SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રસ્તાવ ૨૪૯ સત્તત્ત્વત્રયના યોગે જેમ સદષ્ટિ કહેવાય છે તેમ સાકર, લોટ અને સારા વ્રતના ગે તેના માદક થાય છે. વિવિધ ધર્મકૃત્યમાં જેમ સદષ્ટિની રુચિ ઉલસાયમાન થાય છે તેમ એ માદકને આસ્વાદ લેતાં ભવ્ય પ્રાણીને આનંદ થાય છે. નવ તત્ત્વના પરિજ્ઞાનથી જેમ દષ્ટિ વધારે દીપ્ત થાય છે તેમ વિવિધ ચૂર્ણ નાખવાથી એ માદક અધિક સ્વાદિષ્ટ થાય છે. ગ્રંથિભેદ કરતાં જેમ પ્રાણ સમ્યક્ત્વ પામે છે તેમ એ માદક પણ ગ્રંથિભેદ (ખરચ) કરવાથી જ પ્રાપ્ત (તૈયાર) થાય છે. જેમ સ્વર્ગસુખ-એ સમ્યક્ત્વરૂપ વૃક્ષનું પુષ્પ છે તેમ દેવકુસુમથી સંયુક્ત કરતાં એ માદક વધારે ચિકર લાગે છે. જેમ સમ્યકત્વી પ્રાણી જગતમાં સદ્દવૃત્તિથી શેભે છે તેમ એ માદક પણ બરાબર વૃત્તાકાર હેય છે, તે જ જેનારને આનંદ થાય છે. સમ્યક્ત્વ તથા વ્રતથી પવિત્રાત્મા જેમ શ્રીસંઘ તથા ગુરુના સવાસ (વાસક્ષેપ)થી વાસિત થાય છે તેમ એ મોદક કસ્તૂરી વિગેરેથી વાસિત થાય છે. એ પ્રમાણે માદક બનાવી તેને સુવર્ણ, રત્ન અને માણિકષથી સંયુક્ત કરી મંત્રીશ્વરે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાનું વાત્સલ્ય કરવાની પ્રબળ ઈચ્છાથી ગુજરાતમાં દરેક ગામ, પુર અને પિત્તનમાં આદરપૂર્વક દરેક શ્રાવકને ઘરે મોકલાવ્યા. એ રીતે આહંત ધર્મકૃત્યમાં ઉત્કૃષ્ટ એવું સમ્યફઘાન પન કરીને વિવેકી એવા તેમણે ઉત્તમ સાધુજનની પણ વિશેષ પૂજા (ભક્તિ) કરી. એકદા પ્રજાજનેના આનદરૂપ કંદને સુધાના મેઘ
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy