકાવેલ, ઉત્સાહી તથા દૂર દેશાંતરથી આવેલ એવા કઈ કવીશ્વરે એક વિપ્રના હાથે દેવપૂજા કરતા એવા મંત્રીશ્વરને એક કાવ્યની ભેટ કરી, એટલે તે બ્રાહ્મણે આવીને મંત્રીને કહ્યું કે-હે દેવ! કેઈ કવિએ આ સાવદ્ય પદ્ય આપને અર્પણ કરેલ છે, તેને સ્વીકાર કરે. એટલે – વસ્તુપાક્ય રાજ્ઞs, નૈવ પરિસુતિ पारिजातस्य सौरभ्य-ममरैरेब नेतरैः" ॥ જેમ પારિજાતના સૌરલ્યનો દેવો સિવાય બીજા ઉપભેગ કરી શકતા નથી તેમ વસ્તુપાલ મંત્રિરાજના યશસૌરભ્યને પણ તેઓ જ ઉપભેગ કરે છે. આ પ્રમાણેને શ્લોક વાંચીને મંત્રીએ પેલા વિપ્રને કહ્યું કે “આમાં કંઈ Page #422 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રસ્તાવ ૩૯૯ દૂષણ નથી, તને વૃથા ભ્રાંતિ થઈ લાગે છે.” એમ કહી તે કવીશ્વરને ત્યાં બેલાવીને ગેરસથી સત્કાર કરી દશ હજાર સુવર્ણના દાનથી તેને સંતુષ્ટ કર્યો. એક દિવસે દારિદ્રયથી પીડિત એવા કોઈ કવિએ દરેક વિદ્વાનને કલ્પવૃક્ષરૂપ એવા મંત્રીશ્વરની સ્તુતિ કરી કે “હે મંત્રિન ! આ કળિકાળમાં કવિએ સાધુજન પર સ્નેહ ધરાવે છે, પણ જોજન પર નહીં, દેહના આવરણ માટે તેમની પાસે વાસ (વસ્ત્ર) નિવાસ નથી, પણ પર્ણકુટીમાં વાસ (નિવાસ) છે, તેમના કેશકલાપ પર પુષ્પ નથી, પણ નેત્રમાં છે, તથા તેમને અર્થ (દ્રવ્ય) ગ્રંથિમાં નથી, પણ તેમનાં રચેલ નવીન કાવ્યમાં છે અને તેમની વૃત્તિ જીવનમાં નથી, પણ પઠનમાં છે. આ પ્રમાણેનું તેનું કથન સાંબળીને તેના દુઃખને દૂર કરવા મંત્રીએ તેને ત્રણ લક્ષ દ્રમ્મ આપ્યા અને ત્રણ વર્ષાસન બાંધી આપ્યાં. એક દિવસે સમુદ્ર કિનારે અનાં વહાણે આવ્યા. તે જોવાને મંત્રી સમુદ્રને કીનારે આવ્યા. તે વખતે વહાણના માણસે યત્નપૂર્વક અને વહાણમાંથી ઉતારતા હતા. એટલે તે તેજસ્વી અને જોઈને દાનવીર એવા મંત્રીએ કવિઓને કહ્યું કે – "प्रावृट्काले पयोराशिः कथं गर्जितवर्जितः" । વર્ષાકાળમાં સમુદ્ર કેમ ગર્જના રહિત છે?” તે સાંભળીને મેશ્વરનામના શીઘ્ર કવિએ તેની પૂર્તિ કરી કે Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ek अंतः सुप्तजगन्नाथ निद्राभंग भयादिव ॥ " ‘અંદર સુતેલા જગન્નાથ (શ્રીકૃષ્ણ)ની નિદ્રાના ભગના એને ભય લાગતા હોય એમ જણાય છે.’ આ પ્રમાણે સમસ્યા પૂરવાથી પ્રસન્ન થયેલા વસ્તુપાલ મંત્રીએ તે વિને સેાળ નામીચા અશ્વો ભેટ આપ્યા. પછી આનંદની ખાતર મંત્રીએ કવીશ્વરાની આગળ સમસ્યાનુ એક પદ કહ્યુ.. કેઃ— ૪૦૦ काक:- किंवा क्रमेलकः એટલે એક કવીશ્વરે તેની પૂર્ત્તિ કરી કે ઃ— t′ येनागच्छन्ममाख्यातो येनानीतश्च मे पतिः । प्रथमं सखि कः पूज्यः काकः किंवा क्रमेलकः " ॥ 66 97 6 હું સિખ ! કાગડાએ મારા પતિના આગમનના મને સદેશેા આપ્યા અને ઉંટ મારા પતિને અહી લઈ આવ્યા, માટે પ્રથમ મારે કોના સત્કાર કરવા? કાગડાના કે ઉટના ?” એ અવસરે સ્પૃહાયુક્ત કોઈ કવિએ મંત્રીને કહ્યું કેહે વિભા ! ધર્મપુત્ર સમાન પ્રભાવવાળા તમને સરસ્વતી આ પ્રમાણે કહે છે કે-‘સમસ્ત પ્રાણીઓને કલ્પવૃક્ષ સમાન એવા ભાજ રાજા અત્યારે નથી, માટે જગતમાં સીદાતા એવા આ કવિઓનુ* તમારેજ પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું. ' આ કાર્ય સદાને માટે નિવેદન કરીને ત્રિભુવનની જનનીરૂપ શ્રીમતી બ્રહ્મપુત્રી (સરસ્વતી ) સ્વસ્તિશ્રી ધર્માં પુત્ર એવા Page #424 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૦૧ વસ્તુપાલ મંત્રીને કુશળ પૂછે છે.” આ પ્રમાણેને સરસ્વતીને સંદેશો સાંભળીને દયાના સાગરરૂપ મંત્રીએ પ્રસન્ન થઈને તે કવિને એક લક્ષ દ્રશ્ન આપીને પ્રસન્ન કર્યો. ત્યારપછી સીદાતા લોકોને સહાય કરવા માટે મંત્રીએ એ અભિગ્રહ લીધે કે – “હવે પછી વિભવ છતાં સીદાતા જનેને સહાય આપવા માટે મારે પ્રતિવર્ષે કટિ દ્રગ્સને વ્યય કરે, કારણ કે સર્વ ધાતુઓમાં સુવર્ણની જેમ અનુકંપા દાન સવ દાનમાં ઉત્તમ કહેલ છે. આ રીતે વીરધવલ રાજાની સામ્રાજ્યલક્ષ્મીના સુરભિરૂપ અને જિનમતમાં સૂર્યસમાન એવા વિવેકી શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરે વિશ્વને ક્લાધ્ય એવા વિવિધ પુણ્યકૃત્યથી સર્વ લોકોને આનંદિત કર્યા. इति महामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्यप्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदरसूरिश्रीजयचंद्रवरिशिष्यपंडितश्रीजिनहर्षगणिकृते हाके સતામ: પ્રસ્તાવઃ || ૭ | અષ્ટમ પ્રસ્તાવ એકદા મંત્રીએ શ્રીનાગદ્ર ગુરુ પાસે સુરાસુરને પૂજ્ય એવા શ્રી અબુદગિરિનું માહાતમ્ય સાંભળ્યું કે-“વિવિધ મહર્ષિઓથી સેવિત એ એ ગિરિરાજ શૈવ અને જિન Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શાસનમાં અતિશય પ્રખ્યાત છે. પૂર્વે શ્રી આદિનાથના ઉપદેશથી ભરત ચક્રીએ એ ગિરિના શિખર પર ચાર દ્વારવાળું સુવર્ણચત્ય કરાવ્યું હતું. સમસ્ત પાપને ખંડિત કરનાર એવા એ ગિરિનું યથાર્થ માહાસ્ય કહેવાને તે માત્ર કેવલી ભગવાનજ સમર્થ છે. એ તીર્થ પર પૂર્વે અનેક મહર્ષિઓ તપ તપી કેવલજ્ઞાન પામીને સમાધિપૂર્વક મેસે ગયા છે. અહીં શુભ ભાવથી દાન, શીલ અને તપ આચરતાં સમસ્ત પાપનું વિશેષ શોધન થાય છે. એ ગિરિની ઉપલી ભૂમિકાને પ્રતિમા ધારી એવા જગદગુરુ શ્રીમાનું વર્ધમાન સ્વામીએ સર્વતઃ પાવન કરેલ છે. જે પુરુષે અહીં એક વર્ષ પર્યત શ્રી રાષભ પ્રભુના ચૈત્યમાં દીપક કરે છે તેઓ કટીશ્વર થઈને ઈંદ્રપદને પામે છે. અહીં રૌત્રાષ્ટમીના દિવસે ભગવંત આગળ ફળો સહિત લક્ષ અક્ષત ધરવાથી લક્ષ ગામેનું એશ્વર્ય પ્રાપ્ત થાય છે. શ્રી નાગદ્રસૂરિ વિગેરે આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલા શ્રીયુગાદિ પ્રભુની છ મહીના પર્યત સેવા કરતાં છ ખંડનું આશ્વર્ય પ્રાપ્ત થાય છે. એ તીર્થ પર કૂટ પ્રયોગથી જે યાત્રિકોને છેતરે છે તેઓ ભવાંતરમાં હીન અંગવાળા તથા હીન જાતિવાળા થાય છે. એ ગિરિની નજીકની ભૂમિકાને ભૂષણરૂપ, દૂષણરહિત તથા ગુણગરિષ્ઠ એવી ચંદ્રાવતી નામે નગરી છે. ત્યાં પ્રાગ્વાટ વંશના મંડનરૂપ તથા ભુજલીલામાં વિષ્ણુ સમાન વિમલ નામે દંડપતિ થયા હતા. જે સમ્યગ્દષ્ટિ જનમાં મુગટ સમાન, શત્રુરૂપ વૃક્ષનું ઉમૂલન કરવામાં હસ્તી Page #426 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૦૩ સમાન અને શ્રીલીમ ગુર્જરપતિના પરમ પ્રસાદરુપ હતા. અર્થાત્ તેનો તેના પર બહુ મહેરખાની હતી. વળી સિ રાજાના દારુણ્ સંગ્રામમાં જે વીરત્નને પેાતાના રાજાને પરમ સહાય આપી હતી, પરમાર રાજા પણ જેના પરાભવની શકાથી પાતાની રાજધાનીના સુખના ત્યાગ કરી ગિરિદુગ માં જઈ ને રહ્યા હતા તથા સિંહ સમાન ઉદ્દામ પરાક્રમના ધામરૂપ અને અત્યંત સાહસિક એવા જેણે માલવીય મહીપાલના કાળરૂપ સગ્રામમાં લીમ રાજાના સેનાપતિપદને પામીને શત્રુઓનું ભજન કરી રણભૂમિમાં લીલા માત્રમાં વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરી હતી. ભાજનના અભિગ્રહથી અલિ રાજાને હરિની જેમ જેણે ત્રણ દિવસમાંજ સ્થટ્ટ નામના રાજાને હરાવીને બાંધી લીધા હતા. વળી નલ નગરના રાજાએ જેને સુવર્ણનું સિહાસન આપ્યુ હતુ. તથા ચેાગિની ( દીલ્લી) પતિએ જેને પવિત્ર છત્ર આપ્યુ. હતુ... તથા શ્રી વિમલાચલની યાત્રામાં ચાર કેાટિ સુવર્ણ ના વ્યય કરીને જેણે સંઘપતિપદ મેળવ્યું હતુ, નામ અને ગુણથી અદ્ભુત એવી શ્રી નામે તેની સ્ત્રી હતી. જે રહિ ણીની જેમ સદાચારી(સદા ચાલવાવાળી) છતાં વક્ર સ્થિતિવાળી ન હતી. વિદ્યુત સમાન શીલ તથા લાવણ્ય યુક્ત એવી તે એકજ પત્નીથી દંડપતિ મેઘની જેમ શેાભતા હતા. કલ્પલતાની જેમ તે સદા સ્વજનાને અભીષ્ટ આપતી હતી, છતાં પોતાના કુળના આધારભૂત સપુત્રરૂપ ફળથી તે વર્જિત હતી. અમ્રુદુગિરિના શિખર પર મહાન્ આતચૈત્ય કરાવવાની અને પેાતાની સુપત્ની શ્રીદેવીથી પોતાના વંશની ઉન્નતિ Page #427 -------------------------------------------------------------------------- ________________ ४०४ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર માટે કામદેવ સમાન પુત્રરત્ન પ્રાપ્ત કરવાની-આ બે ઈચ્છા રાત દિવસ વિમળ મંત્રીના હૃદયમાં રહ્યા કરતી હતી. એટલે પ્રતિકારી પુખેથી શ્રી નેમિનાથની પ્રતિમાનું પૂજન કરીને વિમળ ઉદયવાળા વિમળશાહે પિતાની સ્ત્રી સહિત સ્વસ્થપણે સર્વનું રક્ષણ કરનાર એવી મહાદેવી અંબિકાનું વિધિપૂર્વક આરાધન કરવા માંડ્યું. ત્રણ ઉપવાસને અંતે અંબિકા દેવી પ્રત્યક્ષ થઈ, કારણ કે “સત્ત્વવંત જન પર દેવ સત્વર પ્રસન્ન થાય છે. પ્રસન્ન મુખવાળા એવા વિમળમંત્રીને અંબિકા દેવીએ કહ્યું કે – હે મહાભાગ! હું તારા પર પ્રસન્ન થઈ છું, માટે વર માગ.” એટલે દંડપતિ બેલ્યા કે “સવ અભીષ્ટને પૂરનાર એવી હે દેવી! અબુદગિરિ પર ચત્ય અને વંશની ઉન્નતિરૂપ પુત્રને હું માનું છું.” એટલે દેવી બેલી કે હે મંત્રિન્ ! તેવા પ્રકારના પુણ્યદયના અભાવે તને બંનેની પ્રાપ્તિ થાય તેમ નથી, માટે એક વર માગ.” એ પ્રમાણેનું દેવીનું વચન સાંભળીને તે વિચારમાં પડ્યો કે “ગિરિરાજ પર પ્રાસાદરૂપ પુણ્ય માણું કે પુત્ર માગું? અથવા તો પુત્ર એ ખરેખર સંસારની વૃદ્ધિમાત્ર ફળરૂપ છે અને જિનચૈત્ય તે ઉભય લેકમાં સુખકારી છે. વળી પુત્રની પ્રાપ્તિ થતાં પણ જે તે સુકૃતી ન હોય તે વિષાંકુરની જેમ સર્વત્ર અત્યંત દુઃખકારી થાય છે. પુણ્યકર્મમાં પિતા કરતાં પણ અધિક અને પવિત્ર બુદ્ધિમાનું એ પુત્ર તે દૂર રહે, પરંતુ પિતા સમાન પુત્ર પણ ભાગ્યને કેઈકને જ પ્રાપ્ત થાય છે, માટે પુત્રપ્રાપ્તિના અસાર મનેરથનો ત્યાગ કરીને હું દેવી પાસે પ્રાસાદની જ માગણી કરું, Page #428 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ .. ૪૦૫ કારણ કે ભાગ્ય પ્રમાણે ફળ મળે છે. કહ્યું છે કે “મહાપ્રયત્ન કરતાં પણ ફળ તે ભાગ્યાનુસારે જ મળે છે.” સુધાનું પાન કરતાં પણ રાહુનું શરીર નવપલ્લવિત થતું નથી. સ્વામીની ચિર કાળ સેવા કરતા પણ ભાગ્ય વિના ફળ મળતું નથી. જુઓ, અરુણ સૂર્યને આ જન્મ ભક્ત છતાં તે ચરણ રહિત રહ્યો છે.” આ પ્રમાણે પોતાના મનમાં ચિંતવીને પોતાની પ્રાણવલ્લભાને વિચાર જાણવા માટે તેણે તેને પૂછયું; કારણ કે વખત આવે ત્યારે ઇદ્ર પણ પિતાની ઈદ્રાણુની સામે જુએ છે. એટલે સતીશિરોમણિ એવી શ્રીદેવીએ અંજલિ જોડીને કહ્યું કે-“હે પ્રાણેશ! ભવાંકુર સમાન પુત્ર ન માગતાં આહંતમંદિરજ માગો. તે વિશે ! સંસારમાં ભમતાં પ્રાણીઓને પુત્ર, માતા અને કલત્રાદિકના સંબંધે તે ભવભવમાં ઘણાએ પ્રાપ્ત થાય છે, પરંતુ ઘોર એવા આ સંસારસાગરમાં ચિંતામણિની જેમ સત્કૃત્યની સામગ્રી કેટિભવમાં પણ પ્રાપ્ત થવી દુર્લભ છે. આ રીતે પિતાની પત્નીને અભિપ્રાય જાણવામાં આવતાં ભવસ્થિતિને જાણનાર એવા વિમળ મંત્રીએ આપત્તિને દળનાર એવી દેવી પાસે જિનપ્રાસાદનીજ માગણી કરી. એટલે દેવીએ સંતુષ્ટ થઈને કહ્યું કે હે પુણ્યવંતમાં અગ્રેસર ! તને ઈષ્ટની પ્રાપ્તિ થશે, પરંતુ આ પર્વતની અધિષ્ઠાયિકા શ્રીમાતા દેવીની સંમતિ લઈને હું તારી પાસે આવું ત્યાં સુધી તું રાહ જે.” એટલે વિમળ મંત્રી ધ્યાનમાં લીન થઈને સ્થિર બેસી રહ્યા, એવામાં અંબિકાએ તરતજ આવીને તેને કહ્યું કે –“સુગંધી અને વિકસિત પુષ્પયુક્ત ગેમયમંડલીને Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જોઈને શ્રી માતાના ભવન પાસે પ્રાસાદને એગ્ય ભૂમિ તારે સમજી લેવી.” એમ કહીને અંબિકા દેવી અંતર્ધાન થઈ અને વિમળ મંત્રીએ સુપાત્ર દાન આપતાં શેષ રહેલ ભેજનથી અઠ્ઠમનું પારણું કર્યું. પછી પ્રિયંગુ વૃક્ષની પાસે તેની ભૂમિકા જોઈને આનંદિત થયેલા તેણે પ્રાસાદ કરાવવાનો પ્રારંભ કર્યો. એવામાં ક્રૂર અંતઃકરણવાળા, પૂર્વના રાજાઓએ અબ્દ વિગેરે તીર્થોમાં નિયુક્ત કરેલા, અને મિથ્યાદષ્ટિ એવા શૈવમતાનુયાયીઓ ત્યાં પર્વત પર પ્રાસાદનો પ્રારંભ કરતા એવા વિમળ મંત્રીની લો કે સમક્ષ આ પ્રમાણે વ્યર્થ નિંદા કરવા લાગ્યા કે-“અહીં અચલેશ્વર (મહાદેવ) પ્રાણીઓને અચલ પદ આપે છે અને મંદાકિની સરિતારૂપ તીર્થ ભવની મંદતાનું મથન કરે છે. તેમજ અહીં વસિષ્ઠ ઋષિને આશ્રમ કુંડસ્નાનાદિ ક્રિયાઓથી લેકોને સ્વર્ગમાં લઈ જાય છે. વળી અબ્દની મહાશક્તિરૂપ, જગતની માતા સમાન તથા પર્વતની અધિકારિણી એવી શ્રી માતા પિતાના પ્રભાવને પ્રગટ રીતે બતાવી આપે છે, તેથી આ તીર્થ અનુપમ છે. વળી પૃથુરાજના વખતથી કંઈ પણ નિશાનીના અભાવે પૂર્વે અહીં આહંતપ્રાસાદ કદાપિ થયેલ નથી.” આ રીતે બેલતા દુર્વિદગ્ધ અને નિવિવેકી જનોમાં અગ્રેસર એવા તે દુરાશ દૈત્ય બાંધવામાં અંતરાય કરવા લાગ્યા. તે વખતે વિમળ મંત્રીના ભાગ્યભરથી આકર્ષાયેલી અંબિકાદેવી આસુરી ભાવને ધારણ કરી આકાશમાં રહીને ન કરે છે. તેમની સરિતારૂપ આશ્રમ Page #430 -------------------------------------------------------------------------- ________________ | | અષ્ટમ પ્રસ્તાવ ૪૦૭ બેલી કે-“આ ગિરિ પર પૂર્વે નાગૅદ્રાદિ ચાર આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલી આદિનાથની મૂર્તિ છે. તે હકીક્તને તમને વિશ્વાસ ન હોય તે આ વૃક્ષની નીચે વિધિપૂર્વક જમીન ખોદીને જુએ એટલે પ્રતિમા નીકળશે. મંત્રીએ બલિદાનપૂર્વક તે પ્રમાણે કર્યું, એટલે તરતજ પ્રથમ પ્રભુની પ્રતિમા ત્યાંથી પ્રગટ થઈ. અંબિકા અને ક્ષેત્રપાલ સહિત તે મૂર્તિને જોઈને હૃદયમાં પ્રકંપિત થઈ, નમસ્કાર કરીને મિથ્યામતિ લોકેએ પ્રાસાદ કરવાની અનુમતિ આપી. એટલે મંત્રીએ તેમને કંઈક દ્રવ્ય આપી, આનંદ પમાડીને અબુદાચલના શિખર પર શ્રી કષભ પ્રભુનું રૌત્ય કરાવ્યું. પછી વિક્રમ સંવત્ (૧૦૮૮) માં વિમળ મંત્રીએ મહેદ્રોને પૂજનીય. પાપસમૂહને નષ્ટ કરનાર અને કાંચન સમાન તેજસ્વી એવા શ્રીમાન આદિપ્રભુની દિવ્ય ધાતુમય પ્રતિમા કરાવી, અને મહા મહત્સવ પૂર્વક બૃહદ્દગચ્છના અધિપતિ એવા શ્રી રત્નસૂરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. કહ્યું છે કે “અંબિકાના આદેશથી વિક્રમ સંવત્ (૧૦૮૮) માં પ્રાગ્વાટ વંશના મંડનરૂપ, શ્રીમાન્ ગુર્જરપતિ ભીમદેવ રાજાના મુખ્ય પ્રધાન તથા પુણ્યવાન એવા શ્રી વિમળ દંડપતિએ પિતાની પ્રિયા સહિત અબુદાચલ પર શ્રી આદિપ્રભુને અનુપમ પ્રાસાદ કરાવ્યો. શ્રી અંબિકાના આદેશથી જેણે શ્રી અબુદાચલ પર ઉન્નત પ્રાસાદ તથા પીતળની મેટી પ્રતિમા કરાવવા વિગેરે સત્કાર્યોમાં આઠ કોટિ દ્રવ્યનો વ્યય કર્યો એવા અને જિનપતિની સમક્ષ લીલાપૂર્વક અધરત્ન પર જે બિરાજેલ છે તથા જે મનના Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મેલ રહિત છે એવા શ્રીમાન વિમળ મંત્રી કને આશ્ચ ન પમાડે ? વળી એ વિમલેશ્વર (ઋષભદેવ) દર્શન કરતાં પ્રાણીઓને દૃષ્ટિફળ (સમ્યગ્દષ્ટિપણ) આપે છે, પ્રણામ કરતાં ઇંદ્રની સપત્તિ આપે છે અને સ્તુતિ કરતાં તીથ કરપદ્યનુ અશ્વય આપે છે. વળી શ્રી વિમલેશની સહાયતાથી મરૂદેશના મ`ડનરૂપ એવા વિમલ અણુ દ્દગિરિ પણ વિમલપણાને પામ્યા છે, માટે હે મ`ત્રિમ્ ! એ ગિરિ પર તમારે શ્રી નેમિનાથનું ચૈત્ય કરાવવુ યુક્ત છે, કારણ કે અત્યારે શ્રીમાન્ ચૌલુકય રાજાની રાજ્યલગામ તમારા હાથમાં છે, પુણ્યના પ્રભાવથી પ્રભુતાને પામીને પ્રમાદાધીન થઈ જે પેાતાના પદને ચાગ્ય સદ્ગુણ્યકૃત્ય કરતા નથી તે પુરુષ જગતમાં કૃતજ્ઞ કેમ કહેવાય ? વળી હે મહામત્રિમ્ ! ત્યાં ચૈત્ય કરાવવાથી તે પૃથ્વીતલ પર રેવતાચલની જેમ સ્થિરસ્થાયી થશે.” આ પ્રમાણે ગુરુ મહારાજના ઉપદેશ સાંભળીને સામવ’શી એવા વસ્તુપાલ મ`ત્રીએ વિચાર કર્યો કે “અમે જૈન ધર્મના અનુયાયી એવા ચાર ભ્રાતા હતા, તેમાં બે ભાઈ તા ધ્રુવયેાગે બાલ્યવયમાંજ સ્વસ્થ થયા છે, તેમાં પણ મલ્લદેવના નામે તા સજ્જનાને આનંદના કારણરૂપ એવાં કેટલાંક રૌત્યા હાલ મેાજુદ છે, (કારણ કે-મન્નુદેવના શ્રય નિમિત્તે શત્રુંજય ગિરિ પર મંત્રીએ સાક્ષાત્ અષ્ટાપદ સમાન એવુ' અષ્ટાપદ તીર્થ કરાવ્યું હતુ.), પરંતુ લૂણિગના શ્રેય નિમિત્તે એકે ચૈત્ય કરાવેલ નથી. ઉત્તમ Page #432 -------------------------------------------------------------------------- ________________ પર નેમિનાર કહી ભજન વિનોત અષ્ટમ પ્રસ્તાવ ૪૯ પુરુષે સુકૃત સ્થિતિમાં સુંદરને કદાપિ એ છ ગણુ ન જોઈએ, માટે હવે તેના નામે શ્રી નેમિનાથનું ઉજજયંતાવતાર એવા નામનું રૌત્ય અબુદાચળ ઉપર કરાવું.” આ પ્રમાણે પિતાના અંતરમાં ચિંતવીને તેણે પોતાના વિનીત અનુજ બંધુ તેજપાલને તે વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે અબુદાચલ પર શ્રી નેમિનાથનું રૌત્ય કરાવવાના તેના ઉત્સાહને તેજપાલે પણ માન આપ્યું. પછી જયેષ્ઠ બંધુના આદેશથી પ્રૌઢ રાજાઓ સહિત તેજપાલ પિતે ચન્દ્રાવતીમાં ધારાવર્ષ રાજાને ત્યાં ગયો. એટલે રાજ્યભારની ધુરાને ધારણ કરનાર એવા તેજપાલ મંત્રીને આવેલ જોઈને રાજાએ તરતજ ઊઠીને તેને સ્નેહ સહિત આલિંગન કર્યું. પછી તેને સત્કારપૂર્વક સિંહાસન પર બેસારીને અચાનક આવવાનું તેણે કારણ પૂછ્યું. એટલે તેજપાલ બેલ્યો કે મારે જ્યેષ્ઠ બંધુ અબુદાચલ પર જિનચૈત્ય કરાવવાને ઈચ્છે છે, તેમાં તે તમારી મદદ માગે છે. તે સાંભળી ધારાવર્ષ રાજા બોલ્યા કે-“હે મહામંત્રિનું ! હું તમારા ચેષ્ઠ બંધુને સેવક છું, માટે સવ કાર્યમાં મને નિયુક્ત કરો. અહે! આજે મારું રાજ્ય સફળ થયું અને ગૃહસ્થિતિ પણ પ્રશંસનીય થઈ કે મંત્રીઓમાં ચિંતામણિ સમાન એવા તમે પોતે મારે ઘરે પધાર્યા. હે મંત્રિનું ! સર્વ જીવોને સુખકારી એવા જિનમાર્ગની જેમ તમારું દર્શન પણ ભાગ્ય વિના પામી શકાય તેમ નથી, માટે હે મહામતે ! એ મને રથ તમારે કૃતાર્થ કરે અને એ કાર્યમાં હું આપના આદેશને આધીન છું એમ સમજવું.” પછી Page #433 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દાન માનવડે તે રાજાને આનંદ પમાડી સાથે લઈને અન્ય રાજાઓ સહિત મંત્રી પર્વતના શિખર પર આવ્યા અને ઈંદ્રની જેમ ધીમાન તથા સદુપાયને જાણનાર એવા તેણે ભૂમિભૂપ સમાન અને દુર્ગમાં રહેલા એવા ગેગલિ પ્રમુખ અધિકારીઓને બોલાવી, સામ દાનાદિ ઉપાથી તેમને સંતુષ્ટ કરીને પિતાનું કાર્ય નિવેદન કર્યું. એટલે અંતરમાં આનંદ પામીને તેઓ બેલ્યા કે “તમારું કાર્ય અમે સેવકેની જેમ આદરપૂર્વક કરશું.” પછી ચૈત્યભૂમિને માટે મંત્રીએ તેમના કહ્યા પ્રમાણે સંન્યાસીઓને સંતુષ્ટ કરવા સારૂ ત્રીશ મૂડા દ્રમ્મ આપ્યું. એટલે તે તપસ્વીઓ પણ અંતરમાં આનંદ પામીને બેલ્યા કે-હે મંત્રિન્ શ્રીમાતાના ઉપદેશથી આ તમારૂં ઔદાર્ય જોઈને અમે આશ્ચર્ય પામ્યા છીએ. તમે આ સર્વ પર્વત લેવાને શક્તિમાન છે, માટે તમારી ભક્તિના બદલામાં અમે આ સમસ્ત પર્વત તમને અર્પણ કરીએ છીએ.” પછી શ્રીમાતાના પ્રસાદથી પ્રાસાદભૂમિ મેળવીને અંબિકાના આદેશથી મંત્રી પિતે આરાસણ ગામમાં આવ્યા, અને આરસ કઢાવવા માંડ્યો. તે વખતે તેના પુણ્યદયથી ચન્દ્રમંડળ સમાન ઉજજ્વળ અને ચૈત્યને મેગ્ય એવા સુંદર પાષાણદળ નીકળ્યા. પછી પર્વત પર પશુઓ અને મનુષ્ય સુખે આરેહણ કરી શકે તેટલા માટે સુગમ સ્થાન જોઈને એક નવો રસ્તે કરાવ્યું અને પાંચ જન સુધીમાં એક એક કેશને અંતરે બંને બાજુ તેણે સારી Page #434 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૧ વસ્તુઓથી પૂર્ણ એવી દુકાનોની શ્રેણી કરાવી. પછી પુણ્યપ્રભાયુક્ત એવા તેજપાલે ગગનચુંબી એવા એ ગિરિના શિખર પર તમામ સામાન તાકીદે અણુવ્યું. પછી યુક્તિમાન એવા તેણે વિમળ મંત્રીના હૈત્ય પર મિથ્યાષ્ટિના કરની સ્થિતિ જાણીને શૈવ મુનિઓને વાંછિતાર્થ આપી, તેમને સંતુષ્ટ કરી, ક્ષેત્રદેવતા એવી શ્રીમાતાને વિપુલ ભેગેથી આનંદ પમાડી, શક્તિ અને યુક્તિપૂર્વક સમસ્ત પૂજારીઓને પણ પ્રસન્ન કરી, સુમુહુ બલિપૂર્વક નીચે કૂર્મચક સ્થાપી પ્રાસાદને યેગ્ય અને દૃઢ એવી ભૂમિપીઠ તેણે બંધાવી. પછી શેભન પ્રમુખ પાંચસે કારીગરોને યથાગ્ય યુક્તિથી સંતુષ્ટ કરી તેમને કામ ભળાવીને મંત્રી પુનઃ ચંદ્રાવતીમાં ચપક શેઠને ઘરે આવ્યા. ત્યાં પોતાના કાર્યાર્થે વિનયપૂર્વક તેણે શ્રેષ્ઠીને સ્નેહભાવથી કહ્યું કે “અમારે અબુન્દગિરિ પર ત્ય કરાવવું છે, અને તમે સુશ્રાવકોમાં શિરોમણિ સમાન અહીંના નગરશેઠ છે, માટે જે તમે મહેનત લઈને સંભાળ રાખવાનું કબુલ કરે તો અમે નિશ્ચિત થઈને સ્વસ્થાને જઈએ.” એટલે દાક્ષિણ્યયુક્ત એવા તેણે મંત્રીનું વચન સ્વીકાર્યું, કારણ કે “તેવા પ્રતાપી પુરુષના વચનને કણ અનાદર કરી શકે ?” પછી અબ્દગિરિ પર કામ કરનારા સર્વ કારીગરોની દેખરેખ રાખવા પોતાના શાળા ઉદાક નામના શ્રાવકને નીમીને ધીમાન એવા તેજપાલ મંત્રીએ રીયકૃત્યાદિ સમસ્ત વૃત્તાંત ધવલક્કપુર આવી પોતાના વડીલ બંધુને નિવેદન કર્યો. એટલે તે ચૈત્ય Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર નિમિત્ત સેંકડો અરિષ્ટને દૂર કરનાર એવું કષપટ્ટપાષાણનું એક શ્રીઅરિષ્ટનેમિનું મોટું બિંબ કરાવી, સુલને મહોત્સવપૂર્વક પિતાના ગુરુ પાસે તેની પ્રતિષ્ઠા કરાવીને તેણે પિતાના અનુજ બંધુ સાથે તે અબુંગિરિ પર મોકલાવ્યું. ત્યાં જઈને જોતાં ઘણા દિવસોએ શ્રીનેમિનાથના સૌને માત્ર એક ગર્ભમંડપ તૈયાર થયેલ જોઈને તેજપાલે ઉદાને કહ્યું કે-હે મહાભાગ! અત્યાર સુધીમાં આટલું જ કામ કેમ થયું ?” એટલે તેણે ખેદ સહિત નિવેદન કર્યું કે હે દેવ! આ સૂત્રધારોને હું વારંવાર પ્રેરણા કરું છું, છતાં તેઓ થોડા વખતમાં શ્રમિત થઈ જઈને કામમાં ક્યારે પણ ત્વરા કરતા નથી. વળી વારંવાર હઠ કરી પહેલાંથી જ બહુ દ્રશ્ન લઈને તેને વિનાશ કરે છે, તેથી કામ ઓછું થયું છે. આ રીતે કર્ણકટુ એવું તેનું કથન સાંભળીને મંત્રી બોલ્યા કે “શું એ દ્રશ્ન બધા સડી ગયા, બગડી ગયા, કે જેથી “એ બધા વિનાશ પામ્યા” એમ હે ભદ્ર ! તું પિતે ચતુર થઈને મને મોટા સાદે સંભળાવે છે. ત્યકૃત્યના અધિકારી જનેના ઉપકારનિમિત્તે ખરચવામાં આવતા એ દ્રમ્મ ખરેખર અક્ષણ નિધાનપણને પામે છે, માટે એ સૂત્રધારોને યથારુચિ દ્રશ્ન આપવા. ધર્મકાર્યમાં વિવેકી જનોએ ઉદારતાજ વાપરવી. જે કુબુદ્ધિજને ધર્મકાર્યમાં પણ કૃપતા વાપરે છે તેમને પ્રાપ્ત થયેલ બહુ ધન ભેગનિમિત્તે પણ કામ આવતું નથી. કહ્યું છે કેનેહદશા (તૈલ) અને ગુણ (વાટ)ને ક્ષય કરીને દીપલેખાની Page #436 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૧૩ જેમ લક્ષ્મી ચાલી જાય છે અને તેણે કરેલું માલિન્ય આ જગતમાં અવશિષ્ટ રહી જાય છે. ધર્મ, ચાર, અગ્નિ અને રાજા એ ચાર ધનના ભાગીદાર કહેલા છે. તેમાં આદ્ય (ધર્મ)નું અપમાન કરતાં અન્ય ભાગીદારો બળાત્કારથી પુરુષાનું ધન હરણ કરી લે છે.” એક દિવસે તેજપાલ શ્રીનેમિનાથની પૂજા કરવામાં વ્યગ્ર હતા, એવા અવસરે કામ કરવામાં સૂત્રધારાનો મદતા જોઈને ચાતુ માં સરસ્વતી સમાન એવી અનુપમા દેવીએ શિલ્પીઓમાં અગ્રેસર અને શાસ્ત્રજ્ઞામાં શ્રેષ્ઠ એવા શાનને કહ્યું કે હે ભદ્ર ! સ્ત'ભાદ્વારના એક કામમાં પણ જો તમને આટલા બધા વિલ`બ થશે તેા અહી. (પર્વત પર) રૌત્ય કયારે સ`પૂર્ણ થશે ? સુજ્ઞ જના કહે છે કે-ધર્મની ત્વરિત ગતિ છે. કાણુ જાણે છે કે-પ્રાણીને હવે પછીના અવસર કેવા આવશે ? કારણ કે લક્ષ્મી વીજળી જેવી ચપળ છે અને આયુષ્ય વાયુની જેવુ' અસ્થિર છે, માટે વિવેકી પુરુષે ધર્મ કાર્ય માં વિલંબ કરવા નહીં. તેમાં પણ અધિકારી પુરુષે તા સ્વજન્મ સફળ કરવા વિશેષે ધમ કૃત્ય કરવું.” આ પ્રમાણે સાંભળીને શુભ આશયવાળા અને ચાલાક એવા શાભને અનુપમા દેવીને કહ્યું કે—“હે સ્વામિની ! એક તા આ પત દેવાને પણ દુરારાહ છે. વળી પ્રાતઃકૃત્યમાં વિઘ્ન કરનાર એવી ટાઢ અત્યારે બહુજ પડે છે અને શરીરને કપાવે તેવા અત્યંત શીતલ વાયુ નિરંતર વાયા કરે છે. વળી અપેારે ક્ષુધાપીડિત દરેક સૂત્રધારને જાતે ભાજનની સામગ્રી Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર તૈયાર કરવી પડે છે. વળી હે દેવી ! ભાજનાન'તર જેટલામાં કામે લાગીએ છીએ તેવામાં પાછી સાયકાળની ટાઢ વિઘ્નકર્તા થાય છે. વળી સૂત્રધારા હમેશાં શાક અને દૂધ-દહીં વિનાનું ભાજન કરે છે. તેથી તેમના શરીરમાં કામ કરવાની જોઈએ તેવી શક્તિ પણ નથી. આવાં કારણને લઈ ને અહી પતિ પર ઓછું કામ થાય છે. પૂરતી સામગ્રી વિના ધનથી પણ કાર્યસિદ્ધિ થતી નથી.” c. આ પ્રમાણેની તેમની અન્યાન્ય થતી વાત સાંભળીને મત્રીએ તરતજ બહાર આવી સર્વ સૂત્રધારામાં મુખ્ય એવા શાભનને કહ્યું કે- હે ભદ્ર ! ભાગ્યવતી અનુપમા દેવી તમને શું કહે છે ?’ તે ખેલ્યા કે—આપે જે શ્રવણુ કયુ તે.' એટલે મંત્રીએ સ્મિતપૂર્વક પોતાની પત્નીને કહ્યું કે–સત્યમની સ્થિતિને વધારનારી એવી હું ભદ્રે ! તે એમને શું કહ્યું? ’ એટલે તે લજ્જા સહિત પવિત્ર વચનથી ખેલી કે—“હે સ્વામિન્ ! મૈત્ય કરાવવામાં વિલંબ કરવા ખીલકુલ ઉચિત નથી, અને તેમ કરતાં મહાપુરુષો પણ પેાતાના તેજને કદી વધારી શકતા નથી. જીએ ! સાંજે નિસ્તેજ થયેલ સૂર્ય પણ સમુદ્રજળમાં જઈ ને પડે છે. આ રાજવ્યાપારની પ્રભુતા–દીપકની કલિકા સમાન છે. વળી સ'પત્તિ પણ કદાપિ શાશ્વત પદ તા આપતીજ નથી. કહ્યું છે કે-લક્ષ્મીને જાણે સમુદ્રજળના સંગની અસર થઈ હોય તેમ તે નીચે નીચે ગમન કરે છે, કમલિનીના સંગથી જાણે તેના પગમાં કાંટા વાગ્યા હાય તેમ તે કયાંય પણ પેાતાના પગ સ્થિર કરી Page #438 -------------------------------------------------------------------------- ________________ ' અષ્ટમ પ્રસ્તાવ ૪૧૫ શકતી નથી અને વિષના નિકટપણાથી જાણે તેનામાં ઝેરના ગુણ આવ્યે હાય તેમ તે પુરુષાના ચૈતન્યને આચ્છાદિત કરી મૂકે છે, માટે સુજ્ઞ જનાએ એને ધર્મસ્થાનમાં વાપરીને તેનુ ફળ શીઘ્ર લઈ લેવું.' વળી આ જગતમાં પેાતાને અથવા લક્ષ્મીનેા નાશ અને વિયેાગ તા અવશ્ય થવાનાજ છે, છતાં લક્ષ્મીના સંબંધમાં વૃથા સ્થિર બુદ્ધિ શું ખાંધવી ? અહે ! વૃદ્ધોને આરાધતાં છતાં, પૂર્વજોને પિંડ આપતાં છતાં અને નિનાને જોતાં છતાં પ્રાણીએ મહમૂદ્ર કેમ અને છે ? લક્ષ્મી રાજાની ભૂલતાના પલ્લવના પ્રાંતભાગ સમાન નિરાલમ અને વિલ'ખિની છે, છતાં સેવકે તેને સ્થિર માને છે, એ ખેદની વાત છે. અહા! એક તરફ વિપત્તિ, એક ખાજી મરણુ, એક તરફ જરા અને એક બાજુ વ્યાધિ-એ ચારથી પ્રાણીએ સતત પીડાયા કરે છે.” આ પ્રમાણેનાં સુધાસિંચન સમાન અનુપમા દેવીનાં વાકયો સાંભળીને તેજપાલ ખેલ્યા કે હું કમલાક્ષી ! તમારા સિવાય આવું ખરેખરું ખેાલતાં કોઈને નહીં જ આવડતુ હોય. તામ્રપણી સરિતા સિવાય મુક્તામણિને કોણ નીપજાવી શકે ? તામ્રપણીના તટ પર ઉત્પન્ન થયેલ મૌક્તિકા અને ઈક્ષુરસની સાથે જાણે સંપૂર્ણ સ્પર્ધા કરવા તૈયાર થયા હોય તેમ તારા વી પ્રસન્ન અને સ્વાદિષ્ટ છે, તમામ પ્રકારની ગૃહચિંતાને દૂર કરનાર, મતિને આપનાર અને સમસ્ત સત્પાત્રાને સત્કાર કરનાર એવી ગૃહિણી ગૃહક૫તાની જેમ સુજ્ઞ જનેાને શું શું ફળ આપતી નથી? માટે Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર હે વિશુદ્ધબુદ્ધિ ! હવે અહી શ્રીનેમિ પ્રભુનુ· ચૈત્ય વિના વિલ એ કેમ તૈયાર થાય તેના મને ઉપાય બતાવા.” આ પ્રમાણેના પોતાના સ્વામીના આદેશથી તે આનંદિત થઈ ને ખેલી કે–“હે સ્વામિન્! રાત્રે અને દિવસે કામ કરનારા સૂત્રધારા પૃથક્ પૃથક્ રાખવા, તેને માટે ભેજનગૃહ ચાલુ કરીને બધા શિલ્પીઓને સદા યથારુચિ અમૃત સમાન ભાજન કરાવવુ અને પ્રત્યેક સૂત્રધારને પૃથક્ પૃથક્ અભ્ય`ગન અને સ્નાન કરાવનાર તેમજ વિશ્રાંતિ આપનાર માણસાની ચાજના કરવી. આમ કરવાથી ધારેલુ કાર્ય વિના વિલંબે થઈ શકશે, કારણ કે કારીગર લેાકેાને સ`તુષ્ટ રાખવાથીજ તે કામ કરવામાં ઉત્સાહી બને છે. ” આ પ્રમાણેનાં અનુપમા દૈવીંનાં વચના સાંભળીને મત્રીએ તરતજ તે પ્રમાણે ચૈાજના કરાવી, કારણ કે કાંત એવી કાંતાના એ ઉપદેશ તેને અમૃત કરતાં પણ સ્વાદિષ્ટ લાગ્યે હતા. મત્રીએ કરાવેલી તેવી ઉત્તમ યાજના જોઈને સૂત્રધારા વિગેરે સર્વ જના મનમાં આનંદ પામીને ત્વરાથી યુક્તિપૂર્વક કામ કરવા લાગ્યા, કારણ કે “ ઉદાર જનોને આખી વસુધા એક કુટુંબરૂપ હોય છે.” ܕܕ પછી મત્રીશ્વરે પાતાની સ્ત્રી સહિત ચદ્રાવતીમાં આવીને એક અનુપમ સાધમિવાત્સલ્ય કર્યું. તથા ત્યાંના રાજા સહિત તે નગરીમાં વસનારા સર્વ લેાકેા ને તેણે ભેાજન અને વઆદિકથી અત્યંત સંતુષ્ટ કર્યાં. પછી પ્રહલાદનાધીશ શ્રીપાર્શ્વનાથના દર્શન કરીને શ્રીવીર પ્રભુને વંદન કર Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ અષ્ટમ પ્રસ્તાવ વાની ઇચ્છાથી તે સત્યપુરમાં આભ્યા. ત્યાં વિધિપૂર્વક સુવર્ણમય શ્રીવીરબિબની પૂજા કરીને સુજ્ઞ એવા તેણે સ્વામિવાત્સલ્ય અને મુનિપૂજન કર્યુ, પછી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા પૂજા કરીને અતુચ્છ મહોત્સવપૂર્વક તે ધવલપુરમાં આણ્યે. " ત્યારપછી થાડા વખતમાં અભુ ગિરિ પર શ્રીનેમિચૈત્ય તૈયાર થયું' એવી વધામણી લાવનાર પુરુષને તેણે દશ હજાર સેાનામહારા અક્ષિશ આપી. પછી અહેાંતેર રાણાએ સહિત તથા અંતઃપુરના પરિવાર સહિત શ્રી વીરધવલ રાજાને સાથે લઈને પેાતાના બંધુ તથા કુટુંબયુક્ત હર્ષિત થયેલ વસ્તુપાલ મત્રી પ્રાસાદ અને પ્રતિમાએ વગેરેની પ્રતિષ્ઠા કરવા શ્રીઅમ્રુદાચલ પર આવ્યા. તે વખતે શ્રીજાબાલિપુરના સ્વામી, નદુલનગરના રાજા અને ચન્દ્રાવતીના સ્વામીએ ત્રણ મ`ડલેશ્વર, તથા ખીજા સેંકડા પુર અને ગામાના અધિકારીઓને ખાલાવતાં, તેઓ પાતપાતાના પરિવાર સહિત ત્યાં આવીને હાજર થયા. વળી ઉદ્યસિંહ રાજાની રાજ્યરાને ધારણ કરવામાં રધર તથા બૃહસ્પતિ સમાન બુદ્ધિશાળી યશેાવીર મંત્રી પણ આવ્યેા. તેમજ તે મહાત્સવ જોવાની ઇચ્છાથી શ્રાવકામાં અગ્રેસર ગણાતા લાખા મહાજના ઉત્સાહપૂર્વક ત્યાં આવ્યા. તથા શીલવ ́ત અને પ્રતિષ્ઠિત એવા શ્રીમાન્ વિજયસેનસૂરિ વગેરે આચાર્યા २७ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પણ પિતા પોતાના પરિવાર સહિત પ્રતિષ્ઠા નિમિત્તે ત્યાં પધાર્યા. તે અવસરે જુદા જુદા ગચ્છાના સાત હજાર સાધુઓ ગરિષ્ઠ મંત્રીશ્વરના આગ્રહથી ત્યાં પધાર્યા. કહ્યું છે કે –“ધર્મકાર્ય કરતાં સજન પુરુષેએ ઉદાર દિલ રાખવું કે જેથી પરભવમાં સમસ્ત પ્રકારની સંપત્તિ પુષ્કળ-અનર્ગળ પ્રાપ્ત થાય. વળી ધીમાન્ પુરુષે પ્રભુત્વ પામીને એવી રીતે ધર્મકાર્ય કરવું કે જેથી મિથ્યાદષ્ટિ જનને પણ બોધિબીજને લાભ થાય.” પછી મંત્રીની આજ્ઞા થતાં ઉત્તમ શ્રાવકે પ્રસિદ્ધ ગ્રંથોના અનુસારે પ્રતિષ્ઠાની સમસ્ત સામગ્રી તૈયાર કરવા લાગ્યા. તેમાં જિનેશ્વરને અઢાર સ્નાત્ર કરવા ગ્ય વસ્તુઓ, ગંગા તથા સમુદ્ર વગેરે સો સ્થાનેનાં નિર્મળ જળ, રેપ્યપટ્ટ, રત્નજડિત હેમશલાકા, કસ્તુરી અને ઘનસારમિશ્ર ચંદનદ્રવને સંચય, અનેક પ્રકારનાં નૈવેદ્ય, વિવિધ જાતિનાં ફળો, નંદાવર્તના પૂજનને લાયક અતિ પવિત્ર મહાન્ ઉપસ્કર, કપૂરમિશ્ર વાસ, પાપભરને દૂર કરનાર ધૂપ, વ્યજન (વિંઝણા), આદર્શ (કાચ) અને પંચામૃત, પંચવણનાં પુષ્પના પર્વત જેવા મોટા ઢગલા, પાંચ રત્ન, પ્રવર કસુંભ વસ્ત્રો, ત્રણસો ત્રેસઠ સાર સાર કરિયાણ, ગોરોચન તથા પ્રિયંગુ વગેરેને અનુપમ હસ્તલેપ, નેન્સીલન માટે ચન્દ્રકાંતનું ભોજન, અને ઘુતમિશ્ર અદ્દભુત સૌવીરાંજન-ઇત્યાદિ બધી સામગ્રી તેમણે તૈયાર કરી. પછી કુળ, શીલ તથા ગુણોથી ઉજજવળ, Page #442 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૧૯ સારાં લક્ષણયુકત અને દિવ્ય અંગસંપત્તિવાળા એવા સુશ્રાવકે (નાત્રીયા) તૈયાર થયા. એટલે વિશ્વના ભૂષણરૂપ મંત્રીએ પોતે તેમના હસ્તકમળને રત્ન તથા સુવર્ણનાં કંકણથી વિભૂષિત કર્યા. મંગલકારી ઉદાર શગાયુક્ત તથા સુશોભિત વસ્ત્રોથી વિભૂષિત એવી લલિતા, અનુઅપમા અને સૌમ્પલતા વગેરે સ્ત્રીઓ મધુર સ્વરે પ્રતિષ્ઠાનાં પવિત્ર ગાનતાન કરતી પ્રભુને પોંખવા માટે સામેલ થઈ. ઉત્તમ શ્રાવકે દરેક પ્રતિમા પર દિવ્ય સુવર્ણ છત્ર અને બંને બાજુ સુંદર ચામર ધારણ કરીને ઊભા રહ્યા. એ રીતે જગતને આશ્ચર્ય પમાડે તેવી સામગ્રીથી પ્રૌઢ ઉત્સવપૂર્વક શ્રીનેમિચેત્યની તથા હજારે જિનબિંબની વિધિપૂર્વક શ્રીગુરુના હાથે પ્રતિષ્ઠા કરાવી. પછી પોતાના અનુજ બંધુ સહિત મંત્રીશ્વરે ચેત્યના શિખર પર સુવર્ણકુંભ સ્થાપન કર્યો. તે વખતે પ્રાસાદ અને પ્રતિમાદિકનો પ્રતિષ્ઠા મહોત્સવ જેઈને સમ્યગ્દષ્ટિ દેએ આકાશમાંથી કુંકુમ જળની વૃષ્ટિ કરી. પછી તે ચિત્યમાં ચારે બાજુ આવેલી દેવકુલિકાઓ પર મહાધ્વજ ચડાવીને તેણે મંગલદીપ કર્યો. ત્યાર પછી તે બંને મંત્રીએએ ભક્તિ અને યુક્તિપૂર્વક શ્રેષ્ઠ ધૃતયુક્ત દિવ્ય ભેજન કરાવીને શ્રાવકોને પ્રસન્ન કર્યા. તે વખતે યથેચ્છ ભજનથી સંતુષ્ટ થઈ સમસ્ત જન વિના કટે અહીં પણ નિવૃત્તિસુખ પામ્યાં. તે વખતે લલિતા તથા અનુપમા દેવીએ પણ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શુદ્ધ અન્નપાનાદિકથી સાધુઓની ભક્તિ કરી. પછી અનુક્રમે તે બને મત્રીઓએ વીરધવલ વગેરે રાજાઓને દિવ્ય રત્નાદિના અલકારા યથાયુક્તિ ભેટ કર્યા. તેમજ યશાવીર વગેરે મંત્રીમંડળને દેવાને પણ દુર્લભ એવા ઉદાર તથા. મનેાહર વિપુલ શ`ગાર આપ્યા અને સર્વ શ્રાવકોને વિશેષ રીતે તથા અન્ય જનને પણ તેમની લાયકાત પ્રમાણે તેમણે પંચવણ નાં રેશમી વસ્ત્રા આપ્યાં. વીરશાસનમાં દાનવીર એવા તે બંનેએ પ્રાર્થિત (માં માંગ્યુ') દાન આપવાથી યાચકજનાના મનોરથ પૂર્ણ કર્યા. કહ્યુ` છે કે-અ ગિરિ પર શ્રીનેમિનાથના અદ્ભુત ચૈત્યમાં પ્રૌઢ પ્રતિષ્ઠા-મહાત્સવે કરીને પ્રભુની પાસે મંગલદીપ કરતાં સર્વ રાજાઓને વિસ્મય પમાડનાર એવા વસ્તુપાલે યાચકજનાને ખાવીશ લક્ષ દ્રવ્યનુ દાન કર્યું". પછી તે ખ'ને મ`ત્રીઓએ પેાતે ભક્તિપૂર્વક વિશુદ્ધ. કબલ તથા વસ્ત્રાદિક આપીને મુનિઓને પ્રતિલાલ્યા. તે વખતે સુધા સમાન શ્રીનેમિનાથની ષ્ટિ સમક્ષ એકત્ર થયેલા, ત્રણે લેાકને શૈાભાકારી સૌભાગ્યસ'પત્તિને ધારણ કરનાર એવા વસ્તુપાલ, યશાવીર અને તેજપાલ એ ત્રણેએ સમસ્ત રાજાઓને આશ્ચર્યમગ્ન બનાવી દીધા. એવામાં યશાવીરના ચાતુર્ય ગુણુથી આનંદ પામેલા તથા સદ્દગુણુના ભંડારરૂપ વસ્તુપાલે યશાવીર મત્રીની આ પ્રમાણે સ્તુતિ કરી કે–“શ્રીયશાવીર નામમાં ખિ'દુએ ન હોવાથી તે (ખિ'દુઓ ) નિરર્થક જણાય છે, છતાં તે બિંદુઓને (અંકની) Page #444 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૨૧ આગળ કરવામાં આવતાં તે સંખ્યાવંત(સંખ્યાને વધારનારા) શાથી ગણાય છે ? તે સમજાતું નથી. હે યશવીર! તારું નામ થાવરચંદ્ર વિધાતા લખ્યા કરે, છતાં તેમાંના બે આદ્ય અક્ષર ત્રણ ભુવનમાં સમાઈ શકે તેમ નથી. હે યશવીર ! સપુરુષે ચારે બાજુ તારુ યશગાન કર્યા કરે છે, તેથી હું ધારું છું કે-હે જગત્સજજન ! તું લજિજત થઈને ઘરના ખુણામાં જ છુપાઈ રહ્યો છે. તારા મુખચન્દ્રની જ્યોતિથી મુખમાં સરસ્વતી અને આંગળીમાં રહેલી સુવર્ણમુદ્રાથી તારા હાથમાં લક્ષ્મી રહેલી છે–એમ સજજનેને સાક્ષાત જણાવી આપે છે.” આ પ્રમાણે સાંભળીને યશવીર બે કે-“હે દાક્ષિણ્યના એક નિધાન! કર્ણ પરંપરાથી આવેલી આપની કલ્યાણકીર્તિ સાંભળતાં પ્રસન્ન થયેલા જે અમે તેનું મન તે હવે તમારું દર્શન કરવાને ઉત્કંઠિત નથી, પણ કૃતિ (કર્ણ) પર વિશ્વાસ નહીં રાખનારી, સાશંક હૃદયવાળી અને દર્શનથી જ વિશ્વાસ પામનારી એવી કેવળ અમારી આ દષ્ટિ જ તેને માટે ઉત્કંઠિત છે.” એટલે તેજપાલ બેલ્ય કે-“શ્રીમાન નેમિચેત્યના મહોત્સવથી ઉલ્લસિત એવા આ પ્રતિષ્ઠા સમયે ત્રિવિદ્યામાં બૃહસ્પતિ સમાન તથા અનેક નિર્મળ ગુણયુક્ત એવા તમારે અમને સમાગમ થયો તેથી અમારો જન્મ સફળ થયે, કૃતયુગની રીતિ પ્રમાણે બધી ક્રિયાઓ કરવામાં આવી, અમારી લક્ષમી સફળ થઈ અને અમારું કુળ સપુરુષોને પણ સ્લાધ્ય થયું.” આ પ્રમાણે નિમ સફળ મારી લક્ષમી આ પ્રમાણે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ધર્મરાજ સમાન લક્ષમીયુક્ત અને વિશ્વને આનંદ પમાડનાર સંપત્તિવાળા એ ત્રણે મંત્રીઓની વચ્ચે વિસ્તૃત રસયુક્ત વાર્તાલાપ ચાલ્ય. પછી વસ્તુપાલ મંત્રીએ યશવીર મંત્રીને પ્રાસાદના ગુણ-દેષાદિનું સ્વરૂપ પૂછયું. એટલે તેણે ત્યાં પાનની લઘુતા અને પૃષ્ઠ ભાગમાં પૂર્વજોનું સ્થાપન-ઈત્યાદિ દૂષણે કહી બતાવ્યાં અને તેનું ફળ પણ સૂચવ્યું. પરંતુ તેથી ભવિતવ્યતા દુર્તવ્ય છે એમ સિદ્ધ થયું. પછી મંત્રીએ ત્યાં સર્વ રાજાઓની સમક્ષ ત્યપૂજાદિના ખર્ચને માટે યોગ્ય વ્યવસ્થા કરી. સંવત્ (૧૨૮૪)માં ફાગણ માસમાં શ્રીનેમિચૈત્યની મંત્રીએ પ્રતિષ્ઠા કરી. તે વખતે પરમારવશી સેમસિંહ રાજાએ શ્રીનેમિ પ્રભુની પૂજા નિમિત્તે દેવાડિકા (દેલવાડા) ગામ આપ્યું તથા શ્રી ચૌલુકય રાજાએ ત્યપૂજાના અધિકારીઓની વૃત્તિનિમિત્તે ભંડપદ્ર નામનું ગામ આપ્યું. અહીં આવી પ્રશસ્તિ લખાયેલી છે -“શ્રી તેજપાલ મંત્રીએ શંખ સમાન ઉજજવળ એવી શિલાઓથી સ્કુરાયમાન ચંદ્ર તથા કુંદપુષ્પ સમાન વિશાદ એ આગળના ભાગમાં ઊંચે મંડપ, પાશ્વ ભાગમાં બાવન જિનાલયે. અને સામે બલાનક છે એવું શ્રીનેમિ પ્રભુનું મંદિર કરાવ્યું. શ્રી અબુદાચલ પર તેજપાલ મંત્રીએ કરાવેલા શ્રીનેમિ યમાં શોભતાં તરણે, બેઠકના ઓટલા, વિચિત્ર કેરણી તથા ચંદ્ર સમાન વિશુદ્ધ પાષાણના વિવિધ મંડપની Page #446 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ વિસર્જન કરી શ્રીપાટણમાં ધવલ ૨૦ રચનાને જોઈને લોકે પિતાની દષ્ટિને સદાને માટે સફળ માનવા લાગ્યા.” પછી સમસ્ત સંઘને ઉચિત ભક્તિ અને સત્કારપૂર્વક વિસર્જન કરી અને ગગનગામી અચલેશ્વરને વિવિધ ભેગથી પ્રસન્ન કરી તથા શ્રીપાટણમાં પંચાસરા પાર્શ્વનાથને વંદન કરીને વસ્તુપાળ મંત્રી વીરધવલ રાજાની સાથે ઉત્સવપૂર્વક પોતાને નગરે આવ્યા. અબુદગિરિ પર તેજપાલ સહિત વસ્તુપાલે અચલેશ્વર વિભુનો મંડપ કરાવ્યું. વળી પિતાને ઉદ્ધાર કરવાને ઈરછતા એવા તેણે શ્રીમાતાના જીર્ણ મંદિરમાં જે કાંઈ પૂર્વે ન્યૂન હતું તે સર્વનો ઉદ્ધાર કર્યો. વળી વિમલ દંડપતિએ કરાવેલા જિનચૈત્યમાં તેણે મલદેવના શ્રેયનિમિત્તે શ્રીમલ્લિદેવનું બિંબ કરાવ્યું. પિતાના બંધુ લાવણ્યસિંહના પુણ્યનિમિત્તે શ્રીતેજપાલે કલાસ કરતાં નિર્મળ, મલયાચલ કરતાં સૌરભયુક્ત, હેમાદ્રિ કરતાં પણ ચારે બાજુ ઉન્નત અને હિમાલય કરતાં શીતલ એવું શ્રીમાનું નેમિનાથનું મંદિર કરાવ્યું. પૂર્વે વિમલ મંત્રીએ એ ગિરિ પર શ્રી આદિનાથનું મંદિર કરાવ્યું હતું અને આમણે તે આશ્ચર્ય પમાડે તેવું શ્રીનેમિનાથનું ચિત્ય કરાવ્યું. વળી અન્યૂન લક્ષમીયુક્ત એવા તેણે અહીં પ્રાન, અંબિકા, સાંબ અને અવલોકના–એ નામનાં ચાર શિખર રચાવ્યાં. વળી ચંડપ તેને પુત્ર ચંડપ્રસાદ, તેનો પુત્ર સેમ, તેને પુત્ર અશ્વરાજ અને તેના પુત્ર Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શ્રીજિનમતરૂપ આરામને ઉલ્લાસ પમાડવામાં મેઘ સમાન એવા શ્રીમાન પલૂણિગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ, વસ્તુપાલ મંત્રીનો પુત્ર જસિંહ અને તેજપાલને પુત્ર બુદ્ધિમાનું એ લાવણ્યસિંહ–આ પ્રમાણેની દશ મૂર્તિઓ જાણે જિનદર્શન માટે આવતા દશ દિનાયકે હોય તેમ હાથણીના સ્કંધ પર આરૂઢ થયેલી બનાવી. અહીં રંગભૂમિમાં શોભતી નટીનું અનુકરણ કરતી, સ્ફટિક રનથી બનાવેલી અને શોભાયમાન એવા મંડપના મધ્ય ભાગમાં મુગટ તથા કંકણદિથી વિરાજિત એવી પૂતળીઓ શોભી રહી હતી, અને પ્રતિદિન “સમસ્ત પાતાળ, સ્વર્ગ, અને પૃથ્વીતલની આઠે દિશાઓમાં શ્રી વસ્તુપાલ મંત્રીની કીર્તિ ચારે બાજુ યથેચ્છ રમણ કરે છે એમ વાયુથી અલિત પતાકાઓ ચલાયમાન હસ્તથી સાક્ષાત્ દર્શાવતી હતી. એકદા કેઈ સ્પષ્ટવક્તા ભટ્ટ દૂર દેશથી આવ્યું. એટલે મંત્રીએ તેને નેહપૂર્વક કહ્યું કે અહીં બેસો ” એટલે તે બે કે-હે મહામંત્રિન્ ! સ્થાન વિના મારે કયાં બેસવું?” એટલે મંત્રીએ કહ્યું કે “શી રીતે તમને સ્થાન નથી?” તે બે કે – શનનૈ પાનૈનૈવ મૂતમ્ . यशसा वस्तुपालेन रुद्धमाकाशमंडलम् ॥" અન્નદાન, જળપાન અને ધર્મસ્થાનેથી ભૂતલને અને પિતાના યશથી આકાશમંડળને વસ્તુપાલે રેકી દીધું છે.” Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ અષ્ટમ પ્રસ્તાવ એટલે મંત્રીએ કહ્યું કે-“એ શ્લેક વારંવાર બાલો, આથી તે સાત વાર બોલી મનમાં ક્રોધ લાવીને મૌન રહ્યો. એટલે મંત્રીએ વિચાર્યું કે-એના ભાગ્યમાં એટલું જ છે એમ ધારી તેને સાત લક્ષ દ્રવ્ય અને સાત વર્ષાસન બાંધી આપ્યાં. એકદા સ્તંભતીથપુરમાં મંત્રીએ શ્રી દેવેંદ્રસૂરિ પાસે અમૃત સમાન ધર્મદેશના સાંભળી કે-“અરિહંતાદિ વિશ સ્થાનકે વિધિપૂર્વક આરાધવાથી સુજ્ઞ પ્રાણ ત્રણે જગતને ક્લાય એવી તીર્થકર પદવી પામી શકે છે.” કહ્યું છે કે-૧અરિહંત, સિદ્ધ, પ્રવચન, આચાર્ય, પસ્થવિર, બહુશ્રુત (ઉપાધ્યાય), અને પ્તપસ્વી (મુનિ) એ સાતની ભક્તિ કરવી, તથા “અભિનવ જ્ઞાનપગ, દર્શન, વિનય, ૧૧આવશ્યક (ક્રિયા), ૧૨નિરતિચાર બ્રહ્મચર્ય, લક્ષણલવ ધ્યાન, ૧૪તપવૃદ્ધિ,૧૫પાત્રદાન, વૈયાવચ્ચ, ૧ળસમાધિ, ૧૮ અપૂર્વ જ્ઞાનગ્રહણ, ૧૯શ્રતભક્તિ અને પ્રવચનપ્રભાવનાઆ પ્રમાણેનાં વીશ સ્થાનકે સેવવાથી જીવ તીર્થંકર પામી શકે છે. એ વીશ સ્થાનકમાં પ્રથમ વિવેકી જેને જિનભક્તિ કરવી, એટલે સમ્યક્ત્વની શુદ્ધિ નિમિતે ત્રિકાળ જિનપૂજન કરવું. કહ્યું છે કે ત્રિકાળ જિનપૂજા કરતાં સમ્યકત્વ શુદ્ધ થાય છે અને શ્રેણિક રાજાની જેમ પ્રાણી તીર્થંકર નેત્ર બાંધે છે. હે મંત્રિન્ ! એ પ્રથમ સ્થાનકના આરાધનમાં ભગવંતનાં નામ સ્મરણ વગેરેથી વિશેષ રીતે ત્રિધા શુદ્ધ જિનભક્તિ કરવી. દ્રવ્ય અને ભાવ એમ જિનભક્તિ બે પ્રકારે કહેલી છે. તેમાં પ્રથમ દ્રવ્યભક્તિ જિનચેત્ય કરાવવાથી, Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પ્રિૌઢ જિનબિંબ ભરાવવાથી અને પૂજામહોત્સવ વગેરે કરવાથી થાય, અને સમ્યગ્ર રીતે જિનાજ્ઞા પાળવાથી ભાવભક્તિ થાય. ભાવભક્તિ કરવાથી અંતમુહૂર્તમાં અવ્યય પદ પ્રાપ્ત થઈ શકે. કહ્યું છે કે-‘ઉત્કૃષ્ટ દ્રવ્યભક્તિથી પ્રાણી અયુત દેવલોક સુધી જઈ શકે છે અને ભાવભક્તિથી અંતમુહૂર્તમાં નિર્વાણપદને પામે છે.” વળી સામાન્યતઃ પુષ્પાદિ પાંચ પ્રકારે પણ ભક્તિ કહેવામાં આવેલ છે. તે ભક્તિ યથાર્થ કરવાથી ભવભીતિનું ભેદન કરે છે, માટે પ્રથમ સ્થાનકના આરાધનમાં યથાશક્તિ વિધિપૂર્વક જિનભકિત કરવી, કે જે બેધિસંપત્તિના બીજરૂપ છે; તથા તૃણાગ્નિ વગેરે ઉપમાના ભેદથી જિનભકિત આઠ પ્રકારે પણ કહેલી છે. તે ભેદ તરતમ યોગ વડે તત્ત્વબોધના કારણરૂપ પ્રકાશને લઈને પાડવામાં આવેલા છે. કહ્યું છે કે-તૃણ, ગોમય, કાષ્ઠ અને દીપકના અગ્નિ સમાન અને રત્ન, નક્ષત્ર, સૂર્ય અને ચન્દ્રમાની પ્રભા સમાન જિનભક્તિ અષ્ટ પ્રકારે છે અને તે અર્ધ પુદ્ગલપરાવર્ત સુધીમાં અથવા તદ્દભવે મોક્ષસુખને આપે છે. વળી રાજસી, તામસી અને સાત્વિકી–એમ જિનભકિત ત્રિધા કહેલી છે. તેમાં લકરંજન નિમિત્તે જિનપૂજા - કરવી તે રાજસી ભકિત, કષાયથી કલુષિત થયેલા મનથી કંઈક ફળની ઈચ્છા પૂર્વક જાપ પૂજાદિક-આચરવાં તે તામસી ભક્તિ અને દ્રવ્ય, ક્ષેત્ર કાળાદિની અપેક્ષા વિના માત્ર શુભ આશયથી ફળની આશંસારહિત ભક્તિ કરવી તે સાત્વિકી ભકિત કે જે મોક્ષને આપે છે. માટે સર્વથા શુદ્ધ ભાવથી ભાવિત થઈ રાત્રેત્સવ, મહાપૂજા, અને વજાપાદિ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ અષ્ટમ પ્રસ્તાવ સદ્ધિયાઓ કરવી. હે મંત્રિનું ! એ રીતે પ્રથમ સ્થાનકમાં શિવસાધનરૂપ અનેક પ્રકારે કહેવામાં આવેલી જિનભકિત અવશ્ય આચરવી. હવે બીજા સ્થાનકમાં અનંત ચતુષ્ટય જેમના સિદ્ધ થયા છે, અષ્ટ કર્મોથી જે મુકત થયા છે અને લોકારો જે પ્રતિષ્ઠિત થયેલા છે એવા પંદર પ્રકારના સિદ્ધોની ભકિત. કરવી. તે તેમનું ધ્યાન, તેમની પ્રતિમાનું પૂજન, સ્વરૂપચિંતવન, નમસ્કાર તથા જાપ વગેરેથી થઈ શકે છે. ત્રીજા સ્થાનકમાં નિર્મળ એવી પ્રવચનની ભકિત કરવી. ચતુર્વિધ શ્રીસંઘ તે પ્રવચન કહેવાય છે. ચોથા સ્થાનકમાં ગુરુની સમ્યફ પ્રકારે ભકિત કરવી, કારણ કે ગુરુભકિત એ તીર્થકરપદના પરમ બીજરૂપ છે. પાંચમા સ્થાનકમાં વાવૃદ્ધ, પર્યાયવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ એમ ત્રણ પ્રકારના સ્થવિરની ભકિત. કરવી. છઠ્ઠા સ્થાનકમાં બહુશ્રુત એવા સાધુઓની ભકિત. અને સાતમા સ્થાનકમાં વિવિધ પ્રકારના તાયુક્ત તપસ્વી મુનિઓની ભક્તિ કરવી. આઠમા સ્થાનકમાં સમ્યમ્ જ્ઞાનનો સતત્ ઉપયોગ રાખવે. નવમા સ્થાનકમાં શુદ્ધ સમ્યકત્વ. પાળવું. દશમા સ્થાનકમાં ગુણીજનોને વિનય કરો. અગિયારમા સ્થાનકમાં છ પ્રકારે આવશ્યક (પ્રતિકમણ) કરવું. બારમા સ્થાનકમાં નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવું. તેરમાં સ્થાનકમાં પોતાના મનને સમતામાં રાખીને ક્ષણે ક્ષણે શુભ. ધ્યાન કરવું. ચૌરમા સ્થાનકમાં તપવૃદ્ધિ કરવી. પંદરમા. સ્થાનકમાં ભક્તિપૂર્વક સુપાત્રદાન દેવું. સોળમાં સ્થાનકમાં. Page #451 -------------------------------------------------------------------------- ________________ --૪૨૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જિનેશ્વરાદિની વિયાવરચ કરવી. સત્તરમા સ્થાનકમાં સમસ્ત સંઘમાં સમાધિ (શાંતિ) ઉત્પન્ન કરવી. અઢારમા સ્થાનકમાં અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવું. ઓગણીશમાં સ્થાનકમાં શ્રતની ભક્તિ કરવી અને વશમાં સ્થાનકમાં સ્નાત્રેત્સવ, સંઘપૂજા અને સ્વામિવાત્સલ્ય વગેરે શુભ કૃત્યેથી શ્રી નિતીર્થની પ્રૌઢ પ્રભાવના કરવી. સવ તીર્થંકર પૂર્વ ભવમાં વિવિધ પ્રકારના તપ કરીને તીર્થંકરપદના કારણભૂત એવાં આ વીશ સ્થાનકને આરાધે છે.” આ પ્રમાણેને શ્રી ગુરુમહારાજને ઉપદેશ સાંભળીને સુધર્મના નિધાન એવા મંત્રીએ પ્રૌઢ ઉત્સવપૂર્વક વીશ સ્થાનક-તપને સ્વીકાર કર્યો. પછી વીશ વીશ ઉપવાસ કરવા પૂર્વક વીશ સ્થાનકેને બરાબર વિધિપૂર્વક આરાધીને જિનભક્તિમાં તરંગિત એવા તેણે મહત્સવ અને સંઘવાત્સલ્ય તથા ગુરુભક્તિપૂર્વક તે તપનું એક મહાન્ ઉઘાપન કર્યું. તે આ પ્રમાણે -કર્ણાવતી વગેરે નગરમાં વીશ જિનચૈત્ય ઉપર તેણે સુવર્ણકુંભ કરાવ્યા અને વીશ પંચવણું પ્રતિમાએ કરાવીને ઉત્સવપૂર્વક તે ચામાં સ્થાપના કરી. શ્રતભક્તિ નિમિત્તે તેણે વીશ તીર્થકરોના જુદા જુદા ચરિત્રના ગ્રન્થ લખાવ્યા અને બાર વ્રતધારી એવા વીશ શ્રાવકોને વાત્સલ્યપૂર્વક લાખ દ્રશ્ન આપીને પૂજ્યા. પછી શ્રી યુગાદિપ્રભુએ ભરત મહારાજાને ઉપદિશેલી ચતુર્દશીરૂપ મહાપર્વ કટિ પુણ્યફળ આપનાર જાણીને પિતાના શ્રેયનિમિત્તે તેણે બંધુ સહિત ચૌદ વર્ષ પર્યત Page #452 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૨૯ ચતુર્વિધ (ચોવિહાર) ઉપવાસ કરીને તે પર્વનું આરાધન કર્યું. અને તેના પારણાને દિવસે તેણે વિવિધ ભોજનપૂર્વક અનેક શ્રાવકનું વાત્સલ્ય કર્યું. એ રીતે અનેક પ્રકારે સત્કર્મ કરતાં વસ્તુપાલ મંત્રીએ પોતાના જન્મની સાથે. પિતાને મળેલી સંપત્તિ–લક્ષમીને પણ કૃતાર્થ કરી. એક દિવસે વિઘસતેષી કઈ દુજેને શ્રીવીરધવલરાજાને એકાંતમાં કહ્યું કે-હે સ્વામિન્ ! રાજમંદિરમાં સવ રાજપુત્રોને ભેજનાવસરે જેટલા ભાત થઈ રહે, તેટલા ભાત તે સર્વ ઐશ્વર્યશાળી વસ્તુપાલના ઘરે દરરોજ અતિથિઓને જમાડતાં અજીઠાં (એઠાં) થાય છે અર્થાત પડ્યા રહે છે. આ પ્રમાણે સાંભળીને અંતરમાં કેપ કરી તે કંઈક અસ્વાથ્યના બહાને તે દિવસ અંતઃપુરમાં રહ્યો. પછી કાઉંટિકને વેષ લઈને મંત્રીને ગુહાચાર જેવાને માટે કોપથી જેની દૃષ્ટિ વિકરાળ છે અને જેના હાથમાં કેદારકંકણ છે એ રાજા તીર્થવાસી જનેની સાથે ભેજન. કરવા માટે મંત્રીને ત્યાં આવ્યું, એટલે રક્ત વચ્ચેથી શેભાયમાન અને પંક્તિમાં બેઠેલા એવા તે લોકેમાં રાજા પિતાના અતિશય તેજથી ચન્દ્રમાં સમાન ભવા લાગ્યો. પછી સોલતાએ આનંદપૂર્વક તે સર્વને આદરથી પ્રિય લાગે. તેવી ભેજ્ય વસ્તુઓ પીરસી અને લલિતાદેવીએ લીલાપૂર્વક આનંદી એવા રાજાના વિશાળ થાળમાં સિંહકેશરિયા મોદક મૂક્યા; એટલે સર્વજને અધોમુખ કરીને ઉત્સાહ સહિત વિવિધ પ્રકારનાં ભેજન જમવા લાગ્યા. રાજા દેશાંતરથી. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આવીને એક બાજુ બેઠેલા શ્રાવકને, પુણ્યદેવતાની જેમ બેઠેલી સુવ્રતધારી શ્રાવિકાઓને, એક તરફ ઊભેલા યતિઓ અને યતિનીઓને તથા યથેચછ મનેઝ ભજન કરતા દિગંબરોને ચોતરફ જવા લાગ્યા. એવામાં ભેજન લેવાને (વહોરવાને) માટે આવેલા અનેક સાધુજનોની સંભાળ લેવામાં તત્પર એવી અનુપમા દેવીએ કેઈક યતિને ઉતાવળથી ઘત વહેરાવ્યું, એટલે પાત્ર ભરાઈ જતાં ચારે બાજુથી ધૃતબિંદુ ભૂમિ ઉપર પડ્યાં. તે વખતે “આ પાત્ર નીચ જનેના ઉપહાસ નિમિત્તે થશે” એમ ધારીને અનુપમા દેવી પિતાના પહેરેલા રેશમી વસ્ત્રથી તે પાત્ર સાફ કરવા લાગી, એટલે સાધુએ કહ્યું કે-“હે મહાશયે ! દેવદૂષ્ય સમાન આ તારું રેશમી વસ્ત્ર વ્રતની ચીકાશથી બગડી જશે, માટે મેલું વસ્ત્ર લઈને એ પાત્ર સાફ કર; કારણ કે હે વિશુદ્ધ ધર્મજ્ઞ ! લેકમાં ઉચિત કિયા જશેભે છે.” એટલે અનુપમા દેવી બેલી કે “હે તપેધન ! તમે એમ ન બેલો. કારણ કે અમે તે ચૌલુક્ય રાજાના સેવક છીએ, તેથી આ વસ્ત્રામાં જે લાગે તે જ અમારું અને બાકી સર્વ પુણ્ય તે અમારા સ્વામીનું છે. વળી કદાચ કમેગે જે કોઈ કંઈને ત્યાં મારો જન્મ થયો હોત, તે મારું વસ્ત્ર દરરોજ સામાન્ય જનનાં ભાજને સાફ કરતાં ચીકાશથી મલિન જ રહેત; અથવા કૂતરીની જેમ પરનું ઉચ્છિષ્ટ અન્ન ખાનારી હું રાંકડી થઈ હોત, તે મારી શી દશા થાત? આ તે શ્રી વરધવલસ્વામિના પ્રસાદથી અમારા ઘરને આંગણે પપકાર નિમિત્તે આટલે લક્ષ્મીને વ્યય થાય છે અને Page #454 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૩૧ અમે સર્વ સેવકે વિવિધ પ્રકારનાં સત્કમ કરીને તે રાજાના પુણ્યને વધારીએ છીએ. કારણ કે સક્ષેત્ર, સુકુળમાં જન્મ, સદાચારથી ઉજ્જવળ સપત્તિ અને સૌમ્ય દૃષ્ટિવાળા રાજા – એ સુકૃતાઢયથી જ પ્રાપ્ત થાય છે. પરાધીન એવા સેવકે જે કાંઈ પુણ્ય કરી શકે છે તેમાં રાજાનેા પ્રસાદ જ પરમ કારણરૂપ છે.” આ પ્રમાણે વાન્દેવી સમાન દેવીનાં વાસ્તવિક વચને સાંભળીને ભાજન કરતા એવા રાજાએ વિસ્મયપૂર્વક અંતરમાં વિચાર કર્યો કે – અહા ! એના વચનની મધુરતા ! અહા ! એના હૃદયની ગંભીરતા ! અહા ! એનુ` પરમ શીલ ! અહા ! એના વિનય અને અહા ! એની યથાસ્થિત સદભાવને પ્રકાશનારી સ્વામિભક્તિ ! અનુપમા – • એના અંતરમાં મારા પ્રત્યે કેવી અકૃત્રિમ ભક્તિ રહેલી છે? સાક્ષાત્ એક દેવીની જેમ એ વિનયપૂર્વક એટલી છે માટે આ સ્રી ત્રણે કુળને પાવન કરનારી છે.’ આ પ્રમાણે ચિંતવી પેાતાના કોપને શાંત કરી જમીને રાજાએ સુગ'ધી જળથી આચમન કર્યું, પછી સ્વાદિષ્ટ તાંબૂલ લઈ ને ચંદનદ્રવથી સુરભિયુક્ત થઈ વિકસિત મુખ કરી અનુપમા દેવીની સામે જોઈને રાજાએ કોઇને પૂછ્યુ કે આ કોની સ્ત્રી છે ? ' એટલે તેણે કહ્યું' કે-ગૃહદેવી સમાન અને ગુણાથી વિદિત એવી આ તેજપાલ મત્રીની પત્ની છે. એ વખતે લક્ષણાથી વીરધવલ રાજાને ઓળખીને પરિવારજને મ`ત્રીએને તે વાતનુ નિવેદન કર્યુ. એટલે અને મવીએએ એકદમ ત્યાં આવીને વિનયપૂર્વક નમસ્કારથી Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર રાજાને પ્રસન્ન કર્યો. એટલે પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું કેગૃહસ્થ જનેમાં તમે જ ધન્ય અને અગ્રગણ્ય છે, કે જેમના ઘરે ગૃહશૃંગારના માણિક્યરૂપ અને કલ્પલતા સમાન સર્વ અભષ્ટાર્થને સાધનારી આ અનુપમા દેવીને નિવાસ છે. એના સુવાકયરૂપ અમૃતના આસ્વાદથી મારું ચિત્ત અત્યંત શીતળ થયું છે અને પિશુનના કહેવા પરથી ઉત્પન્ન થયેલ કપનો તાપ તદ્દન શાંત થઈ ગયું છે.” પછી હેમાચળ જેવા ઉન્નત સુવર્ણ–સિંહાસન પર રાજાને બેસારીને મંત્રીએ ઘરે આવવાનું પ્રયોજન પૂછ્યું. એટલે તેણે પિતાનું યથાસ્થિત સ્વરૂપ તેમને કહી બતાવ્યું. પછી અનુપમ ભક્તિ દર્શાવતાં મંત્રીએ તેને પ્રેમપૂર્વક રત્નાવલી હાર સાથે પંચરત્ન નામે અશ્વરત્ન ભેટ કરીને પ્રસન્ન કર્યો. એક દિવસે સામતોથી પરિવૃત્ત અને રાજસભામાં સિંહાસન પર બિરાજમાન એવા રાજાએ હસતાં હસતાં વસ્તુપાલને કહ્યું કે-“હે મંત્રિન્ ! મારા કરતાં પણ તમે નિરંતર ધનને વ્યય વધારે કેમ કરે છે ? કહ્યું છે કે “સર્વ બળ કરતાં સંપત્તિનું બળ અધિક છે, કે જેના અભાવે ગૃહસ્થ સમર્થ છતાં પણ લોકોમાં તૃણ સમાન ગણાય છે. અને જેના ઘરે સંપત્તિ હોય તે નિર્ગુણ છતાં પણ ગુણવંત જનેમાં અગ્રેસર ગણાય છે. વળી કહ્યું છે કે હે લમી માતા ! તારા પ્રસાદથી આલસ્ય સ્થિરતામાં, ચાપલ્ય ઉદ્યોગીપણુમાં, મૂક મિત ભાષણમાં, મૂર્ખાઈ આર્જવમાં અને પાત્રાપાત્રને અવિવેક ઉદારતામાં ખપે છે – એમ દે પણ Page #456 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ 6 ગુણરૂપ થઈ જાય છે.’ માટે કાઈ પણ કા માં તમારે અધિક ધનનો વ્યય ન કરવા જોઈએ.” આ પ્રમાણેનુ` રાજાનું કથન સાંભળીને મંત્રીએ કહ્યું કે હું સ્વામિન્, જે સ્થાને હું આનંદથી નવીન ધર્મસ્થાન કરાવું છું, ત્યાં દિવ્યાનુભાવથી નિધાન પ્રગટ થાય છે અને વળી જ્યાં પણ જમીન પર મારા લલાટની છાયા પડે છે, ત્યાં પણ પ્રાયઃ નિધાન પ્રગટ થાય છે, તેથી હું આપ કરતાં પણ વધારે દ્રવ્યના વ્યય કરી શકું છું.’ આવું શ્રુતિમનેાહર તેનું વચન સાંભળીને રાજાએ તેના ભાળસ્થળના ઉદ્યોતથી જ્યાં રજ:સમૂહ કેશરવણી થઈ ગયેલ હતી એવી જમીન ખેાદાવી એટલે કપદી યક્ષના સાંનિધ્યથી રાજાની પ્રીતિ નિમિત્તે ત્યાંથી હેમપૂરિત નિધાન પ્રગટ થયું. તે જોઇને રાજાએ પાતાના હૃદયમાં નિશ્ચય કર્યો કે ‘વસ્તુપાલનું ભાગ્ય અમદ અને અદ્ભુત છે.' ૪૩૩ એક દિવસે પુ'ડરીકાચલ પર શ્રી વસ્તુપાલ કપદી દેવનુ એક નવીન મદિર કરાવતા હતા, ત્યાં લેાકાએ કહ્યું કે ‘ અહીં પાષાણુમાંથી નિધાન શી રીતે પ્રગટ થશે ?’ એવામાં ત્યાં નાગ પ્રગટ થયા. તેને જોઈને લેાકેા ભય પામતાં આમતેમ ભાગવા લાગ્યા, પરંતુ પ્રધાન તે સર્પ જાતા નહાતા, તે તે ત્યાં રત્નાવલી જોતા હતા. પછી તેને હાથમાં લઇને આશ્ચર્ય પામતા લેાકેાને બતાવી પેાતાના ભાગ્યને સાક્ષાત્ દર્શાવતા તે પદયક્ષની સ્તુતિ કરવા લાગ્યા કે – · ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ કે નવ નિધાનની ૨૮ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર હું દરકાર કરતા નથી, માત્ર ગુણાતિશય યુક્ત એવા એક કપર્દીયક્ષની જ હું અહર્નિશ આરાધના કરું છું.” 6 " એકદા તેની અસાધારણ દાનલીલા સાંભળી વૈરિસિંહ કવિરાજ ત્યાં આવ્યા. તેને જોઈને મ`ત્રીએ પૂછ્યુ કેતમે કાંધી આવા છે ? ’ તે ખેલ્યા કે‘હે દેવ ! હુ· દેવપત્તન (પ્રભાસ પાટણ)થી આવું છું. એટલે પુનઃ મંત્રીએ કહ્યું કે – · સુખસાગરમાં મગ્ન એવા શંકરપાવ તી ત્યાં ખરાખર પ્રીતિથી વર્તે છે? આથી મંત્રીને પ્રસન્ન કરવા તે કવીશ્વર તાત્કાલિક બુદ્ધિથી એક સુધાસમાન મધુર કાવ્ય ખેલ્યા કે – “ હે સ્વામિન્ ! વિશ્વોપકારના વ્રતવાળા એવા કયા પુરુષને મે મનમાં ધાર્યો છે ? તે તમે કહી દ્યો.' એમ પાર્વતીએ શ'કરને કહ્યું એટલે શંકર મેલ્યા કે-‘ચંદ્રમા, કલ્પવૃક્ષ, મેઘ કે ચંદન ધાર્યુ. હશે.' તે ખાલી કે – ‘ એમાંનું એકે ધાર્યું નથી.' એટલે શંકર ઓલ્યા કે – ‘ ઠીક ત્યારે વસ્તુપાલને ધાર્યા હશે. ' આ રીતે શિવ-પાર્વતીના વાગ્નિનેાદ તમારું રક્ષણ કરો.” તે સાંભળતાં વસ્તુપાલે કહ્યું કે – ‘ એ પુનઃ એલેા.' એટલે તે કવીશ્વર ત્રણ વાર ખાલ્યા. મ`ત્રીએ પ્રસન્ન થઈ ને તેને ત્રણ લક્ષ ક્રમ આપ્યા. હવે જિનશાસનની શૈાભા વધારવા લલિતાદેવીએ તપથી પવિત્ર એવુ નમસ્કારફળ નામનું ઉદ્યાપન કર્યું, તે આ પ્રમાણેઃ- પ્રથમ વલયમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ – એમ ચાર પ્રકારના જિનેશ્વરાની શુદ્ધ ભક્તિ કરવા Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ અષ્ટમ પ્રસ્તાવ માટે અડસઠ કકેતન મહારત્ના તથા પ્રાણીઓને આશ્ચય પમાડનાર એવા ૬૮ સ્થૂલ મુક્તાફલેા મૂકવા, ખીજા વલયમાં પદ્મર પ્રકારના સિદ્ધોની ભક્તિ કરવા માટેસિદ્ધોના નિર્માળ પદર ભેદા હાય તેવાં અત્યંત દૈદીપ્યમાન પદ્મર માણિકય મૂકયાં, ત્રીજા વલયમાં સૂરિમહારાજની ભક્તિ કરવા માટે ગામેધ રત્નહિત છત્રીશ સેાનામહારા મૂકી, ચેાથા વલયમાં દ્વાદશાંગીને ધારણ કરનાર એવા વાચકાની ભક્તિ કરવા માટે વસૂયમિશ્રિત આર પાચિરત્ન મૂકવાં, અને પાંચમા વલયમાં ગુણસ' સાધુઓની ભક્તિ કરવા પ્રભાયુક્ત સત્તાવીશ મરકતમણિ મૂકથા, તેમજ ચૂલિકાક્ષર (પાછલા ચાર પદ્મના ૩૩ અક્ષર) પ્રમાણ (૩૩) શ્રીફળ વગેરે ફળે તથા માદક વગેરે પકવાના મૂકયા. પછી અથી જનાને પ્રસન્ન કરીને જૈત્રસિ'હમ'ત્રીએ આરતી અને મગળીવેા કર્યાં, અને લલિતાદેવીએ ૬૮૦૦ શ્રાવકના અસાધારણ વાત્સલ્યપૂર્વક વસ્ત્રાદ્રિથી સત્કાર કર્યાં તથા ૧૧૦૦ સાધુઓને વસ્ત્રદાન આપતાં તેણે જિનશાસનના મહિમા વધાર્યા. હવે નટ્વીશ્વર દ્વીપના ચત્યની આરાધનામાં તત્પર એવી અનુપમા દેવીએ શાસ્ત્રાક્ત વિધિથી તે તપ કર્યું, અને તે તાવિધિ પૂર્ણ થતાં સુયશથી પવિત્ર અને તેજપાલ મંત્રીના સુખ – સામ્રાજ્યમાં મગ્ન એવી તેણે દેવ, ગુરુ તથા સ ́ઘાર્દિકની પૂજા કરી અને ગૌરવથી અનેક લેકને વિસ્મય પમાડે તેવા ઉદ્યાપન-મહાત્સવ કર્યાં. તે Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દ્યાપન નિમિત્તે તેણે ઉદાર પ્રતિમાઓ સહિત. વિવિધ રચનાથી પ્રપૂતિ, દિવ્ય સમવસરણુયુક્ત, જાણે શિવસ પત્તિના સ્થાન હોય, અથવા શુભ ધ્યાનના આસન હોય તેવાં ખાવન પવિત્ર દુ'તસિ`હાસન કરાવ્યાં અને તેટલાં જ નિર્મળ બ્રહ્મમાં નિષ્ઠ એવા ગણધરોનાં રત્ન અને માણિકજીનાં બિંબ કરાવ્યાં. ઋષભાનન, ચન્દ્રાનન, વધુ માન અને વારિષણ એ ચાર શાશ્વત જિનાની ચાર અલકારયુક્ત ચાર પ્રતિમાએ કરાવી, આશાપલ્લી મહાપુરીમાં સુવર્ણ કુંભની શ્રેણિયુક્ત અને ચન્દ્રાશ્મગર્ભિત એવુ નદીધરાવતાર નામે ચૈત્ય કરાવ્યું તથા રત્ન અને સુવર્ણના જિનેશ્વરાના તિલક કરાવ્યા. પછી ધન્ય એવી તેણે પ્રાસાદમાં ભગવતની આગળ સયુક્તિપૂર્વક સર્વ પ્રકારના પકવાન, ફ્ળા અને સર્વ પ્રકારના ધાન્ય મૂકવાં, અને મંત્રી વગેરેએ ત્યાં શ્રીસંઘના આનંદનિમિત્તે સ્નાત્રાત્સવ કર્યાં. પછી ધ્વજારોપના ઉત્સવપૂર્વક મંત્રીએ ત્યાં જિનચૈત્યમાં આરતી અને મગળદીવા કર્યા તથા સંઘવાત્સલ્ય અને સ`ઘપૂજાદિ ક્રિયાએ કરીને તેણે રેશમી વસ્ત્રાથી શ્રાવકે અને શ્રાવિકાઓના સત્કાર કર્યાં. સૌખ્યલતા દેવીએ પણ શ્રીશત્રુ જયાવતાર પ્રાસાદમાં શ્રીઆદિપ્રભુની આગળ નમસ્કાર મહામંત્રના કાટિજાપૂર્વક, કાટિ અક્ષત, કૈાટિ મુક્તાફળ, દશ હજાર શ્રીફળ વગેરે ફ્ળા, કળશા તથા ચારે બાજુ હેમદીપક મૂકયાં અને ગગનસ્પી હેમધ્વજથી તે ચૈત્યને ભૂષિત Page #460 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ - ૪૩૭ કર્યું. એવું અદ્દભુત ઉદ્યાપન તથા દેવ, ગુરુ અને સંઘપૂજા વગેરે મહત્સવ વિધિપૂર્વક કર્યા. શ્રીવીરધવલ રાજાને અસાધારણ પરાક્રમી તથા અતિશય મહિમાના સાગરરૂપ એવો વીસલ નામે પ્રથમ પુત્ર હતા, જેના ભુજાદંડરૂપ મંડપમાં ભ્રમણ કરતાં અન્યાયરૂપ સૂર્યથી અત્યંત તાપિત થયેલી ન્યાયલક્ષ્મીને વિસામે, મળ્યો. બીજે વીર જનોના મુગટ સમાન એવો વીરમ નામે તેને પુત્ર હતું, જેના નામમાત્રથી રણાંગણમાં દુદ્દત શત્રુઓ પણ ભગ્ન થતા હતા. વળી જે સમરાંગણમાં, રાજવંશ (ગિરિવંશ)માં ઉત્પન્ન થયેલ ધનુષ્યનું તથા શત્રુઓનું યુગપત્ જીવાપકર્ષણ (બાણકર્ષણ અને પ્રાણહરણ) કરતે હતો. વસ્તુપાલ મંત્રી રાજ્યભારની ધુરાને બરાબર ધારણ કરતા હોવાથી વરધવલ રાજા સર્વાગ સંપત્તિથી વૃદ્ધિ પામ્યા હતા. એક દિવસે એકાદશીવ્રતમાં આમળી વૃક્ષને પ્રદક્ષિણ દઈ તે વૃક્ષ નીચે સુવર્ણનાણું મૂકતા કોઈ ધર્મ અને ન્યાયનિષ્ઠ વણિકને ત્યાં જ રૂપાનાણું મૂકતા એવા વીરમ રાજકુમારે ક્રોધ અને ઈર્ષ્યાથી લપડાક અને લાકડી વગેરેથી માર માર્યો, એટલે કરુણ સ્વરથી પિકાર કરતા અને દિમૂઢ બનેલો એ તે વણિક સર્વ જતુઓના શરણરૂપ અને ન્યાયસભામાં બેઠેલા એવા વસ્તુપાલ પાસે તરત જ આવ્યો. તેના વૃત્તાંતને સાંભળી ન્યાયગામી મંત્રીએ સુધાપાક સમાન મધુર વચનથી રાજકુમારને વાર્યો, એટલે અતુલ ગર્વથી અંધ બનીને દુષ્ટબુદ્ધિ વીરમ તે બંને મંત્રીઓ ઉપર Page #461 -------------------------------------------------------------------------- ________________ ४३८ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ઠેષ ધરવા લાગ્યા. તે વૃત્તાંત કોઈ ઉત્તમ સેવકના મુખથી જાણવામાં આવતાં ન્યાયવંતમાં અગ્રેસર એવો રાજા પોતાના અંતરમાં વિચારવા લાગ્યા કે “દાન, ભેગ, આધિ કે વિગ્રહથી રાજલક્ષ્મીને ક્ષય થતું નથી, પણ પ્રજાને સતાવવાથી તેને ક્ષય થાય છે.” કહ્યું છે કે- દુબળ, અનાથ, બાળ, વૃદ્ધ, તપસ્વી તથા અન્યાયથી પરાભૂત – એ સને રાજાનો જ આશ્રય હેય છે. પછી તે પુત્રને બોલાવી આંતરનેહને દૂર કરીને હૃદયમાં કોધાયમાન થયેલા રાજાએ તેને અત્યંત કઠેર શબ્દોમાં કહ્યું કે– અરે દુષ્ટ ! દુરાચારી! સદાચારી જનોને સતાવનાર ! દુમેતે ! અમારા ન્યાયમાર્ગનું તને ભાન પણ નથી. આ ન્યાયવંત વણિજને રાજ્યના સારરૂપ ગણાય છે એટલું જ નહીં, પણ જગતમાં રાજભવનના તે જગમ ભંડારરૂપ મનાય છે. કહ્યું છે કે-“રાજાઓના સ્થાવર અને જગમ એમ બે પ્રકારના ભંડાર હોય છે. તેમાં જગમ ભંડાર વણિજને અને સ્થાવર ભંડાર તે ધનસંચય જાણ. જેના રાજ્યમાં વણિજને વિવિધ કરને આપનારા હોય તે રાજા કે શહીન હોય તે પણ સદા નિશ્ચિત અને સુખી રહે છે. કહ્યું છે કે-વણિજનો વ્યવસાય કરે, ક્ષત્રિય સંગ્રામ કરે, કારીગરો કર્મનિર્વાહ કરે અને યાચક યાચના કરે.” હું રાજા વિદ્યમાન છતાં એમને કેણ પરાભવ કરી શકે તેમ છે ? અત્યારે જે બીજે કઈ પુરુષ હેત તે હું તેને હસ્તરછેદ જ કરત, પણ ન્યાય અને ધર્મયુક્ત એવા વણિકને નિર્દય રીતે Page #462 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ - ૪૩૯ મારનાર એ તું મારે પુત્ર ઠર્યો, એટલે તને હું વધારે શું કરી શકું? છતાં હવે કદાપિ તારે મારી દષ્ટિએ ન આવવું અને આ રાજધાની મૂકીને બીજે ક્યાંક ચાલ્યા જવું.” આ પ્રમાણેના રાજાના અપમાનથી અત્યંત દુભાયેલો એવો તે વીરમાની વીરમ તરત ત્યાંથી નીકળીને નગરની બહાર ચાલ્યા ગયે; અને એક સારા સ્થાને ગુણલક્ષ્મીથી અભિરામ તથા સરોવર, કૃપ, વાવ અને ઉદ્યાનથી મંડિત એવું વીરમગામ નામનું ગામ વસાવીને બંને મંત્રીઓ પર દ્વષ ધરતો કેટલાક રાજાઓથી પરિવૃત્ત થઈને રહ્યો, અને તે દુરાશય ત્યાં જ રાજ્યસ્થિતિ ચલાવવા લાગ્યા. કંસની જેમ તે પોતાના તાતને પણ અત્યંત સંતાપકારક થઈ પડ્યો. ખરેખર! એવા કુપુત્રે કુળને ધ્વસ કરનારા જ હોય છે. શ્રી રામની જેવો ન્યાયનિષ્ઠ, શિષ્ટજનેને પ્રિય, પિતૃભક્તિમાં તત્પર, સત્પક્ષના ઉદયયુક્ત, સુજ્ઞ અને સર્વને સંતોષ આપનાર એ વીસલ રાજ્યને યેગ્ય હોવાથી મંત્રીના માનસમાં રાજહંસની જેમ લીલા કરતો હતે. હવે મેઘની જેમ વસુધારાની નિરંતર વૃષ્ટિ કરતાં અને સમસ્ત અથ જનેને આનંદ પમાડીને વસુધાનું પાલન કરતાં નિર્મળ ગુણયુક્ત એવા શ્રી વીરધવલ રાજા અકસ્માત કંઈ ગાકાત થયો અને અનુક્રમે મરણ પામ્યા. તે અવસરે રાજ્યપ્રાપ્તિ નિમિત્ત વીરમ પિતાના સિન્ય સહિત મોટા ભાઈને મળવાને ત્યાં આવ્યો, એટલે તેને દુષ્ટાભિપ્રાય જાણીને મંત્રીશ્વરે ગજ, અશ્વ અને ધનભંડાર પર પિતાના Page #463 -------------------------------------------------------------------------- ________________ ४४० શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સુભટ બેસારી દીધા, અને અઢારસે સુભટો સહિત બળિષ્ઠ એવો તે પોતે ગુપ્ત બખ્તર ધારણ કરીને સાવધાનપણે રહ્યો, તથા યમરાજ સમાન દુઃસહ એ તેજપાલ રાજ્યમંદિરનું મુખ્ય દ્વાર રેકીને રહ્યો; એટલે ફાળથી ભ્રષ્ટ થયેલા વ્યાઘની જેમ પિતાની ધારણું પાર પાડવાને અસમર્થ એવો વોરમ વિલક્ષ થઈને સ્વસ્થાને પાછા ચાલ્યા ગયા. શ્રી વરધવલ રાજા સ્વર્ગસ્થ થતાં સમસ્ત ભૂમિમંડળ શેકાક્રાંત થઈ ગયું. ક્ષમાધાર (રાજા)ના વિયેગથી પ્રજાના દરેક ઘરે નેત્રોને અંધ બનાવી દે તે અંધકાર પ્રસરી રહ્યો. અંતઃપુરની અધારાથી સામંત અને મંત્રીઓ સાથે નિરાધાર એવું આ ધરણીતળ સર્વતઃ આદ્ર બની ગયું. તે વખતે તે રાજધાની સમસ્ત લોકેના શોકની એક રાજધાનીરૂપ થઈ પડી. અહો ! ભવનાટકને ધિક્કાર થાઓ. તે વખતે સ્વામી ધર્મને સત્ય બતાવવામાં તત્પર એવા અનેક સેવકે તે રાજાની સાથે ચિતામાં પડવાને તૈયાર થયા. જગતમાં હવે પિતાને દુઃખનો પાર ન રહ્યો” એમ ધારીને રાણીઓ પણ અગ્નિમાં પ્રવેશ કરવાને તત્પર થઈ અને શેકને વશ થયેલ મંત્રીશ્વર પણ કાષ્ઠભક્ષણ (ચિતા પ્રવેશ) કરવા તૈયાર થયે. એ અવસરે રાજમાન્ય અને હિતૈષી એવા વૃદ્ધ પુરુષોએ મંત્રીને વારી રાખ્યું. તે વખતે શેકાવેગની વ્યથામાં મન એવા મંત્રીનો જાણે ઉદ્ધાર કરવા ધારતા હોય તેમ સેમેશ્વર રાજગુરુએ કહ્યું કે-“હે મંત્રિનું ! Page #464 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૪૧ રાજ્યધુરાને ધારણ કરનારા તથા જગતમાં એક ધારાધર સમાન એવા આપ વિદ્યમાન હોવાથી ચૌલુક્ય રાજા વિદ્યમાન જ છે. હે મહામત ! તમે પૃથ્વીનું પાલન કરનાર હોવાથી ગૌર્જરપતિની રાજ્યલક્ષમી નિર્નાથ છતાં સનાથ છે, પણ જે તમારો અભાવ થશે તે દુર્જન અને દુષ્ટોના સર્વે મને રથ અવશ્ય પૂર્ણ જ થશે.” એટલે મતિમાન એ તે મંત્રીશ્વર મૃત્યુસાહસથી વિરામ પામ્ય અને શેકાત્ત થઈને સભા સમક્ષ ગદગદિત ગિરાથી બેલ્યો કે-“અહો ! બીજી ઋતુઓ તો અનુક્રમે આવજાવ કર્યા કરે છે, પણ વીરધવલ વીર વિના નેત્રયુગલમાં વર્ષા અને હૃદયમાં ઉષ્ણ એ બે ઋતુ તે અહીં સદાને માટે કાયમ રહી છે. પછી મંત્રી, સામતે અને રાજાઓ સર્વે નિરાશ થઈ યથોચિત કૃત્ય કરીને પોતપોતાના સ્થાને આવ્યા, અને પ્રત્યકૃત્ય કરતાં વિશલદેવ રાજા પાસે સુજ્ઞ શિરોમણિ વસ્તુપાલ મહામંત્રીએ વરધવલ રાજાના સુકૃત નિમિત્તે એક કટિ સુવર્ણને ધર્મમાગે વ્યય કરાવ્યું. ત્યાર પછી સુજ્ઞ એવા મંત્રીશ્વરે પ્રૌઢ મહોત્સવપૂર્વક અષ્ટમીના ચંદ્ર સમાન વિશલના વિશાળ લલાટ પર તિલક કરીને રાજમાન્ય પુરુષો તથા સામંતને પ્રિય વિશ્વવત્સલ એવા તેને સેમેશ્વર રાજગુરુ પાસે શાંતિમંગળ કરાવવાપૂર્વક રાજ્યસન પર બેસાર્યો. પછી રાજ્યનાં સાતે અંગેની ચારે બાજુ સંભાળ કરીને પિતાના સદ્દવૃત્તથી સુશોભિત એવા તે રાજાને સાથે લઈ સર્વાગાસજજ ચતુરંગ સેના સહિત Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અધિક પૌરુષના તેજથી સેનાની આગળ ચાલતા તેજપાલ વગેરે બહાદુર વીરોથી ચારે બાજુ પરિવૃત્ત એ સાહસિક મંત્રી વીરમની સામે ચાલ્યા. બંને સે એકત્ર થતાં પરસ્પર દેવતાઓને પણ પ્રલયકાળના પ્રારંભની બ્રાંતિ કરાવે તેવું અસાધારણ યુદ્ધ થયું. એ અવસરે વ્યાધિઓને ધવંતરી વૈદ્ય ત્રાસ પમાડે તેમ વરવારોમાં અગ્રેસર એવા મંત્રીશ્વરે પ્રાણહારક બાણોથી શત્રુઓને ક્ષણવારમાં ત્રાસ પમાડવો, અને વીરમના પરમ સહાયક એવા તેના મામાને કૃપાળુ છતાં તેજપાલે ઘાયલ કર્યો; એટલે બુધથી ચંદ્રમાની જેમ મંત્રીને લીધે રાજાને દુર્જય સમજીને રાહુની જેમ ક્રરકમ એવા વીરમે નિર્બળ થઈ, રણભૂમિનો ત્યાગ કરી, કેટલાક રાજાઓને સાથે લઈને જાવાલિ દુર્ગમાં આવી પિતાના સસરાનું શરણ લીધું. ત્યાં ચાહુમાન કુળમાં સૂર્ય સમાન એવા ઉદયસિંહ રાજાએ તેને પિતાને જમાઈ સમજી કેટલાંક ગામ આપવા સાથે સ્થાન પણ આપ્યું; એટલે તેના બળથી ત્યાં રહેલ દુરાત્મા વીરમ ધાડ પાડીને ચૌલુક્ય રાજાના દેશમાં ઉપદ્રવ કરવા લાગ્યો, અને ગિનીપુરથી આવતાં માર્ગમાં વણિજનોના સાર્થને નિરંતર દુષ્ટ જનોથી ઉત્સાહિત થઈ લુંટવા લાગ્યું. તેના ભયથી ચૌલુક્ય રાજાની સર્વ પ્રજા કોઈ પણ ગામ કે નગરમાં સ્વસ્થતા પામી શકી નહી. પછી મંત્રીએ પોતાના ચરપુરુષને હાથે લેખ મોકલીને તેના શ્વશુર રાજાને તેની દુષ્ટતા નિવેદન કરી. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ અષ્ટમ પ્રસ્તાવ આથી તેને વારવાના અન્ય ઉપાય ન જડતાં પેાતાના જમાઈ છતાં વીરકુંજર વીરમને વિશ્વાસ પમાડીને તેણે મારી નખાબ્યા, એટલે વિશલદેવનુ રાજ્ય પૃથ્વી પર નિષ્ક ટક અને સમસ્ત પ્રજા, અમાત્ય અને રાજાઓને આનંદ આપનાર થઈ પડ્યું. મંત્રીરાજના પ્રતાપે અનેક રાજાઓને જીતનાર તથા સૂર્ય સમાન તેજસ્વી એવા વીશળદેવથી સ` રાજાએ મદ્યોતની જેમ પ્રભારહિત થઈ ગયા અને રત્ન, અશ્વો તથા ગજાદિક ભેટ કરીને પ્રજાને પાળનાર એવા તે રાજાની પાસે આવીને નમ્યા, એટલે ગુરુ અને શુક્રની જેમ નિરંતર પાસે રહેલા તે અને મત્રીશ્વરાને લીધે વિશાળદેવ રાજા દિવસે દિવસે અત્યંત પ્રભાના પ્રકને પામવા લાગ્યા. હવે સુકૃતી એવા વીશળદેવ રાજાએ અનેક ધમ - સ્થાનાથી મનેાહર અને ફરતાં ખાર ગામથી અભિરામ એવુ. પાતાના નામનું એક નવીન નગર વસાવીને ધર્મિષ્ઠ બ્રાહ્મણાને તે નિવાસ નિમિત્તે આપ્યું, એટલે સત્ય, શૌચ અને યાનિષ્ઠ, વિશિષ્ટાચારમાં તત્પર, આજ્ઞાથી વેદપાઠથી પવિત્ર, નિર ંતર ષટૂંકમાં તત્પર, રાજાની જ્યારે જોઈએ ત્યારે સ્થાન, વસ્ત્રો અને ભાજન મળવાથી પરિગ્રહ રહિત એવા બ્રાહ્મણેા ત્યાં નિશ્ચિત થઈને રહેવા લાગ્યા. પછી રાજાના આદેશથી તેજપાલ મંત્રીએ વીરધવલ રાજાના સુકૃત નિમિત્તે જગતના સૌ ને જીતનાર અને ગજ, અશ્વ તથા મનુષ્યાની ઉદાર રચનાથી વિરાજિત એવું Page #467 -------------------------------------------------------------------------- ________________ ४४४ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ત્યાં એક બ્રહ્મમંદિર કરાવ્યું. તેમજ શાસનનાયક શ્રી વધમાનસ્વામીનું સુવર્ણકળશયુક્ત એવું એક ઉન્નત ચિત્ય કરાવ્યું. હવે શ્રી કણે રાજાનો વંશજ, શત્રુરૂપ હસ્તીઓમાં સિંહ સમાન અને ગર્વના એક પર્વતરૂપ નરસિંહ નામે ડાહલ રાજા વિષ્ણુની જેમ વિશળદેવ રાજાની આજ્ઞા માન નહોતું એટલું જ નહીં, પણ તે દુમતિ ચૌલુક્ય રાજાની સેવા કરનારા અન્ય રાજાઓને પણ ભેદ પડાવવારૂપ દુબુદ્ધિ આપતું હતું, એટલે હિતૈષી એવા વસ્તુપાલ મંત્રીએ પોતાના સેવક દ્વારા લેખ મોકલીને તેને સામવચનથી શિખામણ આપી કે-“ન્યાય અને ધર્મના આધારરૂપ એવા હે રાજન્ ! પિતાના શ્રેયને માટે તારે ગૌર્જરપતિની આજ્ઞા શિરસાવંધ કરવી અને તરતમાં જ કંઈક ઉત્તમ ભેટ મોકલવી. તેમજ અન્ય રાજાઓને તારે ભેદની દુર્મતિ ન આપવી; નહીં તે તું સામ્રાજ્યસંપત્તિથી ભ્રષ્ટ થઈશ, કારણ કે મહાપુરુષ સાથે સ્પર્ધા કરવાથી મહા અનર્થ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણેને લેખ વાંચીને સમૃદ્ધ એ ડાહલેશ્વર અત્યંત ક્રોધાયમાન થયા અને ઘેર રણવાદ્યોના નાદથી દિગ્ગજોને પણ ભય પમાડતે અને પિતાની મોટી સેનાથી કુળપતેને પણ કંપાવતે મોટું રિન્ય લઈને સત્વર ગૌર્જર દેશ પર ચડી આવ્યા એટલે ભયંકર યમ સમાન તેને પિતાના દેશના સીમાડા પર આવેલ જાણીને વિશળદેવે વ્યાકુળ થઈને મંત્રીશ્વરને Page #468 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૪૫ કહ્યું કે-“હે મહામંત્રિન્ ! સંગ્રામસિહ વગેરે રાજાએથી અધિક પ્રેરાઈને રાહુ જે ક્રૂર તે શત્રુ નજીક આવી પહોંચ્યું છે, માટે હવે શું કરવું? તે કહે.” તે સાંભળીને વીરકેશરી એવા મંત્રીએ સ્મિતપૂર્વક તેને કહ્યું કે-“હે રાજેદ્ર! ભય પામવાનું કંઈ કારણ નથી, એ શુદ્ર શત્રુઓ કેણ માત્ર છે? આપનું પ્રબળ પુણ્ય અદ્યાપિ જયવંતુ વતે છે.” પછી રાજાના અને વસ્તુપાલના આદેશથી મહા તેજસ્વી એ તેજપાલ અનેક રાજાઓ સહિત તેની સામે ગયે. અને ડાહલ રાજાની સાથે સમરત દે અને નાગકુમારોને ભયભ્રાંત બનાવી દે તેવું યુદ્ધ કરવાની તેણે તૈયારી કરી. અત્યંત તાડન કરવામાં આવેલાં રણવાદ્યોને રૌદ્ર મહાનાદ આકાશ અને પૃથ્વીમાં ચારે બાજુ પ્રસરી ગયે. તે વખતે સ્વામીભકત એવા વીર નરો તથા અન્ય જને પણ પરસ્પર એક બીજાને બેલાવવાપૂર્વક યુદ્ધ કરવા તત્પર થયા. એ અવસરે તેજપાલ મંત્રીએ છોડેલાં બાણુરૂપ પ્રસરતા દુદિનથી સૂર્યની જેમ ડાહલ રાજા તરત જ નિસ્તેજ બની ગયે; એટલે ભયબ્રાંત થયેલા તેણે પોતાની મંત્રીના કહેવાથી મંત્રી રાજ તેજપાલને તરતજ લક્ષ સુવર્ણની ભેટ કરી. એ જયલક્ષ્મીને પ્રાપ્ત કરીને તેજપાલ મંત્રી ધ્વજાઓથી શણગારેલ ધરલક્કપુરમાં આવ્યો, એટલે શ્રીમાન્ વિશળદેવે પિતે તેને આલિંગન કરીને સત્પથને પાળનાર એવા તેજપાલને પિતાની જેમ ગૌરવપૂર્વક સત્કાર કર્યો, અને લાવેલું બધું સુવર્ણ પ્રીતિપૂર્વક તેને આપીને રાજ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સભામાં રાજાએ પિતે તેની સ્તુતિ કરી કે-“શ્રી તેજપાલ મંત્રી ચિરકાળ તેજસ્વી રહે. ચિંતામણિની જેમ જેને લીધે લેકે નિશ્ચિત થઈને આનંદ કરે છે.” પછી બૃહસ્પતિ સમાન પ્રતિભાશાળી એવા પિતાના અનુજ બંધુ તથા પિતાના પુત્ર જૈત્રસિંહને રાજ્યભાર સોંપીને શ્રીવાસ્તુપાલ મંત્રીએ શત્રુંજય તથા રેવતચલની સવિસ્તર યાત્રા કરીને તે સુવર્ણ ત્યાં વ્યય કર્યો. તે વખતે સમસ્ત વિશ્વને આશ્ચર્ય પમાડનાર એવા સંઘપૂજાના ઉત્સવમાં શ્રી દેવેંદ્રસૂરિએ તેને ઉપદેશ આપે કે - “ભાગ્યથી પ્રાપ્ત થઈ શકે એવી પુણ્યવંત જનની લક્ષ્મી પ્રાણીઓનું રક્ષણ કરવામાં, જગતને ઉપકાર કરવામાં, જિનભક્તિમાં, સાધર્મિક વાત્સલ્યમાં, સ્વજનોને આનંદ પમાડવામાં, સુપાત્ર દાનમાં, જીર્ણોદ્ધારમાં, યતિઓને દાન આપવામાં તથા શાસનનો ઉદ્યત કરવામાં વાપરવા વડે જ સફળ થાય છે.” હવે શ્રી વીરધવલ રાજાના સામ્રાજ્યનો જેટલો વિસ્તાર હતું તેટલો જ વિસ્તાર મંત્રીના પ્રભાવથી અનુક્રમે વિશળદેવને પ્રાપ્ત થયે, છતાં મહીતળ પર પ્રસાર પામવાથી તે રાજા શ્રી વસ્તુપાલ મંત્રીને કેવળ લઘુતાથી જેતે હતે. વિશળદેવને એક સિહ નામે મામે હતે. રાજાના આદેશથી સમર્થ એવા તેને સર્વ રાજાઓમાં અગ્રેસર અધિકારી બનાવવામાં આવ્યો હતો. તે પિશુનાત્મ પાપીથી ઘેરાયેલ રાજાએ તેજપાલના હાથમાંથી મુદ્રાન Page #470 -------------------------------------------------------------------------- ________________ - અષ્ટમ પ્રસ્તાવ - ૪૪૭ છીનવી લઈને ગર (વિષ)ની જેમ લેકેને સંહાર કરનાર નાગરજાતિના નાગડ મંત્રી પર પ્રસાદ કરીને તેના હાથમાં આપી, એટલે સોલ્લાસથી રોમાંચિત થયેલા - તેના હાથમાં તે મુદ્રિકા બેરડીના વૃક્ષ પર આરૂઢ થયેલી કલ્પતાની જેવી શોભવા લાગી. ભક્તિ મુગ્ધ એવા મંત્રીએ તે નગરમાં પિતાના ગુરુ નિમિત્તે સાત માળનું એક ઉન્નત પૌષધાગાર કરાવ્યું હતું. ત્યાં કોઈ અગીતાર્થ અણગાર ઉપરની ભૂમિનું પ્રમાર્જન કરતા હતા. એવામાં નીચેથી પસાર થતા રાજાના સિહ નામના મામાના મસ્તક પર તેની ધૂળ પડી. આથી તેણે કોધોધ થઈને તે સાધુને નિર્દય રીતે માર માર્યો, કારણ કે “મદમસ્ત જનોના હૃદયમાં વિવેક ક્યાંથી હોય? આથી મંત્રીને અત્યંત ગુસ્સો આવવાથી કઈ વીર મનુષ્યને હાથે તેને કરચ્છેદ કરાવ્ય; એટલે પેડુંક વંશના ક્ષત્રિયામાં મુખ્ય અને પ્રબળ ઓજસ્વી એ સિંહ રાજા અંતરમાં જૈન મત પર બહુ વૈષ ધરવા લાગ્યા. દેવગે રાજપૂજ્ય એવા તે સિંહ રાજાની સાથે વસ્તુ પાલને વિષમ વિરોધ ઊભે થયો. મામાને દાક્ષિણ્યને લીધે વિશળદેવે પણ તેને પક્ષ કર્યો, એટલે સિહે સન્ય સહિત મંત્રીશ્વરના ઘરને ઘેરે ઘાલ્યો. મંત્રોના ઉદ્ધત સુભટો તરત જ યુદ્ધ કરવા તત્પર થઈ ગયા, અને પરસ્પર યુદ્ધ શરૂ થયું. તે જોઈને રાજધાનીના બધા લોકો ભયભ્રાંત થઈ ગયા. રાજાએ પણ અત્યંત ક્રોધાયમાન થઈને Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પોતે યુદ્ધ કરવાની ઈચ્છાથી ઇંદ્રને પણ ભય પમાડે તેવું પેાતાનું સૈન્ય તૈયાર કર્યુ. તે હકીકત જાણવામાં આવતાં સૂર્ય સમાન તેજસ્વી અને અતિરથી એવા મંત્રીશ્વર પણ વીર બધુ સહિત કવચ ધારણ કરીને યુદ્ધ કરવાને સજ્જ થયા. એવામાં કૃતજ્ઞશિરામણ રાજગુરુએ મ`ત્રીને ઘરે આવીને સંગ્રામેાત્સુક મત્રીને કહ્યું કે-“ હે મહામતે ! હે મ`ત્રીરાજ! તમે આ શું કરવા માંડયું? એક નજીવા કારણે આ મહાન્ યુદ્ધસમારંભ કેવા? અતિશય ગભરથી ઉલ્લુર અને મહા એજસ્વી એવા જ્યેષ્ઠુક વંશના સર્વ રાજાએ એકત્ર થઈને તમારી સાથે યુદ્ધ કરવા સજ્જ થયા છે અને તેમના દાક્ષિણ્યથી રાજા પણ કાપથી કૃતાંત જેવા ખની ગયા છે; માટે શાંત થાએ કે જેથી તેમની સાથે તમારી સધિ થાય. "" રાજગુરુનાં આ પ્રમાણેનાં વચના સાંભળીને અસહ્ય તેજથી સૂર્યની જેવા જાજવલ્યમાન મંત્રીએ તેમને કહ્યું કે“ જ્યેષ્ઠુક વંશના એ ક્ષુદ્ર ક્ષત્રિયે મારી આગળ શુ માત્ર છે? અશ્વરાજનું તેજ કી બીજાએથી પરાભૂત થાય તેમ નથી. દેીપ્યમાન સૂર્ય શુ' અંધકારથી પરાભવ પામે ? જ્યારે રાજા પણ તેમના પક્ષમાં ભળીને સંગ્રામ કરવા તત્પર થયેા છે, ત્યારે આજે સર્વના સંહાર જ થવાના એમ સમજો. મને જૈન મુનિએના પરાભવ કર્યાં તે જ અત્યંત દુઃસહુ લાગેલ છે. સિંહને સર્વત્ર સ્વતંત્રતા આપવામાં આવી તેનું જ આ પરિણામ છે. ઉદ્યમથી Page #472 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૪૯ ઉપાર્જન કરેલ અને જીવિતવ્યના એક ફળરૂપ યશ જે પ્રથમથી જ લુંટાઈ જાય તે પછી મનસ્વી જને શરીરરૂપ પલાલનું શા માટે પાલન કરે?” ઈત્યાદિ વચનેથી મરણ પર્યત યુદ્ધ કરવાનો તેને દઢ નિશ્ચય જાણુને સેમેશ્વરે રાજા પાસે આવીને સુધા સમાન શીતળ ગિરાથી તેને સમજાવ્યા કે – “હે દેવ ! આ વ્યતિકરમાં ખઅલિત વીર્યવાન એવો એ વિરકુંજર મંત્રી પિતે મરશે અને અન્ય હજારેને મારશે. વળી હે રાજન્ ! સામ્રાજ્યદીક્ષામાં એ જ તમારે ગુરુ હતે, માટે સમસ્ત વિશ્વને ઉપકારક એવે એ મંત્રી પિતાની જેમ તમારે સન્માન આપવા લાયક છે. જૂના સેવકોના અપરાધને જે બેત્રણ વાર પણ દરગુજર ન કરે એવા સ્વામીને કૃતજ્ઞ જનેમાં અગ્રેસર ગણીને શું સજજને તેની પ્રશંસા કરે? વળી સદા સેવાપરાયણ એવા મારા જેવા અન્ય સેવકના મનમાં પણ આમ થવાથી હવે તમારી શી આશા રહેશે ?” ઈત્યાદિ તેની મધુર વાણી સાંભળીને શાંત હૃદયથી રાજાએ તે રાજગુરુને કહ્યું કે – “એને ધીરજ આપી માનપૂર્વક તમે અહીં લઈ આવે કે જેથી પુનઃ આપણે તેને યથાયોગ્ય સત્કાર કરીએ.” રાજાના આદેશથી રાજગુરુએ મંત્રીશ્વરને ઘરે આવીને રાજાનું કથન તેમને યુક્તિપૂર્વક કહી સંભળાવ્યું. પછી વસ્તુપાલ તેની સાથે રાજા પાસે આવ્યા, પરંતુ વીર સુભટથી પરિવૃત્ત થઈને ત્યાં તે સાવધાન જ રહ્યો હતો, ૨૯ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫a શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પણ પ્રથમ કરેલા તેના વિવિધ ઉપકારનું હૃદયમાં મરણ કરીને પ્રસન્ન થયેલા એવા સુજ્ઞ રાજાએ પિતાની જેમ તેને સન્માન આપ્યું; આથી ઉપશાંત થયેલા મંત્રીએ રાજાને પ્રણામ કર્યા, એટલે રાજાએ પોતે ઊઠીને તેને આલિંગન આપ્યું અને પોતાના અર્ધાસન પર તેને બેસાર્યો. પછી પિતાના મામાને મંત્રીના પગે પડાવ્યો અને પુનઃ તેણે મંત્રી અને માતુલ વચ્ચે સંધિ કરાવી; એટલે મંત્રીએ પ્રસન્ન મુખે રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! આપના પ્રસાદથી મારે કંઈ ન્યૂન નથી, પરંતુ જે દુષ્ટબુદ્ધિ દેવ ગુરુને દ્રષી થશે તેને તો આપના સમક્ષ પણ હું શિક્ષા કરીશ !”. એટલે સર્વના સાંભળતાં રાજાએ કહ્યું કે – “કેઈએ જૈન મુનિઓનું લેશ પણ અપમાન ન કરવું. એ મુનિઓ સત્ય, શીલ અને તપોનિષ્ઠ, સર્વજ્ઞ મતમાં સૂર્ય સમાન તથા જગતમાં સર્વ કરતાં ગરિષ્ઠ હોવાથી સર્વ જનેને તે પૂજનીય છે.” આ પ્રમાણે થવાથી જૈનધર્મની મોટી પ્રભાવના થઈ. પછી રાજાની આજ્ઞાથી હર્ષિત થઈને મંત્રી પિતાને ઘરે આવ્યા. ત્યાં બધા બંધુઓ અને વ્યવહારીઆઓ મળ્યા અને વર્યાપન-મહત્સવ નિમિત્તે મંદિર પર વજાઓ બાંધવામાં આવી. પછી શત્રુંજયાવતાર ચિત્યમાં સનાત્રેત્સવ કરીને તેમણે શ્રીમાન્ ચતુર્વિધ સંઘની પૂજા કરી. એક દિવસે સમર નામના પ્રતીહારના પ્રપંચથી પ્રિસ્તિ થઈને વિશલ રાજાએ મંત્રીને કહ્યું કે-“હે મંત્રીશ્વર ! નાગડ મંત્રીને યથાસ્થિત પિતાને હિસાબ બતાવી રાજય Page #474 -------------------------------------------------------------------------- ________________ : અષ્ટમ પ્રસ્તાવ ૪૫૧ સબંધીનુ બધુ ધન તેને આપી દો.” એટલે તે મેલ્યા કેહું રાજન્ ! શ્રી વીરધવલ રાજાની આજ્ઞાને વશ થયેલા તથા સુખેથ્થુ એવા અમે પ્રાપ્ત થયેલ બધું ધન, શત્રુંજય તથા ગિરનાર પ્રમુખ વિવિધ સુતીર્થોમાં, પવિત્ર પાત્રામાં અને દીન તથા દુઃસ્થિત લાકામાં વાપરી નાખ્યું છે તેમજ ચૌલુકય રાજાના શ્રેયનિમિત્તે યાચક જનેામાં પણ તેના વ્યય કર્યો છે.” એટલે રાજાએ કહ્યું કે-“જો એમ હોય તે આ સબધમાં કઈક સોગન લ્યા.'' એટલે સામેશ્વર રાજગુરુએ કહ્યું કે-“ હે વાયુ! અત્યંત પુષ્ટ પરિમલમાં આસક્ત એવા મધુકરથી મહાન્ પ્રૌઢતા પામીને પણ આ તેં શું કર્યું કે અંધકારને દૂર કરનાર સૂર્ય - ચદ્રના દૂરથી તિરસ્કાર કરીને ચરણમાં સ્પર્શ કરવા લાયક રજ તેમના સ્થાને આકાશમાં તે સ્થાપન કરી.” આ પ્રમાણેની અન્યાક્તિ સાંભળીને પ્રસન્ન થયેલ રાજા સાગન આપવાથી નિવૃત્ત થયા, અને મત્રીને સન્માન આપીને વિસર્જન કર્યાં, એટલે તે અને મંત્રી સ્વસ્થાને આવ્યા. પછી તેમણે બહુ વિસ્તારથી સાધર્મિક વાત્સલ્ય કર્યું' અને વાર્દિકથી સર્વ સાધુઓના સત્કાર કર્યાં. એકદા પચાસરા પ્રમુખ ચૈત્યાને વંદન કરવાની ઇચ્છાથી મંત્રીશ્વર ગુજરાત પાટણમાં આવ્યા. ત્યાં સ ચૈત્યામાં બધી જિનપ્રતિમા આને સમસ્ત પ્રકારે ભાવથી પૂજીને સ શૈત્ય પર ધ્વજારોપ કર્યા, અને સ્વામિવાત્સલ્ય તથા સર્વ ગચ્છના સાધુઓનું પૂજન કરીને ત્યાંથી તે Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શંખેશ્વર તીર્થમાં શ્રી પાશ્વનાથને વંદન કરવા ગયા. ત્યાં અઠ્ઠાઈમહત્સવ કરી, માર્ગમાં અનેક તીર્થોને નમસ્કાર કરીને તે પિતાને ઘરે આવ્યા. એકદા કંઈક જવરથી પીડિત થતાં વસ્તુપાલ મંત્રીએ પુત્ર પૌત્ર સહિત તેજપાલ બંધુને તથા પોતાના પુત્ર જૈત્રસિંહને એકાંતમાં બેલાવીને કહ્યું કે “હે વત્સ! (૧૨૮૯)ના ભાદ્રપદની દશમીના દિવસે પિતાના પ્રાંતસમયે ત્રિકાલજ્ઞ મુનિઓમાં અગ્રેસર એવા મલ્લગછના શ્રી નરચંદ્ર ગુરુએ મને એકાંતમાં બોલાવીને કહ્યું હતું કે-“હે મહામંત્રિનું ! જિનમતમાં સૂર્ય સમાન એવા તમારો ૧૨૯૮ના વર્ષમાં સ્વર્ગવાસ થશે.” આ તેમનું કથન કદાપિ અન્યથા થનાર નથી, માટે હવે હું સર્વ પાપથી મુક્ત થવા સર્વ તીર્થોમાં ચિંતામણિ સમાન શ્રી શત્રુંજય તીર્થ પર જવા ઈચ્છું છું. હવે ભવરેગને ભેદવા માટે યુગાદિગુરુ તે વૈદ્ય, તેમનું પ્રણિધાન તે રસાયન (ઔષધ) અને સર્વ પ્રાણીઓની દયારૂપ પથ્ય મને પ્રાપ્ત થાઓ. મેં લક્ષ્મી પ્રાપ્ત કરી, સુખ ભેગવ્યું, પુત્રનું મુખ જોયું અને જૈનદર્શનની સેવા બજાવી, માટે હવે મને મરણનો કિંચિત્ પણ ભય નથી, કારણ કે-“મનુષ્યજન્મ પામીને જેમણે તીર્થગમન ન કર્યું, સાધુઓની સેવા ન કરી, ચૈત્યને ઉદ્ધાર ન કર્યો, જિનમૂર્તિઓની પ્રતિષ્ઠા ન કરી અને સુપાત્રમાં અન્નપાનાદિકનું દાન ન આપ્યું-ખરેખર તે પુરુષે દરિદ્ર થઈને નિરંતર દુખિત થાય છે.” આ પ્રમાણેનું વસ્તુપાલનું કથન સત્ય Page #476 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૫૩ સમજીને સકુટુંબ તેજપાલ મંત્રીએ સિદ્ધાચીની યાત્રાનિમિત્તે જવાની સર્વ સામગ્રી તૈયાર કરી, એટલે મંત્રીની સાથે યાત્રાએ જવા માટે સંઘ એકત્ર થયો. તે વખતે સામત સહિત વિશળદેવ રાજા પણ મંત્રીને ઘેર મળવા આવ્યો; એટલે પ્રૌઢ પ્રાભૂતથી રાજાને પ્રસન્ન કરીને મંત્રીએ શત્રુંજયની યાત્રા કરવા માટે જવાની અનુજ્ઞા માગી; એટલે ગૌરવ સહિત પરવાનગી આપીને રાજાએ કહ્યું કે હે મંત્રીશ! તમારા પ્રસાદથી દુ રાજાઓને જીતીને પિતાએ અખંડ એશ્વર્યયુક્ત રાજ્ય કર્યું અને હું જે આ સપ્તાંગ સુંદર રાજ્ય પામ્યો છું તેમાં પણ તમારા વિશદ પ્રસાદ જ મુખ્ય કારણરૂપ છે; માટે હે મંત્રિમ્ ! આ સર્વ સંપત્તિ તમારી જ છે, તો પૂર્વની જેમ યથારુચિ સર્વ કાર્યોમાં તેને તમારે વ્યય કરે; અને સુપાત્રદાનપૂર્વક યાત્રા કરીને પુનઃ શીધ્ર અહીં આવી તમારે પૂર્વવત્ રાજ્યકારભાર ચલાવવો.” આ પ્રમાણે કહીને મંત્રીશ્વરને નેહપૂર્વક તેણે ત્રણ લક્ષ સુવર્ણ બક્ષિસ કર્યું, અને મંત્રીથી પ્રણામ કરાયેલ રાજા પિતાના આવાસમાં આવ્યું. પછી મંત્રી પોતે નાગડ (નવામંત્રી)ને ઘરે ગયા, એટલે તેણે ભક્તિપૂર્વક પ્રૌઢ આસન આપીને મંત્રીને સત્કાર કર્યો. પછી મંત્રીશ્વરે તેને કહ્યું કે-“હે મહાભાગ! ભવાંતરની વિશુદ્ધિનિમિત્તે સ્વજનો સહિત અમે જિનાધીશને વંદન કરવા શ્રી વિમલાચલ તીથ પર જવાના છીએ; માટે નિર્દોષ અને સરળ એવા આ જૈન મુનિએનું તમારે Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દુષ્ટ જનેથી પ્રયત્નપૂર્વક બરાબર સંરક્ષણ કરવું, કારણ કે એઓ જગતના આધારરૂપ ધર્મધુરાને ધારણ કરનારા છે. વનરાજથી માંડીને ગુર્જરભૂમિનું આ રાજ્ય જૈન મંત્રીશ્રી સ્થાપિત થયેલું છે, તેમાં ધર્મષીનું કદી પણ શ્રેય થયું નથી.” વસ્તુપાળનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને વિનય દર્શાવતાં નાગડ મંત્રીએ કહ્યું કે-જેન યતિઓનું હું યથાશક્તિ ગૌરવ કરીશ, માટે તમારે તે સંબંધી કઈ પણ ચિંતા કરવી નહીં; તમે તમારા સત્કાર્યમાં તત્પર રહીં સદા કુશળતાપૂર્વક કાર્ય સાધીને પુનઃ અહીં વહેલા પધારજો. વળી રસ્તામાં તમને કંઈ પણ વિદન ન આવો, તમારું કલ્યાણ થાઓ અને અવસરે પાછા અહીં પધારે. ત્યાં પણ અમને કઈવાર યાદ કરજે.” આ પ્રમાણેના તેનાં વચનથી પ્રસન્ન થઈને મંત્રી પિતાને ઘરે આવ્યા, અને પછી બધી સામગ્રી સાથે તે શત્રુંજય તરફ યાત્રા કરવા ચાલ્યા. પાલખીમાં આરૂઢ થઈને સમાધિપૂર્વક પ્રયાણ કરતાં તેઓ અલ્કાપાલિક નામના ગામે આવ્યા. ત્યાં મંત્રીશ્વરને વધારે અસમાધિ જેવું જણાયું, એટલે સમસ્ત સંઘ તથા બ્રહ્મવ્રતધારી આચાર્ય મહારાજને બોલાવીને સુજ્ઞ એવા મંત્રીએ સાવધાન મનથી યથાર્થ આરાધના કરી અને સાતે ક્ષેત્રોમાં સાત લક્ષ સુવર્ણનો વ્યય કરતાં અને વિધિપૂર્વક સર્વ ધર્મકર્મ આચરતાં તથા સર્વ આચાર્યોનાં હિતકારી * આ ગામ શત્રુંજયની નજીક જણાય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ - અષ્ટમ પ્રસ્તાવ ' ૪૫૫ વચન સાંભળતાં ભગવંતના નિર્મળ ધ્યાનમાં પરાયણ એવા તેણે અનશન અંગીકાર કર્યું. પછી એક પહોર અતિક્રાંત થતાં આત્મ-આરામમાં જેની બુદ્ધિ વિરામ પામી છે અને જેને સંવેગરંગ ધારાધિરૂઢ છે એવા મંત્રીશ્વરે કહ્યું કે“મેં સજજનેને સ્મરણ કરવા લાયક કંઈ પણ સુકૃત્ય ન કર્યું અને મનેરથની માળા ફેરવતાં એમને એમ આયુષ્ય બધું સમાપ્ત થઈ ગયું, પરંતુ જિનશાસનની યુકિંચિત સેવાથી મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું છે તેના પ્રતાપે મને ભવોભવ જિનશાસનની સેવા જ પ્રાપ્ત થશે, કેમ કે જે રાગી પર પણ વિરાગ ધરાવે તેવી સંસારી સ્ત્રીઓને કોણ ઈર છે? તે જે વિરાગી પર રાગ ધરાવે છે એવી મુક્તિસ્ત્રીને જ ઈચ્છું છું. જ્યાં સુધી મને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભવમાં શાસ્ત્રાભ્યાસ, જિનેશ્વરની સેવા, સજજનને સંગ, સાધુઓનાં ગુણગાન, કેાઈના પણ દોષ બોલવામાં મૌન, સર્વને પ્રિય અને હિતવચનનું બોલવાપણું અને આત્મભાવના મને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે બોલતાં જૈન મતમાં સૂર્ય સમાન અને જગત ના સુદિનદયના કારણરૂપ એ મંત્રીરૂપ સૂર્ય ક્ષણવારમાં અસ્ત પામ્ય. તે વખતે સમસ્ત નિર્ચ થે પણ અત્યંત શોક પ્રકટ કરીને સમસ્ત જીવલોકને રોવરાવવા લાગ્યા, અને કવિઓ, પણ માટે સાદે રુદન કરવા લાગ્યા તે પછી સ્વજનની તે શી વાત? તેજપાલ મંત્રી તે વખતે અત્યંત દુઃખિત થઈને વિલાપ કરવા લાગ્યું કે –“અહો ! બહુ ખેદની. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર "" વાત છે કે—કુમુદાકરને આનંદ ઉપજાવનાર, સુધાઝરણુથી સમુદ્રને વૃદ્ધિ પમાડનાર, ઉદ્યોતથી ચાર, વિનતાનાં નેત્રને સદા પ્રસન્ન કરનાર તથા લેાકથલક્ષ્મીના લલાટતિલકરૂપ ચંદ્રમાના આ સર્વ ગુણેાના અનાદર કરીને અનાદરયુક્ત હૃદયવાળા રાહુ તે ચંદ્રનું પાન (ગ્રસન) કરી ગયા. ઉચ્ચ સ્વરે રુદન કરી સમસ્ત ખાંધવાને રાવરાવનાર અને શાકને વશ થયેલ એવા જૈસિ'હ દુઃખિત થઈ ને મલ્યા. કે—“ માત્ર ખદ્યોત જેવા પ્રકાશયુક્ત અને સાધારણ તેજવાળા એવા ઘણા તારાએ પણ ગગનાંગણને કેટલુ* પ્રકાશિત કરી શકે? એક રજનિપતિ (ચંદ્ર) વિના આજે સવ દિશાએ પાતાના મલિન મુખને ધારણ કરે છે. ” સના આધારરૂપ એવા મહામંત્રીના વિચાગથી વ્યાકુળ થયેલા અને પેાતાના યાગક્ષેમની ચિંતામાં નિમણૂ થઈ ગયેલા કવિઓ ખેલ્યા કે હું વિધિ ! અમે ધારીએ છીએ કે તું મેાટામાં માટે મૂખ છે કે સેવાથી જનેના વૈરનિમિત્ત તે જગતના જીવનરૂપ એવા વૈરાચન, શાતવાહન, અલિ, મુજ અને ભેાજ વગેરે રાજાઓને કલ્પાંત સુધીના દીર્ઘાયુષી ન બનાવ્યા અને માર્કેડ, ધ્રુવ, લેામશ અને અન્ય વગેરે મુનિઓને દીર્ઘાયુષી અનાવ્યા. ’ ધરાતળ પર નિરાધાર થઈ ગયેલા અને શેકાતુર બનેલા સર્વ લેાકેા મહા ખેદ પામીને રુદન કરતા અન્યાન્યને કહેવા લાગ્યા કે—“ અહા ! જ્યારે દુદૈવયેાગે આંગણામાં ઊગેલુ* કલ્પવૃક્ષ શુષ્ક થયુ, ચિ'તામણિ જીણુ થયા, કામધેનુ ક્ષીણ થઇ અને કામકુ ભ ભગ્ન થયા ત્યારે હવે શું કરવું ? Page #480 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪પ૭ કેને ઉપાલંભ દે? કોને યાદ કરવા? કોની સ્તુતિ કરવી? અને દુઃખથી મલિન એવું પિતાનું મુખ પણ કેને બતાવવું?” પછી કપદી યક્ષના આદેશથી ત્રણે જગતમાં પવિત્ર એવી શત્રુંજય ઉપરની ભૂમિ પર વસ્તુપાળનો દેહ લઈ ગયા અને તેજપાલ વગેરે સ્વજનેએ કપૂર, ચંદન, અગરૂ, કસ્તૂરી વગેરે દિવ્ય અને શુભ સુગધી વસ્તુઓથી તે દેહને અગ્નિસંસ્કાર કર્યો. ત્યાં તેજપાલે લિજ્યમાં સુંદર એવું આરસનું સ્વર્ગારોહ નામે એક દેદીપ્યમાન ચિત્ય કરાવ્યું. વળી ચૌલુક્ય રાજાની આજ્ઞાથી ત્યાં શ્રી જિનપૂજા નિમિત્તે તેણે અકપાલિક ગામ દેવદ્રવ્યમાં અર્પણ કર્યું. પછી જગ...દીપ નામના શ્રી યુગાદિજિનની અદભુત ભક્તિપૂર્વક અનેક સામગ્રીથી પૂજા કરીને જોત્રસિહાદિક સાથે ક્ષેમપૂર્વક તેજપાલ ધવલપુરમાં આવીને વિશળદેવ રાજાને ન. વસ્તુપાલનું સ્વર્ગગમન સાંભળતાં વિશળદેવ રાજા તીવ્ર દુઃખરૂપ સાગરમાં ડૂબી ગયે. તેના ઔદાર્ય, ધૈર્ય અને ગાંભીર્ય વગેરે ગુણોનું નિરંતર સ્મરણ કરતાં રાજા કદાપિ વિરામ પામતો નહોતે. કષ્ટસાધ્ય એવાં વિવિધ રાજકાર્યોમાં રાજા પ્રતિદિન વસ્તુ પાલને યાદ કરતો હતો. પછી અસાધારણ પ્રભાયુક્ત અને ગુણના આધારરૂપ એવા તેજપાલને સત્કાર કરીને રાજાએ તેને ધનભંડારનો અધિકારી બનાવ્યો, અને જૈત્રસિંહ મંત્રીપુત્રને તેના પરાક્રમ ગુણથી પ્રસન્ન થઈને Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર રાજાએ પેટલાદપુરનું ઐશ્વર્ય આપ્યું. દશ વર્ષ પર્યત ભંડારીપદ ભોગવતાં તેજપાલે પૂર્વની રીતે અથી જનને દાન આપ્યું. એકદા કુટુંબ સહિત શ્રી શંખેશ્વર જિનને વંદન કરવા જતાં ચંદ્રોન્માનપુરમાં તેજપાલ સ્વર્ગસ્થ થયે, એટલે ત્યાં જૈત્રસિંહે ગજ અની રચનાયુક્ત, તરણ સહિત અને મંદરાચલ સમાન ઉન્નત જિનમંદિર કરાવ્યું. વળી તેજપાલ મંત્રીના શ્રેયનિમિત્તે રાજાની આજ્ઞાથી એક સરોવર, ધર્મશાળા તથા બે દાનશાળા કરાવી. જિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન અને ધર્મધુરાને ધારણ કરવામાં ધુરંધર એવા મહામંત્રી વસ્તુપાલનું સ્વર્ગગમન થતાં વધમાનસ્વામીના શાસનમાં ક્રૂર દેવાંધકારની વ્યાપ્તિ જોઈને વિશેષ ઉત્પન્ન થયેલા વૈરાગ્યના રંગથી નિઃસંગવૃત્તિયુક્ત, નિર્મળ બ્રહ્મને જાણનાર, વૃદ્ધ ગચ્છના સ્વામી તથા સંવેગી પક્ષના અગ્રણી એવા શ્રી વધમાનસૂરિ ત્યારથી કેવળ આંબિલ વર્ધમાન તપ કરવા લાગ્યા. તેમને પારણાને માટે સર્વ સંધજનેએ આગ્રહ કર્યો, છતાં પિતાના શરીર પર પણ નિરપેક્ષ એવા તેમણે એ અભિગ્રહ લીધે કે “તપની સમાપ્તિ થતાં શ્રી શંખેશ્વર મહાતીર્થને વંદન કરીને પછી પારણું કરવું.” એટલે સંઘ સહિત તેઓ શંખેશ્વર તીર્થની યાત્રા કરવા ચાલ્યા. માર્ગમાં જ તપથી અત્યંત કૃશ થઈ ગયેલા હોવાથી તેઓ સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. તેઓ આસન્નસિદ્ધિક Page #482 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૫૯ હતા છતાં તેવા પ્રકારના ધ્યાનવિશેષથી શંખેશ્વર તીર્થેશના અધિષ્ઠાયકદેવપણે ઉત્પન્ન થયા. તે દેવે પોતાના જ્ઞાનેપગથી જોયું, પણ અલ્પજ્ઞાની હોવાથી વસ્તુપાલની ગતિને તે જાણું ન શક્યો; એટલે પૂર્વવિદેહમાં જઈ શ્રી સીમંધરસ્વામીને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને તેણે મંત્રીશ્વરની ગતિ પૂછી. એટલે ભગવંતે સભા સમક્ષ તે દેવને કહ્યું કે-“પુણ્યકર્મથી પવિત્ર એવો વસ્તુપાલ મહામંત્રી અહીં જ પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિશું નગરીમાં લક્ષમીના પુંડરીક કમળ સમાન, ક્ષત્રિયેથી વદિત, સમ્યગ્દષ્ટિ જનમાં મુગટ સમાન તથા સત્કીર્તિયુક્ત એ કુચંદ્ર નામે રાજા થયા છે, અને પ્રાંતે પ્રાય સામ્રાજ્યનો ત્યાગ. કરી સંયમ આદરીને વિજય વિમાનમાં તે દિવ્ય ઉદયયુક્ત એ મહાન્ દેવ થવાનું છે. ત્યાંથી ચ્યવી અહી જ સામ્રાજ્યપદવીને પામીને ચારિત્રના યોગે કેવળી થઈ મેક્ષે જશે. વળી તેજપાલ મંત્રીની પત્ની અનુપમાદેવી આ જ વિજયમાં જન્મથી પવિત્ર એવા શ્રેષ્ઠીની પુત્રી થઈ છે, આઠ. વર્ષની થતાં તેણે અમારી પાસે સંયમ લીધું છે, અને ઘનઘાતી કર્મને ક્ષય થવાથી દેવતાઓથી વંદિત એવી તે કેવળજ્ઞાન પામી છે, તે દેશનૂન પૂર્વકેટિ પર્યત સંયમસ્થિતિને કેવળીપણામાં આરાધીને સમસ્ત કર્મથી મુક્ત થઈ મેક્ષે જશે. તે મહાસતી અત્યારે આ કેવળીની પર્ષદામાં બેઠી છે. વળી તેજપાલ મંત્રી મરણ પામીને પ્રથમ દેવલોકમાં સંપત્તિથી ઈંદ્ર સમાન સમ્યગ્દષ્ટિ દેવ થવાના છે, અને * આ હકીકત તેજપાળના સ્વર્ગગમન અગાઉની છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ત્યાંથી વ અદ્દભુત ચતુરંગ ધર્મની સામગ્રી પામીને ચેથા જન્મમાં એ પણ મોક્ષે જવાના છે. આ પ્રમાણેની ભગવંતની વાણી સાંભળીને જગત્પતિને તથા અનુપમા સાધ્વીને વંદન કરી આનંદ પામતે તે દેવ સ્વસ્થાનકે ગયે. હવે તે અવસરે નાગપુરમાં ઉકેશના વંશમાં જન્મેલે અને સદગુણી એ શ્રીમાન્ સુભટશાહ નામે એક શ્રાવક રહેતા હતા. તેને શ્રી શંખેશ્વર પાશ્વનાથને વંદન કરવાને અભિગ્રહ હોવાથી પોતાના કુટુંબ સહિત ભેગાદિ વસ્તુઓ સાથે લઈને તે નીકળ્યો. રસ્તે ચાલતાં ચેથી ઉપદ્રવ પામવાને લીધે મનમાં ખેદ લાવી શ્રી પાશ્વનાથની પ્રતિમાને પૂજીને તેણે વિજ્ઞપ્તિ કરી કેહે દેવ ! સર્વ દેવેની પ્રજાને જીતનાર એ આપને મહિમા જગતમાં જાગતે છે, અને તેને દેવો પણ સદા ગાયા કરે છે. તે સમસ્ત વિશ્વના સ્વામિન્ ! એક નમસ્કાર માત્રથી તમે વિપત્તિને દૂર કરીને સર્વ સંપત્તિ આપો છો. આપના નામમાત્રથી પણ વિવિધ વ્યાધિઓ વિલય પામે છે અને ક્રૂર ચોરો પણ સર્વત્ર બંધુ જેવા થઈ જાય છે. હે જગન્નાથ! જગતની રક્ષા કરવાનું આપે વ્રત લીધું છે, છતાં પિતાના ઘરની રક્ષા કરવામાં કેમ મંદ થઈ ગયા છે ? આપને નમસ્કાર કરવા માટે આનંદથી આવતાં રસ્તામાં ચેરેએ તમારી પૂજાદિકની સામગ્રી મારી પાસેથી લૂંટી લીધી, તેથી ઈચ્છિત પૂરવાપણાની આપની ખ્યાતિ વૃથા થાય છે. જે પોતાના ઘરમાં લઘુતા પામે, તેને પવન પણ બહાર લઈ જાય છે.” આ પ્રમાણેની ભક્તિ મુગ્ધ એવા તેની Page #484 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૬૧ "6 ,, યથાસ્થિત વાણી સાંભળીને તે વખતે ત્યાં આવેલ શખેધરાધિષ્ઠાયક પેલા દેવ પ્રત્યક્ષ થઈ ને મેલ્યા કે– હે શ્રાવકાત્તમ ! પૂજનેાચિત બધી વસ્તુ તા તારા ગાડામાં જ ભરી છે, છતાં ભક્તિને લીધે ભગવંતને વૃથા ઉપાલંભ કેમ આપે છે?' એ વખતે તેના પુત્રે ત્યાં આવીને તે દેવના સાંભળતાં આનંદપૂર્વક તેને નિવેદન કર્યુ.. કે− પૂજા ચેાગ્ય વસ્તુઓ બધી પુનઃ પ્રાપ્ત થઈ છે, એટલે તે શ્રાવકે પેલા દેવને પૂછ્યું કે આ શું આશ્ચય ?” પછી તેણે પેાતાનુ વિદેહગમનાદિકનું બધું સ્વરૂપ કહી સભળાવ્યું; અને પુનઃ કહ્યુ કે “ તે તે સ્થાનના (તીર્થાકિના) અધિષ્ઠાયિક દેવ સાવધાન થઈને ભક્તજનાને અભીષ્ટ ફળ આપે છે, બાકી કૃતકૃત્ય થયેલા આ વીતરાગ પ્રભુ તા માક્ષે ગયા છે, એટલે તે તેા સ્તુતિથી પ્રસન્ન કે નિદ્રાથી નારાજ થતા જ નથી; પરંતુ તેમની ભક્તિથી સંતુષ્ટ થયેલ અધિદાયિક દેવ ભક્તના પુણ્યાનુસારે અનુકૂળ થઈ ને ઉપયાગપૂર્વક તેને ફળ આપે છે. હું શ્રી વસ્તુપાલની ભવસ્થિતિ જાણવાને શ્રી સીમંધરસ્વામી પાસે ગયા હતા, એટલે રસ્તામાં તમારી ભાગાદિ સસ્તુનું ચારે હરણ કર્યું, પરંતુ મે' અહીં આવતાં તે હકીકત જાણીને તમારી સ વસ્તુઓ તમને પુનઃ લાવી આપી.” પછી વસ્તુપાલ વગેરેની ગતિ જાણીને તે શ્રાવકાત્તમે ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વપ્રભુની પૂજા કરી, અને શાસનના ઉદય માટે સપતિને યાગ્ય સમસ્ત કૃત્યો તેણે ત્યાં વિધિ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પૂર્વક કર્યો. પછી શ્રી વસ્તુપાલ મંત્રીની ભવસ્થિતિ તે સુભટ શ્રાવકે આનંદપૂર્વક સર્વ સંઘને કહી સંભળાવી. હવે શ્રી વસ્તુપાલ અને તેજપાલ મંત્રીએ જે જે સત્કાર્યો કર્યા તે સર્વની એકંદર સંખ્યા આ પ્રમાણે છે. (૧૩૧૩) નવીન જિન કરાવ્યાં, (૩૩૦૦) જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા, સવા લાખ જિનબિંબ ભરાવ્યાં અને એક લાખ શિવલિંગ કરાવ્યાં તથા (૩૨૦૦) જૈનેતર દેવગૃહ કરાવ્યાં. (૭૫૦) વિશાળ બ્રહ્મશાળાઓ, (૭૦૧) તપસ્વીઓનાં સ્થાનો તથા (૭૦૦) દાનશાળાઓ કરાવી. (૯૮૪) યતિઓને રહેવા યોગ્ય રમ્ય પુણ્ય (ધર્મ). શાળાઓ કરાવી. ત્રીશ પાષાણમય ઉન્નત કિલ્લા કરાવ્યા અને ચોરાશી સુંદર સરોવર તથા (૪૬૪) નિર્મળ જળની વાવે કરાવી. એકસો સિદ્ધાંતાદિ પુસ્તકના ભંડાર કરાવ્યા. ત્રેસઠ યુદ્ધ કર્યા. સુકૃતનાં અભિલાષપૂર્વક તેર અધ્યાત્રાએ કરી. “કળિકાળ કાળ” એવું તેણે બિરૂદ પ્રાપ્ત કર્યું અને પિતાનું નામ શશાંકબિંબમાં આલેખિત કર્યું. વળી તેણે એક પાષાણની અને ત્રણસો ઇંટેની પર કરાવી કે જ્યાં શ્રાવકે જળ ગળીને જ પીતા હતા. શ્રી સ્તંભતીથપુરમાં તેણે વિવિધ રચનાવાળાં (૮૦) પાષાણનાં તેરણે કરાવ્યાં, અને મલિન વૈભવને માટે તેણે એક તેરણ કરાવીને હજામાં (મક્કામાં) સ્થાપન કર્યું, (૧૦૦૦) * કઈ જગ્યાએ ૧૨ા કહી છે. કારણ કે છેલ્લી યાત્રા માર્ગમાં જ સ્વર્ગવાસી થવાથી પૂર્ણ થઈ નહોતી. Page #486 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૬૩ તપસ્વીઓને વર્ષાસન ખાંધી આપ્યાં, અને (૪૦૨૪) વર્ષાસના વાસ્તુભ વગેરે કરનારાઓને બાંધી આપ્યાં. અન્ય આચાય એમ કહે છે કે-સાતસા દાનશાળાઓ, ચાસઠ નિમળ વાવા, સેકડા ઉન્નત પૌષધશાળાઓ અને શૈવ મઠા, તથા પાંચસેા વિદ્યાશાળાએ કરાવી. એ પ્રત્યેક પાઠશાળામાં (૩૫૦૦) જૈનમુનિએ પ્રતિદિન ભ્રાન્ત્યાદિક લેતા હતા. દરેક વર્ષે ત્રણ વાર સધભક્તિ સહિત સમસ્ત સયતાની પૂજા કરી, સ્નાત્ર નિમિત્તે કુંભ ( કળશ ), અક્ષતાદિ મૂકવા નિમિત્તે પાટલા તથા સિહાસના તે એટલાં કરાવ્યાં કે જેની સખ્યા જ થઈ ન શકે. વળી તેણે પ્રકીર્ણાંક શુભ કાર્યો કર્યાં તે આ પ્રમાણેઆશાપલ્લીમાં ઉદયન ચૈત્યમાં તેણે પેાતાના પુત્રના શ્રેય નિમિત્તે શ્રી વીરપ્રભુ તથા શાંતિનાથનાં એ ખત્તક કરાવ્યાં. પાતાની માતાના પુણ્યનિમિત્તે તેણે સાંતુ અને વાયટીય વસહીમાં મૂલનાયકનાં બિબ કરાવ્યાં. સુજ્ઞ એવી અનુપમાદેવીના શ્રેયનિમિત્તે તેજપાલે થારાપદ્ર જિનચૈત્યમાં મૂળનાયકને સ્થાપન કર્યાં, અને ઉમારસિજ ગામમાં એક પરખ તથા મુસાફરખાનું કરાવ્યું. શ્રીમલદેવ તથા પૃસિંહના પુણ્ય નિમિત્તે સેરીસા પાર્શ્વ ભવનમાં શ્રી નેમિનાથ તથા વીરપ્રભુનાં બે ખત્તક કરાવ્યાં. વીજાપુરમાં મન્નુદેવના પુણ્યનિમિત્તે શ્રી વીરપ્રભુ તથા આદિનાથના મંદિર પર સુવર્ણ કળશ ચડાવ્યા. શ્રી તારગાજીના મડનરૂપ કુમારવિહારમાં શ્રી આદિનાથ તથા Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર નેમિનાથના બે ખત્તક કરાવ્યા. નગરના ઉન્નત જિનચૈત્યના ઉદ્ધાર કરીને ભારતીપુત્રરૂપ એવા તેણે ભારતી કીર્તિના ઉદ્ધાર કર્યો. વળી પેાતાની જન્મભૂમિના સાવાલય નામના ગામમાં સમસ્ત જિનચૈત્યેા તથા શિવરૌત્યાના ઉદ્ધાર કરાવ્યેા. માંડલમાં તેણે શ્રી આદિનાથનુ` રૌત્ય કરાવ્યું અને માઢ પસહીમાં મૂળનાયકની સ્થાપના કરી. શ્રી કુમારવિહાર નામના રૌત્યના તેણે ઉદ્ધાર કરાવ્યા કે જેથી તે ચૈત્ય ધ્વારૂપ ભુજાઓ ઊંચી કરીને જાણે નૃત્ય કરતુ હાય તેવું જણાવા લાગ્યું. વળી અણુહિલ્લપુરના ભૂષણરૂપ એવા પંચાસરા નામના જિનમંદિરમાં તેણે મૂળનાયકની સ્થાપના કરી. સપ્રતિ રાજા સમાન તેણે ભીમપલ્લીમાં એક જિનરથ કરાવી આપ્યા, જે અત્યાર સુજ્ઞ જનામાં રાજા (ચંદ્ર)ની જેવા શેાભે છે. પ્રહલાદનપુરી અને ચંદ્રાવતીમાં પેાતાની પુણ્યલક્ષ્મીરૂપ કામિનીના કુંડલ સમાન એ જિનચૈત્ય કરાવ્યાં. વસ`તસ્થાનક, અવંતિ અને નાશિક્યના જિનચૈત્યેામાં તેણે જિનખિમસહિત અર્હòત્તક કરાવ્યાં. ખદિરાલયમાં તેણે આદિનાથનુ ચૈત્ય અને તેજપાલે વધુ માનજિનનુ શૈત્ય કાબુ વટ નગરમાં તેણે એક નેમિચૈત્ય નવીન કરાવ્યું તથા દેહપલ્લી અને ખેટમાં જુદાં જુદાં જિનચૈત્ય કરાવ્યાં. શ્રી શંખપુરમાં શાંતિનાથનું મંદિર અને સાંબવસહીમાં ભુવનાત્તમ એવું શ્રી આદિનાથનુ' ચૈત્ય કરાવ્યુ. તેણે પુષ્કળ તીથ યાત્રાઓ કરી, ધન આપીને ઘણા પાત્રાને કૃતાર્થ કર્યાં, ઘણા પરોપકાર કર્યો અને સંસારરૂપ કેદખાનું ૪૬૪ Page #488 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૬૫ તેણે નિરસ્ત (ખાલી) કરી નાખ્યું. એમણે પૃથ્વી પર કરાવેલાં ધર્મસ્થાનાની સમસ્ત સંખ્યા તા કેવળી ભગવાન્ જ જાણી શકે. કહ્યુ છે કે તે મ`ત્રીશ્વરાએ દરેક નગર, ગામ, મા, પર્વત અને સ્થળેામાં વાવ, કૂવા, પરબ, ઉદ્યાન, સાવર, પ્રાસાદ અને દાનશાળા વગેરે જે નવીન ધર્મ સ્થાના કરાવ્યાં તથા જીર્ણોદ્ધાર કરાવ્યાં તેની સ`ખ્યા પણ કરવી મુશ્કેલ છે, પરંતુ જો મેદિની (વસુધા) તે જાણતી હોય તા કેાણ જાણે ? વળી શંભુના જે શ્વાસેાશ્વાસ ગણી શકે અને માર્કેડ મુનિના નેત્રાન્સીલન મીલન કળી શકે તે બુદ્ધમાન પણ જો પેાતાના ઇતર વ્યાપારને ત્યાગ કરીને એ મ`ત્રીશ્વરાએ કરેલા સુકૃત્યાની ગણના કરવા તત્પર થાય તા કદાચ પાર પામે. 9 વિવિધ બહુશ્રુતાના મુખથી સાંભળીને તથા વિવિધપ્રબધામાં વાંચીને સ` એકત્ર કરી પુણ્યાનુભાવથી કલિત અને કલિના તાપને દૂર કરનાર એવું આ શ્રી વસ્તુપાલનુ ચરિત્ર મે... રચ્યું છે. પ્રાચીન કવિવાની રચનામાંથી બુદ્ધિ અનુસારે બધા સાર લઈ ને મંત્રીશ્વરાનું આ અદ્દભુત ચરિત્ર રચતાં, મારાથી કંઇ ચૂનાધિક લખાઈ ગયુ` હાય તા તેની સુજ્ઞજનો એ ક્ષમા કરવી. સદ્ગુરુના પ્રસાદથી આ ચરિત્ર રચતાં મને જે સુકૃત પ્રાપ્ત થયું હોય તેનાથી સસારપત વિશ્વજનાના ઉપકાર કરવામાં શિવસુખના બીજરૂપ એવી પ્રસક્તિ મને પ્રાપ્ત થાઓ. Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આ ચરિત્રની પ્રથમ પ્રતિ વિનયી અને સુજ્ઞજનેમાં અગ્રેસર એવા એમનંદિ ગણિ નામના શિષ્ય ગુરુભક્તિને લીધે લખી આપી હતી. શ્રી ચૌલુક્યરાજાની રાજલક્ષ્મી તથા સર્વાધિકારની સ્થિતિના વ્યાપારમાં અદ્વિતીય ધુરંધર એવા શ્રી વસ્તુપાલ તથા તેજપાલ મહામંત્રીઓનું આ હર્ષાક સરસ ચરિત્ર, કવિવરોથી વાગ્યમાન થઈને જિનશાસનપર્યત જગતમાં જયવંત વૉ. इति महामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्यप्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदरसूरिश्रीजयचंद्रसूरिशिष्यपंडितश्रीजिनहर्षगणिकृते हाँके છમઃ પ્રસ્તાવઃ || ૮ || - प्रशस्ति શ્રીતપાગચ્છમાં બહુ મહિમાથી જગતમાં વિખ્યાત તથા સમ્યજ્ઞાન-કિયાના નિધાન એવા શ્રીમાન જગચંદ્ર ગુરુ થયા. તેમની પાટે પ્રગટ પ્રભાવી એવા શ્રીમાનું દેવેદ્રગુરું થયા કે જેમની દેશનાસભામાં શ્રી વસ્તુપાલ સભાપતિ હતા. તેમના શિષ્ય અતિશય જ્ઞાનક્રિયાના ગુણેથી જગતને પૂજ્ય અને વિશ્વવિખ્યાત એવા વિધાનંદ સૂરિ થયા. તેમના પટ્ટરૂપ ઉદયાચલમાં સૂર્ય સમાન, અસાધારણ તેજના નિધાન અને પિતાનાં વચનવિલાસથી સજજનોને આનંદ આપનાર એવા શ્રી ધર્મઘોષસૂરિ થયા. ત્યાર પછી વીરશાસનનો મહિમા વધારનાર, મહાત્માઓમાં અગ્રેસર એવા શ્રી સોમપ્રભસૂરિ યુગપ્રધાન થયા. તે પછી Page #490 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રસ્તાવ ४६७ સુજ્ઞજનામાં અગ્રેસર, ઇંદ્રોને સ્તુત્ય અને પ્રૌઢ યશસ્વી એવા શ્રી સામતિલકસૂરિ થયા. તેમના પટ્ટરૂપ પંકજને પ્રફુલ્રિત કરવામાં દિવસમાન, મહિમાના સાગર, રાગાદિ શત્રુઓને ત્રાસ પમાડનાર, અદ્દભુત અતિશયયુક્ત, ઇંદ્રસમાન તેજસ્વી રાજાને વઢનીય અને શિવમાને દર્શાવનાર એવા શ્રી દેવસુંદરસૂરિ થયા. તેમની પાટે અત્યંત ભાગ્યશાળી તથા યુગપ્રધાન સમાન શ્રી સામસુંદરસૂરિ થયા કે જેમને સત્પુરુષા સર્વાંગસુંદર ગુણાથી શ્રી સુધર્મગુરુ સમાન આચાર્યમાં મુખ્ય ગણે છે. તેમના પ્રથમ શિષ્ય સમ મહિમાયુક્ત, વિદ્યગેાછીમાં ગુરુ, અને પેાતાની પ્રજ્ઞાથી જગતમાં સુરગુરુ સમાન એવા શ્રી મુનિસુંદરસૂરિ થયા અને બીજા અજ્ઞાનરૂપ તમેાભરને દૂર કરનાર, અત્યંત પ્રભાવશાળી અને સર્વત્ર ઉદય પામેલા એવા શ્રી જયચંદ્ર સૂરિ થયા. જેમના શિષ્ય Àવિદ્યગેાણીમાં ગુરુ, આત્મવેત્તા, જીવદયાના ઉપદેશક તથા વાદીરૂપ હાથીએમાં સિંહ સમાન એવા શ્રી જિનહષ ગણિએ વિક્રમ સંવત ( ૧૭૯૩)માં ચિત્રટપુરના પવિત્ર શ્રીજિનમદિરમાં શ્રીજિનશાસનની ઉન્નતિનિમિત્તે આ ચરિત્રની રચના કરી છે. समाप्तोऽय ग्रंथः 6 Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ જિનહગણિ વિરચિત શ્રી વસ્તુપાલ ચરિત્ર સમાપ્ત. Page #492 -------------------------------------------------------------------------- ________________ ધમ શરીરે આરોગ્ય, ભાન નો અભ્યદય, સ્વજનોમાં પ્રભુત્વ, ભુવનમાં મહત્ત્વ, ચિત્તમાં વિવેક અને ઘરમાં વિત્ત એ ?.નુષ્યને પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. આ જગતમાં પરમ હિતકારક એક ધર્મ જ જયવંતો વર્તે છે કે જે બંધુરહિત જનને બંધુ સમાન છે, મિત્રરહિતને મિત્ર સમાન છે, વ્યાધિની વ્યથાથી બેહાલ થયેલાને સારા ઔષધુ સમાન છે, રાત-દિવસ દરિદ્રતાથી જેમનું મન પીડિત છે એવા જનોને તે ધન સમાન છે, અનાથના નાથ છે અને ગુણહીન જનોને ગુણના નિદાનરૂપ છે. રા ધર્મોમાં ઉપકારને ઉત્કૃષ્ટ ગણેલો છે અને ધર્મ સર્વથા સુખકર છે. (શ્રી વસ્તુપાલ ચરિત્ર પૃષ્ઠ નં. 32/33 પરથી.)