SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મેલ રહિત છે એવા શ્રીમાન વિમળ મંત્રી કને આશ્ચ ન પમાડે ? વળી એ વિમલેશ્વર (ઋષભદેવ) દર્શન કરતાં પ્રાણીઓને દૃષ્ટિફળ (સમ્યગ્દષ્ટિપણ) આપે છે, પ્રણામ કરતાં ઇંદ્રની સપત્તિ આપે છે અને સ્તુતિ કરતાં તીથ કરપદ્યનુ અશ્વય આપે છે. વળી શ્રી વિમલેશની સહાયતાથી મરૂદેશના મ`ડનરૂપ એવા વિમલ અણુ દ્દગિરિ પણ વિમલપણાને પામ્યા છે, માટે હે મ`ત્રિમ્ ! એ ગિરિ પર તમારે શ્રી નેમિનાથનું ચૈત્ય કરાવવુ યુક્ત છે, કારણ કે અત્યારે શ્રીમાન્ ચૌલુકય રાજાની રાજ્યલગામ તમારા હાથમાં છે, પુણ્યના પ્રભાવથી પ્રભુતાને પામીને પ્રમાદાધીન થઈ જે પેાતાના પદને ચાગ્ય સદ્ગુણ્યકૃત્ય કરતા નથી તે પુરુષ જગતમાં કૃતજ્ઞ કેમ કહેવાય ? વળી હે મહામત્રિમ્ ! ત્યાં ચૈત્ય કરાવવાથી તે પૃથ્વીતલ પર રેવતાચલની જેમ સ્થિરસ્થાયી થશે.” આ પ્રમાણે ગુરુ મહારાજના ઉપદેશ સાંભળીને સામવ’શી એવા વસ્તુપાલ મ`ત્રીએ વિચાર કર્યો કે “અમે જૈન ધર્મના અનુયાયી એવા ચાર ભ્રાતા હતા, તેમાં બે ભાઈ તા ધ્રુવયેાગે બાલ્યવયમાંજ સ્વસ્થ થયા છે, તેમાં પણ મલ્લદેવના નામે તા સજ્જનાને આનંદના કારણરૂપ એવાં કેટલાંક રૌત્યા હાલ મેાજુદ છે, (કારણ કે-મન્નુદેવના શ્રય નિમિત્તે શત્રુંજય ગિરિ પર મંત્રીએ સાક્ષાત્ અષ્ટાપદ સમાન એવુ' અષ્ટાપદ તીર્થ કરાવ્યું હતુ.), પરંતુ લૂણિગના શ્રેય નિમિત્તે એકે ચૈત્ય કરાવેલ નથી. ઉત્તમ
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy