Book Title: Shatabdi Yashogatha
Author(s): Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/001098/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શતાબ્દી યશોગાથા giciel -: પ્રકાશક :શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને - શ્રી જૈન શ્રેયસ્કર મંડલ મહેસાણા (ઉ.ગુ.). Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ – મહેસાણા શતાબ્દી યશોગાથા પ્રકાશક શ્રી શતાબ્દી મહોત્સવ સમિતિ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડલ મહેસાણા (ઉ.ગુ) Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનામ : શતાબ્દી યશોગાથા સંપાદક મંડળ : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા રસિકલાલ શાંતિલાલ મહેતા રમણિકલાલ મણિલાલ સંઘવી રતિલાલ ચીમનલાલ દોશી વસંતલાલ મફતલાલ દોશી જિતેન્દ્ર બાબુલાલ શાહ વસંતલાલ નરોત્તમદાસ શાહ ધીરેન્દ્ર આર. મહેતા ચન્દ્રકાન્ત એસ. સંઘવી પ્રકાશક : શ્રી શતાબ્દી મહોત્સવ સમિતિ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૯૮ વીર સંવત ૨૫૨૪ નકલ : ૧૫૦૦ કિંમત રૂ. ૧૫૦/ મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ અમદાવાદ ૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ | શ્રી મનોરંજન પાર્શ્વનાથાય નમઃ | પ્રકાશકીય નિવેદન પ્રાચીન અને મનમોહક પ્રતિમાજીથી વિરાજિત, ૧૨-૧૨ ભવ્ય જિનાલયોથી સુશોભિત મહેસાણાનગરમાં શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાએ એકસો (૧૦૦) વર્ષ પૂર્ણ કરી ૧૦૧મા વર્ષમાં મંગળ-પ્રવેશ કર્યો છે. આ અવસરે આ ગ્રન્થનું પ્રકાશન કરતાં અમો અત્યંત આનંદ સાથે ગૌરવ અનુભવીએ છીએ. વિક્રમ સંવત્ ૧૯૫૪ના નૂતન વર્ષના પ્રારંભમાં કાર્તિક શુક્લીય ત્રીજના શુભ દિને ક્રિયાચુસ્ત પૂ. ૧૦૦૮ શ્રી રવિસાગરજી મહારાજા તથા શ્રુતભક્ત પૂ. ૧૦૦૮ શ્રી દાનવિજયજી મહારાજાના સદુપદેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તે સમયના સંસ્થાના મૂળભૂત સિદ્ધાન્તોઉદેશોને વળગી રહી દશ દશ દાયકાની સુદીર્ઘ મંજિલ કાપીને અગિયારમા દાયકામાં શુભ પ્રયાણ કર્યું છે. તેથી અમો ધન્યતા અનુભવીએ છીએ. ધાર્મિક જ્ઞાનના પ્રચારાર્થે ભારતભરમાં મશહૂર આ સંસ્થાએ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા આજ સુધીમાં ૧૦૧ ધાર્મિક પાઠ્ય પુસ્તકો વગેરેનું પ્રકાશન કરેલ છે. સંસ્થાનાં 100 વર્ષની ઉજ્જવલ કારકિર્દીનો પ્રકાશ આપતા અને દરેક બાબતોને આવરી લેતા આ ગ્રન્થને પ્રગટ કરતાં અમોને અક્ષરાતીત આનંદ અનુભવાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિવિધ પ્રવૃત્તિઓથી આ સંસ્થાએ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના હૃદયમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું છે. જૈનજગતમાં અગ્રિમતાને પ્રાપ્ત કરી છે. એ જ ૧૦૦ વર્ષની સિદ્ધિને મૂક ભાવે કહી આપે છે. આ હૂડા અવસર્પિણીના યુગે યુગે પરિવર્તનશીલ કાળમાં ૧૨૦૦ મહિનામાં અનેક ઝંઝાવાતો આવ્યા હશે, છતાં તેના ઉદ્દેશ પ્રમાણે શ્રી વીતરાગ પરમાત્માના શાસનની મર્યાદામાં જે અડીખમ અણનમ રહી છે. એવી આ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઊજવવાની અમોને ઉજવેલ તક મળી છે. (O) ) Page #5 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાલીન ભવ્ય પ્રસંગો સંવત્ ૨૦૧૨માં ૫૦ વર્ષની ઉજવણી સ્વરૂપે સુવર્ણ મહોત્સવ ઊજવાયો. સંવત્ ૨૦૨૨માં તે સમયના ભૂતપૂર્વ વિદ્યાર્થીબન્યુઓ દ્વારા રૂ. ૧,૧૧000-નું દાન અપાવી સંસ્થાને આર્થિક સહકારથી સધ્ધરતામાં વધારો કરવાની પ્રશંસનીય કામગીરી થઈ. સંવત્ ૨૦૧૭, મહા-વદિ-૪, તા. ૧૪-૨-૧૯૭૧. ભોજનાલયના નૂતન મકાનનું ઉદ્ઘાટન-ભૂતપૂર્વ વિદ્યાર્થી બન્યુઓનું સ્નેહ સંમેલન તથા તે સમયે ભારતભરના ૨૦ વર્ષ જૂના ધાર્મિક અધ્યાપકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. સંવત ૨૦૩૬. પ્રથમ-જેઠ-વદિ ૯૧૦, તા. ૭/૮ જૂન ૧૯૮૦માં અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઈ. તે પ્રસંગે પૂજયપાદ આચાર્ય ભગવંતો વગેરેના સદુપદેશથી અને તત્કાલીન ભૂતપૂર્વ વિદ્યાર્થી બધુઓના પ્રેરક પ્રયત્નથી રૂપિયા ૧૧,૧૧,૧૧૧ની મોટી રકમ ઋણનિધિ તરીકે સંસ્થાને ભેટ મળી હતી ચાલુ વર્ષનો સોનેરી દિવસ સંવત્ ૨૦૫૪ કાર્તિક સુદિ-૩ તા. ૩.૧૧.૯૭ના રોજે આ સંસ્થાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. દ્વિશતાબ્દીના પ્રથમ દિવસે આજે સોનેરી સૂર્યથી પ્રભાત ખીલી ઊઠ્યું. સહુ કોઈના હૃદયમાં આનંદ આનંદ અને આનંદ હતો. શ્રી મહેસાણા શહેરમાં પ્રભુજીના બે રથ સાથે ૪૫ આગમોનો અભૂતપૂર્વ વરઘોડો, શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુજીના દેરાસરમાં ૪૫ આગમોની પૂજા-ભક્તિ વગેરે શ્રી જિનભક્તિ અને જ્ઞાનભક્તિથી આજનો દિવસ શ્રી જૈનસંઘમાં ઉલ્લાસમય બની ગયો. અનેક પૂજ્ય આચાર્ય ભગવંતો આદિની નિશ્રામાં શતાબ્દીની વિશેષ ઉજવણી સં. ૨૦૫૪ મહા વદિ-૨/૩/૪ તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી, ૧૯૯૮ એમ ત્રણ દિવસ રાખવામાં આવી છે, જે પ્રસંગે આ પ્રસ્તુત શતાબ્દી-યશોગાથા ગ્રન્થનું પ્રકાશન આવકારદાયક બની રહે છે. શતાબ્દી પ્રસંગને અનુલક્ષીને પૂજ્યપાદ આચાર્ય ભગવંતો આદિના સદુપદેશથી સંસ્થાને સારું દાન મળ્યું છે – તે બદલ અમો પૂજય ગુરુભગવંતોના સદા ઋણી છીએ. જેઓએ સફળ પ્રયત્નોથી માતબર રકમ Page #6 -------------------------------------------------------------------------- ________________ માતૃસંસ્થાને અપાવી ઋણમુક્તિની અનુમોદનીય કામગીરી કરી છે – તે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી બન્ધુઓને અમો અગણિત ધન્યવાદ આપીએ છીએ. આ ગ્રન્થનું અથ-ઇતિ સંપાદનકાર્ય સ્વશિરે લઈ પોતાની સતત ચાલતી પ્રવૃત્તિઓને ગૌણ કરી અમૂલ્ય સમય આપી આ દળદાર ગ્રન્થને આદરણીય બનાવવામાં જેઓનો મહત્ત્વપૂર્ણ ફાળો છે તે સંપાદક સમિતિનો હાર્દિક આભાર માનીએ છીએ. આ પુસ્તક છપાવવાનું કાર્ય અમદાવાદમાં હોઈ પં. શ્રી રતિભાઈ ચી. દોશીનો અવાર-નવાર સહકાર મળ્યો છે. તેથી તેમની તથા દિન-રાત જોયા વિના આ ગ્રન્થના પ્રકાશનકાર્યમાં સતત ચિંતક અને સઘન પ્રયત્નશીલ પં. શ્રી વસંતભાઈ એમ. દોશી(મુંબઈ)ની ઉચ્ચ સેવાની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. આ ગ્રન્થના મેટરની સુવ્યવસ્થિત ગોઠવણ, પ્રૂફરીડિંગ તેમજ કૉમ્પ્યુટરથી સુઘડ પ્રિન્ટીંગ કાર્ય કરી પોતાની આગવી શક્તિથી ટૂંક સમયમાં સુંદર રીતે છાપી આપનાર મૂક સેવક પં. શ્રી જિતુભાઈ બી. શાહની નિઃસ્વાર્થ સેવાને અમો અંતઃકરણથી બિરદાવીએ છીએ. ચોકસાઈ રાખવા છતાં કોઈ ઊણપ રહી જવા પામી હોય, તેને ક્ષન્તવ્ય ગણવા સુજ્ઞ જનોને વિનંતિ છે. પરમકૃપાળુ પરમાત્માની અમીદિષ્ટ સતત રહ્યા કરે અને ત્યાગી ગુરુભગવંતોના સદા આશીર્વાદ મળતા રહે તે જ શુભાભિલાષા. પ્રાન્તે આ ગ્રન્થના સમ્યગ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રને લગતા લેખો વગેરેનું વાંચન અને ચિંતન વગેરે દ્વારા આપણે મુક્તિની નજીકમાં જઈએ. એ જ અભ્યર્થના વિક્રમ સં. ૨૦૫૪ વસંત પંચમી તા. ૧.૨.૧૯૯૮ રવિવાર લિ. સંઘસેવકો બાબુલાલ જેસિંગલાલ મહેતા ડૉ. મફતલાલ જૂઠાલાલ શાહ ઓનરરી સેક્રેટરીઓ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા ५ Page #7 -------------------------------------------------------------------------- ________________ - વર્તમાન જનરલ વ્યવસ્થાપક સમિતિ – મહેસાણા પ્રમુખ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ - અમદાવાદ જનરલ સેક્રેટરી શેઠ શ્રી રમેશભાઈ બકુભાઈ - અમદાવાદ સભ્યશ્રી ૧. શાહ કાન્તિલાલ અમૃતલાલ - અમદાવાદ ૨. શાહ કાન્તિલાલ વલ્લભદાસ - અમદાવાદ ૩. શાહ અરવિંદભાઈ કલ્યાણજીભાઈ રાવ - અમદાવાદ ૪. શાહ હેમંતભાઈ ચીમનલાલ દલાલ - અમદાવાદ ૫. શ્રી જયંતિલાલ જે. શાહ - મુંબઈ ૬. દોશી ચીમનલાલ અમીચંદ - મુંબઈ ૭. શાહ કાન્તિલાલ નગીનદાસ - મદ્રાસ ૮. શેઠ ઇન્દ્રવદન રણછોડદાસ - મુંબઈ ૯. હરડે સુમતિલાલ હાલાભાઈ - મુંબઈ ૧૦. મહેતા કાળીદાસ દોલતરામ - સિદ્ધપુર ૧૧. શાહ ગુણવત્તલાલ મફતલાલ - ચાણસ્મા ૧૨. નગરશેઠ આણંદભાઈ વિનોદભાઈ - અમદાવાદ ૧૩. શાહ પ્રદીપભાઈ બાબુલાલ - અમદાવાદ ૧૪. મહેતા રસિકલાલ શાન્તિલાલ - સુરત આગળ જણાવેલ સ્થાનિક વ્યવસ્થાપક સમિતિના દરેક સભ્યો જનરલ વ્યવસ્થાપક સમિતિના સભ્યો પણ છે. T wwe RA&# swwwારક છે : chewaf સ્ટ ર જાવન રાખનાતનમતાના '.” કંછડ હમcહvજન-હકનખત્ર-કાન-પદ જનદાન્ડના નાના નાના Page #8 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સ્થાનિક વ્યવસ્થાપક સમિતિ મહેસાણા સેક્રેટરી શેઠશ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા - મહેસાણા જો. સેક્રેટરી શ્રીમાનું ડૉ. એમ. જે. શાહ - મહેસાણા શ્રીમાનું ડૉ. સુરેશચન્દ્ર નરોત્તમદાસ શાહ - મહેસાણા સભ્યશ્રી. ૧. શેઠશ્રી સુરેશચન્દ્ર ચંદુલાલ શાહ (વકીલ) - મહેસાણા ૨. શેઠશ્રી સેવંતિલાલ મંગલદાસ શાહ - મહેસાણા ૩. શેઠશ્રી મનુભાઈ ચીમનલાલ શાહ - મહેસાણા ૪. શેઠશ્રી નાથાલાલ પુંજીરામ ડૉ. શાહ - મહેસાણા ૫. શેઠશ્રી પ્રવીણચન્દ્ર મૂલચંદ શાહ - મહેસાણા ૬. શેઠશ્રી સુશીલભાઈ મણિલાલ શાહ - મહેસાણા ૭. શેઠશ્રી સોમચંદભાઈ ડી. શાહ - પાલિતાણા ૮. શેઠશ્રી વસંતલાલ ઉત્તમચંદ - ઊંઝા ૯. શેઠશ્રી સુરેશચન્દ્ર કાન્તિલાલ - ઊંઝા ૧૦. શેઠશ્રી ધીરૂભાઈ લીલચંદભાઈ - માંડલ ૧૧. પં. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા - સુરત ૧૨. પં. શ્રી વસંતલાલ મફતલાલ દોશી - મુંબઈ ૧૩. પં. શ્રી રમણિકલાલ મણિલાલ સંઘવી - મુંબઈ ૧૪. શેઠશ્રી માણેકલાલ હરગોવનદાસ સોનેથા - સુરત Page #9 -------------------------------------------------------------------------- ________________ 32:35::: હકીક08ાર ** શતાબ્દી મહોત્સવ મુખ્ય સમિતિ ::::: :: :::: :: :::: (૧) શ્રી પ્રદીપભાઈ બાબુલાલ શાહ – અમદાવાદ (૨) શ્રી ડૉ. એમ. જે. શાહ (૩) શ્રી સુશીલભાઈ મણિલાલ (૪) શ્રી ધીરૂભાઈ લીલાચંદભાઈ (૫) શ્રી સુરેશભાઈ ચંદુલાલ (૬) શ્રી મનુભાઈ ચીમનલાલ (૭) શ્રી સુરેશભાઈ કાન્તિલાલ શાહ – ઊંઝા કન્વીનર શ્રી પ્રદીપભાઈ બી. શાહ ! - ક :::::: : : : : :::::: Page #10 -------------------------------------------------------------------------- ________________ શતાબ્દી મહોત્સવ ગ્રંથ સમિતિ (૧) પં. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા - સુરત (૨) પં. શ્રી રસિકલાલ શાન્તિલાલ મહેતા - સુરત (સુઈગામવાળા) (૩) પં. શ્રી વસંતલાલ મફતલાલ દોશી – મુંબઈ (૪) પં. શ્રી રમણિકલાલ મણિલાલ શાહ - મુંબઈ (૫) અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દોશી (લુદરા) અમદાવાદ (૬) શ્રી જિતેન્દ્ર બાબુલાલ શાહ – અમદાવાદ (૭) પં. શ્રી વસંતલાલ નરોત્તમદાસ શાહ - મહેસાણા (૮) પં. શ્રી ચન્દ્રકાન્તભાઈ એસ. સંઘવી - પાટણ (૯) પં. શ્રી ધીરેન્દ્રભાઈ આર. મહેતા - વિસનગર કવીનર શ્રી રસિકલાલ શાન્તિલાલ મહેતા Page #11 -------------------------------------------------------------------------- ________________ આમુખ જૈન ધર્મના ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાયેલી અનેકવિધ ઘટનાઓમાં શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાનું નામ પ્રથમ પંક્તિમાં આવે. આ પાઠશાળાની યશોગાથા મહાકાવ્ય જેટલી સુદીર્ઘ છે. છેલ્લાં સો વર્ષથી આ સંસ્થાએ અનેક જૈન વિદ્વાન્ પંડિતોને તૈયાર કર્યા અને આ વિદ્વાન્ જૈન પંડિતોએ યથાશક્તિ શ્રુતગંગાને વહેતી રાખી. ચરમ તીર્થપતિ શાસન નાયક પરમાત્મા મહાવીર સ્વામીએ સ્થાપેલ જૈનશાસનમાં શ્રુતગંગાનો પ્રવાહ છેલ્લાં ૨૫૦૦ વર્ષથી અવિરત વહેતો રહ્યો છે પરંતુ કાળબળે તેમાં ક્યારેક પૂર પણ આવ્યાં અને ક્યારેક આ ગંગાનાં પાણી સુકાયાં પણ ખરાં, એક સમય એવો આવ્યો કે સાધુ ભગવંતોને અભ્યાસ કરવા માટે બ્રાહ્મણ વિદ્વાનોને આધીન રહેવું પડતું અને શ્રાવકો તો શ્રુતજ્ઞાન પ્રત્યે ઉદાસીન બની ગયા હતા તેવા વખતે આ પાઠશાળાનો ઉદય થયો. પૂ. રવિસાગરજી મ. સા. તથા પૂ. દાનવિજયજી મ. સા.ની પ્રેરણાથી શરૂ થયેલ આ સંસ્થા સો વર્ષે અડીખમ ઊભી છે. આજે તો તેનાં મૂળ ખૂબ જ ઊંડાં ગયેલાં છે. જેમ આ પાઠશાળાએ છેલ્લાં સો વર્ષથી જૈન શાસનની અદ્ભુત સેવા કરી છે તેવી જ રીતે આવતાં અનેક વર્ષો તેનું કાર્ય ચાલુ જ રહેશે. શ્રાવકોને નાનપણથી જ જૈનધર્મના સિદ્ધાન્તોનું જ્ઞાન આપવામાં આવે અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ ભણાવવામાં આવે તો ટૂંક સમયમાં જ વિદ્વાન્ બની શકે અને આવા શ્રાવકો જૈન કુળમાં જન્મ પામ્યા હોવાથી જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય તેથી પૂ. સાધુ-સાધ્વી ભગવંતોને અધ્યાપન પણ કરાવી શકે તેવા શુભ આશયથી શરૂ થયેલ આ પાઠશાળાએ આજ સુધીમાં અનેક વિશિષ્ટ જૈન વિદ્વાન્ પંડિતોનું નિર્માણ કર્યું છે. અને જેઓ સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરી, તૈયાર ન થઈ શક્યા હોય તેવા શ્રાવકોએ પાઠશાળાના શિક્ષક તરીકેની પ્રવૃત્તિ ઉપાડી લીધી. આજે તો ભારતના ખૂણે ખૂણે જૈન સંઘો દ્વારા ચાલતી પાઠશાળાઓમાં શિક્ષક તરીકે સેવા આપતા મોટા ભાગના શિક્ષકો મહેસાણા પાઠશાળામાંથી તૈયાર થયેલા હોય છે. આમ આ પાઠશાળાએ જૈનધર્મની બહુ જ મોટી સેવા કરી છે. કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં કરતાં જ આત્મકલ્યાણના માર્ગે આગળ વધ્યા અને સંયમ સ્વીકારી સ્વ-૫૨ના કલ્યાણમાં રત બન્યા. આવા મહાત્માઓમાંથી કેટલાક તો શાસન પ્રભાવક આચાર્યપદ સુધી १० Page #12 -------------------------------------------------------------------------- ________________ OOOES પહોંચ્યા છે. શ્રદ્ધાવંત શ્રાવકો, વિદ્વાન્ જૈન પંડિતો અને ચારિત્રસંપન્ન મહાત્માઓ તૈયાર કરવાનો મહાયજ્ઞ આરંભીને બેઠેલી આ જ્ઞાનશાળા જૈન શાસનનું ગૌરવ છે. ગામે ગામે સ્થપાયેલી સાધુ-સાધ્વી ભગવંતોની પાઠશાળાઓની, સંઘે સંઘે ચાલતી પાઠશાળાઓની જન્મદાત્રી આ પાઠશાળાને ચાલુ વર્ષે સો વર્ષ પૂર્ણ થયાં છે. સો-સો વર્ષની ગૌરવવંતી લાંબી પરંપરા ધરાવનાર પાઠશાળાએ પણ અનેક ચડાવ-ઉતાર જોયા છે. તે તમામ ઇતિહાસ ગ્રંથસ્થ કરવા જેવો ખરો, તથા આ નિમિત્તે સ્વાધ્યાય પણ થાય તો સંસ્થા પ્રત્યેના ઋણમાંથી યત્કિંચિત્ મુક્તિ મળે તેવી ઉચ્ચ ભાવનાથી આ શતાબ્દીગ્રંથનું સંપાદન કરવામાં આવ્યું છે. વીતેલાં વર્ષોની જેમ જ આવતાં વર્ષોમાં આ સંસ્થા અવિરત, અવિચ્છિન્નપણે શ્રુતજ્ઞાનની ગંગા વહેવરાવતી રહે તે માટે પૂ. આચાર્યભગવંતોએ અંતરના શુભ આશીર્વાદ પાઠવ્યા છે, જે ગ્રંથની આદિમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સંસ્થામાં અભ્યાસપૂર્ણ કરી અથવા અભ્યાસ કરતાં કરતાં જ આત્મકલ્યાણ માટે મહામંગલકારી ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર વિશિષ્ટ મહાત્માઓની નોંધ સાથે અને સંસ્થામાં અભ્યાસ કરી તૈયાર થયેલ અને તૈયાર થયા પછી શ્રી સંઘને જ પોતાનું જીવન સમર્પિત કરનાર વિશિષ્ટ વિદ્વાનોનો પરિચય આપવામાં આવ્યો છે. ત્યાર બાદ વિદ્વાન્ પંડિતો તથા સાધુ ભગવંતોએ લખેલ લેખ આપવામાં આવ્યા છે. છેલ્લા વિભાગમાં સો વર્ષનું સરવૈયું કહી શકાય તેવી વિગતો આપવામાં આવી છે. આવી વિગતો આત્માર્થીઓ માટે અનુપયોગી ગણાય પરંતુ ઇતિહાસની દૃષ્ટિએ તો મૂલ્યવાન ગણી શકાય. તેમ જ વિશિષ્ટ સેવા આપનાર વિદ્વાન્ પંડિતોની, શિક્ષકોની અને દાતાઓની અનુમોદના થઈ શકે તે માટે પણ આ વિભાગની માહિતી ઉપયોગી થઈ શકે તેવી છે. આથી આ ગ્રંથ માત્ર શતાબ્દી વર્ષની યશોગાથા ગાતો ગ્રંથ નથી પણ સો-સો વર્ષની સુદીર્ઘ પરંપરાની આછી પણ અનેક ઉપયોગી માહિતી પૂરી પાડતો ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથના સંપાદક મંડળને અભિનંદન આપવા ઘટે. પૂ. આચાર્ય ભગવંતો, જૈનવિદ્વાનો અને પ્રબુદ્ધ શ્રાવકોનો સંપર્ક સાધી સંશોધન લેખો, ચિંતનાત્મક લેખો એકત્ર કર્યા છે એટલું જ નહીં પરંતુ તમામ લેખોનું સૂક્ષ્મ અવલોકન કર્યા પછી જ છાપવા માટે પસંદ કર્યા છે. આ કાર્યમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ વિદ્ધમૂર્ધન્ય શ્રી છબીલદાસભાઈ તથા શ્રી વસંતભાઈએ સક્રિય રસ લીધો છે તેથી કાર્ય સુકર બન્યું છે. તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. સમગ્ર ઇતિહાસ તૈયાર કરવા યોગદાન આપનાર અન્ય પંડિતમિત્રો તથા પાઠશાળાના વ્યવસ્થાપકો પણ અભિનંદનીય છે. જૈનશાસનમાં બહુ ઓછી એવી સંસ્થાઓ છે જેણે સો વર્ષ પૂર્ણ કર્યા હોય. તેમાંની આ એક સંસ્થા છે. જેવી રીતે સો વર્ષ જૈનશાસનની સેવા કરી તેવી જ રીતે ભવિષ્યમાં સેવા કરતી રહે અને શ્રદ્ધાસંપન્ન, પ્રજ્ઞાશીલ, સમદર્શી વિદ્વાનોનું નિર્માણ થતું રહે, કરતી રહે તો જૈન ધર્મની ઉન્નતિ માટે પરોપજીવીપણું દાખવવું નહીં પડે. સંસેવક પ્રદીપ બાબુલાલ શાહ Page #14 -------------------------------------------------------------------------- ________________ O) શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા–મહેસાણા સંપાદકીય નિવેદન પરમાત્મા શ્રી વીતરાગદેવની ત્રિકાલાબાધિત અત્યન્ત નિર્દોષ વાણીના સારભૂત રચાયેલાં પરમ પવિત્ર જૈન શાસ્ત્રો ચતુર્વિધ શ્રી સંઘમાં પેઢી-દરપેઢી ભણાતાં રહે, ભણાવનારાઓનો યોગ સુલભ બને અને તેવા સમ્યજ્ઞાનથી જૈનસંઘમાં રત્નત્રયીનું પ્રસારણ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતું રહે એવા ઉત્તમ આશયથી પરમપૂજય નૈયાયિક શિરોમણિ પૂ. શ્રી દાનવિજયજી મ. તથા પરમ ત્યાગી – વૈરાગી પૂ. શ્રી રવિસાગરજી મ.સા.ના સદુપદેશથી પરમ શ્રદ્ધાસંપન્ન શ્રેષ્ઠિવર્ય શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈએ વિક્રમ સંવત ૧૯૫૪ના કારતક સુદ ૩ ના શુભદિવસે આ સંસ્થાની સ્થાપના કરી. સંસ્થાનું નામકરણ અનેક દાર્શનિક, આધ્યાત્મિક, અને તાર્કિક ગ્રન્થોની રચના કરનાર, સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં વિવિધ સાહિત્ય સર્જનાર, મહોપાધ્યાય ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ જેવાં અપ્રતિમ બિરુદ ધારણ કરનાર, અત્યન્ત નિકટના કાલમાં જ થયેલા, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના સર્વ સંપ્રદાયોને અત્યંત બહુમાનપૂર્વક માનનીય એવા ઉપાધ્યાયશ્રી “યશોવિજયજી” મહારાજ સાહેબના નામથી અંકિત કરીને આ સંસ્થા સ્થાપવામાં આવી. જૈનસમાજનો લગભગ પ્રત્યેક વ્યક્તિ ત્રણસો વર્ષ પૂર્વે થયેલા આ મહારાજશ્રીનું નામ જાણે, કામ જાણે, અને તેઓની પ્રતિભાને પણ જાણે. આવા સર્વમાન્ય વ્યક્તિના નામકરણથી આ સંસ્થા સર્વ સંપ્રદાયવર્તી સર્વ સાધુ-સંતોને પોતાની લાગી, સંસ્થા પ્રત્યે સર્વને મમતા જાગી, આ વાત નિર્વિવાદ સત્ય બની. પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ઉત્તર ગુજરાતમાં મહેસાણાની પાસે કનોડા ગામમાં આ મહાત્માનો પ્રાયઃ વિક્રમ સંવત ૧૬૮૦માં જન્મ થયો. પિતા નારાયણભાઈ, માતા સોભાગદેબહેન, અને ભાઈ પધસિંહ હતા. તેઓનું નામ “જશવંતસિંહ” હતું. પૂજય શ્રી નવિજયજી મ. પાસે વિક્રમ સંવત ૧૬૮૮માં પદ્મસિંહ અને જશવંતસિંહની દીક્ષા થઈ. તે જ વર્ષે તપાગચ્છના આચાર્ય શ્રી (O_ १३ - Oૉ. Page #15 -------------------------------------------------------------------------- ________________ On S વિજયદેવસૂરિજી પાસે બન્ને ભાઈઓની વડી દીક્ષા થઈ. અનુક્રમે 5 પદ્મવિજયજી અને યશોવિજયજી નામ આપવામાં આવ્યાં. બન્ને ભાઈઓએ સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો. વિક્રમ સંવત ૧૬૯૯માં પૂ. શ્રી યશોવિજયજીએ રાજનગરમાં સકલસંઘ સમક્ષ અવધાનનો પ્રયોગ કર્યો. તેનાથી પ્રેરાઈને શ્રેષ્ઠી શ્રી ધનજી સુરાએ તેમના ગુરુ શ્રી નવિજયજીને વિનંતી કરી કે “યશોવિજયજીને ન્યાય-વ્યાકરણાદિના વધુ ઊંચા અભ્યાસ અર્થે કાશી મોકલો.” શ્રી યશોવિજયજી મ.ને કાશી મોકલવામાં આવ્યા. કાશીના વાસ દરમ્યાન પદર્શનવેત્તા મહાવિદ્વાન્ ભટ્ટાચાર્ય પાસે તેઓએ ન્યાય, વ્યાકરણ, અને છયે દર્શનશાસ્ત્રોનું સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને “તત્ત્વચિંતામણિ” જેવા મહાગ્રન્થોનું અધ્યયન કર્યું. તેઓએ પોતાના વિદ્યાભ્યાસ કાળ દરમ્યાન બોલવાની પ્રચંડ છટા અને વિદ્વત્તાથી એક મહાવાદીને હરાવ્યો. તેથી કાશીના વિદ્વાનોએ જ તેઓને “ન્યાયવિશારદ'નું બિરુદ આપ્યું. આગ્રામાં પણ તેઓએ ઘણા ઘણા તર્કગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાંના વિદ્વાનોએ તેઓને “ન્યાયાચાર્યનું બિરુદ આપ્યું. તેઓએ પોતાના જીવન દરમ્યાન જૈનશાસનની પ્રભાવના કરે તેવા અનેક ગ્રન્થોની રચના કરી જેમાં ખંડનખાદ્ય, સ્યાદ્વાદકલ્પલતા, જૈનતર્કભાષા, જ્ઞાનસારાષ્ટક, કર્યપ્રકૃતિટીકા, નરહસ્ય, પ્રતિમાશતક આદિ ગ્રન્થો મુખ્ય છે. ગુજરાતીમાં જૈનશાસ્ત્રોનું પરમ રહસ્ય પીરસનાર તેઓએ સમ્યક્તની સઝાય, ચોવીસ તીર્થંકર ભગવંતોની સ્તવનચોવીસી, હૂંડીનાં ત્રણ સ્તવનો અને અનેક સજઝાયોની રચના કરી છે. વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં અણશન કરવાપૂર્વક તેઓનો સ્વર્ગવાસ થયેલ છે. “સુજસવેલી”ના આધારે આ યત્કિંચિત્ જીવનરેખા લખી છે. સંસ્થાની સ્થાપનામાં પ્રેરક મહાત્માઓ જૈન શાસનમાં કર્મગ્રન્થાદિ શાસ્ત્રીય ગ્રંથો, તથા ન્યાય, વ્યાકરણ, અને અનેક પ્રકારના અધ્યાત્મગ્રંથોનું પઠન-પાઠન વધારે થાય, અધ્યાપકોની પ્રાપ્તિ સુલભ બને, સુંદર અભ્યાસ કરી જીવો રત્નત્રયીની પ્રાપ્તિ કરે એવા શુભ આશયથી ન્યાયશાસ્ત્રના પરમાભ્યાસી પૂજ્ય શ્રી દાનવિજયજી મ.સા. તથા અતિશય ત્યાગી-વૈરાગી, અને પરમ તપસ્વી પૂ. શ્રી રવિસાગરજી મ.સા. આ સંસ્થાની સ્થાપનામાં મુખ્ય પ્રેરક હતા. આ બન્ને મહાત્માઓનું મહેસાણામાં અવાર-નવાર આગમન થતું. શ્રેષ્ઠિવર્ય શ્રી વેણીચંદભાઈનો તેઓ પ્રત્યે અતિશય સવિશેષ પૂજ્યભાવ હતો. તેથી તે મહાત્માઓની પ્રેરણા પ્રધાનપણે હતી. १४ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠિવર્ય વેણીચંદભાઈ મહેસાણામાં દોશી કુટુંબમાં સુરચંદભાઈ પિતા અને માણેકબાઈ માતાને ત્યાં શ્રી વેણીચંદભાઈનો જન્મ થયેલ હતો. ૧૬ વર્ષની ઉંમરે પ્રસન્નબાઈ સાથે તેઓનાં લગ્ન થયાં. તેઓની ૩૩ વર્ષની ઉંમરે પ્રસન્નબાઈ સ્વર્ગવાસી થયાં. સંતાનોમાં એક “મોતીબાઈ” નામની પુત્રી જીવંત હતી. બીજાં ૨/૩ સંતાનો થયેલ. પરંતુ તે ઝાઝો ટાઇમ જીવિત ન રહ્યાં. ૩૩ વર્ષની ઉંમરે તેઓએ બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. પોતાનામાં સાધર્મિક ભક્તિ, વિનય, નમ્રતા, નિયમિત ધાર્મિક અનુષ્ઠાનોનું આસેવન, દુ:ખી પ્રત્યે કરુણાળુતા, જુદી જુદી સતત તપશ્ચર્યા, સ્વાશ્રયી જીવન જીવવાની મનોવૃત્તિ, ખર્ચમાં કરકસરિયાપણું અને જિનેશ્વરની પરમભક્તિ કરવી ઇત્યાદિ અનેક ગુણો હતા. શ્રી વેણીચંદભાઈને પોતાને જ સમ્યજ્ઞાનનો અથાગ પ્રેમ હતો જ. અને ઉપરોક્ત બન્ને મહાત્માઓએ સતત પ્રેરણા કરી જેના ફળ રૂપે શ્રેષ્ઠિવર્ય શ્રી વેણીચંદભાઈએ આ સંસ્થાની સ્થાપના કરી. સતત પરિશ્રમ કરી માન-અપમાન અવગણી, રાત-દિવસ ભૂલી જઈ આ સંસ્થાને પોતાનો પ્રાણ માની તેની આર્થિક સધ્ધરતા કરવા માટે અને કાર્યક્ષેત્ર વ્યવસ્થિત કરવા માટે તનતોડ પ્રયત્નો કર્યા. પોષાક સાદો, જીવન સાદું, પરંતુ નામ અને કામ મોટું કર્યું. પોતાના ભત્રીજા શ્રી બબલદાસ નગીનદાસને વિ. સં. ૧૯૮૩માં મુખ્ય સેક્રેટરી બનાવી, પોતાના ભાઈ શ્રી કિશોરદાસ સુરચંદભાઈને કારોબારી કમિટીમાં સભ્ય બનાવી આ બન્ને ઉપર સંસ્થાના કામકાજનો, વહીવટનો, અને આર્થિકતાનો સંપૂર્ણ બોજો નાખીને કુશળતાપૂર્વક કામ કરવાની ભલામણ કરીને વિ. સં. ૧૯૮૩ના જેઠ વદ ૯ ગુરુવારની સાંજે ૬-૩૫ના ટાઇમે નવકાર મંત્રના જાપ સાથે સમાધિપૂર્વક ૬૯ વર્ષની ઉંમરે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. સંસ્થા માટે મકાનની પ્રાપ્તિ સંસ્થાનું કાર્ય ધીમે ધીમે આગળ વધ્યું. શરૂઆતમાં શ્રી વેણીચંદભાઈ પોતાના મકાનમાં વિદ્યાર્થીઓને રાખી બધી વ્યવસ્થા કરતા હતા પરંતુ તે સગવડો ઓછી પડવાથી તે વખતે સંસ્થાના ટ્રસ્ટી વિસનગરવાળા શેઠશ્રી મણિલાલ ગોકળદાસભાઈએ પોતાના હસ્તકના ટ્રસ્ટમાંથી મહેસાણાના સ્ટેશન રોડ ઉપર આવેલ ભવ્ય મકાન બંધાવી સંસ્થાને અર્પણ કર્યું. આ સંસ્થાને ચારે બાજુથી સંઘનો આવકાર જૈન શાસનમાં પૂર્વાચાર્યોના બનાવેલાં ગહન શાસ્ત્રોનું અધ્યયન १५ Oad Page #17 -------------------------------------------------------------------------- ________________ GO O અને અધ્યાપન થતું જોઈ, અને તે દ્વારા સંસ્કારી ગુણિયલ અધ્યાપકો તૈયાર થતા હોઈ ગામોગામ પાઠશાઓની સ્થાપના કરવા દ્વારા, બાળક, બાલિકા અને પૂજય સાધુ સાધ્વીજી ભગવંતોને અધ્યાપનની સુલભતા થતી જોઈ ચારે બાજુથી આ સંસ્થાને સર્વોત્તમ આવકાર પ્રાપ્ત થવા લાગ્યો, જે આજ સુધી અવિચલપણે આવકાર ચાલુ જ છે. પૂ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ., પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મ., પૂ. શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મ., પૂ. શ્રી નીતિસૂરીશ્વરજી મ., પૂ. પ્રેમસૂરીશ્વરજી મ., પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. શ્રી વલ્લભસૂરીશ્વરજી મ. સા., તથા પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. આદિ તે વખતના તમામ ધુરંધર આચાર્યો. તથા તેઓના પરિવાર તરફથી આ સંસ્થાને વેગ મળવા લાગ્યો. તથા અનેક સાધ્વીજી મ. સાહેબોએ તો આ સંસ્થાનો અભ્યાસ કરવા દ્વારા લાભ લીધો હોવાથી તેઓના તો સર્વેના હૃદયમાં આ સંસ્થા પ્રત્યેની મમતા વસી ચૂકી. સંઘના પ્રતિષ્ઠિત આગેવાન ભાઈઓ આ સંસ્થાને કાર્યકર તરીકે મળ્યા. એમ સર્વત્ર જૈન સંઘમાં આવકારપ્રાપ્ત આ સંસ્થા બની. સંઘની સેવાનાં અન્ય કાર્યો આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જૈન શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરાવી શિક્ષકો, અધ્યાપકો અને વિદ્વાનો તૈયાર કરવાનો છે. છતાં તેની સાથે સાથે જૈન સંઘને ઉપયોગી બીજાં કાર્યો પણ અતિશય ભક્તિભાવનાથી આ સંસ્થા કરે છે. જેમ કે (૧) ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન, (૨) ઉકાળેલા પાણીની સંપૂર્ણ વ્યવસ્થા, (૩) પાલીતાણામાં “સૂક્ષ્મ તત્ત્વ બોધ પાઠશાળા” દ્વારા સાધુ-સાધ્વીજી મ. સાહેબોનું અધ્યાપન કાર્ય, (૪) શત્રુંજયગિરિ ઉપર દાદાની ટૂકમાં તથા નવે ટૂંકમાં ધૂપ-દીપ અને ફૂલ પૂજા, (૫) તલાટીમાં દરરોજ વરખથી પૂજા, (૬) પાલીતાણામાં વૈદ્ય રાખીને ચતુર્વિધ સંઘોના આરોગ્ય સેવા, ઇત્યાદિ સંઘને ઉપયોગી અન્ય ખાતાઓ ચલાવવા વિ. સં. ૧૯૬૦થી “જૈન શ્રેયસ્કર મંડળ”ની સ્થાપના કરી આ સંસ્થાના વહીવટ સાથે તે મંડળને જોડવામાં આવ્યું, જે સેવાઓ આજ સુધી અવિરતપણે ચાલુ છે. પચાસ વર્ષે હિરણ્યક મહોત્સવ આ સંસ્થાની સ્થાપનાને જયારે પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે સંસ્થાના જનરલ કમિટીના અને કાર્યવાહક કમિટીના સર્વ સભ્યોએ, સાથે મળીને પચાસ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વિક્રમ સંવત ૨૦૧૨માં રાવબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપસીભાઈની આગેવાની નીચે હિરક મહોત્સવ १६ Page #18 -------------------------------------------------------------------------- ________________ COOS ઊજવ્યો હતો ત્યારબાદ સંવત ૨૦૨૨માં શેઠશ્રી અમૃતલાલ કાળીદાસના પ્રમુખપદે મળેલ સંમેલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અધ્યાપનનાં ક્ષેત્રોમાંથી રૂ. ૧,૧૧,૧૧૧, એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા આ સંસ્થાને દાન રૂપે ભેગા કરી આપ્યા. તથા વિદ્યાર્થીઓને ન્યાય, વ્યાકરણ અને ધાર્મિક ઉચ્ચ અભ્યાસની કેટલીક યોજનાઓ તૈયાર કરી. આ રકમમાંથી રસોડાનું નવું મકાન બંધાવવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન વિ. સં. ૨૦૧૭માં શ્રી હરખચંદ કાંકરીયાના હાથે કરવામાં આવ્યું. પંચોતેર વર્ષે અમૃત મહોત્સવ આ સંસ્થાને જ્યારે પંચોતેર વર્ષો પૂર્ણ થયાં ત્યારે સંસ્થાની જનરલ અને સ્થાનિક એમ બન્ને કમિટીના સભ્યોએ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સાથે મળીને પંચોતેર વર્ષ સંસ્થાને પૂર્ણ થયાં તે નિમિત્તે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈની આગેવાની નીચે વિક્રમ સંવત ૨૦૩૬માં અમૃત મહોત્સવ ઊજવ્યો હતો, તે વખતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતપોતાના અધ્યાપનકાર્યનાં ક્ષેત્રોમાંથી આ સંસ્થાને રૂ. ૧૧,૧૧,૧૧૧, અગિયાર લાખ, અગિયાર હજાર, એકસો અગિયાર રૂપિયા દાન રૂપે ભેગા કરી આપી કંઈક અંશે ઋણ અદા કર્યું હતું. આ રકમ એકત્રિત કરવામાં બેંગ્લોર, મદ્રાસ અને મુંબઈના અધ્યાપકોનો ભગીરથ પુરુષાર્થ હતો. આ પ્રસંગે “અમૃત મહોત્સવ સ્મૃતિગ્રંથ” તૈયાર કરવામાં પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદભાઈ, પંડિત શ્રી સોમચંદ ડી. શાહ અને પંડિત શ્રી કપૂરચંદભાઈ રણછોડદાસભાઈનો મુખ્ય ફાળો હતો. બન્ને મહોત્સવો દરમ્યાન આ સંસ્થાની દીર્ધાયુષિતાના પાયા વધારે મજબૂત કરાયા. પૂરેપૂરાં સો વર્ષે શતાબ્દી મહોત્સવ આ વર્ષે એટલે વિક્રમ સંવત ૨૦૫૪માં આ સંસ્થાને પૂરેપૂરાં સો વર્ષ પૂર્ણ થઈ એકસો એકમું વર્ષ શરૂ થયું છે ત્યારે મહા વદ ૨-૩-૪ તારીખ ૧૩૧૪-૧૫ ફેબ્રુઆરી ૧૯૯૮ના શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈની આગેવાની નીચે શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતપોતાના અધ્યાપન ક્ષેત્રોમાંથી આ સંસ્થાને ૧,૧૧,૧૧,૧૧૧, એક કરોડ અગિયાર લાખથી પણ વધારે રકમ એકત્રિત કરીને આ સંસ્થાની સધ્ધરતામાં ઉમદા ફાળો આપી યત્કિંચિત્ ઋણમુક્તિ મેળવી છે. આ મહોત્સવ પ્રસંગે ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતે પણ ૧૧,૧૧૧, અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા વગેરે રકમો આપી છે. તથા રંગમહોલની જગ્યા ઉપર વિદ્યાર્થીઓને આધુનિક સગવડો સાથે રહેઠાણ યોગ્ય નવું મકાન બાંધવાની યોજના તૈયાર GOO DOOTO Page #19 -------------------------------------------------------------------------- ________________ (FOOO OODS કરી છે. આ મહોત્સવ પ્રસંગે પણ સંસ્થાને વધુ દાન લાવી આપવામાં બેંગ્લોરની પાઠશાળાના અધ્યાપકોનો, મદ્રાસમાં શ્રી કાન્તિભાઈ નગીનદાસભાઈ (ઉણવાળા)નો અને મુંબઈમાં પંડિત શ્રી વસંતલાલ મફતલાલ દોશીનો ઘનિષ્ઠ પ્રયત્ન છે જે સવિશેષ નોંધપાત્ર છે. આ સંસ્થામાંથી થયેલા મુનિવરો અને આચાર્યો આ સંસ્થા કેવળ એકલાં ધર્મશાસ્ત્રો જ ભણાવે છે એમ નહીં, પરંતુ જૈન ધર્મના ઊંડા અને ઉમદા સંસ્કાર વિદ્યાર્થીઓમાં રોપે છે. પ્રતિદિન દર્શન-વંદન-પૂજા દ્વારા રચિનાં બીજ, પ્રતિદિન ઉત્તમ અભ્યાસ દ્વારા જ્ઞાનનાં બીજ, અને સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, નવકારશી, રાત્રિભોજન ત્યાગ આદિ ઉત્તમ આચારો દ્વારા ચારિત્રનાં એવાં બીજો રોપે છે કે જેનાથી સંસ્કારો વધુ દૃઢ બનતાં અને જીવની પોતાની ભાવસ્થિતિ પાકતાં દીક્ષાના માર્ગે વળે છે. આ સંસ્થામાં અભ્યાસ કરીને દીક્ષિત થયેલા મુનિવરોની સંખ્યા ૧૪૫ છે અને આચાર્ય પદે વિભૂષિત થઈ જૈન શાસનની શોભા અને પ્રભાવના કરનારાની સંખ્યા લગભગ ૩૦ છે તેમાંથી કેટલાંક આચાર્ય મહારાજશ્રીઓ આજે ભૂમિતલ ઉપર વિચારી રહ્યા છે અને શાસનની સેવા કરતા અને રત્નત્રયીનું આરાધન કરતા-કરાવતા આ સંસ્થાના નામને ઉજ્જવલ કરી રહ્યા છે. આ સંસ્થામાં તૈયાર થયેલા અપૂર્વ વિદ્વાનો - કર્મ સાહિત્યાદિ શાસ્ત્રાભ્યાસમાં અત્યંત નિપુણ, સૂક્ષ્મતત્ત્વ ચિંતક, અનેક સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને જેઓએ ઊંડાણથી અભ્યાસ કરાવ્યો છે એવા જૈન સમાજમાં નામાંકિત થયેલા અનેક વિદ્વાનો તૈયાર કરી આ સંસ્થાએ જૈનસંઘને ભેટ ધરી છે. પ્રથમનાં પચાસ વર્ષોમાં પંડિત વલ્લભદાસ હોવાભાઈ, દુર્લભદાસ કાળીદાસ, ભગવાનદાસ હરખચંદ, હિરાલાલ દેવચંદ, પંડિત ચંદુભાઈ, શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ, મફતલાલ ઝવેરચંદ, છબીલદાસ કેશરીચંદ, પુખરાજજી અમીચંદજીભાઈ, કપૂરચંદ રણછોડદાસ, વાડીભાઈ મગનલાલ, શિવલાલભાઈ નેમચંદ, પંડિત શ્રી કાન્તિલાલ ભુદરભાઈ વગેરે અનેક સારા અધ્યાપકો તૈયાર કરી જૈનસંઘમાં આપ્યા છે, જે આજે પણ મુંબઈ, સુરત, અમદાવાદ, પાટણ અને મહેસાણા જેવાં મુખ્ય મુખ્ય કેન્દ્રોમાં અત્યન્ત સુંદર રીતે અધ્યાપન કાર્ય કરાવે છે. આ સંસ્થાને પ્રાપ્ત થયેલા સેવાભાવી કાર્યકરો એવા પ્રકારના ઉત્તમ મુહૂર્ત અને ઉત્તમ ક્ષેત્રે ઉત્તમ ભાવનાપૂર્વક १८ SAYRO Page #20 -------------------------------------------------------------------------- ________________ OMOS આ સંસ્થાના પાયા નખાયા છે કે જેના લીધે આજ સુધી શ્રેષ્ઠ, નામાંકિત, પં નિઃસ્વાર્થ સેવા કરનાર, પ્રતિષ્ઠિત, અને જૈન સમાજના અગ્રેસર પંક્તિના પુરુષો આ સંસ્થાનું કામકાજ સંભાળનાર મળતા જ રહ્યા છે. સૌથી પ્રથમ શેઠશ્રી વેણીચંદભાઈ પોતે જ કામકાજ સંભાળતા. ત્યાર બાદ બબલદાસ નગીનભાઈ, શેઠશ્રી જીવાભાઈ પ્રતાપસીભાઈ, અને છેલ્લાં કેટલાંક વર્ષોથી શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ અતિશય ખંતપૂર્વક કામકાજ સંભાળે છે. સ્થાનિકમાં ડૉક્ટર સાહેબ મગનલાલ લીલાચંદભાઈ, વકીલ સાહેબ ચીમનલાલ અમૃતલાલભાઈ અને હાલ બાબુલાલ જેસીંગભાઈ વગેરે ભાઈઓએ ઘણું સારું કાર્ય કર્યું છે. પૂર્ણહિતચિંતક મેનેજર સાહેબો પ્રારંભમાં ભણાવવાનું કામકાજ, તથા સંસ્થાનાં સર્વ કાર્યોની ચોવીસે કલાક સતત દેખરેખ મૅનેજર સાહેબ શ્રી વલ્લભદાસ હોવાભાઈએ સંભાળી. વેણીચંદભાઈના પરમ વિશ્વાસુ, અને કામકાજની ઊંડી આવડતવાળા શ્રી વલ્લભદાસભાઈએ સંસ્થાનું કામ અત્યન્ત વ્યવસ્થિત સંભાળ્યું. ત્યાર બાદ દુર્લભદાસ કાળીદાસ ભાઈએ સારો ભોગ આપ્યો. પછી શ્રી પ્રભુદાસભાઈએ ભણાવવાનું, વિદ્વાનો તૈયાર કરવાનું, પંચપ્રતિક્રમણાદિ પુસ્તકો લખવાનું વગેરે કામો કાળજીપૂર્વક કરીને સંસ્થાના નામને ઘણું જ રોશન કર્યું છે. આવા આવા અનેક મહાનુભાવો શ્રેષ્ઠ કાર્યકર તરીકે આ સંસ્થાને મળ્યા છે તેથી જ આ સંસ્થાના નામનો, કામનો, અને યશસ્વિતાનો વિકાસ થયો છે. શતાબ્દી સ્મૃતિગ્રંથમાં લેવાયેલા વિષયો આ સંસ્થાએ ૧૦૦ વર્ષમાં શું શું કામકાજ કર્યું? તેના કાર્યક્ષેત્રનો તથા વહીવટના ક્ષેત્રનો ચિતાર વિસ્તારપૂર્વક આપેલ છે. આ સંસ્થાએ વિદ્યાર્થીઓને પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, લોકપ્રકાશ, કમ્મપયડી, વિશેષાવશ્યકભાષ્ય, સ્યાદ્વાદમંજરી, તર્કસંગ્રહ, મુક્તાવલી, સિદ્ધહેમ વ્યાકરણ, બૃહદ્વૃત્તિ, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય, ત્રિષષ્ઠિશલાકાપુરષચરિત્ર, રઘુવંશ, કિરાત ઇત્યાદિ શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરાવ્યો છે. આ રીતે જ્ઞાનમાર્ગની સારી આરાધના કરાવી છે. તથા સમ્યગ્દર્શનની અને સમ્યગ્યારિત્રની નિર્મળતા વધે તેવું પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ નવકારશી, રાત્રિભોજન ત્યાગ આદિ ધર્માનુષ્ઠાનોનું સેવન સુંદર રીતે ગોઠવ્યું છે. આ પ્રમાણે મહેસાણા પાઠશાળામાં ભણેલા શિક્ષકો Page #21 -------------------------------------------------------------------------- ________________ OOO OS ભણાવવાના કાર્યમાં ક્યાંય પાછા પડે નહીં તેવા સંસ્કાર અને ચારિત્રયુક્ત શિક્ષકો અને વિદ્વાનો તૈયાર કર્યા છે. ઘણી ઘણી સંસ્થાઓનાં ઉદ્દેશો, બંધારણો, નીતિનિયમો, વહીવટ અને કાર્યક્ષેત્ર સમય બદલાય તેમ બદલાઈ જાય છે. જ્યારે આ એક જ પાઠશાળા એવી છે કે જેનાં ઉદ્દેશો, બંધારણો વગેરે પૂર્વકૃત જેમ છે તેમ જ ચાલ્યાં આવે છે. કાળના નામે સુધારા-વધારા કરી જૈન શાસનને અનુચિત કંઈ પણ કામ કર્યું નથી. જૈનશાસનની આજ્ઞા જેવી છે. તેવી જ સાચવી છે. એ જ આ સંસ્થાની શ્રેષ્ઠ મહત્તા છે. શેઠ શ્રી વેણીચંદભાઈના કાળે પણ નાણાકીય વહીવટ અતિશય ચોખ્ખો હતો. સંસ્થાના પગારદાર માણસ પાસે પોતાનું એક પણ કામ કરાવતા નહીં, એક પૈસો પણ ખવાઈ જવાની વાત તો બાજુ ઉપર રહી, પરંતુ ખોટો ખર્ચાય જ નહીં તેની પૂરેપૂરી કાળજી રાખતા. ત્યાર બાદ એક પછી એક વહીવટદારો એવા જ ઉત્તમ, નિઃસ્પૃહી અને લાગણીશીલ જ આવ્યા છે કે જે સંસ્થાના નાણાકીય વ્યવહારની શોભા વધારે, છેલ્લે કેટલાંક વર્ષોથી શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ તો આડાઅવળાં ખાતાં, અને ઓછી આવકવાળા ઇન્વેસ્ટને દુરસ્ત કરીને આ સંસ્થાનો નાણાકીય વ્યવહાર સરળ, સ્પષ્ટ, અને સધ્ધર બનાવેલ છે જે વિગતનો રિપોર્ટ પાના નં.....થી ... સુધીમાં જોઈ શકાશે. - આ ગ્રંથ તૈયાર કરવામાં અનેકનો સહયોગ પ્રાપ્ત થયો છે. તે સહુનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. શતાબ્દી મહોત્સવ પ્રસંગે જૈન શાસનના નામાંકિત શ્રેષ્ઠિઓ અને દાનવીરોએ પાઠશાળાની પ્રવૃત્તિને વેગ મળે તે માટે છૂટા હાથે દાન આપ્યું છે તે બદલ તેમના આભારી છીએ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સંસ્થામાંથી તૈયાર થયેલા પંડિતજીઓએ માતૃસંસ્થાને તનમન અને ધનથી યથાશક્ય સહયોગ આપ્યો છે તે કેમેય વિસરાય તેમ નથી. આ ગ્રંથ તૈયાર કરવા માટે સહુએ યથાશક્તિ અને યથામતિ પ્રયાસ કર્યો છે. છતાંય કયાંય ક્ષતિ રહી જવા પામી હોય તો મિચ્છામિ દુક્કડમ્. જે કોઈ ક્ષતિઓ તરફ અમારું ધ્યાન દોરશે તેના અમે આભારી થઈશું. મુદ્રણકાર્ય યથાશક્ય શુદ્ધ થાય તે માટે શક્ય પ્રયાસો કર્યા છે તેથી અપ્રત્યાશિત વિલંબ થયો છે તે માટે અમે ક્ષમા માંગીએ છીએ. સંપાદક મંડળ - Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા 1 પ્રકાશકીય નિવેદન વર્તમાન જનરલ વ્યવસ્થાપક સમિતિ - મહેસાણા વર્તમાન સ્થાનિક વ્યવસ્થાપક સમિતિ - મહેસાણા શતાબ્દી મહોત્સવ મુખ્ય સમિતિ શતાબ્દી મહોત્સવ ગ્રંથ સમિતિ આમુખ સંપાદકીય નિવેદન પૂ. ગુરુભગવંતોના આશીર્વાદ ૧. પૂ.આ.ભ. શ્રી વિજયરામસૂરિજી મ.સા. ૨. પૂ.આ.ભ. શ્રી વિજયપ્રેમસૂરિજી મ.સા. ૩. પૂ.આ.ભ. શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા. ૪. પૂ.આ.ભ. શ્રી ભદ્રંકરસૂરિજી મ.સા. પ. પૂ.આ.ભ. શ્રી વિજય મહોદયસૂરિજી મ.સા. ૬. પૂ.આ.ભ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મ.સા. ૭. પૂ.આ.ભ. શ્રી વિજય ઈન્દ્રદિન્નસૂરિજી મ.સા. ૮. પૂ.આ.ભ. શ્રી વિજયદેવસૂરિજી મ.સા. ૯. પૂ.આ.ભ. શ્રી વિજય યશોદેવસૂરિજી મ.સા. ૧૦. પૂ.આ.ભ. શ્રી ચિદાનંદસૂરિજી મ.સા. ૧૧. પૂ.આ.ભ. શ્રી ભુવનશેખરસૂરિજી મ.સા. ૧૨. પૂ.આ.ભ. શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા. ૧૩. પૂ.આ.ભ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ.સા. ૧૪. પૂ.આ.ભ. શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ.સા. ૧૫. પૂ.આ.ભ. શ્રી વિજય જયઘોષસૂરિજી મ.સા. ૧૬. પૂ.આ.ભ. શ્રી જિનભદ્રસૂરિજી મ.સા. ૧૭. પૂ.આ.ભ. શ્રી અરવિંદસૂરિજી મ.સા. ગૌરવવંતી યશોગાથા ૧. શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાનું આછેરું દર્શન પ્રદીપ બાબુલાલ શાહ ૨. મહેસાણા પાઠશાળાની શતાબ્દી : એક વિરલ ઘટના પૂ. શીલચન્દ્રસૂરિજી મ.સા. २१ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૩૭ ૪૧ ૪૩ ૪૬ ૧ર ૩. ૧૦૧મા વાર્ષિક દિનની ભવ્ય ઉજવણી ૪. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય પ્રખર સ્યાદ્વાદી ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ છબીલદાસ કેશરીચંદ સંઘવી પ. “અદ્ભુત શાસન સેવા” ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૬. ઉપાધ્યાય યશોવિજયજી – એક વિરાટ પ્રતિભા પ્રફ્લાદ ગ. પટેલ ૭. મહેસાણાના પનોતા પુત્ર શાસનસેવક શ્રી વેણીચંદભાઈ રતિલાલ ચીમનલાલ દોશી ૮. પંજાબી દાનવિજયજી મહારાજ આ. પ્રદ્યુમ્નસૂરિ ૯. પૂ. દાનવિજયજી મ.સા.શ્રીની “જીવનજયોત” રતિલાલ ચીમનલાલ દોશી ૧૦. પૂ. શ્રી રવિસાગરજી મ.સા.ની જીવનજ્યોત આચાર્યશ્રી મનોહર કીર્તિસાગરસૂરિ ૧૧. શેઠ કસ્તુરચંદ વીરચંદ દોશી વસંતલાલ નરોત્તમદાસ શાહ પાંડિત્ય પરંપરા ૧. એક અમર વ્યક્તિત્વ – પૂ. બુદ્ધિસાગરજી ડૉ. પ્રફ્લાદ પટેલ ૨. પંડિતપ્રવર શ્રી પ્રભુદાસભાઈ છબીલદાસ કેશરીચંદ સંઘવી ૩. પંડિતપ્રવર શ્રી ભગવાનદાસ હરખચંદભાઈ છબીલદાસ કેશરીચંદ સંઘવી ૪. પંડિતપ્રવર શ્રીમાન્ બેચરદાસ - જીવરાજભાઈ દોશી છબીલદાસ કેશરીચંદ સંઘવી ૫. પંડિતવર્ય શ્રીમાનું પૂંજાભાઈ નારૂભાઈ ગોહિલ છબીલદાસ કેશરીચંદ સંઘવી ૬. પંડિતવર્ય શ્રીમાનું વીરચંદભાઈ મેઘજીભાઈ છબીલદાસ કેશરીચંદ સંઘવી ૭. પંડિતવર્ય શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી માણેકલાલ હરગોવનદાસ સોનેથા ૮. પંડિતવર્ય શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી વસંતલાલ નરોત્તમદાસ શાહ ૯. પંડિતવર્ય શ્રીયુત શિવલાલભાઈ નેમચંદભાઈ શાહ ચન્દ્રકાન્તભાઈ એસ. સંઘવી ૧૦. પરીક્ષક શ્રી વાડીલાલ મગનલાલ રસિકલાલ શાન્તિલાલ મહેતા ૧૧. પંડિતવર્ય શ્રી કુંવરજીભાઈ મૂળચંદભાઈ રતિલાલ ચીમનલાલ દોશી ૧૨. પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી વસંતલાલ મફતલાલ દોશી ૧૩. પંડિતવર્ય શ્રી કપુરચંદભાઈ રણછોડભાઈ વારૈયા સોમચંદ ડી. શાહ ૧૪. અધ્યાપક શ્રી મોતીલાલ ડુંગરસીભાઈ શાહ ગુણવન્તભાઈ એમ. સંઘવી ૧૫. સાહિત્યપ્રેમી શ્રી સોમચંદ દેવશીભાઈ શાહ રમણિકલાલ મણિલાલ સંઘવી ૫૬ ૫૭ ૬૭ ૭૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ચિંતનાત્મક લેખો ૭૩ VVVV ૧. ઉપાધિથી સમાધિ તરફની યાત્રા સમાધિ શતક આ. વિજય ભદ્રગુપ્તસૂરિજી મ.સા. ૨. “જ્ઞાનસાર' – આરાધ્ય અષ્ટકોનું અગાર આ. પદ્મસાગરસૂરિજી મ.સા. ૩. વાણી વાચક–જસતણી આ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. ૪. “જ્ઞાનસાર” અપર નામ જૈન ગીતા આ. હેમચન્દ્રસાગરસૂરિજી મ.સા. ૫. “અમૃતવેલ'નો આસ્વાદ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા. ૯૬ ૬. “અમૃતવેલ'ની સજઝાયમાં સાધનાપદ્ધતિઓનું આલેખન આ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા. ૧૦૩ ૭. સપ્તભંગીનું સ્વરૂપ આ. વિ. રાજેન્દ્રસૂરિજી મ.સા. ૧૦૬ ૮. જ્ઞનણ હતં નિતિઃ આ. રાજયશસૂરિજી મ.સા. ૧૧૧ ૯. નરહસ્ય પં. અભયશેખરવિજયજી મ.સા. ૧૧૪ ૧૦. “ઉપદેશ રહસ્ય'નું પરિશીલન પૂ. શ્રી સંયમરત્નવિજયજી મ.સા. ૧૧૬ ૧૧. અધ્યાત્મસાર : એક પરિશીલન પૂ. મુનિશ્રી ઉદયપ્રભવિજયજી મ.સા. ૧૨૧ ૧૨. જૈન તકભાષા : આગમિક અને દાર્શનિક પદાર્થોનો સુભગ સમન્વય પૂ. મુનિશ્રી ઉદયવલ્લભવિજયજીમ.સા.૧૨૪ ૧૩. શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય કપૂરચંદ રણછોડદાસ વારૈયા ૧૨૭ ૧૪. શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ છબીલદાસ કેશરીચંદભાઈ સંઘવી ૧૩૩ ૧૫. સમકિતના સડસઠ બોલની સઝાય : એક અવલોકન રતિલાલ ચીમનલાલ દોશી ૧૩૬ ૧૬. પરમયોગી ઉપાધ્યાય યશોવિજયજીની અનુભવ વાણી જિતેન્દ્ર બી. શાહ ૧૩૯ ૧૭. જિનભક્તિની અદ્ભુત શક્તિ રસિકલાલ શાન્તિલાલ મહેતા ૧૪૫ ૧૮. જિનભક્તિ અને તેની શક્તિ વસંતલાલ નરોત્તમદાસ શાહ ૧૪૮ ૧૯. સામાયિકની છ આવશ્યકોમાં પ્રધાનતા પૂનમચંદભાઈ કે. શાહ ૧૫૦ ૨૦. “સામાયિક એટલે એકલપંડે મૌન વાર્તાલાપ' કુમારપાલ વિ. શાહ ૧૫૩ ૨૧. “સામાયિક” તે હિ જ આત્મા ! રાજુભાઈ એસ. સંઘવી ૧૫૫ ૨૨. આધ્યાત્મિક ગુણોમાં સમ્યગ્દર્શન ગુણની પ્રધાનતા વસંતલાલ મફતલાલ દોશી ૧૫૭ ૨૩. જ્ઞાનની મહત્તા દિનેશચંદ્ર કાન્તિલાલ ૧૬૦ ૨૪. સમ્યમ્ શ્રુતનો મહિમા શાંતિલાલ કેશવલાલ ૧૬૨ ૨૫. ધાર્મિક શિક્ષકનું સ્થાન છબીલદાસ કેશરીચંદ ૧૬૩ ૨૬. પાઠશાળાઓની આવશ્યકતા કાન્તિલાલ ભૂધરદાસ શાહ ૧૬૬ ૨૭. પાઠશાળાની આવશ્યકતા ભાવેશ રવીન્દ્રભાઈ ૧૬૯ २३ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ૨૦૧ ૨૧૨ ૨૮. ચિરસ્થાયી બની રહો અમારી માતૃસંસ્થા કાન્તિલાલ નગીનદાસ શાહ ૧૭૧ ૨૯. મારી માતૃસંસ્થા અને હૃદયોદ્ગાર કાન્તિલાલ પ્રેમચંદ વોરા ૧૭૪ ૩૦. ““હે જ્ઞાનદાત્રિ અબ્બ તુલ્ય નમઃ” ચંદ્રકાન્ત એસ. સંઘવી ૩૧. સમ્યજ્ઞાન સફળ ક્યારે બને ? દલપતભાઈ સી. શાહ ૧૭૯ ૩ર. ધાર્મિક શિક્ષકની સજ્જતા અને યોગ્યતા માણેકલાલ હરગોવનદાસ સોનેથા ૧૮૨ ૩૩. દૈનિક મીમાંસા રમણિકલાલ મણિલાલ સંઘવી ૧૮૫ ३४. हम और हमारी पाठशाला સુરેન્દ્ર સી. શાહ ૧૮૯ ૩૫. અગાધ શ્રુતજ્ઞાનની અનુપમ જ્ઞાનગંગા કુમારપાળ દેસાઈ ૧૯૧ ૩૬. શ્રી મનહરતું મહેસાણા શહેર સેવંતીલાલ મણિલાલ દોશી ૧૯૪ ૩૭. મહેસાણા શહેરની દિવ્યતા ધીરેન્દ્રભાઈ આર. મહેતા ૧૯૬ ૧૦૦ વર્ષનું સરવૈયું ૧૯૯ ૧. સંસ્થામાં અભ્યાસ કરીને સંયમી બનેલ - વિદ્યાર્થીઓની યાદી ૨. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અધ્યાપન કરાવનારા અધ્યાપકોની યાદી ૨૦૮ ૩. શ્રી સૂક્ષ્મતત્ત્વબોધ પાઠશાળા–પાલિતાણાના અધ્યાપકોની યાદી ૨૧૧ ૪. વર્તમાનમાં વિભિન્ન સંસ્થામાં અભ્યાસ કરાવતા અધ્યાપકો ૫. શ્રી જૈન ધાર્મિક કેળવણી ખાતું – પરીક્ષકોની યાદી. મહેસાણા ૨૧૬ ૬. વિદ્યાર્થીઓનું અકારાદિક્રમે જનરલ રજિસ્ટર ૨૧૭ ૭. ભૂતપૂર્વ વિદ્યાર્થી ઋણનિધિની યાદી ૨૪૪ ૮. સંસ્થાને માનદ સેવા આપનાર મહાનુભાવો - મહેસાણા ૨૪૬ ૯. ઉપદેશદાતા પૂ. ગુરુભગવંતો ૨૪૮ ૧૦. દાન લાવનાર પંડિતવર્યશ્રીઓ તથા શ્રુતપ્રેમી ભાગ્યવાનોની યાદી ૨૫૦ ૧૧. શ્રુતસમુદ્ધારક ૨૫૨ ૧૨. મુખ્ય વ્યુત સહાયક ૨૫૨ ૧૩. શ્રતોપાસક ૨૫૩ ૧૪. શ્રુતભક્ત ૨૫૩ ૧૫. શ્રુતપ્રોત્સાહક ૨૫૪ ૧૬. શ્રુત શુભેચ્છક ૨૫૫ ૧૭. વિદ્યાર્થી ભોજન ભક્તિ ૨૬૩ ૧૮. વિદ્યાર્થી ઉત્કર્ષ યોજના ૨૬૪ ૧૯. ફોટા સ્કીમ ૨૬૫ ૨૦. શ્રુતપ્રેમી મહાનુભાવો ૨૬૬ ૨૧. શ્રુતજિજ્ઞાસુ ૨૭૦ ૨૨. સંસ્થાનાં વહીવટકર્તાઓની સૂચિ ૩૦૬ ૨૨. આવક ખર્ચ અને સિલક ૩૧૦ ૨૩. સંસ્થા તરફથી પ્રકાશિત પુસ્તકોની યાદી ૩૧૬ २४ Page #26 -------------------------------------------------------------------------- ________________ H OT: Aes શ્રી મનોરંજન પાશ્વનાથ પ્રભુજી (મહેસાણા) Page #27 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી દેવી. Page #28 -------------------------------------------------------------------------- ________________ ॥ ज्ञानक्रियाभ्यां मोक्षन उ मयुर / अँडोरी करती सर्व उपाय ॥ acou at enreg eqal que, NC 4121 अमि सम्यगादर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः પ્રાર્થના - મંદિર Page #29 -------------------------------------------------------------------------- ________________ ન્યાય વિશારદ મપાધ્યાય શ્રીમદ્ થશાવિજ્યજી મહારાજ સાં Page #30 -------------------------------------------------------------------------- ________________ Tહો સ ર ર રો | રીતે ૨૨ પોતે નહિં રા ૨૫ ફી ક્રિયાનિષ્ઠ પરમ પૂજ્ય રવિસાગરજી મહારાજા (જેઓના સદુપદેશથી સંસ્થાનો પ્રારંભ થયો છે. ) Page #31 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના સ્થાપક ધર્મવીર શેઠ શ્રી વેણીચંદ સુરચંદ (મહેસાદના 17 Page #32 -------------------------------------------------------------------------- ________________ | મમ શઠ કુતુરચંદ વીરચંદ દેસી. શેઠશ્રી કસ્તુરચંદ વીરચંદ દોશી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ વિધાશાળાના દાતા Page #33 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના વર્તમાન મકાનના દાતા શેઠશ્રી મણિલાલ ગોકળદાસ Page #34 -------------------------------------------------------------------------- ________________ AH શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણાના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પૂ. ગુરુભગવંતોના આશીર્વાદ Page #35 -------------------------------------------------------------------------- ________________ Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ ઉપરોક્ત સંસ્થા સ્વકાર્યની શતાબ્દી પૂર્ણ કરે છે. તે પ્રસંગે અમારી હાર્દિક શુભેચ્છા સહ શુભાશીર્વાદ જાણશો. આ સંસ્થા હજુ પણ પ્રગતિના પંથે આગળ વધતી જ રહે વધતી જ રહે એ જ શુભ લાગણી રહ્યા કરે છે. આ પ્રસંગે અવસરોચિત સૂચન કરવાનું મન થાય છે કે આ સંસ્થાનો વધુ વિસ્તાર કરવા અન્ય બાળકો વધુ પ્રમાણમાં લાભ લઈ શકે તે માટે સંસ્થાની શાખા કોઈ મોટા શહેરમાં પ્રારંભ કરવામાં આવે તો વધુ બાળકો તૈયાર થઈ શકે. અ. વ. ૮ ૨૦૫૩ વર્તમાનમાં શિક્ષકો અને વિશિષ્ટ પંડિતોની ખેંચ ઘણી વર્તાઈ રહી છે. ત્યારે ઉપરોક્ત સૂચન કદાચ આ સમસ્યાને કાંઈક અંશે હળવી કરી શકે તેવું માનું છું...વિચારશો... જો સંસ્થા આ અંગે પુખ્ત વિચાર કરી પ્રવૃત્તિ કરે તો શક્ય સહકાર આપવા અમો પણ ધ્યાન આપીશું. - વિજયરામસૂરિ ધર્મલાભ સામાન્યપણે જીવમાત્ર સુખશેલીયો હોય છે, ઉત્સવ પ્રિય હોય છે. કપરાં ચઢાણની જેમ જ્ઞાન અને ધ્યાનના વિષયો એને અણગમતા હોય છે. પણ નવજાત શિશુને જેમ કડવાશની જરૂર પડે જ છે. તેમ જૈન સમાજની સ્વસ્થતા માટે ઘેર ઘેર સમ્યજ્ઞાનનો અભ્યાસ વધે તે ખૂબ જ જરૂરી છે. જ્ઞાનાભ્યાસ માટેનાં વિદ્યાલયો એ જૈન શાસનના ભવ્યભાવીના અનિવાર્ય આધારસ્તંભો છે. જો ન હોત શ્રેયસ્કર મંડળ જેવી સંસ્થા, અને ન હોત જો યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા જેવી જ્ઞાનની પરબો તો આજે કેટલી જૈન પાઠશાળાઓ અસ્તિત્વમાં હોત ? આજે ૯૦ ટકા પાઠશાળાઓ આ પાઠશાળાએ આપેલા અધ્યાપકોના અડિખમ આધારે જ ચાલી રહી છે. એથીયે આગળ વધીને કહીએ તો આ સંસ્થા અને આ પાઠશાળાને મીની જૈન શાસન કે જૈનશાસનના પ્રાણ જ કહેવા પડે, કારણ કે તેણે સેંકડો સાધુઓની અને અનેક જાજ્વલ્યમાન નક્ષત્ર જેવા ધુરંધરશાસનપ્રભાવક આચાર્ય ભગવંતોની ભવ્ય ભેટ આ જૈનશાસનને આપી છે. આવી અદ્ભુત અણમોલ સંસ્થાને તેના ૧૦૦ વરસના સુવર્ણમહોત્સવ પ્રસંગે લાખો ક્રોડો ધન્યવાદ, અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છીએ. સેંકડો નહીં બલ્કે હજારો વર્ષો સુધી જૈનશાસન તમારી અણમોલ સેવાને નહીં ભૂલી શકે. – વિજયપ્રેમસૂરિના ધર્મલાભ સૌજન્ય : શ્રી મુક્તિલાલ ખીમચંદ કોઠારી, રાધનપુર ૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦.૭.૯૭ ધર્મલાભ " શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના પ્રથમ વિદ્યાર્થી, પ્રથમ પરીક્ષક, પ્રથમ દીક્ષિત અને પંચ પરમેષ્ઠિના તૃતીય પદને શોભાવનાર શ્રી જિનશાસનના મહાન સ્થંભ સમાન પરમ પૂજય યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા છે. એવી વિશ્વ વિરલ મહાન સંસ્થા ભારતભરનાં બાળકોને જૈનાચારનું સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત થાય અને જૈનત્વના સંસ્કારથી જીવન ઝળહળી રહે તેમ જ ભારતભરમાં શહેર અને ગામોમાં ઠેર ઠેર જૈનત્વની પરબ સમાન પાઠશાળાઓ દ્વારા જૈન બાળકોમાં મોક્ષમાર્ગના જ્ઞાનનું ઝરણું વહેતું રાખી જિનશાસનની સેવાનું મહાન કાર્ય કરતાં સો વર્ષ પૂરાં કરે છે. તે શ્રી જિનશાસનનું મહાન સદ્ભાગ્ય અને પરમસૌભાગ્ય છે. આ સંસ્થા દ્વિતીય શતાબ્દીની મંગલ મંજિલ પ્રતિ પ્રગતિ કરે તે માટે સમસ્ત જૈન સંઘના ઉદાર ચરિત દાનવીર મહાનુભાવ શ્રેષ્ઠિવર્યો પોતાના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલ સલક્ષ્મીનો હૃદયના ભાવોલ્લાસપૂર્વક સુંદર વિનિયોગ કરે અને ઉદારભાવે ફાળો આપે એ જ અન્તરની સત્રેરણા સહ શુભ આશિષ. – સુબોધસાગરસૂરિ ધર્મલાભ આ સંસ્થાની પવિત્રતા-ઉદેશ કાર્યવાહી વગેરે અંગે જેટલી પ્રશંસા કરીએ તે ઓછી છે. આ સંસ્થાના આદ્યસ્થાપક મહેસાણાવાસી સંગત બાલબ્રહ્મચારી શેઠ વેણીચંદ સૂરચંદની સંઘનીશાસનની, જ્ઞાનગુણની સેવા કરવાની નિર્મળ ભાવનાનું બળ એ સંસ્થાની મૂળ મૂડી છે. કેવળ નિઃસ્વાર્થ ભાવના એ સંસ્થાના પ્રાણ છે. કેવળ સ્વ-પર કલ્યાણની ભાવનાથી તન-મન-ધનથી ઉદાર ભાવે દાન કરનાર આદ્યસ્થાપક શેઠશ્રીની ભાવનાની જેટલી અનુમોદના પ્રશંસા કરાય તેટલી ઓછી છે. પરમાત્માએ સ્થાપેલા શ્રી સંઘ-શાસનની સેવા એ સર્વોત્કૃષ્ટ આરાધના છે. તેમની ભાવનાનું બળ સતત હિતકર બન્યું છે. અને તેમની પછી સંસ્થાના સંરક્ષક ભાગ્યવંત શ્રાવકોનું પણ પુણ્ય કામ કરી રહ્યું છે. તમારા સંઘનું પુણ્ય છે કે આવી સંસ્થાની સેવા-સંભાળ વગેરે કરવાનો તમને લાભ મળ્યો છે. આ સંસ્થાના યશના ભાગી આદ્યસ્થાપક-પ્રમુખ વહીવટદારો-સહાય કરનારા ભાગ્યવંતોઅને ભણનાર-ભણાવનાર ભાગ્યશાળીઓને સંસ્થા સતત સારી રીતે ચાલુ રહે એ રીતે સેવા ૪ ] સૌજન્ય : શ્રી શાન્તિલાલ મણિલાલ શાહ, સાલડી Page #38 -------------------------------------------------------------------------- ________________ આપવા ભલામણ. વિ. પાઠશાળાના ભૂત-ભાવિ અને વર્તમાન વિદ્યાર્થી જોગ-ખૂબ પુણ્યશાળી છો. તમને મોક્ષમાર્ગના હેતુરૂપ સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. અને પ્રાપ્તિમાં અનંતર-પરંપર અનેકોના ઉપકારોનું ઋણ તમારા માથે છે. આ મળેલો જ્ઞાનનો વારસો નિઃસ્વાર્થ ભાવે ભાવિ પેઢીને આપવાથી, નિર્મળ ચારિત્રના આરાધક સાધુ-સાધ્વીજી ભગવંતોને જ્ઞાનનું દાન કરવાથી એ ઉ૫કા૨ીઓના ઋણોમાંથી મુક્ત બની શકાય છે. ધર્મલાભ – ભદ્રંકરસૂરિની ભવોભવની ૮.૮.૯૭ વિ. સં. ૨૦૫૪ માગસર શુદ ૫ ને ગુરુવાર, દેવ-ગુરુભક્તિકા૨ક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તથા શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા યોગ-ધર્મલાભ સાથે જણાવવાનું કે, ઉપરોક્ત સંસ્થા પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧ મા વર્ષમાં મંગલ પદાર્પણ કરે છે ત્યારે એક જ આશીર્વાદ પાઠવવાનું યોગ્ય જણાય છે કે, સંસ્થા પોતાના ધ્યેયને ચુસ્તપણે વળગીને આગળ વધે અને યોગ્ય જીવોને સમ્યગ્ જ્ઞાનનું સાચું પ્રદાન કરી શ્રદ્ધાની જ્યોતને ઝળહળતી રાખવામાં અને આચારના કિલ્લાને મજબૂત બનાવવામાં વધુ ને વધુ સફળતાને વરે એ જ એક મંગલકામના અને શુભાભિલાષા ક્ષમાયાચના સૌજન્ય : શ્રી કેશરીચંદ ભીખાચંદ શાહ, ખંભાત - વિજય મહોદયસૂરિ ૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના “શતાબ્દી મહોત્સવ”નું આયોજન એક નિઃસ્પૃહ શ્રાદ્ધવર્યની શાસનની ધગશ અને તેને કાર્યરૂપમાં પરિણતક છે. વાસ્તવિક વિચારીએ તો આ પાઠશાળા એ શાસન અને શ્રાવકની એકતાનું દૃષ્ટાંત પૂરું પાડે છે. શાસનનું મૂર્ત દર્શન કરવું હોય તો જુઓ “શેઠ શ્રી વેણીચંદ સૂરચંદ” આવી ઉક્તિ અતિશયોક્તિભરી ન ગણી શકાય, કારણ કે તેઓની નામોલ્લેખની ભાવના ન હતી. આવી ઉદાત્તભાવનાવાળા વ્યક્તિથી જન્મેલ પાઠશાળા આ શતાબ્દી મહોત્સવના માધ્યમે તેનાં સઘળાં કાર્યો સરળતાથી અને સહજ પ્રેરણા સાથે પૂર્ણ કરે તેવા મંગલ આશિષ પાઠવતાં દિલ આનંદ અનુભવે છે. આ મારો આનંદ ધારેલાં કાર્યો પાર કરીને અતિ આનંદ માટે બને તેવા મંગલ આશિષ. આગમોદ્ધારકના લઘુશિષ્ય સૂર્યોદયસાગરસૂરિ ૧૧.૪.૯૭ પાલિતાણા ૬ ધર્મલાભ સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રનો પ્રચાર પ્રસાર કરતી શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા ૧૦૦ વર્ષ પૂર્ણ કરીને ૧૦૧ વર્ષમાં શુભારંભ કરે છે તે નિમિત્તે શતાબ્દીની ઉજવણી થઈ રહી છે. તે જાણી અતિઆનંદ થયો છે. શાસનની એકમાત્ર આ સંસ્થા છે. જેણે ધાર્મિક શિક્ષા દ્વારા અનેક સાધુભગવંતો તથા પંડિતો શાસનને અર્પણ કર્યા છે. ૧૦૦ વર્ષમાં સંસ્થાએ જે કાર્ય કર્યું છે તે અનુમોદનીય છે. વર્તમાનમાં બાહ્ય શિક્ષાનો ખૂબ જ પ્રચાર છે. તેવા યુગમાં પણ આ સંસ્થા પોતાના કાર્યમાં ખૂબ જ પ્રગતિ કરી રહી છે. તે માટે કુશળ કાર્યકર્તાઓને ધન્યવાદ ઘટે છે. અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ પોતાની માતૃસંસ્થાના શતાબ્દીના મંગલ અવસરે ઉલ્લસિત બને એ સ્વાભાવિક છે. શતાબ્દીના ઉજવણી પ્રસંગે શાસનને અર્પણ થયેલી આ સંસ્થા વધુ પ્રગતિ કરે એવી અંતરની શુભેચ્છા પૂર્વક ધર્મલાભ. ૨.૮.૯૦ સૌજન્ય : શ્રી અભેચંદ ગુલાબચંદ ઝવેરી, મુંબઈ પૂના • વિજય ઇન્દ્રદિન્નસૂરિ Page #40 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ વિ. એક ધાર્મિક શિક્ષણ સંસ્થા સો વર્ષ પૂર્ણ કરે ત્યારે તે તીર્થ બને છે. તેની પવિત્રતા વધુ પ્રદીપ્ત બને છે. આપણા શ્રીસંઘમાં આ સંસ્થાની જુદી જ ભાત છે. પ્રભુના ધર્મના પાયાના આચારોનું પાલન કરવા પૂર્વક થતું વિદ્યાદાન આચારની સુવાસ પ્રસરાવનાર નીવડે છે. વિદ્યાર્થીઓને સામાન્ય ભાષાજ્ઞાન, વૈચારિક શક્તિની ખીલવટ, બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ, પ્રભુના શાસનને જોવાનો ઊંડાણભર્યો દૃષ્ટિકોણ અને શ્રી સંઘમાં પોતાના ઋણને અદા કરવાનો અભિગમ કેળવાય તે ખૂબ જરૂરી છે. અને આ બધું કરવા તમારો શિક્ષકગણ સમર્થ થાય અને તેને ઝીલવા વિદ્યાર્થીગણ યોગ્ય બને તે જ આજની શુભાભિલાષા. – વિજયદેવસૂરિ ધર્મલાભ આચાર્ય વિજય યશોદેવસૂરિ તરફથી શેઠશ્રી વેણીચંદ સુરચંદ મહેસાણા જૈન પાઠશાળા અત્ર દેવગુરુ પસાયે શાંતિ વિ આધ્યાત્મિક ઉત્થાન માટે પાયાનું કામ કરનાર ગંગોત્રી જેવી આ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઊજવવાના છો તે જાણીને ઘણો આનંદ થયો છે. યોગ્ય મા.વ.બીજી. ચોથ બુધવાર યોગ્ય સંચાલકો, યોગ્ય શિક્ષકો અને યોગ્ય પંડિતો મેળવવાનું કામ કપરું હોવા છતાં સંસ્થા તરફથી એવાં આકર્ષણો ઊભાં થાય કે બીજાઓને પણ અહીં આવીને ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણ મેળવવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. તમારો સમારોહ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય, તથા આ સંસ્થામાં તન, મન અને ધનથી ભોગ આપનાર મહાનુભાવોને ધર્મલાભ. વિજય યશોદેવસૂરિ સૌજન્ય : શ્રીમતી મફતબેન ઉત્તમચંદ પેથાણી, ગઢ ૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ ખૂબ આનંદ થાય છે કે યશોવિજયજી જૈન પાઠશાળાના શતાબ્દી મહોત્સવની ઉજવણી થાય છે. આ કાર્યમાં ત્રિવિધે ત્રિવિધે મન-વચન કાયાથી અનુમોદના કરીએ છીએ. અને સારી રીતે પાર પડે તે માટે શુભાશીર્વાદ પાઠવીએ છીએ. શ્રા. સુ પ હું હરહંમેશ ૬૦ વર્ષ ઉપરાંતથી દરેકને સતત ધાર્મિક અધ્યયન કરાવું છું. ચતુર્વિધ સંઘમાં કોઈપણ જિજ્ઞાસુ મુમુક્ષુઓને સવારથી સાંજ સુધી ભણાવું છું. તે સંબંધી કોઈપણ વ્યક્તિને બે બુક તથા સંસ્કૃત વાંચન કરાવું છું. આ મહેસાણા પાઠશાળાનો અનન્ય ઉપકાર છે. ભારતભરમાં આ સંસ્થા દ્વારા શિક્ષકવર્ગ મળી રહ્યો છે. તેની ખૂબ ખૂબ ભૂરી ભૂરી અનુમોદના. – ચિદાનંદસૂરિના ધર્મલાભ. “શુભાશીર્વાદ” સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક પુણ્યપ્રભાવક શાહ વેણીચંદભાઈ સૂરચંદભાઈ જૈન સંસ્થાપિત મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના શુભ નામથી અલંકૃત ‘‘સંસ્કૃત શ્રી જૈન પાઠશાળા” શત શત વર્ષોનું ચિરાયુ ભોગવવાનું સૌભાગ્ય સંપ્રાપ્ત કરીને આજે એકસો એક વર્ષમાં પ્રવેશ લઈ રહી છે તે સૌ કોઈને માટે એક ગૌરવ સાથે ગર્વ લેવા જેવી અલૌકિક અને અદ્ભુત ઘટના છે. સાથે સાથે આપણે સૌ કોઈ આશા રાખી રહ્યા છીએ કે આપણી આ સદરહુ જૈન પાઠશાળા આપણા સમસ્ત જૈન વિદ્યાર્થીઓને ચિરંતન શિક્ષણ અને સંસ્કાર આપતી રહે એ જ શુભેચ્છા. સૌજન્ય : શ્રી ગુણવંતલાલ ચંદુલાલ શાહ, આજોલ – ભુવનશેખરસૂરિ મ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૨.૮.૯૭ સોલાપુર ધર્મલાભ સંસ્થા સો વર્ષ પૂરાં કરી ૧૦૧ મા વર્ષમાં પ્રવેશી રહી છે આનંદ સહ. (૧) ધાર્મિક અભ્યાસ સાથે સંસ્કૃત વગેરેનું અધ્યયન કરી બાળકો સુસંસ્કારી અને સુવિનીત શિક્ષક પંડિત બને અને સ્વ-આત્માને તથા ચતુર્વિધ સંઘને ઉપકારક બને તથા અધ્યયનઅધ્યાપન પ્રવૃત્તિમાં તત્પર બને. (૨) સાધુ-સાધ્વીજી મહારાજને સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-કાવ્ય-કોષ-વ્યાકરણ તથા કર્મસાહિત્યના અધ્યયનની સુંદર સુવિધા મળે. આ બન્ને મહાન ઉદ્દેશોને સફળ કરતી આ પાઠશાળાની ઉજવળ કારકિર્દીથી જૈન સંઘ સુપરિચિત છે. ચતુર્વિધ સંઘને પરમ આશીર્વાદરૂપ આદર્શરૂપ આ પાઠશાળા ભાવિમાં વિશેષ પ્રગતિ સાધે અને પોતાના આગવા બન્ને ઉદ્દેશોને વધુ શાલીનતા અને સુવિધાપૂર્વક સફળ બનાવવા સક્રિય રહે એ જ શુભ કામના સાથે એક સૂચન છે કે – તમો સહુ કાર્યકરોને આ પાઠશાળાના માધ્યમથી ચતુર્વિધ સંઘની સેવા અને શાસનની ઉન્નતિ કરવાની જે તક મળી છે. તે અદ્ભુત છે. ખૂબ ઉત્સાહથી સેવા કરતા રહો. બાળકો આ પાઠશાળા તરફ આકર્ષિત રહે, અહીં રહી વધુ ને વધુ અધ્યયન કરવાની તેમની રંગત વધે, ઝંખના જાગે અને રહેવા તથા ભણવાની તેમને દરેક અનુકૂળતા મળે તેવું વાતાવરણ છે તે વધુ ને વધુ વાત્સલ્ય પૂર્ણ-સૌજન્યપૂર્ણ બને અને આ પાઠશાળા યાવચન્દ્ર દિવાકર-પોતાનું કાર્ય કરતી રહે એ જ મંગલ આશીર્વાદ. - આ. કલાપૂર્ણસૂરિ સૌજન્ય : શ્રી મનસુખલાલ કાલિદાસ શાહ, રાજપરા Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ શતાબ્દી પૂર્ણ થાય છે તેમાં ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી વેણીચંદભાઈએ તન-મન-ધનથી આ પાઠશાળા સ્થાપન કરી સમ્યજ્ઞાનનો પ્રચાર કરેલ છે, જે ખૂબ જ અનુમોદનીય છે. અને આ પાઠશાળામાં અભ્યાસ કરી અનેક આત્માઓ સંયમના માર્ગે વિચરી રહ્યા છે. અને આ પાઠશાળામાં અભ્યાસ કરી અનેક પંડિતો તૈયાર થઈ શાસનની સેવા કરી રહ્યા છે. આ કાળમાં આવી પાઠશાળાઓની ખૂબ જ જરૂર છે. પરંતુ આખા ભારતવર્ષમાં આ એક જ પાઠશાળા છે. અને બીજી અમારા ગુરુ મહારાજ શ્રી મંગલપ્રભસૂરીશ્વરજીએ સ્થાપના શીવગંજ(રાજસ્થાન)માં કરેલી પણ હમણા નાકોડામાં પાઠશાળા ચાલે છે. તેમાં પણ અનેક આત્માઓએ દીક્ષા લીધી છે. પંડિતો થયા તમે પણ આવી રીતે પાઠશાળાનો વિકાસ કરી સભ્યજ્ઞાનનો પ્રચાર કરવાની ધગશ રાખો છો તે અનુમોદનીય છે. આવા શાસનના કામથી આત્મા તીર્થંકર સુધીના પુણ્ય પણ ઉપાર્જન કરી શકે છે. માટે તે મુજબ વિકાસ કરશો એ જ અંતરની શુભાશિષલ. – અરિહંતસિદ્ધસૂરિ ૧૦ અહં નમઃ ધર્મલાભ સમગ્ર જગતમાં પારસમણિ કરતાં પણ અધિકતમ મૂલ્યવાન એવા સદ્ગુણજન્ય શુભ સંસ્કારો છે. જેમ કોમળ એવી મૃત્તિકા ચક્ર ઉપર ચઢાવવાદિ અનેકવિધ સંસ્કારો પછી ઘટનું રૂપ ધારણ કરે છે. વળી સુવર્ણને પણ અગ્નિ સંયોગ કરાવાય તો તેનું તેજ વધુ દીપી ઊઠે છે, સ્નિગ્ધ દહીમાં મંથન-વ્યાપારથી માખણનો પ્રાદુર્ભાવ થાય છે. તે જ રીતે આર્યભૂમિ ઉપર જન્મ થવા સાથે લખલૂટ પુણ્ય સામગ્રીના સદ્ભાવે, અનંત સુખમયમોક્ષ માર્ગ પ્રરૂપક-સુસંસ્કારાધારસ્તંભ એવા જૈનશાસનનો મનોહર મેળાપ થયે છતે દરેક જીવાત્માએ અનાદિ મિલન કુવાસનાઓનું નિષ્કાસન ક૨વા તેમ જ શુભસંસ્કારોનો વિકાસ કરવા ખૂબ મથવું પડે છે. વર્તમાનયુગમાં ભૌતિક આકર્ષણમય પણ પરિણામે અતિક્લિષ્ટ વિટંબણાદાયી એવાં અનેક શિક્ષણસ્થળો દેખાય છે. જેનું ઘણા હોંશેહોંશે આલંબન લેવાઈ રહ્યું છે. પણ બીજા તબક્કે જ ધર્મનિષ્ઠભાવના રૂપી રસાયનને આરોગવા રૂપ તેવાં તેવાં ઉચ્ચતર-ઉચ્ચતમ આલંબનો ન સેવાય તો તે ભૌતિક-કુબોધ રૂપી ‘ઝેર’ વ્યક્તિ, પરિવાર, સમાજ યાવત્ સમગ્ર દેશના ચારિત્રને રગદોળતાં વાર નહીં લગાડે. તે માટે હિતબુદ્ધિથી સજ્જન-તેમ જ અનુશાસનબદ્ધ એવા મહાપુરુષો વડે આવાં સ્થળો (પાઠશાળા, સંસ્થાદિ)નું બંધારણ ઊભું કરવામાં આવે છે જે ખૂબ પ્રશંસાપાત્ર છે. ૯.૮.૯૭ સૌજન્ય : શ્રી મયૂરભાઈ મણિલાલ શાહ, ખંભાત ભાદરવા સુ ૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ આ મોહમય ભીષણકાળમાં પણ રમણીય સુસંસ્કારરૂપી સુરભિમય પુષ્પોનું ઉદ્ભાવન કરવા રૂપ સાક્ષાત્ કલ્પવૃક્ષ સંદેશ “શ્રી યશોવિજય જૈન પાઠશાળા”-(મહેસાણા) જગહિતમાત્ર માટે કાર્ય કરતી સો વર્ષથી ઊભી છે-જેમ અનેક ભાગ્યવાનોએ ગ્રહણ અને આસેવન શિક્ષા પ્રાપ્ત કરી છે તેમ જ સદુપદેશ જગતભરમાં કરવાના માધ્યમે જૈનશાસનનું અવ્યવચ્છિન્નપણું જાળવ્યું છે, જાળવશે તેમજ જાળવી રહ્યા છે... અનુમાન કરી શકાય છે કે એના મૂળમાં બીનું વહન કરનારે કેવા ભાવરૂપી અમૃતવર્ષાનું આપાદન કર્યું હશે. તે દિવસ અને ઘડી પણ ધન્ય છે... અમારા સમગ્ર સાધુ-સાધ્વીવતી મહારા અંતરના એવા આશીર્વાદ છે કે આ પાઠશાળાની ખૂબ ખૂબ પ્રગતિ થાઓ અને એના માધ્યમે અન્ય-અનેકવિધ જ્ઞાનશાળા રૂપ શાખાના નિર્માણ થવા દ્વારા જગતનું કલ્યાણ કરનારી નીવડો ! વિશેષમાં હારા અમુક સાધુઓ આ પાઠશાળામાં અધ્યયન કરી ચૂક્યા છે જેનો હું આનંદ અને ગૌરવ અનુભવું છું. અંતરેચ્છા એ પણ છે કે કર્મગ્રંથ-સંસ્કૃત-વ્યાકરણાદિનું અધ્યયને જે સુંદર શૈલીએ સચોટપણે અત્રે કરાવાય છે. તે જ રીતે કોઈ પ્રકારે જો ન્યાય સંબંધી(દ્રવ્યાનુયોગ)ના ઊંચા પંથે રહેલ ગ્રંથોના અધ્યાપનની વ્યવસ્થા થાય તો કદાચ “મીની મહોપાધ્યાય પકવી શકાશે. તેથી તેવો પ્રયાસ સંસ્થા કરશે. તેવી શુભેચ્છા-અસ્તુ શુભમસ્તુ સંઘસ્ય. – વિજયહેમપ્રભસૂરિ તા. ૧૭-૧૨-૯૭ ધર્મલાભ સમગ્ર ભારતમાં અનેક રીતે પ્રસિદ્ધિ પામેલ તેમ જ શાસન માટે અતિ ઉપયોગી સાબિત થયેલી આ પાઠશાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧ મા વર્ષમાં પ્રવેશી રહી છે. તેને ઐતિહાસિક ઘટના ગણી શકાય. ૧૦૦ વર્ષ દરમ્યાન આ સંસ્થાએ જે રીતે સર્વાગી વિકાસ સાધીને શાસનની સેવા કરી છે તે અનુમોદનીય છે. તેમ જ તેના માટે આ સંસ્થામાં તન-મન-ધનનો સહકાર આપનારા સહુ પુણ્યાત્માઓને ધન્યવાદ ધટે છે. તે જ રીતે આ પાઠશાળા આગળના વર્ષોમાં પણ ખૂબ જ સુંદર પ્રગતિ સાધી શાસનને માટે અતિ ઉપયોગી બની રહે એ જ મંગલ કામના. આ સંસ્થામાં અભ્યાસ કરીને ઘણા સાધુઓ, માસ્તરો શાસનને મળ્યા છે. ઘણા સાધુ સાધ્વીજી આ સંસ્થામાં સારો અભ્યાસ કરીને તૈયાર થયા છે. તે ઘણુ અનુમોદનીય છે. – વિજય જયઘોષસૂરિ સૌજન્ય : શ્રી કીર્તિલાલ મહાસુખલાલ શાહ • WWW.jainelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ જિનપ્રતિમા એ જિનેશ્વર પરમાત્માનો સ્થાપના દેહ છે. પણ.. આગમવાણી એ તો પરમાત્માનો અક્ષરદેહ છે, વાણીદેહ છે. આ જિનાગમો રૂપ, શ્રુતજ્ઞાન ન હોત તો દૂષમકાળના દોષથી દૂષિત થયેલા અમારા જેવા જીવોનું શું થાત ? આમ કરીને મહાન વિદ્વાન પૂ. શ્રી હરિભદ્રસૂરિ મ. સાહેબે કલિકાલે જહાજ સમું શ્રુતજ્ઞાનનું મહત્ત્વ આંક્યું છે. આ શ્રુતજ્ઞાનના દીપને ઝળહળતો રાખવામાં ઘી પૂરનારી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાને ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે. “દૂષમકાળ જિનબિંબ જિનાગમ ભવિયણ કો આધારા” ૧૦૦ વર્ષ પ્રાચીન જિનબિંબવાળુ જિનાલય આજે તીર્થ સ્વરૂપ ગણાય છે તો ૧૦૦ વર્ષ પ્રાચીન આ જ્ઞાનદાત્રી સંસ્થા પણ તીર્થસ્વરૂપી બની છે એનું ગૌરવ સમગ્ર જિનશાસનને છે. ૧૪૫ શ્રમણોની ભેટ આવી વડલા જેવી વિરાટ વિસામા સ્વરૂપ તમામ જૈન પાઠશાળાઓની આદર્શ આદ્યમાતા જેવી આ સંસ્થાનો સર્વાગીણ વિકાસ થાય, ખૂબ ફાલેફુલે જૈન સંઘના જ્ઞાનવારસાને જાળવવામાં બીજ અને આધાર બને એવી મહિમાવંત દાદાશ્રી શંખેશ્વરને અને પૂજ્યપાદ વિક્રમસૂરીશ્વરજી મ.સા. ને હાર્દિક પ્રાર્થના. - જિનભદ્રસૂરિ મ.સા. ધર્મલાભ શતાબ્દી સુવર્ણ મહોત્સવ પ્રસંગે આ પાઠશાળાએ જેમ ભૂતકાળની ઉચ્ચતમ ધારણા સિદ્ધ કરી છે તેમ ભવિષ્યની સવાઈ ઉજ્જવલતાને સિદ્ધ કરે અને સમાજના ઉત્થાનમાં વિશિષ્ટ યોગદાન કરે તેવી શુભેચ્છા સાથે આશીર્વાદ – અરવિંદસૂરિ ૧ ર સૌજન્ય : શ્રી જયંતિલાલ પોપટલાલ શાહ, ચાણસ્મા Page #46 -------------------------------------------------------------------------- ________________ ગૌરવવંતી યશોગાથા Page #47 -------------------------------------------------------------------------- ________________ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાનું આછેરું દર્શન પ્રદીપ બાબુલાલ શાહ મહેસાણા પાઠશાળાનું ગૌરવવંતું આ છે આછેરું દર્શન. પૂ. ન્યાયવિશારદ દાનવિજયજી મ. સા.નું ચાતુર્માસ મહેસાણામાં હતું. અતિ-અભ્યાસી, જ્ઞાન પ્રત્યે અનુપમ આદર, મહેસાણા શ્રી સંઘમાં જ્ઞાનરુચિ જીવોને જ્ઞાનાભ્યાસ માટે એક સ્થાન ઊભું કરવાની પ્રેરણા કરી. શેઠ શ્રી વેણીચંદભાઈએ અન્ય સંઘના આગેવાનોના સહકારથી એ પ્રેરણાને મૂર્તિમાન સ્વરૂપ આપ્યું. અને પૂ. શ્રી રવિસાગરજી મ. સા.ના કરકમલે વિ. સં. ૧૯૫૪ ના કા.સુ.૩ ના મંગળ દિવસે શુભ ચોઘડિયે પૂ. ન્યાયવિશારદ ઉપા. શ્રી યશોવજયજી મ. સા.ના નામ ઉપરથી “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા'ની સ્થાપના થઈ. આ પાઠશાળાના પ્રથમ વિદ્યાર્થી એટલે બેચરદાસભાઈ. પછી તો ધીમે ધીમે અભ્યાસકોની સંખ્યા વધવા લાગી. પ્રથમ તો શ્રી વેણીચંદભાઈ પોતાને ત્યાં અથવા બીજી રીતે વિદ્યાર્થીઓને રાખી અભ્યાસ કરાવતા. ધીમે ધીમે સંખ્યા વધવા સાથે સ્થાન ઊભું કરવાની જરૂરિયાત ઊભી થઈ. સાથે સાથે અભ્યાસનાં પુસ્તકો આદિની આવશ્યકતાઓ પૂરી કરવા વિ. સં. ૧૯૬૦.....માં શ્રી જૈન શ્રેયસ્કર મંડળની પણ સ્થાપના કરી. સંસ્થાની પ્રવૃત્તિઓની નોંધ અંકમાં અન્યત્ર આપેલ છે. પાઠશાળાનું કાર્ય જોઈ શ્રી ભારતભરના સંઘોનો સહકાર મળવા લાગ્યો. પાઠશાળાએ સંસ્થાનું વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું. મહેસાણા, વિસનગર, અમદાવાદ, મુંબઈ, આદિના આગેવાનો પણ ધીમે ધીમે આ કાર્યમાં જોડાયા. મકાનની અતિ આવશ્યકતા જાણી સંસ્થાના ટ્રસ્ટી વિસનગરવાળા શ્રી મણિલાલ ગોકળદાસ ભાઈએ પોતાના હસ્તકના ટ્રસ્ટમાંથી એક મકાન બંધાવી આપ્યું, જે આજે મહેસાણા ગામની મધ્યમાં પાઠશાળાની ગૌરવગાથા જણાવતું અડીખમ ઊભું છે. જ્ઞાન પ્રત્યેની સંઘની ઉત્તરોત્તર ભાવનાની વૃદ્ધિથી પ્રેરાઈ વિ. સં. ૧૯૬૪માં પાલીતાણા શ્રી સૂક્ષ્મતત્ત્વાવબોધ જૈન પાઠશાળાની સ્થાપના શ્રી વેણીચંદભાઈના સત્ક્રયત્નથી થઈ. અને આ પાઠશાળાની બ્રાંચ ઑફિસ ત્યાં પણ ચાલુ કરી, જેથી સંસ્થાનાં સર્વ કાર્યોને સુંદર વેગ મળ્યો. સંસ્થામાં અભ્યાસ કરી અનેક આત્માઓ પ્રવ્રજ્યાના પુનિતપંથે પ્રયાણ કરતા હતા તો કેટલાય આત્માઓ ઉત્તમ ગૃહસ્થ જીવન જીવી શ્રી સંઘમાં જ્ઞાનપ્રસારનું અનુપમ કાર્ય કરતા હતા. સૌજન્ય : શ્રી સુશીલભાઈ મણિલાલ શાહ, મહેસાણા ૧૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ તો ઘણા આત્માઓ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરી ધર્મસંસ્કારભર્યું ઉત્તમ જીવન જીવતા હતા. સંસ્થાનું કાર્ય વૃદ્ધિ પામતું હતું. સંસ્થાના વહીવટ માટે પણ અનેક આત્માઓ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપતા હતા. તો શેઠ શ્રી વેણીચંદભાઈ વગેરે સંસ્થાના વધતા જતા ખર્ચને પહોંચી વળવા અનેક રીતે પ્રયત્ન કરતા હતા. જ્યારે વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાની સગવડ સાચવવા પાઠશાળાનું આ મકાન પણ નાનું પડવા લાગ્યું. એવામાં પૂ. પં. શ્રી સિદ્ધિવિજયજી મ. સા. નું વિ. સં. ૧૯૭૫નું ચાતુર્માસ મહેસાણા થયું. પૂ. સિદ્ધિવિજયજી મ. સા.ની આચાર્ય પદવી પણ મહેસાણામાં આ જ વર્ષે થઈ જે પૂ. આ. દેવ શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ. સા. (બાપજી મ.)ના નામે પ્રસિદ્ધ થયા. તેઓશ્રીએ આ મકાનની મુશ્કેલી દૂર કરવા પાઠશાળાના મકાનની સામે જ જે ગોરજીના ઉપાશ્રયના નામે જગ્યા હતી મકાન પાઠશાળાને અપાવ્યું. મકાનની મુશ્કેલી દૂર થઈ, પાઠશાળા અને શ્રેયસ્કર મંડળની પ્રવૃત્તિઓ પણ વિસ્તરતી જતી હતી. શેઠ શ્રી વેણીચંદભાઈ જૈન સંઘમાંથી અનેક ધર્મશ્રદ્ધાળુ આગેવાનોને આ સંસ્થાના કાર્યમાં ખૂબ ખૂબ રસ લેતા કરતા હતા. આ સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રટરીઓ, ટ્રસ્ટીઓ, સભ્યો વગેરેની યાદી અન્યત્ર આપી છે. એ બધાયે આ સંસ્થાના ઉત્કર્ષમાં અગ્રગણ્ય ભોગ આપ્યો છે. તો આ સંસ્થામાં અભ્યાસ કરી સંયમજીવનનો સ્વીકાર કરી જૈન સંઘના તેજસ્વી તારક બનેલ પૂ. મુનિ મહારાજાઓનું સ્મરણ પણ પ્રાપ્ત થયેલ ફોટાઓ સાથે આ સાથે જ કરેલ છે. શ્રી વેણીચંદભાઈએ જીવનપર્યન્ત આ સંસ્થાના ઉત્કર્ષ માટે અગાધ પ્રયત્ન કર્યા. વિશેષતઃ પૂ. સાધુ-સાધ્વીજી મ. સા.ના અધ્યયનાર્થે પોતાના કાકા શ્રી કસ્તુરચંદ વીરચંદ દ્વારા આ જ સંસ્થાને હસ્તક શ્રી કસ્તુરચંદ વીરચંદ જૈન વિદ્યાશાળાની સ્થાપના કરી. અને તે માટે શ્રી સંઘના ઉપાશ્રયની પડખે આવેલું તેમનું મકાન વિદ્યાશાળાને અર્પણ કર્યું જ્યાં વર્ષો સુધી પૂ. સાધુસાધ્વી મ. સા. આદિ અનેક અભ્યાસુઓએ પોતાની જ્ઞાનપિપાસા પૂર્ણ કરી છેલ્લાં ૪૦ વર્ષથી વહીવટી અનુકૂળતા ખાતર આ વિદ્યાશાળા હાલ પાઠશાળાના મકાનમાં જ કાર્યરત છે. વિ. સં. ૧૯૮૩ જેઠ વદ-૯ ના શ્રી વેણીચંદભાઈ સ્વર્ગસ્થ થયા. પરંતુ સંસ્થાનો વહીવટ શેઠ બબલદાસ નગીનદાસ વગેરે એવા પુણ્યવંત શ્રાવકોએ સંભાળેલ કે જેથી સંસ્થાની પ્રવૃત્તિઓમાં જરા પણ ન્યૂનતા ન આવી. બલકે પ્રવૃત્તિઓ વિશેષ-વિશેષતઃ પાંગરતી રહી. વિ. સં. ૧૯૮૩થી સ્થાનિક વહીવટમાં ડૉ. મગનલાલ લીલાચંદ અગ્રગણ્ય રહ્યા, જેઓશ્રી તેઓના માયાળુ અને સેવાવૃત્તિ સ્વભાવથી અભ્યાસકોને અત્યંત આદરણીય અને વહીવટદારોને અનુકરણીય રહ્યા. વિ. સં. ૧૯૯૬થી જીવનપર્યન્ત આ સંસ્થાના સેક્રેટરી તરીકે સેવા આપી. વિ. સં. ૨૦૨૩ માં તેમણે ચિરવિદાય લીધી. આ જ સમયમાં સંસ્થાના પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે પાઠશાળાના શિક્ષણ સૌજન્ય : શ્રી પતીશ ફૂડ પ્રોડક્શન લિ., સાબરમતી ૧૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ વિભાગની જવાબદારી સંભાળી અનેક ધર્મશ્રદ્ધાળુ વિદ્વાનો તૈયાર કર્યા. વ્યવસ્થા વિભાગમાં તો પ્રથમ શ્રી હાવાભાઈ વલ્લભીપુરવાળાએ જવાબદારી સંભાળી, તેમની નિવૃત્તિબાદ તેમના જ સુપુત્ર શ્રી વલ્લભદાસભાઈએ શિક્ષણવિભાગ સાથે તે જવાબદારી સંભાળી, તેમના નિધન બાદ કેટલાંક વર્ષો પછી તેમના જ સુપુત્ર શ્રી કાન્તિલાલ વલ્લભદાસભાઈએ આ સિલસિલો વિ. સં. ૧૯૪૭ સુધી ચાલુ રાખી નિવૃત્તિ લીધી. આ પેઢીનું અમૂલ્ય યોગદાન ભૂલી શકાય તેમ નથી. વિ. સં. ૧૯૮૭ માં પ્રથમ “રશ્મિ' નામનું માસિક અને ત્યારબાદ વિ. સં. ૨૦૦૪માં જ્ઞાનપ્રકાશ' નામનું માસિક સંસ્થાના પ્રાધ્યાપક તથા ગૃહપતિ વગેરેના સહકારથી પ્રકાશિત કરેલ, પરંતુ વધી જતી આર્થિક પ્રતિકૂળતાએ થોડા સમય બાદ પ્રકાશન બંધ કરેલ. વિ. સં. ૧૯૯૪માં ડૉ. મગનલાલભાઈની જેવા જ ધર્મશ્રદ્ધાળુ અને શિસ્તઅનુશાસનપ્રિય વકીલ શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહનો પણ સંસ્થાને સંપૂર્ણ સહયોગ મળેલ, જેના કારણે સંસ્થાએ પોતાનો વ્યાપ વિસ્તાર્યો હતો. સંસ્થાનો વિકાસ ધીમી પણ ચોક્કસ ગતિએ થઈ રહ્યો હતો. વકીલ ચીમનભાઈએ પણ જીવનના અંત સુધી સંસ્થાના સેક્રેટરી પદે રહી પાઠશાળાના વિકાસમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપેલ. વધતી જતી આર્થિક મુશ્કેલીના કારણે સંસ્થા ધાર્યો વિકાસ કરી શકતી ન હતી. છતાં સંસ્થાના વહીવટદારો તેના માટે સદા પ્રયત્નશીલ રહેતા. સંસ્થાના હિતેચ્છુઓ અને શુભચિન્તકોનું સુવર્ણ મહોત્સવ ઉજવણીરૂપે શેઠશ્રી ભુરમલજીભાઈ મદ્રાસવાળા(પાલીતાણા-અરિસાભુવનવાળા)ના પ્રમુખપદે સંસ્થાના સેક્રેટરી શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ તથા કડીયા ચીમનલાલ કેશવલાલના સત્ક્રયત્નથી વિ. સં. ૨૦૧૨માં એક સંમેલન ભરાયું જેમાં સંસ્થાની પ્રવૃત્તિઓની આવશ્યકતા અનિવાર્ય લાગી. વિ. સં. ૨૦૨૩માં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સ્નેહ-સંમેલન યોજાયું જેમાં સંસ્થાના ઋણસ્વીકારરૂપે સારી રકમ એકઠી કરવા નિર્ણય કર્યો અને તેના પરિણામે વિ. સં. ૨૦૧૭માં શ્રી શ્રુતપ્રેમીઓ અને ભૂતપૂર્વવિદ્યાર્થીઓનું એક વિશાળ સંમેલન યોજી સંસ્થાને ૧,૧૧,૧૧૧ની રકમ અર્પણ કરી. અને સંસ્થાનાં ૭૫ વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી કરવા નક્કી કર્યું. મોડા-મોડા પણ વિ. સં. ૨૦૩૬માં એ સંમેલન યોજાયું જેમાં પૂ. ગુરુભગવંતો તથા જ્ઞાનપ્રેમી આત્માઓના અમૂલ્ય સહકારથી સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રૂ. અગિયાર લાખથી વધુ રકમ એકઠી કરી સંસ્થાને પગભર બનાવી. વિ. સં. ૨૦૧૮માં જનરલ સેક્રેટરી શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈના સત્યયાસથી શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ સંસ્થાનું ઉપપ્રમુખ પદ સ્વીકાર્યું. ત્યારબાદ થોડા જ સમયમાં સૌજન્ય : શ્રી પતીશ ફૂડ પ્રોડક્શન લિ., સાબરમતી ૧૭] Page #51 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રી સંસ્થાના પ્રમુખ બન્યા. શેઠશ્રી શ્રેણિકભાઈની રાહબરી નીચે જનરલ વ્યવસ્થાપક સમિતિ તથા સ્થાનિક સમિતિના સર્વ સભ્યો એક સાથે રહી સંસ્થાના ઉત્કર્ષ માટે બહુમૂલ્ય સમય અર્પી રહ્યા છે. સંસ્થા જ્યારે એક શતાબ્દી જેટલો દીર્ઘ સમય પસાર કરી વટવૃક્ષની શાખાની જેમ જ્ઞાનનો પ્રસાર વિસ્તારી રહી છે ત્યારે આ એક અનુપમ પ્રસંગની ઉજવણી કરવા જૈન જગતના શ્રુતજ્ઞાન પ્રેમી આત્માઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મહાવદ ૨ થી ૪ તા. ૧૩-૧૪-૧૫ ફેબ્રુઆરી ૧૯૯૮ ના રોજ વિશાળ મિલન સમારંભ યોજ્યો છે. અને શત વર્ષની વૃદ્ધ બનેલી આ સંસ્થાને યૌવનવંતી બનાવવા સંજીવનીરૂપે વર્ષોના ઇતિહાસમાં અસંભાવ્ય એક ક્રોડથી વધુ રકમ અર્પણ કરવા લક્ષ્યાંક નક્કી કર્યો છે જે આજે પૂર્ણ થઈ રહ્યો છે તેનો આનંદ અવર્ણનીય છે. સંસ્થા પોતાના ધ્યેયમાં નિશ્ચલ રહી ઉન્નતિનાં શિખરો સર કરી જૈનજગતમાં જ્ઞાનપ્રસાર દ્વારા ચારિત્રશીલ, ધ્યેયનિષ્ઠ રત્નત્રયીના આરાધકો તૈયાર કરી શાસનની શાન બઢાવે એ જ અભ્યર્થના. ૧૮ સૌજન્ય : શ્રી પતીશ ફૂડ પ્રોડક્શન લિ., સાબરમતી Page #52 -------------------------------------------------------------------------- ________________ મહેસાણા પાઠશાળાની શતાબ્દી : એક વિરલ ઘટના વિજયશીલચન્દ્રસૂરિ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણાએ એક સૈકામાં ભગવાન શ્રી તીર્થકર પરમાત્માના લોકોત્તર શાસનની જે સેવા તેમ જ પ્રભાવના કરી છે, તે એક અજોડ, ઐતિહાસિક તથા પ્રેરણાદાયી ઘટના છે. શ્રી જિન શાસનની સેવા શ્રમણો તો કરે જ; પણ ઉત્તમ શ્રમણોપાસકો પણ શાસનનો ઉદ્યોત કરી શકે છે. અને શ્રમણોને પણ પ્રેરણા સાંપડે તેવો ઉદ્યોત કરી શકે છે. તેનો ઝળહળતો આદર્શ એટલે મહેસાણા-પાઠશાળા, શેઠ વેણીચંદ સુરચંદને, આ અર્થમાં, હું શ્રેષ્ઠ શાસનપ્રભાવક શ્રાવક ગણું. તેમણે સો વર્ષો પૂર્વે સ્થાપેલી આ પાઠશાળાએ, આ સૈકાના જૈન સંઘ ઉપર, સીધો તેમ જ પારંપરિક કેટલો બધો ઉપકાર કર્યો છે ! એક તરફથી આ સંસ્થાએ અઢળક વિદ્યાર્થીઓને ભણાવ્યા, શ્રુતજ્ઞાન બક્ષ્ય, પંડિત કે અધ્યાપકના સ્વરૂપે શ્રાવકો નિપજાવ્યા, અને તેઓ દ્વારા ઠેર ઠેર જ્ઞાનદાનની પરબોમાં સેંકડો, બબ્બે હજારો આત્માઓને સમ્યજ્ઞાનથી લાભાન્વિત કર્યા; તો બીજી તરફથી, સુશ્રાવક પંડિત પ્રભુદાસ પારેખથી માંડીને કંઈ કેટલાય પંડિત શ્રાવકોની સુષુપ્ત મેધા તથા પ્રતિભાને આ સંસ્થાએ ઉઘાડ, ઉત્સાહ અને ઉત્તેજન આપ્યાં. આવી શાસનપ્રભાવના વિરલ જ ગણાય. ઘડીભર કલ્પી લઈએ કે આ પાઠશાળાની સ્થાપના થઈ જ નથી, તો ? તો ભારતના જૈન બંધુઓમાં આજે અને ગઈ કાલે જે ધર્મભાવના તથા અલ્પસ્વલ્પ પણ જ્ઞાનસાધના જોવા મળી અને મળે છે, તેનો કદાચ અંશ પણ ન હોત, અને તો પુદ્ગલવાસનાએ આપણા સમાજને ક્યારનોય છિન્નભિન્ન કરી નાખ્યો હોત. વસ્તુતઃ તો આ કલ્પના જ બહુ વસમી અને બિહામણી છે. આવી મહાન સંસ્થાની સાથે વળી નામ પણ કેવું મહાન જોડાયું છે ! ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીનું નામ જેવું અનુપમ છે, તેવું જ, તે નામ સાથે જોડવામાં આવેલી પાઠશાળાનું પ્રદાન પણ અણમૂલું છે. લાગે કે સંસ્થા સાથે આવી વિભૂતિનું નામ જોડાયું છે તે સર્વાશે સાર્થક બન્યું છે. આવી ભવ્ય પાઠશાળાને સો વર્ષ પૂરાં થાય. એ, આપણા જૈન સંઘની તો એક અતિશય | સૌજન્ય : શ્રી શાંતિલાલ જીવતલાલ મસાલીઆ, રાધનપુર (૧૯ || Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાન અને આશ્ચર્યજનક ઘટના જ લાગે છે. આ સમાજમાં એક ‘પાઠશાળા’ સળંગ-અભંગ સો વર્ષ પૂરાં થાય એ વાત જ માનવામાં ન આવે તેવી છે. સો વર્ષમાં પાંચ-પંદર વાર તો તે બંધ થઈ જ હોય અથવા કોઈ ને કોઈ રીતે ક્લેશ-કંકાસ કે ગજગ્રાહમાં સપડાઈ જ હોય. આપણા સમાજની ધાતુ જ એ પ્રકારની છે કે તેમાં આવું બન્યા વિના ન જ રહે. પણ મહેસાણાપાઠશાળાના સમગ્ર ઇતિહાસમાં આવું નથી બન્યું, તે આપણા સમાજની-સંઘની તથા આપણા સમયની એક વિરલ ઘટના છે. આ પાઠશાળાના અધ્યાપકોનું માન-સન્માન આજે પણ વ્યાપક અનુભવવા મળે છે. ‘ક્યાંના છો ?’ એમ કોઈ પૂછે, અને તેના જવાબમાં ‘મહેસાણાનો વિદ્યાર્થી છું.' એમ કહે, એટલે આગળ સ્વીકૃતિ અને માન માન્યતા જ હોય; પછી કોઈ જ પ્રશ્ન પુછાય નહિ. સંઘને કેટલો બધો વિશ્વાસ ! કેવો અહોભાવ ! આવો જ વિશ્વાસ અને અહોભાવ હજી પણ દાયકાઓ તથા સૈકા પર્યંત જળવાય, વધતો જ રહે તેવી લાલચ હવે જાગે છે આ સંસ્થા પરત્વે. આજના વિષમ સમયમાં પૂર્વના અધ્યાપક શ્રાવકો હવે વયોવૃદ્ધ બન્યા છે; નવા અધ્યાપકોની સંખ્યામાં વધારો નહિવત્ થાય છે; અને જૈન બંધુઓ પોતાનાં સંતાનોને ધાર્મિક શિક્ષણ આપવા-અપાવવા પ્રત્યે તદ્દન ઉદાસીન બની ગયા છે, એવા કપરા સમય-સંજોગોમાં આ પાઠશાળા પોતાનાં બાહ્ય-આંતર કલેવરોનાં આમૂલ પરિવર્તનો દ્વારા જૈન સંઘને પુનઃ ચેતનવંતો તથા જ્ઞાનલક્ષી બનાવે અને જૂના અધ્યાપકોની ખોટ પૂરે તેવા રૂડા શ્રાવક શિક્ષકો પાછા તૈયાર કરીને સકલ શ્રી સંઘમાં જ્ઞાનનો નાદ જગાડે તથા લગાડે તેવી આશા સેવવી બહુ ગમે છે. ઘણી વાર પ્રશ્ન થાય છે અને મૂંઝવણ પણ થાય કે જે જૈનોના દેવાધિદેવ પરમાત્માએ માત્ર ‘જ્ઞાન’ની પ્રાપ્તિ કાજે ઘર-સંસાર, રાજ-પાટ, શ૨ી૨ની-મમતા બધું જ તજ્યું, અને ઘોર પરાક્રમ ફોરવીને ‘જ્ઞાન’ પામ્યા તે પરમાત્માના વારસદાર એવા આપણે ‘જ્ઞાન’ પ્રત્યે આટલા બધા ઉદાસીન કેમ ? અજ્ઞાનના આટલા બધા આશક કેમ ? મૂંઝવણ જ્યારે વધી પડે છે, ત્યારે હતાશ થતા હૈયાને આશામાં ઝબકોળનારું તત્ત્વ છે : મહેસાણા-પાઠશાળા. આ પાઠશાળા ચિરંજીવ રહો અને સદૈવ શ્રી જિનશાસનની તથા શ્રુતજ્ઞાનની ઉપાસના કરતી તથા કરાવતી રહો ! ૨૦ સૌજન્ય : શ્રી મોહનલાલ કપૂરચંદજી જૈન, આબુરોડ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧મા વાર્ષિક દિનની ભવ્ય ઉજવણી જગપ્રસિદ્ધ શ્રી મહેસાણા પાઠશાળાનો વાર્ષિક દિન વિ. સં. ૨૦૫૪ ના કારતક સુદ ૩ તા. ૩.૧૧.૯૭ સોમવારના શુભ દિને ભવ્ય રીતે ઊજવાયો. માતૃ સંસ્થાના સુપુત્રો ગણાતા વિદ્વાન સારસ્વતો આગળના દિવસે જ આવીને આ મંગલ કાર્યક્રમના આયોજનમાં જોડાઈ ગયા હતા. અને કારતક સુદ ૩ ના સવારે ૯-૦૦ વાગે ૪૫ આગમની ભવ્ય શોભાયાત્રા અને પ્રભુજીની રથયાત્રાનો સંસ્થાના મકાન પાસેથી પ્રારંભ થયો. પ. પૂ.મુનિપ્રવર શ્રી અરુણોદયસાગરજી મ. સા.ગણિ આદિ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની પવિત્ર નિશ્રા હતી. તો મહેસાણા જૈન સંઘના તમામ અગ્રણી સુશ્રાવકો તથા સકળ સંઘના ભાઈ-બહેનો, બાળકબાલિકાઓ મોટી સંખ્યામાં દષ્ટિગોચર થતાં હતાં. સંસ્થાના માનનીય અધ્યક્ષ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ આદિ અતિથિ વિશેષોની ઉપસ્થિતિ પણ સહુનું ધ્યાન ખેંચતી હતી. શેઠશ્રી તથા દરેક અગ્રણીઓ તેમ જ પધારેલા વિદ્વાન પંડિતવર્યો આદિએ માથે લાલ પાઘડીઓથી સાફા બાંધીને આ શોભાયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરતી આ યાત્રાએ સમગ્ર મહેસાણાના નાગરિકોનું ધ્યાન ખેંચ્યું હતું કે, “આપણા નગરની એક મહાન સંસ્થા આજે સો વર્ષ પૂર્ણ કરીને ૧૦૧મા વર્ષમાં પ્રવેશી રહી છે.” સહુ કોઈ જૈન જૈનેતરભાઈબહેનો માટે આ એક ગૌરવનો પ્રસંગ હોય તેવું સહુના મુખ પરના હાવભાવ ઉપરથી દશ્યમાન થતું હતું. શ્રી સુમતિ જિન સંગીત મંડળમહેસાણાના યુવાનોએ આ રથયાત્રાનું સંચાલન સંભાળ્યું હતું. આ શોભાયાત્રા (વરઘોડો) શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુના મુખ્ય જિનાલયે સમાપ્ત થયો હતો જયાં સહુ જિનદર્શન કરીને વિખરાયાં હતાં. - ત્યાર બાદ શેઠશ્રી શ્રેણિકભાઈની અધ્યક્ષતામાં સંસ્થાના મકાનમાં એક નાનકડો અનુમોદન સમારંભ યોજાયો હતો જેમાં સર્વ પ્રથમ શેઠશ્રીના વરદ હસ્તે સંસ્થાના પ્રાર્થના મંદિરમાં જ્ઞાનના પંચદીપ પ્રગટાવીને આજના આ શુભદિનને વધાવ્યો હતો. શતાબ્દી મહોત્સવ સમિતિના સંચાલક પં. શ્રી વસંતભાઈ એમ. દોશીએ આ સંસ્થાનો તથા શતાબ્દી મહોત્સવનો ટૂંક ખ્યાલ આપીને શેઠશ્રી શ્રેણિકભાઈની સંસ્થા પ્રત્યેની તથા સમ્યમ્ જ્ઞાન પ્રત્યેની લાગણીની ખૂબ અનુમોદના કરી હતી. અને શેઠશ્રીને આ પ્રસંગે શુભાશિષ અને શુભભાવના વ્યક્ત કરવા વિનંતિ કરી હતી. સૌજન્ય : શ્રી અમી પોલીમર્સ, સાબરમતી ૨૧ ] WWW.jainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રીએ પોતાના ટૂંક નિવેદનમાં જણાવ્યું હતું કે... “મારા જેવા અમેરિકાથી ભણીને આવેલા ધર્મથી અજ્ઞાન માણસને શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીએ મારા પિતાશ્રીને ભલામણ કરીને આ સંસ્થાના પ્રમુખપદે જ બેસાડી દીધો. એ વખતે ખરેખર મને મનમાં ભય રહેતો કે હું તો આ બધા વિષયોથી સાવ અપરિચિત છું તો કઈ રીતે સેવા આપી શકીશ ? પણ મારા પૂ. પિતાશ્રીની સતત પ્રેરણા મને મળતી રહી કે, ‘તમારે જિંદગીનો અમુક સમય આવી સંસ્થાઓ, ધર્મ અને સમાજની સેવા પાછળ આપવો જરૂરી છે.' અને પછી તો કેટલાક પંડિતવર્યો તેમ જ પૂજ્ય મુનિ મહાત્માઓના પરિચયમાં આવવાનું થયું. અને મને જૈન ધર્મના સિદ્ધાંતોનો પરિચય થવા લાગ્યો. પછી તો મેં ધર્મનું વાંચન પણ ચાલુ રાખ્યું, જેનાથી મને સમજાયું કે આ એક શ્રેષ્ઠ કાર્ય છે. જો સમ્યગ્ જ્ઞાનનો પ્રચાર નહિ થાય તો બધે અંધારું થઈ જશે. તમે સહુ પંડિતો અને નાના-મોટા સહુ કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થા પ્રત્યેના ઋણનો સ્વીકાર કરી, જે ઋણ નિધિને માતબર રકમથી છલકાવી દીધો છે, તે બદલ સહુને ધન્યવાદ અને અભિનંદન. હજુ પણ સંસ્થા પ્રત્યેની લાગણી વધારશો અને દેશના ખૂણે ખૂણે સમ્યગ્ જ્ઞાનનો પ્રચાર કરો એવી મારી સહુને શુભેચ્છા પાઠવું છું.” ત્યાર બાદ આ પ્રસંગે ઉપસ્થિત દીક્ષાર્થી બાળકો તથા યુવાનોનું બહુમાન કરતાં શેઠશ્રીએ ગદ્ગદ થતાં કહ્યું કે “ખરેખર આ સંયમનો માર્ગ જ સાચો છે. હું મારી જાતને આ માટે એટલી યોગ્ય અને શક્તિમાન નથી બનાવી શક્યો. પરંતુ આ જ સાચો પંથ છે. અને જ્ઞાનનું સાચું ફળ વિરતિ છે. એવું ચોક્કસ સમજ્યો છું.” શેઠશ્રીના વક્તવ્ય બાદ આભારિવિધ થઈ હતી. આ મંગલ પ્રસંગે... બપોરે ૧૨-૩૯ વિજય મુહૂર્તે ૪૫ આગમની પૂજાનો મંગલ પ્રારંભ મોટા દહેરાસરમાં થયો હતો. આ પ્રસંગે દહેરાસરને ૪૫ આગમના વિવિધ ચિત્રપટોથી શોભાયમાન કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ સંગીતકારો શ્રી ગજાનનભાઈ ઠાકુર તથા શ્રી દિલીપભાઈ ઠાકુર (શંખેશ્વરવાળા) પોતાની સંગીત મંડળીઓ સાથે પધારીને શ્રી જિનભક્તિ અને આગમ ભક્તિને સુમધુર રાગરાગિણી અને સંગીત વાદ્યોથી આકર્ષક અને ભક્તિરસ-તરબોળ બનાવી હતી. બહુ મોટી સંખ્યામાં વિદ્વાનો તથા મહેસાણા સંઘના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં ઊજવાયેલો આ જિનભક્તિ-મહોત્સવ ખરેખર સહુને માટે ખૂબ જ ઉત્સાહપ્રેરક અને અનુમોદનીય બન્યો હતો. મહેસાણાનાં તમામ જિનાલયોમાં ભવ્ય અંગ રચના કરાવેલ. આ પ્રસંગે ગાયોને ઘાસચારો વગેરે અનુકંપા દાન પણ કરવામાં આવેલ. સૌજન્ય : શ્રી મિસ્ત્રી પ્રભુદાસ મનજી, સાબરમતી ૨૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય પ્રખર સ્યાદ્વાદી ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા છબીલદાસ કેશરીચંદ સંઘવી ઉપાધ્યાયજી મહારાજ લઘુહરિભદ્ર કે દ્વિતીય હેમચંદ્ર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર, ગુર્જરદેશની મહાન વિભૂતિ, શ્રી જિનશાસન પ્રભાવક, યશોવિજયજી મહારાજશ્રીના જીવન ઉપર શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાની શતાબ્દી ઉજવણી પ્રસંગે (તેમના નામની પાઠશાળા હોઈને) વિવિધ વિષયક અનેકાનેક લેખસામગ્રી આવવાનો સંભવ છે, કારણ કે ઉપાધ્યાયજી પ્રત્યે હાર્દિક ભક્તિ સહુ કોઈ વિદ્વદ્વર્ગ કે આમ જનતાના હૈયામાં એક યા બીજી રીતે છલોછલ ભરેલી છે. તેમાં આ ભાગ્યું-તૂટ્યું આલેખન પણ એક કડીરૂપ બને તેમ ઇચ્છું છું, તો તે અસ્થાને નહીં ગણાય. ઉપાધ્યાયજી મહારાજે પ્રાચીન કાળની પદ્ધતિએ આત્મપ્રશંસા નહીં કરવાના કારણે યા બીજા કોઈ કારણે પોતે કોઈ પણ સ્થળે પોતાના જીવનનો ઉલ્લેખ પણ કર્યો નથી. પણ તેઓશ્રીના સમકાલીન પ. પૂ. કાંતિવિજયજી કૃત “સુજશવલિભાસ” નામના ગ્રંથ ઉપરથી જે કાંઈ સ્પષ્ટીસ્પષ્ટ બીના મળે છે, તે પ્રસિદ્ધ થયેલ છે, છતાં જન્મદિવસની નોંધ કોઈ પણ જગ્યાએ જોવા મળતી નથી. ઉપાધ્યાયજી મહારાજાને વિદ્યાના અવતાર કહીએ તો પણ તે અતિશયોક્તિ ભરેલું નથી, કારણ કે તેમના સમયમાં તેમણે વિદ્યાનો ફેલાવો એટલો બધો કર્યો હતો કે સામાન્ય જનતા પણ શ્લોકબદ્ધ રીતે તેમ જ ન્યાયની ભાષામાં વાતચીત કરી શકતી હતી. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કોશ, યોગ, ધર્મશાસ્ત્ર વગેરે કોઈ પણ વિષય એવો ન હતો કે જેમાં ઉપાધ્યાયજી મહારાજે કંઈ ને કંઈ લખ્યું ન હોય, બીજા ગ્રંથકારોના સંસ્કૃત-પ્રાકૃત ભાષાનાં ભાષાંતરો ગુજરાતી કે હિંદીમાં થયાં, ત્યારે ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ભાષાત્મક દ્રવ્ય-ગુણ-પર્યાય”ના રાસનું સંસ્કૃતમાં ભાષાંતર થયું હતું એ તેમની અપૂર્વ ગ્રંથકાર તરીકેની સામર્થ્ય જણાવતી વિશિષ્ટતા છે. ઉપાધ્યાયજી મહારાજે સાહિત્ય દ્વારા જૈન શાસનનો બહોળો ફેલાવો કર્યો છે, અને કુમતવાદીઓના હઠાગ્રહનું સુંદર શૈલીમાં નિરસન કર્યું છે. આજથી ત્રણસો વર્ષ પહેલાંનો એટલે તે મહાપુરુષનો સમય એવો હતો કે જો તેમના જેવા વિદ્વત્તાપૂર્ણ પુરુષ ન પાક્યા હોત તો જૈન સૌજન્ય : શ્રી મિસ્ત્રી પ્રભુદાસ મનજી, સાબરમતી ૨૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ સમાજની પરિસ્થિતિ કેવી હોત તેની કલ્પના સરખી પણ ન આવી શકે ! તેઓશ્રીએ જૈન સમાજને વિદ્વત્તાસભર અને ઉન્નત રાખવામાં મહાન્ ભોગ આપ્યો છે, તેમ જ ગ્રંથરત્નોરૂપી મોટો વારસો આપ્યો છે. ઉપાધ્યાયજી મહારાજે તર્ક, આગમ, અધ્યાત્મ અને યોગના વિષયમાં સેંકડો યોગ્ય ગ્રંથોની રચના કરી છે, એટલું જ નહીં, પણ પદો, સજ્ઝાયો, સ્તવનો, રાસાઓ વગેરે બાલોપભોગ્ય ગુજરાતી સાહિત્યની અદ્વિતીય રચના કરવી પણ તેઓ ચૂક્યા નથી. શ્વેતાંબ૨, દિગંબર કે, સ્થાનકવાસી ત્રણેય ફિચકારૂપ જૈન દર્શનમાં નવીન ન્યાયની શૈલીમાં ગ્રંથસર્જન કરનાર તરીકે, આદિ કે અંતરૂપ અદ્યાપિ પર્યંત તેઓ જ થયા છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ પછી મહાસામર્થ્યશાળી વિદ્વાનોની ગણનામાં ઉપાધ્યાયજીની તુલના થઈ શકે તેવા મહાવિદ્વાન્ જાણવામાં કે સાંભળવામાં આવ્યા નથી, જેથી તેમને દ્વિતીય હેમચંદ્ર કહેવામાં અતિશયોક્તિને જરાય સ્થાન નથી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાથે યશોવિજયજી મહારાજનું અનેક રીતે સામ્ય જોવા મળે છે જેમ કે... બન્ને બાળ દીક્ષિત, બન્નેની માતાઓએ પોતાના પુત્રોને રાજીખુશીથી ધર્મ-શાસનના ચરણે સોંપી દીધા હતા. બન્ને સરસ્વતીનાં કૃપાપાત્રો હતા. બન્ને જૈન-જૈનેતર શાસ્ત્રો-સિદ્ધાંતોના પારંગત હતા. બન્નેએ સાહિત્યનાં સઘળાંયે અંગો વિકસાવ્યાં હતાં,. બન્ને ઉચ્ચ કોટિના વિદ્વાન્ હતા. બન્ને નૂતન ગ્રંથોના સર્જક હતા. બન્ને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પરમ ઉપાસક હતા. બન્ને જૈન શાસનના ધરમ વફાદાર સેવક હતા. બન્નેની વિદ્વત્તા જૈનેતર વિદ્વાનોને સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવી હતી, અને આજે પણ છે. આમ એમના જીવનનો વ્યાપક ખ્યાલ કરનારને ઘણી ઘણી સમાનતાઓ મળી આવશે. ફક્ત એકના સાહિત્યસર્જન પાછળ રાજપ્રેરણા પ્રધાન હતી, જ્યારે બીજાની પાછળ અંતઃપ્રેરણા મુખ્ય હતી. એક સાહિત્યક્ષેત્રે અષ્ટાધ્યાયી પદ્ધતિએ મહાવ્યાકરણ રચી અમર બન્યા, તો બીજા ‘નવ્ય-ન્યાય' ને પોતાના વિચારોની નૌકા બનાવીને અમર બન્યા. આ બાબતો પણ બન્ને વચ્ચેનું સામ્ય-સમાનતા જણાવે છે. યોગવિષયમાં પ્રથમ વિવેચનકાર વિરાંકિત ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રીમાન્ હરિભદ્રસૂરિ થયા છે. તેમનાં વચનોના ભાવને ઊંડાણપૂર્વક સમજી તેમના ગ્રંથોની ટીકા તેમ જ સ્વતંત્ર પ્રકરણો રચનાર આપણા નાયક ઉપાધ્યાયજી મહારાજા છે, જેથી તેમનું લઘુરિભદ્ર નામ સંપૂર્ણ સ્વરૂપે અન્વર્થક છે. વિદ્યાધામ કાશીમાં રહી વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે એક અજેય પંડિત-શિરોમણિ કાશીના વિદ્વાનો સાથે વાદ માટે આવ્યા. તેમને જીતવામાં કાશીના સર્વ સમર્થ વિદ્વાનોનું સામર્થ્ય સરી પડ્યું ત્યારે ગુર્વાશા મેળવી પૂ. ઉપાધ્યાયજી મહારાજે તે પંડિતની સાથે પણ વાદ કરી જીત સૌજન્ય : શ્રી ફીનેશ સર્વિસ પ્રા. લિ. ૨૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ મેળવી. તેથી કાશીના સમસ્ત વિદ્વાનોએ ભેગા મળી ન્યાય વિશારદ બિરુદ આપ્યું. ત્યાર બાદ તે જ વિદ્યાધામ કાશીમાં ન્યાયના વિષયને લગતા લગભગ બે લાખ શ્લોક પ્રમાણ સો ગ્રંથોની રચના કરવાથી તેઓશ્રીને “ન્યાયાચાર્ય” બિરુદ મળ્યું તેવો પણ ઉલ્લેખ મળી આવે છે. ઉપાધ્યાયજી મહારાજે બૌદ્ધ વગેરે દર્શનોની એકાંતવાદી યુક્તિઓનું ખંડન કરતા બે લાખ શ્લોક પ્રમાણ ન્યાયગ્રંથો “રહસ્ય' પદાંકિત ૧૦૮ ગ્રંથ અને બિંદુ પદાંકિત સો ગ્રંથ એમ કેટલાય ગ્રંથોની રચના કરી છે; પણ દુઃખની વાત એ છે કે આ બધા ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ નથી. જે કાંઈ સાહિત્ય ઉપલબ્ધ છે. તે તો માત્ર તેમની રચનાની દષ્ટિએ ૧૦ ટકા જ માત્ર હોય તેમ લાગે છે. તેમના પછી તેમના શિષ્યોમાં કે પરંપરામાં પણ તેવા કોઈ થયા હોય તેમ લાગતું નથી. નહીં તો ત્રણસો વર્ષ જેટલા ટૂંકા ગાળામાં બધું સાહિત્ય નષ્ટપ્રાયઃ કેમ બની જાય ! ઉપાધ્યાયજી મહારાજશ્રીએ તત્ત્વાર્થભાષ્ય ઉપર ટીકા લખેલ તેમાંનો માત્ર પ્રથમ અધ્યાય જેટલો જ ભાગ મળે છે જેના ઉપર ઐદયુગીન આચાર્ય શ્રીમદ્ વિજય દર્શનસૂરીશ્વરજી મહારાજ (શાસન સમ્રાટશ્રીના પ્રથમ પટ્ટધર શ્રી) એ ટીકા રચેલ છે. તેની પ્રેસ કોપી હું કરતો હતો ત્યારે મને પદે પદે વિચાર કરતાં તેઓશ્રીનું એક એક ટંકોત્કીર્ણ વચન અગાધ પાંડિત્યપૂર્ણ લાગવા સાથે નવીનતા અર્પતું હતું તો દશેય અધ્યાયની ટીકા મળી હોત તો આજે મળતી બીજી તત્ત્વાર્થસૂત્રની ટીકાઓમાં કોઈ અનેરી ભાત પાડત અને ઘણું જાણવા-વિચારવાનું મળત. છતાં આજે જે ગ્રંથો મળે છે તે પણ આપણે માટે તો એટલા બધા છે કે તેને સારી રીતે વાંચવા વિચારવા માટે સારુંય જીવન પૂરતું નથી. આપણે ઉપાધ્યાયજી મહારાજના જીવનલેખન કે લેખો લખી વિદ્વત્તાસભર મહાપુરુષની ભક્તિ કરીએ એ તો જાણે ઠીક છે. પણ વાસ્તવિક ભક્તિ ત્યારે જ કરી ગણી શકાય કે, તેઓશ્રીએ મન-વચન-કાયાને નિચોવીને ભાવિ પ્રજાને ઉપકૃત થવા માટે અથાગ પ્રયાસ લઈ બનાવેલા તેઓશ્રીના ગ્રંથોનું વાંચન-મનન અને પરિશીલન કરીએ, અનુપલબ્ધ ગ્રંથોની શોધખોળ કરીએ, તેમ જ તેમનાં વચનો પ્રમાણે યથાશક્ય માર્ગના પાલન રૂપ ઓછામાં ઓછી જરૂરિયાતોથી આપણા જીવનને નિભાવવા જેટલો અને તેમાં ઘણા જીવોને રાહત આપવા જેટલો સ્વાર્થ-ત્યાગ કેળવીએ કે જેમાં અંશતઃ પણ ભૂતમાત્રની સેવાનો ફાળો આવે, તે રીતે તેઓશ્રીના પગલે અનુસરીએ તો જ આપણે તેઓશ્રીના સાચા ઉપાસક અને સેવક છીએ, અને તેમણે આપેલા વારસાને જાળવી રાખ્યો ગણાય, નહીં તો વારસામાં મળેલી સુવસ્તુઓનો દુરુપયોગ કરનાર અ-કુલીન પુત્રની જેમ આપણે પણ એવા મહાપુરુષોને અન્યાય આપી રહ્યા હોઈએ એમ શું નથી લાગતું ? તો બને તેટલા તન-મન-ધન ખરચી તેમના અપ્રકાશિત ગ્રંથોને પ્રકાશમાં લાવવા અને પઠનપાઠનના મોટા વર્ગો, ઇનામી યોજનાઓ, અને ઉપાધિઓનાં પદવીઓના યોજનાપૂર્વકસ્થાનો, આલંબનો ઊભાં કરવાં. આ આપણી શતાબ્દી ઉજવણીના પ્રસંગે અતિ આવશ્યક માની તેમાં કામે લાગી જઈએ. આપણી આ સમ્ય જ્ઞાનની મહાન પરબ રૂપ શેઠ શ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત-“શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” જેઓશ્રીના નામથી ચાલી રહી છે અને અવિચ્છિન્નપણે જૈન ધર્મ સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ ને અબાધ્યમાન રાખી છે તેના [૨૫ | સૌજન્ય : શ્રી લક્ષ્મીબેન શિવલાલ પાંચાણી, અમદાવાદ Page #59 -------------------------------------------------------------------------- ________________ શતાબ્દીના શુભપ્રસંગે આટલી અપેક્ષા જરૂર રાખી શકાય. ઉપાધ્યાયજી મહારાજ સમર્થ તાર્કિક વિદ્વાન હતા એટલું જ નહીં પણ તેઓ ભારોભાર આધ્યાત્મિક જ્ઞાની પણ હતા. એ તેઓશ્રીએ બનાવેલ “અધ્યાત્મસાર”, “અધ્યાત્મોપનિષદૂ” “જ્ઞાનસાર, વગેરે ગ્રંથોથી સ્પષ્ટ માલૂમ પડે છે. પૂર્વ મહાપુરુષો જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, તથા સિદ્ધસેન દિવાકરનાં પરસ્પર વિરુદ્ધ દેખાતાં છતાં નયાપેક્ષ વચનોને આગ્રહ રાખ્યા સિવાય બરાબર સંગત કરી આપવામાં ઉપાધ્યાયજી મહારાજશ્રીની તુલનાત્મક દૃષ્ટિએ અજબ કામ કર્યું છે. તે આજના પૂ. આચાર્યપુંગવોએ ધ્યાનમાં લેવા જેવું છે. ઉપાધ્યાયજી મહારાજના જીવનને લગતી કેટલીક કિંવદત્તીઓ ચાલી આવે છે. અને તેમાં તથ્ય હોવાની સંભાવના ઘણી જણાય છે. તેમાંની કેટલીક ટૂંકાણમાં અહીં આપવામાં આવે છે. (૧) બાળવયમાં માતાની સાથે ઉપાશ્રયે પ્રતિક્રમણ કરવા જતા. એક વખત ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરાવનાર કોઈ ન હતું, ત્યારે માતાને બહુ ખેદ થયો. બાળકે ખેદનું કારણ પૂછતાં માતાએ જણાવ્યું કે પુત્ર ! આજે મારું પ્રતિક્રમણ રહી જશે, કારણ કે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરાવનાર કોઈ નથી. ત્યારે પુત્રે માતાને કહ્યું કે તમે જરાય દુઃખ ન લાવો, હું પ્રતિક્રમણ કરાવું અને માતાને આશ્ચર્ય પમાડતા બાળકે આખુંય પ્રતિક્રમણ બરાબર કરાવ્યું. ઉપાશ્રયે માતાની સાથે જતા ત્યારે સાંભળવા માત્રથી યાદ રહી ગયું હતું. આ હકીકત ગુરુ મહારાજે જાણતાં તે ભાવિ મહાપુરુષ થશે એ ગણતરીએ માતા પાસે પુત્રની માંગણી કરી અને માતાએ પણ તે માંગણી ખૂબ હર્ષપૂર્વક આવકારી હતી. (૨) ઉપાધ્યાયજી મહારાજ કાશીથી અભ્યાસ કરી તાજા જ આવેલા અને સાંજે ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ કરતાં સજઝાય બોલવાનો સમય થતાં ગુરુમહારાજે સજઝાય બોલવાની શરૂઆત કરી; ત્યારે શ્રાવકોએ ગુરુમહારાજને સૂચન કર્યું કે સાહેબ ! આપના વિદ્વાનું શિષ્ય કાશીમાં અભ્યાસ કરી આવ્યા છે તો તેમને સઝાય બોલવા કહો, તો કંઈક નવું સાંભળવા અને જાણવા મળે, ગુરુજીએ કહ્યું કે “બોલ” ત્યારે ઉપાધ્યાયજી મહારાજે કહેલ કે સાહેબ ! સઝાય તો આવડતી નથી.” ત્યારે શ્રાવકોમાંથી કોઈક બોલી ઊઠ્યું કે “ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં રહી શું ઘાસ વાઢ્યું.” ! ઉપાધ્યાયજી મહારાજ તો ચૂપ જ થઈ ગયા, પણ બીજે દિવસે સક્ઝાયનો અવસર પામી આદેશ માંગી સઝાય કહેવા માંડી, વખત ઘણો વીતવા માંડ્યો, બધા અકળાયા, પણ ઉપાધ્યાયજી મહારાજે તો સઝાય બોલવી ચાલુ જ રાખી. ટકોર કરનાર ટકોર કરવામાં જેટલા ઉતાવળા હોય છે તેમ અકળાઈ જવામાં પણ તેટલા જ ઉતાવળા હોય છે. અને તેમાં તેઓ સૌથી મોખરે હોય છે. એટલે ટીકા કરનાર શ્રાવકે જ કહ્યું કે... “હવે ક્યાં સુધી ચાલશે !” જવાબમાં ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે “કાશીમાં વાઢેલા ઘાસના આ તો પૂળા બંધાય છે.” આથી ટકોર કરનાર શ્રાવક ઝંખવાણા પડી ગયા અને ક્ષમા ૨૬ સૌજન્ય : શ્રી ચંદુલાલ નેમચંદભાઈ શાહ, થરા Page #60 -------------------------------------------------------------------------- ________________ યાચી સ્તુતિ કરવા લાગ્યા. (૩) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, ઉદયનમંત્રી, પરમાત કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, આદિના સુવર્ણમય જીવનથી જ્વલંત અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજશ્રીના આરાધ્ય સ્થંભન પાર્શ્વનાથના નામે થંભનપુર તરીકે પ્રસિદ્ધ થયેલ ખંભાત શહેરમાં ઉપાધ્યાયજી મહારાજ એક વખત વ્યાખ્યાન આપી રહ્યા હતા. સભા તેમની અમૃતવાણીના શ્રવણમાં એકતાન હતી. ઉપાધ્યાયજી મહારાજના વિદ્યાગુરુ એક વખત સખત દરિદ્રાવસ્થામાં આવી ગયેલ અને પોતાના શિષ્ય ઉચ્ચ કોટિના વિદ્વાન અને પ્રખર વ્યાખ્યાતા બનેલ છે. એમ જાણી તેમની શોધ કરતા કરતા ખંભાતમાં બરાબર ઉપર જણાવ્યા પ્રમાણે ચાલુ વ્યાખ્યાનમાં જ આવી પહોંચ્યા. ઉપાધ્યાયજીએ પણ આવનાર વ્યક્તિને તુરત ઓળખી લીધી અને જોતાંવેંત જ પરિસ્થિતિનું માપ કાઢી લઈ વાણીનો પ્રવાહ એકદમ વિદ્યાની મહત્તા સમજાવવામાં ફેરવ્યો અને અંતે જણાવ્યું કે... મારામાં આજે જે કંઈક અંશે પણ વિદ્વત્તા કે વષ્નવશક્તિ જોઈ શકો છો તે આ આગંતુક વ્યક્તિનો જ પ્રભાવ છે. એમ જણાવી પોતાના વિદ્યાગુરુની ઓળખાણ આપવા સાથે જ્ઞાન-જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોનું બહુમાન સૂચવતું હોય એવું અસરકારક વ્યાખ્યાન આપ્યું કે જેથી પોરિસિ ભણાવવાના સમયે ત્યાં બેઠેલા સમસ્ત શ્રાવક-શ્રાવિકાગણે પોતે પહેરેલાં સર્વ આભૂષણો ગુરુનાય વિદ્યાગુરુના ચરણે ધરી દીધાં જેની કિંમત સિત્તેર હજાર થાય. જે જમાનામાં એક રૂ. નું ૨૧ શેર ચોખ્ખું ઘી મળતું હતું. અને ૧ રૂ. ના ૧૬૧ શેર ઘઉં મળતા હતા. એ દૃષ્ટિએ આજે તેની કિંમત કરોડોની થવા જાય. આવા તો કેટલાક પ્રસંગો તેઓશ્રીના સંબંધમાં જાણવા જેવા છે. ધન્ય છે પૂ. ઉપાધ્યાયજીની વાણીને અને ભાવુક-શ્રાવકોની ઉદારતાને પણ ! આપણે પણ તેમની જ પરંપરાના શિષ્યો અને શ્રાવકો છીએ. તેઓશ્રીના સાહિત્ય માટે જેટલું કરીએ તેટલું ઓછું જ છે. એટલે તેમના સાહિત્યના પ્રચાર પઠન-પાઠન, અપ્રગટ ગ્રંથોનું પ્રકાશન અને અલભ્ય ગ્રંથોની પૂર્તિ કરીએ એ જ તેમની, આપણી સંસ્થાની શતાબ્દી ઉજવણી પ્રસંગે ભક્તિ કરી ગણાશે. | આટલું સંક્ષેપમાં જણાવી તે બાબતમાં આપણે સૌને સામર્થ્ય અને પ્રેરણા આપવા શાસનદેવને સહાયક થવા પ્રાર્થના કરી ઉપાધ્યાયજીના સંબંધમાં અધૂરા, અવ્યવસ્થિત કે ક્ષતિ રહેવા પામેલ લેખન બદલ ક્ષમા યાચી વિરમું છું. – : પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા.ના કેટલાક પ્રસંગોની તારવણી – જન્મભૂમિ - મહેસાણા જિલ્લાના વડાવલી ગામ પાસેના કનોડા ગામના વતની હતા. પિતા :- નારાયણભાઈ માતા :- સૌભાગ્યદેવી વડીલબંધુ - પાસિંહ (દીક્ષાનું નામ પદ્મવિજયજી મ.) સૌજન્ય : શ્રી દલપતલાલ વાડીલાલ શાહ, થરા 29 Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્વ-સંસારી નામ :- જસવંત જન્મ સંવત :- કયાંય ઉલ્લેખ નથી, પણ અંદાજે વિ. સં. ૧૯૭૯ દીક્ષા :- વિ. સં. - ૧૬૮૮ પાટણમાં પૂ. વિજય દેવસૂરિ મ. સા. શ્રીના વરદ-હસ્તે. દીક્ષા પર્યાય - ૫૫ વર્ષ દીક્ષા ગુરુવર :- પ. પૂ. પંન્યાસ શ્રી નવિજયજી મ. સા. ઉપાધ્યાય પદ - વિ. સં. ૧૭૧૮ ઉપાધ્યાય પદ પર્યાય - ૨૫ વર્ષ સ્વર્ગગમન :- વિ. સં. ૧૭૪૩ ડભોઈ ગામ. જયાં તેઓશ્રીની ચરણ-પાદુકાની દેરી છે. પૂ. ઉપાધ્યાય મ. સા.શ્રીનાં વિશેષણો :- ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય, લઘુહરિભદ્ર, દ્વિતીય હેમચંદ્ર, તાર્કિક શિરોમણિ, યોગ વિશારદ, સમર્થ સમાલોચક સમકાલીન વિદ્વાનો - ઉપાધ્યાય માનવિજયજીગણિ, પં. શ્રી સત્યવિજયજી ગણિ, ઉપા. વિનયવિજયજી ગણિ, શ્રી વિજયદેવસૂરિ, આ.વિ. સિંહસૂરિ, આ. શ્રી વિજય પ્રભસૂરિજી, મહાયોગી આનંદઘનજી મ. આદિ. * પાટ પરંપરા :- શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીજીના પંચમ ગણધર સુધર્માસ્વામીજીની ૬૦ મી પાટ પરંપરાએ અકબર બાદશાહ પ્રતિબોધક ગચ્છાધિપતિ શ્રી હીરવિજયજી સૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય ઉપાધ્યાય કલ્યાણ વિજયજી મ. તેમના શિષ્ય લાભ વિજયજીગણિ તેમના શિષ્ય પં. નયવિજયજી મ. સા. અને તેમના સુશિષ્ય-રત્ન ઉપા. યશોવિજયજી મ. સા. થયા. વિદ્યાદિ પ્રાપ્તિ - અમદાવાદના શેઠ શ્રી ધનજી સૂરાની પ્રેરણાથી કાશીમાં ગુરુ મ. સાથે ભટ્ટાચાર્ય પાસે ૪ વર્ષ અને આગ્રામાં ૩ વર્ષ રહી વિદ્યાપ્રાપ્તિ કરી. અવધાન :- અમદાવાદમાં –કાશી-બનારસ, વિદ્યાપ્રાપ્તિ માટે જતાં પહેલાં ૮ વિધાન કરેલાં. અને આવ્યા પછી ૧૮ અવધાન કરેલાં. ઉપાધ્યાયજી મ. સા.નાં વચનો એટલે સુવર્ણમુદ્રાંકિત ટંકશાળી વચનો. ૨૮ સૌજન્ય : શ્રી દેવચંદલાલ મોહનલાલ શાહ, થરા Page #62 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ સાહિત્ય સર્જન દ્વારા પૂ. ઉપાધ્યાયજી મ. સા.ની “અદ્ભુત શાસન સેવા” ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા અનંત ઉપકારી તીર્થંકર ભગવન્તો કેવલજ્ઞાન પામ્યા પછી જગતના જીવોના ઉપકાર માટે અનુપમ ધર્મદેશના આપે છે. ગણધર ભગવન્તો તે દેશનાને પાછળથી પ્રજાના ઉપકાર રૂપે પ્રાકૃત ભાષામાં પુષ્પોની માલાની જેમ સૂત્રબદ્ધ રીતે ગૂંથે છે, જેને દ્વાદશાંગી કહેવાય છે. દુષમ આરાના પ્રભાવે મંદ-મંદતર બુદ્ધિ, બળ અને સ્મરણશક્તિ થતી જતી હોવાથી શાસનમાં થતા વિદ્વાન્ સંતપુરુષો તે જ દ્વાદશાંગીમાં આવેલા વિષયોને જુદા જુદા પ્રકરણ રૂપે સરળ અને લોકભોગ્ય ભાષાથી ગ્રંથો રૂપે રચીને બાલ જીવોને સમજાવવા દ્વારા શાસનની અપૂર્વ સેવા કરે છે. આવા વિદ્વાન્ સંતપુરુષોમાં પૂ. ભદ્રબાહુસ્વામીજી, પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિજી, પૂ. ઉમાસ્વાતિજી, પૂ. વાદિદેવસૂરિજી, પૂ. જિનભદ્રગણિજી, પૂ. હરિભદ્રસૂરિજી, પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, આદિનાં નામો જેમ સુપ્રસિદ્ધ છે, તેમ નજીકના જ ભૂતકાળમાં થયેલા પૂ. યશોવિજયજી મ. સાહેબનું નામ પણ સાહિત્યસર્જન દ્વારા જૈન શાસનની અદ્ભુત સેવા કરવામાં અતિશય મોખરે છે. પૂર્વોક્ત આચાર્યોને ગ્રન્થરચનામાં કોઈને દૈવિક સાહાય, કોઈને રાજકીય સહાય, કોઈને શ્રમણસંઘાદિની સાહા, અને કોઈને પૂર્વધર પુરુષોની સાહાપ્ય હતી જયારે પૂ. યશોવિજયજી મ. સાહેબને ગ્રન્થરચના કરવામાં ન દૈવિક સાહાય, ન રાજકીય સાહાય, ન પૂર્વધરની સાહા, અને શ્રમણસંઘની સાહાટ્યને બદલે તો ઘણો વિરોધ વંટોળ હતો, ભારે સંઘર્ષો વચ્ચે અડીખમપણે નિર્ભય રીતે ઘણું ઘણું કહ્યું છે. જે તેમનું સાહિત્ય વાંચે તેને જ તેનો સાચો ખ્યાલ આવે. ગ્રન્થરચયિતા એવા અન્ય આચાર્યોએ પ્રાયઃ બૌદ્ધ, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, ચાર્વાક, મીમાંસક, અને વેદાન્તાદિ પરદર્શનોનું ખંડન સવિશેષ કર્યું છે. જ્યારે પૂ. યશોવિજયજી મહારાજશ્રીએ પરદર્શનના ખંડન રૂપે તો સ્યાદ્વાદું કલ્પલતા આદિ અનેક ગ્રન્થો બનાવ્યા જ છે. પરંતુ તદુપરાંત જૈનશાસનમાં જ સ્વમતિકલ્પનાથી ઉન્મત્ત બનેલા અને ઉત્સુત્ર પ્રરૂપણા દ્વારા જૈનશાસનને ડોળનાર દિગંબર, સ્થાનકવાસી, અને શિથિલાચારીઓની સામે પણ ઘણી ગ્રન્થરચના કરી છે. તેમાં અધ્યાત્મ મતપરીક્ષા, ધર્મપરીક્ષા, હૂંડીનાં ત્રણ સ્તવનો આદિ મુખ્ય છે. બીજા આચાર્યોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ઘણી રચના કરી છે. જ્યારે પૂ. યશોવિજયજી સૌજન્ય : સ્વ. શ્રીમતી ઉષાબેન ચંપકલાલ શાહ, થરા ૨૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ મ. સાહેબે આ બે ભાષામાં વિવિધ રચના કરવા ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ પદ્યાત્મક શૈલીથી બાલભોગ્ય ભાષામાં શાસ્ત્રોના નવનીત રૂપે ઘણી રચના કરી છે. જેમ કે સમ્યક્તની સજઝાય, અઢાર પાપસ્થાનકની સજઝાય, હૂંડીનાં ત્રણ સ્તવનો, અમૃતવેલની સજઝાય, જંબૂસ્વામીનો રાસ વગેરે. ધર્મગુરુઓ દ્વારા, જૈન સંઘો દ્વારા, અને ભક્ત વર્ગો દ્વારા વિવિધ પદવી પ્રાપ્ત કરનારા ઘણા આચાર્યો થયા છે. પરંતુ જૈનેતર (અને તેમાં જૈનધર્મના પ્રતિસ્પર્ધી) એવા બ્રાહ્મણ વિદ્વાનો દ્વારા “ન્યાયાચાર્ય” અને “ન્યાયવિશારદ”ની પદવી પામનાર પ્રાયઃ પૂ. યશોવિજયજી મ. એક જ હશે. આવી આવી અનેક વિશેષતાઓથી ભરપૂર, સત્ય કહેવામાં ખમીરવંત, નીડરવક્તા, અને ઉપાધ્યાયજી મહારાજના હુલામણા નામથી અંકિત એવા પૂ. યશોવિજયજી મ. ના નામથી જોડાયેલી અને ભવભીર વૈરાગ્યવાસિત એવા પૂ. દાનવિજયજી મ. તથા પૂ. રવિસાગરજી મ. ની પ્રેરક વાણીથી વાસિત એવા શેઠ શ્રી વેણીચંદ સૂરચંદભાઈ વડે સ્થપાયેલી “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” સો વર્ષ પૂર્ણ કરી ૧૦૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે. તે એક આશ્ચર્યકારી અને આનંદકારી વાત છે. [૩૦] ge) સૌજન્ય : શ્રી કાન્તિલાલ ચંદુલાલ શાહ, થરા લેજ, ધી નિયામ દવા , ક ] Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજી – એક વિરાટ પ્રતિભા પ્રહલાદ ગ. પટેલ ગુજરાતના છેલ્લા એક હજાર વર્ષના સાંસ્કૃતિક-સાહિત્યિક ઇતિહાસ તરફ નજર કરીએ તો બે વિરલ પ્રતિભાઓ ગુર્જર પ્રજાને એના પુણ્યયોગે પ્રાપ્ત થઈ છે; પ્રથમ છે શ્રી હેમચંદ્રાચાર્ય અને બીજી છે ઉપાધ્યાય યશોવિજયજી. ઉપાધ્યાય યશોવિજયજી પછી તો કદાચ સંસ્કૃત-પ્રાકૃતમાં મૌલિક ચિંતન-સર્જન લગભગ બંધ પડ્યું, તેથી તેમને એ ક્ષેત્રે અંતિમ પ્રતિભા માનીએ તો અયોગ્ય નથી. શ્રી હેમચંદ્રાચાર્ય માટે કહેવાયું છે કે : “.... યેન ન કેન વિધિના મોદા તો કૂત: I એવી કઈ રીત છે કે જેનાથી તેમણે ગુજરાતના અજ્ઞાનાન્ધકારને દૂર નથી કર્યો ? ગુજરાતની સંસ્કારિતાનો પિંડ બાંધનાર શ્રી હેમચંદ્રાચાર્યનું અનેક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. બીજી બાજુ કાશીમાં વિદ્યાર્થી અવસ્થામાં જ પ્રચંડવાદિત્વ ધરાવતા સંન્યાસીને વાદમાં પરાસ્ત કરીને પ્રશસ્તિ પામનાર શ્રી યશોવિજયજી માટે કહેવાયું કે सत्तर्ककर्कशधियाखिलदर्शनेषु, मूर्धन्यतामधिगतास्तपगच्छधुर्याः । काश्यां विजित्य परयूथिकपर्षदोग्रया, विस्तारितप्रवरजैनमतप्रभावाः ॥ તર્ક કર્કશ બુદ્ધિથી સર્વદર્શન-શિરોમણિ એવા આ તપગચ્છ-અગ્રેસરે કાશીમાં સર્વદર્શનસભામાં વિજયી બની જૈનધર્મનો પ્રભાવ વિસ્તાર્યો. ઉપરોક્ત વિધાનથી તેમની મહાનતાનો અંદાજ આવે છે; પરંતુ એમની મહાનતાને ઓળખવામાં આપણે ઊણા ઊતર્યા છીએ. શ્રી હેમચંદ્રાચાર્યજીના અને શ્રી યશોવિજયજીના સમયસંજોગોમાં ઘણો તફાવત હતો. શ્રી હેમચંદ્રાચાર્યજીને સિદ્ધરાજનું મિત્રપદ અને કુમારપાળનું ગુરુપદ મળતાં તેમનું સર્જન રક્ષાયું, તેની હસ્તપ્રતો થઈ; જ્યારે શ્રી યશોવિજયજીના સંજોગો વિપરીત હતા, ગચ્છના કલહો, પ્રતિભાનો તેજોદ્વેષ, સમર્થ શિષ્યવૃંદનો અભાવ–આવા અનેક વિદ્ગોને કારણે તેમનું સંપૂર્ણ સર્જન આપણા સુધી પહોંચ્યું નથી. તેમણે લખવા ધારેલા રહસ્યાંકિત ૧૦૮ ગ્રંથો, ન્યાય પરના ૧૦૦ ગ્રંથોની વાત–જેથી તેમને ન્યાયાચાર્ય પદવી મળી હતી – આ બધાનો કોઈ પત્તો નથી. માત્ર ૩૦૦ વર્ષના ગાળામાં આવી વિરાટ સર્જક પ્રતિભાનું સર્જન કેમ ન સચવાયું તે વિચારણીય છે. તત્કાલીન સાધુ પુરુષો કરતાં તેમનું વ્યક્તિત્વ નિરાળું જણાય છે. મંદિરનિર્માણ, સૌજન્ય: શ્રી શાન્તિલાલ નેમચંદ શાહ, થરા (૩૧] Page #65 -------------------------------------------------------------------------- ________________ યાત્રાસંઘ આયોજન જેવાં બહિર્મુખ કાર્યોમાં મનોયોગ ન કરતાં શાસ્ત્રચિંતન અને નબન્યાયના ગહન વિષયમાં રત રહ્યા. વળી તેમની સાચી પ્રતિભા પ્રકટી ઊઠે તેમાં અનેક અવરોધો નડ્યા જ છે. જૈન શાસનના ભાગલા, જિનમત વિરોધી વંટોળો, તેજોદ્વેષ, કુસંપ, કડવામત, મૂર્તિપૂજા વિરોધીઓના પ્રહારો – આ બધાનો સામનો કરવામાં તેમની શક્તિનો ઘણો વ્યય થયો છે. તેમની પ્રતિભા-શક્તિ માત્ર સર્જન-અને ચિંતનના ક્ષેત્રે જ વળી શકી હોત તો એ ક્ષેત્રે ગુજરાતની સમૃદ્ધિ વધી શકી હોત, છતાં તેમણે જે કંઈ પ્રદાન કર્યું, તે જે તે ક્ષેત્રનું સર્વોત્તમ ચિરંજીવ અને શ્રત કેવલીનું પ્રદાન છે. કોઈ પણ સર્જકના જીવનકાર્યનું સાચું મૂલ્યાંકન કરવું હોય તો તેના યુગની પશ્ચાદભૂમિકા જોવી જરૂરી છે. વૈદિક અને શ્રમણ – આ બંને પરંપરાઓમાં ૧૧-૧૨ સદી પછી કોઈ પ્રથમ શ્રેણીનો દાર્શનિક પાક્યો નથી. ભારતની રાજકીય પરાધીનતાના યુગમાં સાંસ્કૃતિક ધરાતલ નીચું ઊતરતું ગયું. જૈન પરંપરામાં વલભીવાચન પરિષદ પછી જૈન દર્શનમાં પણ ચિંતનપ્રવાહ મંદ પડતો ગયો; તે પછીના સમયમાં ચિંતનની ક્ષિતિજો દિનપ્રતિદિન ધૂંધળી થતી જતી હતી, નવાં સર્જનોનાં કોઈ એંધાણ વર્તાતાં ન હતાં, વિદ્યાવિમુખતા પ્રજાને ભરડો લઈ બેસી હતી ત્યારે શ્રી યશોવિજયજીનું જૈન ચિંતન-સર્જન ક્ષેત્રે આશાસ્પદ વ્યક્તિત્વ હતું. તેમની પ્રતિભાના તેજે ગુજરાત ધન્ય બન્યું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેમની સર્જકપ્રતિભા બહુમુખી હતી, તેમની વિદ્વત્તા પારગામી હતી, પરમત ખંડનપટુતા તીર્ણ અને સદા-સફળ હતી. વક્નત્વકલા ક્ષોભરહિત હતી, દાર્શનિકતા સન્માન્ય હતી, કાશી જેવા એક પ્રાચીન વિદ્યાક્ષેત્રમાં ગુજરાતનું નામ રોશન કરનાર કદાચ આ પહેલી જ ગુર્જર પ્રતિભા હતી. શ્રી દલસુખભાઈ માલવણિયાજીના મતે નવ્યન્યાયનો પ્રવેશ જૈન સાહિત્યમાં કરનાર ઉપાધ્યાયજીનું માત્ર ન્યાય સાહિત્યનું પ્રદાન.ઉપલબ્ધ રહે તો પણ ગુર્જર જૈન સાહિત્ય ધન્ય બને એમાં શંકા નથી. શ્રી યશોવિજયજી સમન્વયની દૃષ્ટિ ધરાવનાર એક પ્રજ્ઞાપુરુષ હતા. તેમણે જૈન સંપ્રદાયના ગ્રંથો ઉપરાંત જૈનેતર ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું હતું. પાતંજલ યોગ અને ભગવદ્ગીતા'નાં કેટલાંય તત્ત્વો પોતાના ગ્રંથોમાં ઉતાર્યા છે. ડૉ. વિન્ટરનિટ્ઝ જેવા જર્મન વિદ્વાને તેમના જીવનકાર્યને મૂલવતાં લખ્યું છે કે, તેમણે એક માત્ર સમન્વયની ભાવનાથી શ્વેતાંબર-દિગંબર પંથોને એક કરવા પ્રયાસો કર્યા હતા. એક આદર્શ સંત તરીકે તેમનું નામ આજે પણ સન્માનિત છે અને મહેસાણા, બનારસ, પાલીતાણા જેવાં સ્થળોએ વિદ્યાકીય સંસ્થાઓ સાથે તેમનું પવિત્ર નામ જોડાયેલું છે. - સૂર્યોદય સમયે સરસ્વતી કિનારે ઊભેલી એક મહાન શક્તિ પોતાના પ્રકાશથી-તેજથી આખા ગુજરાતને છાયી દેતી કલ્પો... તમને શ્રી હેમચંદ્રાચાર્ય દેખાશે. ધૂમકેતુના આ વાક્ય જેવું વિધાન કરી શકાય કે, “ત્ર સુતા સરસ્વતી”ના કલંકવાળા ગુર્જર ભૂમિના ભવ્ય અતીતની કલ્પના કરો. અને એના અનેક સરસ્વતીપુત્રોનું વૃંદ ખિન્ન બની આ ભૂમિ છોડી જતું દેખાય તેમાં છેલ્લો, એકલો, અટૂલો સરસ્વતીપુત્ર દેખાય તે પૂ. ઉપાધ્યાય યશોવિજયજી. આ મહાન જ્યોતિર્ધરને લાખ લાખ વંદના. સૌજન્ય : શ્રી કાન્તિલાલ કેશરીચંદ શાહ, થરા [૩૨] Page #66 -------------------------------------------------------------------------- ________________ મહેસાણાના પનોતા પુત્ર શાસનસેવક શ્રી વેણીચંદભાઈ અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી ભૌતિક શિક્ષણ મહત્ત્વ પ્રાપ્ત કરી આગળ વધી રહ્યું હતું. સ્વાર્થની ઘેરી છાયામાં દયાદાન-પ્રેમ અને પરોપકાર ભુલાઈ રહ્યાં હતાં ત્યારે કેટલાક મહાપુરુષો ભાવિ અનર્થોનો વિચાર કરી તેના પ્રતિકાર માટે શક્ય પ્રયત્ન કરવા પ્રયત્નશીલ બન્યા. તેમાંનો એક ઉપાય એટલે પારમાર્થિક-ધાર્મિક જ્ઞાનનો બહોળો પ્રચાર. ધાર્મિક જ્ઞાનનો જેટલો પ્રચાર થાય તેટલી દીન, હીન અને ક્રૂર પ્રતિ દયા, સાધર્મિક પ્રતિ નેહભર્યા સહકારની અપેક્ષા, દેવ-ગુરુ પ્રત્યેના ભક્તિરસની વૃદ્ધિ અને સ્વાર્થ તથા અસંતોષની અગનજવાળા સ્પશે નહિ. ન્યાયવિશારદ, જ્ઞાનરુચિ પૂ. દાનવિજયજી મ.સા. તથા પૂ. ક્રિયાનિઝ રવિસાગરજી મ.સા.ના અંતરમાં આવી ભાવના જાગી અને તેઓશ્રીએ મહેસાણા શ્રીસંઘમાં પૂ. સાધુ-સાધ્વીજી મ.સાહેબો માટે પાઠશાળા સ્થાપવા પ્રેરણા કરી. એ અનુપમ પ્રેરણાને ઉત્સાહભર્યા અંતરથી આવકારનાર તે શ્રેષ્ઠી શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈ. તેમનો જન્મ મહેસાણા-દશા શ્રીમાળી જ્ઞાતિના દોશી કુટુંબમાં થયો હતો. વિ.સં. ૧૯૧૪ ચૈત્ર વદ પાંચમ ને સોમવાર તે તેમનો જન્મદિવસ. પિતા સુરચંદભાઈ અને માતા માણેકબાઈના ઉત્તમ સંસ્કારો તેમણે એવા જીવનમાં વણી લીધા કે બાલ્યકાળથી જ દયા, દાન, સહનશીલતા અને સંતોષે જીવનમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત સોળ વર્ષની વયે આર્ય સ્ત્રીના વારસાગત ગુણોથી યુક્ત શ્રી પ્રસન્નબાઈ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. દલાલી વગેરેના વ્યવહાર દ્વારા અર્થોપાર્જન કરવા સાથે પૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મકાર્યો કરવા પણ સતત પ્રયત્નશીલ રહેતા. સંસારના ફળસ્વરૂપ સંતાનોની પ્રાપ્તિ પણ થઈ છતાં એક પુત્રી સિવાય કોઈ દીર્ઘજીવી ન બન્યાં. પતિવ્રતા પ્રસન્નબાઈ સર્વ રીતે સાનુકૂળ બનતાં. ભાવિના લેખને કોણ ભુલાવી શકે ? [ સૌજન્ય : સ્વ. શ્રી કલ્પેશકુમાર બાબુલાલ શાહ, થરા ૩િ૩] Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નબાઈએ નાની વયે સંસારમાંથી ચિરવિદાય લીધી. તે સમયે વેણીચંદભાઈની વય માત્ર તેત્રીસ વર્ષની. પુત્ર અને સંતતિની ચિરવિદાયે એકાકી બનેલ પણ ધર્મસંસ્કારોથી સભર શ્રી વેણીચંદભાઈ સાંસારિક સગાંઓના આગ્રહ છતાં ફરીથી સંસારમાં ન જોડાતાં ચતુર્થ વ્રતધારી સુશ્રાવક બન્યા. સાંસારિક ઉપાધિઓથી હળવા બનેલ વેણીચંદભાઈ અર્થોપાર્જન ગૌણ કરી ધર્મોપાર્જનમાં વધુ તત્પર બન્યા. દેવ-ગુરુની ઉત્તમોત્તમ ભક્તિ અને ગુરુમુખે શ્રી જિનવાણીનું શ્રવણ આ તેમનું મુખ્ય લક્ષ્ય હતું. જ્ઞાનપ્રેમી, ન્યાય-વ્યાકરણવિશારદ પૂ. દાનવિજયજી મ.સા. તથા ક્રિયાનિષ્ઠ પૂ. રવિસાગરજી મ.સા.ની ધર્મપ્રેમપૂર્ણ પ્રેરણાએ શ્રી સંઘના આગેવાનોને સાથે રાખી વિ.સં. ૧૯૫૪ કા. સુ. ત્રીજના મંગળદિવસે શુભ ચોઘડિયે “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાનો શ્રી વેણીચંદભાઈએ શુભ આરંભ કર્યો. પ્રારંભમાં પૂ. સાધુસાધ્વીજી મ.ના ઉદ્દેશથી શરૂ કરાયેલ આ પાઠશાળા બાર માસમાં તો વિદ્યાર્થી-શ્રાવક બંધુઓને પણ ધાર્મિક જ્ઞાન અર્પણ કરતી મહા-શાળા બની ગઈ. આ પાઠશાળાસંસ્થાને પ્રારંભિક અવસ્થામાં અને પગભર કરવામાં શ્રી વેણીચંદભાઈનો બહુમૂલ્ય ભોગ ભૂલી શકાય તેમ નથી. વરસો સુધી વિદ્યાર્થીઓને પોતાને ઘરે રાખી, રહેવાભણવા વગેરેની સર્વ વ્યવસ્થા પોતે જ ઊભી કરતા. પોતાનાથી અશક્ય લાગ્યું ત્યારે ગામપરગામના શ્રી સંઘો પાસેથી અનુદાન મેળવી સંસ્થાના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહેતા. પાઠશાળા વ્યવસ્થિત કર્યા પછી ધાર્મિક અભ્યાસ માટેનાં પુસ્તકોની વ્યવસ્થા ઊભી કરવા વિ. સં. ૧૯૬૦માં “શ્રી જૈન શ્રેયસ્કર મંડળ'ની સ્થાપના કરી આજસુધીમાં શતાધિક પુસ્તકો અને લાખોની સંખ્યામાં તેની પ્રતિકૃતિઓ પ્રકાશિત કરાઈ. પુસ્તક પ્રકાશન સાથે શ્રી જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા બીજા પણ અનેક કાર્યો તેમણે શરૂ કર્યા જેમાં (૧) જય તળેટીએ ગિરિરાજ પૂજા-ભક્તિ, (૨) દાદાની આંગી, (૩) દરેક પ્રભુજીને ફૂલ-ધૂપ-પૂજા, (૪) શ્રી સૂક્ષ્મતત્ત્વ બોધ પાઠશાળા, (૫) શ્રી કસ્તુરચંદ વીરચંદ પાઠશાળા, (૬) શ્રી રવિસાગરજી પાઠશાળા, (૭) ગામેગામ શ્રી સાધુ-સાધ્વી વેયાવચ્ચ-ભક્તિ, (૮) ધાર્મિક ઉપકરણ, (૯) સર્વવિરત થનાર પાછળ કુટુંબ સહાય, (૧૦) અનેક ગામોમાં સાધર્મિક સહાય અને (૧૧) ચક્ષુ-ટીકા વગેરે ખાતાંઓ મુખ્ય હતાં. આ બધી વ્યવસ્થા માટે શ્રી સંઘ પાસે અનુદાન યાચતાં તેઓ અચકાતા નહિ, માનઅપમાનને ગણકારતા નહિ, સદાય તેના માટે પ્રયત્નશીલ રહેતા. તેમનું જીવન અત્યંત સાદગીભર્યું હતું. શરીરે જાડું ધોતિયું અને અંગરખું. પગે કંતાનનાં મોજાં, માથે પાઘડી અને ખભે ખેસ. આ તેમનો કાયમનો પહેરવેશ. [૩૪] સૌજન્ય : શ્રી મફતલાલ જગશીભાઈ ઝવેરી, થરા Page #68 -------------------------------------------------------------------------- ________________ દિલમાં દયા, હૈયે હામ, સાધુ-સાધર્મિકની ભક્તિ અને ખૂબ જ ચોક્કસાઈપૂર્વકનો વ્યવહાર. આ કારણે અનેક દાનવીરો તેમને તેમનાં કાર્યો માટે સામેથી પણ દાન આપતા. સ્વભાવે ખૂબ કરકસરની વૃત્તિવાળા, અને હિસાબે ચોખ્ખા, દરેક ખાતાના ખર્ચમાં પણ ખૂબ જ કાળજી, બિનજરૂરી ખર્ચ નહિ. આથી જ જે કાળે પાંચ હજારની મૂડીવાળો માલદાર શેઠ ગણાતો, તે કાળે તેમના જીવનમાં તેમણે લગભગ ૨૫ થી ૩૦ લાખનું દાન મેળવી અનેક જરૂરિયાતવાળાં ખાતાંઓમાં વાપરી પાઈએ પાઈનો હિસાબ શ્રી સંઘ સમક્ષ રજૂ કરતા. – જીવનમાં તપને મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. એકાસનથી ઓછું પ્રાયઃ તપ નહિ, છટ્ઠઅમ-ઉપવાસની ગણતરી નહિ. અઠ્ઠાઈ ચાલુ હોય ત્યારે પણ કોઈ કામમાં કચાશ નહિ કે આવતી કાલ ઉપર વાત નહિ. પરમાત્મ-ભક્તિમાં એકતાન થઈ પગે ઘૂઘરા બાંધી નૃત્ય કરે ત્યારે જોનારના હૈયામાં પણ ભક્તિરસનાં પૂર ઊમટે. - ક્રિયારુચિ પણ અદ્ભુત કોટિની, ગાડી ચૂકવાનું પસંદ કરે, પણ સામાયિકપ્રતિક્રમણાદિ નિત્ય અનુષ્ઠાન ન ચૂકે. — · સંયમીઓ પ્રતિ અનુપમભાવ, તેઓશ્રી માટે સઘળાં કાર્યો છોડી સેવામાં હાજર રહેવાની સજ્જતા, જરૂરિયાતો પ્રતિ જાગૃતિ, ભક્તિમાં લીનતા. સંયમ માટેની તમન્ના અકલ્પનીય, વર્ષો સુધી સંયમ માટે છ વિગઈનો ત્યાગ. વિગઈના અભાવે એક આંખ ગઈ પણ વિગઈ વાપરી નહિ. માત્ર ગુરુ ભગવંતોના વચનના આદર ખાતર છેલ્લે નીવિયાતાં વાપર્યાં. - દિલના દયાળુ, ગામમાંથી નીકળતાં મજૂર પાસે સામાન ઉપડાવે, ગામ બહાર નીકળ્યા પછી જાતે પણ ઉપાડી લે. છતાં મહેનતાણું પૂરું ચૂકવે. -- સાધર્મિકને દેખી હૈયે હરખની હેલી જાગે. ભક્તિ કરતાં સ્નેહભર્યો આગ્રહ ભુલાય નહિ, નમ્રતા વીસરાય નહિ. - - પારકાં છિદ્ર જોવાં નહિ. નિંદા-કૂથલી કરવી નહિ. સહુના સારામાં આનંદ, આળસ અને પ્રમાદ સતત સાથે રહેનારને પણ જોવા ન મળે. સહ-કાર્યકર, નોકર-ચાકર આદિની ભૂલથી ક્ષણિક આવેશ આવી જાય, પછી પસ્તાવાનો પાર નહીં, ક્ષમા માગતાં સંકોચ નહીં. - - - નામનાની કામના નહીં, જાહેરાતની વૃત્તિ નહીં, કામ જાતે કરવામાં સંકોચ નહીં, કર્યું દેખાડવાની તમન્ના નહીં. સંઘ અને શાસનનાં કાર્યોમાં પૂરું જીવન વિતાવ્યું. સં. ૧૯૮૧ માં ૬૭ વર્ષની વયે સૌજન્ય : શ્રી ફકીરચંદ કાળીદાસ શાહ, થરા ૩૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ માસખમણ કર્યું. પણ પછી શરીર કથળ્યું. સં. ૧૯૮૨માં પર્યુષણ પછી શરીર વધારે નબળું પડ્યું. જીર્ણતાવ અને ઉધરસ કાયમનો સંગાથી બન્યાં. સં. ૧૯૮૩ના ચૈત્રમાસે શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા તથા શ્રી જૈન શ્રેયસ્કર મંડળનો વહીવટ પોતાના ભત્રીજા શ્રી બબલદાસ નગીનદાસભાઈને મુખ્ય સેક્રેટરી બનાવી સોપી દીધો અને ભાઈશ્રી કિશોરદાસ સુરચંદભાઈને સ્થાનિક કાર્યવાહક બનાવ્યા. જેઠ વદ સાતમે ફરી ભલામણ કરી વચન લીધું. સં. ૧૯૮૩ના જેઠ વદ ૮ ગુરુવાર, સાંજે ૭ ને ૧૫ મિનિટે આ પુણ્યાત્માએ ૬૯ વર્ષની ઉંમરે દેહ છોડી ચિરવિદાય લીધી. જીવનભર જેણે શાસનસેવા કરી, ગામ-ગામની અનેક ધર્મસંસ્થાઓની જેણે અવિરામ કાળજી રાખી, આપળાએ પણ ઉન્નત મસ્તક રાખી જેણે શાસનની શાન ઊંચે બઢાવી તે ધર્મનિષ્ઠ સેવાભાવી નરવીરને લાખ-લાખ પ્રણામ... અનેક ઝંઝાવાતો વચ્ચે અડીખમ ઊભી રહેલી શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાનો ભૂતકાળ ભવ્ય ગૌરવભર્યો છે તો ભવિષ્ય એથીય વધુ આશાસ્પદ છે. એ ભવ્ય પાઠશાળાના શતાબ્દીના મંગલમય ઉજવણી પ્રસંગે આ સંસ્થાના જનકને માતૃસંસ્થાનાં સંતાનો કેમ ભૂલી શકે? જ્ઞાનયોગનો રણકાર એક કરોડપતિ શ્રીમંત ઘર આંગણે એક આંબાને ઉગાડી રહ્યો હતો. દિન-રાત જી-જાન લગાડીને આંબાને સાચવતો હતો. દીકરાઓ રોજ બાપને વઢતા હતા કે આ મજૂરી શા માટે કરો છો ? બાપનો જવાબ હતો, આજે નહિ, તમને કાલે સમજાશે. વર્ષો વીતી ગયાં. બાપ દેહાંત પામ્યો. પુણ્ય પરવારી ગયું અને દીકરાઓ સાવ બેહાલ થઈ ગયા. ગુજરાન કેમ ચલાવવું એ પ્રશ્ન હતો. તે સમયે આંબા પર નજર ગઈ. ડાળીએ ડાળીએ કેરીઓ ઝળંબી રહી હતી. દીકરાઓ કેરીઓ વેચીને ગુજરાન ચલાવતા થઈ ગયા. વિ. સં. ૧૯૫૪માં જ્યારે આ સંસ્થાનાં બીજ રોપાયાં ત્યારે કોને કલ્પના હતી કે આ આમ્રવૃક્ષ પર આટલાં બધાં ફળો બેસવાનાં છે ! આટલા બધા સાધુરત્નો, પુરુષરત્નો, પંડિતરત્નો અને શિક્ષકરત્નો તૈયાર થવાના છે ! આજે ભારતભરમાં પાઠશાળાના શિક્ષકો છવાયેલા છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં ભક્તિયોગ ગાજતો છે. પણ જ્ઞાનયોગનો ઘોષ મંદ પડી ગયો છે. તે સમયે સંસ્થાએ મહેસાણાના એક ખૂણેથી સમ્યજ્ઞાનયોગનો ઘંટનાદ સતત રણકતો રાખ્યો છે. જૈન દર્શનમાં સકલ ક્રિયાનું મૂળ શ્રદ્ધા કહી છે. શ્રદ્ધા વિનાની ક્રિયા નિષ્ફળ છે. પણ શ્રદ્ધાનું મૂળ પૂછો તો સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન વિના શ્રદ્ધા નથી. શ્રદ્ધા વિના સમ્યચ્ચારિત્ર નથી. મુક્તિના મૂલાધાર સમા જ્ઞાનયોગને વૃદ્ધિગત કરતી સંસ્થા જયારે શતાબ્દી પૂર્ણ કરે છે ત્યારે આનંદ કોને ન થાય ? ૩૬ સૌજન્ય : શ્રી કીર્તિલાલ અમૃતલાલ ફોફાણી, થરા Page #70 -------------------------------------------------------------------------- ________________ મહેસાણા-પાઠશાળાના પ્રેરક પંજાબી દાનવિજયજી મહારાજ આ. પ્રદ્યુમ્નસૂરિ વિ. સં. ૨૦૪૭ના વર્ષમાં રાજકોટથી મોરબી થઈને કચ્છની પંચતીર્થીની યાત્રાએ જવાનું થયું ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ક્યારેય ન જોયા હોય તેવાં દશ્યો જોવા મળ્યાં. તે દૃશ્યો પૈકીમાં પત્રીમાં જોયેલા દશ્યથી ઘણું આશ્ચર્ય થયું. વાંકી-પત્રી એવું એ ગામનું નામ ભેગું જ બોલાય છે. તે પત્રીમાં અમે ગયા. આપણા દેરાસરની પાસે નજીકમાં જ સ્થાનક હતું. તેમાં વયોવૃદ્ધ શ્રીપૂનમચંદન મહારાજ વગેરે સ્થાનકવાસી પરંપરાના સાધુઓ હતા. અમે ગયા ત્યારે વ્યાખ્યાન ચાલુ હતું. અમે વયોવૃદ્ધ પૂનમચંદજી મહારાજને મળ્યા. તેઓ આંખે અક્ષમ થઈ ગયા હતા. તે પછી વ્યાખ્યાન હોલમાં આવ્યા ત્યાં ભીંત ઉપર લાઈનસર આઠકોટી મોટી પક્ષની પરંપરાના સ્થાનકવાસી મુનિઓના ફોટા હતા. પહેલી જ વાર આવા ફોટા એક સ્થાનકવાસીના ઉપાશ્રયમાં જોયા. થોડું આશ્ચર્ય થયું. અમે અમારા ઉપાશ્રયે આવ્યા. થોડી વારે દેરાસરે દર્શન કરવા ગયા. ત્યાં તો મોટું આશ્ચર્ય જોયું. સ્થાનકમાંથી વ્યાખ્યાન સાંભળીને બધા શ્રોતા-મુખ્યત્વે બહેનો હતાંદેરાસરે દર્શન કરવા આવવા લાગ્યા. મને થયું આ શું? પછી તો તે સાધુ મહારાજ સાથે નિરાંતે વાતો થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે કચ્છમાં સ્થાનક પરંપરાના બે ફાંટા. મોટી પક્ષ અને નાની પક્ષ. નાની પક્ષ કટ્ટર ત્યારે મોટી પક્ષ ઉદાર. મંદિરે દર્શન કરવાનો વિરોધ નહીં. પૂજાપદ્ધતિ સામે મતભેદ. છતાં તે વાતને વ્યાખ્યાનમાં છેડે નહીં. એટલું જ નહીં પણ જ્યારે પાટણથી નગીનદાસ કરમચંદનો છરી પાળતો સંઘ કચ્છમાં આવ્યો હતો ત્યારે કંઠી પ્રદેશમાં ગામોગામ શ્રીસંઘના સામૈયામાં આ મોટી પક્ષના સાધુની પ્રેરણા હતી. સામૈયા બાદ વ્યાખ્યાનમાં પણ સાથે બેસતાં. મને તો આ બધું સાંભળીને ખૂબ નવાઈ લાગી. પછી અમે વાંકી ગયા. તો ત્યાં સ્થાનકવાસી સાધુની આરસની છબી(સ્મારક) બનેલી જોઈ. ત્યાં રહેલા સ્થાનકવાસી સાધુ સામે ચાલીને મળવા આવ્યા. ખૂબ પ્રેમથી વર્યા. ઘણી સારી સારી મુક્ત મને વાતો કરી. મને આવી ઉદારણીય ઉદારતાનું પગેરું શોધવાની તાલાવેલી થઈ. અને “જે શોધ છે તેને મળે છે તે નિયમાનુસાર તેનું મૂળ કારણ જાણવા મળ્યું. આવી સઘળી ઉદારતાના સાચા યશના અધિકારી છે પૂજ્ય પંજાબી મુનિશ્રી દાનવિજયજી મહારાજ. વર્તમાન તપાગચ્છની વિજય શાળાના સર્વાધિક સાધુઓનો ગુરુવર્ય પંજાબી છે. સૌજન્ય : શ્રી રામજીભાઈ રાયશીભાઈ, મુંબઈ [૩૭] Page #71 -------------------------------------------------------------------------- ________________ પંજાબમાંથી જે વખતે પૂજયપાદ બુટેરામજી મહારાજ, પૂજય મૂલચંદજી મહારાજ, પૂજય વૃદ્ધિચન્દ્રજી મહારાજ, પૂજ્ય આત્મારામજી મહારાજ વગેરે જ્યારે અહીં ગુજરાતમાં પધાર્યા ત્યારે તેમની સાથે જ આવેલા પૈકીના એક તે આ પૂજયપાદ મૂલચંદજી મહારાજના શિષ્ય પંજાબી દાનવિજયજી મહારાજ. વ્યાકરણશાસ્ત્રના અને ખાસ કરીને તો ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન. તેઓ નૈયાયિક જ કહેવાતા હતા. વિદ્યાના પરમ અનુરાગી, જ્ઞાનના ખૂબ પ્રેમી. ભણવું ભણાવવું – આ તેમના મુખ્ય રસના વિષયો. પૂજ્યપાદ શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની દીક્ષા ભાવનગરમાં થઈ અને તે પછીના થોડા જ સમયમાં તેમને ભણવા માટે પાલિતાણામાં આ પૂજય પંજાબીદાનવિજયજી મહારાજ પાસે રાખવામાં આવ્યા હતા. તેઓની અધ્યાપનકળા પણ ઠોસ હતી. તેમની પાસે ભણનારો નક્કર વિદ્વાન બની જતો. અને તેઓ જ્યાં જાય ત્યાં જો કોઈ ભણનાર મળી જાય તો હૃદય ઠાલવીને તેને ભણાવે. કશા મારા-તારાના ભેદ વિના ભણાવે. બહુ વર્ષો પહેલાંની વાત છે. કદાચ વિ. સં. ૧૯૪૦ આસપાસનાં વર્ષોમાં તેઓશ્રી કચ્છમાં વિચરતા હતા. કચ્છ-માંડવીમાં ચોમાસું હતું. ત્યાં સ્થાનક પરંપરાના શ્રી વ્રજપાલજી મહારાજ વગેરે ૧૮ સાધુઓ પણ ચોમાસું હતા. તે કાળ અને તે સમયે અને તે ગામમાં ભણવા માટે સ્થાનકમાર્ગી સાધુઓ મૂર્તિપૂજક સાધુની પાસે ભણવા જાય અને તેઓ પણ તેમના ઉપાશ્રય જાય તે ઘણા આશ્ચર્યની વાત ગણાય. પણ પંજાબી દાનવિજયજી મહારાજનું વાત્સલ્ય અને ભણાવવાનું કૌશલ્ય એવાં કે લોકો શું કહેશે તેવી દરકાર કર્યા વિના તેઓ બધા સાધુ ભણવા આવતા. શ્રી ભગવતીજી સૂત્રની વાચના ચાલતી. પ્રસંગોપાત્ત અન્યાન્ય બાબતોની પણ ચર્ચા ચાલતી. શાસ્ત્રીય વિષયો તર્કસંગત રીતે સમજાવતા. ખૂબ રસ પડ્યો. અને સત્યપ્રેમી એવા તેમના મનમાં હલચલ મચી. મૂર્તિપૂજક સંપ્રદાયમાં ભળવા સુધીનો નિર્ણય કરી લીધો. પણ જુગો જૂના સંસ્કારના વારસદારોએ એમ થવા ન દીધું. એટલે તેઓ અને બાહ્ય આચારથી ન ભણ્યા પણ મન તો મૂર્તિમાન્યતાથી પૂર્ણ રંગાઈ ચૂક્યું હતું. તેથી જ્ઞાનના ગાઢ પ્રેમી એવા શ્રી વ્રજપાલજી વગેરેએ પોતાની પરંપરાના સાધુઓને ઉદાર મતવાદી બનાવ્યા. અને તેના પ્રભાવે આજે આપણને કચ્છમાં આવું સુલેહ-સંપ-અને સુમેળભર્યું પરસ્પરનું વાતાવરણ જોવા મળે છે પંજાબી દાનવિજયજી મહારાજ જ્યાં જાય ત્યાં પઠન-પાઠનનો ઉપદેશ ખૂબ ભારપૂર્વક આપતા. પાઠશાળા સ્થાપવા માટે પૂરા પ્રયત્ન કરતા. પાલિતાણા ગામમાં જે બુદ્ધિ સિંહજીબાબુ જૈન સંસ્કૃત પાઠશાળા છે તે વિ. સં.-૧૯૫૪માં તેઓશ્રીના ઉપદેશથી જ સ્થપાયેલી છે. વિ. સં. ૧૯૫૪ના ચોમાસામાં સુરેન્દ્રનગરમાં શ્રી મુક્તિવિજયજીગણી જૈન પાઠશાળાની [૩૮] સૌજન્ય : શ્રી ચંદ્રિકાબેન પ્રવીણચંદ્ર રિખવચંદ શાહ (લીંચવાળા), મુંબઈ Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરી. અને આ શ્રી યશોવિજયજી સંસ્કૃત પાઠશાળાની સ્થાપનામાં પણ તેઓશ્રીએ જ પ્રેરણા કરી હતી. અને તેઓ દ્વારા સ્થપાયેલી પાઠશાળા જેવી જ્ઞાનની સંસ્થા ૧૦૦ વર્ષ પૂરાં કરે અને હજી જુવાનની જેમ ચાલે તેમાં ઉપદેશકની નિષ્ઠાનો પણ ફાળો સ્વીકારવો જોઈએ. એ તે ગૌરવનો વિષય છે. તેઓને ત્રણ શિષ્યો હતા : ૧. મુનિશ્રીદીપવિજયજી અને ૨. મુનિ શ્રીધર્મવિજયજી અને ૩. મુનિ શ્રીધરણેન્દ્રવિજયજી. સ્વયં પોતે પરમ નિઃસ્પૃહી હતા. શ્રી સિદ્ધગિરિરાજ પ્રત્યે તેમને અગાધ ભક્તિ હતી. ગિરિરાજની તળેટીમાં ઊભા રહીને યાત્રા કરવા જતાં યાત્રિકોને ભારપૂર્વક સમજાવતા હતા. આશાતના ન કરવી. લઘુશંકા, વડી શંકા ન કરવી. પાણી પીને કોગળા ન કરવા. પ્યાલામાં પાણી પીને છેલ્લે ગિરિરાજ ઉપર ઢોળવું નહીં. અને એંઠું પાણી ઢોળવું પડે તેમ હોય તો આપણા રૂમાલ કે તેના જેવા કપડામાં ઢોળવું. વગેરે વગેરે વાતો સમજાવતા. પોતે ગિરિરાજને સુવર્ણનો છે. તેવું માનતા ને કહેતા ને શત્રુંજયનદી ઘીની છે તેવું કહેતા. વિ. સં. ૧૯૫૪માં સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમની સ્થાપના તેમની પ્રેરણાથી જ થઈ છે અને તેઓનો સ્વર્ગવાસ પણ પાલિતાણામાં જ થયેલો. છેલ્લે તેઓ બિમાર પડ્યા. ઉપચાર માટે ભાવનગર પધારેલા. પણ છેલ્લે તેમને આગ્રહ રાખેલો કે મને પાલિતાણા જ લઈ જાવ. અને એ રીતે પાલિતાણા પધાર્યા પછી વિ. સં. ૧૯૫૮ના અષાઢ સુદિ તેરસના દિવસે સમાધિપૂર્વક શુભધ્યાનમાં લીન બનીને સ્વર્ગવાસી થયેલા. તે વખતના મહત્ત્વના ગણાતા તત્ત્વવિવેચક નામના માસિકમાં તેઓ કાળધર્મ પામ્યા તેની વિગતવાર નોંધ આવી હતી તે જોતાં તેઓના બાહ્ય-આત્યંતર વ્યક્તિત્વનો પરિચય મળે છે. તે નોંધ આ પ્રમાણે છે : વિ. સં. ૧૯૫૮ ના અષાડ સુદ-૧૩ : કાળધર્મ દિલગીરી શ્રી સિદ્ધક્ષેત્રમાં મુનિ મહારાજશ્રી દાનવિજયજીના કાળ થવાની ખબર લખતાં અમને અત્યંત દિલગીરી થાય છે. પોતાને સંસ્કૃત ભાષાનું ઉત્તમ પ્રકારનું જ્ઞાન હતું અને ન્યાયમાં એવા કુશળ હતા કે જૈન મુનિઓમાં નૈયાયિક તરીકે તેમના જેવા વિરલા જ હશે. શ્રી સિદ્ધગિરિરાજ ઉપરની આશાતના ટાળવાને માટે અહર્નિશ ઉપદેશ દ્વારા પ્રયત્ન કરતા. અને તે ઉપર તેમનો એટલો અપૂર્વ ભક્તિભાવ હતો કે શ્રી સિદ્ધગિરિજી મહારાજની શીતળ છાયામાં રહીને આશાતના સંબંધી વ્યવસ્થામાં બનતો સુધારો કરવામાં પોતે પોતાની જિંદગી અર્પણ કરી હતી. અનેક ઉત્તમ શ્રાવકો તેમનો ઉપદેશ અંગીકાર કરી પોતાનું બનતું કરતાં હતાં અને પોતે ખરાવાદી હોવાથી કદાચ પોતાના ગિરિરાજ ઉપર અત્યંત ભક્તિભાવથી કોઈને અતિ પ્રેરણાપૂર્વક કહેવું પડતું. તો પણ બનતા પ્રયાસે તેનો અમલ થતો તેમ જ વળી પોતે પણ દર્શનના સ્વરૂપમાં એટલા ઊંડા ઊતરેલા હતા કે અનેક અન્ય પુરુષો જેઓ તેમના સમાગમમાં આવ્યા હતા તેઓ તેમના જ્ઞાનથી સૌજન્ય : ચંદુલાલ ચુનીલાલ શાહ પરિવાર, મુંબઈ [૩૯] Page #73 -------------------------------------------------------------------------- ________________ ખરેખર ચમત્કાર પામતા અને પોતે સ્યાદ્વાદ માર્ગનું એટલી મજબૂતાઈથી ન્યાયયુક્ત પ્રતિપાદન કરતા હતા કે બીજાઓને ન્યાયથી જવાબ દેવો મુશ્કેલ થઈ પડતો. પોતાને ભાવનગર લઈ જવામાં આવ્યા હતા તોપણ ગિરિરાજ ઉપર પોતાનો ભક્તિભાવ એટલો અપૂર્વ હતો કે મરણાંત સમયે પણ તેમની દર્શન કરવાની તેમને તીવ્ર ઉત્કંઠા થઈ અને તેથી તેમને પાલિતાણા લાવવામાં આવ્યા હતા જયાં બે દિવસ રહીને પોતે અષાડ સુદ-૧૩ ના રોજ રાત્રે સુમારે નવ વાગતાં કાળધર્મ પામ્યા. આવા ન્યાયી વૈરાગી વિદ્વાનોમાં મુગટ સમાન અને સિદ્ધાચળજી ઉપર રૂંવે રૂંવે દીપી નીકળતા ભક્તિભાવયુક્ત મુનિરાજનો વિરહ જૈન કોમને એવી ભારે ખોટ પડી છે કે તે પુરાવવી મુશ્કેલ છે. સાધુઓની ફરજ છે કે તેવા પુરુષોને પગલે ચાલીને તીર્થરક્ષણમાં અવશ્ય મથતાં રહેવું, જ્ઞાન ભણવા ગણવાનો ઉદ્યમ રાખવો અને તે રીતે ધર્મનો પ્રભાવ કરવો. કાળનું વિકરાળ સ્વરૂપ છે. મનુષ્યભવ અને વળી ચારિત્ર મહાપુણ્યના યોગે સંપાદન થાય છે તો જે કાળ જ્ઞાન ધ્યાન અને શાસનના રક્ષણમાં ગયો તે અમૂલ્ય ગણીને અવશ્ય આવા સત્કાર્યમાં સતેજ લાગણી ઝળકાવતાં રહેવું તેમાં જ આત્મકલ્યાણ છે. (તત્ત્વ વિવેચક માસિક વર્ષ ૧ અંક-૮ સં-૧૯૫૮ અષાઢ વદિ-૧) આવા પરમજ્ઞાનયોગી મહાપુરુષનાં ચરણોમાં પ્રણામ કરીને પ્રાર્થના કરવાનું મન થાય છે. આપના પ્રભાવે વર્તમાન સંઘમાં ઝાંખો થઈ ગયેલો જ્ઞાનદીપ ફરીથી ઝળહળતો-ઝગમગતો બને એ જ પ્રાર્થના. સૌજન્ય : ચંદુલાલ ચુનીલાલ શાહ પરિવાર, મુંબઈ Page #74 -------------------------------------------------------------------------- ________________ પૂ. દાનવિજયજી મ. સા.શ્રીની “જીવનજ્યોત” અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી જૈનસંઘમાં પૂ. મૂળચંદજી મ. સા.નું નામ બહુ આદરપૂર્વક ઉચ્ચારાય છે. ગચ્છનાયક હોવા છતાં તેઓશ્રીએ પોતાના શિષ્યો માત્ર પાંચ જ બનાવ્યા હતા. તેઓમાંના એક એટલે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના પ્રેરણાસ્રોત પૂ. દાનવિજયજી મ. સા. પોતે મૂળ પંજાબના વતની હતા. તેથી પૂ. દાનવિજયજી પંજાબી નામે ઓળખાતા. બાલ્યકાળથી જ જ્ઞાન-ઝંખના પ્રબળ હતી, જેના પરિણામે તેઓશ્રી ન્યાય-વ્યાકરણશાસ્ત્રના અજોડ વિદ્વાન ગણાતા. પૂ. નેમવિજયજી મ. સા. (શાસન સમ્રા પૂ. નેમિસૂરીશ્વરજી મ. સા.) જેવા પ્રબલ-પ્રતાપી સાધુઓ તેઓશ્રી પાસે ન્યાય-વ્યાકરણશાસ્ત્રનો અભ્યાસ કરતા. વ્યુત્પત્તિવાદ જેવા આકર ગ્રન્થો તેઓશ્રીને મુખપાઠ જેવા હતા. જ્ઞાન પ્રત્યે તેમનો આદર અપૂર્વ હતો. પૂ. સાધુ-સાધ્વીજી મ.સાહેબોમાં જ્ઞાનાભ્યાસ વધે તે માટે પૂજ્યશ્રી સતત પ્રયત્નશીલ હતા. કચ્છ-માંડવીના ચાતુર્માસ દરમ્યાન સ્થાનક-માર્ગી આઠ કોટિ-મોટી પક્ષના ૧૮ ઋષિઓને પ્રતિમાજીની શ્રદ્ધાવાળા બનાવી સંવેગી માર્ગના અનુરાગી બનાવ્યા. શાશ્વત ગિરિરાજ શ્રી સિદ્ધગિરિ અને પરમાત્મા શ્રી ઋષભદેવ પ્રત્યેનું તેઓશ્રીને અજબ આકર્ષણ હતું જેના કારણે છેલ્લાં વર્ષોમાંના મોટા ભાગનાં ચાતુર્માસ પાલીતાણા કરેલ. વિ. સં. ૧૯૪૮ના ચાતુર્માસ દરમ્યાન પૂ. દાનવિજયજી મ. સા.ની પ્રેરણાથી બાબુ બુદ્ધિસિંહજીના નામ ઉપરથી “શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળા'ની ભા.સુ. ૬ના શુભ દિવસે પાલીતાણામાં સ્થાપના થઈ જેમાં પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં સાધુ મહાત્માઓને વિધ-વિધ વિષયોનું અધ્યયન-કાર્ય શરૂ કરાયું. શાસ્ત્રીજી પણ અધ્યયન કરાવતા તેમ જ શ્રાવકોને પણ શિક્ષણ અપાતું. વિ. સં. ૧૯૪૯ના પાલીતાણાના ચાતુર્માસ દરમ્યાન એક સ્વામિનારાયણપંથી વિદ્વાન સાધુ સાથે પૂ. દાનવિજયજી મ. સાહેબે સંસ્કૃતમાં વિવાદ કરી વિજય પ્રાપ્ત કરેલ. વિ. સં. ૧૯૫૩નું ચાતુર્માસ મહેસાણા થયેલ, ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીના ઉપદેશથી, પૂ શ્રી રવિસાગરજી મ. સા.ના કરકમલથી અને શેઠશ્રી વેણીચંદ સુરચંદભાઈના સ–પ્રયત્નથી | સૌજન્ય : શ્રી ચંપકલાલ મફતલાલ સોની, થરા (૪૧), Page #75 -------------------------------------------------------------------------- ________________ અને શ્રીસંઘના સહકારથી વિ. સં. ૨૦૫૪ના કા.સુ. ૩ ના મંગળ દિવસે “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા”નો શુભ પ્રારંભ થયો. પુણ્યવંત પુરુષોના પુણ્ય પ્રભાવે આજે આ પાઠશાળાએ શતાબ્દી પૂર્ણ કરી ૧૦૧મા વર્ષનો મંગળ પ્રારંભ કર્યો છે. વિ. સં. ૧૯૫૪ના સુરેન્દ્રનગરમાં ચોમાસા દરમ્યાન શ્રી મુક્તિ વિજયજી ગણી-જૈન પાઠશાળાની સ્થાપના તેઓશ્રીના શુભ પ્રયત્નથી થઈ. ત્યારબાદ પૂજયશ્રીની સ્વાથ્યની અસ્વસ્થતાના કારણે લગભગ પાલીતાણા સ્થિરતા થઈ. સાનકૂળતાએ અધ્યાપનરુચિ સંતોષતા. વિ. સં. ૧૯૫૮માં ક્ષય-રોગના કારણે શારીરિક અસ્વસ્થતામાં વધારો થતાં ઉપચારાર્થે ભાવનગર લઈ ગયેલ પણ દાદા અને ગિરિરાજના આકર્ષણે તેઓશ્રી તરત પાલીતાણા પધારેલ. છેલ્લે આ જ વર્ષે અષાડ સુદ ૧૩ ના દિવસે રાત્રે નવ વાગ્યા આસપાસ કાળધર્મ પામેલ. તે કાળના વિદ્વાનોમાં તેઓશ્રીનું નામ અગ્રગણ્ય હતું. અને પાલીતાણા-શ્રી સિદ્ધગિરિજીની આશાતનાદિ ટાળવા-ટળાવવા તેઓશ્રી સતત પ્રયત્નશીલ રહેતા. હૃદયના અણુએ-અણુમાં શ્રી શાશ્વતગિરિનો ભક્તિભાવ અપૂર્વ હતો. પૂ. શ્રીના કાળધર્મે શ્રી જૈનસંઘમાં શાસ્ત્ર-જ્ઞાન પ્રેમી વિદ્વાન મુનિરાજની વણપુરાય તેવી ખોટ પડી. તેઓશ્રીની પરંપરામાં અનુક્રમે શ્રી દીપવિજયજી મ. સા. શ્રી ધર્મવિજયજી મ. સા. અને છેલ્લે શ્રી ધરણેન્દ્રવિજયજી મ. સા. થયા. આજે તેઓશ્રીની પરંપરામાં કોઈ વિદ્યમાન નથી. ૪૨. સૌજન્ય : શ્રી મુક્તિલાલ શિવલાલ શાહ, થરા Page #76 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી રવિસાગરજી મ.સા.ની જીવનજ્યોત ૧ આ. મનોહર કીર્તિસાગરસૂરિ મારવાડનું પાલી શહેર, આજથી પોણા બસો વર્ષ પહેલાં પણ એની જાહોજલાલી ઓછી ન હતી. આખાયે પાલી શહેરમાં જેનું માનભેર નામ લેવાય એવા, રઘાજી નામે શેઠ ત્યાં રહે, જ્ઞાતિએ વિશા ઓશવાળ વણિક, ખૂબ ધર્મી જીવ, એમનાં પત્નીનું નામ માણકોર, શેઠાણી પણ એવાં જ ધર્મી જીવ, બધી રીતે સુખી જીવ, માત્ર એક ખોટ, શેર માટીની... શેઠના આંગણે આવેલું કોઈ ભૂખ્યું ન જતું, અન્યના દુ:ખને જોઈ-સાંભળી દ્રવી જતા શેઠ એના કકળતા કાળજાને ટાઢું કરતા. એમની પેઢીએ આવેલ કોઈ નિરાશ થઈને પાછો ન જતો... પુણ્ય પ્રભાવે શેઠશેઠાણીની ઇચ્છા પૂર્ણ થઈ. વિ. સં.૧૮૭૬ ફા.સુ. ૩ ના પનોતા દિવસે પુત્રરત્નનો જન્મ થયો. લાડકવાયાનું નામ રાખ્યું રવચંદ. છ વર્ષના બાળકને વિદ્યાભ્યાસ માટે નિશાળે મૂક્યો. કુશાગ્રબુદ્ધિ અને ગ્રહણ-શક્તિની તીવ્રતાએ અલ્પ સમયમાં વ્યાવહારિક અભ્યાસ પૂર્ણ કર્યો. રઘાજી શેઠને વેપાર અર્થે ગુજરાતમાં-અમદાવાદમાં વારંવાર આવવું પડતું. અમદાવાદ શહેર અનેક શહેરો સાથે સાંસ્કૃતિક, સામાજિક, અને વ્યાપારિક રીતે સંકળાયેલું રહેતું. યુવાન પુત્ર રવચંદને ધીમે ધીમે રઘાજી શેઠે ધંધામાં જોડવા પ્રયત્ન શરૂ કર્યો. અને થોડા સમયમાં તો તે ધંધામાં પ્રવીણ બની ગયો. થોડા સમય બાદ રઘાજી શેઠે અમદાવાદ-નિશાપોળમાં મકાન લીધું. રોજ જિન-દર્શન, પૂજન સાથે ઝવેરીવાડ નેમિસાગરજી ઉપાશ્રયે ગુરુવંદન, જિન-વાણી-શ્રવણ, પચ્ચખાણ વગેરે કરી જીવન ધન્ય બનાવતા. પૂ. શ્રી નેમિસાગરજી મ. સા.ના સત્ સમાગમથી રવચંદની ધર્મભાવના વૃદ્ધિ પામી, સૌજન્ય : શ્રી મફતલાલ ઝુમચંદ પાંચાણી, થરા ૪૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો ગાઢ રંગ લાગ્યો. સંયમી બનવાની ભાવના અંતરમાં વિકસવા લાગી. સાથે ધર્મ-અભ્યાસ શરૂ કર્યો. પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથાદિના અભ્યાસે વૈરાગ્યભાવના બળવત્તર બની. માતા-પિતા પાસે સંયમી બનવાની અનુજ્ઞા માગી. માતા-પિતાની સંમતિ ન મળતાં સ્વયં સંયમીનો વેષ પરિધાન કરી સાધુ બની ગયા. તે દિવસ એટલે વિ. સં. ૧૯૦૭, માગ.સુ. ૧૧ મૌન એકાદસ ધર્મી માતા-પિતાએ છેવટે સંમતિ આપી. પૂ. શ્રી નેમિસાગરજી મ.એ સંયમી બનેલ ભાવિક આત્માને વિધિપૂર્વક સાધુવેષ સમર્પણ કરી સર્વવિરતિ-સામાયિક સૂત્રના પાઠ ઉચ્ચરાવી ‘મુનિશ્રી રવિસાગરજી’ નામ આપ્યું. લીંબડી શ્રી સંઘની આગ્રહભરી વિજ્ઞપ્તિથી વડીદીક્ષા વિધિ ત્યાં કરાવી પ્રથમ ચાતુર્માસ સાણંદ કર્યું. વિ. સં. ૧૯૧૦માં પેથાપુરના શ્રાવકને દીક્ષા આપી મુનિ શ્રી ધર્મસાગરજી નામ આપ્યું. વિ. સં.૧૯૧૧નું ચાતુર્માસ પૂ. ગુરુદેવશ્રી સાથે વીરમગામ અને વિ. સં. ૧૯૧૨નું ચાતુર્માસ પેથાપુરમાં શ્રી કપૂરસાગરજી મ. તથા શ્રી વિવેકસાગરજી મ. સા. સાથે કર્યું. વિ. સં. ૧૯૧૩નું ચાતુર્માસ વિરમગામ પૂર્ણ કરી શ્રી શંખેશ્વર થઈ મુજપુર પધાર્યા. પૂ. ગુરુદેવશ્રી નેમિસાગરજી મ. સા. ત્યાં કાળધર્મ પામ્યા. પૂ. ગુરુદેવશ્રીના વિરહથી શોકાધીન બનેલ રવિસાગરજી મ. આયુષ્યની ક્ષણભંગુરતા વિચારી સમભાવમાં સ્થિર થયા. વિ. સં. ૧૯૧૪ માં પૂ. વિસાગરજી મ. સા. એ અમદાવાદ-દેવસાના પાડામાં સુશ્રાવકને સંયમ અર્પણ કરી શ્રી હીરસાગરજી નામ આપ્યું. અને પાટણમાં સાંકળચંદભાઈને દીક્ષા આપી ‘મુનિશ્રી સુખસાગરજી' બનાવ્યા. આજ વર્ષે સાણંદમાં મુખ્ય જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. આ રીતે મહેસાણા, પાટણ, પાલનપુર, વિજાપુર, ઈડર, ઘોઘા, અમદાવાદ વગેરે સ્થળોએ ધર્મપ્રભાવના પૂર્વક ચાતુર્માસ કરી વિ. સં. ૧૯૪૮માં મહેસાણા પધાર્યા. અને વૃદ્ધાવસ્થાના કારણે સ્થિરવાસ સ્વીકાર્યો. વિ. સં. ૧૯૪૮ થી ૧૯૫૩ સુધીનાં છ ચાતુર્માસ મહેસાણામાં જ કર્યા. વિ. સં. ૧૯૫૪માં સુશ્રાવક વેણીચંદ સુરચંદ આદિ શ્રી સંઘને પ્રેરણા-ઉપદેશ આપી કા.સુ.૩ ના મંગળ દિવસે ‘શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી. સૌજન્ય : શ્રીમતી ડાહીબેન મફતલાલ, થરા ૪૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ આ જ વર્ષે જેઠ વદ ૧૦ની રાત્રિએ પૂ. મ.શ્રીને એકાએક શ્વાસનો ઉપદ્રવ વધી ગયો. શ્રી સુખસાગરજી મ. ને તથા પ્રિય શિષ્ય બહેચરદાસને સમાધિભાવમાં સ્થિર રહેવા સ્તવનો, પદો, સઝાયો સંભળાવવા સૂચના કરી. સ્વયં અનિત્યાદિ ભાવનાઓમાં દત્તચિત્ત બન્યા. વિ. સં. ૧૯૫૪ જેઠ વદ ૧૧ની પ્રાતઃ ક્રિયા-પ્રતિક્રમણ, પડિલેહણ, પરમાત્મ દર્શન કરી સંથારામાં અર્ધપદ્માસને શ્રી નમસ્કાર મહામત્રના ધ્યાનમાં લીન બન્યા. મહેસાણા શ્રી સંઘની હાજરીમાં સવારે નવ વાગે પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. પૂ. શ્રી રવિસાગરજી મ. સાહેબે કુલ ૧૦ ચાતુર્માસ મહેસાણા કર્યા. આજે પણ શ્રી મહેસાણા સંઘમાં પૂજ્યશ્રીના ત્યાગ ધર્મનો પ્રભાવ પ્રગટ દેખાય છે. સૌજન્ય : શ્રી પાવાપુરી જૈન સોસાયટી, થરા ૪૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ શેઠ વેણીચંદભાઈના કાકા શાહ કસ્તુરચંદ વીરચંદ મુંબઈના વ્યાપારી જીવનમાં તેઓ જાણીતા ધર્મિષ્ઠ હતા, એટલું જ નહીં, પરંતુ સમજુ અને ઉદાર પુરુષ હતા. એક વખત સંયમ લેવાની પણ તેઓની તૈયારી હતી. શેઠ કસ્તુરચંદ વીરચંદ દોશી સંજોગવશાત્ ચારિત્રાવરણીય કર્મના ઉદયને લીધે તેઓ સંયમ લઈ ન શક્યા છતાં અવારનવાર ધાર્મિક અનુષ્ઠાનોમાં તેમના જીવનનો ઘણો ભાગ ગયો છે. તેઓ પૂરેપૂરા ઉદાર પુરુષ હતા તેથી જ મૂડીના પ્રમાણમાં વધારે પડતી રકમ તેમણે સત્કાર્યોમાં ખર્ચી છે. શરૂઆતમાં નાણાંની મદદ આપી મહેસાણા પાઠશાળાનેય પગભર કરવાનું માન એ ઉદાર પુરુષને ઘટે છે. પૂ. આત્મારામજી મહારાજના પટ્ટધર શિષ્ય સદ્ગત આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના સચોટ ઉપદેશથી જ્ઞાનોત્તેજનના કાર્ય માટે તેઓએ પોતાના વ્યાપારમાં બાર આની ભાગ નાંખ્યો હતો. તેમાં ત્રણ વર્ષે રૂ. ૧૨૦૦૦/- જેટલી રકમ ઉત્પન્ન થઈ. તે રકમમાંથી એક પાઠશાળા ખોલવામાં આવી. જેમાં પંડિતો રાખવામાં આવે છે અને ગામોગામથી વિહાર કરી મહેસાણામાં પધારતાં પૂ. સાધુ-સાધ્વીઓના અભ્યાસ માટે સારી ગોઠવણ કરવામાં આવી છે. જેમાં આજે પણ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોષ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ સમદષ્ટિથી કરાવવામાં આવે છે. આ શાળા માટે સગવડતાવાળું પોતાનું એક મકાન અર્પણ કરેલ છે. ત્યાર પછી કસ્તુરચંદભાઈનાં પત્ની ઝીણીબાઈએ ઉપરની રકમમાં રૂ. ૧૯૦૦૦/(ઓગણીસ હજાર)નો વધારો કરી લગભગ આ રકમ રૂ. ૩૧૦૦૦/- (એકત્રીસ હજાર) સુધી પહોંચાડી છે. વેણીચંદભાઈની પ્રેરણાથી ઝીણીબાઈએ બીજાં પણ અનેક ખાતાંમાં સારી રકમનો સર્વ્યય કરેલો છે. આ “કસ્તુરચંદ વીરચંદ જૈન વિદ્યાશાળા”નો વહીવટ ટ્રસ્ટીઓ તરફથી મહેસાણા પાઠશાળા ચલાવે છે જેમાં પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા આ (શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત) પાઠશાળાએ માન્ય કરેલ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણમાં આગળ વધવા ઉપયોગી ન્યાય-વ્યાકરણ-સાહિત્ય-કાવ્ય-કોષ વગેરેનો અભ્યાસ કરે છે. સૌજન્ય : શ્રી સારાલાલ જેચંદલાલ શાહ, થરા ૪૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ -- S aw- ક જી Sws , પ્રk કે હતો ' શ્રીમદ્ યશોવિજય જેને સંસ્કૃત પાઠશાળા હર R પાંડિત્ય પરંપરા ર be Aven જs: : : E જ s , - --- - - - -- -- ૩ - J. SM'' Page #81 -------------------------------------------------------------------------- ________________ Page #82 -------------------------------------------------------------------------- ________________ cas e prova શતાબ્દી મહોત્સવ પ્રસંગે વરઘોડામાં પુષ્પોથી સુશોભિત ભવ્ય રથ વરઘોડામાં ઉપસ્થિત વિશાળ જન-સમુહ For Private se www.jainelibrarytorg Page #83 -------------------------------------------------------------------------- ________________ વરઘોડામાં ઉપસ્થિત વિશાળ જન-સમુહ અધ્યક્ષ શેઠશ્રી શ્રેણિકભાઈનું પ્રાસંગિક પ્રવચના or Private & Personalus www.janelbowy.org Page #84 -------------------------------------------------------------------------- ________________ સેક્રેટરી શ્રી બાબુભાઈ અધ્યક્ષ શેઠશ્રી શ્રેણિકભાઈનું બહુમાન કરી રહ્યા છે અધ્યક્ષશ્રી દ્વારા પં. શ્રી છબીલદાસભાઈનું બહુમાન For Private & Persona ainelibrary.org Page #85 -------------------------------------------------------------------------- ________________ | | કાકા -2 અધ્યક્ષશ્રી શ્રેણિકભાઈ દ્વારા પંડિતશ્રી સોમચંદભાઈનું બહુમાન ઉપસ્થિત દીક્ષાર્થી ભાઈઓનું બહુમાન For Private & પy Drat | Page #86 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના અધ્યાપકશ્રીઓ Pr છાત્રો દ્વારા સ્નાત્ર he & Persona Only પૂજા-ભક્તિ - Page #87 -------------------------------------------------------------------------- ________________ ઈનામી સમારંભ પ્રાર્થના કરતાં છાત્રો Fd Prive & Perpalu on www apary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ AL અભ્યાસ કરી રહેલ છાત્રગણ ચતુર્દશીએ પૌષધ કરવા ઉપસ્થિત છાત્ર સમુહ Persegal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Page #90 -------------------------------------------------------------------------- ________________ એક અમર વ્યક્તિત્વ – પૂ. બુદ્ધિસાગરજી ડૉ. પ્રફ્લાદ પટેલ રહી દીક્ષા યતિની ઓં, જગત ઉદ્ધાર કરવાને, સકલ કર્મો પરિહરવા, સહજની શાન્તિ વરવાને. (પૂ. બુદ્ધિસાગરજી) ઉત્તર ગુજરાતમાં આવેલા વિજાપુરમાં એક સાધારણ, નિરક્ષર પટેલ ગોત્રમાં જન્મેલ બહેચર નામે બાળક ભવિષ્યમાં પ્રચંડ મેધાનો સ્વામી, મહાન સમાજસુધારક, શતાધિક ગ્રંથોનો સર્જક, યોગનિષ્ઠ અધ્યાત્મમય યુગપ્રભાવક મહાન જૈનાચાર્ય બનશે એવી એ કાળમાં ભાગ્યે જ કોઈને કલ્પના આવી હશે. વિ. સં. ૧૯૩૦માં જન્મેલ બહેચરને-પિતા શિવદાસ અને માતા અંબાબાઈના આ સંતાનને પિતૃવારસામાં કાંઈ વિશેષ મળ્યું જણાતું નથી. પરંતુ વૈવાયત્ત ૩ને ગ, માયત્ત તું પૌરુષમ્ ન્યાયે ભવાન્તરનું ભવ્ય ભાથું લઈને આવનાર આ પટેલ ગોત્રનો બાળક બચપણમાંથી જ જૈન સંસ્કાર પામી, દીક્ષા લઈ સમગ્ર જૈન સમાજનું અને ગુજરાતનું એક અણમૂલું રત્ન સાબિત થાય છે. બહેચરદાસે ગામઠી શાળામાં બે-ત્રણેક ધોરણનું શિક્ષણ લીધું, ત્યાં જૈન કુળના ડાહ્યાભાઈ દેસાઈ સાથેની મૈત્રીએ તેમના સમગ્ર જીવતરને અનેક દિવ્યતાઓથી ભરી દેવાની તકો પૂરી પાડી, વિદ્યાવંત થવા ઝંખતા બહેચરદાસને ડાહ્યાભાઈના ઘેરથી સરસ્વતી મંત્રયુક્ત હસ્ત લિખિતગ્રંથ મળ્યો; વિજાપુરના ભાદાણીવાડાના દેરાસરમાં પદ્માવતીદેવીની પ્રતિમા સામે તેમણે મંત્ર આરાધના કરી. આપણા આ બહેચર-કાલિદાસને શારદાએ દર્શન આપ્યાં કે નહીં તે જગત જાણતું નથી, પરંતુ એમના સાહિત્ય સર્જનની વિશાળતા, વૈવિધ્ય અને તાત્ત્વિક ઊંડાણ જોતાં સ્પષ્ટ થાય છે કે તે શારદાના કૃપાપાત્ર બન્યા જ હતા. વિજાપુરમાં સુશ્રાવક દોશી નથુભાઈ અને તેમનાં પત્ની જડાવબહેને બહેચરદાસનાં ધર્મ-માતાપિતા બની તેમના ઘડતરમાં ઊંડો રસ લીધો; અને યોગાનુયોગ બહેચર મહાન જૈન મુનિ પૂ. રવિસાગરજીના પરિચયમાં આવ્યા, રવિની કૃપાથી-સ્પર્શથી શતદલ કમળ ખીલી ઊઠે તેમ પૂ. રવિસાગરજી મહારાજની અસીમ કૃપાથી બહેચરદાસે આત્માનાં અંધારા ઉલેચી શતદલ કમલશા જૈન સાધુ બનવાની દિશામાં ગતિ કરી. ત્યાર પછી તો બહેચરદાસ ઉપાશ્રયમાં આવતા સાધુઓના પરિચયમાં આવતા ગયા, આત્મા વૈરાગ્યવાસિત થતો ગયો તે પછી તેઓ આજોલમાં પાઠશાળાના શિક્ષક બન્યા. અનેક સૌજન્ય : શ્રી કાંતિલાલ કાળીદાસ દોશી, પાલનપુર ૪૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન ગ્રંથોના પરિશીલને આત્મા ઉચ્ચતર ભૂમિકાની ઝંખના કરતો હતો, તેવામાં તેમને મહેસાણા જવાની તક મળી. પૂ. રવિસાગરજી મહારાજના અખંડ સાંનિધ્યે અને તેમની પ્રભાવક સાધુતાથી પ્રભાવિત બહેચરદાસને પૂજ્ય મહારાજશ્રીએ તેમના શિષ્ય સુખસાગરજીના શિષ્ય થવા પ્રેરણા આપી, સંસાર તો ઝવેરી લોકોનો દરબાર છે. આવા મહાન ઝવેરી પૂ. રવિસાગરજીએ બહેચરદાસનું પાણી માપી લીધું હતું. પણ એ સમયે તેમના હિન્દુધર્મી વિદ્યાગુરુ પં. રાજારામની અનિચ્છા હોવા છતાં બહેચરદાસ વિ. સં. ૧૯૫૭ ના માગશર માસમાં પૂ. સુખસાગરજીને વંદવા પાલનપુર ગયા. પૂ. હીરસૂરીશ્વરજીના ઉપાશ્રયે ચમત્કાર સર્જાતાં-ધ્યાનમગ્ન બહેચરદાસે ગેબી અવાજથી પ્રેરાઈને જૈન દીક્ષા લેવા જાહેરાત કરી; તેમના દીક્ષા મહોત્સવથી પાલનપુર ધન્ય બન્યું, તે પછી તેઓ બુદ્ધિસાગર તરીકે પ્રસિદ્ધ થયા. પૂ. બુદ્ધિસાગરજીએ પ્રથમ ચાતુર્માસ સુરતમાં કર્યું, ત્યાં મહામુનિ લાલજી મહારાજના સંપર્કમાં આવ્યા, અને અન્ય અનેક વિદ્વાનોના પરિચયમાં આવ્યા. પાદરાનો ચાતુર્માસ-નિવાસ અતિ ફળદાયી રહ્યો. ત્યાં તેમણે “અધ્યાત્મ જ્ઞાન-પ્રસારક-મંડળ'ની સ્થાપના કરી. તેમના મોટા ભાગના ગ્રંથો આ મંડળ દ્વારા અતિ સાધારણ મૂલ્યથી પ્રકટ થયા છે. વડોદરા આવ્યા ત્યારે તેમણે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની સાથે દીર્ઘ ચર્ચા કરી અને બોધ આપ્યો. પ્રખર વક્નત્વ શક્તિ, સતત અધ્યયન શીલતા, પ્રકૃષ્ટ તત્ત્વચિંતન, તીક્ષ્ણ મેધા અને પ્રભાવક છટા – આ બધાં તત્ત્વો સાથે પોતાની અસ્મલિત વાગ્ધારાથી તેઓશ્રી શ્રોતાઓને રસતરબોળ કરીને પોતાના કથયિતવ્યની સચોટતા પાર પાડતા. ગાયકવાડ સરકાર ઉપરાંત અનેક નાના મોટા રાજવીઓને પ્રતિબોધ આપ્યો હતો. L. વડોદરામાં ભરાયેલ ૪થી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તેમણે “ઉપાધ્યાય યશોવિજયજીના ગુર્જર સાહિત્ય પર નિબંધ તૈયાર કરી આપ્યો હતો. શ્રીમમાં અભુત સર્જન શક્તિ-કવિત્વ-સામર્થ્ય હતું, પરિણામે માત્ર ૨૪ વર્ષના સાધુજીવનમાં તેમણે ગુજરાતી, હિન્દી સંસ્કૃતમાં ૧૦૮ ગ્રંથો લખીને, પોતાના ૧૦૮ ગ્રંથ શિષ્યો બનાવવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી. તેમણે સાહિત્ય સર્જનમાં પણ અનુપમ વૈવિધ્ય દાખવ્યું છે. આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખી કેટલીક “ગીતાઓ' લખી છે. જેમ કે અધ્યાત્મગીતા, જૈન મહાવીર ગીતા, પ્રેમગીતા, સુખસાગરગુરુગીતા, કૃષ્ણગીતા, આત્મદર્શન ગીતા. કેટલાક ઉપનિષદ્ પદ્ધતિના ગ્રંથો છેઈશાવાસ્યોપનિષદ્ (જૈન દૃષ્ટિએ) જૈનોપનિષદ આ ઉપરાંત, ધર્મનીતિ, યોગશાસ્ત્ર, ઈતિહાસ, કેળવણી યોગ, કર્મ, પ્રતિમાલેખસંગ્રહો, જૈન ઐતિહાસિક રાસમાળા, ધાર્મિક પત્રો, સંશોધન આદિ વિવિધ વિષયો પર પુષ્કળ લખ્યું છે. સમાજ સુધારાના ક્ષેત્રે પણ એમનું પ્રદાન-સર્જન અતિમૂલ્યવાન છે. કન્યાવિક્રય નિષેધ, “ભારત સહકાર શિક્ષણ” વગેરે ગ્રંથો નોંધપાત્ર છે. “કક્કાવલિ સુબોધ' એમનો છેલ્લો ગ્રંથ છે. તેની પ્રસ્તાવના પણ તેમણે પૂર્ણ કરી. અનેક પુષ્પોની માળાની જેમ ૧૦૮ જ્ઞાન પુષ્પોની માળાના મેર સમા આ ગ્રંથને પૂર્ણ કરીને શ્રીમદે મા શારદાને ચરણે ૧૦૮ ગ્રંથોની રચનાથી ૧૦૮ ગ્રંથ ૫િ૦) સૌજન્ય : શ્રી ભોગીલાલ પરસોત્તમદાસ, કાંદીવલી મુંબઈ Page #92 -------------------------------------------------------------------------- ________________ શિષ્યોની પ્રતિજ્ઞાપૂર્ણ કરી. સ્વદેશભક્તિ ઉપરાંત વીસમી સદીમાંય પશુવતું જીવન જીવતા દૂબળા અને ભોઈ લોકોનો ઉદ્ધાર કરવા પ્રયાસ કરીને તેમને અનેક વ્યસનોમાંથી મુક્ત કર્યા. શિક્ષણ અને સંસ્કાર માટે તેમની નજર સમગ્ર સમાજ પર પડી હતી. અમદાવાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ સ્થપાવી, પાલીતાણાના યશોવિજયજી જૈન ગુરુકુળને સુવ્યવસ્થિત કર્યું. વિજાપુરમાં જૈન જ્ઞાનમંદિરની સ્થાપના કરી તો સમાજના જૈનેતર અને તદ્દન નીચલા વર્ગના બાળકો માટે વિજાપુર અને પ્રાંતિજમાં નિશાળો ખોલાવી. સર્વ ક્ષેત્ર-વિહારિણી તેમની પ્રતિભાનો લાભ ગુર્જર પ્રજાને ઘણો મળ્યો છે. તેઓશ્રી વિશાળ દષ્ટિ ધરાવતા હોવાથી ગચ્છના કલહો, મતમતાન્તરોથી પર હતા, જૈન સાધુ હોવા છતાં તે અઢારે આલમના ઓલિયા હતા. કોઈક મહા જોગંદર જેવા આ આચાર્યશ્રીનો આત્મા તો યોગનિષ્ઠ હોવા છતાંય તેમણે સદૈવ આત્મોદ્ધાર સાથે જગત ઉદ્ધારની ભાવના સેવી હતી. આ બધું હોવા છતાં તેમનું અસલ પોત હતું-અલગારી અવધૂતનું. જૈન પરંપરામાં મહાન અધ્યાત્મયોગી મસ્ત ફકીરીના ધારક આનંદઘનજી પછી પૂ. બુદ્ધિસાગરજી જેવા અવધૂત ભાગ્યે જ કોઈ થયા હશે. હાનાલાલની ઉક્તિ સાર્થક છે. આંખલડી અનભોમાં રમતી, ઊછળે ઉરનાં પૂર, સત્ ચિત્ આનંદ ખેલંદા, ધર્મ ધુરંધર શૂર. સૌજન્ય : શ્રી રતિલાલ નગીનદાસ શાહ, કાંદીવલી મુંબઈ ૫૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ દીર્ઘદ્રષ્ટા સૂક્ષ્મ-તત્ત્વચિન્તક પરમશ્રદ્ધેય પંડિતપ્રવર શ્રી પ્રભુદાસભાઈ શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી સંસારચક્રમાં અનેકાનેક આત્માઓ જન્મ ધારણ કરી પોતાના કર્માનુસાર જીવન જીવી મૃત્યુ પામે છે. આ ઘટનાચક્ર અનાદિકાળથી ચાલતું આવ્યું છે. તેમાં સૂક્ષ્મ પ્રજ્ઞાશાલી શલાકાપુરુષ જેવા એટલે લોકભાષામાં આંગળીને વેઢે ગણાય એવા કોઈ વિરલ પુરુષ જ પાકતા હોય છે, તેમાંય આત્મિક જ્યોતને જલતી રાખી અન્ય અનેક આત્માઓને તેજોમય બનાવનાર તો કોઈક વિરલ જ હોય છે. આવા વિરલ પુરુષ આપણા પૂજ્ય પ્રભુદાસભાઈ છે. આજના આવા વિષમ વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિ શ્રીસંઘ સુવ્યવસ્થાની અહાલેક જગાવનાર આ વીસમી સદીમાં વિરલ જ હોય તેવા શ્રી પ્રભુદાસભાઈએ વિ. સં. ૧૯૪૯માં રાજકોટ સમઢીયાળા પાસે ખેઇડી ગામમાં જન્મ ધારણ કરેલ અને ત્યાર પછી તેમને પિતાની સાથે સમઢીયાળા ગામમાં રહેવાનું થયું. બહુ કષ્ટ વેઠી ગુજરાતી અભ્યાસ માટે પણ નાના ગામડેથી પાંચ માઈલ ચાલતા અભ્યાસનાં સાધનો તથા ખાનપાનની થેલી લઈ જવું પડતું અને સાંજે પાછા આવી જવાનું. વિ. સં. ૧૯૬૩માં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં પ્રવેશ પામી જૈિન તત્ત્વજ્ઞાન, પ્રકરણો, તેમ જ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ત્યાં ગુરુ ભગવંતોનો પરિચય, શાસ્ત્રશ્રવણ તેમ જ જૈનેતર સાહિત્યનું પણ વાંચન-મનન-પરિશીલન ઘણું કર્યું. પ્રારંભમાં અનેકવિધ વિચારણાઓમાં તલ્લીન રહેતા, તેમાં ચરખા ચલાવે, ખાદીધારી થયા. પાટણ અને રાધનપુરની બોર્ડિંગ ચલાવી ન્યાય, નીતિ, અને દેશની પરતંત્રતાને લગતા વિચારો ધરાવે. એમ કરતાં એક વખત બ્રિટિશ સરકારે મોહનદાસ કરમચંદ ગાંધીને પકડ્યા, તેમને કેમ પકડ્યા, કયા ધોરણે, કયા કારણસર ? આવા બધા વિચારો આવતાં તેઓશ્રીના મગજમાં વીજળીનો ચમકારો થાય તેમ ચમકારો થયો કે, આ બધું ભારતીય આર્યપ્રજાની શાંતિ, સુખાકારી, નૈતિકતા, સંસ્કૃતિ, એક સંપી પરસ્પરનું વાત્સલ્ય આ બધાંનો નાશ કરવાનું એક મહાન કાવતરું હોય એમ લાગ્યું. આ આકસ્મિક સંજોગોમાં મગજમાં કોઈ નવીન જ ચમકાર થતાં, ભારતની પ્રજાની ભયંકર પાયમાલી દેખાવા માંડી, ચરખો ચલાવવો, ખાદીધારીપણું, કાંતણ વગેરે ઊંચું મુકાઈ ગયું, ૫૨ સૌજન્ય : શ્રી દર્શન વિદ્યુત સામાયિક મંડળ, થરા Page #94 -------------------------------------------------------------------------- ________________ અને સ્વરાજ માટેનું જે આંદોલન ચાલી રહ્યું છે એ સ્વરાજ સ્વરાજ નથી. માંગીને લીધેલ પરતંત્રતાની બેડી છે. હવે આ સંબંધમાં ભારતીય પ્રજાને સાચો ખ્યાલ આપવો શી રીતે ? દયા, પ્રેમ, કરુણાના ઝરા સુકાઈ જશે, આત્મિક તન-મન-ધન લૂંટાઈ જશે, પ્રજા સવલતોના બહાને અવળે માર્ગે દોરવાઈ જશે. આમાં ફરજ બજાવવાનું કામ જોર કરવા માંડ્યું પણ આર્થિક સ્થિતિ અતિ મધ્યમ અને સાધનોનો અભાવ, કરવું શું? એવામાં તેઓશ્રીએ તેમના જ વિચારોને બરાબર સમજી, ભાષામાં ઉતારી શકે તેવા શ્રી અરવિંદભાઈ પારેખ અને શ્રી ગોરધનભાઈ માસ્તર મળી ગયા, અને તેમના મારફત એક “હિતમિત, પથ્ય સત્ય” નાનકડું પત્ર શરૂ કર્યું, તેમાં આ બ્રિટિશરોની ચાલની કટારો લખાવા માંડી. આ કટારલેખોમાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, કાકા કાલેલકર, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી વિનોબા ભાવે હોય કે દેશના મોટામાં મોટા નેતા હોય, ગાંધીજી હોય કે રાજગોપાલાચારી હોય, એક પછી એક તે લેખકોમાં આવવા માંડ્યા. વર્તમાનમાં આર્યપ્રજાની જે અવદશા થઈ રહી છે, ભ્રષ્ટાચાર, અનૈતિકતા, ખુનામરકી, લૂંટફાટ, વ્યભિચાર, મારામારી, અને ધર્મનો એકાંતે નાશ કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે બધી બાબતને વિસ્તૃત રીતે આજથી ૬૦ વર્ષ પહેલાં ખૂબ ઝીણવટથી આલેખન કર્યું. અને તે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા તરફથી સાથે પંચપ્રતિક્રમણ રૂપે પ્રગટ થયું છે તે ખાસ વાંચકોએ ઝીણવટપૂર્વક વાંચવા જેવું છે. અમો હું (છબીલદાસ), ૫. શ્રી શિવલાલભાઈ, પં. શ્રી કુંવરજીભાઈ, પં. શ્રી વાડીભાઈ (પરીક્ષક, જેમણે સારાય ભારતમાં પરીક્ષક તરીકે પ્રવાસ કરી, ભારતની પાઠશાળાઓની પરીક્ષાઓ લેવા સાથે શ્રી મહેસાણા પાઠશાળાને ખૂબ જ પ્રસિદ્ધ કરવાનું કામ કર્યું છે.) વગેરે તેઓશ્રીનાં લખાણોની પ્રેસ કોપી કરતા હતા. ત્યારે રોજેરોજ નવું જાણવા મળવા સાથે જાણે કોઈ નવી જ ભાત પાડતું આશ્ચર્યકારી લખાણ હોય તેમ લાગે. મહેસાણામાં સ્ટેશને ઊતરતો માલ પહોંચાડવા માટે સો ગાડાં કામ કરતાં, તેની જગ્યાએ એક ખટારો આવ્યો ત્યારે, તેઓશ્રીએ કહ્યું કે બસો બળદોને કતલખાને લઈ જવાનું કારખાનું ઊભું થયું. આણંદમાં પહેલવહેલી દૂધની ડેરી થઈ ત્યારે તેઓશ્રીએ કહ્યું કે ભારતનાં બાળકોના મોઢામાંથી દૂધ, દહીં છાશ, ઘી, આંચકી લેવાનું કારખાનું ઊભું થયું. વિલાયતના કાપડને તેઓશ્રી એક વિલાયતી કહે, ભારતની મિલના કાપડને તેઓ દોઢ વિલાયતી કહે અને કોંગ્રેસની ખાદીને તેઓ ડબ્બલ વિલાયતી કહે. અતિ આદરણીય પ્રભુદાસભાઈ અમારા માટે પરમ ગુરુના સ્થાને છે. મને અને પં. શિવલાલભાઈને મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળા તરફથી પ. પૂ. આ. લાવણ્યસૂરિજી મ. સા. પ. પૂ. આ. અમૃતસૂરિજી મ. સા., મુનિ શ્રી ધુરન્ધર વિ.જી (પછી આચાર્ય) અને મુનિ શ્રી મનક વિજયજી મ. સા. પાસે છ-છ માસ રાખી ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરેનો અભ્યાસ તેઓશ્રીના દષ્ટિબિન્દુપૂર્વકનો કરાવ્યો. તેમાં તેઓશ્રીએ અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. એટલુંજ સૌજન્ય: શ્રી સેવંતીલાલ લહેરચંદ, થરા ૫૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ નહિ પણ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના વિકાસની મોટી ભાવવાહિતા રાખેલી. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં વિદ્યાર્થીઓ ગામડાંઓમાંથી આવતા અને સારા તૈયાર થતા, પણ હવે પછી અંગ્રેજી ભાષાની ચારે બાજુ પ્રવૃત્તિ વધતી જતી હતી. જેથી કોઈ પણ પ્રદેશમાં જઈ સારી રીતે જૈન ધર્મની ઉન્નતિ કરી શકે, તેમ જ જૈન સંઘ-સંસ્કૃતિની સારી રીતે સમજણ આપી શકવાવાળા તૈયાર કરવા માટે મૅટ્રિક કે તેથી વધુ ભણેલા વિદ્યાર્થીઓને તૈયાર કરવાની એક યોજના નક્કી કરી અને તેમાં ખાસ કરીને વાડીભાઈ મગનભાઈ પરીક્ષક, પં. શ્રી કુંવરજીભાઈ, શ્રી ચીમનલાલ સંઘવી (સારા લેખક) પં. શ્રી શાંતિલાલ ખેમચંદ, શ્રી મહીપતભાઈ આદિને તૈયાર કરેલા, તેની સાથે સાથે સંસ્થામાં ચાલુ અભ્યાસ કરતા ઉચ્ચ અભ્યાસીઓ જેવા કે.. ગોરધનદાસ માસ્તર, શ્રી હરગોવિંદદાસ, પં. શ્રી શિવલાલ, પં. શ્રી પુખરાજજી, પં. શ્રી કપૂરચંદભાઈ, પં.શ્રી રિખવચંદભાઈ, પં. શ્રી કાંતિલાલ ભૂધરભાઈ, પં. શ્રી ગુણવંતભાઈ, પં. શ્રી લહેરચંદ કેશરીચંદ, પં. શ્રી જેચંદભાઈ વિ. ને તૈયાર કરવામાં સારી એવી મહેનત લીધી, અને તેમના વરદ-હસ્તે તૈયાર થયેલાઓમાંથી પણ આજે જે સારા વિદ્વાનો નજરે પડે છે જેમ કે... પં. શ્રી કાંતિભાઈ નગીનદાસ, શ્રી મોતીભાઈ માસ્તર, પં. શ્રી ધીરૂભાઈ, પં. શ્રી રસિકભાઈ, પં. શ્રી માણેકભાઈ, પં. શ્રી લાલચંદભાઈ, પં. શ્રી વસંતભાઈ એમ. પં. શ્રી વસંતભાઈ એન. પં. શ્રી ચંદ્રકાંતભાઈ, પં. શ્રી રમણીકભાઈ, પં. શ્રી ગુણવંતભાઈ. ઉપરોક્ત બધા પંડિત વર્યો પ. પૂ. પ્રભુદાસભાઈના વારસારૂપ છે. અને તેઓ સર્વ પૂજ્યશ્રીને હૈયાના ઉત્તમોત્તમ ભાવથી નિહાળે છે અને જૈન સંઘમાં સમ્યજ્ઞાનનું દાન ઉત્તમોત્તમ કરે છે. એ પાકેલાં બધાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાનાં અણમોલ રત્નો છે. પૂ. પ્રભુદાસભાઈની અધ્યાપન કરાવવાની અજોડ કળા સાથે ભારે જ મહેનત લઈ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણા ને ઉત્તમોત્તમ વિદ્યાધામ બનાવવામાં તેઓશ્રીનો મહાન ફાળો છે. તેઓશ્રીએ ૬૦ વર્ષ પહેલાં લખેલ પંચપ્રતિક્રમણ સૂત્ર સાથે ખાસ સ્વાધ્યાય કરવા જેવું છે. જેનું હમણાં પુનઃ પ્રકાશન થયું છે તેમજ પ. પૂ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબે જનતામાં આર્ય સંસ્કૃતિના ખ્યાલ માટે પ્રકાશિત કરાવ્યું છે તે વાંચવા ખાસ વિનંતિ. શ્રી પ્રભુદાસભાઈ પાસે ધન ન હતું પણ સમ્યજ્ઞાન ધન એટલું હતું કે ક્યાંય અને ક્યારેય દીનતાથી રહ્યા નથી. ખમીર અને કુશળતાથી જીવ્યા છે. તેઓશ્રીનો પરિવાર.. ધર્મપત્ની શ્રી દિવાળીબેન, પાંચ પુત્રો શ્રી હિંમતભાઈ, બાબુભાઈ, હસમુખભાઈ, કેશુભાઈ, વસંતભાઈ, પુત્રવધૂઓ પણ તેઓશ્રીની આર્થિક સંકડામણમાં નિરપેક્ષભાવે સહકારરૂપ હતા. આ પ્રમાણે પૂપ્રભુદાસભાઈ ધર્મપરાયણ, દઢશ્રદ્ધાળુ દીર્ઘદ્રષ્ટા તત્ત્વચિંતક, શાસનરાગી, વિશ્વહિતચિંતક, મહાવિદ્વત્તાસભર પુરુષ હતા. તેઓશ્રીને સહસ્રશઃ વંદન હો... [િ૫૪] સૌજન્ય : શ્રી રતિલાલ રામચંદ, થરા Page #96 -------------------------------------------------------------------------- ________________ પંડિત પ્રવર શ્રી ભગવાનદાસ હરખચંદભાઈ છબીલદાસ કેશરીચંદ સંઘવી શ્રી શત્રુંજય મહાતીર્થની તલહટ્ટિકા તરીકે પૂર્વે પ્રસિદ્ધિને પામેલ તે વલ્લભીપુર(વળા)માં જન્મધારણ કરી કેટલોક વ્યાવહારિક અભ્યાસ જન્મભૂમિમાં જ કરી ને વિ. સં. ૧૯૬૦-૬૧ આસપાસ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં પ્રવેશ મેળવી તત્ત્વજ્ઞાનાભ્યાસ કરી પ. પૂ. શ્રીનીતિસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી ચાલતી જંગમ પાઠશાળામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ધર્મશાસ્ત્રોનો સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરી એક જૈન શાસનને ઉપયોગી અદ્વિતીય પંડિતાઈને પ્રાપ્ત કરી. વળી પ. પૂ. શ્રી નીતિસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યોને ન્યાય-વ્યાકરણ કર્મ સાહિત્ય વગેરેનો અભ્યાસ પણ કરાવ્યો સૂક્ષ્મતત્ત્વચિંતક પં.વર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઈએ પણ કેટલોક અભ્યાસ તેઓશ્રીની પાસે કરેલ. તેઓશ્રીએ વિ. સં. ૧૯૬૩ થી ૧૯૬૭ સુધી શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પંડિત તરીકે રહી અધ્યયન કરાવેલ. પં. વર્ય શ્રી હીરાચંદભાઈ દેવચંદભાઈ તેમના ખાસ સહાધ્યાયી અને સહકાર્યકર તેઓશ્રી બન્ને લગભગ છેલ્લે છેલ્લે અમદાવાદમાં સાથે જ રહેતા. અને તત્ત્વસાત્ શિક્ષણની અદ્વિતીય શિક્ષા આપતા હતા. તેઓશ્રી ને અંતરના નમસ્કાર... પંડિતવર્ય શ્રી હીરાચંદભાઈ દેવચંદભાઈ... સૌરાષ્ટ્રના લગભગ પાટનગર જેવા વઢવાણ શહેરમાં જન્મ ધારણ કરી, વ્યાવહારિક અભ્યાસ જન્મભૂમિમાં કરી તેઓશ્રી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં વિ. સં. ૧૯૬૨ આસપાસ ધાર્મિક અભ્યાસાર્થે પધાર્યા. અને તત્ત્વજ્ઞાનાદિનો કેટલોક અભ્યાસ કર્યો. તે પછી પ. પૂ. શ્રીનીતિસૂરીશ્વરજી મ. સા. પ્રેરિત જંગમ પાઠશાળામાં સંસ્કૃત-પ્રાકૃત ન્યાય વ્યાકરણાદિ સાહિત્યનો અભ્યાસ કર્યો. કર્મ સાહિત્યની અજોડ વિદ્વત્તા પ્રાપ્ત કરેલી. પંચસંગ્રહ, કમ્મપયડી વગેરેનું અધ્યાપન કરાવવામાં તેઓશ્રીની ખાસ કુશલતા—માસ્ટરી ગણાતી. પં. શ્રી ભગવાનદાસભાઈના ખાસ સહાધ્યાયી સહકર્મકર તેઓશ્રી હતા. પં. શ્રી પ્રભુદાસભાઈના પણ તેઓ સહાધ્યાયી તરીકે હતા. અધ્યયન-અધ્યાપન કરવા-કરાવવામાં ખૂબ જ તન્મય રહેતા. વિક્રમ સં. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી આ પાઠશાળામાં પંડિત તરીકે અધ્યાપન કરાવ્યું ધન્યવાદ તેઓશ્રીને અંતઃકરણ સહ વંદન... સૌજન્ય : શ્રી બાપાલાલ નેમચંદ સોની, થરા ૫૫ । Page #97 -------------------------------------------------------------------------- ________________ જન્મભૂમિ-અનંત સિદ્ધોનું પવિત્રતમ તીર્થ શ્રી શત્રુંજય મહાતીર્થની શીતળ છાયા રૂપ વલ્લભીપુર(વળા) સૌરાષ્ટ્રમાં જન્મ પામ્યા. માતૃભૂમિમાં ગુજરાતી પાંચ ધોરણ વ્યાવહારિક અભ્યાસ કરી તેઓ શ્રી વિ. સં. ૧૯૬૪ આસપાસ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં અધ્યયન કરવા આવ્યા. ત્યાં તેઓના સહાધ્યાયી તરીકે પં. શ્રી ભગવાનદાસ, પં. શ્રી હીરાચંદ દેવચંદ, પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ વગેરે હતા. મહેસાણાથી તેઓશ્રી કાશીવાળા તરીકે પ્રસિદ્ધિને પામેલા પ. પૂ. ધર્મસૂરીશ્વરજી મ. સાહેબે સ્થાપેલી વિદ્યાધામ કાશી-બનારસ ગયા. ત્યાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ ચાલુ કરેલ. તેઓશ્રીએ બનારસમાં રહી ન્યાય-વ્યાકરણ સાહિત્યનો અભ્યાસ કર્યો. અને એક અજોડ વિદ્વત્તાથી ઓપતા વિદ્વાન બન્યા. પંડિત પ્રવર શ્રીમાન્ બેચરદાસ જીવરાજભાઈ દોશી છબીલદાસ કેશરીચંદ સંઘવી પ્રાકૃત ભાષાના પ્રારંભ માટે તેઓશ્રી તથા રાધનપુરવાળા પં. શ્રી હરગોવિંદદાસભાઈએ મળી પ્રાથમિક ભૂમિકા રૂપ પ્રાકૃત માર્ગોપદેશિકા રચી પ્રગટ કરેલી. પ્રાકૃત વ્યાકરણ પણ તેઓશ્રીએ છપાવેલ. તેઓશ્રીએ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ રચિત શ્રી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ, સંસ્કૃત સાત અધ્યાય અને પ્રાકૃત વ્યાકરણ આઠમો અધ્યાય તેનું સુંદર ગુજરાતી ભાષાંતર કરેલ. તે આજે વ્યાકરણના અભ્યાસીઓને અતિ ઉપયોગી બને છે. તે ગ્રંથ યુનિવર્સિટી બોર્ડ ગુજરાત રાજ્ય તરફથી ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે. તેઓશ્રીએ તૈયાર કરેલ પ્રાકૃત વ્યાકરણ અષ્ટમ અધ્યાયની પ્રથમાવૃત્તિ શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી વિ. સં. ૨૦૩૮ માં પ્રકાશિત કરેલ. તે ખલાસ થઈ જતાં પ. પૂ. અધ્યાત્મયોગી પં. શ્રીભદ્રંકર વિ.જી મ. સા.ના શિષ્ય વિદ્યાવ્યાસંગી ૫. પૂ. વજ્રસેન વિ.જી મ. સાહેબે આગમપ્રજ્ઞ પ. પૂ. શ્રીજંબૂવિજયજી મ. સા.ના સલાહ સૂચન મુજબ સ્વોપન્ન વૃત્તિ સહિત અષ્ટમ અધ્યાય વિ. સં. ૨૦૫૦ માં પ્રકાશિત કરેલ છે. તેમાં પ્રાકૃત વ્યાકરણ સંક્ષિપ્ત પરિચય એ નામે તેમણે પ્રાપ્ કથન કરેલ છે. તે અતિ સુંદર માહિતી પ્રેરક લખાણ છે. આમ તેઓશ્રીએ તેમના જીવનમાં ઘણી ઘણી સાહિત્યિક સેવા બજાવી છે. તેઓશ્રીને નમસ્કાર. ૫૬ સૌજન્ય : શ્રી સોમાલાલ વાડીલાલ, થરા Page #98 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ય શ્રીમાન્ પુંજાભાઈ નારૂભાઈ ગોહિલ છબીલદાસ કેશરીચંદ સંઘવી • સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામમાં જન્મ લઈ વિ. સં. ૧૯૬૫-૬૬ આસપાસ શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં દાખલ થયા. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથો, પંચસંગ્રહ, કમ્મપયડી વગેરેનો સુંદર અભ્યાસ કર્યો અને કરાવ્યો. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કૃત શ્રી સિદ્ધહેમ વ્યાકરણનો સારો અભ્યાસ કર્યો. પોતે જૈનેતરદરબાર કુટુંબના હોવા છતાં જૈનદર્શનની ક્રિયાવિધિમાં અજોડપણું પ્રાપ્ત કર્યું અને અપ્રમત્ત ભાવે સુંદર ક્રિયા કરવા-કરાવવામાં એકાગ્રમન યુક્ત હતા. પૂજ્ય શ્રીમણ ભગવંતોને પૂ. આ. ભગવંતોની આજ્ઞાપૂર્વક બહુ જ સુંદર રીતે આગમ વાંચતાં કરાવતા હતા. ઘણા પૂજયોએ તેઓશ્રી પાસે આગમ વાચના કરેલી અને તે કરાવવામાં તે અજોડ ગણાતા હતા. તેઓશ્રી પૂ. શ્રી પ્રભુદાસભાઈ પં. શ્રી વિરચંદભાઈ વગેરેના મહેસાણા પાઠશાળામાં સહાધ્યાયી હતા. મહેસાણા પાઠશાળામાં પંડિત તરીકે ૫ વર્ષ સિદ્ધહેમ વ્યાકરણ વગેરેનો સુંદર અભ્યાસ કરાવ્યો. અમો (હું તથા ૫ શીવલાલભાઈ, શ્રી ચીમનભાઈ સંઘવી, શ્રી હિંમતલાલ પ્રભુદાસ, શ્રી ચંદનમલજી વગેરે)એ વ્યાકરણનો કેટલોક અભ્યાસ પૂ. પં. શ્રી પ્રભુદાસભાઈની દોરવણીપૂર્વક તેઓશ્રી પાસે કરેલો. જૈનેતર હોવા છતાં જૈનદર્શનના સિદ્ધાંતો અને ક્રિયાની બાબતમાં અતિ ચુસ્ત હતા. તેઓશ્રીને હૈયાના નમસ્કાર. સૌજન્ય : શ્રી સીમાબહેન હરેશભાઈ સાવલા, મુલુન્ડ ૫૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ય શ્રીમાનું વીરચંદભાઈ મેઘજીભાઈ છબીલદાસ કેશરીચંદ સંઘવી સૌરાષ્ટ્રમાં રાણપુર પાસે પાળીયાદ ગામના તેઓશ્રી વતની હતા. માતૃભૂમિ પાળીયાદમાં વ્યાવહારિક અભ્યાસ કરી લગભગ વિ. સં. ૧૯૬૫-૬૬ મહેસાણા શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળામાં જોડાયા. તેઓશ્રી પં. શ્રી પ્રભુદાસભાઈ, પં. શ્રી પૂંજાભાઈ નારૂબાઈ વગેરે ઉચ્ચકોટીના પંડિતવર્યોના સહાધ્યાયી હતા. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યવૃત સિદ્ધહેમ વ્યાકરણનો ખૂબ જ સુંદર અભ્યાસ કર્યો હતો. અને વ્યાકરણના અધ્યાપન તરીકેના કામમાં અજોડ ગણાતા હતા. અણહિલપુર પાટણમાં શ્રી હૈમ સારસ્વત સમ હેમચંદ્રાચાર્ય પાઠશાળા વગેરેમાં વર્ષો સુધી અધ્યાપન કર્મ કરાવ્યું. અને લગભગ પાટણના વતની જેવા થઈ ગયા હતા. પાટણ તેઓશ્રીના પરિવારની માતૃભૂમિ જેવું થઈ ગયું હતું. સારી ય જિંદગી અધ્યયન અધ્યાપનમાં જ તલ્લીન રહ્યા. આવા પંડિત રત્નને સહન્ન નમસ્કાર... (૫૮) સૌજન્ય : શ્રી જેઠાલાલ રવજી દેઢીઆ, કાંદીવલી | Page #100 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી માણેકલાલ હરગોવનદાસ સોનેથા પંડિત શ્રી મફતલાલભાઈ ઝવેરચંદ ગાંધી મહેસાણા જિલ્લાના રણુંજ ગામમાં જન્મ્યા હતા. બાલ્યકાળથી વિશિષ્ટ બુદ્ધિપ્રતિભાથી પંડિતશ્રીપ્રભુદાસ બેચરદાસ પારેખના સહવાસથી પાટણ જૈન વિદ્યાભવનમાં અભ્યાસ કરી મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં વિક્રમ સંવત ૧૯૭૮માં વિદ્યાર્થી તરીકે જોડાઈ ધાર્મિક અભ્યાસ કર્યપ્રકૃતિ આદિ કર્મ સાહિત્યનો તેમ જ પ્રાકૃત અને સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણનો સુંદર અભ્યાસ કરી અભ્યાસ કરાવવાની સારી પદ્ધતિના કારણે અભ્યાસક વર્ગમાં આદરપાત્ર બન્યા હતા. મહેસાણા પાઠશાળામાં ૧૯૮૫માં પરીક્ષક તરીકે તેમ જ ૧૯૮૬માં સંસ્થાના મુખ્ય અધ્યાપક તરીકે સેવા આપી હતી. સંસ્થાની બ્રાન્ચ ઑફિસ સૂક્ષ્મ તત્ત્વબોધ પાઠશાળા પાલીતાણામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. સંસ્થાના કાર્યકર્તાઓમાં પોતાની કાર્યશૈલીથી આદર મેળવી સંસ્થાના સંચાલનમાં પોતાની સેવા આપતા હતા. - મહેસાણા પાઠશાળામાં વિદ્યાર્થી, પરીક્ષક, મુખ્ય અધ્યાપક અને સંસ્થાના કાર્યકર્તા તરીકે સેવા આપી સંસ્થા સાથે ગાઢ પરિચયમાં આવ્યા હતા. પોતાના જીવનકાળ દરમ્યાન જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ પાલીતાણા. સી. એન. વિદ્યાલય અમદાવાદ. એલ. આર. બોર્ડિંગ અમદાવાદમાં ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપી સારા શિક્ષક તરીકે તેમણે છાપ ઉપસ્થિત કરી હતી. સાહિત્ય ક્ષેત્રે હસ્તલિખિત પ્રતો પરથી સંશોધન કરી પ્રશ્ન વ્યાકરણ ભાગ ૧-૨ કુમારપાલ પ્રતિબોધ, ભવિષ્યદત્ત ચરિત્ર, સપ્તવ્યસન કથા સમુચ્ચય આદિ અમુદ્રિત ગ્રન્થો તેમ જ આવશ્યક સૂત્ર, જયાનંદ કેવલી ચરિત્ર. આદિ ગ્રન્થો તેમ જ જૈન કથાસાગર ભાગ ૧-૨૩ શ્રાદ્ધવિધિ પ્રકરણ આદિ ગ્રન્થો છપાવી સાહિત્યની સુંદર સેવા આપી હતી. અધ્યાપક તરીકે સેવા આપતા જુદા જુદા સમુદાયોના પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાઓને કર્મગ્રન્થ-કર્મપ્રકૃતિ-તર્કસંગ્રહ-ધર્મસંગ્રહ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સિદ્ધહેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ આદિ ગ્રન્થોનો સારી રીતે અભ્યાસ કરાવી સારા પંડિત તરીકે નામના મેળવી હતી. પંડિત શ્રી પ્રભુદાસભાઈના ભારતીય સંસ્કૃતિના વિચારોથી પ્રભાવિત થયેલા પંડિત શ્રી સૌજન્ય : શ્રી હિતેશભાઈ અશોકભાઈ, બંગારપેઠ ૫૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ મફતલાલભાઈ જૈન સંઘમાં ઉપસ્થિત થતા પ્રશ્નોના ઉકેલમાં સારો રસ ધરાવતા હતા. મુંબઈ સરકારે દાખલ કરેલ બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍકટના સુપ્રીમ કોર્ટમાં ચાલેલ કેસમાં તેમ જ કેસરિયાજી તીર્થના કેસમાં તેમ જ કાયદાકીય કામકાજ હોય ત્યારે જૈન સંઘને સારી સેવા આપી હતી. આણંદજી કલ્યાણજીની પેઢી, સીમંધરસ્વામિ જિનમંદિર, શ્રી સિદ્ધચક્ર આરાધક સમાજ શ્રી શંખેશ્વર આગમમંદિર, વિશ્વનંદીકર સંઘ, દેશિવરતિ ધર્મારાધક સમાજ અને મહેસાણા પાઠશાળા આદિ સંસ્થાઓમાં સારી સેવા આપી હતી. લગભગ અગિયાર વર્ષ પહેલાં મુંબઈ ગોડાજી જૈન સંઘ તથા સુરત જૈન સંઘના વિશિષ્ટ સંનિષ્ઠ કાર્યકર્તાઓએ રૂપિયા એક લાખની થેલી અર્પણ કરી તેમનું બહુમાન કરેલ હતું પરન્તુ તે રકમ ટ્રસ્ટને અર્પણ કરી પંડિતજીએ પોતાની ઉદારતા બતાવી હતી. મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના અમૃત મહોત્સવ ગ્રન્થ સંપાદનની સમિતિમાં અગ્રેસર રહી સારી રીતે ગ્રન્થ સંપાદન કરેલ હતો. પોતાના જીવનનાં છેલ્લાં છ વર્ષમાં આંખનું તેજ ચાલી જવાથી પોતે કંઠસ્થ કરેલ સ્તવનો, સજ્ઝાયો સ્તોત્રોનો દ૨૨ોજ ચારથી પાંચ કલાક સ્વાધ્યાય કરી પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાનનો આનંદ મેળવતા હતા. ધાર્મિક તત્ત્વજ્ઞાનના અભ્યાસી કર્તવ્યનિષ્ઠ પંડિતશ્રી મફતલાલભાઈનું જીવન પ્રશંસનીય હતું. મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કરી તૈયાર થયેલા અગ્રેસર પંડિતોમાં તેઓની ગણના થતી હતી. ΦΟ સૌજન્ય : શ્રી સુધીરભાઈ શાહ Page #102 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી વસંતલાલ નરોત્તમદાસ શાહ (ભાભર) જન્મ : સને ૧૯૨૦ માતા : કંકુબહેન પિતા : અમીચંદભાઈ વતન : વડગામ (શિવગંજ-રાજસ્થાન) સંસ્થામાં દાખલ : તા. ૧૩.૩.૧૯૩૭ સંસ્થામાં અધ્યાપક : તા. ૧.૧.૧૯૪૨ સ્વર્ગવાસ : સંવત ૨૦૪૯ દ્વિતીય ભાદરવા વદિ ૪. તા. ૫.૧૦.૯૩ લઘુવયમાં કર્મોના ઉદયથી નયનોનું તેજ ચાલ્યું ગયું અને મહેસાણાની આ શ્રી યશોવિજયજી પાઠશાળામાં અભ્યાસ માટે દાખલ થયા. અંધ લિપિનું જ્ઞાન મેળવી દીર્ઘદ્રષ્ટા પંડિત મૂર્ધન્ય શ્રી પ્રભુદાસભાઈ વગેરેની પાસે અભ્યાસ કરી સંસ્કૃત-પ્રાકૃત ન્યાય સાથે કર્યસાહિત્યના વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરી. સંસ્થામાં અધ્યાપક તરીકે રહેવાની ઊજળી તક મળી. પૂજય મહારાજ સાહેબો તથા વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું જ્ઞાન-દાન આપતા મુખ્ય અધ્યાપકના સ્થાને રહી. શિક્ષણના કાર્યમાં પોતાની સર્વ શક્તિઓનો ઉપયોગ કરી, જીવન જરૂરિયાત પૂરતું જ વેતન લઈ, માતૃસંસ્થાની નિઃસ્વાર્થ ભાવે વર્ષો સુધી સેવા કરી. પંડિતજીનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વિશિષ્ટ હતો જેના યોગે તેમનામાં સ્મરણશક્તિ અને ચિત્તનશક્તિની અદ્દભુતતાનાં દર્શન થતાં હતાં. તેના ફળસ્વરૂપે તેમની પાસેથી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી અનેક પૂજય મહારાજ સાહેબો સંતોષ અનુભવી તેમના જ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. તેમ જ તેમની પાસેથી કર્મસાહિત્ય વગેરેનું તલસ્પર્શી જ્ઞાન મેળવી બહુવિધ સંખ્યામાં તૈયાર થયેલા વિદ્વાનો આજે શ્રી ચતુર્વિધ સંઘમાં જ્ઞાનગંગાના પ્રવાહને વહેતો રાખવામાં સહભાગી બન્યા છે. તે બધો યશ પંડિતજીના ફાળે જાય છે. કર્મનાં રહસ્યોને ખુલ્લા કરવામાં તેમની માસ્ટરી હતી. આ વિષયમાં શંકાઓનું સંતોષપ્રદ સમાધાન તેમની પાસેથી મળતું. તેઓશ્રીએ પૂજયપાદ આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી આદિ મહારાજ સાહેબોએ લખેલ ગહન વિષયોથી ભરપૂર અને સંસ્કૃત પ્રેમ-પ્રભા ટીકા યુક્ત પડિબંધો' વગેરે ગ્રન્થોના મૂળ મેટરનું નિરીક્ષણ કરી આપીને તે તે ગ્રન્થોની ગરિમા વધારવામાં સૌજન્ય : શ્રી એક સદ્ગસ્થ, પાટણ Page #103 -------------------------------------------------------------------------- ________________ તેઓ સહભાગી બન્યા છે. તેઓશ્રીના “સમાસ સુબોધિકા’ ‘કર્મપ્રકૃતિ મૂળ’, ‘વસંત સ્તોત્રાદિ સંગ્રહ’ પુસ્તકોએ અભ્યાસકવર્ગમાં સારી ચાહના મેળવી છે. પંચસંગ્રહ ભાગ-૧ તથા ભાગ-૨ ના પૂ. મલયગિરિજી મહારાજ સાહેબની ટીકાના અગાઉ બહાર પડેલ ગુજરાતી અનુવાદમાં પ્રશ્નોત્તરી-સારસંગ્રહ તથા યથાયોગ્ય સ્થળે પદાર્થોનું સ્પષ્ટીકરણ આપતી ટિપ્પણીઓ મૂકીને આ પુસ્તકોને જિજ્ઞાસુવૃન્દમાં વધુ પ્રિય બનાવવામાં તેમનો મનનપૂર્વકનો અથાગ પ્રયત્ન ભૂરિ-ભૂરિ અનુમોદનાને પાત્ર બન્યો છે. સ્વાધ્યાય તેઓશ્રીના જીવનનો મુખ્ય ખોરાક હતો. સવારે સામાયિકમાં અને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે પ્રકરણો વગેરેની આવૃત્તિ કરતા હતા. સ્પષ્ટ વિશુદ્ધ અને ઊંચા અવાજીપૂર્વકના સ્વાધ્યાયમાં તલ્લીન થયેલ તેમનાં દર્શન કરવા એ એક જીવનનો લહાવો ગણાતો. પ્રતિદિન સામાયિક, ૧૨ તિથિએ પ્રતિક્રમણ અને લીલોતરી ત્યાગ, પાંચતિથિએ એકાશન, ચતુર્દશીએ શક્યતાએ પૌષધ, ૧૪ નિયમ ધારવા, પીવામાં ઉકાળેલ પાણી, દ્રવ્યપૂજા તથા ભાવપૂજા અને વાર્ષિક એક નવી તીર્થયાત્રા, ૧૨ વ્રતોનો સ્વીકાર, તેમાંય પરિઝવ્રતમાં વિશેષ પ્રત્યાખ્યાનથી અત્યલ્પ-પરિગ્રહી, આમ બાલબ્રહ્મચારી એવા તેમનું જીવન શ્રાવકના અનેક ગુણોથી અલંકૃત હતું. સવારે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સમ્યગ્દર્શન, જ્ઞાન અને દેશ ચારિત્રની આરાધનામાં તેઓશ્રી મગ્ન રહેતા. નયનોનું નીર તો હતું જ નહિ અને છેલ્લાં કેટલાંક વર્ષોથી કાન પણ કામ આપતા ન હતા. મશીનથી સાંભળીને કામ ચલાવતા. આમ બે મુખ્ય ઇંદ્રિયોની પરાધીનતા છતાં દૈનિક ધર્માનુષ્ઠાનો પ્રાયઃ છોડતા નહીં. અને મનની મક્કમતાપૂર્વક અધ્યાપનકાર્ય વગેરે દરેક પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેતી. જીવરક્ષા માટે તો તેઓ દરેક ક્ષણે સજાગ રહેતા. પૂજ્ય મહારાજ સાહેબોની વૈયાવચ્ચ સેવા-ભક્તિ તેમના જીવનમાં ઉચ્ચ સ્તરે જોવા મળતી. દવાઓના ગુણ-દોષની પૂરી જાણકારી મેળવી, આયુર્વેદિક દવાઓની પડીકીઓ સ્વયં બનાવી સંસ્થાના માધ્યમથી ચોકસાઈપૂર્વક ભક્તિનો લાભ લેતા હતા. સંસ્થાને આર્થિક સહાયમાં તેમની સત્રેરણા ફળદાયી બની છે. રાજસ્થાની પંડિતશ્રીએ આ સંસ્થામાં વર્ષો સુધી રહીને ગુજરાતી બની મહેસાણાને સ્વવતન બનાવી શ્રી યશોવિજયજી પાઠશાળાને પોતાનું ઘર બનાવી દીધું હતું. આ જીવનના અંતિમ દિવસે શરીરમાં ઢીલાશ છતાં જ્ઞાનદાનની ધારા ચાલુ હતી. જ્ઞાનપિપાસુઓની સાથે વાતચીત કરતાં કરતાં કોઈ વિશેષ બીમારી વિના જીવનનો છેલ્લો શ્વાસ મૂક્યો અને એ જ્ઞાનદીપ બુઝાઈ ગયો. વિદ્યાના અર્થીઓને ઉચ્ચ પ્રકાશ આપતો ગયો. મારા પુણ્યના ઉદયે આ પાઠશાળા મળી અને લાગણીશીલ જ્ઞાનદાતા શ્રી પુખરાજજી સાહેબની સાંનિધ્યતા પ્રાપ્ત થઈ. તેમની પાસેથી કંઈક જ્ઞાન ગ્રહણ કરવાની સુવર્ણ તક મળી. સાથે સાથે આ સંસ્થામાં તેમના આશીર્વાદથી અધ્યાપકના સ્થાને રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. ઉપકારીનો ઉપકાર શું ભુલાય ? ઋણનો બદલો શી રીતે વળાય ? સૌજન્ય : શ્રી એક સદ્ગસ્થ, પાટણ Page #104 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ય શ્રીયુત શિવલાલભાઈ નેમચંદભાઈ શાહ ચન્દ્રકાન્તભાઈ એસ. સંઘવી આર્યત્વના સુસંસ્કારોથી ભૂષિત ભવ્ય ભારતદેશ... તેમાં ધર્માયતન તથા ધર્મક્રિયાઓથી ભૂષિત ગુજરાત દેશ તેનું ઐતિહાસિક મહાનગર અણહિલપુર પાટણ નગર તેનાથી ૧૨ ગાઉ દૂર આવેલ જામપુર નામનું ગામ... પંડિત પ્રવર શ્રી શિવલાલભાઈનો જન્મ ઉપરોક્ત ગામમાં થયેલ... પિતાશ્રીનું નામ શ્રી નેમચંદભાઈ, માતૃશ્રીનું નામ શ્રી રતિદેવી.. બાલ્યવયમાં ધાર્મિક સંસ્કારો મેળવી શાસ્ત્રજ્ઞાન મેળવવા મહેસાણા નગરમાં રહેલ “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં દાખલ થયા, ૧૦ વર્ષ સુધી કર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, એમ અનેકવિધ શાસ્ત્રનો અભ્યાસ કરી તે જ પાઠશાળામાં કેટલાંક વર્ષ અભ્યાસ કરાવી સં. ૨૦૦૪ માં પાટણ શહેરમાં અધ્યાપનાર્થે આવ્યા. અને લગભગ ૪૬ વર્ષ સુધી પાટણમાં વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ શ્રમણ સંસ્થામાં કરાવી સમ્યજ્ઞાનની જ્યોત પ્રજવલિત કરી હતી. 'વિશેષથી જૈનધર્મનું ઉત્કૃષ્ટ વ્યાકરણ જે શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન... આ વ્યાકરણમાંથી સંસ્કૃત ભાષાના નિયમોને સરળ બનાવી પંડિતજીએ સાત સંસ્કૃત પુસ્તિકાઓની રચના કરી. જૈન જગતમાં અદ્દભુત યોગદાન કર્યું અને સંસ્કૃત ભાષાના જિજ્ઞાસુ આત્માઓ માટે સંસ્કૃતભાષારૂપી મંદિરમાં પ્રવેશ કરવાનો તથા ભાષાપ્રાપ્તિનો સુંદર માર્ગ સુકર અને સુલભ કરી આપ્યો. આજે પણ આ પુસ્તિકાઓ અનેક આત્માઓના હૃદયમાં સંસ્કૃતભાષાનો દિવ્યપ્રકાશ પાથરી રહેલ છે. સ્વ-જીવનને અનેકવિધ આરાધનાઓ, અનેકવિધ કૃતિઓની રચના કરી ધન્ય બનાવી સંવત ૨૦૫૦ના આસો વદ દશમના દિવસે પંડિતવર્ય શ્રી પાટણ મુકામે સમતાભાવપૂર્વક પરલોક ગમન કરી ગયા. પોતાની પાછળ સંસ્કૃત બુકોની સુંદર સ્મૃતિ મૂકતા ગયા છે. તેમનો આજે પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંસ્કૃતનો અભ્યાસ કરવામાં ઉપયોગ કરે છે. આવા મહેસાણા પાઠશાળાના શ્રદ્ધાસંપન્ન વિદ્વદર્ય પંડિતજી પોતાનું નામ, પોતાના કુળનું નામ અને પોતાની માતૃસંસ્થાનું નામ જૈન શાસનમાં રોશન કરતા ગયા છે. સંસ્થાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે મંત્ર-તત્ર સ્થિત તેઓશ્રીના આત્માને અમારા ભાવપૂર્વક નમસ્કાર હોજો . સૌજન્ય : શ્રી એક સદ્ગસ્થ, પાટણ ૬૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૯૮૯માં પં. શ્રી પ્રભુદાસભાઈ પારેખ આ સંસ્થામાં મૅનેજર તરીકે જોડાયા પછી તેમને લાગ્યું કે સમાજમાં વ્યાવહારિક કેળવણી અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધવાથી સમાજની ભણેલ વ્યક્તિઓમાં પણ સમ્યજ્ઞાનનું મહત્ત્વ સમજાવી શકનાર સારા ધાર્મિક અધ્યાપકો તૈયાર કરવા જેવા છે. તે માટે મૅટ્રિક ભણેલ દશ વિદ્યાર્થીઓને દાખલ કરી ધાર્મિક જ્ઞાન ભણાવી સારા વિદ્વાન અને પ્રસારક કરવા તેવી યોજના કરી. પરીક્ષક શ્રી વાડીલાલ મગનલાલ રસિકલાલ શાન્તિલાલ મહેતા આ યોજનામાં અન્ય અભ્યાસીઓ સાથે વઢવાણથી શ્રી વાડીભાઈ પણ આ સંસ્થામાં સં. ૧૯૯૧ ના શ્રાવણ માસમાં દાખલ થયા. તેઓ ત્રણ વર્ષ સુધી આ સંસ્થામાં રહી પંચ પ્રતિક્રમણથી કમ્મપયડી સુધીનો ધાર્મિક અભ્યાસ તથા સંસ્કૃત બે બુક સુધીનો અભ્યાસ કર્યો. વિ. સં. ૧૯૯૪ ના આસો મહિનામાં આ સંસ્થામાં પરીક્ષક તરીકે જોડાયા. તેઓએ ભારતભરની લગભગ બધી જ પાઠશાળાઓની મુલાકાત તથા પરીક્ષા લીધી છે. શક્ય હોય ત્યાં ઇનામી સમારંભ પણ કરાવ્યા છે. ઇનામી મેળાવડામાં તેમના પહાડી શ્રાવ્ય અવાજથી અને સમ્યજ્ઞાનની મહત્તાના મુદ્દાઓને સાંભળી શ્રોતાઓ તેમને સતત સાંભળવાને ખૂબ જ ઉત્સુક બનતા. પાઠશાળાની ત્રુટિઓ અંગે તેના કાર્યકર્તાઓને અને સંઘના વહીવટદારોને જરા પણ શેહશરમ રાખ્યા વિના કહેતા અને પાઠશાળાના વિકાસ અંગે સચોટ માર્ગદર્શન આપતા. સંઘના કાર્યકર્તાઓ પણ તેમની સલાહ મેળવી પાઠશાળાની પ્રગતિ અંગે ઇનામી યોજનાઓ, સામાયિક, સ્નાત્રપૂજા, પરીક્ષા વગેરે યોજનાઓ કરી પાઠશાળાને વેગવંતી અને ગાજતી વાજતી બનાવતા. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે કેટલાંક ગામોમાં અને સંઘોમાં પડેલ મતભેદો પણ તેમની સમજાવટથી નિવારાયા હતા. અને તેથી દરેક સંઘોમાં પણ આદરણીય અને સન્માનનીય બનતા. શ્રી જૈન સમાજમાં જ્ઞાનના બહોળા પ્રચાર માટે અથાગ પરિશ્રમ કરવાથી આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતોમાં પણ એક શ્રદ્ધાગુણસંપન્ન અને સારા વક્તા તરીકે જાણીતા સૌજન્ય : શ્રી એક સગૢસ્થ, પાટણ ૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ થયા. આમ પરીક્ષક તરીકેની સફળ કામગીરી બજાવનાર તેઓ એક અદ્વિતીય પરીક્ષક હતા. તેઓએ નાની વયમાં જ ચતુર્થ વ્રત ગ્રહણ કરી આજીવન બાલબ્રહ્મચારી રહી ઉત્કૃષ્ટ કોટિનું શ્રાવક જીવન જીવ્યા. તેઓએ ૨૨ વર્ષની વયે મદ્રાસ જૈન સંઘમાં પર્યુષણ પર્વની અજોડ આરાધના કરાવી જેથી કલકત્તા-બેંગલોર જેવા મોટાં મોટાં શહેરોમાં તેઓ પર્યુષણ પર્વની આરાધના કરાવવા પ્રથમ પસંદગી પામતા જેથી ત્યારબાદ અનેક શહેરોમાં પર્યુષણ પર્વની આરાધના કરાવતાં આ સંસ્થાને સારી રકમનું દાન મેળવી કેટલાક અંશે સધ્ધર બનાવવા દ્વારા યશસ્વી બન્યા. આ સંસ્થાના ટ્રસ્ટીગણ-કાર્યકર્તા તથા કર્મચારી-ગણમાં પણ તેઓ માનનીય સ્થાન પામ્યા. પરીક્ષક શ્રી વાડીભાઈ એટલે જૈન પાઠશાળા અને જૈન પાઠશાળા એટલે પરીક્ષક વાડીભાઈ આમ સમીકરણ કરીએ તો યોગ્ય જ ગણાય. આ રીતે જૈન સમાજ અને જૈન સંઘોમાં ૪૮ વર્ષ સુધી શ્રુતજ્ઞાનના બહોળા પ્રચાર દ્વારા એકધારી સેવા આપી “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” એટલે મહેસાણા પાઠશાળા એવા એક શુભ અને ટૂંકા નામથી આ સંસ્થાને જાહેરમાં અજોડ ધાર્મિક શિક્ષણ સંસ્થા તરીકે ઓળખાવનાર બન્યા. પરીક્ષક વાડીભાઈ તેવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા તેઓએ શ્રી જૈન શાસનની અનુપમ સેવા દ્વારા જીવન સાર્થક બનાવ્યું. “અવશ્યમેવ ભોક્તવ્ય પુરાકૃત કર્મ” તે ન્યાયે પાછલી વયમાં લકવાના કારણે પરાધીન છતાં સમભાવી એવા તેઓ પોતાના મૂળ વતન વઢવાણમાં સ્વર્ગવાસી બન્યા. વાડીભાઈ એટલે આ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થી, સંસ્કારી શિક્ષક, અદ્વિતીય પરીક્ષક, જૈન સંઘોના શુભેચ્છક, સુશ્રદ્ધાળુ અને સારા આરાધક તરીકે કહેવામાં અતિશયોક્તિ નથી જ. સૌજન્ય : શ્રી એક સદ્ગસ્થ, પાટણ ૬૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ પંડિતજી જેસર (સૌરાષ્ટ્ર) ગામના વતની છે. મૅટ્રિક સુધીનો વ્યાવહારિક અભ્યાસ કર્યા બાદ પં. શ્રી પ્રભુદાસભાઈની યોજનાનુસાર વિશિષ્ટ અભ્યાસક તરીકે દાખલ થયેલ અને સંસ્થામાં રહી ખૂબ સુંદર અભ્યાસ કરેલ. શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણામાં શિક્ષક તરીકે પણ એક વર્ષ અભ્યાસ કરાવેલ. પંડિત કુંવરજીભાઈ મૂળચંદભાઈ અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી (લુદરા) બેંગ્લોર વગેરે અનેક સ્થળોએ અભ્યાસ કરાવી છેલ્લાં લગભગ ચાળીસ વર્ષથી મદ્રાસમાં એક જ સ્થાને રહી અભ્યાસ કરાવી રહ્યા છે. ઇંગ્લિશ ભાષા ઉપરનો તેમનો કાબૂ ગજબનો છે. આજ સુધી લગભગ સાઠ આત્માઓ તેમની પાસે અભ્યાસ કરી સર્વવિરતિના માર્ગે પ્રયાણ કરેલ છે. તેઓશ્રી વિધિ-વિધાનમાં અત્યંત કુશળ છે. દક્ષિણ ભારતમાં વિધિકા૨ક તરીકે તેમનું ગૌરવવંતું સ્થાન છે. આજે ૮૫ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી અધ્યાપન આદિ કાર્યો કરાવી રહ્યા છે. ૬૬ .. સૌજન્ય : શ્રી સુકોરમલજી હંજારીમલજી લુક્કડ, સુરત Page #108 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી શ્રી વસંતલાલ મફતલાલ દોશી (સમી) શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પંડિત પ્રવર શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પાસે દ્રવ્યાનુયોગના ગ્રન્થોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. સંસ્કૃતના પ્રખર વિદ્વાન શ્રી વર્ષાનંદજી શાસ્ત્રી પાસે સંસ્કૃત વ્યાકરણ ન્યાય કાવ્યનો અભ્યાસ, સહાધ્યાયી પંડિતવર્ય શ્રી શિવલાલભાઈ સાથે પ. પૂ.આ.ભ. શ્રી લાવણ્યસૂરીશ્વરજી મ. સા. પાસે સંસ્કૃત વ્યાકરણનો અને પૂ. નૈયાયિક મુનિરાજ શ્રી મનકવિજયજી મ. સા. પાસે ન્યાયનો અને પ. પૂ. આ.ભ. શ્રી ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મ. સા. પાસે સાહિત્યનો વિશેષ અભ્યાસ કર્યો. પંડિતજી”ના હુલામણા નામથી પ્રસિદ્ધ શ્રી છબીલદાસભાઈ અભ્યાસ કરી સૌ પ્રથમ શેઠ શ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા તથા લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાયમંદિર-ખંભાતમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. ૪૮ વર્ષ સુધી ખંભાતમાં રહી હજારોની સંખ્યામાં પૂ. મુનિભગવંતો, પૂ. સાધ્વીજી મ.સાહેબો તથા શ્રાવકો અને શ્રાવિકાઓને વિવિધ ગ્રન્થોનો અભ્યાસ કરાવ્યો. વાત્સલ્ય, ગંભીરતા અને મિલનસાર સ્વભાવથી પંડિતજીએ ખંભાતમાં દરેકની ચાહના મેળવી. ધર્મપત્નીનો સ્વર્ગવાસ થતાં વ્યાપારાર્થે સુરતમાં રહેતા પુત્રો પાસે આવવાનું થયું. છેલ્લાં બે વર્ષથી પંડિતજીને બહાર આવવા-જવાની અનુકૂળતા ઓછી રહેતી હોવાથી પૂ. સાધ્વીજી મ. સાહેબો ઘેર અભ્યાસ માટે જાય છે. ૮૦ વર્ષની ઉંમરે અને શારીરિક અનેક પ્રતિકૂળતાઓ છતાં પંડિતજીને અભ્યાસ કરાવતા જોનારને શારીરિક કોઈ પ્રતિકૂળતા જણાય નહીં. શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા તથા લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાય મંદિરમાં ૪૮ વર્ષ સમ્યજ્ઞાન પ્રદાન કર્યું તેથી શ્રી કેશવલાલ બુલાખીદાસના પરિવારને ભાવના થતાં પંડિતજીને મુંબઈ બોલાવી રૂ. ૧,૦૦,૦૦૦ સ્વીકારવા વિનંતિ કરી. આ પ્રસંગે પંડિતજીના સુપુત્રે પણ તેમને આ બાબતમાં આગ્રહ ન રાખવા ભારપૂર્વક કહ્યું પરંતુ પરિવારના વડીલોએ અતિઆગ્રહ કરતાં તેમના સંતોષ માટે રકમ સ્વીકારી. તે જ વખતે ઉપરોક્ત બન્ને પાઠશાળાના અભ્યાસકોના પ્રોત્સાહન માટે આ રકમ તેમને જ સૌજન્યઃ શ્રી સુકારમલજી હંજારમલજી લુક્કડ, સુરત ૬િ૭] Page #109 -------------------------------------------------------------------------- ________________ અર્પણ કરી હતી. પંડિતજીના જીવનમાં કર્મસંયોગે દુઃખદ પ્રસંગો આવ્યા છે. પરંતુ આ પ્રસંગોમાં મનની સ્વસ્થતા, ધૈર્યતા, સહનશીલતા રહેતી. તે માટેનું કારણ પૂછતાં તેઓશ્રી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણાનો ઉપકાર માનતાં કહે છે કે કર્મસિદ્ધાન્તનું જ્ઞાન મેળવ્યા પછી દુઃખદ પ્રસંગોમાં “હાય” નહીં પરંતુ “હોય” આ સમજણથી વિષમતામાં સમતા અનુભવાય છે. ધાર્મિક શિક્ષક હોય કે શિક્ષિકા બહેન દરેકને માનથી બોલાવવા, તેમની વાત સાંભળવી, શક્ય હોય તો તેઓને ઉપયોગી થવું અને વાત્સલ્ય આપવું-આવી ભાવના પંડિતજીના સંપર્કમાં આવનારને જોવા મળે છે. પંડિતજીને અંતરના ભાવભર્યા નમસ્કાર. વિચાર યાત્રા.. કામ બનાવે પણ ખરી કામ બગાડે પણ ખરી. જેવો એનો ઉપયોગ... બુદ્ધિનો ધાગો જયારે શ્રદ્ધાની સોયમાં પુરાયેલો હોય તો એ દોરો આત્માનું મોક્ષ સાથે સંધાણ કરી આપે. એના બદલે એ જ બુદ્ધિનો ધાગો. જો માત્ર તર્કની પતંગમાં પરોવાય તો અહીંથી તહીં તર્કની ગોત ખાયા કરે... ધાગો પકડનારની આંગળીએ ચીરા પાડ્યા કરે. ને ક્યાંક ભોળા કબૂતરની પાંખને ફસાવી વગર લેવા દેવા બિચારાને લોહી લુહાણ પણ કરી મૂકે ! બુદ્ધિ મેળવવી એ બહાદુરી નથી બુદ્ધિને સારા માર્ગે વાપરવી એ બહાદુરી છે... દરેક શાશ્વતી ઓળીમાં સાંભળવા મળતાં શ્રીપાલ ચરિત્રમાં મહારાજા પ્રજાપાલની બંને કુમારિકાઓ સુરસુંદરી અને મયણાસુંદરીએ જણાવેલ જવાબ, ઉપરની વાતને સ્પષ્ટ કરે છે. સુરસુંદરીનો પુણ્યથી મેળવવાનો અભિગમ હતો ‘‘ચિત્ત-ચાતુરી” અર્થાત્ બુદ્ધિની ચતુરતા જ્યારે મયણાસુંદરીનો અભિગમ હતો મતિ-ન્યાયની”...અર્થાતુ ન્યાયના માર્ગે લઈ જનારી બુદ્ધિ કયી બુદ્ધિ માંગશો ? શ્રદ્ધાની સોયમાં પરોવાતી કે પતંગની કેન્યામાં પરોવાતી ? ૬૮ સૌજન્ય : અ સૌ. વસંતબાળા બળવંતરાય શાહ, રામગામ Page #110 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી કપુરચંદભાઈ રણછોડભાઈ વારૈયા સોમચંદ ડી. શાહ (પાલીતાણા) (૧) ભાવનગર (સૌરાષ્ટ્ર)ની નજીકમાં આવેલ ત્રાપજ નામે નાના ગામના રહીશ પંડિતવર્ય શ્રી કપૂરચંદભાઈ આર. વારૈયા ૫૮ વર્ષ પહેલાં મહેસાણા-શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં દાખલ થઈ ચાર વર્ષ રહી સંસ્કૃત-પ્રાકૃત અને ધાર્મિક તત્ત્વજ્ઞાનનો સારો અભ્યાસ કરી શરૂઆતમાં એકાદ વર્ષ ભાભર જૈન પાઠશાળામાં રહ્યા બાદ સંસ્થાએ પોતાની જ પાલિતાણા ખાતેની શાખામાં પૂ. સાધુ-સાધ્વીજી મ. આદિને અધ્યાપન કરાવવા માટેની નિમણૂક કરી. (૨) તેમની બુદ્ધિ-શક્તિ-સંજોગો-કામ કરવાની સૂઝ-સ્થિતિસંપન્નતા, હિસાબી કામકાજમાં કુશળ હોવાથી કેવળ પઠન-પાઠનના વ્યવસાયમાં બહુ લાંબો સમય ટકી શકે તેમ ન હોવા છતાં આર્થિક આકર્ષણોમાં ન ખેંચાતાં સ્વ-પરના ઉપકારી વ્યવસાયમાં ૫૦ વર્ષ ઉપરાંત જેવો લાંબો સમય સંસ્થાની એક જ શાખામાં પસાર કર્યો. (૩) તેમનો અભ્યાસ ઘણો વ્યવસ્થિત છે. કોઈ પણ વિષયની સમજ આપવાની હોય, કોઈ વ્યક્તિ ધર્મચર્ચા કરવા આવી હોય તો તેઓને અનેક દાખલા, દલીલો, યુક્તિઓ ગ્રંથોના પાઠો આપી ધૈર્યબુદ્ધિથી સમજાવતા જોયા છે અને સામાને અવશ્ય શંકાનું સમાધાન થયાનો સંતોષ પણ થયો છે. આજ સુધીમાં પંડિતજીએ ઘણું વાંચ્યું છે, વિચાર્યું છે, લખ્યું છે અને ઘણાને અભ્યાસ કરાવ્યો છે. એટલે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તેમના જીવનમાં ઓતપ્રોત બની ગયો છે. (૪) પંડિતજીના સંસ્કૃત અને ગુજરાતી હસ્તાક્ષર ઘણા સુંદર મરોડદાર અને મોતીના દાણા જેવા હોઈ ઘણાઓને સંસ્કૃત પ્રતો અને ગુજરાતી લખાણો લખી આપ્યાં છે. પોતાના હસ્તક કે બીજે છપાતાં પુસ્તકોની પ્રસ્તાવના લખવા માટે આપી છે ત્યારે પણ પુસ્તકનો આખો ભાવ સારાંશરૂપે તરી આવે અને સ્વરચિતાને પૂરો ન્યાય મળે તે રીતે તેમણે ખૂબ કાળજીપૂર્વક અને વાંચી જવા જેવી પ્રસ્તાવનાઓ લખી છે. (૫) પંડિતજીએ ૧૫ જેટલા ગ્રંથોના અનુવાદ તેમ જ અર્થ કરેલા છે તેની યાદી વિસ્તૃત થવાના ભયે અહીં મૂકી નથી. (૬) મને તો વ્યક્તિગત રીતે સ્નેહી તરીકે ઘણી બાબતોનાં ઉપયોગી બન્યા છે. પૂ. સાધુ-સાધ્વીજી મ. સા., શ્રાવક-શ્રાવિકા, સંસ્થાઓ અને કોઈ પણ વ્યક્તિ કામકાજ માટે આવેલ સૌજન્ય : સ્વ. ઝવેરીબેન ધરમચંદ શેઠ, રાણપુર Page #111 -------------------------------------------------------------------------- ________________ હોય તો તેમને નિઃસ્વાર્થભાવે, કંટાળો લાવ્યા વિના કાર્ય કરી આપવાની તત્પરતા બતાવી છે, થાક જેવી તો વાત નહિ અને થાક જેવું લાગે તો પણ હાથ પર લીધેલું કાર્ય તો પૂરું કર્યું જ છૂટકો ! એ તેમની ખાસિયત છે. | (૭) પંડિતજી એક સારા અભ્યાસી અને પ્રથમ કક્ષાના વિદ્વાનું છે, લેખક, વક્તા, અનુવાદક અને સંચાલક તરીકેનો પણ બહોળો અનુભવ ધરાવે છે. છતાં અહંભાવ કે આડંબર નથી. પંડિતજીના વિચાર, વાણી અને વર્તન ધર્મશ્રદ્ધાનાં દ્યોતક રહ્યાં છે. (૮) ઉંમર થતાં શરીરે લકવાની અસર થઈ પણ દેવ-ગુરુ અને ધર્મની કૃપાથી સારું પણ થઈ ગયું. સાંસારિક સંજોગોના લીધે અહીંથી નિવૃત્ત થઈ ભાવનગર-જિનાલયની નજીક પોતાની કુટિરમાં રહી આરાધના કરવા સાથે ચાતુર્માસાર્થે પધારતાં પૂ.સાધુ-સાધ્વીજી તંથા જિજ્ઞાસુ ભાઈઓને અધ્યાપન નિઃસ્પૃહભાવે આજે પણ કરાવી રહ્યા છે. (૯) આ રીતે શ્રી કપૂરચંદભાઈનો ઘણો સમય અને શક્તિનો ઉપયોગ સમ્યગદર્શન જ્ઞાન-ચારિત્રના પ્રચારમાં કે આસેવનમાં ગયો છે અને જાય છે. દેવ-ગુરુ અને ધર્મની સેવામાં પણ પોતાનો યથાશક્તિ ફાળો આપે છે. ધર્મ શ્રદ્ધાળુ પંડિત જૈન શાસનને ઉપયોગી બન્યા છે, અને હજુ બની રહેશે એવી મહેચ્છા સાથે પંડિતજી શાસન, સંઘ અને ધર્મનાં સત્કાર્યો કરવા પૂર્વક પોતાના જીવનને વિશેષ ધન્ય બનાવે. એ જ શુભમ્ ભવતુ. (૭૦) સૌજન્ય : શ્રી સમી જૈન સંઘ, સમી Page #112 -------------------------------------------------------------------------- ________________ મોતીલાલ ડુંગરસીભાઈ શાહ ગુણવન્તભાઈ એમ. સંઘવી (ભાભર) સમી પાઠશાળાના પ્રજ્ઞાચક્ષુ અધ્યાપકશ્રીનો જન્મ સંવત ૧૯૭૭ ભાદરવા વદ ૧૩ માંડલ થયેલ. હાલ ૭૬ વર્ષ પૂર્ણ કરેલ છે. ગુજરાતી ધો. ૬ સુધીનો અભ્યાસ કરેલ. આંખો બગડવાથી ધો. ૬ માં બે વરસ રહ્યા. ત્યારબાદ ટાઇફૉઇડની બીમારીમાં નસો સુકાવાના કારણે આંખે તકલીફ થઈ અને અંધત્વ પ્રાપ્ત થયું. ૧૮ વર્ષની ઉંમરે ૧૯૯૫માં મહેસાણાની આ સંસ્થામાં દાખલ થયા. પાઠશાળામાં તે ટાઇમે અભ્યાસ કરતા ચંદુલાલ પોપટલાલ શાહ પાસે અભ્યાસની અંધ લિપિ લખતા વાંચતાં શીખ્યા પછી અભ્યાસની ગાથાઓ લિપિ દ્વારા લખી ગોખવા દ્વારા પંચપ્રતિક્રમણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, તત્ત્વાર્થ, બૃહત્ સંગ્રહણી મૂળ તથા અર્થ સાથે તેમ જ ક્ષેત્રસમાસાદિ વાંચન તેમ જ બે બૂક માર્ગોપદેશિકા, મંદિરાન્તપ્રવેશિકા વગેરેનો અભ્યાસ કરેલ. અભ્યાસકાળ દરમ્યાન ૯૬ ની સાલમાં ઉપધાનતપની માળ. ૯૭ની સાલમાં પાંત્રીસ તથા વર્ધમાનતપની ઓળીનો પાયો અને નવપદજીની ઓળીની શરૂઆત કરેલ. ૯૮ની સાલમાં ૩ વર્ષ બાદ પાઠશાળામાંથી છૂટા થયેલ. પછી તેઓએ વર્ધમાનતપની ૧૦૦ ઓળી તથા બીજી વખત ફરી પાયો નાખી ૪૬ ઓળી કરવા સાથે સિદ્ધિતપ, શ્રેણીતપ, ચત્તારિ અઢ, ભદ્રતા, શત્રુંજય તપ, વીશસ્થાનક તપ, માસક્ષમણ, સોળભજું ૧૫-૧૧-૧૦, નવપદજીની ૪૫ ઓળી તેમ જ વિશિષ્ટ તપ દર પર્યુષણે અઢાઈ તપ કરેલ છે તેમ જ વરસીતપ ઉપવાસ, છટ્ટ-અટ્ટમ અઢાઈ કરી તેઓશ્રીએ જીવનને નિર્મલ બનાવેલ છે. ચોસઠ પહોરી પોષધ તથા પર્વના દિવસોમાં પોષધ તથા અધ્યયન કરાવતી વખતે સામાયિક નિયમો હોય જ. તેમના જીવનમાં જ્ઞાન દર્શન અને ચારિત્રના પ્રતીક સમાન ક્રિયાઓ વણાઈ ગયેલ છે ફક્ત સાધુપણું પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે લઈ શક્યા નથી બાકી તો તેઓશ્રીનું જીવન મહાપુરુષની પંક્તિમાં ગણીએ તો અતિશયોક્તિ નથી. છેલ્લાં ૫૦ વરસથી સમીશ્રી જૈન સંઘની અંદર અધ્યાપન પ્રવૃત્તિ કરાવી રહેલ છે. એટલું જ નહિ પરંતુ પૂ. સાધુ સાધ્વીજી મ. સા. ની વૈયાવચ્ચ ભક્તિ તથા શ્રી સંઘના ધાર્મિક કાર્યોમાં સારો એવો રસ આજ સુધી લઈ રહ્યા છે આવા મહાન્ પુરુષના જ્ઞાન દર્શન આદિ ગુણોને કોણ યાદ ન કરે. યાદ કરી જીવન ધન્ય બનાવીએ. સૌજન્ય : શ્રી પ્રવિણચંદ્ર સોમચંદ દુધખા Page #113 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યપ્રેમી શ્રી સોમચંદ દેવશીભાઈ શાહ (સોમચંદ ડી. શાહ) રમણિકલાલ મણિલાલ સંઘવી (ભાભરવાલા) ઉ. વ. ૮૬ શ્રી સિદ્ધગિરિરાજ પાલીતાણા જેઓશ્રીનો જન્મ શંખેશ્વરજી તીર્થ નજીકના નગવાડા-ઝીંઝુવાડા પાસે થયો હતો. માતા પિતાદિ દ્વારા સંસ્કાર પામી ૧૪ વર્ષની વયે વિ. સં. ૧૯૮૪માં આ સંસ્થામાં દાખલ થઈ ત્રણેક વર્ષ રહી કર્મગ્રંથ, સંસ્કૃતાદિનો અભ્યાસ કરી અધ્યાપક તરીકે કઠોર(સુરત) આંગણજ, ઉમતા આમોદ, વઢવાણ શહેર અને આ સંસ્થામાં અનેકોના જ્ઞાનદાતા બન્યા. આ સંસ્થામાં ગૃહપતિ તરીકે અભ્યાસીઓ પ્રત્યે અપૂર્વ વાત્સલ્યભાવ પૂર્વક કાર્યકર્તા હતા. સમય મળે વીરશાસન, જૈન દુંદુભિ, અને મુંબઈ સમાચાર આદિમાં લેખો લખી શાસન સેવાનાં કાર્યો કર્યા. સાથે સંસ્થાનું શ્રેયસ્કર' નામે હસ્ત લેખિત માસિક શરૂ કર્યું હતું. છેલ્લાં ૫૪ વર્ષથી પાલીતાણામાં કલ્યાણ માસિક અને સુઘોષા માસિકના સંપાદક, સંચાલક અને પ્રકાશક વિક્રેતા બની જિન શાસનના પ્રત્યેક અંગોને મૌલિક સિદ્ધાંતોની વફાદારીપૂર્વક સાચવનારા બન્યા. છેલ્લાં દશ વર્ષથી ધંધાથી નિવૃત્ત થઈ દેવગુરુ, ધર્મની આરાધનામાં લીન છે, નમસ્કાર મહામંત્રના ૨૧લાખ જાપ, સાત હજાર સામાયિક, પ્રતિક્રમણ અને સ્વાધ્યાય બેલાખ ચોસઠ હજાર હાલ થયા છે. આરાધના નોંધ કરવા પૂર્વક ચાલુ છે. ભારતભરમાં સુપ્રસિદ્ધ આ મહેસાણા માતૃસંસ્થા અને પાલીતાણા શ્રાવિકાશ્રમની સ્થાનિક કમિટીમાં વર્ષો સુધી સભ્ય તરીકે રહી સેવાનો લાભ લીધો છે અને લઈ રહ્યા છે. સૌજન્ય : શ્રી ધોળીદાસ ગોદડદાસ, સમી Page #114 -------------------------------------------------------------------------- ________________ ચિંતનાત્મક લેખો Page #115 -------------------------------------------------------------------------- ________________ Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિથી સમાધિ તરફની યાત્રા – સમાધિ શતક આ. વિજય ભદ્રગુપ્તસૂરિ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સ્વરચિત “સમાધિશતક' નામના ગુજરાતી કાવ્યમાં “આત્મજ્ઞાની'ની પરિભાષા કરતાં કહે છે : રાચે સાચે ધ્યાન મેં, જાએ વિષય ન કોઈ, નાચે માચે મુગતિ-રસ, આતમજ્ઞાની સોઇ. • આત્મજ્ઞાની સાચા આત્મધ્યાનમાં રાચે છે. • તે ઇન્દ્રિયોના વિષયો ઇચ્છતો નથી, યાચતો નથી. • તે મુક્તિનાં જ ગાન ગાય છે અને મુક્તિના લયમાં નાચે છે. ઉપાધ્યાયજી કહે છે : કેવલ આતમબોધ હૈ, પરમારથ શિવપંથ !' પારમાર્થિક મોક્ષમાર્ગ એ માત્ર આત્મજ્ઞાન જ છે !. સમાધિશતક' માં તેમણે આ જ વાત વિવિધ તર્કોથી અને શાસ્ત્રવચનોથી સમજાવી છે. પરંતુ, તત્ત્વજ્ઞાન ગમે તેટલું ઉત્તમ હોય છતાં જ્યાં સુધી એ જનસામાન્ય સુધી સરળ શૈલીમાં ન પહોંચે ત્યાં સુધી કેવળ કાવ્યશાસ્ત્ર વિનોદ બનીને જ્ઞાનીઓનું ટૂંપણું બનીને ઠાલા અહંકારનું ઉપસ્થાન બની રહે છે. આત્મસાક્ષાત્કાર બધાના માટે શક્ય ન બને, પરંતુ આત્મભાવ કેળવવાનું તો બધા માટે શક્ય છે અને જીવનની સાર્થકતા માણવા, આત્મજ્ઞાન જરૂરી છે. પ્રત્યેક મનુષ્ય સ્વસ્થ જીવન મારે આત્મજ્ઞાનના પવિત્ર ઝરણામાં સ્નાન કરવાનું છે. આપણી સરેરાશ ઝંખના સુખી થવાની હોય છે. સુખી થવા માટે સ્વસ્થ થવું જ પડે. અને સ્વસ્થતા આત્મજ્ઞાન-આત્મભાવ વગર પ્રાપ્ત થતી નથી. આત્મરમણતા કેળવાય તે આપણો યાત્રાપથ છે. આત્મસાક્ષાત્કાર આપણું લક્ષ્ય હોય, એ લક્ષ્ય પર પહોંચવાનું ન બને તોય એ પથ પર ચાલવામાં આનંદ મળે ! આપણા જેવા અનેક ભલે લક્ષ્યસિદ્ધિ ન પામે, પરંતુ એ દિશામાં જેટલી મજલ કપાય તેટલી કાપવામાં પણ પરિતોષ પ્રાપ્ત થાય છે ! આમ આત્મભાવ કેળવાય તેમાં પ્રતીક્ષા અને પ્રતીતિ વચ્ચેના સુમેળનું સૌન્દર્ય સૌજન્ય : શ્રી મહેન્દ્રકુમાર બાબુલાલ શાહ, સુરત (૭૫) Page #117 -------------------------------------------------------------------------- ________________ રહેલું છે. સમાધિશતકમાં આ વાત સરળ કાવ્યમાં કહેવાઈ છે : નાચે માચે મુગતિરસ આતમજ્ઞાની સોઈ.” મુક્તિ ખૂબ ગમે ! સંવેગ ઊછળે એટલે નાચી ઊઠે આત્મજ્ઞાની ! એને મુક્તિની પ્રતીક્ષામાં અને આત્માની પ્રતીતિમાં પરમાનંદનું સંવેદન થાય છે. હજુ સુધી આ સમાધિશતક ઉપર કોઈ વિવેચના કે ભાષ્ય લખાયાનું ધ્યાનમાં નથી. આ કાવ્ય, અધ્યાત્મજ્ઞાન અને પરમતત્ત્વની ભક્તિનો સમન્વય કરતું દીપ્તિમંત અને રસમધુર ફળ છે. આ કાવ્ય વાંચતાં ને માણતાં એમ લાગે છે કે માનવજાતનું ગાઢ ને દીર્ઘકાલીન તમસ ભેદવા માટે ઉપાધ્યાયજી જેવા ઋષિએ આપણી વચ્ચે આસન માંગ્યું છે. આપણા ભીતરનાં અંધારાં વચ્ચે બેઠેલો ને અંધારાં ઊલેચતો એ જયોતિર્મય પુરુષ છે. અચિંત્ય ગહન રહસ્યનો તાગ મેળવવો હોય તો, આ “સમાધિશતક” કાવ્યમાં ડૂબકી મારવા જેવી છે. આ કાવ્ય એવો અમૃતનો ધરો છે કે એમાં ડૂબકી મારનારને મૃત્યુના વમળ વચ્ચે જ મૃત્યુંજય-મોતી મળે છે ! એની પ્રાપ્તિ આસાન નથી. એ તો જીવ સટોસટનો ખેલ છે ! મરજીવાની મોજ છે ! અનંત ઉપાધિઓથી પરમ સમાધિ તરફ જવા માટે આ “સમાધિકાવ્યનો રસાસ્વાદ અનુભવતા રહેવું જોઈએ. આ માનવજીવનમાં જ આવા અમૃતરસનું આપણે પાન કરી લઈએ. એ અમૃતપાન કરવા, માણવા માટે આ કાવ્ય લીલો છાંયડો પાથરી આપણને આમંત્રે છે ! સમાધિશતક'ના કેટલાક કાવ્યાંશ તમને બતાવું છું જેથી તમને એનો રસાસ્વાદ માણવાની તમન્ના જાગે. અમૃતરસનું પાન કરવાની અભિલાષા જાગે. જગ જાણે ઉન્મત્ત આ, એ જાણે જગ અંધ, જ્ઞાનીકું જગમેં રહ્યો યું નહીં કોઈ સંબંધ ! આત્મજ્ઞાની, સંસારના બધા જ સંબંધોનો છેદ ઉડાડી દે છે. જગત આત્મજ્ઞાનીને ઉન્મત્તપાગલ સમજે છે, આત્મજ્ઞાની જગતને આંધળું માને છે ! અજ્ઞાન અંધાપો છે. જ્ઞાન પ્રકાશવંત નેત્ર છે. સંસારી જીવો કે જેઓ પુદ્ગલભાવમાં જ રમે છે, નથી હોતું તેમને આત્મજ્ઞાન કે નથી હોતું મુક્તિનું ભાન... તેઓ અંધકારમાં બાથોડિયાં ભરતા હોય છે. જ્ઞાની-આત્મજ્ઞાની પુરુષોનો એમની સાથે સંબંધ રહી જ ન શકે. રાગાદિક પરિણામયુત, મન હી અનંત સંસાર, તેથી જ રાગાદિક રહિત, જાને પરમપદ સાર. રાગ-દ્વેષથી ભરેલું મન જ સંસાર છે અને રાગ-દ્વેષથી મુક્ત થયેલું મન જ પરમપદને જાણે છે અને પામે છે. એક કવિએ કહ્યું છે : “મનવા ! તું રાવણ તું રામ !” (૭૬) સૌજન્ય : શ્રી મીતુલ મહેન્દ્રભાઈ શાહ, પાંચોટ Page #118 -------------------------------------------------------------------------- ________________ મન જ રાવણ છે અને મન જ રામ છે ! મન જ બંધન છે અને મન જ મોક્ષ છે. ! રાગ-દ્વેષથી ભરેલું મન દુઃખ છે, રાગ-દ્વેષથી મુક્ત મન પરમ સુખ છે ! રાગાદિક જબ પરિહરી કરે સહજ ગુણખોજ, ઘરમેં ભી પ્રગટે તદા ચિદાનંદ કી ખોજ ! ઉપાધ્યાયજી મહારાજ કહે છે : આત્મજ્ઞાની જયારે રાગ-દ્વેષ-ઈષ્ય-અસૂયા આદિ દોષોને દૂર કરી, આત્મામાં રહેલા સ્વભાવગત ગુણોને શોધે છે ત્યારે એ ચિદાનંદની મોજ-મસ્તીમાં ઝૂમી ઊઠે છે. દેખૈ સો ચેતન નહીં, ચેતન નહિ દિખાય, રોષ-તોપ કિનસું કરે ? આપ હિ આપ બુઝાય ! જે દેખાય છે તે શરીર ચેતન નથી ! અને જે ચેતન છે તે દેખાતો નથી ! પછી રાગ અને રીસ કોની સાથે કરવાનાં ? પોતાની સાથે જ પોતે રાગ-દ્વેષ કરવાના ? જે દેખાય છે તે શરીર જડ છે, એ ચેતન નથી. અને જે ચેતન શરીરમાં રહેલો છે તે દેખાતો નથી ! એનો અર્થ એ છે કે દરેક શરીરમાં આત્માને જોવાનો છે, શરીરને નહીં. જે અનિત્ય છે, ક્ષણિક છે એવા શરીર, યૌવન, આયુષ્ય, વૈષયિક સુખ સ્વજનસંબંધ, સંપત્તિ વગેરેની ઓળખાણ કરી એમનું મમત્વ, આસક્તિ, રાગ-મોહ છોડી દેવાનો ઉપાધ્યાયજી ઉપદેશ આપે છે અને જે નિત્ય-શાશ્વત તત્ત્વ છે એની સાથે મમત્વ બાંધવાનું કહે છે. તો જ ભીતરમાં આનંદોત્સવ થાય, પરમાનંદની અનુભૂતિ થાય. એવું એક જ તત્ત્વ છે અને તે આત્મતત્ત્વ ! આપણા દેહમાં જ એ આત્મતત્ત્વ રહેલું છે, અંદર જ છે. અંદર જોવા માટે “ધ્યાન' કરવું જોઈએ. જેઓ ધ્યાન નથી કરી શકતા તેઓ પોતાનામાં જ રહેલા પરમાનંદમય, નિર્વિકાર, નિરામય આત્માને જોઈ શકતા નથી, ઓળખાણ કરી શકતા નથી. ધ્યાનમગ્ન યોગી પુરુષોએ આત્માની ઓળખાણ કરી છે. • શરીરમાં વ્યાપી રહેલો પરમ વિશુદ્ધ આત્મા અનંત સુખમય છે. જ્ઞાનામૃતથી ભર્યાભર્યા વાદળ જેવો છે. અનંત શક્તિશાળી છે. • તે નિર્વિકાર છે, નિરાહાર છે, સર્વપ્રકારના સંગ-આસંગ વગરનો છે. પરમાનન્દથી પરિપૂર્ણ છે અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. • આ પરમ વિશુદ્ધ આત્મતત્ત્વ આનંદરૂપ છે, સર્વ સંકલ્પ-વિકલ્પોથી રહિત છે, સ્વભાવમાં લીન છે. • સદૈવ આનંદમય, શુદ્ધ, નિરાકાર, નિરામય, અનંત સુખમય અને સર્વ બંધનોથી મુક્ત છે. • પરમ પ્રસન્નતાથી પરિપૂર્ણ, રાગ-દ્વેષથી રહિત, “સોહમ્ એવો હું દેહમાં રહેલો છું. સૌજન્ય : શ્રી બાબુલાલ છોટાલાલ, મઢીવાળા ૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ • આકારરહિત, શુદ્ધ સ્વરૂપમાં સ્થિત, સિદ્ધ પરમાત્માના આઠ ગુણોથી યુક્ત નિર્વિકાર અને નિરામય છે આત્મતત્ત્વ. • સિદ્ધાત્માની સમાન પોતાના આત્માને જે જાણે છે, તે પરમાનંદનું કારણ બને છે. આ રીતે નિજાત્માને જે જાણે છે તે જ વિદ્વાનું છે. સમાધિ પ્રાપ્ત કરવા આત્મતત્ત્વની અનુભૂતિ થવી જોઈએ. એ અનુભૂતિ થતાં સપુરુષ ચિદાનંદથી વિભોર બની જાય છે અને ગાવા લાગે છે. સ એવ પરમ બ્રહ્મ, સ એવ જિનપુંગવઃ | સ એવ પરમ ચિત્ત, સ એવા પરમો ગુરુ: / સ એવ પરમ જ્યોતિઃ સ એવ પરમ તપઃ | સ એવ પરમં ધ્યાન એવ પરમાત્મકમ્ | સ એવ સર્વકલ્યાણ , સ એવ સુખભાજનમ્ | સ એવ શુદ્ધચિરૂપઃ સ એવ પરમઃ શિવઃ || સ એવ પરમાનન્દ: સ એવ સુખદાયકઃ | સ એવ પરચૈતન્ય સ એવ ગુણસાગરઃ | પરમાદ્વાદસંપન્ન રાગદ્વેષવિવર્જિતમ્ | સોડહં દેહમધ્યે યો જાનાતિ સઃ પંડિતઃ || - શરીરમાં વસેલો મારો આત્મા જ પરમ બ્રહ્મ છે. એ જ જિનેશ્વર છે, એ જ પરમ ચિત્ત છે અને એ જ પરમ ગુરુ છે. - મારા દેહમાં રહેલો આત્મા જ પરમજ્યોતિ છે, એ જ પરમ તપ છે, એ જ પરમ ધ્યાન છે અને એ જ પરમ આત્મા છે. એ આત્મા જ સર્વકલ્યાણ રૂપ છે અને એ જ સુખનો ભંડાર છે. એ જ શુદ્ધ ચિરૂપ છે અને એ જ પરમ શિવ છે. - એ જ મારો પરમાનંદ છે, એ જ સુખદાયક છે, એ જ પરમ ચૈતન્ય છે અને એ જ ગુણોનો સાગર છે. - એ જ મારો પરમ આહ્વાદ છે, વીતરાગ છે, વીતદ્વેષ છે ! - સોડહમ્ સોડહમ્ સોડમ્.... હું તે જ છું, હું તે જ છું, હું તે જ છું ! આ આત્મજ્ઞાનના અમૃતપાનથી ભીતરમાં સમાધિનો ઉત્સવ જામે છે. આ એનું દિવ્યકાવ્ય છે, આનંદોર્મિનું ગીત છે, ચિદાનંદની મસ્તીમાં હુરેલી શબ્દાવલિ છે ! આ જ વાત ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : ૭િ૮] સૌજન્ય : અ સૌ. મંજુલાબેન બાબુલાલ શાહ, મઢીવાળા Page #120 -------------------------------------------------------------------------- ________________ સેવત આપ હિ આપ કે હું પરમાતમ હોત, એહી પરમપદ ભાવીએ વચન અગોચર સાર, સહજ જ્યોતિ તો પાઇએ, ફિર નહીં ભવ અવતાર ! આત્માએ જ આત્માને સેવવાનો છે... તો આત્મા પરમાત્મા બની જાય. એ જ પરમાતમપદથી ભાવિત થઈએ તો સહજ આત્મજ્યોતિ પ્રગટે ! પછી જન્મ-મરણ ન કરવાં પડે. આવા આત્મજ્ઞાનીને, આત્મરમણતામાં લીન પુરુષને કોઈ દુઃખ રહેતું નથી... એનું સહજભાવે નિર્વાણ થઈ જાય છે. કારણ કે એને આત્મસુખનો અનુભવ થાય છે... પછી તો કલ્યાણ જ કલ્યાણ થઈ જાય છે. ઉપાધ્યાયજી યશોવિજયજી, “સમાધિ” ને ઉદાસીનતા કહે છે, તેઓ કહે છેઃ ઉદાસીનતા સુરલતા સમતારસફળ ચાખ, પરપેખનમેં મત પરે નિજમેં ગુણ નિજ રાખ. આ જ વાત “શાન્તસુધારસ' કાવ્યમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ કહી છે : પરિહર પરચિંતાપરિવાર ચિન્તય નિજમવિકાર રે !' પરચિંતા, પરદ્રવ્યોની ચિંતાને ત્યજી અને પોતાના અધિકારી રૂપનું ચિંતન કર !” નિજ મેં નિજ ગુણ રાખ !” તું તારા ગુણોને તારા આત્મામાં જ ચિંતવ ! બીજા જડપુદ્ગલ-પર્યાયો તરફ ન જો ! તો જ સુરલતા જેવી મધુર ઉદાસીનતાના રસપૂર્ણ ફળનો આસ્વાદ કરી શકીશ. જ્ઞાનનું ફળ ઉદાસીનતા છે, સમાધિ છે. પરપ્રવૃત્તિ તો મોહમાત્ર છે. માટે સમાધિ તરફની યાત્રામાં પર-વિચાર, પુદ્ગલ-રાગ, પારદ્રવ્ય-રતિ વગેરેને સાથ નથી આપવાનો. સમાધિ તરફની યાત્રામાં આટલી વાતો યાદ રાખો - ૧. બધા જીવોમાં શુદ્ધ આત્માનું દર્શન કરતા રહો. ૨. આત્મભાવમાં રહેવા અણગમાને દૂર રાખો. ૩. મોહ અને શોકને વળોટી જાઓ. ૪. બધા જીવો શુદ્ધ સ્વરૂપે એક સરખા છે. એવી એકત્વની ભાવના ઘૂંટતા રહો. ૫. બધા જીવોને પોતાના જેવા જ ગણો. આત્માને સર્વ ભૂતોમાં જુઓ. આ રીતે કરવાથી આત્મભાવ આપણા અસ્તિત્વને સરહદનાં બંધનોથી મુક્ત કરીને અનહદની પ્રતીતિનો પ્રસાદ ચખાડશે. જ્ઞાની પુરુષો કહે છે : જે સર્વ જીવોમાં આત્માનાં દર્શન કરે, અર્થાત્ નિરંતર આત્મભાવે સકલ વિશ્વને જુએ તેના જીવનમાં સમૂળી ક્રાન્તિ આવે છે. આત્મભાવ જ્યારે સ્થાયી ભાવ બને ત્યારે માણસની જીવનદષ્ટિમાં અને જીવન શૈલીમાં પરિવર્તન આવે, એમ બને. આપણા જીવનમાં સૌજન્ય : શ્રી પારસકુમાર વિનોદભાઈ, સુરત ૭૯ ] Page #121 -------------------------------------------------------------------------- ________________ આવું મૂળભૂત પરિવર્તન ન આવ્યું હોય તો એવા સત્પરુષોને મળતા રહેવું કે જેમની સ્વસ્થતા, શાંતિ અને સ્થિતપ્રજ્ઞતા આપણને સ્પર્શી જાય. આપણને આત્મતત્ત્વ ન સમજાય તો બહુ નિરાશ થયા વિના જેમને થોડુંય આત્મતત્ત્વ સમજાયું હોય તેમની પાસે જવું. સત્સંગનો મહિમા મોટો છે. આપણી ઝંખના સો ટચની હોવી જોઈએ ! આત્મસ્વભાવમાં નિમગ્ન રહેવું, ન કોઈ પ્રત્યે રાગ, ના દ્વેષ – આ ઉદાસીનતા જ સમાધિ છે. જડ-ચેતન દ્રવ્યો પ્રત્યે રાગ-દ્વેષ કરવાથી મન બહિર્મુખ બને છે. બહિર્મુખ મનુષ્ય પોતાના અયોગ્ય વિચાર-વ્યવહારને સિદ્ધ કરવા માટે તર્કનો આધાર લે છે. પરિણામ એ આવે છે કે એવા જીવોને વિવિધ પ્રકારના ઉપાલંભોનો સામનો કરવો પડે છે. લોકનિંદાના ભોગ બનવું પડે છે. એનાથી એ થાકી જાય છે ને ક્લાન્ત બની જાય છે. જો માણસ ઉદાસીન ભાવ ધારણ કરે છે તો તે સદૈવ માનસિક આરામ પામે છે. જેમ જેમ તમારા રાગદ્વેષ ઓછા તેમ તેમ સહજ સમાધિ તમારી અંદર પાંગરવા માંડશે. તમારું અપ્રિય કરનારાઓ તરફ પણ દ્વેષ-રોષ-પરિવાદ-મત્સર કરવાના નથી. અપ્રિય શબ્દ બોલવાનો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : નિન્ધો ન કોડપિ લોકે પાપિષ્ટધ્વપિ ભવસ્થિતિશ્ચિત્યા ! વિશ્વમાં કોઈનીય નિંદા ના કરો. પાપી વ્યક્તિ પણ નિંદનીય નથી, એની ભવસ્થિતિનું ચિંતન કરો. સહજસમાધિ પ્રાપ્ત થશે. ભવસ્થિતિનું ચિંતન એટલે ચાર ગતિમય સંસારમાં નિરંતર ચાલતા રહેતા જડ-ચેતન દ્રવ્યોના પર્યાયોના પરિવર્તનનું યથાર્થ ચિંતન ! સાથે જ, વિશુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતન કરતા રહેવું જોઈએ. આવું ચિંતન-મનન આપણે “સમાધિશતક”ના માધ્યમથી કરતા રહીએ તો ઉપાધિથી સમાધિ તરફની આપણી યાત્રા ચાલતી રહે... અને ન રહે દુઃખ, ન રહે અશાંતિ, ન રહે ક્લેશ કે ન રહે સંતાપ. હું ઇચ્છું છું કે “સમાધિશતક'નું અધ્યયન પાઠશાળાઓમાં અને તત્ત્વજ્ઞાનના વર્ગોમાં શરૂ થવું જોઈએ. “સમાધિશતક'ના અધ્યયન-મનનથી સહુને શાંતિ, સમતા ને પ્રસન્નતા પ્રાપ્ત થાઓ ! ૮O સૌજન્ય: શ્રી ચીમનલાલ એમ. વાસણવાળા, પ્રાંતિજ Page #122 -------------------------------------------------------------------------- ________________ ‘જ્ઞાનસાર’ – આરાધ્ય અષ્ટકોનું અગાર આચાર્ય પદ્મસાગરસૂરિ ઉપાધ્યાય યશોવિજયજી તાર્કિક શિરોમણિ, મહાન નૈયાયિક લઘુહરિભદ્રસૂરિ, દ્વિતીય હેમચંદ્રાચાર્ય જેવાં અનેક બિરુદો પામનાર ગુજરાતના એક મહાન જ્યોતિર્ધર હતા. ગુજરાતની વિરલતમ પ્રતિભાઓમાં તેમનું અનન્ય સ્થાન છે. આવા મહાન જ્યોતિર્ધરમાં સાચા સંત તરીકે લોકકલ્યાણની-લોકસંગ્રહની ભાવના પણ ભરપૂર હતી. પરિણામે જ આવી વિરાટ સર્જકપ્રતિભા હોવા છતાં સિદ્ધર્ષિ ગણિજીની ઉપમિતિ ભવ પ્રપંચા કથા' જેવી મહાકથાને લોકભોગ્ય બનાવવા સંક્ષિપ્ત કરી વૈરાગ્યકલ્પલતા-વૈરાગ્યરતિ' રૂપે જગ સમક્ષ મૂકી, જૈન તત્ત્વજ્ઞાનના સારEssencc of knowledge-રૂપે ‘જ્ઞાનસાર'ની રચના કરી. આ ગ્રંથનેય લોકભોગ્ય બનાવવા તેના પર ‘બાલાવબોધ' રચ્યો. તેમના જ શબ્દોમાં ‘સૂરજીના પુત્ર શાંતિદાસના હૃદયને આનંદ આપવાના હેતુથી ઉ. ગુજરાતના સિદ્ધપુરમાં દીપાવલી પર વિ. સં. ૧૭૧૧ માં પ્રસ્તુત ગ્રંથની રચના કરી. વૈદિક પરંપરાના ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા'ની કક્ષાના સર્વોત્કૃષ્ટ સર્જન ‘જ્ઞાનસાર’નાં ૩૨ અષ્ટકો સાચે જ આત્મોદ્ધારનું અનન્ય સામર્થ્ય ધરાવે છે. તેમાં સમાવિષ્ટ અષ્ટકો આ ક્રમે છે : (૧) પૂર્ણતા, (૨) મગ્નતા, (૩) સ્થિરતા, (૪) મોહત્યાગ, (૫) જ્ઞાન, (૬) શમ, (૭) ઇન્દ્રિય જય, (૮) ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, (૧૧) નિર્લેપતા, (૧૨) નિઃસ્પૃહતા, (૧૩) મૌન, (૧૪) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬) મધ્યસ્થતા, (૧૭) નિર્ભયતા, (૧૮) અનાત્મપ્રશંસા, (૧૯) તત્ત્વદૃષ્ટિ, (૨૦) સર્વસમૃદ્ધિ, (૨૧) કર્મવિપાક-ચિંતન, (૨૨) ભવોદ્વેગ, (૨૩) લોકસંજ્ઞાત્યાગ, (૨૪) શાસ્રદૃષ્ટિ, (૨૫) પરિગ્રહ, (૨૬) અનુભવ, (૨૭) યોગ, (૨૮) નિયાગ, (૨૯) પૂજા, (૩૦) ધ્યાન, (૩૧) તપ, (૩૨) સર્વનયાશ્રય. આ અષ્ટકો એટલે આત્મોન્નતિનાં પવિત્ર સોપાનો. એના વિષયો જોઈએ. (૧) પૂર્ણતા : આમ તો સંસારી જીવ અપૂર્ણ છે. પૂર્ણતા એનું ધ્યેય હોવું જોઈએ - આ મહાસત્યનો પ્રકાશ ધરી ઉપા. અજ્ઞાનાન્ધકારને ઉલેચવાનો રાહ બતાવતાં જીવને આશ્વસ્ત કરે છે કે અપૂર્ણ: પૂર્ણતામેતિ...પૂર્ગાનન્વસ્વમાવોયું.... અહીં પૂર્ણતા પામી આત્માની સ્વભાવદશા પામવાનો ઇશારો છે. (૨) મગ્નતામાં પૂર્ણતાને પામવાની પ્રથમ શરત છે-મગ્નતા. આત્મામાં મગ્ન તે સંસારમાં અમગ્ન ! ઉદ્ધારનું આ બીજું સોપાન. મગ્ન આત્મા કર્તૃત્વભાવો છોડી સાક્ષીપણું ધરાવે સૌજન્ય : શ્રી પૂરણ જૈન સંઘ, પૂરણ ૮૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ છે. ઋતૃત્વ નાચવાનાં સક્ષત્વમશિષ્યતે ! (૩) સ્થિરતામાં કહ્યું કે સૌથી વધુ બાધક તત્ત્વ છેમનની ચંચળતા, સ્થિરતાની રત્નદીપિકાના શાંત પણ પ્રભાવક અજવાળે જીવ પૂર્ણતા જરૂર પામી શકે. કારણ અસ્થિરતામાં તો સાધુવેશ અને અન્ય ધર્મક્રિયાઓ કુલટા નારી સમી અકલ્યાણકારી બનશે. સ્થિરતા પ્રાપ્તયોગી સાધકને તો... સમશીતાતે પ્રારબ્ધ તિવા નિશ (૪) સ્થિરતા પામી નિર્મોહી-અમોહી બનવું જરૂરી છે. નિર્મોહી આત્મા જ જ્ઞાનદ્રષ્ટા બની સંસારનાં તમામ વળગણોથી પર થઈ શકે છે; કેમ કે મહંપતિ પત્રોડયું મોદી નવિધ્યત્ ! “હું” “મારું જ જીવને મારે છે. પણ પૂર્વે નકાર “ ન હું, ન મારું” મંત્ર જીવને તારે છે ! અતિ અલ્પઅક્ષરમાં ઉપાધ્યાયજીએ અમોઘ મંત્ર આપ્યો છે ! આવો આત્મા જ સંસારી હોવા છતાં મોહથી પર બને તે વાત. (૫) જ્ઞાનમાં કરી. સાચે જ જ્ઞાની નિમન્નતિ જ્ઞાને માત્ર રૂર્વ માનસે | મોહરાજ પરાસ્ત થતાં સમ્યગુજ્ઞાન પ્રકટે અને તે જ આત્માના સ્વભાવની દૃષ્ટિ ખોલી આપે, તેથી કહ્યું કે જ્ઞાન તો પીયૂષસમુદ્રોë, રસાયનમનીષF-સમુદ્ર વગર ઉત્પન્ન થયેલું અમૃત, અનૌષધ રસાયણ છે. (૬) શમમાં સમતાની વાત છે. કર્મજન્ય વિષમતાઓથી દૂર રહી જ્ઞાનધ્યાનમાં મગ્ન રહેતા મુનિવરનું શમસામ્રાજ્ય અલૌકિક હોય છે તેથી ગાયું છે કે “ઉપશમ આણો, ઉપશમ આણો, ઉપશમ તપ અહીં આણો રે, વિણ ઉપશમ જિન ધર્મ ન સોહે, જિમ નરવર કાણો રે. (૭) ઇન્દ્રિયજય સૂચવે છે કે સંસારનો ભય હોય અને મોક્ષ ભાવતો હોય તો જિતેન્દ્રિય બનવા પ્રયાસ કર. ઇન્દ્રિયો તો મોહરાજની સેવિકાઓ છે. આત્માના પતન માટે ટાંપીને બેઠી છે. સાચે જ ઇન્દ્રિયોથી અજિત છે. તે જ ધીર. દ્રિ નતોડસૌ ધીરા ધુરિ તે . (૮) ત્યાગાષ્ટકનું રહસ્ય છે-ત્યાગ એ તો આત્મોન્નતિ પામવાનું સાધન છે, આવો ત્યાગી ક્રિયાવાન જ રહે છે. (૯) ક્રિયા : ૯મા અષ્ટકમાં સમજાવ્યું કે દીપ સ્વપ્રકાશી હોવા છતાં પણ તે તેલની અપેક્ષા રાખે, એમ પૂર્ણજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યની અપેક્ષા રાખે જ. કારણ કે સાધક સિદ્ધ ન થાય ત્યાં સુધી એણે ઉચિત ક્રિયા કરવી રહી. (૧૦) તૃપ્તિમાં પરમતૃપ્તિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ અને ગૌરવ બતાવ્યું કે અક્ષરે: સુથ્વી નો જ્ઞાનતૃતો નિરંજન: ૫ (૧૧-૧૨) નિર્લેપતા : નિઃસ્પૃહતા તો સાધકની આત્મસંપત્તિ છે. નિઃસ્પૃહી યોગી ચક્રવર્તીઓનો ય ચક્રવર્તી છે. નિઃસ્પૃહસ્થ તુ ગત્ ! (૧૩) મૌન અષ્ટકમાં મૌનની કેવી સુંદર વ્યાખ્યા કરી છે. ! પુસ્લેિષ પ્રવૃત્તિ તુ યોIનાં મૌનમુત્તમમ્ પુદ્ગલથી આત્માને ન્યારો માનનાર સાધક સાધના-કેડીએ આગળ વધી જ્ઞાની બને. (૧૪-૧૫) વિદ્યા-વિવેક અષ્ટકલયમાં જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન એ વિદ્યા, અને જીવ-અજીવનું ભેદજ્ઞાન એ વિવેક. (૧૬) આ બે અષ્ટકોની આરાધના દ્વારા ભેદજ્ઞાનની પ્રાપ્તિથી રાગદ્વેષ દૂર થતાં માધ્યચ્ય આવે તે મધ્યસ્થતા અષ્ટકની સીમા ! કોઈની નિંદા-ટીકા નહીં, સૌની ભવસ્થિતિ વિચારવી. “અધ્યાત્મસારમાં નિન્યો ન જોડપ નો પાપBધ્વપિ મવસ્થિતિશ્ચન્હા સુંદર રીતે સૂચવ્યું. (૧૭-૧૮) નિર્ભયતા, અનાત્મપ્રશંસા- તો સાધુતાના ઉત્તમ અલંકારો છે. આ બેનો મર્મ જાણનાર તત્ત્વદૃષ્ટિ પામે તેથી (૧૯) તત્ત્વદૃષ્ટિમાં બાહ્ય ઐશ્વર્યોની તુચ્છતા પ્રસ્થાપિત કરી જ્ઞાની સાધકનું ગૌરવ કર્યું કે ન વિય-વિશ્વોપારી દેહ ધારણ કરે. (૨૦) પરિણામે જ સાધક મુનિ તો તમામ રત્નોનો T૮૨ સૌજન્યઃ એક સદ્દગૃહસ્થ, સાબરમતી Page #124 -------------------------------------------------------------------------- ________________ ધારક ભાવચક્રી બને તે સર્વસમૃદ્ધિ અષ્ટકમાં બતાવી. (૨૧) કર્મવિપાકમાં સ્પષ્ટતા કરી કે આવો સાધક સંસારનાં સુખદુઃખોને કર્મ વિપાકનું ફળ માની નિર્લેપ ભાવે સહલે. કારણ કે વિપ: कर्मणः कार्यपर्यन्तमनुधावति ।। (૨૨) ભવોગ અષ્ટક જણાવે છે કે ભવોગ પામેલો સાધક સંસારના વિષમ પર્વતો ઓળંગી છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચી જાય છે. તેથી તે લોકસંજ્ઞા-લોક પ્રવાહ. લોકમાર્ગથી અળગો રહે તે. (૨૩) લોકસંજ્ઞાત્યાગ અષ્ટકમાં નિર્દેશ્ય છે. સાચે જ ધમ્પો મMવિવો ધર્મ તો આત્મસાક્ષીએ જ થાય. (૨૪) શાસ્ત્રાષ્ટકની દૃષ્ટિ જ ગૌરવવંતી છે. શાસ્ત્ર આગળ કર્યું. એટલે વિતરાગને આગળ કર્યા, અને તેથી સર્વ સિદ્ધિ મળે તે નિશ્ચિત. આમ શાસ્ત્રને આગળ કરવાથી (૨૫) પરિગ્રહત્યાગ સધાય જ! પરિગ્રહ-મૂચ્છ, ગૃદ્ધિ, આસક્તિ યોગીને પણ ભરડામાં લઈ અશક્ત બનાવે છે. તેથી ત્યાગ આંતરિક જોઈએ, બાહ્ય નહીં. ત્યા/ત્ વુમાત્રસ્ય મુકયો દિ વિષઃ | (૨૬) આવો ત્યાગી આત્મજ્ઞાની આત્માનંદ અનુભવે, કલ્પના જુદી અને સ્વાનુભવ જુદો છે. શાસ્ત્રદષ્ટિ મુનિવર જ અનુભવજ્ઞાનથી સ્વપ્રકાશસ્વરૂપ વિશુદ્ધાત્માને જાણી-અનુભવી શકે-સ્વસંવેદ્યપરં બ્રહ્માનુમનધિત | આત્માનુભવ પછી જ એને મોક્ષ સાથે જોડાય (૨૭) મોક્ષે યોગદ્ યો 1: I કેવી સુરેખ વ્યાખ્યા ! ઉપા. યશોવિજયજી સાધક આત્માના જાણે સાચા માર્ગદર્શક બનવાની ખેવનાથી ભર્યાભર્યા હોય તેમ તેમણે સાધક આત્માને (૨૮થી ૩૧) નિયાગ, પૂજા, ધ્યાન, તપ વગેરે અષ્ટકો દ્વારા યજ્ઞ અંગેની જૈન પરિકલ્પના, ભાવપૂજાનું મહત્ત્વ, ધ્યાનથી મળતી પરમ સિદ્ધિઓ વગેરે બતાવતાં કહ્યું કે ધ્યાતા, ધ્યેય તથા ધ્યાને ત્રયં વચ્ચેeતાં તમ્ | મુનેરનવિચ તી યુવું ન વિદ્યતે I ધ્યાતા, ધ્યેય તથા ધ્યાનની એકતા પ્રાપ્ત મુનિને દુઃખ શાનું? છેલ્લે (૩૨) કર્મક્ષય કરવા વાસના નિરોધ કરવા તપ કરવા સૂચવ્યું ર્મનાં તપનાત. તપ: | અંતિમ સર્વનયાષ્ટકમાં અનેકાન્ત વાદનો મહિમા ગાયો છે. આમ તો અપેક્ષાએ સર્વનયો સાચા છે. આનંદઘનજીએ સાચું જ કહ્યું છે કે “ષડ્રદર્શન જિન અંગ ભણીને સાચે જ સર્વનયોની દષ્ટિ એકત્ર કરીએ તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. એકાન્તદષ્ટિ ત્યજી અનેકાન્તદષ્ટિનું ગૌરવ કરતાં કહ્યું કે નર્યાન્તિ પરમાનન્દમયા: સર્વનયાશ્રયા: | | સર્વ અષ્ટકોના અધ્યયન પરથી કહી શકાય કે ઉપા. યશોવિજયજીએ જ્ઞાનનો સાગર આ “જ્ઞાનસાર” રૂપી નાનીશી ગાગરમાં લોકસંગ્રહની ભાવનાથી ભર્યો છે. સૌજન્ય : શ્રીમતી ભાનુમતીબેન ભીખાલાલ, પાલનપુર Page #125 -------------------------------------------------------------------------- ________________ વાણી વાચક–જસતણી શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં અદ્યાવધિ થયેલા શાસનસંરક્ષક, પ્રભાવક, મહાપુરુષોની નામાવલીમાં જેઓનું નામ અગ્રિમ હરોળમાં સ્થાપિત થયેલું છે, તેવા મહાપુરુષ ન્યાયાચાર્ય, ન્યાય-વિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર કે જેઓનું નામસ્મરણ થતાં જ વિદ્વજનોનાં ઉન્નત મસ્તકો પણ નત બન્યા વિના રહેતાં નથી. એ મહાપુરુષે શ્રમણજીવનની શ્રેષ્ઠ સાધના કરવા પૂર્વક વિશિષ્ટ પ્રકારની અધ્યાત્મસાધના, યોગસાધના, ભગવદ્ ઉપાસના દ્વારા પોતાના જીવનને પરમ આદર્શબૂત બનાવ્યું હતું. શાસનની આરાધના દ્વારા શાસનનાં પ્રત્યેક અંગો સાથે સ્વભૂમિકાનુસાર એકાત્મતા સાધીને શાસનરક્ષા માટે પોતાની સમગ્ર શક્તિઓનું શાસનચરણે સમર્પણ કર્યું હતું. એ માટે જે કાંઈ વેઠવું પડે તે બધું જ સહર્ષ વેઠીને પણ જૈનશાસનના સર્વોત્કૃષ્ટ સાધનામાર્ગના વહેણને અખંડ વહેતું રાખ્યું છે. | સર્વજ્ઞકથિત સિદ્ધાંતોની રક્ષા માટે જરા પણ શાંત કે ક્લત બન્યા વિના એકલે હાથે ઝઝૂમીને જે જે વિપત્તિઓ આવી તેને સહર્ષ સ્વીકારી લીધી છે, એ રીતે સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતોની દિવ્ય જ્યોત અખંડ રાખીને એના દિવ્ય પ્રકાશનું મુમુક્ષુ ભવ્યાત્માઓને પ્રદાન કર્યું છે. સાહિત્યક્ષેત્રે વિવિધ વિષયો ઉપર અધિકારપૂર્ણ મૌલિક, સંગ્રહાત્મક, અનુસરણાત્મક, સંક્ષેપ-વિસ્તારાત્મક મૂળ અને ટીકા ગ્રંથોની રચના કરી જૈનશાસનને વિશિષ્ટ શ્રુતની ભેટ કરી, શ્રુતકેવળીના શ્રુતવૈભવની ઝાંખી કરાવી છે. જૈનદર્શનના ગ્રંથોની જેમ જૈનેતર ગ્રંથો ઉપર પણ તેઓશ્રીએ કરેલ ટીકા ગ્રંથોની રચના જોતાં તેઓ શ્રીમદ્ગી બહુશ્રુતતાની પ્રતીતિ થયા વિના રહેતી નથી. અન્ય દર્શનના પદાર્થોનો સ્વદર્શનમાં સમવતાર કરવા દ્વારા તેઓશ્રીએ પોતાની વિશિષ્ટ ગીતાર્થતાનો પરિચય કરાવ્યો છે. દાર્શનિક ગ્રંથોનું સર્જન કરીને પ્રત્યેક દર્શનના સિદ્ધાંતોની ઊંડાણપૂર્વક રજૂઆત કરી, સ્યાદ્વાદ શૈલીથી એ માન્યતાનો સાપેક્ષભાવે સ્વીકાર કઈ રીતે થઈ શકે અને એકાંત રૂપ હોવાના ૮િ૪] સૌજન્યઃ શ્રી જવાનમલજી પ્રતાપચંદજી, સાબરમતી Page #126 -------------------------------------------------------------------------- ________________ કારણે તે તે સિદ્ધાંતો કેટલા ખોટા, અધૂરા અને દૂષિત છે, એ અંગે ઘણી જ વિશદતાપૂર્વક તર્કબદ્ધ રજૂઆત કરીને જૈન દર્શનના સિદ્ધાંતોની સર્વોપરિતા સિદ્ધ કરી બતાવી છે, જે અદ્યાવધિ અબાધિત રહી છે. એ જોતાં પ્રત્યેક નાનાં મોટાં દરેક પાસાંઓનું કેવું અદ્ભુત તલસ્પર્શી જ્ઞાન તેઓ ધરાવતા હતા તે કોઈ પણ નિષ્પક્ષ વિદ્વાનને જણાયા વિના ન રહે તેવું છે. જૈન દર્શનમાંથી નીકળેલા કુમતો અને એકાંત આગ્રહમાંથી જન્મેલા કુવાદોનું જૈનશાસ્ત્રના પ્રમાણો આપીને તેના યથાર્થ અર્થઘટન દ્વારા નિરસન કર્યું અને સર્વજ્ઞપ્રણીત સ્યાદ્વાદનું સુંદર શૈલીથી પ્રતિપાદન કરીને એવા અભેદ્ય કિલ્લાની રચના કરી, કે જૈનદર્શનમાં ક્યાંય એકાંત કે અનેકાંતાભાસના પ્રવેશને અવકાશ જ ન રહે. જૈન ન્યાય, પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી, સપ્તનય, અનેકાંત, પાંચ જ્ઞાન, પંચાસ્તિકાય, પદ્રવ્ય, નવતત્ત્વ વગેરે જૈન દર્શનના દાર્શનિક-તાત્ત્વિક વિષયોનું ન્યાય શૈલીથી વર્ણન કરીને બુદ્ધિજીવી વર્ગની બુદ્ધિને પરિપૂર્ણ સાત્ત્વિક ખોરાક મળે એવી વ્યવસ્થા કરી છે. આ સાહિત્યનો મધ્યસ્થભાવે અભ્યાસ કરનાર કોઈ પણ વિદ્વાન જૈનદર્શનનો ઉપાસક, છેવટે પ્રશંસક તો બન્યા વિના ન જ રહે એવી એની ખૂબી છે જેની પ્રતીતિ સ્યાદ્વાદકલ્પલતાટીકા, ન્યાયખંડખાદ્ય, અષ્ટસહસ્રી, તર્કભાષા, નયપ્રદીપ, નયરહસ્ય, નયોપદેશ, ન્યાયાલોક, અનેકાંત વ્યવસ્થા, આત્મખ્યાતિ-પ્રમેયમાલા, સ્યાદ્વાદરહસ્ય, જ્ઞાનબિંદુ, જ્ઞાનાર્ણવ, પ્રતિમાશતક, વાદમાલા, ઉત્પાદાદિ સિદ્ધિ, તત્ત્વાર્થ સૂત્ર (પ્રથમાધ્યાય) ટીકા, વિષયતાવાદ, અધ્યાત્મમત પરીક્ષા, આધ્યાત્મિક-મતપરીક્ષા, ધર્મપરીક્ષા, દેવધર્મપરીક્ષા, આરાધક વિરાધક-ચતુર્ભગી, કૂપદષ્ટાંતવિશદીકરણ, અસ્પૃશદ્ગતિવાદ વગેરે ઉપલબ્ધ ગ્રંથો જોતાં થયા વિના રહેતી નથી. યોગ અને અધ્યાત્મના વિષયમાં સૂરિ પુરંદરશ્રી હરિભદ્રસૂરિમહારાજના ગ્રંથો, આગમિક ગ્રંથો, અન્ય દર્શનોના યોગ ગ્રંથો, ઉપનિષદો તેમજ સ્વાનુભૂતિના આધારે તેઓશ્રીએ જે રચના કરી છે, તે જોતાં યોગ અને અધ્યાત્મવિષયક તેઓશ્રીમદ્રના તલસ્પર્શી જ્ઞાન અને પરિણતિનો પરિચય થયા વિના રહેતો નથી. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદુ, યોગવિંશિકા-ટીકા, પાતંજલયોગદર્શનટીકા, ષોડશકપ્રકરણટીકા, દ્વાત્રિશદ્ધાત્રિશિકાની કેટલીક દ્વાત્રિશિકાઓ, ઉપદેશરહસ્ય, યોગદષ્ટિની સઝાય તેમજ આધ્યાત્મિક પદો તેઓશ્રીમદ્દની યોગ-અધ્યાત્મવિષયક પરિણતજ્ઞાનની પ્રતીતિ કરાવે છે. જૈનદર્શનના આચારમાર્ગ ક્રિયામાર્ગમાં રહેલી ખૂબીઓને પ્રગટ કરીને પ્રત્યેક ક્રિયાઓમાં રહેલ આત્મવિકાસક શક્તિઓનું યથાર્થ જ્ઞાન કરાવ્યું છે. જૈનદર્શનની ક્રિયામાર્ગ સર્વજ્ઞકથિત હોઈ, તેમાં કેવી અપૂર્વ, સ્વરૂપ-હેતુ-અનુબંધ શુદ્ધિ છે. અને એ જ કારણે એ કેટલો સુબદ્ધ અને તર્કસંગત છે, તે વસ્તુનું સુંદર દર્શન કરાવ્યું છે. આ હકીકત સામાચારી પ્રકરણ, યોગવિશિકાટીકા, દ્વાત્રિશદ્ધાત્રિશિકા પૈકીની કેટલીક દ્વત્રિશિકાઓ, ષોડશક પ્રકરણ પૈકીનાં કેટલાક ષોડશકોની ટીકા ઉપદેશ રહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, યતિલક્ષણ સમુચ્ચય, નિશાભક્તિ સૌજન્ય : શ્રી દરગીચંદજી હીરાજી પરિવાર, માલવાડા Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ, પ્રતિમાશતક, કૂપદષ્ટાંત વિશદીકરણ, પ્રતિક્રમણ હતુગર્ભ સઝાય વગેરે ગ્રંથો જોવાથી સ્પષ્ટ થાય તેવી છે. કર્મસાહિત્યના વિષયમાં તેઓશ્રીનું જ્ઞાન કેટલું ઊંડું હતું તેની પ્રતીતિ તેઓ શ્રીમદે રચેલ કમ્મપયડીની ટીકા તેમજ અન્ય ગ્રંથોમાં પણ કર્મસિદ્ધાંત વિષયક કરેલી પ્રાસંગિક ચર્ચાઓ ઉપર દષ્ટિપાત કરવાથી સહજરૂપે થાય તેમ છે. મમ્મટકૃતકાવ્યપ્રકાશ ઉપર તેઓ શ્રીમદે રચેલી ટીકા, આર્ષભીય ચરિત્ર, વૈરાગ્યરતિ, વૈરાગ્યકલ્પલતા, વિજયોલ્લાસકાવ્ય, પરમજયોતઃ પંચવિંશિકા, પરમાત્મપંચવિંશિકા, ઐન્દ્રસ્તુતિચતુર્વિશિકા વગેરે ગ્રંથોની રચના દ્વારા તેઓશ્રીએ સાહિત્યના વિષયમાં પણ અગ્રિમતાને પ્રાપ્ત કરી છે. ગુરુતત્ત્વવિનિશ્ચય, યતિલક્ષણસમુચ્ચય ગ્રંથ દ્વારા તેમજ ધર્મપરીક્ષા, ઉપદેશ રહસ્ય, દ્વત્રિશદ્વત્રિશિકા વગેરે ગ્રંથો દ્વારા ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વની શુદ્ધિ ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે. પૂ. આ શ્રી હરિભદ્રસૂરિ મહારાજના પંચવસ્તુ, ઉપદેશપદ, યોગદષ્ટિસમુચ્ચય જેવા વિશાળ ગ્રંથના સંક્ષેપરૂપે અનુક્રમે માર્ગ પરિશુદ્ધિ, ઉપદેશરહસ્ય યોગવિષયક બત્રીસીઓ જેવા ગ્રંથો બનાવીને સ્વલ્પ કદમાં ઘણું કહી દેવાની શક્તિનો પરિચય કરાવ્યો છે. તે જ રીતે યતિલક્ષણસમુચ્ચય, યોગવિંશિકા ટીકા, સ્યાદ્વાદરહસ્ય, સ્યાદ્વાદકકલ્પલતાટીકા, કૂપદૃષ્ટાંત વિશદીકરણ, સામાચારીપ્રકરણ વગેરે ગ્રંથો જોતાં સંક્ષેપનો વિસ્તાર કરવાની અભુત શક્તિનો પણ પરિચય મળે છે. આ સિવાય પણ નવરહસ્ય, ઉપદેશ રહસ્ય વગેરે ગ્રંથોની જેમ રહસ્યપદાંકિત ૧૦૮ ગ્રંથો અને ન્યાયના ૧૦૦ ગ્રંથોની તેઓ શ્રીમદે રચના કર્યાનાં પ્રમાણો જોવા મળે છે. દ્વાદશાનિયચક્રનું સંશોધન કરી તેઓ શ્રીમદે સંશોધિત ક્ષેત્રે પણ પોતાનું આગવું યોગદાન કર્યું છે. તે જ રીતે અન્યરચિત ધર્મસંગ્રહ જેવા ગ્રંથને શોધી આપીને તેના ઉપર વિશેષ ટિપ્પણીઓ કરવા દ્વારા સુંદર સંપાદનનું કાર્ય પણ તેઓશ્રીમદે કર્યું છે. આ રીતે આગમિક, પ્રાકરણિક, દાર્શનિક, સાહિત્યિક યૌગિક વગેરે વિવિધ વિષયો ઉપર સંસ્કૃત પ્રાકૃત ભાષામાં ગદ્ય, પદ્ય, શૈલીમાં મૂળ કે ટીકા કે નિબંધરૂપે સંક્ષેપ કે વિસ્તારશૈલીથી વિદ્વભોગ્ય અનેક ગ્રંથોની રચના કરી જે રીતે તેઓશ્રીમદે વિદ્વજનોની ઉપર ઉપકાર કર્યો છે તે રીતે સંસ્કૃત, પ્રાકૃત ભાષાથી અપરિચિત એવા તત્ત્વજિજ્ઞાસુ અલ્પજ્ઞજનો ઉપર ઉપકાર કરવામાં તેઓશ્રીમદે જરાય ખામી રાખી નથી, જે વસ્તુની પ્રતીતિ તેઓશ્રીમનું ગુજરાતી સાહિત્ય જોવાથી થયા વિના રહેતી નથી. દ્રવ્યગુણ પર્યાયના રાસની રચના દ્વારા તેઓ શ્રીમદે ગૂર્જરભાષામાં દાર્શનિક પદાર્થોની છણાવટ કરીને ગુજરાતી ભાષાના ગૌરવને ખૂબ જ વધારી દીધું છે. રચના એવી અદ્દભુત બની ૮િ૬) સૌજન્યઃ શ્રી વીરચંદજી પૂનમચંદજી માધાણી પરિવાર, માલવાડા Page #128 -------------------------------------------------------------------------- ________________ કે વિદ્વાનોને એનો સંસ્કૃતમાં અનુવાદ કરવાની જરૂર લાગી. દ્રવ્યાનુયોગતર્કણા એ દ્રવ્યગુણ પર્યાયના રાસની મહત્તાને સ્થાપિત કરતો સંસ્કૃત ગ્રંથ છે. યોગદષ્ટિની સઝાય, સમતાશતક, સમાધિશતક તેમજ આધ્યાત્મિક પદોની રચના દ્વારા ગુજરાતી જગતને યૌગિક-આધ્યાત્મિક સાહિત્યભેટ આપીને મહાન ઉપકાર કર્યો છે. જંબૂસ્વામીનો રાસ સમુદ્ર-વહાણ સંવાદ જેવી કૃતિઓ રચીને તેમજ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવરના અપૂર્ણ રહેલા રાસને પૂર્ણ કરીને ગુજરાતી ભાષાને પરમ આસ્વાદ્ય બનાવી છે. પ્રતિમાશતક, જ્ઞાનબિંદુ વગેરે ગ્રંથોની ટીકામાં કોઈ એક શ્લોકની ટીકામાં આખાને આખા અન્ય ગ્રંથનું ઉદ્ધરણ કરી એની સંક્ષિપ્ત ટીકા પણ ત્યાં રચી દેવાની તથા સ્યાદ્વાદ કલ્પલતા, ઉપદેશ રહસ્ય, દ્વાત્રિશદ્ધાત્રિશિકા વગેરે ગ્રંથોની ટીકામાં અન્ય ગ્રંથોના શ્લોકો-સૂત્રોને સાક્ષીરૂપે ટાંકી પ્રાસંગિક ટીકા રચવાની શૈલી જોતાં પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આવશ્યક નિર્યુક્તિની ટીકામાં કાયોત્સર્ગ અધ્યયનમાં કરેલ ધ્યાનશતકના સમાવેશની તથા પંચવસ્તુમાં કરેલ સ્તનપરીક્ષા અધ્યયનના સમાવેશની યાદી આપી જાય છે. આ રીતે જોતાં તેઓ શ્રીમદે ઘણા ઘણા વિષયોમાં ઘણી ઘણી રીતે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજનું અનુસરણ કરીને ‘લઘુ હરિભદ્ર'ના નામને સાર્થક કર્યું છે. આવી પરાકાષ્ઠા પ્રાપ્ત વિદ્વત્તાને વરેલા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનું હૃદય કેવું ભગવદ્ભક્તિથી ભરેલું હતું તેની પ્રતીતિ તેમણે રચેલાં સ્તવનો કરાવી જાય છે. આવા તર્કવાદી હોવા સાથોસાથ તેઓ પરમ શ્રદ્ધામાંથી પ્રગટેલ ભક્તિથી વિભોર હોય તે સ્થિતિનું દર્શન જ શ્રદ્ધાના સિંચનથી હૃદયને ખૂબ જ ભીનું ભીનું બનાવે તેવું છે. જગતના બુદ્ધિમાનોને હંફાવનારો ધુરંધર બુદ્ધિમાન બાળક જેવો બનીને ભગવાન પાસે કાકલૂદી કરતો હોય. કાલી કાલી ભાષામાં પોતાના ભક્તિભાવને રજૂ કરીને ભગવાનનાં ચરણોમાં બાળભાવે નમતો હોય અને પોતાની આરજૂ વ્યક્ત કરતો હોય. એક પ્રિયતમા પોતાના પ્રીતમને મનાવવા જેમ નવી નવી રીત અજમાવે અને વિવિધ રીતે પોતાની વીતકકથા વિરહની લાગણી દર્શાવી પ્રીતમને રીઝવવા યત્ન કરે એવી રીતે પરમાત્મતત્ત્વ સ્વરૂપ પ્રીતમ સમક્ષ પ્રિયતમાના સ્વરૂપે વીનવતો હોય. સમર્થ વાદીઓનેય ધ્રુજાવી દેનાર, ભયગ્રસ્ત નજરે પ્રભુ સમક્ષ રોતો હોય અને પ્રભુ મળ્યાથી નિર્ભયતાને અનુભવતો હોય, તો કોકવાર અધ્યાત્માનુભૂતિની મસ્તીથી મસ્ત બનીને પરમાનંદ લૂંટતો હોય. આ દશ્ય જ કેવું અદ્ભુત હોય ? આ બધા જ ભાવો ગૂર્જર ભાષામાં રજૂ કરી જે સ્તવનોની રચના કરી છે, તે રચનાઓ ભક્તહૃદયને સાધનાકાળમાં ઉદ્દભવતા વિવિધ ભાવો રજૂ કરવામાં સબળ સધિયારો પૂરો પાડે છે. વીસી, ચોવીસી, સ્તવન, સઝાય, આધ્યાત્મિક પદો, ભાસ, હરિયાળી, સંવાદ, શતક, સૌજન્ય : શ્રી વાલચંદજી હિન્દુજી પરિવાર, આજોઘર Page #129 -------------------------------------------------------------------------- ________________ ગીતા અષ્ટપદી, રાસ, ફાગ, ચોપાઈ વગેરે ગુજરાતી રચનાઓ દ્વારા પ્રભુ-સ્તવનાથી પ્રારંભીને જૈન દર્શનના પ્રત્યેક પદાર્થોનું નિરૂપણ કરીને સંસ્કૃત-પ્રાકૃતના અનભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ રચનાઓમાં પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ અનુષ્ઠાનોના ભાવો સુંદર રીતે નિરૂપાયા છે. ભગવાનના ગુણો, પોતાના અવગુણો આત્મનિંદા, ભગવટ્સમર્પણ, આત્માનુભૂતિ, અધ્યાત્મભાવની ખુમારી, ભગવાનનું સ્વરૂપ, અંતિમભવો કલ્યાણકાદિનાં સ્થળો, માતા, પિતા, લંછન, શાસન યક્ષ-યક્ષિણી વગેરે માહિતી, આધ્યાત્મિક ભાવો, જ્ઞાનનય, ક્રિયાનય, નિશ્ચયનય, વ્યવહારનય, ઉત્સર્ગ, અપવાદ, સૈદ્ધાંતિક ચર્ચા, અઢાર પાપસ્થાનકનું સ્વરૂપ એના વિપાકો, સમ્યગ્દર્શનના ૬૭ બોલનું સ્વરૂપ, આઠ દૃષ્ટિનું સ્વરૂપ, ૧૫૦ કલ્યાણકો, અગિયાર ગણધારો, પ્રતિક્રમણની વિધિનો સૂત્રક્રમ વગેરેનાં કારણો સ્થાનકવાસી, દિગંબર વગેરે સાથેના તાત્વિક મતભેદો મિથ્યા-સિદ્ધાંતોની સમાલોચના, ઉન્માર્ગ પ્રવર્તકોની કઠોર આલોચના, સુગુરુ-કુગુરુનું સ્વરૂપ, સમતા-સમાધિભાવમાં સ્થિર રહેવા માટેની સામગ્રી અંતિમ સમાધિ માટેની સાધના, પાંચ પરમેષ્ઠિનું સ્વરૂપ, સમ્યત્વનાં છ સ્થાનો, સંયમશ્રેણી વગેરે વિષયોના નિરૂપણ દ્વારા ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવી એની ગરિમાને ગરિષ્ઠ બનાવી છે. આવા સમૃદ્ધ ગૂર્જર સાહિત્યને ખૂબ જ પરિશ્રમપૂર્વ સંગૃહીત કરી તેનો વર્ષો પૂર્વે “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૧-૨માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ રીતે વિવિધ પ્રકારે તેઓ શ્રીમદે શ્રી જૈન સંઘ ઉપર કરેલો ઉપકાર વર્ણનાતીત છે, જે ઉપકારોનું સ્મરણ થતાં જ હૈયું ગદ્ગદિત થઈ જાય છે. તેઓ શ્રીમના સ્વર્ગવાસને આ વર્ષે ૩૧૦ વર્ષ પરિપૂર્ણ થાય છે. જૈન સંઘ ઉપર આવો મહાન ઉપકાર કરનાર મહર્ષિના સાંગોપાંગ જીવનપ્રસંગોની કે એમના જન્મ સ્વર્ગવાસના દિવસની નોંધ મેળવવા પણ આપણે ભાગ્યશાળી બની શક્યા નથી, એ ખેદની વાત છે. આવા સમર્થ સાહિત્ય-સર્જક મહાપુરુષે પોતાના જીવન ઉપર પ્રકાશ પાડે એવું કંઈ લખ્યું નથી એ એમની અંતર્મુખતાની પ્રતીતિ કરાવે છે. અને તે કાળના અન્ય સાહિત્યસર્જકે પણ એની નોંધ ન લીધી. એ પણ દર્શાવે છે કે તેઓશ્રીએ કેવા કપરા સંજોગોમાં અને કેવા કેવા લોકોનો વિરોધ વેઠીને માર્ગરક્ષા કરી હશે અને એ માર્ગ-રક્ષાના ફળરૂપે એમને અને એમના રચેલા સાહિત્યને પણ કેવા કેવા લોકોની અપ્રીતિના ભોગ પણ બનવું પડતું હશે. લગભગ તેઓ શ્રીમદ્રના સમકાલીન પૂ. કાંતિવિજયજી મહારાજે રચેલ “સુજસવેલી ભાસ” જો આજે ન મળ્યો હોત તો થોડી પણ જે એમના જીવનની માહિતી મળે છે, તે પણ આજે આપણને મળત કે કેમ તે સવાલ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કેવળ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં જ ગ્રંથો રચી વિશ્વોપકાર કર્યો છે એમ નહિ પરંતુ લોકભોગ્ય ગુજરાતી-મારવાડી અને હિંદી ભાષામાં પણ વિવિધ ગ્રંથો રચી ઉપકાર કર્યો છે. સામાન્યતઃ એમ કહેવાય છે કે લોકભાષામાં રચેલા ગ્રંથોમાં ઉચ્ચ સાહિત્યિક ૮િ૮ સૌજન્ય : શ્રી લવજીભાઈ નરસીંગજી પરિવાર, આજોઘર Page #130 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યો ન હોય. કોઈક જ ગ્રંથ એ કસોટીએ પાર ઊતરતા હોય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના લોકભાષામાં રચેલ ગ્રંથો જાણે એ નિયમના અપવાદરૂપે ન રચાયા હોય તેવાં ઉચ્ચ સાહિત્યિક મૂલ્યો ધરાવે છે. એમનો રચેલો દ્રવ્યગુણપર્યાયનો રાસ હોય કે શ્રીપાળરાસનો ઉત્તરાર્ધ હોય, સમુદ્ર વહાણ સંવાદ હોય કે જિન ગુણ સ્તવનાઓ અને વૈરાગ્યપ્રદ સજઝાયો હોય દરેક કૃતિ કાંઈક નવું-અપૂર્વ સાહિત્યિક મૂલ્ય લઈ આવે છે. જૈન કવિઓની કૃતિમાં સાહિત્યિક મૂલ્યને દર્શાવવા સાથોસાથ જૈન સિદ્ધાંતિક મૂલ્યોની જડબેસલાક પકડ હોવી જરૂરી હોય છે, તે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે દરેક જગ્યાએ અકબંધ જાળવી રાખી છે. માટે જ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની જેમ જ એમની દરેક-દરેક ગુજરાતી-હિંદીમારવાડી ભાષામાં રચાયેલી શાસ્ત્રવચનરૂપ ગતિ પણ ટંકશાળી મનાય છે. એક તરફ પ્રત્યુત્પન્ન પ્રજ્ઞા, વિશદ શાસ્ત્રબોધ, નબન્યાયાદિનું તલસ્પર્શી અધ્યયન, સ્વપર સમયની જબરજસ્ત ગીતાર્થતા, સવિશુદ્ધ ચારિત્ર અને આગમ અને પૂર્વાચાર્ય પ્રણીત ગ્રંથોના દોહનથી ઉત્પન્ન થયેલ તેમજ તે ગ્રંથોના આધારે અનેકાનેક નૂતન ગ્રંથોની રચના દ્વારા સ્થિરતા પ્રાપ્ત તેમનો સંવેગ હતો તો બીજી તરફ તે સમયના આચાર્યથી માંડી નાના-મોટા અનેક સાધુઓની પરાકોટીની આચારવિષયક-વિચારવિષયક-અને પ્રરૂપણાવિષયક શિથિલતાનો પૂરવેગે થતો પ્રચાર-પ્રસાર. આ બેય કલાયમેકસ કોટિની વિષમતામાં કાર્ય કરવું અત્યંત કઠિન થઈ ગયું. એમનો સંવેગ, એમની પ્રજ્ઞા, એમનો શાસ્ત્રબોધ, એમની સિદ્ધાંતનિષ્ઠા, એમની પ્રવચનભક્તિ એમને આ બધું સહવા દેતી ન હતી અને કહેવા જાય તો સામેથી સર્વ પ્રકારના પ્રહારો આવી પડતા હતા. શું કરવું ? મૂંઝવણનો એ મેરુભાર જો બીજી કોઈ વ્યક્તિ હોય તો સહી ન શકે પરંતુ એમણે માર્ગ કાઢ્યો. જે થવું હોય તે થાય. શાસન માટે ખફા થવાનું તો કોઈક ભાગ્યશાળીને જ ભાગ્યે હોય. એ ન્યાયે ઉપાડી કલમ અને આવાહન કર્યું સિદ્ધ સરસ્વતીનું ! સંસ્કૃત-પ્રાકૃત ગિરામાં અવતાર પામતી ભારતીએ કાળ વેળાની જરૂર સમજી ગૂર્જરગિરામાં પ્રગટવાનું આરંભ્ય. પરિણામે સિદ્ધાંતનિષ્ઠ ઉપાધ્યાયજીએ રચ્ય સિદ્ધાંતદર્શક સ્તવનો-ઢાળો અને રાસાઓ ! ભક્તિનિષ્ઠ ઉપાધ્યાયજીએ ઠાલવ્યો પરાકોટિનો ભક્તિરસ, સ્તવનોના માધ્યમે ! વૈરાગ્યનિષ્ઠ ઉપાધ્યાયજીએ વહેવરાવ્યો વૈરાગ્યનો ઝરો, સઝાયોના માધ્યમે ! એમાં મળી શ્રી સંઘને ન્યાયની નૂતન શૈલીમાં સૈદ્ધાંતિક ચર્ચાઓ. એમાં મળી શ્રી સંઘને ભક્ત હૃદયની દરેક પ્રકારની જીવંત સંવેદનાઓ... એમાં મળી શ્રી સંઘને મહાપુરુષોના જીવનની રસપ્રદ ઘટનાઓ જુદા જ પરિપ્રેક્ષ્યમાં. પ્રમાણનય-નિક્ષેપ અને નવ્ય ન્યાયની ભાષાનો ગૂર્જરાવતાર દ્રવ્યગુણપર્યાયના રાસના સૌજન્ય : શ્રી મિશ્રીમલજી પાનાજી પરિવાર, પૂરણ ૮િ૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ રૂપે પરિણમ્યો. ભક્તિસભર હૈયાને વાચા મળી નવપદનાં ઢાળિયાં, સ્તવન ચોવીશીઓ અને આધ્યાત્મિક પદો દ્વારા. સૈદ્ધાંતિક ચર્ચાઓ ઉદ્દભવી દિક્પટ ચોર્યાસી બોલ સવાસો-દોઢસો અને સાડા ત્રણસો ગાથાઓનાં સ્તવનોના રૂપે ! સવાસો ગાથાનું સ્તવન અને સાડા ત્રણસો ગાથાનું સ્તવન એમણે સીમંધર પ્રભુને ઉદ્દેશીને રચ્યું છે. આ પણ એક ખૂબી છે. વર્તમાનકાળની વિષમતા તેઓ જાણે છે. એમની વાત સાંભળવાય સાધુઓ તૈયાર નથી. શ્રાવકો પણ એ જ સાધુઓના દબાણ હેઠળ છે. કેટલાક મોટાઓ પણ મૂળભૂત માર્ગને પ્રામાણિક રહી શક્યા નથી ! કોને કહેવું અને કોની આગળ પોકાર કરવો ! એમાં કોઈ અંતઃસ્ફુરણાના યોગે એમણે નિશ્ચય કર્યો. અરે ! શાનો મૂંઝાય છે ? સાક્ષાત્ વિહરમાન જિન શ્રી સીમંધર પરમાત્મા મહાવિદેહમાં હમણાં આ જ સમયે દેશના દાન કરી રહ્યા છે. કરોડો દેવોથી પરિવરેલા છે, અંતર્યામી છે...શું તેઓ મારી વાત નહિ સાંભળે ? મારા નાથ હૈયાના આધાર શ્રી મહાવીરપ્રભુ તો મોક્ષે ગયા. તેમની પાટે આવનાર વડીલો પણ વિમુખ થયા. હવે કોને કથની કરું ? હે જગદાધાર ! તું જ હવે મારી કથની સાંભળ. આ રીતે શ્રી સીમંધર પ્રભુને ધ્યાનમાં લાવી તેમણે રચના શરૂ કરી. ભરતક્ષેત્રની વાતો આપ ત્યાં રહી સાંભળજો અને એવું કાંઈક કરજો કે અમારે ત્યાંના સહુ કોઈને સત્બુદ્ધિ સૂઝે. બીજું, ઢૂંઢકમતની ઉત્પત્તિ થયાને ઘણો કાળ વીત્યો ન હતો. સો-સવાસો વર્ષના ગાળામાં તો ફૂલીને ફાળકા જેવા થઈ ગયેલા એ મતનું પણ ખંડન કરવું અગત્યનું હતું. સુવિહિત સાધુઓ વિચરી ન શકે એવા એવા દૂર-સુદૂરવર્તી પ્રદેશોમાં વિચરી-વિચરી એક તરફ બાહ્ય ઉગ્ર ચારિત્રની છાપ પાડી અને બીજી તરફ સાધુ સંસ્થામાં વ્યાપેલા વ્યાપક શિથિલાચાર તરફ આંગળીચીંધણું કરી, તેમનાથી ઉભગાવી એક વિશાળ વર્ગને મૂર્તિપૂજનના સનાતન સિદ્ધાંતથી વિમુખ કરવામાં મુઠ્ઠીભર સાધુઓ સફળ રહ્યા હતા. મુસલમાન શાસકોની મૂર્તિવિરોધી ધર્માંધતા અને ઝનૂને પણ આ મતને પુષ્ટિકારક વર્ગ મેળવી આપ્યો હતો. અંદરોઅંદર સંઘર્ષ અને ઘર્ષણમાં પડેલા મૂર્તિપૂજક સાધુઓને આ વસ્તુ ઇષ્ટ ન હતી છતાં પણ ગાદીની સુરક્ષાના પ્રશ્નમાં ઝકોળ તેમને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા સમય મળ્યો નહિ. પરિણામ વધુ ને વધુ વરવું આવવા લાગ્યું. એવા અવસરે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સંસ્કૃતમાં કાવ્યાત્મક પ્રતિમાશતક ગ્રંથ બનાવી તેની ટીકા રચી વિદ્વાનોને ઉચ્ચ દલીલો અને તર્કોનું ખાઘ આપ્યું ને સાથે શ્રી વીર પ્રભુ ઉપર હૂંડી લખવા સ્વરૂપ ૧૫૦ ગાથાના સ્તવનના માધ્યમે મૂર્તિલુંપકોની એક એક પ્રબળ દલીલોને પૂર્વપક્ષરૂપે ઊભી કરી કરીને એનાથીય સબળ અને પ્રબળ આગમપાઠપૂર્વકની યુક્તિઓ આપી નિરસી કરી બાળજીવોને પ્રબળ આલંબન આપ્યું. એમની ગૂર્જર કાવ્યરચનામાં શાસ્ત્રોનાં ઉદ્ધરણો ઢગલાબંધ હોવા છતાં, પરપક્ષનું ખંડન ને સ્વપક્ષનું મંડન કરવાનું લક્ષ્ય હોવા છતાં, સુદીર્ઘ પદ્યરચના હોવા છતાં ક્યાંય ક્લિષ્ટતા નથી. મંદ મંદ વહેતી મંદાકિનીના પ્રવાહની જેમ જ શરૂઆતમાં પીઠિકા બાંધી ધીમે ધીમે આગળ વધતો એમનો વાગ્વિલાસ આકરા તર્કની શ્રેણીઓથી પુરજોશમાં વહેતી ગંગાની મધ્યમાં આવેલા આવર્તોનું સ્વરૂપ ધારણ કરે છે. સામાન્ય પરપક્ષીની મજાલ નથી કે આવર્તોને વટાવી શકે. માટે જ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે સૌજન્ય : શ્રી પુખરાજજી હજારીમલજી મહેતા પરિવાર, પૂરણ ૯૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ એક ઠેકાણે લખ્યું છે કે ઉપાધ્યાયજી મહારાજે જે રીતની સરળતાથી શાસ્ત્રના ભાવો ગુજરાતી ભાષામાં પદ્યરૂપે ઉતાર્યા છે તેવું મારા જીવનમાં મેં બીજા કોઈની પણ રચનામાં જોયું નથી. જેમ જેમ શાસ્ત્રનો બોધ ગહન થતો જાય તેમ તેમ તેઓશ્રીની સીધી અને સાદી જણાતી રચના પણ ગંભીર રહસ્યમય લાગે છે અને જેટલી વાર એનો સ્વાધ્યાય-મનન કરાય તેટલી વાર તેમાંથી નવા નવા પદાર્થો ફુટ થયા વિના રહેતા નથી. એમની રચનામાંથી રહસ્યો પ્રાપ્ત થવાનું કારણ બીજું કશું જ નહિ પરંતુ એમની વચનચુસ્તતા જ છે. શ્રી જિનેશ્વરોના કથન અનુસારે જ લેખન કરવાનું એમનું ધ્યેય છે અને એ ધ્યેયને જીવનની છેલ્લી ક્ષણ સુધી એક પતિવ્રતા સ્ત્રી કે સીમા પરના સૈનિકની જેમ એ વફાદાર રહ્યા છે. માટે જ એકથી વધુ ઠેકાણે એમણે ગર્વભેર કહ્યું છે કે નામૂલં તિરતે વિવિત્ | અથવા વાણીવાચકજશ તણી કોઈ નયે ન અધૂરી રે... આવી વચનાનુરાગિતા કે વચનચુસ્તતા વિના આવા હૈયાના ઉદ્ગારો નીકળવા શક્ય જ નથી. સૌજન્ય : શ્રી મૂલચંદજી કેશરીમલજી પરિવાર, પૂરણ ૯૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ “જ્ઞાનસાર” અપર નામ જેને ગીતા આ. હેમચન્દ્રસાગરસૂરિ લઘુહરિભદ્રસૂરિ એટલે જ મહામહિમ મહોપાધ્યાય પૂ. યશોવિજયજી મહારાજ. સોળમી અને સત્તરમી શતાબ્દીને પોતાની આગવી અસ્મિતાથી આંજી દેનારા આ મહાપુરુષ ખરેખર પરમ સારસ્વત રૂપ ઝળકી રહ્યા હતા ગુમરાહોના રાહબર સમાન એક દિવાસ્તંભ હતા. આખા જીવનનાં વર્ષ તો માત્ર સિત્તેર જ. પણ નાની-સી આ જીવન જ્યોતે ત્યાગ-તપધ્યાન-યોગ અને સાધનાના સમુન્જવલ પ્રકારથી જગત આખાને પોતાની તરફ ખેંચી લીધું હતું. જિનશાસનની તલેટીએ ઊભી થયેલી દેદીપ્યમાન આ જ્યોતે જિનશાસનની ગરિમાના ઊંચેરાં શિખરોને જગ સમક્ષ પ્રદર્શિત કર્યા હતાં. અને એ શિખરોની અતુલતા અદ્વિતીયતા સાબિત કરી બતાવ્યા હતા. કઠોર સાધનાથી એમની સાધુતા પૂર્ણરૂપેણ ખીલેલી હતી તો તપની તીવ્રતા એમની સાધનાને સુવર્ણ ઓપ દઈ રહી હતી. જ્ઞાનસાધના માત્ર એમના વ્યક્તિત્વની પરિધિમાં જકડાયેલી ન હતી. પુરુષાતનની પીઠન પર બેસી દિગદિગંત સુધી વ્યાપેલી હતી. આ મહાપુરુષનું પુરુષાતન પણ જબ્બર હતું. પરાક્રમી શૂરવીરને છાજે તેવું જ બરાબર હતું. સિંહની બોડમાં જઈને સિંહને પરાસ્ત કરવો કંઈ આસાન નથી એવું જ બે-આસાન કામ આ મહાપુરુષે કરી બતાવ્યું હતું. એ જમાનામાં કાશી વિદ્યાનું ધામ લેખાતું. મા સરસ્વતીનું માનો એ ધામ હતું. ન્યાય વ્યાકરણ અને સાહિત્યના ઘોષ ભાગીરથીના ઘોષની સાથે ત્યાં સતત ધબકી રહ્યા હતા. જૈન ધર્મના સિદ્ધાંતોનું ખંડણ કરવા સજ્જ બનેલા નૈયાયિકો અને વૈશેષિકોના અહીં ધામાં જામેલાં હતાં. છતાં વિદ્યાપ્રાપ્તિ માટે આ મહાપુરુષે એ જ સ્થાનને પોતાનું પસંદ ક્ષેત્ર માન્યું અને ત્યાં જ જઈને ધૂણી ધખાવી. વિદ્યાર્જનની અંતરાયોની કંઈક આંધી ઊઠી ને વિદ્ગોના કંઈક વાવંટોળ વિફર્યા પણ અફર-લક્ષી આ મહાપુરુષે જરાય મચક દીધી નહી. એમની સાધના તો દિન દુગુણી રાત ચોગુણી બઢતી જ ગઈ. અને ધખાવેલી એ ધૂણીના ધુમાડા ધીરે ધીરે એવા વ્યાપ્યા કે ત્યાંનો જ વિદ્વાન-દ્વેષી-વર્ગ ગૂંગળાવા લાગ્યો. તર્ક અને બુદ્ધિ પ્રાગભ્યના તીક્ષ્ણ પ્રહારો સામે એ વ ભારે શિકસ્ત ખાધી અને અંતે પરિણામ એ આવી ઊભું કે પૂજયશ્રીથી પ્રભાવિત થયેલા ત્યાંના મુખ્ય ભટ્ટારકે ૯િ૨ ] સૌજન્ય: શ્રી ચુનીલાલ હંજારમલજી પાનાની, પૂરણ | Page #134 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને ન્યાયાચાર્ય અને ન્યાય-વિશારદના ભારી વિશેષણોથી નવાજી દીધા. તેથી ત્યાંના વિદ્વાનોએ પણ પૂજ્યશ્રીને ભારે ગરિમાથી ઊંચકી લીધા. અર્જિત કરેલા વિપુલ વિદ્યાધનને દીર્ઘજીવી અને સુરક્ષિત બનાવવા પૂજયશ્રીએ વેગીલી કલમ ચલાવી અને મહિમાવંતી શાસ્ત્ર મંજૂષાઓ ઊભી કરતા ગયા. જે જે વિષય નજરે ચડ્યો, જે જે જ્ઞાનનું ક્ષેત્ર મળ્યું, બસ, કલમ દોડવા જ લાગી. એકે વિષય એવો બાકી નહીં હોય જે વિષય પર પૂજ્યશ્રીની કલમમાંથી સહી નીતરી ન હોય, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની યાદ તાજી કરાવવા માટે જાણે દાયિત્ય સ્વીકાર્યું હતું. ન્યાય શું કે વ્યાકરણ શું? સાહિત્ય શું કે જયોતિષ શું? અધ્યાત્મ શું કે યોગ શું, બસ આવવા દ્યો ખ્યાલમાં, કલમ ચાલી જ સમજ, અને વળી વિદ્વાનો માટે નગદ માલ પીરસ્યો છે એમેય નહીં, પ્રાકૃત અને સંસ્કૃતની ટોચનાય ગ્રંથો સર્યા છે. તો સરલ સંસ્કૃત ભાષાનેય સારી પેઠે વણી દીધી છે. અરે સામાન્ય જન-બોધાય તે વખતની ચાલુ ગુજરાતી ભાષામાંય અભુત ગ્રંથોનું અવતરણ બતાવી દીધું છે. ગદ્યમય અને પદ્યમય, દ્રવ્યગુણ પર્યાયની રાસ સમકિતના ૬૭ બોલની સઝાય રહસ્યભરી ચોવિસી, શ્રી પાલ રાસની પૂર્તિ અન્ય સ્તવનો પદ્યો પૂજ્યશ્રીની ઉપરોક્ત ગરિમાને આજે પણ ચરિતાર્થ કરી રહ્યા છે. હરિભદ્રસૂરિ મહારાજ એ આ પૂજ્યશ્રીના આરાધ્ય મહાપુરુષ હશે એમ સ્પષ્ટ પ્રતીત થાય છે. એ મહાપુરુષના ગ્રંથો પૂજ્યશ્રીનો પ્રિય ખોરાક હોય એમ અનાયાસ માનવું પડે છે. કેમકે એ મહાપુરુષના ગ્રંથો પર પૂજયશ્રીએ સવિશેષ ખેડાણ કર્યું છે. અને અઘરામાં અઘરા પદાર્થોને બહુ જ સીધી-સાદી ભાષામાં પીરસી દીધા છે. પૂજ્યશ્રીની કલમ કૂખેથી લગભગ એક સો ઉપરાંત ગ્રંથોની વણઝાર જન્મેલી છે. એવું બુદ્ધિમાન અને ઇતિહાસવિદોનું કથન છે. અલબત આજે એ બધા જ ગ્રંથો ઉપલબ્ધ નથી. કાળઘંટીના પડોમાં ઘણાય પિસાઈ ગયા છે પરંતુ એના અવશેષો, એનાં નામો તો આજેય ક્યાંક ક્યાંક ડોકિયાં કરી રહ્યાં છે. આવા વિવિધ ગ્રંથોની ગૂંથણી બાદ પૂજયશ્રીએ એક મૌલિક ગ્રંથ આલેખ્યો છે જેનું નામ છે...જ્ઞાનસાર... નામ જેવું જ કામ દેખાડતો આ ગ્રંથ છે. સમસ્ત શ્રુતજલધિનું અવગાહન અને મંથન કર્યા બાદ મેળવેલું માખણ પૂજ્યશ્રીએ આ ગ્રંથની ગાગરડીમાં ભર્યું-પૂર્યું છે, અદ્ભુત છે. આની રચના તો અલૌકિક મૌલિક છે. એનો મહિમા, વિભિન્ન જાતિના બત્રીસ વિષયોનો સંચય આ ગ્રંથમાં અવતરિત કરવામાં આવ્યો છે. અને એ પણ એક જ માપ તોલથી, દરેક વિષયોનું રચનામાહાસ્ય એક સરખું જ આઠ જ શ્લોક. સૌજન્યઃ શ્રી બાબુલાલજી જોમાજી પરિવાર, પૂરણ (૯૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ દરેક વિષય પર માત્ર આઠ શ્લોક પરંતુ આઠ શ્લોકની આ ગાગરડીનો વિસ્તાર વિષયનું સર્વતોમુખી જ્ઞાન પીરસવા પર્યાપ્ત સમર્થ છે. અને એ વિષયોની સંરચના પણ કેટલી શ્રૃંખલાબદ્ધ કટિબદ્ધ ! પ્રથમ અષ્ટક સાથે સંકળાયેલું બીજું અષ્ટક; બીજા અષ્ટક સાથે ત્રીજું ને ત્રીજાની સાથે ચોથું. એમ બધાં અષ્ટકો એક બીજા સાથે કારણ-કાર્ય ભાવથી જકડાયેલા ને સંકળાયેલા છે. પ્રથમ અષ્ટકમાં આત્માની પૂર્ણતાને વર્ણવી આખા ગ્રંથનું સાધ્યબિંદુ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત કર્યું અને બાકીનાં અષ્ટકોને સાધ્યને સાધી આપનારા સાધન તરીકે નિર્દેશ્યા. વળી આગળ ચાલતાં આગલું અષ્ટક સાધ્ય અને પછીનું સાધન એ રીતે રચના ઘડીને આ ગ્રંથની ઉપયોગિતાને આગલી હરોળમાં સ્થાપી દીધી છે. અર્થથી મહાગંભીર આ ગ્રંથની રચના પૂજ્યશ્રીના પરમભક્ત શાંતિદાસની નજરમાં આવી એમની આ ગ્રંથ પ્રતિ જિજ્ઞાસા ઊભી થઈ પણ સંસ્કૃત માત્રમાં આલેખાયેલો આ ગ્રંથ એમના માટે કઠિન નીવડ્યો. આથી શાંતિદાસે વિનંતી કરી : ગુરુદેવ ! આપશ્રીના આ ગ્રંથનું અવલોકન મારા જેવા મંદમતિ શી રીતે કરી શકે ? આ ગંભીર ગ્રંથ મારા જેવાના ઉપયોગમાં પણ આવે એવું કંઈક કરો ને. વાત્સલ્યનિધાન પૂજ્યશ્રીએ શ્રાવકની વિનંતિ સાંભળી અને ગ્રંથની સરળતા સારુ પોતે જ આ ગ્રંથ પર બાલાવબોધ ટબો બનાવી દીધો જે આજે પણ ઉપલબ્ધ છે. વળી અધ્યાત્મ યોગી શ્રી દેવચંદ્રજી મહારાજ જેવા મહાત્માએ પણ આ ગ્રંથને ઘણા જ ઉમળકાથી વધાવ્યો છે. અને આ ગ્રંથ પર ખેડાણ કરી તેઓશ્રીએ પણ આ ગ્રંથ પર એક સુંદર ટીકા સરજી છે જેનું નામ છે જ્ઞાનમંજરી ! જ્ઞાનસાર પ્રતિ મારું આકર્ષણ કેમ થયું ? એનું રહસ્ય એ છે કે અમારા ગચ્છાધિપતિ પૂજય આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજ જ્ઞાનસારના પુસ્તકને સદૈવ પોતાની સાથે જ રાખતા, આ વાતનું મેં બરાબર માર્કિંગ કરેલું અને પછી મેં જ પૂજ્યશ્રીને પૂછેલું કે સાહેબજી ! આ ગ્રંથ કેમ આપશ્રીની સાથે ને સાથે જ હોય છે. ગ્રંથ તો બહુ જ નાનો છે. ત્યારે સાહેબજીએ મુશ્કેરાઈને મને કહેલું કે ભઈલા ! આ એક અખૂટ ભંડાર છે. કદ એનું નાનું છે. પણ ગરિમા એની ગાગરસી નહિ સાગરસી વિરાટ છે. આમાં એટલું બધું ભર્યું છે કે જેથી જયારે જ્યારે આને હું હાથમાં લઉં છું ત્યારે નવું ને નવું કંઈક નીકળ્યા જ કરે છે. આ માત્ર જ્ઞાનકોષ નથી. ચિત્તનની નવનવી ક્ષિતિજો ખોલવા માટેની નાની મોટી ચાવીઓનો આ ઝૂમખો છે. ગમે તે ચાવી લ્યો અને એનાથી ચિત્તનની કોઈ પણ ક્ષિતિજ ખોલો. મઝા આવી જાય છે. અંદર નિમગ્ન બની જવાય છે. આથી આના વગર તો મને ચેન જ નથી પડતું જ્યારે જ્યારે સમય મળે એટલે મારા આ સાથી સાથે હું રમવા માંડે છે. અને એક વાર મારા પરમતારક મગુરુદેવ શ્રી (પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ. સા.) એ આ ગ્રંથના મહિમાનું ગાન કરેલું યાદ છે. પૂજયશ્રીએ જણાવેલું કે જ્ઞાનસાર એટલે જૈન ૯િ૪] સૌજન્ય : શ્રી વાલચંદજી ટોકરાજી મહેતા પરિવાર, પૂરણ Page #136 -------------------------------------------------------------------------- ________________ ગીતા, અન્ય દર્શનોમાં જે સ્થાન ગીતાનું છે. એવું જ સ્થાન જૈન ધર્મમાં આ ગ્રંથનું હોવું ઘટે. દરેકની જિજ્ઞાસાભૂખને સંતુષ્ટ કરવા માટેનો આ અનોખો અમૃત કુંભ છે. દ્રવ્યાનુયોગ ચરણકરણાનુયોગ ધર્મકથાનુયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ વૈરાગ્યયોગઆદિ ઘણા બધા યોગોનો સંયોગ આ ગ્રંથમાં જોવા મળે છે. બસ; આ સાંભળ્યું ત્યારથી આ ગ્રંથ પ્રતિ મારી રુચિ વધી અને મેં પણ ઘણા ઉત્સાહથી આ ગ્રંથ કંઠસ્થ કરી દીધો, આજે પણ આ ગ્રંથના સ્વાધ્યાયમાં અપૂર્વ આનંદ આવે છે એના ચિન્તનમાંય બહુ મઝા આવે છે. આત્માની આધ્યાત્મિક વિશ્રાંતિ લેવા માટે આ ગ્રંથ ખરેખર એક અધ્યાત્મ ઉપવનની ગરજ સારે છે. આવા ગ્રંથો ઉપર થતું ખેડાણ અને આચરાતો પ્રચાર જૈન સંસ્કૃતિને અને અંતતોગત્વા આર્ય સંસ્કૃતિને સબળ ટેકો આપવાનું કામ પૂરું પાડી શકે તેમાં જરાય સંશય નથી. सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा, अकामा जन्ति दोग्गइं ॥ વાસનાઓ તૃષ્ણાઓ ભારે શલ્યરૂપ છે, વાસનાઓ ઝેર જેવી છે અને વાસનાઓ ભયંકર સર્પ જેવી છે. જેઓ વાસનાઓને વશ પડી કામભોગોને જ ઝંખ્યા કરે છે. · માગ્યા કરે છે અને કામભોગોની વારંવાર પ્રાર્થના કરતાં છતાંય કામભોગોને પામી શકતા નથી એવા તે અકામો છેવટે દુર્દશાને – દુર્ગતિને પામે છે. - - સૌજન્ય : શ્રી ગોદમલજી વનાજી પરિવાર ૯૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ-શ્રુતકેવલી-લઘુહરિભદ્ર અને દ્વિતીય હેમચન્દ્ર જેવા ગૌરવપૂર્ણ બિરુદોથી સમકાલીન મહાત્માઓ દ્વારા સન્માનિત થયેલ સમર્થ શ્રુતધર પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર એટલે એક એવી વિરલ પ્રતિભા કે જેમની નિરૂપણ શૈલી કોઈ પણ ભાષામાં અને કોઈ પણ વિષયમાં સબલ-સચોટ બની રહે. નવ્યન્યાયના ગહન ચર્ચાયુક્ત સંસ્કૃત ગ્રન્થો હોય કે આત્મોન્નતિના યા ભક્તિનાં તત્ત્વોને સરલ-સરસ રીતે આલેખતી ગુજરાતી કૃતિઓ હોય; સર્વત્ર છાશમાં માખણ તરી આવે એમ તેઓની નિરૂપણશૈલી અલગ તરી આવે છે અને એના કારણે એમની કૃતિઓ ભક્તોથી લઈને વિદ્વાનોને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ‘અમૃતવેલ’નો આસ્વાદ પૂ. આચાર્યદેવ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ (પૂ. આચાર્ય શ્રી ધર્મસૂરિજી સમુદાય) એમની આવી એક ચિત્તાકર્ષક કૃતિ છે અમૃતવેલની સજ્ઝાય. રસઝરતી ૨૯ ગુજરાતી કડીનો વ્યાપ ધરાવતી આ કૃતિ ખરેખર નામ પ્રમાણે જ ગુણ ધરાવતી અમૃતવેલ છે. શ૨ી૨માં ઝેર વ્યાપ્યું હોય ત્યારે જો અમૃતવેલનો સંયોગ થઈ જાય તો ઝેર તાબડતોબ નાબૂદ થઈ જાય છે. બરાબર એ જ મુજબ આ અમૃતવેલની સજ્ઝાયનો જો સંયોગ થઈ જાય તો આત્મપ્રદેશોમાં વ્યાપેલ વિષય-કષાયનાં ઝેર ઝડપથી દૂર થઈ જાય અને આત્મા અજર-અમર પદ પામવા તરફ પ્રગતિ કરે : પણ શરત એટલી કે એ અમૃતવેલ સાચા અર્થમાં આત્મસ્પર્શી કરવી જોઈએ. આપણે એને આત્મસ્પર્શી બનાવવા માટે એનો અમૃત-આસ્વાદ માણીએ : સજ્ઝાયની પ્રથમ કડી જાણે લક્ષ્યની પ્રસ્તાવનારૂપ ભાસે છે. પ્રથમ કડીમાં પૂજ્ય ઉપાધ્યાયજી કહે છે કે હે ચેતન ! અર્થાત્ હે આત્મન્ ! જ્ઞાનનું અજવાળું પ્રાપ્ત કર અને મોહના સંતાપ દૂર કર. જેમ જેમ પ્રકાશ પથરાતો જાય તેમ તેમ અંધકાર દૂર થતો જાય, એમ જેમ જેમ સમ્યક્ સમજ = જ્ઞાનનો પ્રકાશ પ્રગટતો જાય તેમ તેમ મોહનો અંધકાર દૂર થતો જાય. કારણ કે મોહ અજ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન આવે અને આચરણમાં અવતરે એટલે મૂઢ દશા અને એના કારણે થતી અવળી પ્રવૃત્તિઓરૂપ મોહસંતાપ હટે. અને એ જ તો છે ધર્મસાધનાનું લક્ષ્ય. આ લક્ષ્યનું નિરૂપણ કરીને એમાં અવરોધ સર્જતી ચંચળ ચિત્તવૃત્તિને ડામવાની પ્રેરણા કરતાં પ્રથમ કડીના ઉત્તરાર્ધમાં તેઓ કહે છે કે ‘ચિત્ત ડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે...' બીજી અને ત્રીજી કડીમાં પૂજ્ય ઉપાધ્યાયજી આત્મવિકાસને ઝડપી બનાવે તેવા આઠ આદર્શો આત્મસાત્ કરવાની પ્રેરણા આપે છે. એ આદર્શો આ પ્રમાણે છે : (૧) ઉપશમરૂપ સૌજન્ય : શ્રી કુલદીપ સારીઝ ૯૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ અમૃતરસનું પાન :- ઉપશમ અર્થાત્ સમતા ખરેખર અમૃતની ઉપમા પામે તેવી અદ્ભુત બાબત છે. ‘પ્રશમરતિ’ ગ્રન્થમાં પૂર્વધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિજીએ ત્યાં સુધી લખ્યું છે કે સ્વર્ગનાં સુખો પરોક્ષ છે, મોક્ષનાં સુખો અત્યન્ત પરોક્ષ છે; જ્યારે ઉપશમભાવનાં સુખો તો પ્રત્યક્ષ છે ! ! અહીં આ ક્ષણે જ અનુભવી શકાય છે ! ! ખૂબી ખરી એ છે કે એ સાવ સ્વાધીન છે, જરાય પરાધીન નથી. ‘પ્રશમરતિ’ની આ વાત સાવ સત્ય છે, જે ઉપશાન્ત રહે છે તેને સંયોગો સતાવી શકે નહિ કે પ્રતિકૂળતાઓ પીડારૂપ ન બને. વાંચી છે પેલા સંતની વાત ? એક સંત શિષ્યની સાથે રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક માર્ગ પરની ઇમારતમાંથી કો'ક ગૃહિણીએ ચૂલાની રાખ માર્ગ પર ફેંકી અને ભાગ્યયોગે એ તમામ રાખ સંત પર પડી. શિષ્યે ચિલ્લાઈને કહ્યું, ‘ગુરુજી ! આપણે એ બેદરકાર ગૃહિણીની ખબર લઈ નાંખીએ.' સંતે સ્મિત વેરતાં કહ્યું : ‘વત્સ ! આભાર માન કુદરતનો કે ફક્ત ઠરી ચૂકેલી રાખ જ પડી. બાકી ભૂલો તો એવી કરીએ છીએ કે ઉપરથી ગરમ ગરમ અંગારા પડવા જોઈએ. એના બદલે આ ઠંડી રાખ પડી એ તો શૂળીની સજા સોયથી શમ્યા જેવી વાત છે ! ! !' પ્રતિકૂળતામાંય પીડા ન અનુભવવા દેવાનો આ પ્રભાવ છે ઉપશમ અમૃતરસના પાનનો. માટે જ પૂજ્ય ઉપાધ્યાયજી એને આત્મસાત્ કરવાનું કહે છે. (૨) સાધુજનોના ગુણોનું ગાન : સાધુ પુરુષોના-સજ્જનોના ગુણગાન કરવાથી એક મોટો લાભ એ થાય છે કે એનાથી ગુણગાન કરનારના જીવનમાં ગુણો ઝડપભેર પ્રગટ થવા માંડે છે. એની પ્રક્રિયા એ છે કે ગુણોનું ગાન કરવાથી ગુણો પ્રત્યેનો આદર ગાઢ બને છે, એ ગાઢ આદર અનુક્રમે અંતરમાં ગુણ-પ્રાપ્તિની આકાંક્ષા જગાવે છે, એ આકાંક્ષા ગુણપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ કરાવે છે અને અંતે ગુણો પ્રગટ થાય છે. એથી જ લખાયું છે કે ‘ગુણ ગાતાં ગુણીજનતણા, ઊપને ગુણ નિજ અંગ.’ (૩) કોઈના અધમ – કટુ - આક્ષેપમય વચનો સાંભળીને ગુસ્સો ન કરવો. ઉપશાંત રહેવા ઇચ્છતી વ્યક્તિ પણ સામી વ્યક્તિની કટુ આક્ષેપમય વાણીથી ઉશ્કેરાઈને શાંતિ ગુમાવી બેસે છે. આ પરિણામ ન આવે માટે આ ત્રીજો આદર્શ પૂજ્ય મહોપાધ્યાયજી રજૂ કરે છે. એક સંસ્કૃત સુભાષિત આ સંદર્ભમાં મહત્ત્વની વાત કરે છે કે “વચનના શસ્ત્ર દ્વારા કોઈ આપણને મર્મવેધી પીડા કરતું હોય ત્યારે શાંતિથી વિચારવાનું કે સામી વ્યક્તિની વાતમાં સત્ય છે યા નહિ ? જો સત્ય હોય તો એટલા અંશે આપણે પ્રવૃત્તિ સુધારવી. અને જો એમાં સત્ય ન હોય તો એની ઉપેક્ષા કરવી...” આ છે ત્રીજા આદર્શને આત્મસાત્ કરવાની રીત. (૪) સજ્જનોને માન આપવું. ગુણવાન વ્યક્તિઓ પ્રત્યે બહુમાનભાવ દાખવવાથી એમનો પરિચયસંપર્ક કરવાની ભાવના જાગે. એ ભાવના સાકાર થાય ત્યારે એમના ગુણોના અંશો આપણામાં પણ અવતરે : જેમ અત્તરના સંસર્ગથી વસ્ત્ર પણ સુવાસિત થઈ જાય એમ !! યાદ રહે કે મનમાં જો આદર ન હોય તો થયેલો સજ્જનસંસર્ગ ખાસ લાભદાયક નથી નીવડતો. માટે આ ચોથા આદર્શમાં સજ્જનો પ્રત્યે માન ધરવાનું જણાવાયું છે. સૌજન્ય : શ્રી અતિથિ બિલ્ડર્સ ૯૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ (૫) ક્રોધનો અનુબંધ ન રાખવો. ઉપશાન્ત બની રહેવું એ તો સૌથી સરસ બાબત છે. પરંતુ કષાયવશ આવેશ આવી જાય અચાનક જ, તો ય એનો અનુબંધ તો ન જ રખાય. અનુબંધ એટલે દીર્ઘ કાલ સુધી તેવી વિચારણા જારી રાખવી. કો'ક ઘટનાવશ કો'કના પ્રત્યે ગુસ્સો આવી જવો, તે થયો ક્રોધ. અને એ ગુસ્સાને ઘણા સમય સુધી સતત ટકાવી રાખવો તે થયો ક્રોધનો અનુબંધ. વેરીપુત્રદ્ધા નરયં સર્વેતિ' આદિ પંક્તિઓ દ્વારા શાસ્ત્રો જણાવે છે કે વૈરાનુબંધી જીવો નરકાદિ દુર્ગતિમાં જાય છે. ક્રોધાનુબંધી જીવ પોતાના આત્માને તો નુકસાન કરે જ છે, સાથે સામા પાત્રોનેય જાન હણવા સુધીના નુકસાન કરે છે. વાંચો પેલા વૈરાનુબંધી પરદેશી ક્રોડપતિ ધનિકનો પ્રસંગ : એ ધનિકના એકના એક દીકરાને હડકાયો કૂતરો કરડ્યો અને દીકરો મૃત્યુ પામ્યો. આના કારણે સમગ્ર શ્વાનજાત પ્રત્યે ધનિકને ભયંકર વૈરાનુબંધ જાગ્યો. એ જીવ્યો ત્યાં સુધી કૂતરાઓને મારી નાખવામાં ધન વેડફયું અને મર્યા પછી એ કાર્ય ચાલુ રહે માટે વીલમાં એના માટે ખાસ રકમ ફાળવતો ગયો ! ! આ છે વૈરાનુબંધ. એ ખતરનાક ને નુકસાનકારક હોવાથી પાંચમાં આદર્શમાં એના પરિત્યાગની વાત જણાવાઈ છે. (૬) સત્ય વચન બોલવાં. રાગ-દ્વેષ અને અજ્ઞાન, આ ત્રણ કારણે અસત્ય બોલાય છે. એમાં અજ્ઞાનવશ-અજાણતાં ય અસત્ય ન બોલાઈ જાય તેની તફેદારી રાખવી અને રાગ-દ્વેષવશ અસત્ય નહિ બોલવું એ આ છઠ્ઠા આદર્શનું લક્ષ્ય છે. ધર્મીજન સત્યનો ઉપાસક હોવો જોઈએ અને એ સત્ય શાસ્ત્રપરિકર્મિત હોવું જોઈએ, એ અહીં યાદ રહેવું ઘટે. (૭) સમ્યક્તરત્ન પ્રતિ રુચિ પ્રગટાવવી ‘નનો¢તન્વેષ સગાશ્રદ્ધાનપુષ્યતે” આ યોગશાસ્ત્રના વચન મુજબ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના નિરૂપેલ તત્ત્વો પ્રત્યે રુચિ-શ્રદ્ધા રાખવી તે છે સમ્યક્ત. આ સમ્યક્તરત્ન પ્રત્યે રુચિ-આદર જગાવવાના આદર્શને આત્મસાત્ કરવામાં શ્રી જિનેશ્વરપ્રભુની પૂજા ભક્તિ-સ્તવના-સેવા તેમ જ તત્ત્વ સમજવાની જિજ્ઞાસા સહાયરૂપ બને છે. (૮) કુમતમતિ કાચનો ત્યાગ. સમ્યક્ત જો અણમોલ અને ઉત્તમ રત્ન છે, તો કુમત કોડીનય કિંમતનો ન હોય તેવો કાચ છે. કાચ ભલે ને સૂર્યકિરણોના કારણે ઝગારા મારતો હોય, તો ય એ રત્નની બરાબરી તો ન જ કરી શકે. બરાબર એ જ મુજબ કુમત ભલે ને ગમે તેવી આભા ધરાવતો હોય, તો પણ એ સમ્યમાર્ગની બરાબરી ન જ કરી શકે. માટે જિનેશ્વર પ્રરૂપિત સમ્યમાર્ગને જાણીને અન્ય કુમતનો પરિહાર કરવાની પ્રેરણા આ આદર્શ આપે છે... આટલું નિરૂપણ કર્યા પછી પૂજ્ય ઉપાધ્યાયજી આ સજઝાયના મુખ્ય વિષયસ્વરૂપ ચતુ:શરણ દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદનનું વિસ્તારથી નિરૂપણ કરે છે. આ ત્રણ બાબતો આત્મશુદ્ધિના-આત્મવિકાસના ક્રમમાં એટલી મહત્ત્વની છે કે “પંચસૂત્ર' જેવા ગ્રન્થમાં એને તથાભવ્યત્યાદિ ભાવોની પ્રાપ્તિના સાધનરૂપે ગણાવાઈ છે. ત્યાં આ પાઠ છે કે “વÍવાનો तहा भव्वत्ताई भावओ तस्स पुण विवागसाहणाणि चउसरणगमणं दुक्कडगरिहा सुकडाण सेवणं અર્થાત પાપકર્મોનો નાશ તથાભવ્યત્વાદિ ભાવો દ્વારા થાય છે અને તેના (તથાભવ્યત્વના) પરિપાકના સાધનરૂપે ચતુદશરણ-દુષ્કૃતગર્તા-સુકૃતોનું સેવન છે. પૂજય ઉપાધ્યાયજી એથી જ એનું ८८ ૯૮ સૌજન્ય : શ્રી સોનાર કન્સ્ટ્રક્શન Page #140 -------------------------------------------------------------------------- ________________ સવિસ્તર-સરલ ભાવવાહી નિરૂપણ આરંભે છે. એમાં ચોથી કડીથી આઠમી કડીમાં ચતુઃ શરણની પ્રરૂપણા છે. આ પ્રરૂપણાના પ્રારંભે તેઓ ચતુઃ શરણ સ્વીકારનો હેતુ દર્શાવે છે કે “શુદ્ધ પરિણામને કારણે ચારનાં શરણ ધરે ચિત્ત રે...” આ હેતુ લક્ષ્યમાં રાખીને અરિહંત-સિદ્ધ-સાધુ અને ધર્મના શરણનો સ્વીકાર કરવાનું તેઓ કહે છે. તેમાં અરિહંત તીર્થંકર દેવોના શરણના સ્વીકાર સમયે, રજત-સુવર્ણ-રત્નના દેવનિર્મિત સમવસરણમાં વિરાજીને પુષ્પરાવર્તના મહામેઘની જેમ ધર્મદેશનાની અખંડ ધારા વહાવવા દ્વારા ભવ્ય જીવોના સંદેહ-સંતાપ શમાવનારા જગદીશ્વર અને જગન્મિત્ર શ્રી તીર્થંકરદેવોનું હૂ-બ-હુ શબ્દચિત્ર તેઓ રજૂ કરે છે. તો સિદ્ધભગવંતોના શરણસ્વીકાર સમયે, આઠે આઠ કર્મોના ચૂરેચૂરા કરી નાંખીને બેરોકટોક શિવપુરીનું સામ્રાજય માણતાં સચ્ચિદાનંદ સ્વરૂપી સિદ્ધ ભગવંતોનું કલ્પનાચિત્ર માનસપટ પર શબ્દપંક્તિઓ દ્વારા તેઓ ઉપસાવે છે. સાધુના શરણસ્વીકાર સમયે, મોક્ષમાર્ગની સાધનામાં પ્રવૃત્ત ગણાવીને તેઓ ફક્ત એક જ પંક્તિમાં મોટો ભાવ સમાવી દે છે કે “ભવ તર્યા ભાવ નિર્ચન્થ રે...” જે મૂલગુણ-ઉત્તરગુણથી યુક્ત છે તે ભાવસાધુઓ સંસારમાં હોવા છતાંય (આસન્ન મુક્તિગામી હોવાના કારણે) સંસાર તરી ગયા હોવાનું તેઓ જણાવે છે. આવા ભાવસાધુનું શરણ સ્વીકારનાર સ્વયં સંસારસાગરને સુગમતાથી પાર કરી જાય... છેલ્લે, ચોથા શરણરૂપે ધર્મને ગણાવીને તેઓ કહે છે કે દયા-કરુણા એ ધર્મનો પ્રાણ છે અને આ જિનોક્ત ધર્મ શાશ્વત સુખનું પરમ કારણ છે. ત્યાં પણ તેઓએ એક પંક્તિ બહુ મજાની પ્રયોજી છે કે “પાપજલ તારવા નાવ રે...” અર્થાત્ ધર્મ તો પાપકર્મોના જલથી ભરેલ સંસારસાગરને તરાવી દેનાર નાવ છે. આ રીતે “ચત્તારિ સરણે પવન્જામિ'ના નાદને ચોથીથી આઠમી કડીમાં તેઓએ આલાદક રીતે ગજાવ્યો છે. તે પછી નવમી કડીના ઉત્તરાર્ધથી ચૌદમી કડીમાં તેઓએ દુષ્કૃતગહનું નિરૂપણ કર્યું છે. દુષ્કૃત એટલે પાપકૃત્યો અને ગહ એટલે (ગુરૂસાક્ષીએ) તેની કબૂલાત-નિંદા. દુષ્કૃતગર્તાનો હેતુ દર્શાવતાં તેઓ લખે છે કે “દુરિત સવિ આપણા નિંદીએ, જિમ હોય સંવર વૃદ્ધિ રે...” નૂતન કર્મોનું આગમન અટકે તે સંવર. એની વૃદ્ધિ કરે છે દુષ્કૃતગર્તા. આ વિષયમાં તેઓ જણાવે છે કે આ જન્મમાં કે પૂર્વજન્મોમાં પરમાત્માની આશાતના વગેરેના જે ગુણાઘાતી ભયાનક પાપો આચર્યા હોય તેની નિંદા કરવી. આ ઉપરાંત ગુરુજનોની હિતવાણી અવગણીને સ્વમતિકલ્પનાથી પ્રરૂપણાઓ કરીને લોકને ઉન્માર્ગે દોરવ્યા હોય તેની પણ નિંદા કરવી. આટલી દુકૃતગહ બાદ તેઓ હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મપરિગ્રહ-ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-કલહ-અભ્યાખ્યાન- ચાડીયુગલી-રતિ-અરતિપરપરિવાદ-માયામૃષાવાદ-મિથ્યાત્વ; આ અઢાર પાપસ્થાનકોમાંથી પ્રત્યેકના જે જે દોષસેવન આપણા જીવે જાણ્યે-અજાણ્ય કર્યા હોય તેની નિંદા/માફી આપવાનું જણાવે છે. કઈ રીતે થાય આ ગહ ? તો શાસ્ત્રો એના માટે ત્રણ પદ દર્શાવે છેઃ ૧. અઇઅં નિંદામિ અર્થાત્ ભૂતકાળમાં થઈ ચૂકેલ પાપોને ખરા અન્તઃકરણ પૂર્વક નિંદુ છું. ૨. પડપન્ન સંવરેમિ અર્થાત્ વર્તમાનકાળમાં થતાં પાપોથી વિરમું છું અને ૩. અણાગયે પચ્ચક્ઝામિ અર્થાત્ ભાવિકાળના સંદર્ભે પાપોનું પ્રત્યાખ્યાન કરીને-પાપત્યાગની પ્રતિજ્ઞા કરીને તેનો પરિહાર કરું છું. સૌજન્ય : શ્રી હંસરાજ લક્ષ્મીચંદ, પાટણ ( ૯૯] Page #141 -------------------------------------------------------------------------- ________________ દુષ્કૃતગહ કરનાર જીવે આ ત્રણ પદે વ્યાપક દૃષ્ટિએ દુષ્કૃતગર્હા કરવી જોઈએ. આયુર્વેદમાં પણ રોગનિવારણ માટે આ ત્રણ તબક્કાની પદ્ધતિ સ્વીકૃત છે. ૧. વિરેચન આદિ દ્વારા જૂનાભૂતકાળના મલનો નાશ. ૨. પથ્યપાલન દ્વારા વર્તમાનમાં મલ જામવાનો અભાવ અને ૩. દુષ્પાચ્ય પદાર્થોના ત્યાગ દ્વારા ભાવિકાળમાં મલ ન જામે તેવી જાગૃતિ. આ ત્રણેય વાત પેલા ત્રણ શાસ્રપદો સાથે સંબંધિત થાય તેવી છે. પૂજ્ય ઉપાધ્યાયજી પ્રસ્તુત કૃતિમાં દુષ્કૃતગહના ઉપસંહાર સમયે આ સમગ્ર વાતને અત્યંત ટૂંકા શબ્દોમાં આ રીતે ગૂંથી લે છે કે ‘પાપ જે એહવા સેવિયા, નિંદીએ તેહ ત્રિકું કાળ રે...' આ રીતે ‘મિચ્છા મિ દુક્કડં' નો નાદ તેઓ નવમીથી ચૌદમી કડીમાં ખૂબ સરસ ગુંજતો કરે છે. તે પછી પંદરમી કડીના ઉત્તરાર્ધથી બાવીસમી કડી સુધી તેઓ સુકૃત અનુમોદનાનું નિરૂપણ કરે છે. સુકૃત અનુમોદનાના બે પ્રકાર છે : (૧) સ્વના સુકૃતની અનુમોદના (૨) અન્યના સુકૃતની અનુમોદના. પોતે કરેલ સુકૃતની અનુમોદના પ્રથમ પ્રકારમાં આવે. પરંતુ તેમાં એ તકેદારી ખાસ રાખવાની કે જરાય અહં કર્તૃત્વનો અંશ ન ભળે. જો એ અંશ ભળે તો સુકૃતની અનુમોદના મૂલ રૂપ ગુમાવીને આત્મશ્લાઘામાં પલટાઈ જાય અને અકલ્પ્ય નુકસાન કરી દે. બીજા પ્રકારમાં આ ભય નથી. સુકૃત અનુમોદનાનો હેતુ દર્શાવતા તેઓ લખે છે કે ‘સુકૃત અનુમોદના કિજીએ, જિમ હોય કર્મ વિસરાલ રે...’ કર્મનો નાશ નોંતરતી આ સુકૃત અનુમોદના પૂજ્ય ઉપાધ્યાયજીએ જે રીતે ગૂંથી છે એને જો બરાબર માણવી હોય તો નેત્રો નિમીલિત કરીને પંદરથી બાવીસ કડી ગાવી જોઈએ. એનાથી માનસપટ પર અંકિત થશે નીચેના ભાવો : • જેનાં સ્મરણો પણ પ્રખર પુણ્યના અનુબંધ સર્જી શકે તે શ્રી તીર્થંકર દેવોના વરસીદાન-ધર્મ દેશનાદાન આદિ નિતાંત નિઃસ્વાર્થ પરોપકાર-કાર્યો. • જે એક જીવને નિગોદની લોખંડી કેદમાંથી મુક્તિ અપાવે છે તે અષ્ટ કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતી સિદ્ધભગવંતોની સિદ્ધાવસ્થા. • આચારના ઉપવનને મહેંકાવવામાં-ખીલવવામાં જેમની આચારપૂત પ્રવૃત્તિઓ મેઘની ગરજ સારે છે તે આચાર્ય ભગવંતોના પંચાચાર. • સૂત્ર અને અર્થનાં રહસ્યો જેમના મુખમાંથી વહેતી જ્ઞાનગંગામાં તરી આવે છે તે ઉપાધ્યાય ભગવંતોની અધ્યાપનની પ્રવૃત્તિઓ. • જેમની સાધના અનેકોના શીશ ઝુકાવી દે તે સાધુઓની મૂલ-ઉત્તરગુણનિષ્ઠ સાધુતા. • દેશવિરતિધર વ્રતનિષ્ઠ શ્રાવકોના યતનાથી ઝળહળતાં ધર્મકર્તવ્યો. ૧૦૦ • સમ્યગ્દષ્ટિ દેવો અને સમ્યક્ત્વ-મંડિત માનવોના સ્પૃહણીય સદાચારો. • અન્ય પરંપરામાં રહેલ જૈનેતરોમાંય ઝળહળતા જિનોક્ત દયા-ક્ષમા-ઔદાર્યાદિ ભાવો. • નહિવત્ સંસારરાગ અને પાપપ્રવૃત્તિમાં મંદભાવના કારણે જેઓ ઉચિત પ્રવૃત્તિમાં સૌજન્ય : શ્રી ઓસ્કાર વાલ્લસ પ્રા. લિ., પાટણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉજમાળ છે તેવા જીવોની અનુમોદનીય પ્રવૃત્તિઓ. સમ્યક્ત પ્રાપ્તિનું બીજક બની શકે તેવી આ અનુમોદનાના અંતે ચિત્ત આનંદથી એવું તર-બતર થઈ જશે કે બાવીસમી કડીની પેલી પંક્તિ આપણે અનુભૂતિના સ્તરેથી ગાઈ શકીશું કે - “થોડલો પણ ગુણ પર તાણો, સાંભળી હર્ષ મન આણ રે...” અને... આની અન્ય અસરરૂપે દોષ માત્ર પોતાના જ જોવાનું મન થશે, અન્યના નહિ... આ રીતે તેઓ પંદરમીથી બાવીસમી કડીમાં ‘ઇચ્છામિ સુકડ' નું સરસ પ્રતિપાદન કરે છે. ચતુદશરણ-દુષ્કૃતગર્તા-સુકૃતાનુમોદનાની વિસ્તારથી વિવેચના કરીને હવે પૂજય ઉપાધ્યાયજી શુદ્ધ નયની ભૂમિકાનું નિરૂપણ કરે છે. એ માટે ચોવીસમી કડીમાં દેહ અને આત્માનું ભેદજ્ઞાન કરાવતી માર્મિક પંકિત લખે છે કે : - દેહ-મન-વચન-પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય-અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ સ્વરૂપ રે..' મન-વચન-કાયાની આ પૌદ્ગલિક રચના એ તો કર્મના કારણે સર્જાયેલ અવસ્થા છે. એ કાંઈ આત્મા નથી. આત્મા તો દેહથી ભિન્ન તત્ત્વ છે. આત્મા નિત્ય છે, દેહ અનિત્ય છે. આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદમય છે, દેહનું સ્વરૂપ પૌગલિક છે. આ ભેદજ્ઞાન જ્યાં સુધી ના આવે ત્યાં સુધી દેહાધ્યાસ છૂટે નહિ. અને જ્યારે આ ભેદજ્ઞાન આત્મસાત્ થઈ જાય ત્યારે કેટલાક ઉત્તમ આત્માઓ દેહાધ્યાસથી એટલી હદે ઉપર ઊઠે કે પ્રાણાંત પરિષદોમાં પણ સાવ નિર્લેપ રહે. ખંધક મુનિવર-ગજસુકુમાલ મુનિ-સ્કંદકાચાર્યના શિષ્યો આદિ આનાં ઉદાહરણો છે. આમાં દેહાત્મભેદ-જ્ઞાન મુખ્ય ભાગ ભજવે છે. પૂજ્ય ઉપાધ્યાયજી એટલે જ પેલી પંક્તિ દ્વારા સરસ દેહાત્મભેદજ્ઞાન કરાવે છે. પચીસમી કડીમાં તેઓ જણાવે છે કે જેમ વાયુના વેગથી સમુદ્રમાં ભરતી પ્રગટે છે, એમ કર્મના કારણે જીવના એ બધા કાલ્પનિક-અસ્થાયી પર્યાયો પ્રગટે છે. સ્થિર/સમ્યગ્દષ્ટિથી નિહાળીએ તો, આત્માનું વાસ્તવિક-સહજ સ્વરૂપ સમજાય અને એનું પ્રાગટ્ય પણ થઈ શકે. શુદ્ધ નયની ભૂમિકાએ આટલું નિરૂપણ મર્મસ્પર્શી શબ્દોમાં કરીને પૂજય ઉપાધ્યાયજી પરમ પથના પથિકની આઠ વિશેષતાઓ સઝાયના સમાપન પૂર્વે દર્શાવે છે : (૧) ધર્મની ધારણા. શક્ય તેટલું વિશેષ ધર્મારાધન કરવું. જો કે પરિણતિરૂપે તો ધર્મ ક્ષણે ક્ષણ ધબકતો હોય પરમપદના પથિકના જીવનમાં (૨) મોહરૂપી ચોરને માર. આત્માને સંસારમાં ભટકાવનાર મહાશત્રુ છે મોહ. એનું અસ્તિત્વ છે માટે જ અજ-અજર-અમર આત્માને જન્મ-જરા-મરણનાં દુઃખ સહેવાં પડે છે. આ ભયાનક શત્રુને જેટલો મરણતોલ માર પડે એટલો પાડવો. (૩) જ્ઞાનરુચિવેલનો વિસ્તાર : કૃત્ય-અકૃત્ય, ભક્ષ્ય-અભક્ષ્ય, હેય-શેય-ઉપાદેય ઇત્યાદિની યથાર્થ સમજ સમ્યજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. માટે સમ્યજ્ઞાનની રુચિરૂપ વેલડીનો વિસ્તાર કરવો. (૪) કર્મનું જોર વારવું. કર્મસત્તા જાલિમ છે અને દરેક જીવને આ સંસારના રંગમંચ પર નચાવ્યા કરે છે એ વાત ખરી. પણ ધર્મસત્તા એનાથી ય અધિક બલવાન છે. એનું પીઠબળ પામેલ આત્મા કર્મનો સંપૂર્ણ ક્ષય કરી સૌજન્ય : શ્રી ચીનુભાઈ ત્રિકમલાલ, પાટણ (૧૦૧] Page #143 -------------------------------------------------------------------------- ________________ શકે છે. આ ધ્યાનમાં રાખીને કર્મના જોરને વારવાની વૃત્તિ પ્રગટાવવી. (૫) દ્વેષ રસને જારવો. જારવું એટલે જીર્ણ-શીર્ણ કરવું. શેષ બાકી રહેલ દ્વેષભાવનાનેય અત્યંત જીર્ણ-મૃતપ્રાયઃ કરી દેવાની વૃત્તિ જગાવવી. (૬) પૂર્વમુનિ વચન સંભારવા. પૂર્વકાલીન ભવભીરુ પ્રાજ્ઞ મુનિઓના રચેલ સૂત્રાર્થોનું સ્મરણ કરવું. કહ્યું છે કે “સૂત્રાર્થાનુ મરત:, રવિ વિનાશનં મવતિ' અર્થાત સૂત્રાર્થોનું અનુસ્મરણ કરવાથી રાગ-દ્વેષાદિનો તેટલા તેટલા પ્રમાણમાં વિનાશ થાય છે. માટે પૂર્વર્ષિઓનાં વચનો સંભારવાં. (૮) કર્મને નિઃશેષ સારવાં. સારવું એટલે ખેરવી નાંખવું-પાડી નાંખવું. કર્મોને સંપૂર્ણપણે પાડી દેવાની-ખતમ કરવાની વૃત્તિ ધરવી. આ આઠ વિશેષતાઓ પરમ પદના પથિકમાં ઝળહળતી હોય, એમ પૂજ્ય ઉપાધ્યાયજી કહે છે. આ બધાની સાથે જ, મોક્ષના ધોરી માર્ગ જેવો ઉદાસીનભાવ અર્થાત્ અંતરથી નિર્લેપ રહેવાની કળા પણ મુમુક્ષુમાં સતત ધબકતી હોવી જોઈએ. તો જ પરમપદ પામી શકાય. પૂજય ઉપાધ્યાયજી એથી અઠ્ઠાવીસમી કડીમાં લખે છે કે : દેખીયે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે ; તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિન પરમધામ રે...” જીભ છે એટલે એ, ભોજનનો સ્વાદ જરૂર અનુભવવાની. પરંતુ પછી એમાં સારો સ્વાદ હોય તો રાજી રાજી ન થઈ જવું અને કડવો સ્વાદ હોય તો રંજ ન કરવો એનું નામ ઉદાસીનભાવ-નિર્લેપભાવ છે. આ બહુ શ્રમસાધ્ય છે. વાંચી છે પેલી કથા ? એક સંત પાસે કોઈ સાધક સાધનાનાં રહસ્યો પામવા આવ્યો. સંતે એને પ્રથમ કાર્ય સોંપ્યું કે તું કાનથી માત્ર સાંભળજે. આંખથી માત્ર જોજે, નાકથી માત્ર સુંઘજે વગેરે. પેલાએ વિસ્મિત થઈ જઈને સંતને કહ્યું કે આમાં સાધના ક્યાં છે ? આ તો અમે રોજ કરીએ છીએ. સતે હસતાં હસતાં ઉત્તર આપ્યો કે તું કાનથી માત્ર સાંભળતો નથી, આંખથી માત્ર જોતો નથી, નાકથી માત્ર સુંઘતો નથી; બલ્બ એમાં તારા ગમા-અણગમાય ભેળવે છે !! એ ગમા-અણગમાં ન ભેળવે અને તું જો નિર્લેપ થઈ જાય તો એ જ મોટી સાધના થઈ જાય ! ! ઉદાસીનભાવ-નિર્લેપભાવ એક સાધના છે. પૂજ્ય ઉપાધ્યાયજી એને વળગી રહેવાનું જણાવીને એને પરમધામના માર્ગરૂપે લેખાવે છે... અંતિમ કડીમાં પૂજય ઉપાધ્યાયજી જણાવે છે કે આ “અમૃતવેલ' ને જે આદરશે એ સુયશ-કીર્તિ પામશે...આત્મિક આનંદની રંગ રેલ પામશે... અમૃતવેલની સજઝાયની આ ખાતરીની અનુભૂતિ કરવા આપણે “ચત્તારિ સરણે પવન્જામિ મિચ્છા મિ દુક્કડ અને ઇચ્છામિ સુકડ” આ ત્રણ સૂત્રોને જીવનમગ્ન બનાવીએ. પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના મુખ્ય જીવનકાર્ય “જ્ઞાનસાધના' અંગે જ સતત પ્રબલ પુરુષાર્થ કરતી, પૂજ્ય મહોપાધ્યાયજીના પુણ્યનામથી અંકિત, અને તેઓશ્રીની જન્મભૂમિ કનોડાની સાવ નિકટવર્તી, એવી મહેસાણાની “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા' તેની જન્મશતાબ્દી ઊજવી રહી છે ત્યારે અમારી હાર્દિક શુભેચ્છા છે કે પાઠશાળા પણ પૂજ્ય મહોપાધ્યાયજીની જેમ શ્રી સંઘને ચિરસ્મરણીય જ્ઞાનપ્રકાશ અર્પતી રહે..... ૧૦૨) સૌજન્ય : એક સદગૃહસ્થ, પાટણ Page #144 -------------------------------------------------------------------------- ________________ અમૃતવેલની સક્ઝાયમાં સાધનાપદ્ધતિઓનું આલેખન આ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા. ચેતન ! જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહસંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજગુણ આપ રે. મઝાનું નિમંત્રણ છે આત્મગુણના અનુભવનનું. “પાળીએ સહજગુણ આપ રે.” કેવો અનેરો આનંદ આવે-જ્ઞાન કે અસંગતા જેવા ગુણોના અનુભાવનનો ! અનુભાવન. ડૂબી જવાનું. Feel કરવાનું. પછી સ્વાધ્યાયમાં વંચાતાં મહર્ષિઓનાં વચનો, પ્રવચનો કે સંગોષ્ઠીઓમાં ટાંકવા માટેનાં જ નહીં, અંદરની દુનિયામાં પ્રવેશ કરાવનારાં બની રહેશે. આનંદની છાકમછોળ ઊડી રહે. ચાલો, આમંત્રણ તો મઝાનું છે. પણ એ સમારોહમાં પ્રવેશવા માટેનું આમંત્રણપત્ર કયાં? ચિત્તધૈર્યની કેડીએ ચલાય તો જ પેલા સમારોહમાં ઉપસ્થિત રહી શકાય. એ કેડી તરફ જ આનંદલોકનું દ્વાર ખુલ્લું હોય છે. “ચિત્ત ડમડોલતું વાળીએ.” ચિત્તનું ડામાડોળપણું જાય અને તે સ્થિર બને તો આત્મગુણોનું અનુભાવન થઈ શકે. આત્મગુણોની અને આપણી વચ્ચે જે પડદો છે તેને ચીરી નાખવાનો છે. સંત કબીર માર્મિક રીતે કહે છે : “ઘૂંઘટ કા પટ ખોલ રે, તોહિ શિવ મિલેંગે.” ચિત્તની ડામાડોળ અવસ્થા જ પડદો છે. તો, ચિત્તની બહિર્મુખી સફરને અન્તર્મુખી બનાવી શકાય તો જ જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. તમે પૂછશો : પણ આખરે ચિત્ત બહાર જ કાં દોડ્યા કરે ? ચિત્તની આ દોડનું કારણ છે પદાર્થો અને વ્યક્તિઓ પરનો મોહ. મનગમતા પદાર્થોને જોતાં જ ચિત્તનું ત્યાં અનુસંધાન થાય છે. એ પદાર્થો પર પોતાનું સ્વામિત્વ સ્થાપવા માટેના પ્રયાસોની લાંબી હારમાળા શરૂ થાય છે. એકએક પદાર્થને જુએ અને ચાહે યા ધિક્કારે એવું આ ચિત્ત. એને સ્થિર બનાવવા અમોહ લાવવો પડે. તમે વસ્તુને માત્ર જુઓ જ. નિર્ભેળ દર્શન, આકર્ષણ નહીં. વાત તો ઠીક છે. પણ જન્મોથી ઘર કરી બેઠેલા મોહ-ચોરને કઈ લાકડીએ હાંકી કાઢવો? [ સૌજન્ય : શ્રી એક સદ્દગૃહસ્થ, પાટણ (૧૦૩) Page #145 -------------------------------------------------------------------------- ________________ “ચેતન ! જ્ઞાન અજવાળીએ.” જ્ઞાનનો ઉજાસ અંદર જતાં જ મોહ ભાગશે. પ્રકાશમાં રહેવાનું ચોરને પાલવે નહીં. જ્ઞાન, અમોહ, ચિત્તધૈર્ય, આત્મગુણોનું અનુભાવન. કેટલો મઝાનો ક્રમ ! શાસ્ત્રીય વચનોના અનુપ્રેક્ષણાત્મક જ્ઞાનથી મોહ હટે. મોહ ઓછો થતાં ચિત્તનું ડામાડોળપણું, અધૈર્ય દૂર થાય. ને ત્યારે જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ સ્વરૂપ રે, કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ચતુઃ શરણગમન, દુષ્કૃત નિંદા અને સુકૃત અનુમોદનાની ત્રિપુટી સાધનાથી મોહ પાતળો પડ્યો. નિર્મોહિતા આવવાથી આત્મગુણોનું અનુભાવન શક્ય બન્યું. “હું” કોણ અને “મારું” શુંની તાત્ત્વિક ભૂમિકા પ્રાપ્ત થઈ. આ ભૂમિકા ભણી ઇશારો કરતાં મહોપાધ્યાયજી કહે છે : તું કોણ છે? એ જાણ. તું શરીર નથી, તું મન નથી, તે શબ્દો નથી, તું પુદ્ગલ પરમાણુઓનો સંચય નથી, તું કર્મ દ્વારા ચાલિત પૂતળું નથી. તું એ બધાથી ઉપર છે. ચોવીસમી કડીનો પૂર્વાર્ધ “નેતિ, નેતિની ઔપનિષદિક ભાષામાં આત્મસ્વરૂપ દર્શાવે છે. ઉત્તરાર્ધ હકારાત્મક ભાષામાં એ વાત રજૂ કરે છે. અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ, સ્વરૂપ રે” આત્માનું આ જ્ઞાનમય અને આનંદમય સ્વરૂપ છે તે કદી ક્ષીણ ન પામે તેવું અને બિલકુલ ડાઘ વગરનું છે. પ્રશ્ન એ થશે કે, ભીતર આવો આનંદનો ઉદધિ ઊછળી રહ્યો છે તો મનુષ્ય ચપટી આનંદ માટે વલખાં કાં મારી રહ્યો છે? મહોપાધ્યાયજી કહે છે : સંકલ્પો ને વિકલ્પોના પવનના કારણે તરંગાયિત બનેલ ચિત્તસમુદ્રમાં આત્મિક આનંદની ઝાંય પડી શકતી નથી. પવન મોજાંને હિલોળે ચડાવી રહ્યો હોય તો દરિયાના પાણીની આરપાર નજર જઈ શકે નહીં. હા. દષ્ટિને વેધક ને સ્થિર બનાવીએ તો આભાસ પામી શકાય. ચિત્તધૈર્ય આ રીતે પડદો ઉઠાવે છે. રૂપે પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે.” દૃષ્ટિ પેલા તરંગોને વીંધીને ભીતર પહોંચે એવું કંઈક કરવું છે. એક વાર આત્મગુણોના અનુભાવનનો રસાસ્વાદ લીધા પછી વારંવાર એ અનુભવ દોહરાવવાનું મન થશે. - ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે; જ્ઞાનરુચિ-વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે... રાગવિષ-દોષ ઉતારતાં, ઝારતાં દ્વેષ રસ શેષ રે; ૧૦૪ સૌજન્ય : શ્રી નરોત્તમ મોતીલાલ શાહ, પાટણ Page #146 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ મુનિવચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે... દેખિયે માર્ગ શિવનગરીના, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલિયે, પામીયે જેમ પરમધામ રે.. એ રસાસ્વાદ કઈ રીતે મળે ? આ માટે એકી સાથે ખૂબખૂબ કામ કરવાનું છે. ચિત્તવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે એને ખૂબ બધું Home-Work સોંપી દીધું છે મહોપાધ્યાયજીએ. આઠ સોપાનો છે અહીં. ધર્મધ્યાનમાં ગરકાવ થવું ને મોહને દબાવવો, સ્વાધ્યાય રુચિતાને વિસ્તારવી ને કર્મના આક્રમણને ખાળવું. રાગ અને દ્વેષ રૂપી ઝેર ઉતારવું. પૂર્વમહર્ષિઓનાં વચનોને વારંવાર સમરવાં અને કર્મોનો ક્ષય તરફ આગળ વધવું. - સાધનાનો આ બીજો તબક્કો શરણગમન આદિ દ્વારા મળેલ ગુણપ્રાપ્તિને સ્થાયીભાવ આપે છે. પાપોની નિંદા કરી અને સુકૃતની અનુમોદનાય કરી; હવે એનું સાતત્ય ચાલુ રહે એ માટે ધર્મધારણા અને સ્વાધ્યાય, મોહને વારવા માટેનો અને રાગદ્વેષરૂપી ઝેરને ઉતારવાનો ઉપદેશ સમતાગુણને ટકાવી રાખવા માટે છે. સમતાનું સાતત્ય પહેલેથી રાખવાનું છે. બીજી અને ત્રીજી કડીમાં પ્રબોધેલ આઠ સોપાનોમાં પણ સમત્વપુષ્ટિની વાત છે. આગળ કહ્યું હતું કે બીજી અને ત્રીજી કડી સાધકના જીવનમાં એક મધુમય ઝંકાર રેડવા માટે છે. આ વાતના અનુસંધાનમાં કહી શકાય કે ૨૬ થી ૨૮મી કડી પેલા ઝંકારને કાયમી કેમ કેદ કરી શકાય તે વાત સૂચવવા આવી છે. ત્રિપુટીની મધ્યવર્તી સાધનામાં આઠ આઠ સોપાનમય પ્રારંભિક અને અન્ય બિંદુઓ. અથવા તો સાધનાને જ ત્રિપથગામિની ગંગા તરીકે કલ્પી શકીએ. બીજી અને ત્રીજી કડી : પ્રથમ ફાંટો, ચોથીથી ૨૩મી કડી સુધી બીજો ફાંટો. અને ૨૬મીથી ૨૮મી કડી સુધી સાધનાનો ત્રીજો ફાંટો. ગંગા, જમના અને સરસ્વતીનો આ કેવો મધુર સંગમ ઉદાસીનતાના સંગમમાં સ્નાન કરનારના પરિભ્રમણનો થાક દૂર થઈ જાય છે. ઉદાસીનઊંચે ચઢેલો. સાધનાની ઊંચાઈએ ચડ્યા પછી હવે “પરમધામ' સામે જ દેખાય છે. સૌજન્ય : શ્રી કીર્તિલાલ અમૃતલાલ શાહ, પાટણ (૧૦૫) Page #147 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગીનું સ્વરૂપ આ. વિ.રાજેન્દ્રસૂરિ (કલિકુંડ તીર્થ) સ્યાદ્વાદના આધારે થતી વસ્તુની સિદ્ધિમાં સપ્તભંગી એ પણ એક અજોડ સાધન છે. બીજાં દર્શનો પ્રાયઃ એક જ ભંગને માનનાર છે. જ્યારે જૈનદર્શન સપ્તભંગીની સમૂહાત્મક વ્યાખ્યા કરી દર્શન શાસ્ત્રમાં એક અજબ પ્રકાશ પાથરી જાય છે. સપ્તભંગી એ જીવનના અધ્યાત્મ સંયોગોમાં પણ અજબ ઉપયોગી નીવડી શકે છે. પરસ્પર અસ્તિત્વ-નાસ્તિત્વ ધર્મોનું કથંચિત્ એકવાવગાહન કરી વસ્તુમાં અનેક ધર્માત્મકતા સિદ્ધ કરવા, એ જ સપ્તભંગી સમૂહાત્મક રીતે સતત વસ્તુ બોધમાં સહકારી બની શકશે. નિયાયિક લોક મૂલાવચ્છેદેન-એક જ વૃક્ષમાં કપિનો અભાવ અને વૃક્ષના અગ્રભાગથી અવચ્છેદન વાનરનો સભાન માની વસ્તુની અનેક ધર્માતા માને છે. પણ તેઓની તે માન્યતા અવચ્છેદક ભેદથી છે. જ્યારે જૈનદર્શનની માન્યતા નિરવચ્છિન્ન અપ્રતિહત સર્વત્ર સર્વદા સર્વ તથા અસત્ત્વની સાપેક્ષ વ્યાખ્યાથી વસ્તુ બોધ થાય છે એ વિશેષ છે. જૈન દર્શનથી અતિરિક્ત સર્વદર્શનો એકાંતવાદી છે તે સાત પ્રકારના છે. (૧) સત્કાર્યવાદી સાંખ્યદર્શન પદાર્થ સર્વદા અસ્તિત્વને જ સ્વીકારે છે. (૨) શૂન્યવાદી માધ્યમિક બૌદ્ધદર્શન પદાર્થના નાસ્તિત્વને જ નક્કરપણે માને છે. (૩) અસત્કાર્યવાદી તૈયાયિક દર્શન પદાર્થની ઉત્પત્તિ પહેલાં અભાવ (નાસ્તિત્વ) તથા પદાર્થની ઉત્પત્તિ બાદ સત્તા પુનઃ વિનાશ થયા બાદ અભાવ. એ રીતે અસ્તિત્વ-નાસ્તિત્વ બંને ધર્મોની વ્યાખ્યા કરે છે (૪) માયાવાદી કોઈક વેદાન્તદર્શન પદાર્થની અનિર્વાચ્યતા-અવક્તવ્યતા સ્વીકારે છે. જેમકે દૂરથી દેખવામાં આવતું મૃગજળ. પૂર્વમાં વસ્તુ સ્વરૂપ ભાસે છે. પરંતુ જયારે તેની સમીપ જવામાં આવે ત્યારે ત્યાં વસ્તુ સ્વરૂપ કશુંયે હોતું નથી. તેમજ જગતના જેટલા પદાર્થો છે, તે બધા માયા સ્વરૂપ હોઈ અનિર્વચનીય છે. એટલે જ તે લોકોની સત્ય માન્યતા છે કે-“બ્રહ્મ સત્ય જગન્સિય્યા'. (૫) પુનઃ બીજા કોઈ માયાવાદી વેદાન્તી સાંખ્યદર્શનની જેમ વસ્તુની સત્તા સ્વીકારતા ૧૦૬) સૌજન્ય : શ્રીમતી હુલાસબેન હિંમતમલજી પરમાર (મુંડારાવાળા), મુંબઈ Page #148 -------------------------------------------------------------------------- ________________ પુનઃ માયા હોવાથી અનિવાર્યતાને પણ સ્વીકારે છે. (૬) બીજા વેદાન્તીઓ શૂન્યવાદી બૌદ્ધની જેમ વસ્તુની અસત્તા સ્વીકારી માયિક હોવાથી પુનઃ અવક્તવ્યા પણ માને છે. (૭) બીજા માયા-વેદાંતીઓ-નૈયાયિકોની જેમ કાળભેદથી વસ્તુની સત્તા તથા અસત્તા સ્વીકારી પુનઃ માયિક હોવાથી અનિર્વાચ્યતા સ્વીકારે છે. આ પ્રમાણે ઉપરનાં દર્શની વસ્તુની એક જ ભંગીને સ્વીકારી પોત-પોતાની રીતિએ અર્થ વિજ્ઞાનની સાધનમાં મશગૂલ રહે છે. જ્યારે જૈન દર્શન સપ્તભંગીની સમૂહાત્મક વ્યાખ્યાનો સ્વીકાર કરે છે. અન્ય દર્શનકારો પોતાની વ્યાખ્યા “એવ' કારથી નિશ્યયતાપૂર્વક કરે છે. જેમકે સાંખ્યદર્શનકાર “પતિ ' એ એક જ અસ્તિત્વ ધર્મને કેવળ એકાંતે વસ્તુની સત્તાનું જ વર્ણન કરે છે. જ્યારે જૈન દર્શન “ચાલું ધોગતિ' કથંચિત્ ઘટ પણ છે, એવી સાપેક્ષ વ્યાખ્યા દ્વારા વસ્તુ વિપુલતાનો વિશેષ રીતિથી વર્ણન કરે છે. જીવ આદિ પદાર્થોમાં અસ્તિત્વ ધર્મોના વિષયમાં જ્યારે પ્રશ્ન થાય છે, ત્યારે પ્રત્યક્ષથી અબાધિત અલગ-અલગ ધર્મોની-સાત્ પદથી યુક્ત સાત પ્રકારની જે વિચારધારા તેને સપ્તભંગી કહેવામાં આવે છે. જો કે નય અને ભંગી સાત જ છે, એમ નથી. જેટલી જગતમાં વસ્તુઓ છે. તેટલા નય, તેટલી ભંગીઓ થઈ શકે છે પરંતુ બાળ જીવો સુંદર અને સરળ રીતે સમજી શકે તેટલા માટે દરેકમાંથી મૂળ, મુખ્ય અને આધારભૂત સાત તત્ત્વોની સુગમ રીતિથી શાસ્ત્રવેત્તાઓએ પ્રરૂપણા કરી છે. (૧) દ્રિત્યેવ - આ સપ્તભંગીની વિધિપ્રરૂપણાનો નિર્ધામક પ્રથમ ભાંગો છે. સ્માત એટલે કથંચિત-મતલબ કે દુનિયામાં જેટલી ચીજો છે તે સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાથી વિદ્યમાન છે. અહીં જે “એવ' કાર લગાડવામાં આવ્યો છે, તે અનિષ્ટ વસ્તુના નિવારણના અર્થે તેથી જે અનભિમત વસ્તુ છે તેનું નિરાકરણ થાય છે. વાવચેડવધાર તાવતું, નિણાર્થનિવૃત્ત'-(તત્ત્વાર્થશ્લોક વાર્તિક) વાક્યમાં જે એવ શબ્દ છે, તે અનિષ્ટાર્થની નિવૃત્તિ માટે છે. યદિ એવ શબ્દ સંયુક્ત વાક્ય પ્રયોગ ન થાય તો જે અનભિમત વસ્તુ છે તેનું પણ ગ્રહણ થઈ જાય. એટલા માટે “સાચેવ' એ વાક્ય પ્રયોગ કરવો જોઈએ. આ પ્રથમ ભંગના આધારે વસ્તુની સ્વયોગ્ય સ્થિતિનું ભાન-સત્તા સૂચિત થાય છે. યથા સૌજન્ય : શ્રી માણેકલાલ લહેરચંદ શાહ (ધીણોજવાળા), મુંબઈ (૧૦] Page #149 -------------------------------------------------------------------------- ________________ એક ઘડો દ્રવ્યથી માટીનો છે, પાણીનો નથી. ક્ષેત્રથી ગુર્જરીય છે, દ્રાવિડનો નથી. કાળથી ઉષ્ણઋતુનો છે, શીત ઋતુનો નથી. ભાવથી લાલ રંગનો છે, પીળો નથી. અને આ રીતે જીવની પણ સ્થિતિ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી અસ્તિત્વયુક્ત સિદ્ધ થાય છે. (૨) ‘સ્યાન્નાસ્ત્યવ’ આ બીજો ભંગ પર્યાયાર્થિક નયની પ્રધાનતયા તથા દ્રવ્યાર્થિક નયની ગૌણતાને સ્વીકારે છે. જગતના સર્વ જીવો કથંચિત્ નાસ્તિરૂપ છે. પર-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષયા સર્વ ચીજો કથંચિત્ નથી. આ અસ્તિત્વ ને નાસ્તિત્વ ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ એક જ વસ્તુમાં એકત્ર રહી શકે છે. ઘટ-પટાદિ જગતની સમસ્ત વસ્તુ દ્રવ્યાત્મક છે. સ્વરૂપેણ સત્, પરરૂપેણ અસત્. જે વખતે દ્રષ્ટા સત્ રૂપને દેખે છે, ત્યારે પણ અસરૂપ હોય જ છે. અને અસત્ રૂપના જ્ઞાનના સમયે સપપણે હોય છે. જેમકે આમ્રફળમાં રહેલ રૂપ-૨સ-ગંધ-સ્પર્શ આદિ પરસ્પર વિરુદ્ધ ચીજો હોવા છતાં પણ એકાધિકરણમાં છે. અને જ્યારે રૂપદર્શનના સમયે રસની સત્તા અને રસજ્ઞાન સમયે ગંધની સત્તા હોય છે. તેમ વસ્તુદર્શનમાં એક ધર્મના જ્ઞાન સમયે અન્ય વિરુદ્ધ ધર્મની સત્તા હોય છે, એકલા અસ્તિત્વ ધર્મને જ એક વસ્તુ ગ્રહણમાં કરવામાં આવે તો स्वरूपपररूपाभ्यां नित्यं सदसदात्मके । वस्तुनि ज्ञायते किञ्चित् कैश्चद्रूपं कदाचन ॥ यदि हि घटादेरस्तित्वमेव चेत्कुलालव्यापारस्याऽनर्थकत्वम्, प्रसज्यते, एवम् घटादेऽर्नास्तित्वमेव चेत्तथापि कुलालव्यापारस्याऽनर्थकत्वमेव । - યદિ ઘટમાં કેવળ અસ્તિત્વધર્મ સ્વીકારી ઘટની સત્તાને સ્વીકારશો તો કુંભારનો ઘટોત્પત્તિ માટે થતો પ્રયત્ન નિષ્ફળ લેખાશે. કારણ, જે સત્ છે, તેની ઉત્પત્તિ નથી હોતી. અને નાસ્તિત્વ ધર્મને જ સ્વીકારવામાં આવે તો પણ કુંભારનો ઘટ માટેનો વ્યાપાર નિરર્થક નીવડશે. અસત્ પદાર્થોની ઉત્પત્તિ થતી જ નથી. અને જો અસત્ની ઉત્પત્તિ થતી હોય તો અર્થાત્-કાચબાના દૂધમાં સ્નાન કરી સસલાંના શીંગડાનું ધનુષ્ય બનાવી, આ વંધ્યાપુત્ર આકાશપુષ્પથી શોભિત મુકુટ પહેરી જઈ રહ્યો છે. ઇત્યાદિ અસત્ વસ્તુની પણ ઉત્પત્તિ થવી જ જોઈએ. પુનઃ વસ્તુનું અસ્તિત્વ જ સ્વીકારવામાં સર્વત્ર સદા સદ્ભાવ જ હોવાથી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે, કોઈ પણ મનુષ્ય કદાપિ પ્રયત્ન નહીં કરે. અસત્પદાર્થ જ માનશો તો પણ વસ્તુપ્રાપ્તિ માટે લોકપ્રયત્ન જ નહિ થાય. અને એ રીતે સમસ્ત સાંસારિક વ્યવહારનો સર્વથા લોપ થશે. માટે સત્-અસત્ યુગપદાત્મક વસ્તુ માનવામાં જ સર્વથા અદોષ છે. |૧૦૮ कूर्मक्षीरचयेस्स्रातः शशविषाणधनुर्धरः । एष वन्ध्यासुतो याति खपुष्पकृत शेखरः ॥ અનેક ધર્માત્મકતા સાપેક્ષ રીતિથી માની વસ્તુની વ્યવસ્થા સ્વીકારવામાં આવશે ત્યારે જ સાંસારિક વ્યવહારમાં અવ્યાબાધ રીતે ચાલી શકશે. સૌજન્ય : શ્રીમતી હુલાસીબેન હિંમતમલજી પરમાર (મુંડારા), મુંબઈ Page #150 -------------------------------------------------------------------------- ________________ (૩) ચૈિવ યાત્રીવ-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની સમાનતાની સુનિશ્ચિત માન્યતાવાળા આ ભેદની દૃઢ માન્યતા છે કે-સમસ્ત વસ્તુ ક્રમથી સ્વયોગ્ય પદાર્થના અર્પણથી અસ્તિત્વ ધર્મ અને અયોગ્યના અનર્પણથી નાસ્તિત્વ ધર્મવાળી છે. એટલે આ ભંગથી એ સિદ્ધ થાય છે કે દરેક વસ્તુ અસ્તિત્વ-નાસ્તિત્વ બને ધર્મવાળી છે. કેવલ અસ્તિત્વ અથવા કેવલ નાસ્તિત્વ ધર્મને જ માનવામાં આવે તો તે એકાંતપક્ષમાં આવતાં અનેક દૂષણોથી તે વસ્તુ વસ્તૃત્વમાં નહીં રહી શકે. અને જે વસ્તુમાં વસ્તુત્વ નહીં રહી શકે, તેમાં અર્થક્રિયાકારિત્વ લક્ષણ પણ ઘટી નહીં શકે જેથી અંતે સમસ્ત જગતના વ્યવહારનો પણ લોપ થશે જેથી આ ત્રીજો ભેદ વસ્તુની અનેક ધર્માત્મકતા સિદ્ધ કરી આપે છે. (૪) વવ્યમેવ-પ્રત્યેક પદાર્થ કથંચિત્ અવક્તવ્ય છે. ઉપરના ભેદમાં જે ક્રમણ અસ્તિત્વ-નાસ્તિત્વ સ્વીકારવામાં આવ્યાં હતાં તે આ ભંગની અપેક્ષય યુગપદાત્મક કલ્પના કરવામાં આવે છે. અસ્તિત્વ-નાસ્તિત્વ એ બન્ને ધર્મોની એક જ સાથે, એક જ સમયે, એક જ ક્ષેત્રમાં, એક જ દ્રવ્યમાં એકત્ર કલ્પના કરવી હોય ત્યારે બન્ને પરસ્પર વિરુદ્ધ શબ્દોની સાધના માટે કોઈ પણ શબ્દ નથી અને તે બન્ને ધર્મોના એકત્વાવગાહન માટે બીજો કોઈ શબ્દ ન હોવાથી તેનો “અવક્તવ્ય' શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે. વસ્ત કથંચિત બને ધર્મોના એકત્વાવગાહનથી અવક્તવ્ય બને છે. સર્વથા વસ્તુ અવક્તવ્ય માનવામાં આવે તો તે અવક્તવ્ય શબ્દથી પણ સિદ્ધ ન થઈ શકે. તેથી કથંચિત અવક્તવ્ય માનવું આ ભંગ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક બને નયોની અપ્રાધાન્ય ગૌણતા સ્વીકારે છે. (૫) ધૈવ ચાવøવ્યમેવ- પદાર્થ, કથંચિત્ સત્ હોતે છતે કથંચિત્ અવક્તવ્ય સ્વરૂપ પણ છે. આ ભંગમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતા તથા દ્રવ્ય-પર્યાયાર્થિક નયની ગૌણતા છે. વસ્તુમાં અસ્તિત્વ ધર્મની વ્યાખ્યા કર્યા પછી તુરત જ બન્ને ધર્મોની યુગપદ્ સત્તા સ્વીકારવી હોય તો તેને માટે અલગ શબ્દ ન હોવાથી “અવક્તવ્ય' શબ્દથી તે સંબોધિત થાય છે. એટલે આ ભંગ એ સિદ્ધ કરી આપશે કે, વસ્તુમાં અસ્તિત્વ ધર્મ માન્યા પછી પણ અપેક્ષાથી અવક્તવ્યતા સ્વીકારવી પડશે. (૬) યાત્રા ફ્લેવ રાવજીવ્યમેવ- કથંચિત્ નાસ્તિત્વ ધર્મને સ્વીકારી પુનઃ અવક્તવ્યતા ને આ ભંગ સિદ્ધ કરી બતાવે છે. આ ભંગમાં પર્યાયાર્થિક નયની મુખ્યતા તથા બનેની (દ્રવ્યપર્યાયનયની) ગૌણતા છે. નાસ્તિત્વ ધર્મને સ્વીકાર્યા પછી પણ કથંચિત યુગપદાત્મક વસ્તુ સ્વીકારી અવક્તવ્યતા વસ્તુમાં સિદ્ધ કરી બતાવવી એ આ ભંગનો ઉદ્દેશ છે. . (૭) ચાન્ચેવ ત્રીવ વિવ્યમેવ- વસ્તુમાં કથંચિત ક્રમ વડે અસ્તિત્વનાસ્તિત્વ ધર્મોને સ્વીકારી પુનઃ વસ્તુની અવક્તવ્યતા આ ભંગ યુક્તિ પુરસ્સર સિદ્ધ કરી આપે છે. આ બધા જ ભંગો-સંક્ષેપ દ્વારા પૂજય ઉમાસ્વાતિ મહારાજે “પિતાડપતસિદ્ધ ' એ ળવો સૌજન્ય: શ્રી નવીનચંદ્ર માણેકચંદ શાહ (ધીણોજવાળા), મલાડ મુંબઈ (૧૦૯) Page #151 -------------------------------------------------------------------------- ________________ નાના સૂત્ર દ્વારા સિદ્ધ કરી બતાવ્યા છે. શંકા - અસ્તિ, નાસ્તિ, અવક્તવ્ય-ત્રણે પરસ્પર વિરુદ્ધ હોવા છતાં, એકત્ર-એક જ જગ્યાએ કેમ રહી શકે ? શું, એક જ આકાશમાં એક જ સમયે એક જ સાથે સૂર્ય-ચંદ્ર અને રહી શકે છે? જ્યાં શીત હોય ત્યાં ઉષ્ણ રહી શકે ? સમાધાન - સ્યાદ્વાદી દરેક વસ્તુને અપેક્ષાથી માને છે. અપેક્ષાવાદ એ જીવનનો મહાનું સાર્થકવાદ છે. વિના અપેક્ષા કોઈ કાર્ય થાય તો તે નિંદ્ય જ ગણાય છે. તેમ વાક્યપ્રયોગ પણ અપેક્ષાને આગળ કરીને થાય તે જ સાર્થક લેખાય. સૂર્ય-ચંદ્ર, શીત-ઉષ્ણમાં જેવો જાતિસિદ્ધ વિરુદ્ધ માનવામાં આવ્યો છે, તેનો વિરોધ સત્ત્વ, અસત્ત્વ આદિમાં નથી. વળી જે અપેક્ષાથી પદાર્થમાં સત્તાને અમે સ્વીકારીએ છીએ તે જ અપેક્ષાથી અસત્તા સ્વીકારતા હોઈએ તો જરૂર તે દોષિત ગણાય છે, પણ અહીં તેવું બનતું નથી. વળી વસ્તુની કેવળ સત્તાને જ તમે સ્વીકારવા જશો તો ઘટ સ્વ અને પર બન્ને રૂપે સત થયો હોઈ, પરનું કાર્ય ઘટથી થવું જ જોઈએ. જો અસત્તાને જ માનશો તો સમસ્ત સાંસારિક વ્યવહાર સર્વથા લોપ થશે. માટે કથંચિત્ સત્-અસદાત્મક વસ્તુ માનવામાં બિલકુલ વાંધો નથી. અને તેવી રીતે વસ્તુ સ્વીકારવામાં સમસ્ત સાંસારિક વ્યવહારને પણ બાધ થતો નથી. ૧૧૦) સૌજન્યઃ શ્રીમતી હુલાસબેન હિંમતલાલ પરમાર (મુંડારાવાળા), મુંબઈ Page #152 -------------------------------------------------------------------------- ________________ ज्ञानस्य फलं विरतिः આ. રાજયશસૂરિ મ. સા. ...પ્રવૃત્તિ માત્ર સફળ હોવી જોઈએ. ફળ માટે જ પ્રવૃત્તિ થતી હોય છે. સંસ્કૃતમાં તો કહ્યું છે – પ્રથોનનમ્ અનુદ્દિશ્ય મન્દ્રોડા ન પ્રવર્તત – ઉદેશ્ય વિના તો મંદ બુદ્ધિની પ્રવૃત્તિ થતી નથી એટલે જ પ્રત્યેક પ્રવૃત્તિને, વૃત્તિને સફળ કરવી જ જોઈએ. જ્ઞાન, સમ્યફ જ્ઞાનનું તો મહત્ત્વ જ અપાર છે. આ સમ્યફ જ્ઞાનની મહત્તા શાસ્ત્રમાં તો છે જ પણ પલટાતા યુગમાં ઘર-ઘરમાં અને ઘટ-ઘટમાં સમ્યફ જ્ઞાનની જયોતિ કેવી રીતે પ્રગટાવવી એ પ્રશ્ન ઘેરો બનતો જતો હતો. ગુરુકુલની પ્રથા ક્ષીણ થવા આવી હતી. શાળા અને કૉલેજના શિક્ષણનું મહત્ત્વ ઘટતું જતું હતું. ધર્મી-અધર્મી, આસ્તિક-નાસ્તિક સહુ શાળાકીય અને ડિગ્રીના શિક્ષણનું મહત્ત્વ સ્વીકારતા થઈ ગયા હતા. હજારો વર્ષનો ઇતિહાસ બતાવે છે કે કાળના પ્રવાહને ખાળી શકાતો નથી. માટે જ મહાપુરુષો આવતા કાળને ઓળખીને ધર્મ અને સંસ્કારોના રક્ષણ માટે પહેલેથી જ વ્યવસ્થા કરે છે. પાણી પહેલાં જ પાળ બાંધે છે. આવા કાળપ્રવાહને સમજીને તેની સુચારુ વ્યવસ્થા કરવાનું ઘણા મુનિ મહારાજાઓ, ઘણા આચાર્ય ભગવંતોને મન હશે. ઘણા શ્રાવકોએ તે માટે મનસૂબાઓ કર્યા હશે પણ સુશ્રાવક શ્રી વેણીચંદભાઈ સફળ થયા. એમની ઘણી વાતો મેં પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. પાસેથી સાંભળી છે. મારા હૃદયમાં એક યુગસર્જક શ્રાવક તરીકે તેઓની છાપ છે. પણ મનમાં એક જ વાત ડંખે છે. શ્રી વેણીચંદભાઈના કાળમાં પણ એમની આજે કહેવાતી “શ્રી યશોવિજય જૈન પાઠશાળા”નો વિરોધ થયો. આજથી ૧૦૦ વર્ષ પૂર્વે જેનો વિરોધ થયો હતો તે સમ્યજ્ઞાન પ્રચારક પ્રવૃત્તિ આજે સર્વમાન્ય તો બની જ ચૂકી છે. એટલું જ નહીં પણ “જ્ઞાનસ્થ હનં વિરતિઃ' રૂપે આ જ પાઠશાળાના ૧૫૦ વિદ્યાર્થીઓ આજે પણ સંયમી બની સંયમજીવનની આરાધના કરી રહ્યા છે. “જ્ઞાનસ્થ નં વિરતિઃ' એ ઉમાસ્વાતિજી મ. સા.ના પુણ્ય સૂત્રને સફળ કરી રહ્યા છે. સાધુ બનવું એ સર્વ વિરતિનો અંગીકાર છે. જ્ઞાનનું ફળ તો વિરતિ જ છે. અનેક સાધુસાધ્વીને ભેટ સંઘને આપી છે. સાથે સાથે મહેસાણા પાઠશાળાએ હજારો શ્રાવકો પેદા કર્યા છે. સેંકડો ધાર્મિક શિક્ષકો પેદા કર્યા છે. જેમનું નામ લેતાં કોઈ પણ શાસનપ્રેમીને ગૌરવ થાય તેવા અનેક વિરતિધરો અને સર્વવિરતિના પક્ષધરોની ફોજ આ પાઠશાળાએ પેદા કરી છે. જ્યાં સાધુ સૌજન્ય : શ્રીમતી હુલાસબેન હિંમતમલજી પરમાર (મુંડારા), મુંબઈ ૧૧૧) Page #153 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીજી ભગવંતોનો યોગ દુર્લભ હતો તે ક્ષણે સાધુ મુખ્ય શાસનની ભાવના સ્થાપન કરવાપૂર્વક પર્યુષણ વગેરે પર્વોની સુંદર આરાધના થતી એ મહેસાણા પાઠશાળાનું જ શ્રેય છે. આ જ પ્રવૃત્તિથી અનેક અન્ય સંસ્થાઓ પ્રેરણા પામી છે. આજે ભારતના સીમાડા બહાર પણ “જૈન જયતિ શાસનમ્”નો નાદ ગુંજિત થયો છે. જો મહેસાણા પાઠશાળા જ્ઞાનદાન અને દેશવિરતિધર અને સર્વવિરતિધરની એક ફોજ તૈયાર કરતી હોય તો શા માટે તેનો વિકાસ કરવો ? “લાડનું વિશ્વ વિદ્યાલય”, “પાથર્ડ બોર્ડીંગ” પોતાનું કાર્યક્ષેત્ર ઝડપથી વધારી શકે તો મહેસાણા પાઠશાળા પણ કેમ ન કરી શકે ? આ વાત થઈ મહેસાણા પાઠશાળાના વિરતિધર શ્રાવકોના ફળ અંગે, પણ અંગત રીતે પ્રત્યેક શ્રાવકોએ સમ્યફ જ્ઞાન મેળવવું જ જોઈએ. ભાવિની માતાઓ ભાવિ સંતતિની જિજ્ઞાસાને સંતોષી શકશે તો જ આવતો યુગ સમ્યક જ્ઞાનથી પ્રતિષ્ઠિત થશે. અને એ તો નિઃસંશય છે કે જ્યાં સમ્યફ જ્ઞાન પ્રવાહિત થશે ત્યાં વિરતિ પ્રભાવિત થશે. સમ્યક જ્ઞાનની સંપૂર્ણતા તત્ત્વાર્થની શ્રદ્ધામાં છે અને એટલે જ જેટલા અંશે જે જે સમ્યફ જ્ઞાન છે તે તે અંશે તે વિરતિનું સર્જક બને છે. સમ્યફ જ્ઞાનના અંશોને પણ વ્યાપક રીતે પ્રસારિત કરવાની જરૂર છે. જેમ શાકાહારનું સમ્યક જ્ઞાન, વ્યસન પરિત્યાગનું સમ્યફ જ્ઞાન કે રાત્રિભોજનના દોષનું પરિત્યાગનું સમ્યક જ્ઞાન કેટલાક લોકોને આંશિક વિરતિઓ તરફ લઈ જાય છે. અને આખરે વીતરાગના શાસનની નજીક લાવે છે. માટે આવા માર્ગાનુસારી રૂપ સમ્યફ જ્ઞાનના અંશોને પણ બહુજન સમાજમાં – માનસમાં સ્થિર કરવા જરૂરી છે. મહેસાણા પાઠશાળાને શક્ય લાગે તો આ વિષય માટે એક સ્વતંત્ર વિભાગ શરૂ કરવા જેવો છે. મહેસાણા પાઠશાળાએ એક “જૈન સંસ્કાર કોર્સમાં ત્રણ મહિનાનો કે છ મહિનાનો રાખવા જેવો છે અને આ છ મહિનાનો કોર્સ પૂરો કરનારને એક પ્રમાણપત્ર આપવું જોઈએ. આમ કરવાથી પાઠશાળાની પ્રવૃત્તિમાં સમ્યફ જ્ઞાનનો વ્યાપ વધશે. વ્યાપ વધારવામાં જરૂર ચોકસાઈ રાખવી. માત્ર વ્યાપ વધારવાનો મોહ રાખવાનું આ સૂચન નથી પણ બહુજન સમાજમાં સમ્યફ જ્ઞાન કે સમ્યફજ્ઞાનના અંશોનું આરોપણ કરવાનો પ્રયાસ થવો જોઈએ. આજે હું આ લેખ તા. ૧/૧/૯૮ ના કેશરવાડી તીર્થમાંથી લખી રહ્યો છું. આ ગુરુ આરાધના ભૂમિમાં મને ખૂબ પ્રસન્નતા અનુભવાય છે. સાથે જ મદ્રાસમાં મહેસાણા પાઠશાળાના માત્ર ત્રણ વિદ્યાર્થીઓને જાણું છું. શ્રી કાંતિભાઈ, પંડિતવર્ય શ્રી કુંવરજીભાઈ અને શ્રી મોહનભાઈ કોઠારી – આ ત્રણેયમાં “જ્ઞાનસ્થ નં વિરતિઃ'ના અંશો સ્પષ્ટ દેખાય છે. ત્રણ શાસન સમર્પિત શ્રાવકો છે. પંડિત શ્રી કુંવરજીભાઈ જાણે એક જ વ્યક્તિ રૂપે મહેસાણા પાઠશાળાની અવિધિસરની શાખા છે. એમની પોતાની પુત્રી સહિત લગભગ ૮૪ મુમુક્ષુઓને ભણાવવાનું શ્રેય એમને જાય ૧૧૨) સૌજન્ય : શ્રી રાઈબેન માણેકલાલ (ધીણોજવાળા), મુંબઈ Page #154 -------------------------------------------------------------------------- ________________ છે. ૮૪ દીક્ષાર્થી તૈયાર કરી શાસનને સમર્પિત કર્યા છે. આજે ૮૫ વર્ષે પણ યુવાન જેવો રૃર્તિથી ધર્મકાર્ય કરી રહ્યા છે. આમ જોઈએ તો મહેસાણા પાઠશાળાએ વિવિધલક્ષી સંસ્કારલક્ષી પાઠશાળા બનવામાં સફળ બની છે. વીતરાગી પ્રભુ પાર્થ તથા ભગવતી માતા પદ્માવતીને એ જ પ્રાર્થના છે કે આવા ભેદ અને પક્ષપાતથી રહિત સંસ્થા શતાયુ તો થઈ છે પણ સહસ્રાયુ થાય અને “જ્ઞાની નં વિરતિઃ'નો પ્રઘોષ ગુંજિત રાખ્યા જ કરે. सुत्तेसु यावी पडिबुद्धजीवी, न वीससे पंडिए आसुपन्ने । घोरा मुहुत्ता अबलं सरीरं, भारुडपक्खी व चरप्पमत्ते ॥ જે મનુષ્ય આશુપ્રજ્ઞ-પંડિત-વિવેકી છે તેને અપંડિત-અવિવેકી એટલે મોહનિદ્રામાં સૂતા રહેતા મનુષ્યો વચ્ચે પણ રહેવાનો પ્રસંગ આવે છે, તે વખતે પંડિત પુરુષે બરાબર સાવધાન રહેવું જોઈએ – તે અવિવેકીઓનો જરા પણ વિશ્વાસ ન કરવો જોઈએ. કાળ ભયંકર છે અને શરીર દુર્બળ છે' એમ સમજીને તેને પ્રસંગે પંડિત પુરુષે ભારુડપક્ષીની પેઠે બરાબર સાવધાન રહીને વર્તવું જોઈએ. સૌજન્ય : પૂ. માતુશ્રી પુષ્પાબેન દીપચંદ ઝવેરી (સુરતવાળા), મુંબઈ (૧૧૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ નયરહસ્ય પં. અભયશેખરવિજયજી નયરહસ્ય એક અભુતકૃતિ... જેના શબ્દ શબ્દ મેધાવીને અનુભવાય ચમત્કૃતિ... એવા સક્ષમ શબ્દોના ઉદ્દગાતા છે મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજ. એક પરિપૂર્ણ ગ્રન્થકર્તા... જ્યાં પ્રતિક્ષણ લાગી રહ્યો છે ઘસારો, જીવોનાં આયુ, બળ, મેધા, ધારણા ને... એવા આ પંચમકાળ માટે શાસ્ત્રકારોએ કહ્યું છે. एत्थि नएहि विहूणं सुत्तं अत्थो अ जिणमह किंति । आसज्ज उ सोयारं नए नयविसारओ बूया ॥ વ્યાખ્યાતા બહુ મોટા ગજાના હોય....ને અધ્યેતા પણ કાંઈ નાના ગજાનો ન હોય તો જ શાસ્ત્રીય પ્રતિપાદનોને નયની કસોટીથી કસવા... આ સાવધાની જો ન રાખી...તો વિચારધારાઓ “નય' રૂપ ન રહેતાં દુર્નય કે અનય બની જાય.. ને શ્રોતા ક્યાંય ઊંધા રવાડે ચડી જાય, કશું કહેવાય નહીં... આવા દુર્બોધ નયોનું રહસ્ય પીરસ્યું છે, નયરહસ્યમાં નયના વિષયમાં ફાઈનલ ઓથોરિટી ગણાયેલા, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે... તેઓએ પોતે જ અત્યંત સાવધાની ને જવાબદારીપૂર્વક કહ્યું છે. વાણી વાચક જશ તણી કોઈ નયે ન અધૂરી રે... સંક્ષિપ્તરુચિ જીવો માટે પ્રખ્યકારે રચ્યો છે નયપ્રદીપ.. ૧૧૪) સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ, અમદાવાદ Page #156 -------------------------------------------------------------------------- ________________ ને વિસ્તારરુચિ મેધાવીઓ માટેનું સર્જન છે-નયોપદેશ... અનેકાન્તવ્યવસ્થા વગેરે પણ સારા સહાયક બની શકે છે. ગ્રન્થકારની એક વિશેષતા છે... નયપ્રદીપગત વિષયોનો જ વિસ્તાર નરહસ્ય ને નયોપદેશમાં છે એવું નથી, નયો અંગેની અનેક ભિન્ન ભિન્ન વિચારણાઓને આવશ્યકતાનુસાર વિભક્ત કરીને ક્રમશઃ સંક્ષેપથી..મધ્યમ રીતે કે વિસ્તારથી ચર્ચા છે, યથાક્રમે નયપ્રદીપ, નવરહસ્ય અને નયોપદેશમાં. વળી ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થો... એટલે નવ્ય ન્યાયનો ભરપેટ ઉપયોગ હોય જ. પંક્તિઓ બુદ્ધિને વ્યાયામ કરવાની ફરજ જરૂર પડે... પણ, એટલે જ સંદેહના રોગની પીડા નહીં... પણ ઐદંપર્યાર્થ સુધીના સ્પષ્ટ બોધની તંદુરસ્તી બુદ્ધિ અનુભવે. નયનું સામાન્ય લક્ષણ, ફલિતરૂપે દુર્નયનું સ્વરૂપ, નયના પર્યાયવાસી શબ્દો અને તેના અર્થ, ભેદાભેદ અંગે જાત્યન્તર, પ્રદેશ-પ્રસ્થક અને વસતિ દષ્ટાન્ત અંગે નયોના પ્રચારનો વિસ્તાર, નૈગમનયનું પ્રતિપાદન અને એને સ્વીકાર્ય ચારે નિક્ષેપાઓની વિસ્તૃત સચોટ સમજણ, સંગ્રહમાં તત્પર સંગ્રહનય, લોકવ્યવહારનો સાધક વ્યવહારનય, પ્રત્યુત્પન્ન અર્થગ્રાહી ઋજુસૂત્રનય, યથાર્થાભિધાનવાળો શબ્દનય, સપ્તભંગીનું નિરૂપણ, સદ્દભૂત અર્થોમાં અસંક્રમ માનનારો સમભિરૂઢનય, વ્યુત્પત્તિઅર્થાન્વિત અર્થનો સ્વીકાર કરનાર એવંભૂતનય, જીવાદિ વિષયોમાં સાત નિયોનું પ્રતિપાદન, દિગંબરમતની સમીક્ષા, નયોમાં બળવત્તા કે દુર્બળતાની ઇચ્છાધીનતા, જ્ઞાનનય-ક્રિયાનય, કુર્વિદ્રુપ એ જ એકમાત્ર કારણ–એવી દીર્ઘ આશંકા ને એનું વ્યવહારનયે સમાધાન... અને છેવટે વિચિત્રનયવાદ દ્વારા પણ સાધવાનો તો છે રાગ-દ્વેષવિલય જ.. એવું ટૂંકમાં ગ્રન્થોપનિષદ્.. આ બધા વિષયોનું “નયરહસ્યમાં’ સૂાર્થગ્રાહી હૃદયંગમ નિરૂપણ કરનારા ગ્રન્થકાર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીના શુકનવંતા નામથી અલંકૃત શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા, પોતાની અસ્મલિત ને મક્કમ ગતિથી ૧૦૦ વર્ષની દીર્થયાત્રા પૂર્ણ કરી ૧૦૧ મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે કયા ભાવુકનું હૈયું હિલોળે ચડ્યા વગર રહે ? કારણ કે સહુ કોઈ આત્માર્થી જીવનું અંતિમ લક્ષ્ય...કેવળજ્ઞાન...કે જે આત્માનો પ્રધાનગુણ છે...તેની પ્રાપ્તિ તરફ લઈ જતી આ જ્ઞાનયાત્રા છે. શતાધિક સંયમીઓ અને સંખ્યાબંધ વિદ્વાન પ્રાધ્યાપકોની ભેટ ધરનાર આ સંસ્થા હજુ વધુ ને વધુ દીર્ઘ કાળ સુધી શાસનસેવા વધુ સારી રીતે કરતી રહે એવી મંગળકામના..વ્યક્ત કરવા સાથે આ કલ્પવૃક્ષ જેવી સંસ્થાના સ્થાપક, પ્રેરક, સંચાલક, વ્યવસ્થાપક, અને દાતાઓએ બધાંનાં સુકૃતોની અનુમોદના... સૌજન્ય : શ્રીમતી ઈલાબેન ચંદ્રકાન્ત ચોક્સી ટ્રસ્ટ, અમદાવાદ Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ રહસ્ય’નું પરિશીલન સંયમરત્નવિજયજી મ. સા. આજથી ૨૫૫૪ વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન્ મહાવીર પરમાત્માથી ત્રિપદીને પામીને ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી આદિ ગણધર ભગવંતોએ અન્તર્મુહૂર્ત માત્રમાં વિરાટ દ્વાદશાંગીની રચના કરી. દ્વાદશાંગી એટલે જ્ઞાનનો અખૂટ, અભેદ્ય, અપ્રતિમ ખજાનો. સમસ્ત વિશ્વમાં જ્યાં જ્યાં જે જે વિષયનું જ્ઞાન છે તે બધું તેમાં હોય જ. શ્રુતજ્ઞાનનો એવો કોઈ વિભાગ ન હોય જેનો આમાં સમાવેશ ન થતો હોય. આજની દુનિયામાં તે જ્ઞાનનું અધ્યયન-અધ્યાપન અમેરિકાની કેબ્રિજ યુનિવર્સિટીમાં થતુ હોય કે ઇંગ્લેન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં થતું હોય. ભારતમાં જેનું પઠન-પાઠન હિન્દુ વિશ્વવિદ્યાલયમાં થતું હોય કે ગૂજરાત વિદ્યાપીઠમાં થતું હોય. જે વિષયના ગ્રન્થો અમેરિકાની કોંગ્રેસ લાઇબ્રેરીમાં હોય કે પેરિસ લાઇબ્રેરીમાં હોય. જેના પ્રયોગો (Experiments) નાસા (NASA)માં થતા હોય કે ભાભા ઇન્સ્ટિટ્યૂટમાં થતા હોય જ્ઞાનની કોઈ પણ શાખા–દર્શન, અધ્યાત્મ, ગણિત, ઇતિહાસ જ્યોતિષ, ભૂગોળ આદિ તમામ વિષયનું તત્ત્વજ્ઞાન આ દ્વાદશાંગી હોય છે. જાણે બ્રહ્માણ્ડના સપૂર્ણ જ્ઞાનનો વિશ્વકોષ (Encyclopedia) ન હોય. જેનું લેખન કરવામાં આવે તો ૧૬,૩૮૩ હાથી પ્રમાણ શાહી (Ink)ની જરૂર પડે. કોટિકોટિ વંદન હો શ્રુતજ્ઞાન આ મહાસાગરને. અવસર્પિણી કાળના સ્વભાવશ્રી ક્રમશઃ જ્ઞાનાદિની હાનિ થાય છે છતાં પણ જેમ અંધકાર પછી પ્રકાશ આવે છે. સંધ્યા પછી પ્રભાત આવે છે. ૧૧૬] સૌજન્ય : શ્રી પરેશાબેન પ્રમોદભાઈ શાહ, સાબરમતી | Page #158 -------------------------------------------------------------------------- ________________ ઠંડી પછી ગરમી આવે છે. ઉતાર પછી ચઢાવ આવે છે. તેમ જૈનશાસનના રંગમંચ પર સમયના બદલાતા રંગે અનેક વિભૂતિઓનું અવતરણ થાય છે. ૧૭ વી સદીની ચંગલવેલામાં ગુજરાતના કનોડાગ્રામમાં એક દિવ્ય વિભૂતિનો જન્મ થયો કે જે તેજસ્વી દિવાકરે શ્રુતજ્ઞાનનાં સમસ્ત ક્ષેત્રોને પ્રકાશિત, પ્રજ્વલિત અને પરિવિકસિત કર્યા. જેમના સાહિત્યનો રસપાન કરી જ્ઞાનપિપાસુઓ આ કલિયુગમાં પણ વસ્તુના યથાર્થ, સ્પષ્ટ દર્શન કરે છે. ભૌતિકવાદથી પીછેહઠ કરી, અધ્યાત્મવાદના પાવન પંથે પ્રયાણ કરે છે. ધર્મના મર્મને પામી અધ્યાત્મની અદ્ભુત મસ્તીમાં લીન બને છે. તે યુગ મહર્ષિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના પુણ્યનામથી અલંકૃત શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા(જૈન શ્રેયસ્કર મંડલ) શતાબ્દી જેવા દીર્ઘ કાર્યકાલને અતિકાન્ત કરે છે એ સમગ્ર જૈન શાસન માટે ગૌરવનો વિષય છે. શાસનમાં અનેક સંસ્થાઓ છે પરન્તુ સો-સો વરસ સુધી સ્વલક્ષ્યની દિશામાં સફળતાપૂર્વક આગેકૂચ કરતી આવી મધ્યસ્થ સંસ્થાઓ તો ભાગ્યે જ દષ્ટિગોચર થતી હોય છે. આ શ્રુત સંસ્થાના એક શતક જેવા ભવ્યભૂતકાલના દર્શન કરતા. કલિકાલે પણ પ્રભુ તુજ શાસન વરતે છે અવિરોધજી, વીરજિસંદ જગત ઉપકારી.. આવી શાસનભક્તિની પંક્તિઓ હોઠ પર આવી જાય છે. બસ. આ પુનિત સંસ્થા યુગયુગ સુધી વીરપ્રભુની શાસન વાટિકા પલ્લવિત, લીલીછમ રાખે એ જ પરમાત્માનાં પાદપલ્મોમાં મંગલ પ્રાર્થના...! મુમુક્ષુ અવસ્થામાં બે-બે વરસ સુધી અધ્યયન કરવાની સોનેરી તક મને પણ મળેલી. સંયમજીવનની આરાધનાના અનુપમ આનંદમાં પાયાને સ્થાને રહેલા આ માતૃસંસ્થાના ઉપકારની લાગણી, સંવેદતાં વારંવાર આવિર્ભત થઈ જાય છે. સંસ્થાના શતાબ્દી મહોત્સવ ઉજવણીના ઉપક્રમે સંસ્થા જે મહર્ષિના પવિત્ર નામથી પોતાનું અસ્તિત્વ સ્થિર અને દઢ છે, સંસ્થા તે જ મહર્ષિના સાહિત્ય સામગ્રી ઉપર, લેખ, રચના ચિંતન આદિ પ્રકાશન કરે છે. જાણે “તેરા તુજકો અર્પણ” આ પંક્તિને ચરિતાર્થ કરતી પૂજય શ્રી પ્રતિ શ્રદ્ધાંજલી સમર્પિત ન કરતી હોય. ઉપદેશ રહસ્ય ગ્રન્થનું અભિધાન જ ગ્રન્થની મૌલિકતા કહે છે. ઉપદેશનું શ્રવણ સરલ સૌજન્ય : સ્વ. અરવિંદભાઈ મહેતા તથા સુખમલ મંગળજીભાઈના આત્મશ્રેયાર્થે, જૂના ડીસા (૧૧૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ તેનું રહસ્ય, મર્મ પામવો અતિદુષ્કર છે. સુવાસ વિના પુષ્પથી શું...? પૈસા વિના પર્સ(પૉકિટ)થી શું...? શીલ વિના સૌન્દર્યથી શું..? સંસ્કાર વિના શિક્ષાથી શું..? આ જ પ્રમાણે રહસ્યને(પરમાર્થ)ને પામ્યા વિના ઉપદેશ શ્રવણ-વાંચનાદિ પણ અનર્થકારી બાલિશ ચેષ્ટા બની જાય છે. સહી દિશાને સમજ્યા વિનાની સ્કૂલ, કૉલેજ આદિની શુષ્ક પુસ્તકીય જ્ઞાનના દુષ્પરિણામ આજ જ્યાં ત્યાં સર્વત્ર વ્યાપ્ત છે. ભવ્યાત્માઓ આવાં અનર્થકારી અનિષ્ટોથી દૂર થઈ વીર વિભુના ઉપદેશનો રહસ્ય પામી જાય આવા શુભ હેતુથી આ ગ્રન્થમાં ૪૩ ઉપદેશ(Chapters)માં અનેક વિષયોનાં માર્મિક ગૂઢ રહસ્યોનું દોહન કરવામાં આવ્યું છે. સર્વપ્રથમ કોણ મહાનું? અહિંસા અથવા જિનાજ્ઞા. કેટલાક નાસમજ લોકો અહિંસાને આગળ કરી જિનપૂજા, તીર્થયાત્રા, સાધર્મિકભક્તિ આદિનો નિષેધ કરે છે. સર્જન (Surgeon) ડૉક્ટર દર્દીની પ્રન્થિનું ઑપરેશન કરવા ચાકુથી ચીરો મારે છે તે સર્જન ખૂની નથી કહેવાતો કારણ કે તેનું લક્ષ્ય ચિકિત્સાનું હોય છે. શરાબી ડ્રાઇવર બેપરવાહીથી જેમ તેમ ડ્રાઇવીંગ કરતો સડકના કિનારે ચાલતા મુનિરાજને ટ્રકની ટક્કર મારે છે. મુનિશ્રીના મુખમાંથી “નમો અરિહંતાણં”ના શબ્દ નીકળે છે. મુનિશ્રી ૧૦-૧૫ ફૂટ દૂર રેતીમાં ફેકાઈ જાય છે. તરત જ તેઓ ઊભા થઈ જાય છે. વરસોથી ચાલુ કમરની અસાધ્ય પીડા સારી થઈ જાય છે. છતાં તે ડ્રાઇવર ગુનેગાર હોય છે કારણ કે તેનો ઉદ્દેશ સારો ન હતો. જિનપૂજા આદિમાં જીવો આરાધકો દ્રવ્યપૂજાના માધ્યમથી અપૂર્વ ભાવોલ્લાસ સંપાદન કરી પરંપરાએ સર્વ જીવોને અભયદાન આપે છે. કપોલકલ્પિત અહિંસાથી જિનાજ્ઞા મહાનું છે. આ પ્રમાણે જિનાજ્ઞા એ જ સાચી અહિંસા છે. આગળ સ્વરૂપ, હેતુ અને અનુબંધથી હિંસા-અહિંસા પ્રતિપાદન કરી, જિનાજ્ઞાની મહત્તા સિદ્ધ કરી છે. સામાયિક, પ્રતિક્રમણાદિ તદ્યોગ્ય ભાવ રહિત ક્રિયા તેના બે ભેદ છે. ૧. પ્રધાન દ્રવ્યાજ્ઞા–તઘોગ્ય ભાવરહિત ભાવસાધક આરાધના. અપુનબંધક, દેશવિરત સર્વવિરત આદિ જીવોને પ્રધાન દ્રવ્યાજ્ઞા હોય છે. ૨. અપ્રધાન દ્રવ્યાજ્ઞા–અભવ્ય, ભારેકર્મી અને ગ્રન્થિભેદ વિનાના જીવોની |લિ૧૮) સૌજન્ય : શ્રી જૂના ડીસા શ્રાવિકા બહેનો તરફથી, જૂના ડીસા Page #160 -------------------------------------------------------------------------- ________________ કાયક્લેશરૂપ સાધ્ય ક્રિયા તે અપ્રધાન દ્રવ્યાજ્ઞ. સબન્ડક આદિ જીવોને અપ્રધાન દ્રવ્યાજ્ઞા કદાગ્રહ નિવર્તન આદિમાં ઉપયોગી હોય છે. તેમ છતાં મોક્ષ પ્રતિ તે ગૌણ (અપ્રધાન) છે. પ્રધાન કારણ બનવા માટે રૂપપરિવર્તન આવશ્યક છે. દ્રવ્યાજ્ઞા ભાવાજ્ઞાની ઉત્પાદક છે. માટે દ્રવ્યાજ્ઞા બહુમાન જરૂરી છે. ભાવાજ્ઞાની તાત્વિક અનુભૂતિ સમ્યગ્દષ્ટિથી પ્રારંભ થાય છે. -ઉપદેશ-૬,૭,૮,૯,૧૨ દુઃખનું મૂલ અશુભાનુબંધ છે. મમ્મણ શેઠે ભાવપૂર્વક સુપાત્ર દાન આપ્યું. પરંતુ પછીથી જ સુકૃતની ગાઠગહ, નિંદા આદિ અશુભાનુબંધના નિમિત્તે પરંપરાએ નરકની મહાભયંકર વેદનામાં ફેંકાઈ ગયો. અશુભાનુબંધ નાશ માટે જિનાજ્ઞાનુસાર પ્રબલ પુરુષાર્થ ઉપાદેય છે. ઉપદેશ-૧૬ સમ્યગ્દષ્ટિને સાચું સુખ હોય છે. પરંતુ જેનું શરીર વિષવ્યાપ્ત હોય તેને ચંદનનું વિલેપન, કૉલાન વૉટર (Colon water), એ. સી. (Air-condition) જેવી અનુકૂળ સામગ્રીઓ પણ ક્લેશનું કારણ બને છે. મિથ્યાત્વીને પૌગલિક સુખ મળે તો પણ તેની તૃષ્ણા આગળઆગળ વધતી જાય છે. તે પ્રાપ્ત સામગ્રીનો સંયોગ અને પ્રાપ્તની સુરક્ષા આદિની વ્યથાથી સદૈવ આકુલ હોય છે. સૂર્યના પ્રકાશથી સરોવરના જલની ઉપરી સપાટ(તલ) જ ઉષ્ણ હોય છે. પરંતુ નીચેનું પાણી જ રહે છે. તેમ પુણ્ય સંયોગે મળેલી અનુકૂળ સામગ્રીઓ પણ મિથ્યાત્વી તે મમ્મણ શેઠની ઋદ્ધિની જેમ દુઃખનું કારણ બને છે. ઉપદેશ-૧૬ જયણા–(અપવાદ) જૈન શાસનનું પ્રાણ છે. દ્રવ્ય, ક્ષેત્ર કાલ, ભાવ આદિને આશ્રયી બહુ દોષ નિવારક આજ્ઞાનુસાર પ્રવૃત્તિ તે જયણા. તેની પરખ શાસ્ત્રાધ્યયનથી સુલભ હોય છે. આચારપાલનમાં એકાન્ત ત્યાજ્ય છે. જેટલા ઉત્સર્ગ એટલા જ અપવાદ છે. “રોગ નિવારે તે દવા' એ ન્યાયે બને મોક્ષના ઉપાય છે. તથાવિધ પરિસ્થિતિમાં કથ્ય અકથ્ય અને અકથ્ય કથ્ય બની જાય છે. જયણાના બે પ્રકાર છે. ૧. કલ્પિક-રાગ-દ્વેષ વિના અપવાદિક આચારણ. આમાં જ્ઞાનાદિની આરાધના છે. ૨. દર્ષિકરાગ દ્વેષ સહિત અપવાદ સેવન. આમાં જ્ઞાનાદિની વિરાધના છે. અબ્રહ્મસેવન રાગ આદિથી યુક્ત જ હોય છે. -ઉપદેશ ૩૩,૩૪,૩૫ દ્રવ્યસ્તવાધિકાર, સ્યાદ્વાદ-પ્રશંસા, ગુરુકુલવાસ, પાપવિરામ (અકરણ-નિયમ), અનિંદ્યપ્રવૃત્તિ, અપુનબંધકાદિનાં લક્ષણોનો વિચાર કરી અંતે સૌજન્ય : સુભદ્રાબેન સ્વરૂપચંદભાઈ સંઘવી, રાધનપુર ૧૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મધ્યાનયોગનો વિચાર કર્યો છે. આ યોગ સર્વશાસ્ત્રનો સાર છે. તેથી આ યોગને મુખ્ય કરી અંતર્મુખ પ્રયત્ન કરવો જ હિતાવહ છે. આનાથી તથાભવ્યત્વ પરિપાક, મોક્ષપ્રાપ્તિ આદિ ઉચ્ચ કક્ષાની પ્રાપ્તિ થાય છે. જેમ આ યોગ પરિણત થાય છે. તેમ તેમ ઉત્તરોત્તર આનંદની અભિવૃદ્ધિ થાય છે. અધ્યાત્મધ્યાનયોગથી પરિણત આત્માઓ જીવનમુક્ત પદને યોગ્ય હોય છે. ગ્રન્થના અંતે જિનવાણીનું નવનીત એક જ શ્લોકમાં પૂજ્યપાદ શ્રી ફરમાવે છે. વધારે શું? જેમ રાગ-દ્વેષ શીધ્ર વિલીન થઈ જાય તેવી રીતે પ્રયત્ન કરવો એ જ જિનાજ્ઞા છે. આપણે બધા આત્માના કટ્ટર દુશ્મન રાગદ્વેષથી મુક્ત થવા માટે મહાસંગ્રામ કરી વિજયી બની સાચા જિન, વીર, વીતરાગ, મહાવીર બનીએ. એ જ જિનેશ્વર પરમાત્માનાં પાદ-પલ્મો કોટિ-કોટિ વંદના સાથે પ્રાર્થના.. અભ્યર્થના...મંગલ કામના... जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्स वि संजमो सेयो, अदिन्तस्स वि किंचण ॥ જે કોઈ માણસ ભલેને મહિને મહિને લાખ લાખ ગાયોનું દાન કરે, તેના કરતાંય જે માણસ કશુંય દાન નથી કરતો પણ પોતાની જાતને સંયમમાં રાખે છે તે જ શ્રેય છે. ૧ ૨૦ સૌજન્ય : શ્રી ખુમચંદ રતનચંદ પરિવાર, મુંબઈ Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર : એક પરિશીલન મુનિ ઉદયપ્રભવિજય અનંતકલ્યાણદાયક, શુદ્ધમોક્ષમાર્ગપ્રરૂપક જૈનશાસનની અચ્છિન્નતા આજ સુધી જે ટકી રહી છે તેમાં પંચમહાવ્રતધારી વિરતિધર મહાસંયમી આત્માઓનો અલૌકિક અને અદ્વિતીય ફાળો છે. શાસ્ત્રચક્ષુવાળા જૈનપરમસંતોએ શાસ્ત્રબદ્ધ આચારસંહિતાને આચરણ અને ઉપદેશ બન્નેના માધ્યમે ટકાવી રાખેલ છે. એવા અનેક મહાપુરુષરૂપી સિતારાઓથી આ શાસનરૂપ નભોમંડળ અત્યંત દેદીપ્યમાન થયું છે. આસન ૩૫૦ વર્ષની અવધિમાં ધ્રુવતારા સદશ અનુપમ તેજસ્વી સર્વજ્ઞનાં વચનોથી કટિબદ્ધ થયેલ તીવ્ર મેધા રૂપી શર (બાણ) વડે જેઓએ અનેક કુતીર્થિક રૂપી કંટકોને ભેદી જૈનશાસનની “જયપતાકા લહેરાવી છે, તેવા મહોપાધ્યાય યશોવિજયજી (પૂ. નયવિજયજીના અંતેવાસી) થયા છે કે જેઓ સેંકડો ન્યાયના ગ્રંથોની આલંકારિક શૈલીએ રચના કરી છે. તેમાં અધ્યાત્મમત પરીક્ષા, નરહસ્ય, ભાષારહસ્ય આદિ ગ્રંથો વડે એકાંતવાદના ઝેરનું નિકંદન કાઢતા અનેકાંતવાદ રૂપ અમૃતની અનોખી વર્ષા કરી છે... કુમતિ કે કુવાદીઓનાં એકપક્ષીય વચનોથી બાળજીવોની બુદ્ધિ અશ્રદ્ધાને પામવા વડે દુર્ગતિમાં ન ફેંકાઈ જાય તેની યોગ્ય કાળજી લેવાપૂર્વક અનેક શાસ્ત્રોનું ઉચ્ચ ધોરણે પરિશીલન કરવા વડે, નિર્ભીકપણે અનેક સચોટ દલીલોથી ભરચક ગ્રંથો લખ્યા છે, - તેમાં કોઈના વિરોધની ચિંતા તેઓએ નથી રાખી તેમજ લોકભક્તિના લાગવગરૂપી પ્રવાહમાં તેઓશ્રી તણાયા નથી. લોકૈષણા રૂપ પથ્થરના ભારને ઊંચકનાર ખરેખર તો શાસ્ત્રસમુદ્રમાં પ્રવેશી પણ ન શકે તો તેના મંથનની શી વાત ? છતાં “જ્ઞાનસાધના-સંયમસાધના’નો એક સ્વતંત્ર પ્રભાવ લોક ઉપર પડે જ છે. તેથી તે વખતના કાશીના મોટા પંડિતોએ આ મહાપુરુષની જ્ઞાન-નિષ્ઠા, વાદશૈલી, પ્રવચનપ્રખરતા જોઈ મહોપાધ્યાય'નું બિરુદ આપ્યું છે. તેમ જ તે વખતના તપાગચ્છાધિપતિ “આચાર્ય વિજયદેવસૂરિજી મ. સા.” એ ઉપાધ્યાયપદથી વિ. સં. ૧૭૧૮માં વિભૂષિત કર્યા. આચાર્યપદ લેવાની તેઓએ ચોખ્ખી ના પાડી એવો પ્રઘોષ છે... કેવી નિઃસ્પૃહતા ! મહોપાધ્યાયશ્રીએ કેવળ ન્યાયગ્રંથો (દ્રવ્યાનુયોગ) વિષે જ પ્રબુદ્ધતા મેળવી કલમ ચલાવી છે તેવું નથી પણ સાથે-સાથે સર્વ અનુયોગોમાં પ્રધાન-શિરમોર એવા ચરણકરણાનુયોગ વિષે અભુત છણાવટ કરતા “અધ્યાત્મસાર, જ્ઞાનસારાદિ અનેક ગ્રંથો રચ્યા છે. “અધ્યાત્મસાર' માં વૈરાગ્યના બે વિભાગો કર્યા છે તેમાં એક વિષય સંબંધી અને બીજો ગુણ સંબંધી એમ કહ્યું. તેમાં પણ “મારે પ્રથમ પ્રીતિ પરમધ્યાત્મવૃદ્વિતીયમ્ ' એટલે કે વિષય ઉપરનો વૈરાગ્ય તો હજુ સૌજન્ય : સમરથબેન વનમાળીદાસ દોશી, જેસર (૧૨) ૧ ૨૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ સુકર છે પણ વિષયોના ત્યાગ પછી તપ-ત્યાગના માધ્યમે જયારે લબ્ધિઓની પ્રાપ્તિ થાય તેમ જ લોકમાં ઉત્કર્ષ વધવારૂપ ગુણોની પ્રાપ્તિ થાય તેમાં મદને ન ધારતાં વૈરાગ્યદીપ ઝળહળતો રાખવો તે દુષ્કર કાર્ય છે. એટલે ગુણસંબંધી વૈરાગ્ય “પર” (ઉત્કૃષ્ટ) છે તેમ જ સમતાભાવમાં ચારિત્રભાવ છે તેમ દર્શાવતા આ ગ્રંથમાં કહ્યું છે “ચરિત્રપુરુષપ્રા: સમતારા રાતા ચ | નનાનુભાવનાસ્તા મરણોત્સવ એટલે કે જેમ કોઈ માણસ મૃત્યુને પામે તો હજારોની સંખ્યામાં ત્યાં લોકો ભેગા થતા દીસે છે. તેમ સાધકપંથે રહેલ મહાત્મા જો વિષમતાનો શિકાર થઈ સમતારૂપી પ્રાણને ખોઈ બેસે અર્થાત્ લોકોત્કર્મને ભેટવા જ વારંવાર મથે અને ચરણકરણાનુયોગને ગૌણ કરે તો ત્યાં પણ અનેક લોકોનું ટોળું ભેગું થાય તેમાં શી નવાઈ ? એટલે કે લોક-સરાહનામાં સાધકાત્માએ સંતોષ માની બેસી ન રહેવું... વિષ: કિં પરિત્યારે નાર્તિ મમતા '' જેમ કંચુક (કાચલી) ના ત્યાગથી સર્પ ઝેર રહિત બનતો નથી તેમ માત્ર વિષયોનો ત્યાગ કરવાથી ત્યાગી બનાતું નથી પણ સાથે સાથે તત્સંબંધી મમત્વ-ગાઢ મૂઢત્વનો પરિત્યાગ અતિઆવશ્યક છે... તે જ મુક્તિનું અવંધ્ય કારણ છે... એક બાજુ નિશ્ચય વાપરી, કટુ ઔષધરૂપી હિતશિક્ષાનું આપાદન પ્રસ્તુત ગ્રંથમાં કર્યું છે તો બીજી બાજુ વ્યવહારનયનું આલંબન લેતા અતિ ઉમદા તેમ જ મર્મભેદી શ્લોકરૂપી અમૃતઝરણાં પણ નિસાર્યા છે જેમ ગુજ્ઞાતિચે... ઇત્યાદિ શ્લોક વડે કહ્યું છે કે ગુરુ આજ્ઞાની પારતત્યતા સ્વીકાર કરવા વડે અલ્પમેધાવી, જો દ્રવ્યદીક્ષા (વેશમાત્ર) પણ લે તો તે વર્ષોલ્લાસના ક્રમે, ઉત્તરોત્તર સંયમ અંગેની શુદ્ધિનું આચમન કરતો અવશ્ય મોક્ષાભિમુખ થાય છે-ખરેખર, દ્રવ્યદીક્ષાની અવગણના કરનારને કેવી શિક્ષા કરેલ છે... આમાં તો એટલે સુધી કહ્યું છે કે પરમાત્મોપદિષ્ટ શુદ્ધમાનો અનુરાગી હોય અને બહુશ્રુતજનોની-ગુણીજનોની પરતંત્રતા જેના ચિત્તમાં હોય તો તે અન્ય દર્શનનું બાહ્યાચરણ કરવા છતાં તેના વિરોધ માટે થતું નથી અર્થાત્ મિથ્યાત્વ, કષાય વગેરેની મંદતા લાવનારું બને છે-કારણ કે તે વ્યવહારમાત્ર જૈન ધર્મનું આચરી શકતો નથી પણ આડકતરી (Invisibly) રીતે તો સર્વજ્ઞવીતરાગના શુદ્ધ માર્ગને જ ચાહે છે... તક મળતાં અને એવા કોઈ સદ્ગુરુનો સમાગમ થતાં અવશ્ય સસ્પંથે વિહરશે.. પ્રસ્તુત ગ્રંથમાં આ રીતે અનાદિકાલીન કુવાસનાઓના કુસંસ્કારોથી કલુષિત કાબરચીતરી કુસરિતા રૂપી ચિત્તવૃત્તિને નિર્મળ કરવા રૂપ અનેક વૈરાગ્યસભર શ્લોક-હારમાળાઓ ટાંકી છે. તેમ જ ચપળસ્વભાવી મનને એકાગ્રતા (પ્રણિધાન)નું, આપાદન કરવારૂપ, દ્રવ્યાનુયોગ રૂપે (અન્ય મતને નિરસન કરવા રૂપ) અનેક શ્લોકો પણ રચ્યા છે... જે આપણા સમ્યક્તરત્નની શુદ્ધતા માટે છે... કદાચ મેળવેલ જ્ઞાન અહીં રહી જાય તેમાં પરલોકની ભજના છે, પણ તેના માધ્યમે પ્રાપ્ત કરેલ “સમકિતદષ્ટિપણું' તો અવશ્ય પરલોકે પણ સાથે લઈ જઈ શકાય છે... ખરેખર આ ગ્રંથનું જો વારંવાર રટણ, મનન, ચરવિચર કરવામાં આવે તો વિચારોની વિશદતા અને વિશુદ્ધિતા, સંયમ અંગેની સુશીલતા અને સુકરતા, આચારપાલન વિષેની આલાદકતા ને અનુપમતા, ગુણ વિશેની ગાંભીર્યતા ને ગ્રાહકતાદિ અનેક મોક્ષ અંગેના લાભો ૧ ૨૨ સૌજન્ય : શ્રી અરૂણ પોપટલાલ મણિયાર, કોલ્હાપુર Page #164 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે તેમ છે. સમ્યજ્ઞાનની નિઝરતી સરિતારૂપ મહેસાણા “શ્રી યશોવિજય જ્ઞાનશાળા-પાઠશાળા' માં જે ચિત્તોત્સાહથી સ્નાન કરે તેને અવશ્યમેવ આવા આવા અનેક ગુણરત્નોની માળા સાંપડે છે. પૂર્વના ૧૦૦ વર્ષના સૌવર્ણિક ઇતિહાસમાં અનેક મહાપુરુષોએ આ સરિતાજલને સાક્ષાતુ અનુભવી સમષ્ટિને તે પીરસ્યું છે, તેમ જ વર્તમાનકાળમાં પણ તેવા તેવા મહાન આચાર્યો પંન્યાસો આદિ અનેક પંચમહાવ્રતધારી મહાત્માઓ અને સુશ્રાદ્ધપંડિતો પણ આ પાઠશાળામાં મેળવેલ જ્ઞાનગંગાનો પ્રવાહ જૈન-સમાજમાં ચોતરફ પ્રસરાવી રહ્યા છે-આ પાઠશાળા વર્તમાનકાળમાં સાક્ષાત્ સરસ્વતીમા' રૂપે અવતરી જૈન જીવમાત્ર માટે આશીર્વાદ રૂપે નીવડી છે. ભવિષ્યમાં ઉત્તરોત્તર ચિરકાલ સુધી અનેક પેઢીઓને જ્ઞાનામૃતના કુંભોનું આસ્વાદન કરાવતી થકી ઉજ્જવલ સિદ્ધિરૂપી લક્ષ્મીને વરો યાવતુ ચન્દ્રદિવાકરી તાવત્ સર્વજીવોનું કલ્યાણ કરો તેવી પરમાત્મ પ્રત્યે અભ્યર્થના. અસ્તુ, પરમાત્માજ્ઞા વિરુદ્ધ યત્કિંચિત્ પણ લખાયું હોય તો “મિચ્છામિ દુક્કડમ્'. अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दन्तो सुही होई, अस्सि लोओ परत्थ य ॥ આત્માને જ દમવો જોઈએ – સંયમ અને તપની પ્રવૃત્તિ વડે બરાબર પલોટવો જોઈએ. ખરેખર, આત્મા પોતે જ દુર્દમ છે – સંયમ અને તપની પ્રવૃત્તિ વડે આત્માને પલોટતાં તો નાકે દમ આવી જાય છે, પણ એ રીતે પલોટાયેલો આત્મા આ જગતમાં અને બીજે પણ સુખી જ થાય છે. સૌજન્ય : શ્રી રસિકલાલ મોહનલાલ પત્રાવાળા, મુંબઈ ૧૨૩] Page #165 -------------------------------------------------------------------------- ________________ જૈન તર્કભાષા : આગમિક અને દાર્શનિક પદાર્થોનો સુભગ સમન્વય મુનિ ઉદયવલ્લભવિજય મૃત્યુ પછી પણ દાયકાઓ અને સૈકાઓ સુધી પોતાનાં કાર્યો અને કૃતિઓ દ્વારા અમર રહી જનારી વિરલ વિભૂતિઓની પ્રથમ પંક્તિમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાનું નામ નિશ્ચિત રીતે આવે. ત્રણ સૈકાઓ પૂર્વે થઈ ગયેલી એ પુણ્યમૂર્તિ જિનશાસનમંજૂષાનું એક ઝગમગતું ઝવેરાત છે. તેમના ગ્રન્થોનો બહુભાગ તો કાળના ખપ્પરમાં હોમાઈ ગયો પણ જે ગણતરીના ગ્રન્થો ઉપલબ્ધ છે તેને જોતાં પણ અલભ્ય ગ્રન્થો પ્રત્યે લુબ્ધ બની જવાય છે. તેમના રચેલા તમામ ગ્રન્થોના માત્ર ગ્રન્થાગ્રમ્ પણ જો મળી જાય તો તેમના જીવનપર્યાયના દિવસો સાથે સરખાવવાથી પ્રતિદિન કેટલા સેંકડો શ્લોકોની તેઓ સરેરાશ રચના કરતા હશે તેનો રસપ્રદ અંદાજ કાઢી શકાય. શાસ્રસર્જન દ્વારા તેમણે તેમના અનુગામી સંઘ ઉપર કરેલા ઉપકારનું વર્ણન કરવા તેમનાં શાસ્ત્રો જેટલું જ બીજું લખાણ કરવું પડે. તેઓશ્રીના જીવનકથન અંગેની ઘણી માહિતીઓ અનેક સ્થળોએ ઉપલબ્ધ છે. એક રીતે તેમના રચેલાં શાસ્ત્રો એ જ તેમનું ખરું ચરિત્ર છે. તેમની પ્રતિભા સર્વતોમુખી હતી તે વાતનો અનુભવ તેઓશ્રીના રચેલા ગ્રન્થોની સૂચિ જોતાં જ સહજ થઈ જાય છે. તર્કગ્રન્થો, કાવ્યગ્રન્થો, અલંકાર-છંદ વિષયક ગ્રન્થો, કર્મપ્રકૃતિટીકા, આગમ-અધ્યાત્મ-યોગ વિષયક ગ્રન્થો, પ્રકરણ ગ્રન્થો, આચાર વિષયક ગ્રન્થો, કોઈ વિષયક્ષેત્ર એવું બાકાત રહેવા પામ્યું નહીં હોય જ્યાં તેઓશ્રીએ નોંધપાત્ર પ્રદાન ન કર્યું હોય. તેમાંય ક્યાંક ખંડનાત્મક, ક્યાંક પ્રતિપાદનાત્મક, તો ક્યાંક અદ્ભુત સમન્વયાત્મક શૈલી... તેઓશ્રીના ગ્રન્થોની એક વિશેષતા એ છે કે અન્યકર્તૃક ગ્રન્થો કરતાં સરખામણીમાં અધ્યેતાને તે કઠિન લાગે. તેનું કારણ એ છે કે દાર્શનિક વિષય એ તેઓના ગ્રન્થોનો મુખ્ય અભિધેય રહેતો. વળી, ‘શબ્દસંકોચ અને અર્થગાંભીર્ય' આ તેમની દરેક કૃતિની દરેક પંક્તિની ખાસિયત છે. પરિમિતપદપ્રયોગથી જ પ્રભૂતપદાર્થોનું પ્રગટીકરણ, એકાદ મન્તવ્યનું નિરસન કરતા આનુષંગિક રીતે જ ‘એતેન’ ઇત્યાદિ પદથી અનેક મતાંતરોનું નિરસન સૂચિત કરી દેવાની જબરી હથોટી, પ્રાકૃતન ગ્રન્થોની પંક્તિઓના રહસ્યાર્થને ખોલીને એમાં કંઈક સ્વકીય અભિનવ ઉન્મેષની પ્રસાદી ભેળવીને સુલલિત અને રસાળ રજૂઆતશૈલી દ્વારા પદાર્થને તાંબૂલ જેવો સ્વાદુ બનાવવાની પ્રચંડ પ્રતિભા, પૂર્વાચાર્યોના સાક્ષિપાઠકોને અનેક જગ્યાએ ટાંકીને ઠોસ રજૂઆત કરવાની અનોખી કળા....આ બધી તેમના ગ્રન્થોની લાક્ષણિક વિશેષતાઓ છે, જે પ્રસ્તુત સૌજન્ય : શ્રી રસિકલાલ મોહનલાલ પત્રાવાળા, મુંબઈ ૧૨૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થમાં પણ જોવા મળે છે. ગ્રન્થવિષય વિચાર : પદાર્થનિર્ણય માટે અતીવ ઉપયોગી બનતાં ત્રણ તત્ત્વો, પ્રમાણ-નય-નિક્ષેપને પ્રસ્તુત ગ્રન્થના ત્રણ પરિચ્છેદમાં આવરી લેવાયા છે. ગ્રન્થકારશ્રીના અન્ય ગ્રન્થોની અપેક્ષાએ આ ગ્રન્થ સરળ લાગે ખરો : પણ દાર્શનિક અને મહામેધાવી મહોપાધ્યાયજીનો આ ગ્રન્થ ખરો ને ! તેથી ક્લિષ્ટતા પણ રહેવાની જ. ટૂંકમાં કહીએ તો ગ્રન્થને અનતિકઠિન કહી શકાય. ગ્રન્થની શૈલી જોતાં પ્રાથમિક જિજ્ઞાસુઓને જૈનતર્કની પરિભાષાનો સ્પષ્ટ બોધ કરાવવો ગ્રન્થકારને અભિપ્રેત હોય એમ સ્પષ્ટ જણાય છે અને માટે જ પ્રચંડ પ્રતિભાશાળી હોવા છતાં પણ પ્રસ્તુત ગ્રન્થમાં મુખ્યત્વે પૂર્વના ગ્રન્થોમાં ગૂંથાયેલા પદાર્થોને જ વીણી વીણીને વણી લેવામાં આવ્યા છે. વિશેષાવશ્યકભાષ્ય (બૃહદ્રવૃત્તિ) અને સ્યાદ્વાદરત્નાકર એ બે વિરાટકાય મહાગ્રન્થોના આધારે અને લગભગ એ જ ક્રમથી અહીં પ્રરૂપણા કરાઈ છે. પ્રત્યક્ષ પ્રમાણના અધિકારમાં થયેલું જ્ઞાનપંચકનું પ્રતિપાદન અને નિક્ષેપ-પરિચ્છેદમાં થયેલું નિક્ષેપનું નિરૂપણ મહદંશે ભાષ્યને અનુસરતું જણાય છે. જ્યારે પરોક્ષ પ્રમાણના પાંચ પ્રભેદોની પ્રરૂપણા, નયપરિચ્છેદમાં સાત નયો-નયાભાસોનું નિરૂપણ જાણે કે સ્યાદ્વાદ્રરત્નાકરના જ અમુક વિભાગોનો સંક્ષેપ કે સારોદ્ધાર લાગે. પાછી રજૂઆતની વિશેષતા તો જુઓ ! ઉક્ત બન્ને આકર ગ્રન્થોમાં પાનાંઓમાં જે કહેવાયું છે તે અહીં પંક્તિઓમાં પ્રતિબિંબિત થયેલું લાગે અને બન્ને આકર ગ્રન્થોમાં પંક્તિઓમાં જે કહેવાયું છે તે અહીં પદોમાં જ પકડાયેલું લાગે. ઘડીભર લાગે કે આજની “શોર્ટ-હેન્ડની સંક્ષિપ્તલેખનકલા ઉપાધ્યાયજી ભગવંતના ગ્રન્થોની અર્થગાંભીર્યપૂર્ણ શબ્દસંકોચ શૈલી આગળ પાણી ભરે છે. સ્થળે સ્થળે પોતે પોતાની અનોખી તાર્કિક પ્રતિભાનો પરચો પણ ચખાડ્યો છે. દા.ત. (૧) અન્યતરાસિદ્ધ હેતુની સ્વતંત્ર હેત્વાભાસતા સામે સ્યાદ્વાદરત્નાકરમાં જે સમાધાન (પૃ. ૧૦૧૮) અપાયું છે તેને પણ પ્રસ્તુતમાં પૂર્વપક્ષરૂપે રજૂ કરીને ગ્રન્થકારે અલગથી સમાધાન આપ્યું છે. (૨) “વિન્તનિત્ય કર્થરિયાઈ ર મવત્તિ, મિયાપદ્યમાવત્' આ સ્થળે એકાંતનિત્યપદાર્થને પક્ષ બનાવાયો છે. જૈનમતે તો તેવો કોઈ પદાર્થ જ પ્રસિદ્ધ નથી. આવા સ્થળે ગ્રન્થકારે પક્ષની પ્રસિદ્ધિ જે કરી બતાવી છે તે દાદ માંગી લે તેવી છે. બીજાં પણ કેટલાંક આવાં સ્થળો ગ્રન્થમાં ખાસ સમજવા લાયક છે. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીના વચન પ્રમાણનવૈથિ : (તત્ત્વા. ૧/૬) દ્વારા જણાય છે કે વસ્તુતત્ત્વનું સ્વરૂપ પ્રમાણ/નયથી જણાય છે. વસ્તુનું જ્ઞાન પ્રમાણ-નય ઉભયાત્મક હોઈ શકે, જ્યારે વસ્તુનું પ્રતિપાદન તો નયાત્મક જ હોય છે. કારણ કે વસ્તુના સર્વઅંશોને એક સાથે જાણી લેવા હજુ સંભવિત છે પણ વસ્તુના દરેક અંશોની એક સાથે વિવક્ષા કરીને તત્તદેશપ્રાધાન્યન પ્રતિપાદન કરવું સંભવિત નથી. આથી જ તો સપ્તભંગીમાં ચોથો અવક્તવ્ય નામક ભંગનો નિવેશ કરાયો છે. આમ નય જૈનદર્શનનું પ્રધાન લક્ષણ છે. સાત નયોની આવી અદ્ભુત વ્યવસ્થા સૌજન્ય : શ્રી રતનચંદ પ્રેમચંદ ઝવેરી, મુંબઈ (૧૨૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ર દુર્લભ છે. નયપરિચ્છેદમાં ગ્રન્થકારે સાતે નયોનું સુંદર વિવેચન કર્યું છે. નયોનું સ્પષ્ટીકરણ પ્રાચીન અનેક ગ્રન્થોમાં ઉપલબ્ધ છે. સૂત્રકૃતાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર, ભગવતીસૂત્ર આદિ અંગસૂત્રો ઉપરાંત અનુયોગદ્વાર, આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય, ન્યાયાવતાર, સ્યાદ્વાદમંજરી, દ્વાદશારનયચક્ર, પ્રવચનસારોદ્વાર, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સંમતિતર્ક, તત્ત્વાર્થસૂત્ર તેનું ભાષ્ય તથા અનેક વૃત્તિઓ, અનેકાંતજયપતાકા, અનેકાંતવાદપ્રવેશ, રત્નાકર અવતારિકા, પ્રમાણનય-તત્ત્વાલોકાલંકાર, નયકર્ણિકા વગેરે સંખ્યાબંધ ગ્રન્થોમાં આ વિષયની છણાવટ થઈ છે. આ તો શ્વેતાંબરીય શાસ્ત્રોની વાત થઈ. દિગંબરીય અનેક ગ્રંથોમાં પણ નયોનું વિવેચન ઉપલબ્ધ છે. અનેક પ્રાચીન ગ્રન્થો હોવા છતાં પણ પ્રસ્તુત ગ્રન્થકારે નવ્યશૈલીમાં નયવિષયક અનેક ગ્રન્થોની રચના કરી છે. નયપ્રદીપ એ પ્રાથમિક જિજ્ઞાસુઓને નયવિષયક જાણકારી આપતો ગ્રન્થ છે. તેના કરતાં કંઈક અધિક જિજ્ઞાસાવાળાઓ માટે પ્રસ્તુત ગ્રન્થનો નયપરિચ્છેદ પર્યાપ્ત છે. આના કરતાં પણ અધિક-અધિકતર જિજ્ઞાસાવાળા માટે નયરહસ્ય, અનેકાન્તવ્યવસ્થા, તત્ત્વાર્થના, અધ્યાયની ટીકા, નયોપદેશ વગેરે ગ્રન્થો ઉપલબ્ધ છે. નયપરિચ્છેદમાં ગ્રન્થકારે નયવિષયક પર્યાપ્ત વિવેચન પૂરું પાડ્યું છે. નિક્ષેપ જેવા આગમિક પ્રમેયનું દાર્શનિક પ્રમેય જેવું રોચક અને તર્કપુરસપર નિરૂપણ એ કદાચ પ્રસ્તુત ગ્રન્થકારની એક વિરલ ભેટ કહેવાય. ટૂંકમાં, આગમિક અને દાર્શનિક પ્રમેયોનો સુભગ સમન્વય સાધીને આપણી સમક્ષ પધારેલો ગ્રન્થરાજ છે, જૈનતર્કભાષા. ૧૨૬ સૌજન્ય : શ્રી માણેકલાલ મોહોલાલ સંઘવી, મુંબઈ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયા (ભાવનગર) જૈન શાસ્ત્રોમાં પાંચ જ્ઞાનોનું સવિસ્તર વર્ણન આપવામાં આવેલ છે, વર્તમાનકાળે આ ક્ષેત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મુખ્યપણે છે. તેમાં શ્રુતજ્ઞાન મુખ્યપણે બે ભાગમાં વહેંચાયેલું છે : ૧ અંગપ્રવિષ્ટ અને ૨ અંગબાહ્ય. ૧. અંગપ્રવિષ્ટશ્રુત : શ્રી તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે તે વખતે વિશિષ્ટ બુદ્ધિના ધણી ગણધર ભગવંતો કિં તત્ત⟨-તત્ત્વ શું ?) એ પ્રમાણે પ્રભુને પૂછે છે. તેના ઉત્તરમાં તીર્થંકર પરમાત્મા ઉપ્પનેઈ વા વિગમેઈ વા, ધુવેઇ વા (=દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને સ્થિર રહે છે.) એ ત્રિપદી આપે છે, એ ત્રિપદીના આધારે બીજબુદ્ધિના ધણી ગણધર ભગવંતો તે જ સમયે દ્વાદશાંગીની રચના કરે છે, તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે. ૨. અંગબાહ્યશ્રુત : તીર્થપ્રવર્તન બાદ યથાસમયે ગણધર ભગવંત કે અન્ય સ્થવિર મુનિઓ જે સૂત્રરચના કરે છે તે સર્વ અંગબાહ્ય શ્રુત કહેવાય છે. અંગસૂત્રોમાં આત્મસ્વરૂપની સન્મુખ થવા માટેની યોગ્ય પ્રવૃત્તિઓના પ્રકારોની વિધિ હોય છે. ઉપાંગસૂત્રોમાં અંગસૂત્રોમાં કહેલ આચારની ભૂમિકાને જીવનમાં પરિપક્વ બનાવી વિકાસ ક૨ના૨ મહાપુરુષોની ચર્ચાનું વર્ણન હોય છે. અને અન્ય સૂત્રોમાં બાકીની બીજી વાતોનું વર્ણન હોય છે. આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માની વાણી જે શાસ્ત્રોમાં અવ્યવસ્થિત રીતે ગૂંથી લેવામાં આવી છે, તે આગમ કહેવાય છે. પૂર્વે અનેક આગમો હતા, પરંતુ વર્તમાનકાળે ૪૫ આગમો છે. ૧. અગિયાર અંગસૂત્રો : શ્રી તીર્થંકર પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરી ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરે છે. તેમાંનું ૧૨ મું દૃષ્ટિવાદ અંગ હાલ વિચ્છેદ પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગો વિદ્યમાન છે. તે આ પ્રમાણે : ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી સૂત્ર), ૬. જ્ઞાતાધર્મકથાંગ, ૭. ઉપાસકદશાંગ, ૮. અંતકૃદ્દશાંગ, ૯. અનુત્તરોપપાતિક દશાંગ, ૧૦. પ્રશ્નવ્યાકરણ અને ૧૧. વિપાકશ્રુતાંગ. પરમાત્માની એકાંત હિતકર વાણીને સંગ્રહ કરનાર આ અગિયાર અંગોમાં અનુક્રમે ૧. સૌજન્ય : શ્રી જાદવજી લલ્લુભાઈ શાહ, મુંબઈ ૧૨૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ આચાર, ૨. સંયમની નિર્મળતા, ૩. હેય-શેય-ઉપાદેયનું સ્વરૂપ, ૪. અનેક પદાર્થોની વિવિધ માહિતી, ૫. ગણધર શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નો અને પ્રભુએ આપેલા ઉત્તરો, ૬. અનેક ચરિત્રો અને દૃષ્ટાંતો, ૭. દશ મહાશ્રાવકોનાં વિસ્તૃત જીવનચરિત્રો, ૮. કેવળજ્ઞાન પામી તરત જ મોક્ષે જનાર મહામુનિઓનાં ચરિત્રો, ૯. સંયમની આરાધના કરી પાંચ અનુત્તરમાં જનાર મહામુનિઓનાં જીવનચરિત્રો, ૧૦. હિંસા વગેરે પાપના વિપાકો અને ૧૧. કર્મોનાં શુભાશુભ વિપાકો આદિનો સવિસ્તર વર્ણનો છે. ૨. બાર ઉપાંગ સૂત્રો : દ્વાદશાંગીમાં વર્ણવેલ અનેક વિષયોમાંથી અમુક અમુક વિષય ઉપર વિશેષ વિવેચન કરનારાં શાસ્ત્રો તે ઉપાંગ ૧૨ છે. તે આ પ્રમાણે : ૧. ઔપપાતિક, ૨. રાજપ્રશ્નીય, ૩. જીવાજીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮. નિરયાવલિકા, ૯. કલ્પાવતંસિકા, ૧૦. પુષ્પિકા, ૧૧. પુષ્પચૂલિકા અને ૧૨. વૃષ્ણિદશા. આ બાર ઉપાંગોમાં અનુક્રમે (૧) દેવોની જુદી જુદી યોનિઓમાં કયા કયા જીવો ઊપજે? તેની માહિતી, (૨) પ્રદેશી રાજા અને કેશી ગણધરનો સંવાદ તથા સૂર્યાભદેવે ભગવાનની આગળ કરેલ બત્રીસ નાટકોની માહિતી, (૩) જીવ-અજીવનું સ્વરૂપ, (૪) જીવ અને પુદ્ગલ સંબંધી ૩૬ પદોનું વર્ણન, (૫) સૂર્ય સંબંધી વર્ણન, (૬) જંબૂઢીપ સંબંધી નાનીમોટી અનેક હકીકતો, (૭) ચંદ્ર સંબંધી વર્ણન, (૮) ચેડા મહારાજા અને કોણિક મહારાજાના યુદ્ધમાં શ્રેણિક મહારાજાના કાલ-મહાકાલ વગેરે દશ પુત્રો મરીને નરકમાં ગયા તેનું વર્ણન, (૯) કાલમહાકાલ વગેરે દશ ભાઈઓના પદ્મ-મહાપદ્મ વગેરે દશ પુત્રો સંયમની આરાધના કરી દશમા દેવલોકે ગયાં તેનું વર્ણન, (૧૦) વર્તમાનકાલ વિદ્યમાન સૂર્ય-ચંદ્ર-શુક્ર વગેરેના પૂર્વભવો તથા બહુપુત્રિકા દેવીની કથા વગેરે (૧૧) જુદી જુદી દશ દેવીઓના પૂર્વભવોનું વર્ણન અને (૧૨) કૃષ્ણ વાસુદેવના મોટાભાઈ બળદેવના નિષધ વગેરે બાર પુત્રોના સંયમની આરાધનાને સમજાવનાર જીવનચરિત્રો આદિ વર્ણન આપવામાં આવેલ છે. ૩. છ છેદસૂત્રો : સંયમમાર્ગે પ્રયાણ કરતાં મુનિજીવનમાં થઈ જનાર દોષોની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત આદિની વ્યવસ્થા દર્શાવનાર સૂત્રો તે છેદસૂત્ર કહેવાય. તે હાલ જ છે. ૧. નિશીથ, ૨. બૃહત્કલ્પ, ૩. વ્યવહાર, ૪. દશાશ્રુતસ્કંધ (હાલ જે પર્યુષણા મહાપર્વમાં કલ્પસૂત્ર બારસાસૂત્ર નિયમિત વંચાય છે તે આ સૂત્રનું આઠમું અધ્યયન છે.) ૫. જીતકલ્પ અને ૬. મહાનિશીથ. આ સૂત્રોમાં મુખ્યત્વે સાધુજીવનના આચારો, તેમાં લાગતા દોષો, તે દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત આદિના વિધાનો બતાવી સંયમજીવનની આરાધનાની નિર્મળતા. પરિણામશુદ્ધિ, આચારશુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત શુદ્ધિ આદિનું સુંદર વર્ણન છે. ૪. ચાર મૂલસૂત્રો : શાસનની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણના પ્રાણસમા ચારિત્રના પાયાને મજબૂત કરનાર, શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરનાર સંયમી જીવનના મૂલગ્રન્થો આ પ્રમાણે ચાર છે : ૧. આવશ્યક સૂત્ર, ૨. દશવૈકાલિકસૂત્ર ૩. ૧૨૮] સૌજન્ય: શ્રી મણિલાલ લલ્લુભાઈ શાહ, મુંબઈ Page #170 -------------------------------------------------------------------------- ________________ ઓઘનિર્યુક્તિ-પિંડનિર્યુક્તિ, ૪. ઉત્તરાધ્યયનસૂત્ર. આ સૂત્રોમાં અનુક્રમે ૧. સામાયિક આદિ છ આવશ્યકનું સ્વરૂપ, ૨. સાધુ-સાધ્વીના મૂળભૂત આચારોનું વર્ણન, ૩. દીક્ષા ગ્રહણ કર્યા પછી કેવી રીતે બોલવું-ચાલવું-ગોચરી કરવી વગેરે સંયમ-જીવનને ઉપયોગી બાબતો અને ૪. પરમાત્મા શ્રી મહાવીરદેવની અંતિમ દેશના આદિનું સુંદર વર્ણન છે. ૫ દશ પ્રકીર્ણકો (પન્ના) : ચિત્તના આરાધકભાવને જાગ્રત કરનારા નાના-નાના ગ્રંથો તે પ્રકીર્ણક દશ છે. તે આ પ્રમાણે : ૧. ચતુઃ શરણ, ૨. આતુર પ્રત્યાખ્યાન, ૩. મહાપ્રત્યાખ્યાન, ૪. ભક્તપરિજ્ઞા, ૫. તંદુલવૈચારિક, ૬. સસ્તારક, ૭. ગચ્છાચાર, ૮. ગણિવિદ્યા, ૯. દેવેન્દ્રસ્તવ, અને ૧૦. મરણસમાધિ. આ દશ પ્રકીર્ણકમાં અનુક્રમે ૧. ચાર શરણ, ૨. સમાધિમરણની પૂર્વ તૈયારી રૂપે આરાધના, ૩. અનશન માટેની તૈયારીની માહિતી, ૪. ચાર આહારનો ત્યાગ માટેની ઉચિત મર્યાદા, ૫. જીવની ગર્ભાવસ્થા પછીની ક્રમિક અવસ્થા વગેરે, ૬. અંતિમ સમયે ચાર આહારનો ત્યાગ કરી સંથારો કેવી રીતે કરવો ? ૭. સાધુઓના આચારની મર્યાદા અને સુવિહિત સમુદાયનું સ્વરૂપ, ૮. આચાર્ય ભગવંતોને જરૂરી એવા જ્યોતિષ-મુહૂર્ત આદિની માહિતી, ૯. તીર્થકર ભગવંતની ભક્તિ કરી જીવન સફળ બનાવનાર ઇંદ્રોનું વર્ણન અને મરણ સમયે સમાધિ જાળવવાની માહિતી આદિનાં વર્ણનો આપેલ છે. ૬ બે ચૂલિકાસૂત્રો : ૧. નંદીસૂત્ર, ૨. અનુયોગદ્વારસૂત્ર, આ બંને આગમ દરેક આગમોના અંગભૂત છે. નંદીસૂત્ર દરેક આગમોના આરંભે મંગલરૂપે છે અને અનુયોગદ્વાર સૂત્ર આગમોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સૂત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમોનું સાચું રહસ્ય જાણી શકાતું નથી. આ પ્રમાણે વર્તમાન ૪૫ આગમોનો અભ્યાસ કરવાનો અધિકાર છે તે આગમના યોગોહન કરનાર પૂજય મુનિ ભગવંતોનો છે. પૂજ્ય સાધ્વીજી મહારાજો પણ યોગોદહન કરી આમાંના કેટલાક આગમોનો અભ્યાસ કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ ગુરુમુખેથી સાંભળી તે તે આગમોના અર્થ જાણી શકે છે પણ તેઓને માટે યોગોદ્ધહનનું વિધાન ન હોવાથી જાતે અભ્યાસ કરી શકે નહીં. આ આગમોનાં ૧. મૂળસૂત્રો, ૨. તેની નિયુક્તિઓ ૩. ભાષ્યો, ૪. ચૂર્ણિઓ અને પ. ટીકાઓ-વૃત્તિઓ-અવચૂરિ એમ દરેકનાં પાંચ અંગો છે. તે પંચાંગી તરીકે સુપ્રસિદ્ધ છે અને તે દરેક પ્રમાણભૂત ગણાય છે. અન્ય જૈન સાહિત્ય આગમ સાહિત્યના આધારે પૂર્વના જ્ઞાની મહાપુરુષોએ જીવોનું એકાંત હિત કરવાની ભાવનાથી પ્રેરાઈ સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓમાં લાખો-કરોડો શ્લોક પ્રમાણ દ્રવ્યાનુયોગ, સૌજન્ય : શ્રી કાંતિલાલ ઉમલાલ શાહ, પાલનપુર ૧૨૯) Page #171 -------------------------------------------------------------------------- ________________ ગણિતાનુયોગ, ચરિતાનુયોગ અને ચરણકરણાનુયોગ રૂપે અનેક પ્રકારના સાહિત્યની રચના કરી છે. અભ્યાસની દૃષ્ટિએ વિચારીએ તો અ પંચપ્રતિક્રમણ, જીવવિચાર આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મગ્રંથો, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ, તત્ત્વાર્થસૂત્ર બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, વિશેષાવશ્યક ભાષ્ય, સપ્તતિકા ભાષ્ય વગેરે તાત્ત્વિક પ્રકરણો. (આ) લઘુ હૈમપ્રક્રિયા, સિદ્ધહૈમ લઘુવૃત્તિ-બૃહદ્રવૃત્તિ વગેરે જૈન વ્યાકરણો. (ઈ) સ્યાદ્વાદમંજરી, અનેકાંત જયપતાકા, રત્નાકરાવતારિકા, પ દર્શન સમુચ્ચય, સ્યાદ્વાદરત્નાકર, સ્યાદ્ધદરહસ્ય, સમ્મતિતર્ક, દ્વાદશાર નયચક્ર વગેરે જૈન ન્યાયગ્રંથો. () વાભટ્ટાલંકાર, કાવ્યાનુશાસન, નાટ્યદર્પણ વગેરે સાહિત્યશાસ્ત્રના જૈન ગ્રંથો. (3) જ્ઞાનસાર, અધ્યાત્મસાર, પ્રશમરતિ સંવેગરંગશાળા, ઉપદેશપ્રાસાદ, ઉપદેશ રત્નાકર, ઉપદેશમાળા, સમ્યક્ત સપ્તતિકા, સૂક્તમુક્તાવલી વગેરે જૈન ઉપદેશના ગ્રંથો. (%) ધર્મસંગ્રહ, ધર્મરત્નપ્રકરણ, વિધિમાર્ગપ્રપા, વિચારસારપ્રકરણ, ઉપદેશપદ, પંચાશક, પ્રવચનપરીક્ષા, ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, પંચવસ્તુ, ઉપદેશ રહસ્ય, પ્રતિમાશતક, ષોડશક, વીશીઓ, બત્રીશીઓ વગેરે જૈન વિચારણાના ગ્રંથો. (8) હીરસૌભાગ્ય, દુવ્યાશ્રય, શાંતિનાથ મહાકાવ્ય, પાર્શ્વનાથ મહાકાવ્ય, સપ્તાનુસંધાન, પાંડવ ચરિત્ર મહાકાવ્ય વગેરે પદ્ય કાવ્યો, તિલકમંજરી, ઉપમિતિ ભવ પ્રપંચા, વૈરાગ્ય કલ્પલતા વગેરે જૈન કાવ્યો. (લુ) પ્રાકૃત પ્રવેશ, પ્રાકૃત વ્યાકરણ વગેરે પ્રાકૃત વ્યાકરણો. () વિજયચંદકેવળીચરિયું, પહેમચરિયું, કુવલયમાળા, સુરસુંદરીચરિયું, સુદંસણાચરિયું, વસુદેવહિંડી, સમરાઇઍકહા, ચઉપન્ન મહાપુરિસચરિયું વગેરે પ્રાકૃત જૈન કાવ્યો. (એ) સત્ય હરિશ્ચંદ્ર, મુદ્રિત કુમુદચંદ્ર, નલવિલાસ વગેરે જૈન નાટક ગ્રંથો. (ઐ) શ્રી વીતરાગસ્તોત્ર, મહાદેવસ્તોત્ર, સિદ્ધસેનત દ્વાત્રિશિકા, શોભન સ્તુતિ ચોવીશી, ઐન્દ્ર સ્તુતિ ચોવીશી, ધનપાલ કૃત ઋષભપંચાશિકા વગેરે જૈન સ્તુતિ ગ્રંથો. (ઓ) છંદોનુશાસન વગેરે છંદશાસ્ત્રના ગ્રંથો, (ઓ) પ્રતિમાલેખ સંગ્રહ, પ્રાચીન લેખ સંગ્રહ વગેરે જૈન સંશોધનના ગ્રંથો. (એ) વિવિધ તીર્થકલ્પો વગેરે તીર્થોની મહત્તા અને મહત્ત્વના સ્થળ દર્શાવનાર ગ્રંથો. (અ) અનીતિ વગેરે જૈન રાજ્યનૈતિક ગ્રંથો. ૩િ૦) સૌજન્ય : શ્રી દલપતલાલ ઉજમલાલ શાહ, પાલનપુર | Page #172 -------------------------------------------------------------------------- ________________ (ક) વાસ્તુશાસ્ત્ર, પ્રાસાદનમંડન વગેરે જૈન શિલ્મના ગ્રંથો. (ખ) લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, જ્યોતિષ્કરંડક, આરંભસિદ્ધિ વગેરે જૈન જ્યોતિષ્કના ગ્રંથો. (ગ) ધ્વજદંડ, પ્રતિષ્ઠાવિધાન, અહંદભિષેક, અહપૂજન, સિદ્ધચક્રપૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે જૈન વિધિ-વિધાનના ગ્રંથો. (ઘ) અઈચૂડામણિ. અષ્ટાંગ નિમિત્ત અંગવિદ્યા વગેરે જૈન નિમિત્તશાસ્ત્રના ગ્રંથો. (ડ) પદ્માવતી કલ્પ, ચક્રેશ્વરી કલ્પ, સૂરિમંત્ર કલ્પ, ઉવસગ્ગહર કલ્પ, નમિઉણ કલ્પ વગેરે જુદા જુદા મંત્ર કલ્પના જૈન ગ્રંથો. (ચ) સ્વરશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, વિવેક વિલાસ, ભદ્રબાહુસંહિતા વગેરે જુદા જુદા વિજ્ઞાનના ગ્રંથો. (છ) યોગશાસ્ત્ર, યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, ધ્યાનશતક, જ્ઞાનાર્ણવ, યોગશતક વગેરે જૈન યોગના ગ્રંથો. (જ) અભિધાન ચિંતામણિ, ધનંજય નામમાળા, દેશી નામમાળા, અભિધાન, રાજેન્દ્ર વગેરે જૈન શબ્દ કોશો તથા અનેકાંત રત્નમંજૂષા (જમાં અષ્ટલક્ષાર્થીમાં નાનો તે સૌમ્ ના આઠ લાખ અર્થ આપેલ છે) શતાર્થવાથી (જેમાં યોગશાસ્ત્રના પ્રથમ શ્લોક નો -ત્રિ ના એકસો ચાર અર્થ કર્યા છે) વગેરે શબ્દ ચમત્કૃતિના ગ્રંથો. (9) જૈનશૈલીને અનુસરતા સંગીતશાસ્ત્ર, જૈન વૈદક, જૈન આહારવિધિ, ભસ્યાભઢ્ય વિવેક, ચૈતન્ય વિજ્ઞાન, કર્મવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આદિ ગ્રંથો. આ રીતે દરેક પ્રકારની જુદી જુદી યોગ્યતાઓવાળા આત્માઓ જુદા જુદા પ્રકારનો અભ્યાસ કરી શકે તે માટેનું વિપુલ જૈન સાહિત્ય પૂર્વના મહાપુરુષોએ રચેલ છે. ગુજરાતી આદિ દેશી ભાષાઓમાં પણ જુદા જુદા રાસો, ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવનો, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, સ્તવન-સઝાયનાં ઢાળીયાંઓ, સ્તવન ચોવીશીઓ, સ્તવન વિશીઓ, સમુદ્ર-વહાણ સંવાદ, ચૈત્યવંદન સ્તુતિ-સ્તવન-સજઝાય આદિ વિપુલ સાહિત્ય પૂર્વના મહાપુરુષોએ રચેલ છે. વર્તમાનમાં પણ સ્વ. આ. વિજયપ્રેમસૂરીશ્વરજી મ.શ્રીની પ્રેરણાથી તેમના શિષ્ય-પ્રશિષ્યાદિએ લાખો શ્લોક પ્રમાણ કર્મવિષયક જૈન સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નિર્માણ કરેલ છે. ઉપરોક્ત વિવિધ વિષયક ગ્રંથોના અભ્યાસ માટે વ્યવસ્થિત યોજના કરવામાં આવે અને તેમાં રસ લેનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ ઉચ્ચ પ્રકારનાં ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવે. તે તે ગ્રંથોના વ્યવસ્થિત અભ્યાસ માટે કેન્દ્રો ઊભાં કરવામાં આવે તો પૂર્વના મહાપુરુષોએ રચેલ ભિન્ન ભિન્ન વિદ્યાનાં જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ થવાથી તે તે વિષયના જાણકાર સૌજન્ય : શ્રી કેશરબેન રતનચંદ કોઠારી, ભગુર (નાસિક). (૧૩૧] Page #173 -------------------------------------------------------------------------- ________________ પુરુષો સંઘને મળી રહેશે. સાત્ત્વિક ધાર્મિક જીવનના ઘડતર માટે ચતુર્વિધ શ્રી સંઘને કલિકાલ સર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.ના યોગશાસ્ત્રનું અધ્યયન વિશેષ ઉપકારી છે. સમગ્ર સંઘમાં પાઠ્ય પુસ્તક તરીકે બની શકે તેવી યોગ્યતા છે. શ્રી કુમારપાળ મહારાજા દરરોજ એ ગ્રંથોનો સ્વાધ્યાય કરીને જ દાતણ કરતા હતા. આ ગ્રંથોનું પઠન-પાઠન ભવિષ્યમાં ચાલુ રહેશે તો જૈન શૈલી અનુસાર નવાં વિવેચનો, સ્પષ્ટીકરણો અને સંશોધનો ઉમેરાશે અને આપણી આ ઉપકારક પ્રાચીન વિદ્યા ચિરકાળ જીવંત રહેશે. આપણી પાસે હજારો વર્ષોથી પૂર્વાચાર્યોએ રચેલાં જ્ઞાનનાં લાખો પુસ્તકો વિદ્યમાન છે, તે આજ સુધી સચવાઈ પણ રહ્યાં. ખરેખર ! એ પણ આપણું મહાન સદ્ભાગ્ય છે. પૂર્વકાળની અપેક્ષાએ તે પ્રમાણમાં ઓછાં હશે તો પણ આ યુગના આપણા જેવા આત્માઓ માટે તો તે પણ વિપુલ પ્રમાણમાં છે તેમ કહી શકાય. વિશ્વનું કલ્યાણ કરનાર એ અણમોલ ધન છે, સદ્ભાગ્યે સારી રીતે અધ્યયન કરી શકે તેવા શક્તિ-સંપન્ન તેજસ્વી સુયોગ્ય આત્માઓ પણ આજે જૈન સંઘમાં વિદ્યમાન છે. આજે અધ્યયન ચાલે પણ છે, શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા તે અંગે આંશિક કાર્ય કરી રહેલ છે. પરંતુ તેમાં વધારે વેગ લાવી તેને ફરીથી વધુ સજીવન કરવાની ખાસ જરૂર છે. ગીતાર્થ પુરુષોની સલાહ અનુસાર તેને યોગ્ય રીતે ચાલુ કરવામાં આવે તો માનવજગતને અત્યંત ઉપકારક નીવડે તેમ છે. શક્તિસંપન્ન આત્માઓ યોગ્ય પ્રયત્ન કરે એ જ અભ્યર્થના. I૧૩ર) સૌજન્ય : શ્રી જોઈતાલાલ ટોકરદાસ શાહ, ભાગળ (પાલનપુર) | Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ શ્રી છબીલદાસ કેશરીચંદભાઈ સંઘવી (ભાભરવાળા) ૫. પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી ગણિવર તથા ન્યાય વિ. ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી યશોવિજયજી ગણિવર કે જેઓ ઉપાધ્યાયજીના હુલામણા નામથી લોકપ્રસિદ્ધ છે. તે બન્ને મહાપુરુષોની હૈયું ઠાલવતી અતિસુંદર ભાવસભર અલૌકિક અમૃતરસ ઝરતી અતિ આહ્લાદક કૃતિ તે.....શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ શબ્દે શબ્દ-પદે પદે અને વાક્ય રચનામાં રસવૃદ્ધિ થતાં આ રાસની ઉપસ્થિતિ ઉક્ત બંને મહાપુરુષો વિ. સં. ૧૭૩૮ ની સાલમાં રાંદેર(સૂરત પાસે) નગરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. ત્યારે ગુર્જર કાવ્યોના ખજાનારૂપ પ. પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી પાસે શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ રચી શ્રીસંઘ ઉપર ઉપકૃતિ ક૨વા માટે વિનંતિ કરતાં તેઓશ્રીએ તે વિનંતી સહર્ષ વધાવી લઈ રચના કરવાનો પ્રારંભ કર્યો અને પ્રારંભમાં જ..... “કલ્પવેલી કવિયણતણી’’ એ પંક્તિનું ઉચ્ચારણ થયું અહીં “કલ્પવે” “ર” ગણ વપરાયો છે તે “ર” ગણ અપશુકનિયાળ છે એટલે કે “ર” ગણ પ્રારંભમાં વપરાયેલો હોય તેવી કૃતિ રચનાર પૂરી ન કરી શકે. આ બાબતનો ખ્યાલ તો આવી જ ગયો, પણ “નિરંકુશાઃ કવયઃ” એ ન્યાયે તેઓશ્રી તેનાથી મૂંઝાયા નહીં, પણ આવી બાબતને તેઓશ્રી અગમચેતી સમજ્યા. તેઓશ્રીએ તેના ઉપર ચિંતન કરી શ્રીસંઘને ભેગો કર્યો અને જણાવ્યું કે-આ અતિ રસભરપૂર કૃતિને હું પૂરી નહિ કરી શકું. તો પ. પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ આ મારાથી કરતાં કરતાં અધૂરી રહેલી કૃતિને પૂરી કરે તો હું આ કૃતિની રચના ચાલું રાખું તેઓશ્રીને તથા શ્રીસંઘને પૂરો વિશ્વાસ હતો જ કે તેઓશ્રી પૂરી કરશે. અને તેઓશ્રીએ અધૂરી રહે તો પૂરી કરવાનું માથે લીધું અને મહારસાલ ગ્રંથની ૩ ખંડની ત્રીજી ઢાળ સુધીની ૭૫૦ ગાથાની રચના કરી અને ત્યાર પછી ત્રીજા ખંડની ચોથી ઢાળથી ત્રીજો ખંડ સંપૂર્ણ અને ચોથા ખંડની ૧૩ ઢાળ કળશ એમ મળી ૫૫૦ ગાથા તેઓશ્રીએ રચી ગ્રંથ સંપૂર્ણ કર્યો. સૌજન્ય : શ્રી બાલચંદ વમળશી શાહ, કાંદીવલી મુંબઈ ૧૩૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ આ રાસમાં પદે પદે મિષ્ટ રસની વૃદ્ધિ થયા જ કરે. જેમ કે પ્રારંભમાં પ્રજાપાલ રાજાએ બંને પુત્રીઓને શણગાર સજી સભામાં કરેલા અભ્યાસની (અધ્યયનની) પરીક્ષા માટે સભામાં બોલાવી અને સારીય સભા સમક્ષ પ્રશ્ન પૂછ્યો કે કુણ લક્ષણ જીવિતતણું રે, કુણ મનમથ ધરનારી રે ! કુસુમ કુણ ઉત્તમ કહ્યું રે, પરણી શું કરે કુમારી રે // આ ચારેય પ્રશ્નનો એક જ વચનમાં ઉત્તર આપવાનો ત્યારે સુરસુંદરી કહે તાતજી સુણજો સાસરે જાય એવી જ રીતે રાજાએ મયણાસુંદરીને પણ પ્રશ્ન પૂછ્યો કે - આદ્ય અક્ષર વિણ જેહ છે રે, જગ જીવાડણહાર, તેહજ મધ્યાક્ષર વિના જગ સંહારણહાર અંત્યાક્ષર વિણ આપણું રે લાગે સહુને મીઠ; મયણા કહે સુણજો પિતાજી, જે મેં નયણે દીઠ. આ વાતો આ બંને મહાપુરુષોની કૃતિમાં અનેક પ્રસંગો એક એકથી અતિ રસલ્હાણ પેદા કરનારા છે તેથી જ ગામેગામ અને શહેરે શહેરે વર્ષમાં બે વખત ઓળીની આરાધનામાં અતિરસાળ પદ્ધતિથી ગવાય છે, વંચાય છે. છેલ્લે છેલ્લે પૂ. ઉપાધ્યાયજી મહારાજે પ્રમાણ-નય દુર્નયની વાતો, નિશ્ચય અને વ્યવહારનું ખૂબ ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. જેના માટે એક ઉક્તિમાં કહ્યું છે કે – જિમ જિમ બહુ શ્રુત ને બહુજન સંમત બહુ શિષ્ય પરવરિયો. તિમ તિમ જિન શાસનનો વછેરી જો નવિ નિશ્ચય (અનુભવ) ધરિયો. આ બાબત તેઓશ્રીના ૩૫૦ ગાથાના સ્તવનમાં પણ વણી છે. પૂ. આનંદઘનજી મ. સાહેબે પણ સ્તવનમાં જણાવ્યું છે કેધામધૂમે ધમાધમ ચલી જ્ઞાનમારગ રહ્યો દૂર રે, વળી “મત મત ભેદ રે જો જઈ પૂછીએ સહુ થાપે અહમેવ.” આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિષવાદ, આ બધા પૂજયોનાં વચનો આ કાળમાં અતિચિંતન અને વિચારણા માગે છે. આવાં સાફ સાફ વચનો બોલવાથી તેમને.....કરી દેવા માટે મારા રાખવામાં આવેલા અને તે વખતે તેઓશ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના સ્તવન ગાવામાં તન્મય થઈ જતાં. અબ મોહે અઇસી આય બની.” કલાકો નીકળી જતાં જેઓને તેઓશ્રી માટે રાખ્યા હતા. તેઓ ઝોકાં ખાવા લાગ્યા. અને પૂજ્યશ્રી પસાર થઈ ગયા. આવી કેટલીક હકીકતો આપણા વડીલ મહર્ષિઓ ગુરુ ભગવંતો પાસેથી સાંભળેલી સત્ય ૩િ૪) સૌજન્યઃ શ્રી ભોગીલાલ અમૃતલાલ શાહ, કાંદીવલી મુંબઈ Page #176 -------------------------------------------------------------------------- ________________ હકીકત છે. આમ આ શ્રી શ્રીપાલ મહારાજાનો રાસ અનેક જાતના વ્યવહારોને સમજાવવા સાથે નિશ્ચયનયને પણ આગળ ધરે છે. આપણા માટે જીવનમાં વ્યવહાર-નિશ્ચય બંને સરખી રીતે રાખી શકીએ તે માટેની આ અદ્વિતીય કૃતિ છે. જિનેશ્વર ભગવંતે જણાવેલાં શાસ્ત્રોની આજ્ઞા વિરુદ્ધ આવી ગયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ ક્ષમા ચાહી વિરમું છું. दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तण्हा ।। तण्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाई ॥ જેના ચિત્તમાં મોહ નથી તેનું દુઃખ હણાઈ ગયું - છેદાઈ ગયું; જેના ચિત્તમાં તૃષ્ણા-વાસના-આશા નથી, તેનો મોહ કપાઈ ગયો; જેની તૃષ્ણા કપાઈ ગઈ તેને લોભ થવાનો સંભવ નથી, અને જે પોતાની પાસે કશું જ રાખવાની કે લેવાની વૃત્તિ ધરાવતો નથી, તેનો લોભ કપાઈ ગયો – નાશ પામી ગયો. સૌજન્ય : શ્રી હસમુખલાલ મનસુખલાલ શાહ, થરા ૧૩૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ સમકિતના સડસઠ બોલની સઝાય : એક અવલોકન રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા) ન્યાયવિશારદ પૂ. ઉપા. મ. સા.ની “સમકિત સડસઠ બોલની સઝાય' એ ગુજરાતી કાવ્યબદ્ધ રચના છે. સામાન્યતયા મહાવિદ્વાનોની અને તેમાંય ન્યાયના પ્રકાણ્ડ પંડિતોની ભાષા સર્વ જનને સુગમ હોતી નથી-છતાંય આ સઝાયના ભાવાર્થને વિચારીએ ત્યારે એમ લાગે છે કે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ આ હકીકતને ખોટી ઠેરવી છે. અને બહુ જ સરળ ભાષામાં સમ્યગ્દર્શનને લગતો સર્વ ચિતાર આ નાનકડી રચનામાં વ્યક્ત કર્યો છે. આ કાવ્ય રચનાની ઉત્પત્તિ બાબતમાં એમ સંભળાય છે કે જ્યારે પૂ. ઉપા. મ. સા. કાશી-આગ્રાથી ન્યાય-વિશારદ બની ગુજરાતમાં પધાર્યા ત્યારે પ્રતિક્રમણ સમયે પૂ.શ્રીને સઝાય બોલવા વિનંતિ કરી ત્યારે તેઓશ્રી મૌન રહ્યા. જેથી એક શ્રાવકે ટકોર કરી કે કાશીમાં આટલાં વર્ષ રહી શું કર્યું? ઘાસ કાપ્યું? જેના અનુસંધાનમાં પૂજ્યશ્રીએ બીજા દિવસે આ સમ્યગ્દર્શનના સ્વરૂપને સહજ રીતે સ્પર્શના કરતી આ કાવ્યરચના પ્રતિક્રમણમાં જ સઝાય રૂપે રજૂ કરી. આ સઝાયમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ અને તેનું વિશદ વર્ણન આલેખાયેલ છે. અનાદિકાલથી સંસારમાં રખડતા જીવને પોતાના યથાર્થ સ્વરૂપનું ભાન કરાવનાર આ સમ્યગ્દર્શન નામનો ગુણ છે. સમ્યગ્દર્શન કહો કે સમકિત કહો, તત્ત્વ પ્રધાન કહો કે યથાર્થ બોધ કહો. પણ જ્યાં સુધી મિથ્યા બોધ દૂર ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. પૂ. ઉપા. મ. સા. કહે છે કે દર્શન-મોહ વિનાશથી. જે નિર્મળ ગુણઠાણ; તે નિશ્ચય સમકિત કહ્યું, તેહનાં એ અહિઠાણ ૪. દર્શન મોહનીય એટલે કે સમ્યક્ત મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય એ ત્રણેનો (અને અનંતાનુબંધિ-ચાર સહિત સાતનો) વિનાશ કરવા દ્વારા જે મિથ્યાત્વાદિ મળ રહિત) નિર્મળ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે તે નિશ્ચય સમકિત કહેવાય છે. અને તે સમ્યત્ત્વગુણને રહેવાનાં સ્થાનો આ છે. શ્રી જિનેશ્વર પ્રભુએ પ્રરૂપિત પદાર્થોની શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. અને ૧૩૬] સૌજન્ય : શ્રી મંગળદાસ કસ્તુરચંદ શાહ, ધીણોજ Page #178 -------------------------------------------------------------------------- ________________ દર્શન સપ્તકનો ક્ષય કરવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શનનું સ્વરૂપ ઘણું વિશાળ સમ્યક્ત સપ્તતિ વગેરે ગ્રંથોમાં વર્ણવેલું છે. તેનો ટૂંક નિર્દેશ આ સઝાયમાં કર્યો છે. અહીં સમ્યગ્દર્શનના (૧) ચાર શ્રદ્ધા (૨) ત્રણ લિંગ, (૩) દશ પ્રકારનો વિનય, (૪) ત્રણ શુદ્ધિ, (૫) પાંચ દૂષણ, (૬) આઠ પ્રભાવક, (૭) પાંચ ભૂષણ, () પાંચ લક્ષણ, (૯) છ જયણા, (૧૦) છ આગાર, (૧૧) છ પ્રકારની ભાવના અને (૧૨) સમકિતનાં છ સ્થાન. આ રીતે ૬૭ ભેદ બતાવ્યા છે. આ ૬૭ ભેદનું સ્વરૂપ એટલું સુંદર છે, રસપ્રચુર છે. અને સર્વોત્તમ છે કે જે સર્વોત્કૃષ્ટ ફળ આપવા સમર્થ છે. " પૂ. ઉપા. મ. કહે છે કે – એહનો તત્ત્વ વિચાર કરતાં, લીજે ભવપાર એ, આ સમ્યગ્દર્શનના તત્ત્વ =પરમાર્થનો વિચાર કરીએ તો સંસાર સમુદ્રનો પાર પામી જવાય, મોક્ષ સુખ સાધ્ય બને. આ સઝાયની બાર ઢાળોની રચના કરવા દ્વારા એક-એક ઢાળમાં એક-એકે મુખ્ય ગુણનું તેના પેટા વિભાગ સાથે વર્ણન કર્યું છે. પ્રથમ ઢાળમાં (૧) પરમાર્થ સંસ્તવ (૨) પરમાર્થ જ્ઞાતૃ સેવન (૩) વાપન્ન દર્શન-વર્જન (૪) કુદર્શન સંસ્તવ વર્જન - આ ચાર પ્રકારની સહણાનું સ્વરૂપ છે. બીજી ઢાળમાં (૧) શુશ્રુષા (૨) ધર્મરાગ અને (૩) વૈયાવચ્ચ આ સમકિતધારીનાં ત્રણ લિંગનું વર્ણન છે. આ ત્રીજી ઢાળમાં (૧) શ્રી અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધપ્રભુ, (૩) જિનચૈત્ય, (૪) શ્રતસિદ્ધાન્ત, (૫) યતિધર્મ, (૬) સાધુવર્ગ, (૭) આચાર્યદેવ, (૮) ઉપાધ્યાયજી મ., (૯) પ્રવચન સંઘ અને (૧૦) સમ્યગ્દર્શન. આ દશનો (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણસ્તુતિ (૪) અવગુણ વર્જન અને (૫) આશાતનાનું વર્જન-એમ પાંચભેદ વિનય બતાવેલ છે. ચોથી ઢાળમાં - (૧) મનશુદ્ધિ, (૨) વચનશુદ્ધિ અને (૩) કાયશુદ્ધિનું સ્વરૂપ જણાવેલ છે. પાંચમી ઢાળમાં સમકિતનાં પાંચ દૂષણ (૧) જિન વચનમાં શંકા, (૨) પરદર્શનની ઇચ્છા, (૩) ધર્મના ફળનો સંદેહ, (૪) મિથ્યાત્વીની પ્રશંસા અને (૫) મિથ્યામતિનો પરિચય વર્જન કરવાનું જણાવ્યું છે. - છઠ્ઠી ઢાળમાં (૧) પ્રવચનિક, (૨) ધર્મોપદેશક, (૩) વાદી, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) મન્ન-વિદ્યાવંત, (૭) સિદ્ધિસંપન્ન અને (૮) કવિ - આ રીતે જિન પ્રવચનની અપૂર્વ પ્રભાવના કરનાર આઠ પ્રભાવકના સ્વરૂપનો નિર્દેશ કરેલ છે. સાતમી ઢાળમાં (૧) જિનદર્શનમાં કુશળતા, (૨) તીર્થસેવા, (૩) દેવગુરુની ભક્તિ, (૪) ધર્મદઢતા અને (૫) જિનશાસન પ્રભાવના-આ સમકિતને શોભાવનાર પાંચ ભૂષણનું સૌજન્ય : શ્રી મનુભાઈ જીવરાજ શાહ, ધીણોજ (૧૩૭] Page #179 -------------------------------------------------------------------------- ________________ વર્ણન છે. આઠમી ઢાળમાં આપણા આત્મામાં સમ્યગ્દર્શન છે કે નહિ? તે જાણવા (૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા અને (૫) આસ્તિક્ય આ પાંચ લક્ષણ જણાવ્યાં છે. નવમી ઢાળમાં અન્યદર્શનીને (૧) વંદન, (૨) નમન, (૩) ભક્તિ, (૪) અનુપ્રદાન =વારંવાર દાન કરવું, (૫) અન્યદર્શની સાથે આલાપ અને (૬) સંલાપ આ છના વર્જનરૂપ છે જયણા બતાવેલ છે. દશમી ઢાળમાં (૧) રાજાભિયોગ, (૨) ગણાભિયોગ, (૩) બલાભિયોગ, (૪) દેવાભિયોગ, (૫) ગુરુનિગ્રહ અને (૬) ભીષણ કાન્તારવૃત્તિ આ સમ્યક્તના છ આગાર જણાવેલ છે. અગિયારમી ઢાળમાં સમ્યક્ત એ (૧) ધર્મવૃક્ષનું મૂળ, (૨) ધર્મનગરનું દ્વાર, (૩) ધર્મમંદિરનો પાયો, (૪) સર્વ ગુણનો નિધિ, (૫) ધર્મનો આધાર અને (૬) ધર્મનું પાત્ર છે. આ છ ભાવનાઓ વારંવાર ભાવવી. બારમી ઢાળમાં (૧) આત્મા-ચેતના લક્ષણવાળો છે, (૨) નિત્ય છે, (૩) કર્મનો કર્તા છે, (૪) કર્મનો ભોક્તા છે, (૫) મોક્ષ છે અને (૬) મોક્ષના ઉપાય પણ છે. આ રીતે સમકિતનાં છ સ્થાનો બતાવ્યાં છે. આ રીતે બાર ઢાળમાં સમ્યગ્દર્શન ગુણનું વર્ણન કરી અને મોક્ષના ઉપાય રૂપે (૧) સમ્યજ્ઞાન અને (૨) સમ્યગ્વારિત્ર-અર્થાત્ ક્રિયા. આ બે દ્વારા સમ્યગ્દર્શનની આરાધના કરનાર આત્મા રાગ-દ્વેષ દૂર કરી, સમભાવનું અવગાહન કરે છે. આપણા જીવનમાં પણ આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અનુભૂતિ શીધ્રાતિશીધ્ર પ્રાપ્ત થાય એ જ મંગળ કામના. ૧૩૮ સૌજન્યઃ શ્રી રસિલાબેન જયંતિલાલ દોશી, જેસર Page #180 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર-જ્ઞાનસાર આધારિત પરમયોગી ઉપાધ્યાય યશોવિજયજીની અનુભવ વાણી જિતેન્દ્ર બી. શાહ ઉપાધ્યાય પદને સાર્થક કરનાર અને ઉપાધ્યાય પદના પર્યાય સ્વરૂપ યશોવિજયજીના નામથી જૈન સમાજ સુપરિચિત છે. ૧૮મી સદીના અંતે થઈ ગયેલ આ મહાપુરુષની પ્રજ્ઞા અજબ ગજબની હતી. જે વિષય ઉપર લખવા બેસતા તે વિષય સુપરિચિત હોય તેમ અમ્મલિત ધારાપ્રવાહથી લખે જ જતા. તેમણે કોઈ વિષય છોડ્યો નથી, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, અલંકાર, દર્શન, સિદ્ધાન્ત વિષયક અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં સામાન્યજનને ઉપયોગી એવા સરળ ને સુબોધ ગ્રંથોનું સર્જન કર્યું, સાથે સાથે વિદ્ધભોગ્ય કઠિન ગ્રંથો પણ રચ્યા છે. સદીઓ પછી જૈન શાસનમાં આ. હરિભદ્ર કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની યાદને તાજી કરાવી. આથી જ તેમના માટે લઘુ હરિભદ્રસૂરિ, દ્વિતીય હેમચંદ્ર, કૂર્ચાલ સરસ્વતી, મહાન્ તાર્કિક, વાચકવર્ય જેવાં ઉપનામાં પ્રયોજાયાં છે. તેમના જીવન વિશે ઘણું ઘણું લખાયું છે અને લખાઈ રહ્યું છે. તેથી અહીં તે વિશે વધુ ન લખતાં જ્ઞાનસાર અને અધ્યાત્મસાર ગ્રંથમાં આવતા અધ્યાત્મ અનુભવ વિશે કાંઈક વિચારીએ. ઉપાધ્યાયજી મહારાજે રચેલ સાહિત્યમાં ભાગ્યે જ કોઈ વિષય અછૂતો રહ્યો છે. દર્શન શાસ્ત્રના જટિલ ગ્રંથોમાં તર્કની જાળ ગૂંથનાર મહોપાધ્યાયજીની કલમ અધ્યાત્મને માર્ગે વળે છે ત્યારે પદે પદે મહાયોગીની અનુભવવાણીની અનુભૂતિ થાય છે. સાહિત્ય, અલંકાર, છંદ, તર્ક આગમ, આચાર, ઉપદેશ અને ન્યાય વિષયક તમામ સાહિત્યમાં શિરમોર ગણાય તેવા બે મહાનું ગ્રંથો એટલે જ્ઞાનસાર અને અધ્યાત્મસાર. એક ગ્રંથમાં સમગ્ર જ્ઞાનનો સાર અને બીજામાં અધ્યાત્મનો સાર આવ્યો છે. આ ગ્રંથો ઋતસાગરના મંથનથી પ્રાપ્ત થયેલ અમૃત સમાન તથા શ્રત અને સાધના રૂપી દધિના મંથનમાંથી નીપજેલ નવનીત સમાન છે. આથી જ જ્ઞાનસારને વિદ્વાનોએ જૈનગીતાની ઉપમા આપી છે. જ્ઞાનસાર ઉપર ઘણું ઘણું સાહિત્ય સર્જાયું છે. તેની અપેક્ષાએ અધ્યાત્મસાર ગ્રંથ ઉપર સાહિત્ય નિર્માણ ઓછું થયું છે. તેનું એક કારણ એ હોઈ શકે છે કે આ ગ્રંથ સાવ સરળ નથી, વિષય તત્ત્વજ્ઞાન સભર હોવાથી સમજવામાં જટિલ પણ ખરો. પરંતુ તેથી તેની મહત્તામાં ક્યાંય ન્યૂનતા આવતી નથી. વિદ્વાનોએ જ્ઞાનસારને જૈનગીતા કહી હોય તો એમ કહી શકાય કે અધ્યાત્મસાર એ જૈનોની અષ્ટાવક્ર ગીતા છે. જેમ અષ્ટાવક્ર ગીતામાં પ્રબુદ્ધ શિષ્ય (જનક મહારાજા) અને પ્રબુદ્ધ ગુરુ(અષ્ટાવક્ર)નો સંવાદ છે તેવી જ રીતે અહીં સૌજન્ય : શ્રી રમણિકલાલ હરખચંદ દોશી, કાંદીવલી મુંબઈ (૧૩૯] Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી મહારાજે પ્રબુદ્ધ સાધકને નજર સમક્ષ રાખી રચેલ જ્ઞાનસાર ઉત્તમ કોટીનો ગ્રંથ છે. જ્ઞાનસારમાં ૩૨ વિષયો ઉપર નવનીત સમાન આઠ-આઠ શ્લોક રચવામાં આવ્યા છે જ્યારે અધ્યાત્મસારમાં અધ્યાત્મમાર્ગે આગળ વધનાર સાધકને ઉપયોગી થાય તેવા વિષયો ઉપર વિસ્તૃત ચિંતન રજૂ કરવામાં આવેલ છે. મોક્ષાભિલાષી આત્માર્થી જીવો માટે આ બંને ગ્રંથો ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. આ ગ્રંથોમાં આત્મા વધુ નિર્મળ બનીને પૂર્ણ બને તે માટેના ઉપાયોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે તેમ જ્ઞાનસ્થ તં વિરતિ: જ્ઞાનનું ફળ વિરતિ છે તેવી જ રીતે આ બંન્ને ગ્રંથ દ્વારા વિરતિની વાત કરવામાં આવી છે. વિરતિ કોને કહેવાય અને કેવી રીતે પ્રાપ્ત થાય છે. તેનું સુંદર ધ્યાન આ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. આથી જ સંયમી આત્માર્થી જીવોને આ બંને ગ્રંથો અતિપ્રિય છે, તેને મોઢે કરે છે અને પ્રતિદિન પારાયણ પણ કરે છે. આ બંને ગ્રંથોમાં ઉપાધ્યાયજીએ પોતાને થયેલ અનુભવની વાત જણાવી છે. બીજી બધી વાતમાં સાધકને અલ્પ સાધનો સહયોગી બની શકે પણ સાધના માટે તો સાધકે સ્વયં પુરુષાર્થ કરવો પડે છે. આ સાધના કરતાં કરતાં જીવને જે અનુભવ થાય છે તે તો જગતના અન્ય કોઈ પણ અનુભવ કરતાં શ્રેષ્ઠ અને ચડિયાતો હોય છે. તેની ઉપમા આપી ન શકાય તેવો શ્રેષ્ઠ અનુભવ સાધકને થાય છે. આવા સ્વાનુભવની વાત અષ્ટકમાં તથા અધ્યાત્મસારમાં કરેલી છે. કલિકાલ-સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં સ્વાનુભવકથન નામક પ્રકાશમાં નિજાનંદની મસ્તી પામવાની પ્રક્રિયા દર્શાવી છે. તેમણે મનને જીતી તેના સ્વામી બનવા માટેની સુંદર ચર્ચા કરી છે. યોગીઓ યમનિયમ-આસન-પ્રાણાયામ કરે પરંતુ મન ન જિતાયું હોય તો બધું જ નિરર્થક છે. મનને જીત્યા પછી બધી પ્રક્રિયા નિરર્થક છે. માટે મન જ જીતવું શ્રેયસ્કર છે. આથી ઉદાસીન ભાવ દ્વારા મનની વિષયોન્મુખતા દૂર કરી આત્મોન્મુખતા તરફ જવાની સુંદર રજૂઆત કરી છે. ઉપાધ્યાયજી મ. સા. સામે આ ગ્રંથ હશે તેમણે પણ ચિત્તની વૃત્તિઓ ઉપર વિજય મેળવવાની જ વાત કરી છે. છતાંય કેટલીક નવી વાતો કરી છે જે સાધકોને ઉપયોગી છે. જ્ઞાનસારના અનુભવઅષ્ટકમાં અનુભવની મહત્તા વર્ણવતાં જણાવ્યું છે કે સમસ્ત શાસ્ત્રોનું કર્તવ્ય તો માત્ર દિશાદર્શન કરાવવાનું છે. સંસારસમુદ્રથી પાર પામવા માટે તો અનુભવ જ અગત્યનો ભાગ ભજવે છે. આત્મા તો ઇન્દ્રિયોથી પર છે. ઇન્દ્રિયાતીત છે, તેનો અનુભવ શાસ્ત્રની યુક્તિ-પ્રયુક્તિથી થઈ શકતો નથી. આત્માનો અનુભવ સ્વાનુભવથી જ શક્ય છે. માટે કહે છે કે માત્ર કલ્પનાના ઘોડા દોડાવવાથી, તર્કો અને વિતર્કો કરવાથી શાસ્ત્ર રૂપી પરમાન્નનો આસ્વાદ માણી શકાતો નથી. આ વાતને એક સુંદર ઉપમા આપી સ્પષ્ટ કરી છે કે તર્કો રૂપી કડછીને પરમાત્રના આસ્વાદનો ક્યારેય ખ્યાલ આવતો નથી, ૫૨માન્નની મધ્યમાં રહેવા છતાં તે તેની અનુભૂતિ કરી શકતી નથી. તેની અનુભૂતિ માટે તો અનુભવ રૂપી જીભની જરૂર પડે છે. જેની પાસે અનુભવ જિહ્વા હોય છે તે આસ્વાદ માણી શકે છે. માટે જ પુસ્તકોથી, વાગ્વિલાસથી કે વાદવિવાદથી બ્રહ્માનુભૂતિ થઈ શકતી નથી, બ્રહ્માનુભૂતિ તો સાક્ષાત્ અનુભવદૃષ્ટિથી જ થઈ શકે. અંતે ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે માત્ર શુષ્ક શાસ્ત્રજ્ઞાનીને તો શબ્દ બ્રહ્મનો બોધ થઈ સૌજન્ય : શ્રી ધીરજબેન રતિલાલ સલોત, પાર્લા મુંબઈ |૧૪૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ શકે છે પરંતુ પરબ્રહ્મને તો સ્વાનુભવ દ્વારા જ જાણી શકાય. આમ આ અષ્ટકમાં આત્માનુભવ કરવા માટે અનુભવની મહત્તા દર્શાવી છે. કેવળ કોરા શાસ્ત્રજ્ઞાનથી કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી તેમ જ શાસ્ત્રજ્ઞાન તો દિશા જ ચીંધી શકે, સાચો આસ્વાદ તો અનુભવ દ્વારા જ માણી શકાય. આવો અનુભવ કેવી રીતે મેળવી શકાય ? આવા અનુભવની શી પ્રક્રિયા છે? તેનો સરળ માર્ગ કયો ? તેમાં વચ્ચે ક્યા કયા અવરોધો આવી શકે ? સાધકતા અને બાધકતા કઈ ? તેની સુંદર છણાવટ અધ્યાત્મસાર ગ્રંથમાં અનુભવ અધિકારમાં જણાવી છે. અધ્યાત્મનો માર્ગ એટલે અહંને ઓગાળી નાંખવાનો, સ્વને નામશેષ કરી શાશ્વતમાં સમાઈ જવાનો માર્ગ છે. આવા માર્ગે ચાલવા માટે હિંમત અને શૌર્ય જોઈએ. બધા જ મનુષ્યોમાં શૌર્ય સંભવે નહીં. આથી કેટલાય કાયર મનુષ્યો પ્રશ્નો કરતા હોય છે કે કશું જ કર્યા વગર માત્ર શૂન્ય-મનસ્ક બેસી રહેવાનો શો અર્થ ? આવા બીજા અનેક પ્રશ્નો ઉદ્દભવે. તેનો જવાબ ઉપાધ્યાયજીએ અનુભવ દ્વારા આપ્યો છે કે બધી જ વસ્તુઓથી અલિપ્ત થયા પછી, નિજાનંદની મસ્તીમાં મસ્ત બનેલા આત્માને જે અનુભૂતિ થાય છે તે આ જગતમાં થતી અન્ય કોઈ પણ આહૂલાદક અનુભૂતિ જેવી કે પ્રિયતમાના આશ્લેષથી, ચંદનના લેપથી, સમૃદ્ધિના ભોગથી કે વિલાસી અવસ્થાથી પણ અનેક ગણી ચડિયાતી છે. તેની તુલના આ જગતના કોઈ પદાર્થ સાથે થઈ શકે તેમ નથી. મુગ્ધજનોને આવી અનુભૂતિ ક્યાં થઈ હોય? માટે જ તેઓ આશંકા કરે છે. પર-પદાર્થથી થતી રસાનુભૂતિ તો ક્ષણિક અને ભ્રામક હોય છે. તેનાથી પર થવા માટે મનને સમજવું આવશ્યક છે. મનની વૃત્તિઓને સમજી શકીએ તો તેના ઉપર વિજય પણ મેળવી શકાય, તેથી જ તેના ભેદ-પ્રભેદ પણ જાણવા જોઈએ. પતંજલિએ યોગસૂત્રના બીજા સૂત્રની રચના કરતાં જણાવ્યું છે કે યોગ એ છે કે જેના દ્વારા ચિત્તની વૃત્તિઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય. ભાષ્યમાં ચિત્તની વિભિન્ન વૃત્તિઓ વર્ણવી છે. ઉપાધ્યાયજી મ. સાહેબે પણ તે જ ચિત્તવૃત્તિઓની વાત અહીં દર્શાવી છે. ચિત્ત પાંચ પ્રકારનાં છે. (૧) ક્ષિપ્ત :- વિષય અને રાગાદિમાં મગ્ન (૨) મૂઢ :- ઉભયલોક સંબંધી વિવેક રહિત (૩) વિક્ષિપ્ત :- આસક્ત અને અનાસક્ત અવસ્થા (૪) એકાગ્ર :- સમાધિમાં સ્થિર (૫) નિરુદ્ધ :- બહારના વિષયોનો ત્યાગ કરી આત્મા વિશે જ રક્ત (આસક્ત) ઉપર જણાવેલી પાંચ અવસ્થામાંથી પહેલી ત્રણ અવસ્થા સમાધિ માટે ઉપયોગી નથી. તે અવસ્થામાં વાસ્તવિક સુખની અનુભૂતિ થતી નથી. વાસ્તવિક સુખાનુભવ છેલ્લી બે અવસ્થામાં થાય છે. પહેલી બે અવસ્થા તો ધ્યાન માટે સર્વથા વર્ષ છે. ત્રીજી અવસ્થામાં મન સ્વ અને પરમાં ગમનાગમન કરે છે. યોગમાર્ગમાં આ અવસ્થાને યાતાયાત અવસ્થા તરીકે પણ વર્ણવી છે. આ સમયે મનની સ્થિતિ બાળક જેવી હોય છે. જેમ બાળકને સમજાવવાથી શાંત થાય છે તેવી જ રીતે અહીં પણ મનને આલંબન મળતાં ધીરે ધીરે શાંત થતું જાય છે. ચંચળતા હટતી જાય છે. સૌજન્યઃ શ્રી નિર્મળાબેન ધીરજલાલ શાહ, પાર્લા મુંબઈ (૧૪૧) Page #183 -------------------------------------------------------------------------- ________________ આલંબનની આવશ્યકતા : ત્રીજી અવસ્થામાં મન આલંબન દ્વારા ધ્યાન માર્ગે આગળ વધે છે. શુભ આલંબન અને શુભધ્યાન દ્વારા આનંદનો કંઈક આસ્વાદ માણે છે. શુભ આલંબન મળતાં મન બાહ્ય આલંબનોથી દૂર હટે છે. વળી શુભ ધ્યાન દ્વારા વૃત્તિઓ લય પામતી જાય છે છેવટે મન સંપૂર્ણ શાંત થઈ જાય છે. જેમ ઈન્જન વગર અગ્નિ શાંત થાય છે તેવી જ રીતે બાહ્ય આલંબન વગર મન લય પામે છે, શાંત થઈ જાય છે. માટે ત્રીજી અવસ્થામાં આલંબનની આવશ્યકતા જણાવી છે તે ધ્યાનમાર્ગના પથિક માટે આદરણીય છે, અનુમોદનીય છે. અવરોધક પરિબળો : પૂર્વકાલીન મલિન સંસ્કારોને કારણે યોગમાર્ગે આગળ વધતા આત્માને અનેક આપત્તિઓ તો આવે જ. બાહ્ય આપત્તિઓ તો ટાળી શકાય પરંતુ આન્તરિક શત્રુઓ ઉપર વિજય મેળવવો દુષ્કર છે. ઉપાધ્યાયજી મહારાજે સ્વાનુભવ દ્વારા ઉદ્ઘોષણા કરી છે કે સાધકે શોક, મદઅભિમાન, કામવિકાર, મત્સર-ઈર્ષા, કલહ-વાગ્યુદ્ધ, કદાગ્રહ, વિષાદ, વૈરવૃત્તિ – આ બધાં અવરોધક પરિબળો શત્રુ જેવાં છે. તેનાથી સતત બચતા રહેવું. જ્યોતિ દર્શન - મન જ્યારે શાંત થઈ જાય છે, ચિત્તની વૃત્તિઓ લય પામી જાય છે. ત્યારે આત્તર જ્યોતિનાં દર્શન થાય છે. આ જ્યોતિના પ્રકાશથી અવિદ્યા અને મોહના અંધકારનો નાશ થઈ જાય છે. અન્ય દર્શનોમાં આ અવસ્થાને આત્મસાક્ષાત્કારની અવસ્થા તરીકે વર્ણવી છે. અહીં માનસિક જડતા દૂર થઈ જાય છે. અને આત્મિક ગુણોની અનુભૂતિ થવા લાગે છે. આથી જ આવી અવસ્થાને અધ્યાત્મસાર ગ્રંથમાં અંતરાત્મદશા જણાવી છે. આ દિશામાં જીવ ધીરે ધીરે પરમાત્મા પ્રતિ પ્રયાણ આદરે છે. અવસ્થા ભેદથી આત્માના ત્રણ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. (૧) બહિરાત્મા - વિષય અને કષાયના આવેશમાં અટવાયેલો તત્ત્વ વિશે અશ્રદ્ધા ધરાવનાર, ગુણો પ્રતિ દ્વેષ ભાવ રાખનાર, આત્મતત્ત્વને ન જાણનાર અને કાયાને જ આત્મા તરીકે સ્વીકારનાર બહિરાત્મા છે. (૨) અત્તરાત્મા :- તત્ત્વશ્રદ્ધા ધરાવનાર, જ્ઞાનવાનું, મહાવ્રત ધારણ કરનાર, અપ્રમાદી અને મોહનો જય કરનાર આત્મા અત્તરાત્મા છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપી રત્નત્રયીનો ધારક આત્મા અન્તરાત્મા છે. (૩) પરમાત્મા - કેવળજ્ઞાન ધારણ કરનાર, મન, વચન અને કાયાના યોગોનો નિરોધ કરનાર, સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધશિલા ઉપર નિવાસ કરનાર પરમાત્મા છે. વિવેક યુક્ત માણસ બ્રહ્મત્વને પામે છે. બહિરાત્મ દશા છોડી અંતરાત્મ દશા પામી અને ૪િ૨) સૌજન્યઃ શ્રી રમણલાલ ડાહ્યાભાઈ શાહ, અંબાસણ Page #184 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા દશાને પામે છે. આવા પરમબ્રહ્મ વંદનીય છે, તે જ સાચા ગુરુ છે. અધ્યાત્મ માર્ગે ગુરુની પરમાવશ્યકતા હોય છે. પણ ગુરુ કોને બનાવવા ? સાચા ગુરુ કોણ? તેનો ઉત્તર આપવા ઉપાધ્યાયજી મ. સા. જણાવે છે કે આચારાંગ સૂત્રમાં દર્શાવેલ આચાર પ્રમાણે જીવન જીવનાર જ સાચા ગુરુ છે. તેમની નિર્દભ સેવા પણ અજ્ઞાન રૂપી ઝેરનો નાશ કરે છે. માટે આવા જ ગુરુ સેવ્ય છે. આત્મશુદ્ધિના ઉપાયો : પરમાત્મ-તત્ત્વ સુધી પહોંચવા આત્મશુદ્ધિ આવશ્યક છે તે માટે ઉપાધ્યાયજીએ ખૂબ જ સુંદર ઉપદેશ આપ્યો છે. કેટલાક સચોટ ઉપાયો જણાવ્યા છે. જીવનના અનુભવમાંથી પ્રગટેલા આ ઉપાયો કોઈ પણ સાધક માટે અનુસરણીય છે. સર્વ પ્રથમ જણાવે છે કે, પંચાંગી આગમ ગ્રંથો અને સ્યાદ્વાદ શ્રત પરમઆલંબન છે. પ્રવચન ભક્તિ અર્થાત વિધિ અનુસાર આચરણ, વિધિનું કથન અને અવિધિનો નિષેધ, અધ્યાત્મ ભાવનાથી ઉજ્જવળ ચિત્તની વૃત્તિ, પૂર્ણક્રિયાનો અભિલાષ આત્મશુદ્ધિ કરનાર છે. શક્ય ક્રિયાનો આરંભ અને શુદ્ધ પક્ષ શુભ ભાવના નિર્માતા છે. માટે સદાય તે જ આચરણ કરવું. આથી વિપરીત આચરણ કરનારનું અહિત થાય છે. હિતશિક્ષા :- અનુભવ અધિકારમાં જીવોને હિતશિક્ષા આપતાં જણાવ્યું છે કે સાધકે નીચે જણાવેલ વાતો ધ્યાનમાં રાખવી. (૧) આત્મતત્ત્વનો નિશ્ચય કરવો. (૨) લોકસંજ્ઞાનો ત્યાગ કરવો. (૩) શ્રદ્ધા અને વિવેકપૂર્વક યત્ન કરવો. (૪) જગતમાં કોઈને પણ નિંદ્ય ન ગણવા. (૫) પાપી આત્માની ભવસ્થિતિની ચિંતા કરવી. (૬) ગુણવાનની પૂજા કરવી. (૭) ગુણાંશ ધરાવનાર પ્રત્યે પણ રાગ રાખવો. (૮) બાળક પાસેથી હિતકારી વચન ગ્રહણ કરવું. (૯) દુર્જનના પ્રલાપ સાંભળી દ્વેષ ન કરવો. (૧૦) પાશ જેવી પરાશા છોડી દેવી. (૧૧) કોઈ સ્તુતિ કરે તો વિસ્મય ન પામવો અને નિંદા કરે તો શ્વેષ ન રાખવો. (૧૨) ધર્માચાર્યોની સેવા કરવી. (૧૩) તત્ત્વજિજ્ઞાસા રાખવી. સૌજન્ય : શ્રી અમૃતલાલ પરસોત્તમદાસ શાહ, કરણનગર [૧૪૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શૌચ, સ્થિરતા, નિર્દભતા, વૈરાગ્ય, આત્મનિગ્રહ કરવો. (૧૫) સંસારની અજ્ઞાનતાનું ચિંતન કરવું. (૧૬) દેહની વિરૂપતા વિચારવી. (૧૭) ભગવાન પ્રત્યે ભક્તિ રાખવી. (૧૮) એકાન્ત પ્રદેશનું સેવન કરવું. (૧૯) સમ્યક્તને સ્થિર રાખવું. (૨૦) પ્રમાદરિપુનો વિશ્વાસ ન કરવો. (૨૧) આત્મતત્ત્વને ધ્યેય માનવું. - (૨૨) સર્વત્ર આગમ પ્રમાણ જ શ્રેષ્ઠ માનવું. (૨૩) કુવિકલ્પ ત્યાગવા. (૨૪) વૃદ્ધજનોનો માર્ગ આચરવો. (૨૫) તત્ત્વનો સાક્ષાત્કાર કરવો. (૨૬) આત્માનંદથી પૂર્ણ થવું. આ હિતશિક્ષા યોગમાર્ગના સાધક માટે તો ઉપયોગી છે પરંતુ સામાન્ય માનવી પણ જીવનમાં ઉતારે તો ખૂબ જ સુંદર જીવન જીવી શકે. આજેય આ વાણી પ્રસ્તુત છે. આ આખાય અધિકારમાં વર્ણવેલી વિગતો મહાયોગીના અનુભવમાંથી નીપજેલું નવનીત છે. તેનું ચિંતન, મનન અને નિદિધ્યાસન આત્મોન્નતિકારક છે. આવા ઉપનિષદ્ જેવા શ્રેષ્ઠ ગ્રંથ રચયિતા ઉપાધ્યાયજી મહારાજને કોટિ કોટિ વંદન. (૧૪૪) સૌજન્ય : શ્રી બાબુલાલ અમૃતલાલ શાહ, અમદાવાદ Page #186 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિની અદ્ભુત શક્તિ શ્રી રસિકલાલ શાન્તિલાલ મહેતા (સુઈગામવાળા) સંસારમાં સોહામણો સમય જો કોઈ હોય તો તે જિનભક્તિવાસિત. જિન ભક્તિએ સાધનાનું મુખ્ય અંગ છે. અનાદિ અનંત સંસારમાં દુઃખોનો અંત જિનભક્તિ વિના નથી જ નથી. સંસાર એટલે દુઃખોનું ઘર, સંસાર એટલે આપત્તિઓની ખાણ, સંસાર એટલે યાતનાઓની ફેક્ટરી, સંસાર એટલે વિડંબનાઓનો ડુંગર, વેદનાઓનો સાગર, એ સંસારને મહાત કરવા જિનોપાસના રામબાણ ઉપાય છે. અનાદિકાળથી જીવ પ્રતિસમયે અનંત કર્મો બાંધે છે. એની ઘટમાળ એવી ચાલે છે કે એક ભોગવાય ત્યાં અનેક નવાં બંધાય, જેથી આ ગહન સંસારગર્તામાં જીવ ડૂબતો જ જાય. કોઈ ભવિતવ્યતાના યોગે એક જીવ સિદ્ધ બનવાના નાતે અનાદિ નિગોદમાંથી નીકળવાનો આત્માને કોઈ દુર્લભ સમય પ્રાપ્ત થઈ જાય છે. અને ત્યારબાદ વ્યવહાર રાશિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં ભવ્યાત્માને સમુદ્રમાં અટવાતા વહાણને દીવાદાંડીની જેમ જિનેશ્વરભગવંતનો સંપ્રયોગ પ્રાપ્ત થઈ જાય છે. બસ પછી આધિ-ઉપાધિ અને વ્યાધિની આગ જરૂર બુઝાવાની. અર્થાત્ સંસારનો અંત આવવાનો. નાટકીયાના વેષપરિવર્તનની જેમ જીવ અનેક જન્મારાઓમાં અનેક રૂપ ધારણ કરે છે. ભવભ્રમણ કરે છે. તેમાં દૈવયોગે સેવાળમાં પડેલા છિદ્રમાંથી કૂપમંડૂકને ચંદ્રનું દર્શન થાય તેમ દશ દષ્ટાન્ત દોહિલા મળેલા માનવજન્મમાં જૈન ધર્મની પ્રાપ્તિ અને જિનેશ્વરનું દર્શન પ્રાપ્ત થાય છે. અરિહંત પરમાત્માની ઓળખાણ થાય છે. અરિહંત એટલે જગતનું સાચું સ્વરૂપ ઓળખાવનાર, અરિહંત એટલે વાસ્તવિકતાને સમજાવનાર, અરિહંત એટલે યથાર્થ રાહ બતાવનાર, આ વાત પિસ્તાળીસ આગમની પૂજામાં બતાવેલ છે. “ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા.” આવા અરિહંત પરમાત્માની ભક્તિ જે પ્રાણી અરિહંત ભગવાન મળવા છતાં કરી શકતો નથી તેણે માનવ જન્મ ફોગટ ગુમાવ્યો છે. “તે પ્રભુની પૂજા વિના રે, જનમ ગુમાવ્યો ફોક સલુણા.” સૌજન્ય : શ્રી કાંતિલાલ દલીચંદ દોશી, સાવરકુંડલા Page #187 -------------------------------------------------------------------------- ________________ આવા અરિહંત પરમાત્માને સત્ય સ્વરૂપે ઓળખી લેવાય, તેમણે બતાવેલ તત્ત્વોજીવાદિનું સ્વરૂપ (રહસ્ય) સમજી લેવાય, તે પરમેશ્વરે જે કહ્યું છે તે જ બરાબર છે. નિહિં TUત્ત તમેવ સર્વે તેવી શ્રદ્ધા થઈ જાય એટલે સમ્યક્ત આવી જાય, તો તેમના ચીંધેલા માર્ગે પ્રયાણ કરવાનું શક્ય બને, સુલભ બને. આ વીતરાગદેવ એવા જિનેશ્વર પરમાત્માની ભક્તિથી કોઈ તરી ગયા. સંસાર તરવાનું જો કોઈ અમૂલ્ય સાધન હોય તો તે જિનભક્તિ જ છે. રાવણે મંદોદરીના નૃત્ય સાથે તાલ મેળવી વીણાવાદન કરતાં મનને પરમાત્મામાં લીન બનાવીને પરમાત્મપણું ઉપાર્જન કર્યું. તીર્થકર નામ કર્મ બાંધ્યું. તીર્થકરદેવની ભાવપૂર્ણ ઉત્તમોત્તમ દ્રવ્યોથી અષ્ટપ્રકારી (દ્રવ્ય) પૂજા પણ મુક્તિસુખનું અનન્ય સાધન બને છે. અષ્ટપ્રકારી પૂજામાંની એક-એક પૂજાથી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયેલા નાગકેતુ આદિ અનેક આત્માઓ દષ્ટાન્ત રૂપ છે. અર્થાત્ જેમ જલપૂજા કરતાં ભાવના ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન પામ્યા છે. તે પ્રમાણે ચંદનપૂજા-પુષ્પપૂજા વગેરે કરતાં કરતાં કેવલજ્ઞાન મેળવનાર અગણિત આત્માઓ છે. આ કલિયુગમાં લઘુકર્મી આત્માઓને ખરેખર જો કોઈ આધાર અવલંબન હોય તો જિન પ્રતિમા અને જિનાગમ છે. “જિનપડિમા જિનાગમ ભવિયણકો આધાર” પૂર્વાચાર્યોની આ પંક્તિ સાક્ષી પૂરે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય પરમાત્માની મઝથી સ્તવના કરતાં કહે છે કે तथापि श्रद्धामुग्धोऽहं, नोपालभ्यः स्खलनपि, विशृंखलापि वाग्वृत्तिः श्रद्धानस्य शोभतो" || હે વીતરાગ પરમાત્મા ! તમારે વિશે શ્રદ્ધા કરનારો હું તમારી સ્તવના કરતાં ખચકાવું, તો પણ ઉપાલંભને પાત્ર નથી. કારણ શ્રદ્ધાવાન આત્માની ત્રુટક ત્રુટકપણે વાણી દ્વારા કરાતી સ્તવના શોભે છે, યોગ્ય છે. કારણ ગુણગાન કરવામાં શ્રદ્ધા જ મુખ્ય કારણ છે. પ્રભુપૂજા-પ્રભુદર્શન અને પ્રભુના ધ્યાનના માધ્યમથી ધ્યાતા ધ્યેયને જરૂર પામે છે. અરિહંત પદને પ્રાપ્ત કરે છે. પરંપરાએ નિર્વાણપદને પણ પ્રાપ્ત કરે છે. પરમાનંદનું બીજ જો કોઈ હોય તો જિનભક્તિ જ છે. આગમની પૂજામાં પણ કહ્યું છે કે જેમ જેમ અરિહાને સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા” જેમ જેમ અરિહંત પરમાત્માની ઉપાસના કરીએ તેમ તેમ વિશેષ જ્ઞાન યાવત્ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. એવી કોઈ અદ્ભુત પળ આવી જાય. અરિહંતના સ્વરૂપમાં તન્મય બનેલા આત્માનો અરિહંતને ભાવોલ્લાસથી એક પણ નમસ્કાર થઈ જાય તો આત્મા ભવસમુદ્રથી જરૂર તરી [૧૪] સૌજન્યઃ શ્રી વિમળાબેન નવીનચંદ વખારિયા, કોલવડા Page #188 -------------------------------------------------------------------------- ________________ જાય છે. જેમ શ્રીપાળ અને મયણાએ અરિહંતાદિ નવપદની અપૂર્વ ભાવભક્તિ કરી ઐહિક પારલૌકિક અને પરંપરાએ આત્મિક સુખ મેળવ્યું. “દેહરે જાવા મન કરે, છઠ્ઠ તણું ફળ પાવે” આ ચૈત્યવંદનમાં જણાવ્યા મુજબ અરિહંત પરમાત્માની પૂજા-ભક્તિ કરવાનો વિચાર કરવા માત્રથી છઠ્ઠનું ફળ મેળવે છે. ત્યારબાદ ચૈત્ય તરફ જતાં અનેકગણું ફળ પામે છે. અને જિનેશ્વર ભગવંતના દર્શનથી અનંતગણું ફળ પ્રાપ્ત કરે છે. આમ અરિહંતની ભક્તિથી અપરિમિત સુખ મેળવાય છે. આ કલિયુગમાં પણ અરિહંતના ધ્યાનથી અરિહંત પરમાત્મા પ્રત્યે આદર્શભક્તિથી તેમને ભેટવા જતાં સંકટો દૂર થવાના અનેક દાખલા છે. ઘણાં વર્ષો પહેલાં એક વખત કોઈ યાત્રાળુ પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથના ધ્યાનપૂર્વક યાત્રાર્થે આવતાં રસ્તામાં લૂંટારુઓ લૂંટવા આવ્યા. પરમાત્માના ધ્યાનથી શાસનદેવે ઘોડેસવાર સ્વરૂપે આવી રક્ષણ કર્યું. લૂંટારુઓથી બચાવ્યા. અને તે યાત્રિકો ભાવપૂર્ણ ભક્તિ કરવા નિર્વિને શંખેશ્વર પહોંચ્યા અને હર્ષના આંસુ સાથે અપૂર્વ ભક્તિ કરી. જિનેશ્વર દેવોની આ સાચી ભક્તિ જૈન શાસનને સમજનાર જ પામી શકે છે. જૈન શાસનને સમજવા માટે સમ્યજ્ઞાનની અનિવાર્ય જરૂર છે. આજે જૈન શાસનમાંજૈનોમાં આ સમ્યજ્ઞાન પ્રાથમિક રૂપે જૈન પાઠશાળા-જૈન જ્ઞાનશાળાઓના માધ્યમથી મળે છે. અને તે જૈન પાઠશાળાઓમાં અધ્યાપન કરાવનાર અધ્યાપક બંધુઓ હિન્દુસ્તાન ભરમાં જે કોઈ છે તે બહુલતયા મહેસાણા-શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં તૈયાર થયેલ છે. આમ આ ભૌતિક યુગમાં પણ આત્મકલ્યાણનો શ્રેય કારી માર્ગ જિનભક્તિ છે તે જિનભક્તિનું રહસ્ય-તત્ત્વ સમજાવનાર શ્રી જૈન પાઠશાળાઓ, અને મહેસાણા પાઠશાળા અનિવાર્ય અંગ છે. જેથી પાઠશાળાઓને ઠેર ઠેર ઊભી કરવી, સારી રીતે ચલાવવી, તેના પ્રાણરૂપ અધ્યાપક બંધુઓને તૈયાર કરનાર મહેસાણા પાઠશાળાને પણ જૈન સંઘે ભૂલવી ન જોઈએ. એ સમયને તકાદો છે. સુષુ કિં બહુના. સૌજન્ય : શ્રી સુંદરલાલ મૂળચંદ કાપડિયા, મુંબઈ (૧૪૭) Page #189 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિ અને તેની શક્તિ વસંતલાલ નરોત્તમદાસ શાહ (ભાભરવાળા) માતા જેમ અનેક કષ્ટો વેઠીને પણ બાળકને સુખી કરવા પ્રયત્ન કરે છે, તેમ ઘોર પરિષદો અને ઉપસર્ગોને વેઠી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી શ્રી જિનેશ્વરદેવ જગતના જીવોને સદા સુખી કરવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. શ્રી જિનેશ્વરદેવે આપણા ઉપર અખૂટ વાત્સલ્ય અને અમાપ કરુણા વરસાવી. મોક્ષસાધક સંસ્કૃતિ અને સામગ્રી આપી, પવિત્રતા અને પાત્રતા આપી, પુણ્ય-ત્યાગ-વૈરાગ્ય-સમ્યફદષ્ટિપણું આપ્યું, અગર જીવનમાં જે કંઈ દેખાય છે તે સઘળું તેણે જ આપ્યું, જગતમાં જે બીજું કોઈ ન આપી શકે તેવું અનોખું અને અદ્દભુત આ પરમાત્માએ જ આપ્યું છે. તેના ઉપકારનો બદલો વાળવાનો એક માત્ર માર્ગ છે તેમની હૃદયગત ભક્તિ. પૂર્વની સંસ્કૃતિ જયાં રહેલી છે તેવા આર્યદેશના પ્રત્યેક ધર્મોમાં ભક્તિનો મહિમા દેખાય છે, પણ જિનભક્તિનો મહિમા તો આગમન પાને, ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકાયો છે, ભક્તિ એ એક એવો રસ છે કે જેનો સ્વાદ લીધા પછી તેનો રંગ લાગ્યા વગર રહે જ નહી. જેમ રસોઈમાં બધા જ રસો હોય પણ એકમાત્ર સબરસ (મીઠું) ન હોય તો ભોજન નીરસ લાગે છે, તેમ જીવનના બધા રસોમાં પરમાત્મભક્તિનો રસ ન હોય તો જીવન નીરસ રહે છે, પ્રભુભક્તિના રસની મધુરતા જીવનને રસમય બનાવે છે, જીવનમાંથી નીરસતાને દૂર કરે છે. અનાદિકાળથી જીવ સંસારમાં દુઃખો-વિટંબણાઓ અને પ્રતિકૂળતાઓ વચ્ચે અથડાતો અને કુટાતો આવ્યો છે, તેનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે, આ રાગ અને દ્વેષ માનસિક ભાવો છે, પણ અણુબોંબ સરખા આ રાગદ્વેષના ભાવો આત્માની આંતરિક ઇમારતને પાયામાંથી ધણધણાવી નાખે છે. એની સુખ-શાંતિને હણી નાખે છે. એ રાગની નાગચૂડમાંથી છૂટી પરમસુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરવાના અનેક યોગો છે. પણ જિનભક્તિ યોગનું સ્થાન મોખરે છે. અરિહંત પરમાત્માની અચિત્યશક્તિની શી વાત કરવી ? જેમ ગુંબજ બોલતું નથી પણ આપણા બોલાયેલા શબ્દોનો જ તેમાં પડઘો પડે છે, તેમ પરમાત્મા અપેક્ષાએ કશું આપતા નથી, છતાં આપણી એમના પરત્વેની ભક્તિથી જ ઇચ્છિત બધુંયે મળે છે, જિનભક્તિથી જે નહી થાય ૧૪૮) સૌજન્ય : શ્રી હીરાલાલ ગંભીરમલ વખારિયા, રાધનપુર Page #190 -------------------------------------------------------------------------- ________________ નહી મળે તે બીજાથી તો નહી જ મળી શકે. કારણ અરિહંત પરમાત્મા જેટલું સમર્થ તત્ત્વ આ જગતમાં બીજું કોઈ જ નથી. શ્રી વીરપ્રભુએ, અંબડ પરિવ્રાજકને અડગ શ્રદ્ધા અને શુદ્ધ સમકિતના દર્શન કરાવવા તેની જ સાથે સ્વમુખે શ્રી તુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવ્યા. અંબંડે શ્રી તુલસાશ્રાવિકાના સમકિતની પરીક્ષા કરવા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને ૨૫ મા તીર્થંકરનું રૂપ ધારણ કર્યું. અને દર્શન માટે આવવા સુલતાને સંદેશો મોકલ્યો, પણ શ્રી તુલસીશ્રાવિકા ન ગયાં. કસોટીમાંથી પાર ઊતર્યા. આ મસ્તક નમે તો ફક્ત તારા જ ચરણમાં, બીજે ક્યાંય નહીં, જે મસ્તકમાં એક માત્ર પરમાત્માના દાસત્વની અને શાસનની ખુમારી ભરી છે એ શી રીતે બીજે નમે ? પ્રભુએ સ્વમુખે ધર્મલાભ કહેવડાવ્યા જાણી મન મૂકીને નાચતાં શ્રી સુલતાશ્રાવિકાએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. આ છે અડગ શ્રદ્ધા-આ છે પ્રભુની ભક્તિ. આ છે પ્રભુભક્તિની શક્તિ. શ્રી રાવણ મહારાજાએ આત્માની સાથે એકમેક થઈને રહેતા દેહનો પણ રાગ તોડ્યો, પગની નસ તોડી વીણાના તાર સાંધીને પ્રભુભક્તિ અખંડ રાખી . આ છે સમર્પણની પરાકાષ્ઠા. સુલસા શ્રાવિકા વગેરે અનેક આત્માને જિનપદ આપનાર શ્રી જિનેશ્વરદેવની જે ત્રણેય સંધ્યાએ પૂજા કરે છે, તે જીવ ત્રીજે અથવા સાતમે કે આઠમેં ભવે અવશ્ય સિદ્ધિપદને પામે છે. ઇન્દ્ર મહારાજાઓ મેરૂપર્વતના શિખર ઉપર પ્રભુનો માત્ર અભિષેક કરવા જ પડાપડી કરે છે એવું નથી, પ્રભુના હવણજળથી ભીની થયેલી ધરતી પર આળોટીને એ ભીની માટીથી દેહને રગદોળીને પરમઆલાદનો અનુભવ કરે છે. જિનેશ્વરદેવની ભક્તિની આ અચિન્ય શક્તિ છે કે જે ઈન્દ્રના ઐશ્વર્યને ભુલાવી નાનકડા બાળક તુલ્ય નિર્દોષ મનથી પરમાત્માના હવણજળમાં આળોટવામાં આનંદ અપાવે છે. શ્રેણિક મહારાજાના રોમ રોમમાં પ્રભુભક્તિ એવી વસી હતી કે બળતા દેહમાંથી “વીર, વિર” નાદ ઊઠતો હતો. આ પ્રભુભક્તિએ તેમને નિજપદ દેહમાનાદિ સઘળુંયે નિજસમ જ આપ્યું. જગતમાં દાસનું દાસત્વ દૂર કરી તેને પણ પોતાના સરખો સ્વામી બનાવે તેવા એકમાત્ર નાથ હોય તો તે શ્રી જિનેશ્વર દેવ જ છે. જાણે અજાણે પણ પરમાત્માની આજ્ઞાનું પાલન થયું છે જેથી આપણે શ્વાસોચ્છવાસ લઈએ છીએ અને મૂકીએ છીએ. આ દેવાધિદેવનો શ્રેષ્ઠ ઉપકાર છે. હે ઉપકારી ! એ ઉપકાર તમારો કદીય ન વીસરે.. સૌજન્ય : શ્રી ખાન્તિલાલ લાલચંદ શાહ, તળાજા Page #191 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની છ આવશ્યકોમાં પ્રધાનતા શ્રી પૂનમચંદભાઈ કે. શાહ (સુરેન્દ્રનગરવાળા) જિનશાસન એટલે શ્રી જિનેશ્વર ભગવંત શ્રી સંઘ અને જિનાગમ. જૈન શાસન છ આવશ્યકમય છે. જિનશાસનની સર્વ આરાધનાઓ છ આવશ્યકમય છે. “ચઉવિસત્યો શ્રી જિનેશ્વર ભગવંતને લક્ષ્ય કરવામાં આવે છે, સામાયિક, પ્રતિક્રમણ, પચ્ચખ્ખા અને કાયોત્સર્ગએ ૪ આવશ્યક શ્રી સંઘને અનુલક્ષીને છે અને વંદન-એ ગુરુ તત્ત્વ અને તેના દ્વારા જિનાગમની પ્રાપ્તિને આશ્રયીને છે. વળી, એ એ આવશ્યકોની ઉપાદેયતા બતાવનાર અને વિધિનિષેધની સ્થાપના કરનાર જિનાગમો છે. છ આવશ્યકનો ક્રમ સહેતુક છે અને વિચારવા જેવો છે. ક્રમ અનેક અપેક્ષાએ આપવામાં આવતો હોય છે. ક્યારેક ઉત્તરોત્તર આવશ્યક વધુ મહત્ત્વ ધરાવતું હોય, ક્યારેક પ્રાપ્તિના સોપાન રૂપ ક્રમ હોય છે, અને ક્યારેક મુખ્યતાને આધારે ક્રમ હોય છે. અહીં જ આવશ્યકોનો ક્રમ મુખ્યતાના આધારે જાણવામાં આવે છે, અને તે ક્રમ આત્મવિકાસના આધારે છે. એટલે કે સામાયિકની સાધના એ મુખ્ય હોઈ તેને અનુરૂપ સહાયક એવાં અન્ય આવશ્યકો તેની સાથે સંલગ્ન છે, કે જેથી ધ્યેય રૂપ, સમત્વની સાધના સરળતા અને સહજતાથી થાય છે. જેમકે “ચઉવિસત્થો આવશ્યક જિનેશ્વર ભગવંતો, કે જેઓ સમત્વથી ભરેલા હોવાથી, તેની આરાધના દ્વારા સમત્વ જ પ્રાપ્ત થાય છે, તે રીતે, વંદન પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન દ્વારા અનુક્રમે જ્ઞાનપ્રાપ્તિ, પ્રતિક્રમણથી પાપનિવૃત્તિ, કાયોત્સર્ગથી મમત્વ-ત્યાગ અને પચ્ચક્ખાણથી આહારાદિ સંજ્ઞાનો પરિહાર-આ બધું અંતે સમત્વ જ આપનારું બને છે. માટે આવશ્યકોમાં સામાયિક આવશ્યક સર્વોપરી છે. અન્ય રીતે વિચારીએ તો, સાધ્યને અનુલક્ષીને આ ષડાવશ્યકની રચના છે. શિવસુખ એ સમત્વનો ભંડાર છે. આત્માનું લક્ષ્ય આ રીતે શિવસુખ છે. તેની સાધના માટે સામાયિક જરૂરી છે. તેથી સાધ્ય રૂપ સમત્વની સાધના સામાયિક દ્વારા સહુ પ્રથમ કરવામાં આવે છે. અને ત્યાર બાદ તેની વિશેષ પ્રાપ્તિ માટે અન્ય આવશ્યકોની પણ આરાધના કરવામાં આવે છે. આ રીતે, સામાયિક સાધન પણ છે અને સાધ્ય પણ છે. તેથી પણ પડાવશ્યકોમાં સામાયિક એ સર્વથી પ્રથમ છે. હવે, સમત્વ રૂપ સામાયિકની સાધના દ્વારા અન્ય આવશ્યકની પ્રાપ્તિ તથા આરાધના કેવી રીતે વાસ્તવિક રીતે પ્રાપ્ત થાય છે અને સરળતાથી અને સહજતાથી તેની આરાધના શી ૧૫૦ સૌજન્ય : શ્રી નવીનચંદ્ર ભીખાલાલ શાહ, ચોટાસણ Page #192 -------------------------------------------------------------------------- ________________ રીતે થઈ શકે છે, તે જોવા-જાણવા માટે પહેલાં સામાયિક રૂપ સમત્વને સર્વાગી રીતે સમજવું જરૂરી છે. સમતા એ સાધનાનો સાર છે, આરાધનાનો આધાર છે, ઉપાસનાનું આંતર બળ છે. કોઈ પણ સાધનાનો અંતિમ સાર સમત્વ છે, સઘળી આરાધના સામાયિક ભાવ સાથે સંબંધ ધરાવે છે અને વિષમ સ્વરૂપના વિનાશ અને સમ સ્વરૂપને સિદ્ધ કરવા માટે સામાયિક છે. દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ તે સમ(સમત્વ) છે, અને તેનો લાભ જેમાં થાય તે સામાયિક છે. કર્મથી આત્માનું સ્વરૂપ વિષમ બન્યું છે, અને તે અર્થમાં સમત્વ કર્મક્ષયના કારણમાં અગત્યનો ભાગ ભજવે છે, તેથી કર્મનિર્જરાનું કારણ સમભાવ રૂપ સામાયિક છે. મૈત્રીભાવ તે સમત્વનું શ્રેષ્ઠ સાધન છે. તે અર્થમાં મૈત્રીભાવ પણ સામાયિક સ્વરૂપ છે. જીવ માત્ર જેમાં શાંતિ, સમાધિ આપવા સાથે અભયદાન અપાય છે-આ રીતે ચૌદ રાજ લોકના જીવ માત્રને આત્મભાવે જોવા જાણવા સાથે એકત્વનો અનુભવ કરાય તે સામાયિક છે. આત્મા પોતે જ કર્મ રહિત શુદ્ધ સ્વરૂપમાં સામાયિક રૂપ છે. આ રીતે સામાયિક તે આત્મા અને આત્મા તે સામાયિક છે. સામાયિક તે નિજ સ્વરૂપ છે. સ્વસ્વરૂપની સિદ્ધિ સામાયિકમાં રહેલી છે. અને તે સામાયિકના ૮ પ્રકાર છે, તે આ પ્રમાણે૧. સમભાવ સામાયિક-કષાયના ઉપશમ રૂપ છે. દાંત શ્રી દમદંતમુનિ. ૨. સામાયિક સામાયિક-“સર્વ જીવ સ્વ-સમાન છે'-આ ભાવ રૂપ છે. દષ્ટાંત શ્રી મેતારજ મુનિ. ૩. સમવાદ સામાયિક - સમ એટલે રાગદ્વેષ વિના સત્ય વચન બોલવા રૂપ છે. દષ્ટાંત શ્રી કાલિકાચાર્ય. ૪. સમાસ સામાયિક - થોડા શબ્દોમાં તત્ત્વ ગ્રહણ કરવા રૂપ છે. દષ્ટાંત શ્રી ચિલાતીપુત્ર. ૫. સંક્ષેપ - શાસ્ત્રોના થોડા શબ્દોમાંથી ઘણો અર્થ વિચારવા રૂપ છે. દષ્ટાંત ૪ પંડિતોની કથા. ૬. અનવદ્ય - પાપ નિવૃત્તિ રૂપ છે. દષ્ટાંત ધર્મરુચિ અણગાર.' ૭. પરિજ્ઞા - વસ્તુને સર્વાગી રીતે જાણવા રૂપ છે. દષ્ટાંત ઇલાચીકુમાર. ૮. પ્રત્યાખ્યાન – પચ્ચક્માણ કરવા પૂર્વક હેયનો ત્યાગ કરવા રૂપ છે. દષ્ટાંત તેટલીપુત્ર મંત્રી. સામાયિક એ ખરા અર્થમાં તો સાવદ્ય યોગ(પાપપ્રવૃત્તિ)ની નિવૃત્તિ રૂપ છે. તેના અન્ય ૪ પ્રકાર આ રીતે છે. ૧. શુદ્ધ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત સામાયિક સૌજન્ય : શ્રી હરેશકુમાર મનસુખલાલ પટવા, જામડા (૧૫૧]. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રુતાભ્યાસ રૂપ શ્રુત સામાયિક ૩. ૨ ઘડીની સાવઘ નિવૃત્તિ રૂપ દેશવિરતિ સામાયિક ૪. તે જ સામાયિક-સર્વથા યાવજ્જીવ માટે તે સર્વવિરતિ સામાયિક, આવા સામાયિકની આરાધના કરવા માટે લક્ષણાદિ જાણવા જરૂરી છે. સામાયિકનું પરમ લક્ષણ ૧. સમતા છે અને તે ૨. શુભ ભાવના, ૩. ઇન્દ્રિયોનો સંયમ અને ૪. આર્ત્ત - રૌદ્રધ્યાનના ત્યાગ રૂપ લક્ષણની પ્રાપ્તિથી મળે છે. વળી, શરીરશુદ્ધિ વસ્ત્રશુદ્ધિ અને ઉપકરણશુદ્ધિ જાળવવી જોઈએ, અને ૪ દોષ ટાળવા જરૂરી છે - તે આ પ્રમાણે—— ૧. શૂન્ય દોષ - સામાયિક વિષે જાણકારી નહીં હોવી. ૨. અવિધિ દોષ - વિધિ ન જાળવવી. ૩. ન્યૂનાધિક દોષ - ઓછી/વધારે વાર સામાયિકમાં બેસવું. ૪. દગ્ધ દોષ - આર્ત્ત-રૌદ્રધ્યાનથી બળી ગયેલ આત્મગુણ. ઉત્તમ લક્ષણ યુક્ત સામાયિકનું ફળ આ પ્રમાણે છે——— શાંતિ, સમાધિ અને આનંદ તે તેનું પ્રત્યક્ષ ફળ છે. અને આત્મશક્તિ(વીર્યોલ્લાસ રૂપ ઉત્સાહ)ની પ્રાપ્તિ રૂપ છે. સાવદ્ય યોગ દુઃખ આપનાર છે, અને તેનો અભાવ તે સુખ આપનાર છે. સામાયિકથી સાધિક ૯૨૫,૯૨૫,૯૨૫ પલ્યોપમનું વૈમાનિક દેવનું આયુ બંધાય છે. અને સર્વ કર્મની સ્થિતિ અંતઃ કોડાકોડી થાય છે. આ બધું સામાયિકનું આનુષંગિક ફળ છે; પરમ ફળ તો કર્મમુક્તિ, દોષમુક્તિ તથા સંપૂર્ણ ગુણયુક્તિ છે. સામાયિક સર્વોપરી છે, ત્યારે સામાયિકના શ્રેષ્ઠ સાધકો કોણ છે ? એ ભાવ આપણા મનમાં જાગે છે. અને ત્યાં ચોવીસે તીર્થંકર ભગવાન આપણી સમક્ષ આવે છે. એથી, ચવિસત્થો આવશ્યક સામાયિક આવશ્યકના ઉચ્ચ આદર્શરૂપ છે. વંદન આવશ્યક સામાયિક આવશ્યકના ઉપાય રૂપ છે; પ્રતિક્રમણ આવશ્યક સામાયિક આવશ્યકની શુદ્ધિ કરે છે; કાઉસગ્ગ આવશ્યક સામાયિક આવશ્યકમાં દૃઢ કરે છે; અને પચ્ચક્ખાણ આવશ્યક સામાયિક આવશ્યકને સુરક્ષિત બનાવે છે. ૧૫૨ સામાયિક સહ કરવામાં આવતી આરાધના શીઘ્ર સફળતાને વરે છે. સામાયિક સહ નમસ્કાર મહામંત્રનો જપ જો ક૨વામાં આવે તો તે સુંદર રીતે થાય છે. સામાયિક સાથે કરવામાં આવતો જ્ઞાનાભ્યાસ શીઘ્ર ચઢે છે. સામાયિક સાથે કરવામાં આવતા ધ્યાનમાં સુંદર લીનતા થાય છે. સામાયિક સાથે કરવામાં આવતી દેવવંદનાદિ ક્રિયા શાંતિ અને સ્થિરતા પૂર્વક થાય છે. અતઃ સામાયિક આવશ્યક સર્વ આવશ્યકોની પુષ્ટિ કરનાર હોવાથી, સર્વ આવશ્યકોની ભૂમિકા રૂપ હોવાથી, અને સર્વ આવશ્યકોના લક્ષ્ય રૂપ હોવાથી સામાયિક આવશ્યકોમાં અગ્રિમ છે. Jain-Education International સૌજન્ય : શ્રી પૂરણમલ ચંદુલાલ કોઠારી, પાલનપુર Page #194 -------------------------------------------------------------------------- ________________ સામાયિક એટલે એકલપંડે મૌન વાર્તાલાપ કુમારપાલ વિ. શાહ (કલિકુંડતીર્થ) મગધ સમ્રાટ શ્રેણિકે કહ્યું, “પ્રભુ મારે મરીને નરકમાં જવાનું છે. એ સાંભળી હું ધ્રુજી ઊક્યો છું. મારી દુર્ગતિ અટકે એ માટે કોઈ ઉપાય મને બતાવો.” મહાવીર ભગવાને કહ્યું “શ્રેણિક તમારી દુર્ગતિ અટકાવવાની તાકાત રાજગૃહમાં રહેતા એક માત્ર પુણિયા શ્રાવકના સામાયિકમાં છે. એના એક સામાયિકનું ફળ તમને આપે તો તમે ન્યાલ થઈ જશો.” શ્રેણિકે પુણિયાના દરવાજે જઈને કહ્યું, “તમારા એક સામાયિકમાં મારા નરકગમનને અટકાવી દેવાની તાકાત ભરી પડી છે. તમો માંગો એટલી અને એવી સંપતિ તમોન આપવા હું તૈયાર છું. પણ મને તમે એક સામાયિકનું ફળ આપો.” ધર્મ અને ધર્મની ક્રિયા વ્યક્તિને એટલી તો સમૃદ્ધ બનાવી આપે છે કે તે યાચક પાસે હોય તો તેની પાસે સમ્રાટ જેવો સમ્રાટ કોડીની કિંમતનો બની જાય છે. પ્રણિયાએ કહ્યું “મારા ચિત્તની પ્રસન્નતાને આપ શી રીતે ખરીદી શકો? ચાહો તો મુઝે ખરીદ લો. લેકિન સામાયિક ખરીદને કા કોઈ ઉપાય નહિ. સામાયિક પાઇજા શકતી હૈ, ઉસે ખરીદા નહી જ શકતા.' દુઃખને ફેડવા ન જવાય, દોષને કાઢવા જવાય, નરકના દુઃખ તોડવા શ્રેણિક પુણિયા પાસે ગયા. સમૃદ્ધિથી સત્ત્વ ખરીદવા જાવ તો સમૃદ્ધિ હારવાની. સામાયિક તો સમગ્ર મગધની સમૃદ્ધિ કરતાંય ચડિયાતી ચીજ છે. એ ચીજની સમ્રાટ જેવા સમ્રાટે પુણિયા પાસે યાચક બનીને યાચના કરાવી. આ સામાયિકની કિંમત કેટલી ? એની તાકાત કેવી ? મહાવીર ભગવાન અને સામાયિક સાથે સંબંધ જોડવાના યોગે પુણિયાને મગધ સમ્રાટની પણ પરવા નથી. સંતોષી હોવું એ લાચારી નથી પણ ખુમારી છે. પુણિયાની કેવી ગજબ ખુમારી !. પુણિયો સંપત્તિના અભાવમાં સુખી હતો. મમ્મણ સંપત્તિના ઢેર પર પણ દુઃખી હતો. સુખનો સંબંધ સંપત્તિ કે સામગ્રીઓ સાથે નથી જ નથી. સંતોષ સાથે છે. દુ:ખનો સંબંધ અભાવ સાથે નથી. અસંતોષ સાથે છે. આપણે અભાવને કારણે નહિ, અસંતોષને કારણે દુઃખી દુઃખી છીએ. સુખની સામગ્રીઓ ભેગી કરી શકાશે, સુખ ભેગું કરી નથી શકાતું જેનાથી સમભાવ ને સંતોષ મળે એનું નામ સંપત્તિ આ પુણિયાનો મુદ્રાલેખ હતો. સૌજન્ય : શ્રી અસ્મિતાબેન નરેશભાઈ શાહ, સલકી ૧૫૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ કરોડ રૂપિયાની કિંમતે એક સામાયિક મળે નહિ અને એક સામાયિકના પ્રતાપે કરોડ વર્ષના દેવતાઈ સુખ નક્કી મળે. તે છતાંય આપણને શું ગમે ? શાલિભદ્ર કે પુણિયો ? સંપત્તિ માટે શાલિભદ્ર અને સામાયિક માટે પુણિયા બનવાનું પસંદ કરીએ. અમાપ ફળને આપનાર આ સામાયિકની મહત્તા જો કોઈ ના સમજે તો એ એનું ભોળપણ છે. સામાયિક શું છે? સામાયિક સંસ્કૃત શબ્દ છે. પ્રાકૃતમાં સામાઈઅ છે. સમભાવનો લાભ આપનાર સામાયિક છે. પર ભાવમાં રહેલા આપણને સ્વભાવ અને સમભાવ તરફ દોરી જનાર યોગ છે. સામાયિક એટલે એકલપંડે મૌન આત્માલાપ-વાર્તાલાપ. આપણી આત્મ-સંપત્તિ ખોવાઈ નથી. ભુલાઈ ગઈ છે. સામાયિક ખોજ છે, શોધ છે. સામાયિક કહે છે ખોવાઈ જાઓ. જડી જશે. જે ચીજ હકીકતમાં આપણી ન હોય એ ચીજ ખોવાઈ જવાનો સંભવ છે. અવરને નહિ, તું તને જ મળ. અંદર ખોવાઈ જતાં અંદર અંતરનાં દ્વાર ખૂલી જશે. સામાયિક ખજાનો ખોલવાની માસ્ટર કી છે. જેઓ પણ આ અગાઉ મોક્ષે ગયા છે. આજે પણ જેઓ મોક્ષે જઈ રહ્યા છે. અને ભવિષ્યમાં મોક્ષે જશે. આ તમામ એકમાત્ર સામાયિકનો જ પ્રભાવ છે. “નવમો નવ નિધિ જાણીએ સામાયિક વ્રતસાર.” તીર્થંકર ભગવાન દીક્ષા લેતાં “કરેમિ સામાયિય”નો ઉચ્ચાર કરે છે. સામાયિક શ્રાવકશ્રાવિકાના છ આવશ્યકોમાંનું એક આવશ્યક છે. શ્રાવકના બાર વ્રતમાંનું નવમું સામાયિક વ્રત છે. દેશવિરતિમાંથી સર્વવિરતિ જીવનમાં જવાનું પ્રવેશદ્વાર સામાયિક છે. સાધુજીવનનો આંશિક આનંદ સામાયિક ધર્મથી ચાખવા મળે છે. જ્યાં સુધી આપણે સામાયિકમાં છીએ ત્યાં સુધી આપણે સાધુ જેવા છીએ. સાધુ ભગવંતોને આજીવન અખંડ સામાયિક હોય, શ્રાવક જીવનમાં ૪૮ મિનિટનું સામાયિક છે. સામાયિકમાં સત્ત્વ ઘણું અને મહત્ત્વ એનું અપરંપાર છે. સામાઈયં સંખેવો ચોદસ્ય પુવસ પિંડોત્તિ સામાયિક નામનું વ્રત ચૌદ પૂર્વનો સારભૂત પિંડ છે. સામાયિક એ જીવનની નોરવેલ છે, જીવતરનાં ઝેર ઉતારવાનું એનું કામ છે. મૂળને સિંચન મળતાં વૃક્ષનો વ્યાપ વ્યાપક બનતો જાય છે. વૃક્ષને ઉપર ઊઠવા એના મૂળને વધારે ને વધારે નીચે જવું પડે છે. સીધે સીધા ઉપર ઊઠવાનો કોઈ ઉપાય નથી. સામાયિકની સાધના ઊંડાણ છે. ઊંડાણ વધતું ચાલે ઊંચાઈનો સ્પર્શ થતો ચાલશે. સાધકને સામાયિક સાધના દ્વારા અંદર ઊતરવા પૂર્વક સિદ્ધિનો સ્પર્શ કરાવી આપનાર સામાયિક અનોખો યોગ બની રહેશે. અકારણ અસ્વસ્થ અને અસ્પષ્ટ મન મગજ પરના ચિંતાના ઉઝરડા ઓછા કરવા, ઉપાધિના જંગલ વચ્ચે સમભાવ અકબંધ રાખવા, સમગ્ર અસ્તિત્વમાંથી કંઈક નક્કર આતમગમતો ઘાટ ઘડવા, સમતા અને સમતુલા બંને ખોઈ બેસીએ ત્યારે પુનઃ સ્વસ્થતા અને તટસ્થતા મેળવી આપનાર સામાયિકનું મહત્ત્વ અને મહત્તા સમજી એના પ્રત્યે મમત્વ જગાવીએ એ જ માત્ર ઇચ્છા. સૌજન્ય : શ્રી પોપટલાલ નગીનદાસ શાહ, પાટણ પ Page #196 -------------------------------------------------------------------------- ________________ “સામાયિક” તે હિ જ આત્મા ! રાજુભાઈ એસ. સંઘવી (રાધનપુરવાળા) પરમપિતા પરમાત્માના શાસનનાં દરેક અનુષ્ઠાનો છે આવશ્યકમય છે ચાહે એ સામાયિક, પ્રતિક્રમણ, વરઘોડો, સ્વાધ્યાય, પ્રભુપૂજારૂપે કેમ ન હોય ! દરેક અનુષ્ઠાનોમાં ૬ આવશ્યકો સમાયેલ છે, ઉપયોગ અને ચિન્તનાત્મકભાવે જો એ અનુષ્ઠાન કરવામાં આવે તો તે દરેક પ્રાણવત્તા બન્યા વિના ન રહે ! એ ૬ આવશ્યકોમાં અગ્રિમ સ્થાને છે, “સામાયિક” ! સામાયિકનું હાર્દ છે સમતા, સામાયિકથી સાધ્ય છે સમત્વ ! સમતા વિનાનાં અનુષ્ઠાનોની કિંમત એકડા વિનાના મીંડા જેવી છે... આરાધનાના યોગો અસંખ્ય હોવા છતાં તે આરાધનાનો પ્રાણ/હાર્દ/સાર કે અર્ક તે સમતા છે. માત્ર સામાયિકની ક્રિયા જ સામાયિક રૂપે છે એમ નથી, જે ક્રિયામાં સમતાની સાધના થાય, રાગ-દ્વેષ મોળા પડે, પ્રશમભાવની વૃદ્ધિ થાય તે દરેક ક્રિયા સામાયિક છે ચાહે એ વ્યાખ્યાન, વૈયાવચ્ચ, તપ, સ્વાધ્યાય સ્વરૂપ કેમ ન હોય ? સમગ્ર મોક્ષમાર્ગ સામાયિકરૂપ છે... વ્યવહારમાં પણ દર્દી નિયમિત દવા લેતો જાય અને અન્વેષણ કરતો જાય કે મારો રોગ કેટલો શમ્યો ? કેટલો મટ્યો ? તેમ સાધક દરરોજ સામાયિકાદિ અનુષ્ઠાન કરતો જાય અને સંશોધન કરતો જાય કે મારા સંક્લેશો કેટલા ઘટ્યા? હૃદયની ક્ષુદ્રતા કેટલી ઓછી થઈ? સમતા કેટલી આવી ? એક ભાઈ દરરોજ ૨ થી ૩ ના ગાળામાં સામાયિક કરે, તેની પત્ની ૩ વાગ્યે ચા તૈયાર જ રાખે, તે પીને તે શ્રીમાન્ ધંધે જાય. એક વખત બહેન કોઈ કામમાં પડ્યાં ને ચા બનાવવી રહી ગઈ, ને પેલા ભાઈ સામાયિક કરીને ઊઠ્યા, ને ચા માંગી ! પેલા બહેન કહે “જરા વાર રહો, ચા બને છે ! આ સાંભળતાં જ શ્રીમાનો પિત્તો ગયો, ને શ્રીમતીને ન સંભળાવવાનું સંભળાવ્યું ! બહેનજી તો વિચારમાં જ રહી ગયાં કે આમણે સામાયિકની સાધનાથી મેળવ્યું શું ? પૂ. ભાવપ્રભ સૂરિ મ. સા. એ પણ અધ્યાત્મની સ્તુતિમાં સંવેદનાના સૂરમાં આવું જ કંઈક ગાયું છે “ઉઠી સવેળા” - પ્રાતઃ કાળે ઉઠી સમભાવની સાધનાર્થે સામાયિક તો લીધું પણ સંવરદ્વાર દીધું નહીં(આશ્રયદ્વાર ખુલ્લું રહ્યું.) જેના દ્વારા મિથ્યાત્વરૂપી કાળો કૂતરો આત્મઘરમાં પ્રવેશ્યો-જે રત્નત્રયીરૂપ સઘળુ ઘી પી ગયો ! ત્યારે સુમતિસ્ત્રીને ઉદ્દેશીને કલ્યાણમિત્રસમ સાસુ સૌજન્ય : શ્રી અશોકભાઈ પોપટલાલ શાહ, પાટણ ૧૫૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે-જાગ ! પ્રમાદને છોડ ! મનઘરને સંભાળ ! અને આત્મરૂપી નિજપતિને કહે કે વીરપ્રભુને પૂજે, જેનાથી સમ્યગ્દર્શન નિર્મળ થાય “જાવ મણે હોઈ નિયમસંજુત્તો' ! સામાયિકનો ટાઇમ ભલે ૨ ઘડી (૪૮ મિનિટ)નો હોય, પણ નિશ્ચયથી તો જેટલી મિનિટ કે સેકન્ડ તે સાધકનું મન સમતાયોગરૂપ પ્રતિજ્ઞામાં હોય તેટલું જ તેનું સામાયિક ગણાય. બાકી વ્યવહારથી તે ૪૮ મિનિટ સામાયિકમાં રહ્યો કહેવાય !. ‘સમતા’ એ બધી સાધનાનું ધ્યેય છે અને પ્રભુએ બતાવેલો ધર્મ એ સામાયિક ધર્મ છે તે સામાયિક ભલે પછી શ્રુત સામાયિક હો, સમ્યક્ત્વ સામાયિક હો, દેશવિરતિ સામાયિક હો કે સર્વવિરતિ સામાયિક હો ! પણ તે દરેકનું ધ્યેય સમત્વની જ સાધના અને સિદ્ધિ છે, તે વિના મોહક્ષય અને કૈવલ્યની પ્રાપ્તિ અશક્ય છે... જીવો પ્રત્યે સમત્વ એ અહિંસારૂપ છે, અને પુદ્ગલપ્રત્યે સમત્વ એ સંયમ અને તપ સ્વરૂપ છે. અહિંસા-સંયમ અને તપસ્વરૂપધર્મ મંગળમય મનાયો છે, તેને વિષે જેનું મન ૨મે છે તે, દેવોનેય પૂજ્ય બને છે એ શાસ્રવચન સમત્વધર્મની અચિત્ત્વશક્તિ અને પૂજ્યતાને સૂચવે છે. સામાયિક લેવાની વિધિમાં - ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સજ્ઝાય કરું ! ઇચ્છું. આ પ્રમાણે ગુર્વાશા પ્રાપ્ત કર્યા બાદ સાધકનું મુખ્ય કર્તવ્ય શું ? સ્વાધ્યાય ! સ્વાધ્યાય એટલે ? સ્વઆત્મા, અધ્યાય =ચિંતન, આત્મચિંતન તે સ્વાધ્યાય ! આ પ્રમાણે વાંચના-પૃચ્છનાદિ ભેદભિન્ન સ્વાધ્યાય એ એનું મુખ્ય કર્તવ્ય બને છે.. એ જો શક્ય ન હોય તો નવકારવાળી ગણે !. પ્રભુએ જે ધર્મ પ્રરૂપ્યો છે તેનો આધાર અને પાયો “સામાયિકભાવ' છે, સામાયિકની પ્રતિજ્ઞાથી જ શ્રીતીર્થંકર ભગવંતો પોતાની સાધના શરુ કરે છે. અને એના ફળસ્વરૂપે તીર્થ પ્રવર્તાવતી વખતે પણ સામાયિકધર્મનો જ ઉપદેશ આપે છે અને તે ધર્મની આરાધના માટે જ ચતુર્વિધશ્રી સંઘની સ્થાપના કરે છે.. શાસ્ત્રમાં પુણિયાશ્રાવકનું સામાયિક વખાણાયું છે. તેનું મૂલ્ય અંકાતું નથી. સુરતમાં ૧ આરાધકભાઈએ વ્યાખ્યાનમાં સામાયિકનું મહત્ત્વ સાંભળી દરરોજ ૧ સામાયિક કરવું એવો નિયમ લીધો, જે દિ, સામાયિક ન થાય તે દિ, ભંડારમાં ૧૦૦૦-૦૦ રૂ. મૂકવા ! આ પ્રમાણે નિયમ લઈ પ્રતિદિન સામાયિક કરે છે. જે દિ, ન થાય તે દિ, ભંડારમાં ૧૦૦૦-૦૦ રૂ. મૂકતા. ૧ વર્ષમાં ૨૫ દિ, સામાયિક ન થઈ શક્યા તે બદલ ૨૫ હજાર રૂ. ભંડારમાં તેઓએ મૂકેલ. આ ૨૫ સામાયિક ન થઈ શક્યાં તે તેમને ખૂંચતાં તેમણે મોટો નિયમ લીધો, હવેથી ૧ હજારના બદલે ૧૦ હજાર રૂ. ભંડારમાં મૂકવા.. હૈયે કેવું સામાયિક વસ્યું હશે ? અત્યારે આ કાળમાંય આવા વિરલ આત્માઓ છે. ૧૫૬ સૌજન્ય : શ્રી હરજીવનદાસ નાગરદાસ શાહ, ગઢ Page #198 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક ગુણોમાં સમ્યગુદર્શન ગુણની પ્રધાનતા વસંતલાલ મફતલાલ દોશી (સમીવાળા) આત્માના મૂળગુણોમાં સમ્યગદર્શન એ પાયાનો પ્રધાન ગુણ છે. દર્શન મોહનીય કર્મથી આવૃત (ઢંકાયેલ) આ ગુણ “ક્ષયોપશમાદિથી પ્રગટ ન થાય ત્યાં સુધી સમ્યગૃજ્ઞાન આદિ કોઈ પણ ગુણ પ્રગટ થાય જ નહીં મિથ્યાત્વમોહનીયને પ્રભાવે અનાદિકાળથી સંસારની ચારે ગતિમાં પરિભ્રમણ કરતા ભવ્યજીવો “તથાભવ્યત્વ”નો પરિપાક થવાથી “સમ્યગદર્શન” પામે છે અને ત્યારબાદ ઉત્તરોત્તર સમ્યજ્ઞાન-ચારિત્રના યોગે આઠે કર્મના બંધનમાંથી મુક્ત થઈ સ્વસ્વરૂપને પામી સિદ્ધિગતિના અનંતસુખને ભોગવનારા બને છે. અભવ્યજીવો પોતાના શુદ્ધસ્વરૂપને અર્થાત્ સર્વકર્મમુક્ત અવસ્થા પામી શકતા નથી તેનું એકમાત્ર કારણ આ જીવોને સમ્યક્તની સ્પર્શના થતી જ નથી (જીવદળ જ એવા પ્રકારનું છે.) જાતિ ભવ્ય જીવોની યોગ્યતા હોવા છતાં તથાવિધ ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમની સામગ્રી મળતી જ ન હોવાથી અનંત સુખના અધિકારી બની શકતા નથી, અર્થાત અનાદિ-અનંત કાળ સૂક્ષ્મનિગોદ અવ્યવહાર રાશિમાં જ જન્મ-મરણ કરે છે. ટૂંકમાં અભવ્ય અને જાતિભવ્યજીવોને સમ્યક્તની સ્પર્શના ન જ થવાની હોવાથી અનાદિકાળથી મિથ્યાત્વગુણ સ્થાનકે છે, અને અનંતકાળ આ જ ગુણસ્થાનકે રહેશે. સમ્યગદર્શનને રોકનારી કર્મની સાત પ્રકૃતિ : (૧) મિથ્યાત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય, (૩) સમ્યક્ત્વમોહનીય, (૪ થી ૭). અનંતાનુબંધી-ક્રોધ, માન, માયા અને લોભ. આ સાત કર્મપ્રકૃતિનો ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત પ્રગટ થાય છે. પ્રથમની ત્રણમાં બંધ માત્ર મિથ્યાત્વનો છે. પરંતુ વિશુદ્ધિના કારણે મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત દલિકોમાંથી જે દળિયાનો રસ મધ્યમ બે ઠાણીયો થાય તે મિશ્ર મોહનીય અને જે દળિયાંમાંનો રસ જઘન્ય બે ઠાણીયો તથા એકઠાણીયો થાય તે સમ્યક્ત મોહનીય સમજવું. મિથ્યાત્વનો સર્વથા ઉપશમ થવાથી ઔપથમિક સમ્યક્ત અને સમ્યક્ત મોહના ઉદયથી લાયોપથમિક પ્રાપ્ત થાય છે. સૌજન્ય : શ્રી મંગળદાસ પ્રેમચંદભાઈ વખારિયા, કોલવડા (૧૫૭] Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રચલિત મત મુજબ અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યજીવો સૌ પ્રથમ ઔપથમિક સમ્યક્ત પામે છે જેનો કાળ માત્ર અન્તર્મુહૂર્ત છે. ભવચક્રમાં આ સમ્યક્ત વધુમાં વધુ પાંચ વાર મળે છે. ક્ષાયોપથમિક સમ્યક્ત જીવવિશેષે અસંખ્યાતવાર પણ આવે છે અને જાય છે જેનો જધન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટકાળ સાધિક “૬૬” સાગરોપમ છે. ક્ષાયિકસભ્યત્વ ગુણ પ્રકટ થયા પછી જતો નથી અર્થાત્ સાદિ-અનંત છે. ક્ષાયિકસમ્યક્ત પામવાની પ્રક્રિયાનો પ્રારંભ પ્રથમસંઘયણવાળો મનુષ્ય જ કરે છે. પૂર્વે આયુષ્યબંધ થયો હોય તો આ સમ્યગૃષ્ટિ ચારે ગતિમાં જાય છે અને ચાલુ પ્રક્રિયામાં આયુષ્ય પૂર્ણ થઈ જાય તો ચારે ગતિમાં આ સમ્યક્ત પૂર્ણ કરે છે. (મનુષ્ય કે તિર્યંચગતિમાં જાય તો અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં જાય છે.) આથી પૂર્વે આયુષ્યબંધ થયો હોય તો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ત્રીજા કે ચોથા ભવે મોક્ષ પામે છે. (ક્વચિત, પાંચ ભવ પણ થાય છે.) આયુષ્યબંધ ન થયો હોય તો તે જ ભવે મોક્ષ પામે છે. તત્ત્વાર્થશ્રદ્ધા એ સમ્યક્ત : જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવતત્ત્વનો ઉપદેશ આપનારા શ્રી અરિહંત પરમાત્માનાં સર્વવચનોમાં શ્રદ્ધા તે સમ્યગદર્શન. સબ્બારું નિવેસર મણિયારું વગાડું નહીં હુંતિ | (નવતત્ત્વ) સમ્યગ્રદર્શનની ઉપાદેયતા જણાવતાં વચનો : શ્રવો સર્વથા દેયઃ ૩૫% સંવ (વીતરાગસ્તોત્ર). આશ્રવની સર્વ પ્રવૃત્તિઓ છોડવા જેવી અને સંવરની સર્વ પ્રવૃત્તિઓ આચરવા જેવી હૈયાથી માને તે નિશ્ચય સમ્યગુદર્શન. अंतो मुहुत्तमित्तंपि फासियं हुज्ज जेहिं सम्मत्तं । તે અવકૃપુત પરિયો વેવ સંસારે (નવતત્ત્વ) સમ્યકત્વની સ્પર્શના અંતમુહૂર્ત પણ જેમને થાય તેમનો સંસાર દેશોન અર્ધપુદ્ગલપરાવર્તનકાળથી વધુ ન જ હોય. सम्मद्दिट्ठी जीवो जइवि हु पावं समायरे किंचि । ખોડલ દોરું વંધો, નેન ને નિદ્ધધ ખરું (વંદિતુ સૂત્ર) સમ્યગુદૃષ્ટિ જીવ પાપક્રિયા-આરંભ, સમારંભની ક્રિયા કરે (ઈચ્છાથી નહીં, પરંતુ સંજોગવશાત્ કરવી પડે) છતાં કર્મબંધ સ્થિતિ અને રસની અપેક્ષાએ અલ્પમાત્ર થાય છે. સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય ! સમકિત વિણ સંસારમાં, અરણે પરહો અથડાય . (પંડિત શ્રી પદ્મવિજયકૃત નવપદ પૂજા) સમકિત વિનાના નવપૂર્વના જ્ઞાની પણ અજ્ઞાની કહ્યા છે. કારણ આ જ્ઞાન આત્મલક્ષી નહીં પરંતુ પુદ્ગલલક્ષી હોય છે. ૧૫૮ સૌજન્ય: શ્રી જિતેન્દ્રકુમાર ચંદુલાલ શાહ, રાધનપુર For Private & Person Page #200 -------------------------------------------------------------------------- ________________ સમકિત પામે જીવના, ભવ ગણતીએ ગણાય ! જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય ! (૫. શ્રી વીરવિજયજી કૃત સત્તાવીસભવસ્તવન) સમ્યક્ત્વની સ્પર્શના ન થાય ત્યાં સુધી સંસારના ભવોની ગણતરી થતી નથી. दंसणभट्ठो भट्ठो, दंसणभट्ठस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिआ, दंसणरहिआ न सिझंति ॥ સમ્યદર્શનથી પતિત સંયમીનો મોક્ષ નથી, દ્રવ્યચારિત્ર વિનાનો સમ્યગ્દષ્ટિ સિદ્ધ થાય છે. સમ્યગ્ગદર્શન વિનાનો સંયમી સંસારમાં રખડે છે, દુર્ગતિમાં જાય છે, નિગોદમાં પણ જાય છે. ઉપાધ્યાયજીના હુલામણા નામથી જિનશાસન-ગગનમાં સુપ્રસિદ્ધ, વિશિષ્ટ જ્ઞાનપ્રતિભાથી શ્રી લઘુહરિભદ્રસૂરિના બિરુદને પામેલા અને શતાબ્દી પૂર્ણ કરનારી પાઠશાળા સાથે જેમનું નામ અંકિત છે તે પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કાશી, આગ્રામાં સાતેક વર્ષ અધ્યયન-અધ્યાપનમાં રહી ગુજરાતમાં આવ્યા બાદ પ્રતિક્રમણના એક પ્રસંગે (સમકિતના ગુણ-૬૭ હોવાથી) સમકિત સડસઠ બોલની સજઝાયની અદ્ભુત રચનામાં માર્મિક વાત કરતાં સમ્યગુદૃષ્ટિ આત્માની ઓળખ આપી છે. પૂજયપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત યોગશતકમાં સમ્યફદૃષ્ટિ જીવની ભૂમિકા સમજાવતાં નીચેની વાત જણાવી છે. (૧) સમ્યગુદૃષ્ટિને સંસાર ગમે નહીં. (૨) સમ્યગુષ્ટિ સંસારમાં રહેવું પડે માટે રહે. (૩) સમ્યગુદૃષ્ટિ સાંસારિક પ્રસંગોમાં હાજરી આપવી પડે તો જ આપે. (૪) સમ્યદૃષ્ટિ સર્વવિરતિની સદા ઝંખના રાખી દેશવિરતિ-શ્રાવકજીવનના આચારમાં રહેવાનો વધુ પુરુષાર્થ કરે. (૫) સમ્યગૃષ્ટિ અનુકૂળ સંયોગ મળતાં બાહ્ય સંસારનો ત્યાગ કરી રાગ-દ્વેષ રૂપ આંતરિક સંસારના ત્યાગના ધ્યેય સાતે વીતરાગ કથિત સર્વવિરતિમય સાધુજીવનનો સ્વીકાર કરે. સમ્યગુદર્શન સહિત જ્ઞાન-ચારિત્ર મોક્ષસાધક : સર્વોત્તમ મનુષ્યભવ સુધી પહોંચેલા પુણ્યાત્માઓ જિનવચનમાં દઢ શ્રદ્ધાળુ થવા સાથે જ્ઞાન અને ક્રિયાયોગમાં આગળ વધી આત્મકલ્યાણ સાથે સર્વજીવોનું કલ્યાણ કરનારા થાય આ ભાવનાથી પૂજયપાદ મુનિપ્રવર શ્રી દાનવિજયજી મ.સાહેબ અને પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી રવિસાગરજી મ.સાહેબની પ્રેરણાથી વિ. સં. ૧૯૫૪ (૧૦૦ વર્ષ પૂર્વ) માં શ્રેષ્ઠિવર્ય ધર્મવીર શ્રી વેણીચંદ સુરચંદભાઈએ સ્થાપેલી શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાએ અનેક પૂજયમુનિભગવતોની તથા વિદ્વાનોની શ્રી સંઘને ભેટ આપી છે. આ પાઠશાળા આગામી વર્ષોમાં સમ્યગૂ જ્ઞાનના ક્ષેત્રમાં ઉત્તરોત્તર અદ્વિતીય કામ કરવા સાથે રત્નત્રયીના આરાધકો, સાધકો તૈયાર કરે એ જ મંગલકામના. સૌજન્ય : શ્રી સુંદરલાલ ઉત્તમચંદ શાહ, દમણ (૧૫૯) Page #201 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની મહત્તા દિનેશચન્દ્ર કાન્તિલાલ (નાથપુરાવાળા) પાઠશાળા એટલે સમ્યગુમાર્ગના પાઠ ભણાવતી શાળા પાઠશાળાને માની ઉપમા અપાય છે. સંસ્કારરૂપી પુત્રનું પોષણ કરે છે. પાઠશાળા પથ્થરમાંથી મૂર્તિ બનાવવા જેવું કામ કરે છે. પાઠશાળા દ્વારા સત્ અસતનો વિવેક પ્રાપ્ત થાય છે. હેય-mય-ઉપાદેયની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવન ઉત્થાન કરવાની અને કરાવવાની અણમોલ તક પ્રાપ્ત થાય છે. અનેક જીવોને ઉન્માર્ગથી સન્માર્ગમાં લાવવાનો લાભ પ્રાપ્ત થાય છે. પણ આ માટે જરૂરત છે સાચા જ્ઞાનની, સાચી સમજણની, વિવેકપૂર્વક કાર્ય કરવાની, યથાવસ્થિત સ્વરૂપ જાણીને જણાવવાની, માટે પાઠશાળામાં જ્ઞાનની મહત્તા સમજાવવી જોઈએ. પાઠશાળામાં જ્ઞાન આપનાર ગુરુજી પોતાને શિલ્પકાર, ઉદ્યાનનો માળી કે સમાજનો સાચો ઘડવૈયો સમજી જ્ઞાનપ્રદાનનું કાર્ય કરે તો બાળકને એક અજોડ અનુપમ, વિશિષ્ટ સંસ્કારધન આપી શાસનને સમર્પિત કરી શકે. જે શ્રીયશોવિજયજી પાઠશાળાએ ઉદાહરણ પૂરું પાડ્યું. જ્ઞાન દ્વારા જીવ જગતના તમામ પદાર્થો જાણે. જીવન નિર્મળ બનાવે. આચારવાન, વિચારવાન જ્ઞાનવાન બને. માણસમાંથી ભગવાન બનવા સિદ્ધત્વ તરફ પ્રયાણ કરનારો બને છે. જ્ઞાન દ્વારા ઉત્તમ પદાર્થો આદિ જણાય છે. બે પ્રતિક્રમણ, પંચપ્રતિક્રમણનાં સૂત્રોના અર્થ દ્વારા જૈન શાસનના ઉત્કૃષ્ટ ક્રિયાયોગના જ્ઞાન સાથે, થોડામાં પણ ઘણા અંશને કહેવાની વિશિષ્ટ શક્તિથી પરમાત્મા શાસન પ્રતિ અસાધારણ અનુપમ શ્રદ્ધા પ્રાપ્ત કરી આચારજ્ઞાન તરફ વળે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ પ્રતિક્રમણ ક્રિયા દ્વારા શારીરિક રોગો નાશ પામે છે. જીવવિચાર દ્વારા જીવતત્ત્વને સમ્યગુ રીતે જાણી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોની દયા પાળનારો બને છે. જેથી જૈનશાસનના મૂલસમાન પ્રાણાતિપાતવ્રતનો પાલક બનવાની તૈયારી કરે છે. નવતત્ત્વના જ્ઞાન દ્વારા જગતનું સંપૂર્ણ સ્વરૂપ, પદ્રવ્યાત્મક જ્ઞાન, પુણ્ય, પાપ તત્ત્વના જ્ઞાનથી પાપભીરુતાદિ ગુણોની પ્રાપ્તિ, તેમ જ સંવર-નિર્જરા-મોક્ષતત્ત્વાદિના જ્ઞાનથી આત્મતત્ત્વની ઓળખાણ કરી મોક્ષસુખ માટે પુરુષાર્થ કરનારો બને છે. દંડક સૂત્રના જ્ઞાન દ્વારા સૌજન્ય : શ્રી નીલેશકુમાર પ્રમોદભાઈ શાહ, પાટણ Page #202 -------------------------------------------------------------------------- ________________ જીવની વિવિધ ગતિમાં પરિભ્રમણા, તેનાથી ખેદ, સંવેગની પ્રાપ્તિ કરે છે. લઘુસંગ્રહણી દ્વારા વિજ્ઞાનયુગ કરતાં જૈનધર્મદષ્ટિએ જગતના સ્વરૂપનો, સાચો જ્ઞાતા બને, સૂક્ષ્માતિસૂક્ષ્મ માપનો જાણકાર, શાશ્વત પદાર્થોના બોધવાળો થાય છે. તેના દ્વારા જૈન ધર્મની વિશાળતા, સૂક્ષ્મ ગણિતાનુયોગનો બોધ મેળવે છે. ત્રણ ભાષ્ય દ્વારા દેવ ગુરુ ધર્મ તત્ત્વની સાચી સમજણ, મર્યાદા-વિવેક-આશાતના આદિ સમ્યફ રીતે જાણે છે. યથાવસ્થિત ધર્મ સ્વરૂપ જાણવા દ્વારા બોધિબીજની પ્રાપ્તિ કરનારો બને છે. - કર્મગ્રંથના જ્ઞાન દ્વારા જૈનધર્મની સૂક્ષ્મ દૃષ્ટિએ જગતના આશ્ચર્યજનક બનાવોને કર્મના ફળસ્વરૂપ જાણી કર્મબંધના હેતુનું જ્ઞાન, તેમજ કર્મબંધનું ફળ ક્યારે, કેવી રીતે મળે તે જાણી જીવને કર્મરહિત બનવાનું જ્ઞાન પ્રાપ્ત કરે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર જૈનશાસનનો વિશિષ્ટ ગ્રંથ છે જેમાં અનેક વિષયોનો સંગ્રહ, સ્યાદ્વાદ, સાત નય, અનેક દ્વારોથી મોક્ષાદિસિદ્ધિ, નવતત્ત્વોનું સંપૂર્ણ જ્ઞાન જાણવા મળે છે. ખરેખર આવું જ્ઞાન આપવા માટે સાચી સમજણની અતિ આવશ્યકતા છે. ફક્ત દ્રવ્યપ્રાપ્તિ અર્થે જ્ઞાન આપનાર સાચી રીતે સમ્યગૃજ્ઞાન આપી શકતા નથી. મારે આજીવિકા માટે વેતન લેવું પડે છે. પણ સુખડની દલાલી જેવું આ એક અજોડ કાર્ય કરવા મને મળ્યું છે તેવું સમજનારા સમ્યજ્ઞાનની પરબ દ્વારા અનેક વિશિષ્ટ કાર્યો કરવા દ્વારા જૈન શાસનનો સાચો સેવક બને છે તેમજ સમ્યકજ્ઞાન સારી રીતે આપી શકે છે. જ્ઞાન આપનાર આજીવન વિદ્યાર્થી બની રહે તેમજ નવું જાણવાની તમન્ના યુક્ત હોય, પરમાત્માના શાસનનો અનુરાગી હોય, પરોપકારની ભાવના યુક્ત હોય તો પુરુષાર્થ દ્વારા સિદ્ધિ મેળવી સમ્યકજ્ઞાન આપતો રહે તો જ સફળતાના શિખર પર આરૂઢ થઈ શકે છે. આ જ્ઞાનનું મહત્ત્વ જ્ઞાનીઓએ અમૂલ્ય કહ્યું છે. જ્ઞાન જીવનને તેજસ્વી-નિર્મળ અને ગંભીર બનાવી કર્મ નિર્જરા કરાવી પરંપરાએ મોક્ષસુખનો ભોક્તા બનાવે છે. શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાઓના ગુરુવર્યોએ આજસુધી સમ્યફજ્ઞાન એવું અજોડ આપ્યું કે જેના દ્વારા સંપૂર્ણ ભારતમાં સમ્યકજ્ઞાનની પરબો ચાલુ થઈ અને અનેકના જીવન મંગલમય બન્યા.. પૂજ્ય, જ્ઞાની મહેસાણા પાઠશાળાના આધારસ્તંભ એવા શ્રી પુખરાજજી સાહેબે કેટલીક અણમોલ વાતો જ્ઞાનની મહત્તા બતાવતાં કહેલ કે ૧. તમને સમાજ રામ તરીકે પૂજે છે. તો રાવણ જેવું કાર્ય ન થાય તેનું ધ્યાન રાખજો . (વિશિષ્ટ આચારવાન બનજો.) ૨. સંસ્થાનો વિશ્વાસઘાત ક્યારેય ન કરતા (પગાર લો તેનાથી બમણું કાર્ય કરવાની ભાવના રાખજો.). ૩. શક્ય હોય તો એક જ કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરજો. ૪. તમારા આશ્રિત(વિદ્યાર્થી)ને તમારાથી સવાયો બનાવજો. ૫. જીવનમાં શક્ય હોય તેટલા વધુ આચારનું પાલન કરજો . ૬. શક્ય હોય તેટલી આરાધના કરજો. પર્વતિથિએ સાવદ્ય પ્રવૃત્તિ તો ન જ કરતા. સૌજન્યઃ શ્રી ચીમનલાલ ચુનીલાલની કુ, મુંબઈ (૧૬૧ | Page #203 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુ શ્રુતનો મહિમા શાંતિલાલ કેશવલાલ (અમદાવાદ) શ્રી જીનશાસનને વિષે આજે આ હૂડા અવસર્પિણી કાળના પાંચમા આરાના દૂષિત ભાવમાં, આજે પણ આપણને, શ્રી જિનભાષિત સમ્યગુ શ્રુતજ્ઞાનનો અનેકવિધ સ્વરૂપનો બોધ પ્રાપ્ત થઈ શકે છે, તે જ તેની વિશેષતા અને મહત્તા છે. જે અનેક પૂર્વ મહાપુરુષોએ કરેલા સમ્યપુરુષાર્થનું કાર્ય છે. એમ સહેજે સમજી શકાય છે. જેને જે કોઈ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સ્વરૂપના અસ્તિ સ્વરૂપમાં પણ કથંચિત્ નાસ્તિ સ્વરૂપ પણ જોઈ-જાણી શકાય છે, તેમજ નાસ્તિ સ્વરૂપી ભાવનું પણ અસ્તિ સ્વરૂપે પ્રગટ થવાપણું જોઈજાણી પામી શકાય છે. જે ખરેખર જગતમાં સર્વ જીવોના વિવિધ-ઉદ્યમ(પુરુષાર્થથી પ્રત્યક્ષ જણાય છે. આમ છતાં મિથ્યા-વિકૃત (વિષય-કષાય) ભાવની પ્રચુરતાના યોગે આત્મા તે બન્ને ભાવોમાં પોતાના જ અસ્તિત્વને ભૂલી જતો હોય છે. આવા મિથ્યાષ્ટિ(એકાંતવાદી) આત્માઓ હંમેશાં પોતાને હિતકારી ભાવોનો અનાદર કરતા રહી, અહિતકારી ભાવોમાં જ, ઉત્સાહ સહ સુખની ભ્રાંતિએ ઉદ્યમ કરતાં હોય છે. આથી તેઓ દુઃખોને જ વિશેષતઃ મેળવતા હોય છે. જેથી જ્ઞાની પુરુષોએ આ સમસ્ત સંસારના તમામ સાંસારિક ભાવોને, દુઃખ મૂળ-દુઃખમય અને દુઃખદાયી જણાવ્યા છે. જે ત્રણે કાળનું સત્ય છે, એમ પ્રત્યક્ષ અવિરોધી જણાય છે. આમ છતાં સમ્યગ્દષ્ટિ આત્માઓના સમ્યષુરુષાર્થથી જે-જે સમ્યફ કાર્યો થયાં છે, થાય છે, અને થશે તેના આલંબનથી અનેક આત્માઓ પરમ-સાચા-સુખને પામવાનો માર્ગ મેળવી સાચા-માર્ગે પુરુષાર્થ કરતા પણ આજે જોઈ-જાણી-શકાય છે. અન્યથા ધર્મ-અધર્મનો વિવેક સંભવે નહિ. આમ છતાં આજે જ્યારે મિથ્યાદૃષ્ટિ આત્માઓની વિશેષતા એકીકરણની ચાલથી ધર્મતત્ત્વનો વિશેષતઃ અનાદર થતો જોવાય છે, જેથી સુખની ભ્રાંતિ એ પણ દુઃખોનો જ પ્રાદુર્ભાવ વધતો દેખાય છે. આવા સમયે ઉત્તમ આત્માઓએ, યથાશક્તિ યથામતિ, ભ્રાંત દશામાંથી ઉત્તમ આત્માઓને, સાચા આત્મિક-આધ્યાત્મિક સુખનો માર્ગ બતાવવો જરૂરી છે. જ્યાં સુધી પરોપકાર પરાયણ આત્માઓમાં પણ સ્વ-સ્વમતિનો એકાંત આગ્રહ અને આદર પ્રતિ આંધળો વિશ્વાસ હશે ત્યાં સુધી તેઓ સર્વ જીવ પ્રતિ વાચા પરમસુખની પ્રાપ્તિનો માર્ગ બતાવવા અસમર્થ હોય છે. અને તેથી પણ ધર્મી આત્માઓનું સામાન્ય જન-જીવન પણ દૂષિત બનતું હોય છે. આ પણ આજે તો પ્રત્યક્ષ જોવાય છે. આ સંબંધે શાસ્ત્રકારોએ પણ સ્પષ્ટ જણાવેલું જ છે કે "सम्मदिट्ठिस्स सम्मसुयं, मिच्छादिट्ठिस्स मिच्छ सुयं ॥" તેથી જ સમ્યક્શતના પ્રચાર અને વૃદ્ધિ માટે મહેસાણા પાઠશાળાએ સારું કાર્ય કર્યું છે અને વર્ષો પર્યન્ત કરતી રહે. એ જ લિ. સુશેષ કિ બહુના. ૧૬૨ સૌજન્યઃ શ્રી બુધાલાલ ગાંડાલાલ શાહ, અમદાવાદ Page #204 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષકનું સ્થાન શ્રી છબીલદાસ કેશરીચંદ (ભાભર) બહુ લતાએ જોવામાં આવે છે તેમ ધાર્મિક શિક્ષકોએ ધાર્મિક શિક્ષક તરીકેનું સ્થાન તેની યોગ્યતા પ્રમાણે કે તેવી યોગ્યતા મેળવ્યા બાદ સંભાળવાનું જ છે. તે દૃષ્ટિથી ભાગ્યે જ શિક્ષક થતો હોય છે. જે બાળકને સ્કૂલ-કૉલેજ-ધંધામાં સ્થાન નથી મળતું છતાં તેના મા-બાપને તે જલદી જલદી મદદગાર થઈ જાય. આવી આશાએ જ શિક્ષક થવા માટેની સારાય ભારતભરમાં એકનીએક સંસ્થા શ્રી યશોવિજયજી જેવી સંસ્થા પાઠશાળા-મહેસાણામાં મોકલવામાં આવે છે. સંસ્થાને પણ આવા છેલ્લી કક્ષામાંથી આવતાં બાળકોને મઠોરીને તૈયાર કરવા માટે ઠીક ઠીક સમય અને ખર્ચનો ભોગ આપવો જ પડે છે. અલબત્ત ત્યારે તે જો વ્યવસ્થિત તૈયાર થાય છે તો શાસનને-સંઘને ઘણો જ ઉપયોગી નીવડે, પણ તેવા કેટલા ? બહુ જ અલ્પ. અધ્યયન કરતાં કરતાં બાળકને પણ મનોરથો થતા જ હોય છે કે ક્યારે હું કમાતો થઈ જાઉં. જેથી અધ્યયન અધૂરું મૂકે છે. અગર તો માત્ર તેને પોતાના કોઈ પણ ધંધામાં જોડાવા માટે સાનુકૂળ રૂપ બને તે રીતે ઉપયોગ કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિ તેમાં ભાગ્યે જ આવતી હોય છે. છતાં તે જ્ઞાન ગમે તેવા કપરા સંજોગોમાં ઉપયોગી થાય છે. એટલું જ નહીં સમાધિ મેળવવામાં ઉપકારક બને છે. આમ લેવાતું અને અપાતું ધાર્મિક શિક્ષણ તેના સાંસારિક-વ્યાવહારિક વ્યવહારોમાં ધર્મ કરવા પૂરતું જ હોય તો બરાબર, નહીં તો તેમાંથી જીવન ચલાવવાની દૃષ્ટિએ સમાજમાં તે નીચલા સ્તરનું અંકાય છે. અને તેને કારણે જ કોઈ કરોડપતિ, પંડિત, વિદ્વાન કે શિક્ષક થયેલાનો છોકરો ધાર્મિક શિક્ષણ લેવા માટે સંસ્થામાં દાખલ થયેલો જોવા નહીં મળે. અને એ જ્ઞાન મેળવેલા શિક્ષકોનું સ્તર નીચું તો આપણે સમાજમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. કેમ કે ધાર્મિક શિક્ષક ગામમાં જેટલાં ઘર હોય તેટલાઓનો બોલવામાં, અમારા ગુરુ, પણ તેની પાસે કામ કરાવવામાં કે તેનું કામ કરવામાં તેમના સેલ્સમેન કરતાંય નીચલી કક્ષાનો કેમકે સેલ્સમેન કમાણી કરી આપે. ધાર્મિક શિક્ષક જ્યારે પણ મળે ત્યારે ખર્ચો જ બતાવે. આધ્યાત્મિક દૃષ્ટિ ન મળી હોય તે ભલે દેખીતી રીતે કે આચાર સંહિતાએ ધાર્મિક દેખાતો હોય પણ વાસ્તવિક રીતે તો તે સંસારરસિક જ હોય છે અને એટલા જ માટે તેને ધાર્મિક શિક્ષક કે શિક્ષણની કિંમત ઓછી જ જણાય. સૌજન્ય : શ્રી સોહનલાલ ગૌતમ મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ, કલકત્તા ૧૬૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ આવા એકાદ બે પ્રસંગ અહીં ટાંકું તો અસ્થાને નહીં જ ગણાય. મારા ખ્યાલ પ્રમાણે ચાલીશ વર્ષો પહેલાં મહેસાણા પાઠશાળાના વિકાસ માટે શેઠશ્રી ભગુભાઈ ચુનીલાલ સુતરિયાના પ્રમુખસ્થાને મહેસાણાના મધ્ય બજારમાં રહેલા ઉપાશ્રય નીચેના ચોગાનમાં એક મોટી જનરલ સભા ભરાઈ હતી જેમાં મુંબઈ, અમદાવાદ વગેરે અનેક નગર-ઉપનગરોના મહાનુભાવો મળ્યા હતા. સભાનું સંચાલન શેઠશ્રી જીવાભાઈ પ્રતાપશીભાઈ કરતા હતા. તે સભા બે દિવસ સુધી સવાર-બપોર-રાત એમ ત્રણ-ત્રણ બેઠક ચાલી હતી જેમાં અનેક શ્રેષ્ઠીઓએ ધાર્મિક શિક્ષણની બિરુદાવલી ગાઈ હતી. ધાર્મિક શિક્ષણ એ ઊંચામાં ઊંચું અને તેના માટે આ મહેસાણા પાઠશાળા - શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પૈસાની દષ્ટિએ મોટા ગણાતા બધા મોટા મોટા માણસોને ફાવે તેમ અને ફાવે તેટલું બોલવા-બોલાવવાનું હતું. હવે બધાને એમ લાગ્યું કે આપણે બધાએ ભાષણો કર્યા. પણ જેની પાસે એનું હાર્દ છે. એ શિક્ષકો-પંડિતો, વિદ્વાનોને તો સાંભળ્યા જ નહીં, જેથી તેમને સાંભળવા માટે જે ધાર્મિક શિક્ષકોને કંઈ બોલવું હોય તો તેમને ત્રણ મિનિટમાં પૂરું કરવાની દૃષ્ટિએ સમય આપવામાં આવ્યો. આ ત્રણ મિનિટમાં શું કહેવું આ માટે ધાર્મિક શિક્ષકો વિચારમાં પડી ગયા. એટલે નિર્ભય અને નિઃસ્પૃહ ભાવથી જે કહેવું હોય તે કહેવાની તૈયારીવાળા એક શિક્ષકને સમય આપવાની બધા શિક્ષકોએ માગણી કરી. એટલે એમને ત્રણ મિનિટ આપી. ઊભા કરવામાં આવતાં તેમણે મેકોલેન વૈદ્યકીય પરિષદમાં પ્રમુખ થવાના આમંત્રણના જવાબરૂપ દૃષ્ટાંત આપી વાત કરતાં કહ્યું કે, “ત્રણ મિનિટ થઈ ગઈ છે. અને ઘંટડી વાગે ને બેસી જાઉં તેના કરતાં હવે આગળ ન ચલાવવું એ જ સારું છે. ત્યારે “ત્રણ મિનિટ થઈ જવાનો વિચાર ન રાખતાં તમારે જે કહેવું હોય તે કહો.” તેમ પ્રમુખસ્થાને આદેશ મળતાં તેમણે જણાવ્યું કે ધાર્મિક શિક્ષણ ઉત્તમોત્તમ છે અને એ સંસ્કાર પોતાનાં સંતાનોમાં આપવા અતિ જરૂરી છે. તે માટે આ સંસ્થા-શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા શ્રેષ્ઠ સાધન છે.” આમ બધા મહાનુભાવોએ ભારપૂર્વક જણાવ્યું છે. તો કર જોડીને મને કહેવાની ફરજ પડે છે કે આ વાત ખરેખર હૈયાની છે કે હાથીદાંત જેવી માત્ર બોલવા પૂરતી જ છે. જો ખરેખર હૈયાની જ હોય તો સહુ શ્રીમંતો પણ પોતાના છોકરાઓને સંસ્થામાં દાખલ કરે તો આ સંસ્થાનો વિકાસ આપોઆપ થઈ જશે. ભાટીઆઓની શિક્ષણ અને સંસ્કાર માટેની એક સંસ્થા છે. તેમાં કરોડપતિના છોકરાઓ પણ શિક્ષણ સંસ્કાર લેવા આવે છે. તો તેનો વિકાસ કરવા માટે કોઈને કશુંય કહેવું પડતું નથી, અર્થની માગણી તો ક્યારેય કરવી પડતી જ નથી. બીજો પણ એક પ્રસંગ જણાવું-એક શિક્ષક એક પૂજ્ય ગુરુમહારાજને અભ્યાસ કરાવતા હતા. વર્તમાનમાં તે ગુરુમહારાજ આચાર્ય ભગવંત છે. પણ તે વખતે પદવીધર ન હોવા છતાં તેમના વ્યાખ્યાનના કારણે શ્રીમંતો ઉપર સારો પ્રભાવ હતો. એક શ્રીમંત રોજ તેઓશ્રી પાસે નિવૃત્તિના સમયે હાજરી આપતા અને પ્રતિક્રમણ સૂત્રનો અભ્યાસ પણ કરવા પૂરતો કરતા. શિક્ષક એક વખત મુનિરાજશ્રીને ભણાવતા હતા.તે દરમ્યાન તે શ્રીમંત આવ્યા. અને તેમને ધીમે રહીને શિક્ષકના વાંસા ઉપર હાથ ફેરવી કહ્યું કે માસ્તર તમે કંટ્રોલનું કાપડ લાવી કાળા બજાર કરો છો. ૧૬૪) સૌજન્ય: શ્રી બાબુલાલ કાન્તિલાલ આંગડિયા, જૂના ડીસા Page #206 -------------------------------------------------------------------------- ________________ જાણે શિક્ષક પ્રત્યેની સૂગનો ધુમાડો બહાર કાઢતા હોય ! શિક્ષક પણ સામી બાબતમાં જવાબ આપે તેવા જ હતા. કહ્યું કે-તમારી જેમ મોટર, બંગલા, ટેલિફોન, એમ વૈભવ-વિલાસનાં સાધનો વસાવવા કાળા બજાર કરવાનું હજુ અમને આવડ્યું નથી. પણ અમારા ગુજરાન માટે આપની પાસે આવી માંગણી કરવી તે કરતાં વાણિયાનો છોકરો હોઈ કંઈ ને કંઈ ધંધો અને તે પણ તેનાથી શક્ય હોય તે કરે અને તેમ કરી પોતાનું ગુજરાન ચલાવે તેમાં આપને ક્યાં વાંધો આવ્યો ! પણ આવી વાત કરવી આપને ક્યારે શોભે કે-આપ વર્ષ પૂરું થતાં શિક્ષકને બોલાવી ખૂબ જ સહાનુભૂતિપૂર્વક અને શિક્ષક-શિક્ષણ આપવામાં જ તન્મય રહે તેવી ભાવનાપૂર્વક તેને કહો કે આપને આપનું જીવન ચલાવતાં શું તોટો અને તકલીફ પડે છે. તેને દૂર કરવા પૂર્વક તેમ જ દર વર્ષે તમે સંસારમાં છો. તો ત્યાં સુધી પાંચ હજાર વધવા જોઈએ. તેટલી પૂર્તિ અમે આપની કરીએ તે અમારી ફરજ છે. અને એવી ફરજ બજાવતાં શ્રીમંતોના મોંમાં જ શિક્ષકને ઉપરોક્ત કહેવાતા શબ્દો શોભે ! ત્યાં તો અભ્યાસ કરતા મુનિરાજ પણ શેઠને કહેવા લાગ્યા. શેઠ! સાંભળ્યું? આ સાંભળેલું હૈયામાં ઉતારો અને ધાર્મિક શિક્ષક એ તો સાચેસાચ જ્ઞાનદાતા ગુરુ છે. એમ વિચારી તેના પ્રત્યેની સૂગ છોડો. ધાર્મિક શિક્ષક પ્રત્યેની કેટલે સુધી સૂગ છે. કે કેટલીક વખત ગુરુમહારાજો, ખુદ આચાર્ય ભગવંતો પણ તેના પ્રત્યે મીઠી નજરે જોવાના બદલે જેમાં ગામ કે સંઘ જવાબદાર હોય તેનો યે રોષ ગરજુ શિક્ષક ઉપર ઠાલવતા હોય છે. અને તેમને તો જાણે ભણેલો વર્ગ ગમતો જ ન હોય તેવું પણ કેટલીક વખત તેના તરફ વર્તન જોવા મળશે. કેમ કે બાપજી-બાપજી કહેનાર અને તેઓ કહે તેમાં જ દ્રવ્યનો ઉપયોગ કરનાર પ્રત્યે જ સહાનુભૂતિ રાખતા હોય છે. શિક્ષક પાસે તેવી કંઈ આશા હોતી નથી. એક આચાર્ય ભગવંત એક સારા ધર્મિષ્ઠ ગણાતા ક્ષેત્રમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો અને પાઠશાળામાં ભણાવતા શિક્ષક ઉંમરે નાના હોવા છતાં ભણાવવામાં ઘણા તલ્લીન હતા. પણ આચાર્ય ભગવંતને કોણ જાણે ઉપરોક્ત કોઈ કારણે કે ગમે તે રીતે તેના પ્રત્યેની સૂગ, જેથી પાઠશાળા ચલાવનાર શેઠ વંદનાર્થે આવતાં વાત મૂકી કે તમે આ જૈન શિક્ષક કે પંડિત રાખો તેના કરતાં બ્રાહ્મણ પંડિત રાખો તો એક શિક્ષકના પગારમાંથી બે પંડિત રાખી શકાય. અને આપણે એને બહુ સાચવવા પણ ન પડે. (આ વાત ચાલતી હતી ત્યાં પેલા શિક્ષક પણ વંદનાર્થે આવતાં દાદરમાં જ ઊભા રહી ગયા.) શેઠ કહે કે સાહેબ ! આપની દૃષ્ટિએ આ બાબત કદાચ સત્ય હશે પણ અહીં આ વાત ફરીથી ન ઉચ્ચારશો કેમકે અમે એક તો પરાણે પરાણે રાખીએ છીએ. જો એ શિક્ષકના જાણવામાં આવી જાય તો અમને આવા શિક્ષક ફરી મળવા દુર્લભ છે. શેઠ વંદન કરી નીચે ઊતરતાં શિક્ષકને દાદરનાં પગથિયાં ચડતાં જોઈ બંનેએ એકબીજા સામે સ્મિત કર્યું. શિક્ષક આચાર્ય ભ.ને વંદન કરવા આવતાં આચાર્ય ભગવંત કહે-આવો આવો પંડિતજી ! શિક્ષકે કહ્યું કે આપ અત્યારે મારા માટે બહુમાનના શબ્દો ઉચ્ચારો છો પણ એક મિનિટ પહેલાંની આપની બધી વાત દાદરનાં પગથિયામાં ઊભા રહી સાંભળી છે. પણ મારે તો આપ એકાંતે દર્શનીય, વંદનીય, પૂજનીય છો. આ અને આવા અનેક પ્રસંગોમાં ધાર્મિક શિક્ષકનું સ્થાન ક્યાં છે તે પ્રત્યક્ષ થાય છે. છતાં શિક્ષક નહીં મળવાના કારણે કાળ થોડો બદલાયો છે. | સૌજન્ય : સ્વ. રમેશભાઈ કાન્તિલાલ મણિલાલ શાહ, વિસનગર ૧િ૬૫. Page #207 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળાઓની આવશ્યકતા કાન્તિલાલ ભૂધરદાસ શાહ (કુવાળા) સર્ણન જ્ઞાન વરિત્રણ મોક્ષમ - સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે સાથે મળીને મોક્ષમાર્ગ છે. અનાદિકાળથી ભટકતો આત્મા જ્યારે પ્રબળપુણ્યરાશિના ઉદયથી માનવભવ પામે છે ત્યારે સાધવા જેવો માત્ર મોક્ષમાર્ગ છે, જે સભ્ય જ્ઞાન વિના કદાપિ શક્ય નથી. જ્ઞાઝિયાખ્યાં મોક્ષ: - ખરેખર જ્યાં સુધી જીવને સમ્યગૃજ્ઞાન નથી, નવતત્ત્વ-છ દ્રવ્ય-જગતનાં તત્ત્વોનું જ્ઞાન નથી-ત્યાં સુધી કઈ ક્રિયા તેને મોક્ષ અપાવે ? માટે જ બાલ્યાવસ્થાથી જ બાલસંસ્કરણ દ્વારા ધર્મજ્ઞાનનું સિંચન કરાય છે. પરમતારક પ્રભુ મહાવીરનાં વચનો- ગણધરોએ ઝીલ્યાં ને તે શાસ્ત્રો તરીકે આપણને મળ્યાં. પણ તે કાળક્રમે બહુ જ થોડા પ્રમાણમાં આપણી પાસે રહ્યાં. તેટલું પણ ઉપલબ્ધ જ્ઞાન..શાસનરાગીઓની રગેરગમાં વહેતું રહે તે માટે મુખ્ય ત્રણ વ્યવસ્થાઓ-માધ્યમ આપણી પાસે છે. (૧) પરમવંદનીય ગુરુભગવંતો દ્વારા પ્રવચન-અધ્યાપન-વાચના દ્વારા. (૨) માતા-પિતા, કૌટુંબિક વિદ્વાનો દ્વારા. (૩) પાઠશાળાઓ - જ્ઞાનશાળાઓ - વિદ્યાલયો દ્વારા આ માધ્યમોમાં સૌથી ઉત્તમ માર્ગ-પરમવંદનીય ગુરુભગવંતોની નિશ્રા-પ્રવચન દ્વારા બહોળા શ્રોતાવર્ગને આવરવાનો હોઈ તે માર્ગ વિશેષ-જ્ઞાનપ્રદાનનો માર્ગ નથી. પણ વાચના દ્વારા ઉત્તમ જ્ઞાનપ્રદાન ગુરુભગવંતો દ્વારા કરાય છે. અને તે દ્વારા ચતુર્વિધ સંઘને જ્ઞાનવંત બનાવાય છે. પરંતુ સાધુ ભગવંતની આચાર મર્યાદા-ચાતુર્માસ પરિવર્તન-વિવિધ સંઘપ્રવૃત્તિઓમાં વધુ પડતી વ્યસ્તતા જેવાં કારણોસર વિપુલ જૈન સમાજને અધ્યયનનો લાભ મળતો નથી. બીજું માધ્યમ માતા-પિતા-કૌટુંબિક વિદ્વાનોની અધ્યાપન પ્રવૃત્તિ પણ આજના કાળમાં એ લોકોનું યોગદાન નામશેષ બન્યું છે. માતા-પિતાનું ખૂટતું અજ્ઞાન-આધુનિકવાદ-ડગમગતી શ્રદ્ધાસંસારપ્રેમ વગેરે કારણોસર કૌટુંબિક જ્ઞાન-પ્રદાન લગભગ બંધ જેવું જ છે. ૧૬૬] સૌજન્ય : સ્વ. તારાબેન ચીમનલાલ મંગળદાસ મહેતા, વિસનગર Page #208 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સકળસંઘ પાસે ત્રીજું માધ્યમ-જ્ઞાનવંત પંડિતવર્યો દ્વારા અધ્યાપનનો માર્ગસાધુભગવંતોની અવેજીમાં અપવાદમાર્ગે પણ શ્રેષ્ઠ માર્ગ તરીકે ઊપસી આવ્યો છે. અને સદીઓથી તે વિદ્વાન વ્રતધારી ગુરુવર્યો દ્વારા કરાતું પાઠશાળાઓમાં અધ્યાપન-આજે તો આવશ્યક નહિ પણ અનિવાર્ય બન્યું છે. પાઠશાળા-જ્ઞાનની પરબ કે જ્યાં જ્ઞાન-પિપાસુઓની જ્ઞાનપિપાસા છિપાવવા દ્વારા, અનંતકાળથી આત્મા પર લાગેલા જ્ઞાનાવરણીય કર્મના પુગલો હડસેલવાપૂર્વક ગાઢ અજ્ઞાન તથા અનાદિકાળના મિથ્યાસંસ્કારોને સમ્યગુજ્ઞાનની પ્રરૂપણા દ્વારા ધોવામાં આવે છે. આ સમ્યજ્ઞાનનું અધ્યાપન બાલ્યાવસ્થાથી જ કરાવાય છે. તેથી આ જ્ઞાન-પ્રદાનનો સિલસિલો પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા, સુધી ભણાવતા રહી ચાલુ રખાય છે. સૂત્રો તથા તેના અર્થને વિસ્તારથી સમજાવવાપૂર્વક સમકિત માર્ગે મૂકવામાં આવે છે. ભૌતિકવાદના જમાનામાં જ્યારે વિશ્વ ફેશન માર્ગે એશઆરામમાં ખૂંપતું જાય છે. ઇન્દ્રિયદમનના સ્થાને મનગમતો ભોગવિલાસનો માર્ગ જ્યારે દુનિયા અપનાવી રહી છે ત્યારે પણ ધર્મનું તત્ત્વ ટકાવી રાખવામાં પાઠશાળાઓનો મહાન ફાળો છે. તેમાંય મારી માતૃસંસ્થા મહેસાણા પાઠશાળાએ, સો વર્ષ પૂરાં કરી વિશ્વમાં સામા પ્રવાહે ચાલી અનેક પંડિતો તૈયાર કરી શ્રેષ્ઠતમ પાઠશાળાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાઠશાળાઓમાં ધર્મનું સ્વરૂપ-છ દ્રવ્ય-નવતત્ત્વ-કર્મવાદ ધર્મનાં તત્ત્વોનું યથાર્થ જ્ઞાન – અનેક મહાગ્રંથોના સુંદર અધ્યાપન દ્વારા-શુદ્ધ સમકિત માર્ગની પ્રરૂપણા પૂર્વક-સાધકને સાધના માર્ગ-મોક્ષમાર્ગ બતાવાય છે. માટે પાઠશાળાઓ અત્યંત આવશ્યક છે. સાથે-સાથે અધ્યાપકો-પંડિતવર્યોએ આજના કાળમાં નૈતિક સ્તર ઘણું જાળવવાની જરૂર છે. જેટલી પાઠશાળાઓની આવશ્યકતા છે તેનાથી પણ વધુ ઉત્તમ ચારિત્રવાળા શિક્ષકોની જરૂર છે. આજકાલ જોવા મળે છે કે બે-પાંચ પ્રતિક્રમણ માત્ર મૂળથી અને તે પણ અશુદ્ધ ભણેલા પાર્ટટાઇમ શિક્ષકોનો વર્ગ બન્યો છે. નહિ રાત્રિભોજન ત્યાગ, નહિ કંદમૂળ ત્યાગ-ધર્મથી વિમુખ એવા એ આત્માઓ આ ઉત્તમજ્ઞાન-દાનથી પ્રવૃત્તિઓથી દૂર રહે અથવા આ ક્ષેત્રની પવિત્રતા જાળવે તે બહુ જરૂરી છે. સાથે સાથે પાઠશાળાની અનિવાર્યતા સમજી જ્ઞાનદાતાઓએ પણ નીતિમાનું જીવન સાથે નીડર, સ્પષ્ટ પથદર્શક બની સમાજને સત્ય માર્ગ બતાવવાનો તથા દહીં તથા દૂધ બંનેમાં પગ રાખવાની સંકુચિત ભયવૃત્તિ છોડી દેવાનો સમય પાકી ગયો છે. અમારા વખતમાં પંડિતોના આચારની કડક નોંધ લેવાતી તે બહુ સારી વાત ભુલાતી જાય છે, તો સામે પક્ષે અમારા વખતમાં પંડિત ને પૂજારી બન્ને સરખા હોય તેમ તદ્દન જ્ઞાન વગરના માત્ર પૈસાના જોરે કૂદતા કહેવાતા ધર્મશ્રેષ્ઠિઓ, શિક્ષકોની મજબૂરીનો લાભ લઈ નોકરની જેમ દબડાવતાડરાવતા તે હવે બંધ થવા લાગ્યું છે તે ઘણી આદરણીય બાબત છે. કારણ કે હવે સમાજને સાચા જ્ઞાનની કિંમત સમજાય છે. શિક્ષકો એ લાચાર નથી પણ લાચાર દુનિયાને જ્ઞાનની ખુમારી શિખવાડતા સક્ષમ છે, તે વાત સમજાવા લાગી છે. છતાં પણ હજુ સ્કૂલશિક્ષણ પાછળ લાખો સૌજન્ય : શાહ હીરાબેન ચીમનલાલ, વિસનગર (૧૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા ખર્ચનારા-જૈન સમાજે પાઠશાળાઓની અનિવાર્યતા સમજી શિક્ષણ-શિક્ષકો પ્રત્યે ઘણું ધ્યાન આપવાની જરૂર છે. જમાનાવાદના વમળમાં પાઠશાળાઓએ કદી પણ ફસાવું ન જોઈએ. સુધારકોના લાખો પ્રયાસો છતાં મારી માતૃસંસ્થા શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા સો વરસથી જેમ અવિરત શાસ્ત્રીય શિક્ષણ પદ્ધતિથી જ્ઞાનાભ્યાસ કરાવી રહી છે, તેમ દરેક પાઠશાળાઓએ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિનું આંશિક પણ અનુકરણ ન કરવું જોઈએ. જરૂર પૂરતું વ્યાવહારિક જ્ઞાન જરૂરી છે. આ તો ધાર્મિક જ્ઞાન સાથે સ્કૂલના વર્ગો ચલાવાય, જાણે અમૃત સાથે મદિરા પણ પીવડાવાય તેવું દુઃખદ છે. મારા ગુરુ પ્રભુદાસભાઈ પાસેથી જાણ્યું છે તથા મારા અઠ્ઠાવન વર્ષના અધ્યાપન કાળ દરમ્યાન મેં એક વાત સ્પષ્ટપણે નોંધી છે, અને અપનાવી છે. આપણાં શાસ્ત્રો પ્રાકૃત તથા સંસ્કૃત ભાષાનાં છે, તેથી વિદ્યાર્થીને સંસ્કૃત તથા પ્રાકૃતની સમજ આપવામાં આવે તો પછી તેને સૂત્ર-અર્થ-ભાવાર્થ-પદાર્થ જ્ઞાન ઘણું જ બુદ્ધિગમ્ય તથા સહજ રીતે સમજાય છે. તેથી જ્ઞાનશક્તિ, ક્ષયોપશમ તથા બુદ્ધિપ્રતિભા ખીલે છે. અને ભણવામાં રસ ઉત્પન્ન થાય છે. પછી તેને વ્યવહાર-કુશળ બનાવવાની મહેનત પણ રહેતી નથી. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જેને જ્ઞાન નથી તે સૂત્રોનાં રહસ્યો અને વિસ્તારથી સમજ ક્યાંથી આપી શકશે ? તેથી અર્થનો અનર્થ પણ થવાનો સંભવ છે. તેમાં બે મત નથી. અંતમાં સર્વહિતકર-દિવ્યજ્ઞાન, સમ્યક્રુતજ્ઞાનના અધ્યયન અધ્યાપન દ્વારા અજ્ઞાનના તિમિર-ક્ષીણ થવાપૂર્વક સૌ કોઈ પરમપદના ભોક્તા બનીએ અને મોક્ષમાર્ગની પ્રરૂપક પાઠશાળાઓના ઉત્તમજ્ઞાન-દાન-માર્ગને ટકાવતા રહીએ એ જ. ૧૬૮ સૌજન્ય : શ્રી કાન્તિલાલ રતનચંદ વખારિયા, વિસનગર Page #210 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળાની આવશ્યકતા ભાવેશ રવીન્દ્રભાઈ (માંડલવાળા) આજના વિષમય વિષમ વાતાવરણમાં અનાર્ય સંસ્કૃતિના ફાલ્યા-ફૂલ્યા વાતાવરણમાં સુસંસ્કારો આપતી પાઠશાળાની તાતી જરૂર છે. સુવર્ણ ઘડાય છે ત્યારે જ માનવીના અંગ ઉપર અલંકાર તરીકે શોભે છે અને તેની કિંમત અંકાય છે તેવી જ રીતે બાળકોના જીવન ઘડતરની અતિ આવશ્યકતા છે. બાળક મટી આદર્શ બાળક તરીકે જગતમાં પંકાશે માટે તે અંગે જરાપણ બેદરકારી રાખવી જોઈએ નહિ. બાલ્યાવસ્થા એ એક એવી અવસ્થા છે કે જેમાં જેવા સંસ્કારો રેડવા હોય તેવા રેડી શકાય છે. બાલ્યાવસ્થાને કોરા કાગળ કે કોરી સ્લેટ સાથે સરખાવી શકાય. આજની શાળા-મહાશાળા સ્કૂલ કે કૉલેજમાંથી પણ સુંદર સંસ્કારોની આશા રાખવી તે વ્યર્થ છે, તેમાં આત્મા-પરમાત્મા, ધર્મ કે અધર્મનું શિક્ષણ ભાગ્યે જ અપાય છે. આજનું શિક્ષણ બસ ભણો અને કમાવો આ જ એક ધ્યેયવાળું છે. પેટ તો કૂતરા પણ ભરે પરંતુ આવું ઉમદા જીવન મેળવી જો જીવનને સફળ કરવામાં ન આવે તો જીવન એળે ચાલ્યું જાય. આ ધાર્મિક શિક્ષણ દ્વારા પાઠશાળાના માધ્યમ દ્વારા શ્રમણ-શ્રમણી ભગવંતો, ઉત્તમોત્તમ શ્રાવકો તૈયાર કરી શકાય. આ અવસર્પિણી કાળમાં અધ્યવસાય ટકાવવા પાઠશાળા એ ઉત્તમ માધ્યમ છે. પાઠશાળા એ એવી ઉત્તમ માતા છે કે જે આચારશુદ્ધિ, ઉચ્ચારશુદ્ધિ, વ્યવહારશુદ્ધિ, વિચારશુદ્ધિ, આહારશુદ્ધિ વગેરે અનેક ગુણોનું પોષણ કરનાર છે. જ્ઞાન મેળવ્યા બાદ પચાવવાની શક્તિ જાગ્રત થાય છે. સંસ્કાર અભુત કામ કરે છે. બીજા જનમમાં પણ સંસ્કારની મૂડી જ સાથે આવે છે માટે સારા સંસ્કારોનું જો કોઈ ધામ હોય તો પાઠશાળાઓ છે. સારા સંસ્કારોને ટકાવવા ઉભટ વેષ, સિને સૃષ્ટિ, વિકૃત સાહિત્ય વગેરે ત્યજવાં જોઈએ. અત્યારે ભણતર વધ્યું છે ગણતર ઘટ્યું છે. ગણતર વગરનું ભણતર ઝાઝું હોય તો પણ નકામું માટે અનુભવ-જ્ઞાનની જરૂર છે અને તે ધાર્મિક શિક્ષણ દ્વારા મળી શકે છે. ચોમેર જડવાદનો પવન જોરશોરથી ફૂંકાતો હોય એવા અવસરે આત્માના વિકાસમાં અનન્ય સહાયક ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણ માટે સહુ કોઈએ પોતાની સમગ્ર શક્તિનો ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ. આજના આ વાતાવરણમાં સમાજના હિતચિંતકો, ધર્મગુરુઓ, ધુરંધર આગેવાનો અને સમાજનો દોર જેના હાથમાં છે એવી વ્યક્તિઓએ આ પ્રશ્ન પ્રથમ તબક્કે વિચારી તે દિશામાં સક્રિય પ્રયત્ન કરવા પડશે. ઉપેક્ષાને દૂર કરવી પડશે. પાઠશાળાનાં બાળકોને કાર્યક્ષમ બનાવવાં | સૌજન્ય : શેઠ શ્રી ગોકળભાઈ મૂળચંદ જૈન ટ્રસ્ટ, વિસનગર (૧૬) Page #211 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. પોતાનાં બાળકોને પૂરેપૂરા ધર્મના જાણકાર બનાવવાં જોઈએ. ધનવાનોએ ધન ખર્ચી ઠેરઠેર પાઠશાળાઓનું નિર્માણ કરવું જોઈએ. બાળકોની બુદ્ધિ અને સમજ કેળવવાની ફરજ મા-બાપ અને વિદ્યાગુરુઓની છે. પાઠશાળામાં આવનારના અધ્યવસાય નિર્મળ બને છે. કદાચ ક્ષયોપશમ-શક્તિ ઓછી હોય તો પણ કર્મની નિર્જરા તો અવશ્ય થાય છે. પાઠશાળા એ પરબનું કામ કરે છે. સમ્યજ્ઞાન ઠંડા પાણી જેવું છે. સંસારવાસનાના ધોમધખતા તાપથી બચવાના ઉપાય માત્ર સમ્યગુજ્ઞાન છે. અંતે સમ્યગુજ્ઞાન-દાનનો પ્રવાહ અવિરત વહેતો રહેશે તો એક દિવસ આચરણ-શ્રદ્ધાભક્તિરૂપ સોનાનો સૂરજ ઊગેલો આપણે જોઈ શકીશું. नाणस्स सव्वरस पगासणाय, अन्नाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ તમામ જ્ઞાન પ્રકાશમય – નિર્મળ થાય તેથી, અજ્ઞાન અને મોહનો ત્યાગ કરી દેવામાં આવે તેથી, અને રાગદ્વેષનો સમૂળ ક્ષય થઈ જાય તેથી, મનુષ્ય એવી સ્થિતિને પામે છે કે જે સ્થિતિમાં નર્યું સુખ, સુખ ને સુખ જ છે – જરાક પણ પરવશતા નથી. (૧૭૦) સૌજન્ય : શ્રી દિનકરરાય વરજીવનદાસ વોરા, વેરાવળ Page #212 -------------------------------------------------------------------------- ________________ ચિરસ્થાયી બની રહો અમારી માતૃસંસ્થા કાન્તિલાલ નગીનદાસ શાહ (વડાવાળા) શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, જેને લોકો મહેસાણા પાઠશાળાના નામથી વધુ જાણે છે એનું પુણ્ય અજોડ છે. સંસ્થામાં ભણી ઘણા પુણ્યાત્માઓએ દીક્ષા લીધેલ છે અને આચાર્ય પદવી પર પહોંચ્યા છે તથા જૈનશાસનની શાન વધારેલ છે. ઘણા વિદ્યાર્થીઓ પંડિત બનીને જ્ઞાનદાન દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરી રહ્યા છે. સંસ્થાના પ્રતિપાદન જ્ઞાનમાં સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવું છે અને મોક્ષ મેળવવા જેવો છે એ જ મુખ્ય છે. માતૃસંસ્થા ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે સૌને આનંદ થાય એ સ્વાભાવિક છે. અત્યાર સુધીના માતૃસંસ્થાના ઉત્કર્ષમાં દરેક જણે પોતપોતાની રીતે ભોગ આપેલ છે, આપી રહેલ છે. મકાનમાં મૂકેલી દરેક ઈંટ મકાનમાં ઉપયોગી છે છતાં આ પ્રસંગે છ-સાત નામ વધુ યાદ આવે છે. પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ જેઓ સહર્ષ વિદ્યાદાન કરતા, ભણાવવામાં એવા મશગૂલ બનતા કે સમય ભૂલી જવાતો. ઘણી વખત તો બીજા ક્લાસના વિદ્યાર્થીઓ આવીને ધ્યાન દોરતા. અમારા વિદ્યાગુરુ શ્રી વાડીલાલ મગનલાલ શેઠ ગામે-ગામે પરીક્ષાઓ યોજતા, પાઠશાળાઓ ખોલવામાં મદદ કરતા. પંડિતવર્ય શ્રી પુખરાજજી અમીચંદજીએ ખપ પૂરતું મહેનતાણું લઈને જીવનભર જ્ઞાનદાન અને સંસ્થા માટે ભોગ આપ્યો અને અંતમાં બચત રકમ પણ સંસ્થાને અર્પણ કરેલ. પંડિતો ત્યારે જ સારું કાર્ય કરી શકે જ્યારે કાર્યકર્તાઓ ખંતીલા હોય, સંસ્થામાં પૂરતું ધ્યાન આપતા હોય. સંસ્થાના પુણ્યથી આજ સુધી સંસ્થામાં સારા કાર્યકર્તાઓની ખોટ નથી પડી. સંવત ૧૯૫૪ની કારતક સુદ ૩ ના શુભ મુહૂર્ત ધર્મવીર શેઠશ્રી વેણીચંદભાઈએ આ સંસ્થામાં પ્રાણ પૂર્યા ત્યારનું બીજ અત્યારે વટવૃક્ષ છે. ત્યાર પછી ડૉક્ટર શ્રી. મગનલાલભાઈ, શ્રી ચીમનભાઈ વકીલ, શેઠ શ્રી અંબાલાલભાઈ, શ્રાદ્ધવર્ય શ્રી જીવતલાલ પ્રતાપશી વગેરેએ સંસ્થાને ખૂબ જ સારી રીતે ચલાવી છે. સંસ્થાની સ્થાનિક કમિટી, પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ વગેરેના સહકારથી આ વૃક્ષને ઘસારો નથી પડ્યો. શ્રી બાબુભાઈ જેસિંગભાઈ તો આ વૃદ્ધ અવસ્થામાં પણ સંસ્થાનું કાર્ય સંભાળી, સહકાર આપી બહુ જ સુંદર રીતે સંસ્થા સંભાળી રહ્યા છે. | સૌજન્ય : શ્રી ગિરધરલાલ જીવણદાસ શાહ, જશપરા (૧૭૧] Page #213 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુજ્ઞાન ચિંતામણિ રત્ન સમાન છે. જ્ઞાનને પ્રથમ દરજ્જો છે કારણ કે જ્ઞાન જ માણસને વિવેક-અવિવેકનું ભાન કરાવે છે. આત્માને અધોગતિથી બચાવી ઊર્ધ્વગતિ મોકલે છે. આજના ભૌતિકવાદના યુગમાં જ્યારે સમાજ પૌગલિક સુખ-સગવડ પાછળ તણાઈ રહ્યો છે ત્યારે આવી સંસ્થા દીવાદાંડીની ગરજ સારી શકે છે. * જિનબિંબ અને જિનાગમ ભાવિજનને કલિકાળમાં આલંબનરૂપ છે. આની સમજણ માટે શ્રુતજ્ઞાનની ઉપાસના જરૂરી છે. ભાવિ સંઘ ધર્મિષ્ઠ અને ધર્મજ્ઞાતા બને, ધાર્મિક ક્ષેત્રોમાં સહયોગી બને એ માટે દરેક ગામોમાં ધાર્મિક પાઠશાળાઓની આવશ્યકતા ઊભી થઈ છે. ગામના નિવૃત્ત વડીલો બાળકોને ભેગાં કરી ધાર્મિક સંસ્કાર આપે એ જ આદર્શ ગણાય, પણ આજના વિષમ કાળમાં નિવૃત્તિ પણ મોંઘી થઈ છે તેથી ધાર્મિક શિક્ષકોની વધુ જરૂરત પડી છે. રાગ-દ્વેષ, મોહ એ ત્રણેનો ખાત્મો બોલાવવા સમ્યગુજ્ઞાન જ આધાર છે. અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર જ્ઞાન જ છે. સૌ કોઈ જ્ઞાન અભ્યાસ કરી આત્માને દુર્ગતિમાં જતા અટકાવે. સર્વ ધર્મક્રિયાનું મૂળ સમ્યજ્ઞાન છે, વિશ્વનું કલ્યાણ કરનાર એ અણમોલ ધન છે. ગીતાર્થ પુરુષોની સલાહ અનુસાર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે તથા હેય, શેય ઉપાદેય તત્ત્વોને જાણે તો ભવ્યજીવો આત્માનું કલ્યાણ કરી શકે. આ જ્ઞાનનો અભ્યાસ કરવાથી સંસ્કારી જીવન સહિત આધ્યાત્મિક વિકાસ થશે. જીવનમાં પરમ પ્રકાશ પાથરનારી સમ્યગુજ્ઞાનની પરબ મહેસાણા પાઠશાળા છે. પરબમાંથી જેમ કોઈ પણ પાણી પી શકે, તૃપ્તિ પ્રાપ્ત કરે એવી રીતે આ સંસ્થા અગણિત વરસો સુધી જ્ઞાનપિપાસુઓ માટે જ્ઞાનપરબનું કાર્ય કરશે. છેલ્લાં સો વર્ષોમાં આ સંસ્થાએ સમ્યગુજ્ઞાનના દાનથી સમાજની નિઃસ્વાર્થ સેવા કરી સેંકડો સાધુઓ, આચાર્યો, પંડિતો, અને ધાર્મિક શિક્ષકોની શ્રીસંઘને ભેટ આપેલ છે. સંસ્થાનું સુંદર વાતાવરણ વિદ્યાર્થીઓની અંદર સુસંસ્કારોનું સિંચન કરે છે. કૉલેજના ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને જે સગવડો નથી મળતી એ અહીં મળે છે અને ભણીને બહાર આવ્યા પછી સારું વેતન અને ગુરુજીનો ઉચ્ચ દરજ્જો મળે છે. સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય સુસંસ્કારી પંડિતો, શિક્ષકો તૈયાર કરવાનો છે. મહદ્ અંશે આમાં સફળતા પણ મળી છે. આજે જ્યાં જઈશું ત્યાં આપણી સંસ્થામાં ભણેલા પંડિતો, શિક્ષકો જ જોવા મળે છે. ચાલુ સમયમાં સારો પગાર આપવા છતાં માંગ પ્રમાણે શિક્ષકો, પંડિતો મળતા નથી. સંસ્થાએ વધુ કોશિશ કરી વિદ્યાર્થીઓની સંખ્યા વધારી ઉત્તમ જ્ઞાન અને સારી સગવડ આપી વધુ પંડિતો, શિક્ષકો તૈયાર કરવા જોઈએ, જેથી સમાજની જરૂરત પૂરી કરી શકાય. પરિણામ આપીશું તો સમાજ દ્વારા દાનનો વરસાદ થશે. સામે વિદ્યાર્થીઓને મોકલવા વાલીઓએ સમજવું પડશે. વાલીવિદ્યાર્થી-શિક્ષક-અને દાતા આ ચાર સ્તંભ મજબૂત હશે તો સંસ્થારૂપી ઈમારતને કદી લૂણો નહિ લાગે. શિક્ષક-પંડિત તૈયાર થયા પછી શ્રીસંઘે ધ્યાન રાખવું પડશે. તેમની સગવડતા, પૂર્ણ પગાર અને બહુમાન જાળવવા પડશે, તો જ આજના ઝેરી વાતાવરણમાં શિક્ષકો ટકી શકશે અને સમાજને ઉપયોગી બનશે. બિનકાળજીથી શિક્ષણ અને શિક્ષક બન્ને કથળશે; તેવું ના બને એ જોવું પડશે. ૧૭૨ સૌજન્ય : શ્રી મફતલાલ ધરમચંદ જોગાણી, ખીમત Page #214 -------------------------------------------------------------------------- ________________ આજે સંસ્થા સો વર્ષની મંજિલ વટાવી ચૂકી છે. આ ગાળામાં દુનિયામાં અનેક પલટાઓ આવ્યા છતાં આ સંસ્થા અડીખમ રહી સમ્યગુજ્ઞાનનો પ્રચાર કરી રહી છે. ધન મેળવવા સમાજમાં જુદા-જુદા પ્રયોગો થાય છે પણ સંસ્થા બંધારણ વિરુદ્ધ જઈ ધનપ્રાપ્તિ કરવા હરગિજ તૈયાર નથી. સમ્યજ્ઞાનના દાન ઉપરાંત બીજો લાભ પણ સંસ્થા લઈ રહી છે. પૂ. સાધુ-સાધ્વીજીના અભ્યાસ માટે પૂર્ણ સગવડ છે. એ ઉપરાંત વૈયાવચ્ચ, ગોચરી-પાણી, પુસ્તક આદિ દ્વારા પણ લાભ લે છે. ઉકાળેલું પાણી કાયમ મળી શકે છે. પાલીતાણા શાખા દ્વારા શાશ્વત તીર્થની વરખપૂજા, ધૂપપૂજા, પુષ્પાદિ પૂજા દ્વારા પ્રભુભક્તિ થાય છે. શ્રી ચતુર્વિધ સંઘમાં જ્ઞાનનો પ્રચાર અને ઔષધાદિ દાન દ્વારા સુસેવા કરાય છે. મહેસાણામાં બાળકોને અધ્યયનનો કોઈ ચાર્જ નથી. સારા અભ્યાસીને સ્કૉલરશિપ અપાય છે, સાત્વિક ભોજન સહુને પીરસાય છે. આ સંસ્થાને આપેલું દાન ઉત્તમદાન ગણી શકાય. આ દાનનો લાભ લેવાનું ચૂકતા નહિ, વખત વીતી જશે, આયુષ્ય પૂર્ણ થશે, લક્ષ્મી છોડવી પડશે, કુટુંબીઓ રિસામણાં કરશે. લક્ષ્મી માલિક બદલે એ પહેલાં લાભ લઈ લેવો. પાછળથી પસ્તાવું ના પડે. મળેલી શક્તિનો સદુપયોગ કરશો. કાલ પર કાંઈ બાકી ન રાખતા.. આયુષ્યનો કોઈ ભરોંસો નથી. સંસ્થાના વિકાસમાં તનતોડ મહેનત કરી શક્ય ફાળો આપો. ઉપકારી સંસ્થાનો ઉપકાર ભૂલશો નહિ. છદ્મસ્થ છીએ, દરેકની ભૂલ થવા સંભવ છે. સલાહસૂચન પ્રેમપૂર્વક વિવેકથી પાઠવવું. જરૂર ઘટતો પ્રયત્ન કરાશે. શ્રમણ સંઘ પણ જ્ઞાનપ્રાપ્તિ માટે સંસ્થાનો પૂર્ણ લાભ ઉઠાવે. સૂચનો પાઠવે અને દરેકને સંસ્થાનો પરિચય આપે. દરેક જણ પોતાની રીતે હળીમળીને કામ કરી સંસ્થાને આગળ વધારી સારા સાધુઓ, સારા પંડિતો, વિદ્વાનો પકવી સમાજને અર્પણ કરવામાં મદદ કરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે. આ વિદ્વાનો તૈયાર થઈ સમાજનાં બાળકોને તૈયાર કરશે અને જૈન ધર્મ ફાલ્યોફૂલ્યો રહેશે. એ દ્વારા અનેક આત્માઓ આત્મશ્રેય કરશે. સદૂગત શેઠશ્રી વેણીચંદભાઈએ વાવેલ પાઠશાળા અંકુરમાંથી કલ્પવૃક્ષ બની સારાં ફળ આપી રહી છે. ચતુર્વિધ સંઘ અભ્યાસ કરે છે. પાઠશાળા સમૃદ્ધ બની છે. આજે ભાવનાઓ ફળીભૂત બની છે. પરિશ્રમ સાથે પીઠબળ મળતું ગયું તેથી સંસ્થા ઉચ્ચતાના શિખર પર પહોંચી છે. આ કલ્પવૃક્ષનાં ફળ હંમેશાં મળતાં રહે એ માટે પ્રયાસ ચાલુ રહે એ આશા. સૌ કોઈ આ કલ્પવૃક્ષનાં ફળ મેળવી પંચમગતિ પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના... સૌજન્ય : શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ, માલેગામ ૧૭૩] Page #215 -------------------------------------------------------------------------- ________________ મારી માતૃસંસ્થા અને હૃદયોદ્ગાર કાન્તિલાલ પ્રેમચંદ વોરા (સમીવાળા) શ્રી પરમાત્મા મહાવીરદેવના શાસનમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે જેનો ઇતિહાસ લખવામાં વર્ષોનાં વર્ષો વીતી જાય છતાં તેમના સંસ્મરણની નોંધ ઈતિહાસકારોએ કરેલી છે. એવી જ એક નોંધનું અવસરોચિત ગુણાનુવાદના લેખનથી દર્શન કરીએ. મહેસાણાના વતની શ્રીમાનું શ્રેવિર્ય, શ્રદ્ધાસંપન્ન સુશ્રાવક શેઠ શ્રી વેણીચંદ સુરચંદ જેઓના હૃદયમાં જૈનશાસન વસેલું હતું. રગેરગમાં શ્રદ્ધાનો દીવડા પ્રકાશ પાથરતો હતો, તત્ત્વજ્ઞાનના દીપકથી અનેક દીવડાઓ પ્રગટાવી જૈનશાસનમાં રસિયા બનાવી, જૈન સમાજને તત્ત્વજ્ઞાનનું મિષ્ટાન્ન ભોજન પીરસી જિનવાણીનું અમૃતપાન કરાવી, તૃપ્ત કરવાની ભાવના હતી. આવા દયાળુ, ક્ષમાવાન પરોપકારી વાત્સલ્યમૂર્તિ શ્રી વેણીચંદભાઈ હતા. વ્યાખ્યાન શ્રવણ, તત્ત્વજ્ઞાનની ચર્ચા, સદગુરુના સમાગમમાં રહેવું, આવા દૈનિક કાર્યક્રમો તેમના જીવનમાં મહત્ત્વના હતા. સદ્દગુરુની આજ્ઞાથી જીવનમાં સ્કૂર્તિ આવી અને આશીર્વાદ મળ્યા. તમો એક આ મહાન કાર્ય કરો. તમારા માટે કરવા યોગ્ય શાસનસેવાનું આ ઉત્તમોત્તમ શ્રેયસ્કર કાર્ય છે. સદ્દગુરુના સ્વમુખેથી નીકળેલા આ અમૃત તુલ્ય શબ્દોને વધાવી ૧૦૦ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૫૪ કારતક સુદ ૩ ના દિવસે શ્રીમદ્યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા આ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપના એટલે સમ્યજ્ઞાનની પરબ મહેસાણામાં સર્વપ્રથમ થઈ. ખરેખર સ્ટેશનથી ગામમાં આવતાં પહેલું મંદિર, પછી પાઠશાળા અને છેલ્લે ઉપાશ્રય. જાણે દર્શન-જ્ઞાનચારિત્ર. મહોપાધ્યાય યશોવિજયજી આ નામ-નામકરણ વિધિમાં કેમ આવ્યું ? સ્વાભાવિક પ્રશ્ન થાય. આ મહાપુરુષે યુક્તિવાદોથી સભર સાપેક્ષવાદના અનેક ગ્રંથોની રચના કરી શાસનના શરણે સમર્પિત કરી. શાસનની પ્રભાવના કરેલી છે તેથી જ તેઓશ્રીનું નામ જોડાયું હશે. સાધુસંસ્થા એ વહેતી જ્ઞાનગંગા છે. ભારતના ખૂણે ખૂણે ગંગા પહોંચે એ અશક્ય તેથી જ તેઓએ આ જ્ઞાનગંગા ચારે દિશામાં મહારાષ્ટ્ર, આંધ્ર-કર્ણાટક-તામિલનાડુ-ગુજરાત-સૌરાષ્ટ્રમારવાડ-કચ્છ આદિ અનેક દેશોમાં ફેલાય – આ હેતુ લક્ષમાં રાખી સંસ્થાની સ્થાપના કરી.. કેવી તેઓની દીર્ધદષ્ટિ ? સૌજન્ય : શ્રી નિખિલકુમાર રમેશચંદ્ર શાહ, ખંભાત (૧૭૪) Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રાયઃ હાલમાં જ્યાં જ્યાં પાઠશાળા છે ત્યાં ત્યાં ધાર્મિક અધ્યાપકો જ આ સંસ્થામાંથી જ તૈયાર થયેલા જોવા મળે છે. ખરેખર આ સંસ્થા એ એક કલ્પવૃક્ષ છે જેમાં સ્વાદિષ્ટ ફળોનો સ્વાદ પાઠશાળાઓમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણાવનારા પંડિતો, શિક્ષકો, શ્રદ્ધાવાન, સંસ્કારોથી વિભૂષિત, ધાર્મિક અનુષ્ઠાનોથી યુક્ત હોય છે. જેથી બાલક, બાલિકા, યુવાનો, વૃદ્ધો અને બહેનોમાં પણ ધાર્મિક સંસ્કારનાં બીજ રોપી શકે છે અને ધર્મનો પ્રચાર કરી શકે છે. ધર્મનાં મૂળભૂત તત્ત્વો અહિંસા, સંયમ અને તપથી જીવનનું ઘડતર કરી શકે છે. આ સંસ્થામાં ભણેલા અનેક સંયમમાર્ગે આચાર્યપદે પહોંચ્યા, જેનો રિપોર્ટ આ સંસ્થામાં છે અને મુનિભગવંતો, અધ્યાપકોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. દુર્ગુણોનું આગમન જીવનમાં સહજ છે પરંતુ સદ્દગુણોના આગમન માટે પ્રયત્ન, પ્રચાર પુરુષાર્થ અને ધર્મ તત્ત્વજ્ઞાનના અભ્યાસની અથાગ જરૂર રહે છે. આ સંસ્થાનાં અનેક કાર્યો છે. પાલીતાણામાં પણ બ્રાંચ ઑફિસ છે. ત્યાં પણ ભક્તિનાં અનેક કાર્યો થાય છે. જિનભક્તિ તીર્થભક્તિ ગુરુભક્તિ જ્ઞાનદાન, આયુર્વેદિક દવાઓ દ્વારા સેવા સાથે સાધુસાધ્વીજી મહારાજને અભ્યાસ માટે પણ પંડિતો રોકવામાં આવે છે. જૈન સમાજમાં દાનવીરો-દાતાઓ અનેક છે. ભારતમાં જૈનશાસનના દાનવીરોના દાનથી આ સંસ્થાને પ્રોત્સાહન-પુષ્ટિ મળતી રહે છે. એમાં શક નથી. તેમ જ દરેક ગામના સંઘો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રેરણાથી-શ્રમણ સંસ્થાના આશીર્વાદથી આ સમૃદ્ધિશાળી બને છે અને બનતી રહેશે. વિદ્યાર્થીઓનો કોઈ ચાર્જ ન લેતાં, યોગ્યતા મુજબ સ્કૉલરશિપ આપીને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ૧૦૦ વર્ષ પૂરાં કરી સં. ૨૦૫૪ કારતક સુદ-૩ના દિવસે ૧૦૧મા વર્ષમાં આ સંસ્થાએ પ્રવેશ કરેલ છે જેનો શતાબ્દી મહોત્સવ શરૂ થશે-ધન્ય છે તે સંસ્થાના સંસ્થાપક શ્રી વેણીચંદભાઈને અને ધન્ય છે આ સંસ્થાના કાર્યકર્તાઓને. આવી આ કલ્પવૃક્ષ સમાન માતૃસંસ્થાના સં. ૨૦૦૪ ના આસો સુદ-૫ ના મને દર્શન થયાં મારા જીવનનું ઘડતર, સંસ્કાર, ધર્મશ્રદ્ધા એ સર્વ આ માતૃસંસ્થાને આભારી છે. જેમ માટીમાંથી ઘડો, પથ્થરમાંથી મૂર્તિ, કાદવમાંથી કમલ ઊપજે છે. તેમ અમારા જેવા અબુધો અજ્ઞાનીઓને અધ્યાપકો તરીકે આ રત્નકુલિએ બહાર પાડ્યા છે. આવી આ સંસ્થાનું ઋણ ક્યારે પણ ચૂકવી શકીએ તેમ નથી, ૭ વર્ષ સુધી અભ્યાસ કરી ૨૦૧૨થી સં.૨૦૫૩ સુધી એક જ સ્થાન શ્રી ધમોત્તેજક જૈન પાઠશાળાનું કરાડ (જિ. સાતારા)નું સંભાળી રહ્યો છું. જ્ઞાનદાતા પંડિતજી પુખરાજજી અમીચંદજી કોઠારી જેઓએ મને ભણાવી તૈયાર કર્યો. પંડિતજીના હાથે અનેક અધ્યાપકો તૈયાર થયા છે. તેઓએ આજીવન સંસ્થાને ભોગ આપ્યો છે જેની અમરગાથા શતાબ્દીએ ગવાશે. ખરેખર શતાબ્દી મહોત્સવનો આનંદ આપણને થાય એ સ્વાભાવિક છે. સાથે સાથે હવે સૌજન્ય: શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસીભાઈ પરિવાર, મુંબઈ ૧૭૫) Page #217 -------------------------------------------------------------------------- ________________ આવતાં 100 વર્ષમાં આ સંસ્થાને કેવી રીતે વેગવંતી બનાવી શકાય તેની વિચારણા વડીલોએ, વિદ્વાનોએ, શ્રમણ સંસ્થાએ કરવાની ખાસ જરૂર છે. દુનિયાના વ્યવહારમાં દરેક સ્થાને પ્રવૃત્તિમાં કાયાપલટ થયેલ આપણે નજરે નિહાળીએ છીએ. દુનિયામાં જોવા જઈશું તો ગાદીના સ્થાને ખુરસીઓ આવી છે. ગ્રાહકના માટે કાઉન્ટર માલના પેકિંગ બદલાયા. રસોઈમાં ટેબલ ખુરસી આવ્યા. હિસાબ માટે કૉપ્યુટર આવ્યાં. શિક્ષણક્ષેત્રે પલટી લીધી છે. તેમ આ સંસ્થા સમયાનુસાર કાયાપલટની આવશ્યકતા માગે છે. વિદ્વજ્જનો આ વિષય ઉપર દીર્ધદષ્ટિ વાપરી માર્ગદર્શન આપશે એવી આશા સાથે વિરમું છું. અધ્યાપકો માટે : ૧. ધાર્મિક અધ્યાપકની વાણી વર્તન વિચાર શ્રદ્ધાથી યુક્ત વીતરાગ કથિત હોવાં જોઈએ, જેથી અન્ય વ્યક્તિ દોષિત ન બનતાં ગુણગ્રાહી બને. - ૨. શિક્ષકે અધ્યયન કરાવતાં પહેલાં બાલક-બાલિકા, ભાઈ-બહેનને તેમની ઉંમરનો બુદ્ધિનો, સ્મરણશક્તિનો તથા યોગ્ય પાત્રતાનો ખાસ વિચાર કરવો જોઈએ. ૩. અન્ય વ્યક્તિનું આત્મશ્રેય થતું હોય તો આપણો સ્વાર્થ તજીને સમયનો ભોગ આપીને પણ સહકાર આપવો જોઈએ. ૪. શિક્ષકની વાણી હિત-મિત, પથ્ય અને સેવ્ય હોવી જરૂરી છે. વાણી મર્યાદિત સાર વિશાળ. ૫. આપણી વેશભૂષા એવી હોવી જોઈએ કે જેના નિમિત્તથી સામેની વ્યક્તિ ઉપર પ્રભાવ પડે, અને સદાચારોનું પાલન કરતો થાય. ૬. અધ્યાપક અધ્યાપકનું સ્થાન મળ્યા પછી, શિક્ષણ અનુસાર વર્તન કરવું જોઈએ. ૭. વિદ્યાર્થી અવસ્થાનું બાલક-બાલિકાનું માનસ કોરા કાગળ જેવું છે તેથી શિક્ષક પોતાના આચરણ દ્વારા તેના માનસ ઉપર સારી છાપ પાડી શકે છે અને તે ભૂંસાતી નથી. આ જીવનઘડતરનું પ્રથમ સોપાન છે. ૮. ગુરુ એ પિતા છે. ગુરુપત્ની એ માતા છે. માટે ધાર્મિક શિક્ષકોએ બાલક-બાલિકાઓ પ્રત્યે વાત્સલ્યભાવનું વર્તન રાખવું જોઈએ. ૯. જેવા ભાવથી આશીર્વાદ લેવા જ ભાવની સફળતા પ્રાપ્ત થાય છે. ૧૦. શિક્ષક એ ફૂલનો છોડ છે. બાલક-બાલિકા સુવાસના ગ્રાહક છે. જેવું ફૂલ તેવી સુગંધ, જેવું શિક્ષકનું જીવન તેવું જ બાલકનું જીવનઘડતર. ૧૧. બાલક-બાલિકા એ એક અરીસો છે જેવું માત-પિતા, શિક્ષક-શિક્ષિકાનું આચરણ તેવું જ પ્રતિબિંબ અરીસામાં પડે છે. ૧૨. તમો મોટાઈની ઇચ્છા ન રાખતાં બીજાને મોટાઈ આપતાં શીખો જેથી તમારું માનસિક બોધરેશન ઘણું જ ઘટી જશે અને તમો ફૂલ જેવા હળવા થઈ જશો. ૧૭ સૌજન્ય : શ્રી અશોકકુમાર નાનાભાઈ મરચન્ટ, કાંદીવલી મુંબઈ Page #218 -------------------------------------------------------------------------- ________________ હે જ્ઞાનદાત્રિ અબ્બ ! તુલ્યું નમઃ” ચંદ્રકાંત એસ સંઘવી (રાધનપુર) “સો સો વરસથી નિત્ય થતી, જ્યાં અખંડ શ્રત કેરી સાધના, અનેક જીવો જ્યાં રહીને, કરતા જ્ઞાનોપાસના, સદા જ્ઞાનસાગરમાં ઝીલીને, વેશ ધરે વૈરાગ્યના. શ્રુતતીર્થ સમ એ મુજ મૈયાને, પ્રેમ કરું હું વંદના..” રાત્રિના અંધકારમાં ટમટમી રહેલો એક દીવડો મકાનના એક ખંડના અંધકારને દૂર કરે છે, પાંચ-પચીસ દીવડાઓ આખા મકાનના અંધકારને દૂર કરે છે, બસો એક દીવડાઓ નાનકડા ગામનો અંધકાર દૂર કરી શકે છે. પણ.. આખા વિશ્વના અંધકારને દૂર કરવાનું સામર્થ્ય તો સૂર્ય જ ધરાવી શકે છે. પણ એ સૂર્યની પણ મર્યાદા છે. એ માત્ર બાહ્ય અંધકારને જ દૂર કરી શકે છે. માનવીના ભીતરનો અંધકાર દૂર કરવા માટે એ સમર્થ બની શકતો નથી. ભીતરનો અંધકાર દૂર કરવાને સમર્થ છે. માત્ર જ્ઞાનરૂપી દીપક... અને તેથી જ કહેવાય છે કે.. “જગતનાં અંધારાં હરે તે સૂર્ય અને ઉરનાં અંધારાં હરે તે જ્ઞાન.” જ્ઞાનરૂપી દિપક આત્માને અજવાળે છે. અને એ જ્ઞાન પણ જ્યારે શ્રદ્ધા-વિવેક-વૈરાગ્યસદાચરણ આદિથી સુશોભિત હોય છે ત્યારે ઉરનાં અજ્ઞાન-અંધારાં સંપૂર્ણ ઉલેચાઈ જાય છે અને આત્મા જ્ઞાનસ્વરૂપી બની શકે છે. અને આવું સુસંસ્કારથી વાસિત સમ્યજ્ઞાનનું બીજારોપણ આવી મહાન પાઠશાળા સિવાય કયાંય નથી. જેમ રણમાં ક્યાંક ભાગ્યે જ મીઠી વીરડી જોવા મળે છે તેમ જૈનશાસનમાં સો-સો વરસથી જ્ઞાનનું પાન કરાવતી મીઠી વીરડી સમાન અને મહેસાણા નગરના આભૂષણ સમાન પાઠશાળા જો હોય તો તે છે. “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા..” સતત જ્ઞાનનું ઝરણું વહાવનાર પાઠશાળા એ ખરેખર પાઠશાળા નથી પરંતુ અનેકોની જીવનદાત્રી જનની છે કે જેની શીતળ છાંયડીમાં કેટલાય જીવો આશ્રય કરીને નિરાંતનો શ્વાસ લઈ રહ્યા છે... અને આવી વાત્સલ્યદાત્રી માની કુક્ષીએ જન્મેલા કેટલાંય અણમૂલાં રત્નો શાસનમાં પંચ પરમેષ્ઠીના ત્રીજા પદને તેમ જ પાંચમા પદને શોભાવી અનેકોના પથદર્શક બની રહ્યા છે. અને કેટલાય આત્માઓ હાલમાં પણ અનેક જીવોના જીવનપંથમાં વ્યાપી રહેલા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી સમ્યજ્ઞાનનો દીપક પ્રગટાવી રહ્યા છે. અને સર્વને જે કાંઈ મળ્યું છે તે તારી સૌજન્ય : શ્રી અમૃતલાલ તારાચંદ દોશી, કાંદીવલી મુંબઈ ૧િ૭૭) Page #219 -------------------------------------------------------------------------- ________________ કૃપાનું જ ફળ છે... તારી ગોદમાં ખેલી રહેલાં સંતાનો જ જીવનની બે પાંખ (૧) સદાચાર (૨) સમ્યગુજ્ઞાન મેળવી શકે છે. અને પછી ચિંતન દ્વારા આત્માકાશમાં ઉયન કરી શકે છે. ખરેખર, ઓ મૈયા... ! તને કઈ ઉપમાથી સુશોભિત કરવી... તારા માટે તો આ જ વિચારી શકાય કે જેમ જૈનમંદિરને સો વર્ષ પૂર્ણ થાય તો તેને તીર્થ રૂપે ગણવામાં આવે છે તો એમ પણ કહેવાય કે જે પાઠશાળાને પણ સો વર્ષ પૂર્ણ થાય તે શ્રુતતીર્થ સ્વરૂપ કહી શકાય. તો બસ... અંતમાં એટલું જ કે સર્વ જીવો શ્રુતતીર્થમાં સ્નાન કરીને આત્માને પાવન બનાવે અને આ શ્રુતતીર્થ સ્વરૂપ જનની “યાવચંદ્ર દિવાકરવત” દેદીપ્યમાન બની રહે એ જ અંતરની મંગલ મનીષા... असंखयं जीविय मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । एवं विजाणाहि जणे पमत्ते, कं नु विहिंसा अजया गहिन्ति ? ॥ જીવન તૂટ્યા પછી તેનો સંસ્કાર થઈ શકતો નથી અર્થાતું તૂટવાની અણી પર આવેલું જીવન સંધાતું નથી, માટે એ બાબત પ્રમાદ ન કરો, વૃદ્ધાવસ્થા આવી પહોંચ્યા પછી તેનાથી બચાવ થઈ શકતો નથી. જેઓ સંયમ વગરના છે અને વિવિધ રીતે હિંસા કરનારા છે, તેઓ અંત સમયે કોને શરણે જવાના? પ્રમાદી માણસે આ બધું બરાબર સારી રીતે જાણી લેવું જોઈએ. ૭િ૮) સૌજન્ય : શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એન્ડ ચેરીટીઝ, પાયધુની મુંબઈ Page #220 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુજ્ઞાન સફળ ક્યારે બને? દલપતભાઈ સી. શાહ (કુકરાણા) સમકિત વિણ નવ પૂરવી પણ અજ્ઞાની કહેવાય..” પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા.ની આ પંક્તિ જ્ઞાન વિકાસની વાતો કરનારા આપણ સહુને એક લાલબત્તી ધરી જાય છે. ઊભા રહો... ! થોભો... ! વિચારો... ! પછી આગળ વધો....!. - જ્ઞાનવિકાસ અને પ્રચારની ધૂનમાં આપણે જ્ઞાનનું મૂળ લક્ષ્ય ભૂલી જઈને જ્ઞાનને બદલે અજ્ઞાનની ઊંડી ખીણ તરફ જ ધકેલાતા નથી ને ? જ્ઞાન.... ત્યારે જ સમ્યગુ જ્ઞાન બને છે, જયારે તેના મૂળમાં સમકિત હોય. સમકિતસમ્યગુદર્શન વિનાનું ગમે તેટલું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે. પરમતારક શ્રી જૈન દર્શનનો આ મોક્ષલક્ષી” અણમોલ સિદ્ધાંત છે અને માટે જ પૂર્વધર વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થાધિગમના પ્રથમ સૂત્રમાં મોક્ષમાર્ગનું દિગ્દર્શન કરાવતાં “સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ || સૂત્રની રચનામાં સમ્યગુ દર્શનને અગ્રસ્થાન આપી એ સૂચિત કર્યું કે, એના વિનાના જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષલક્ષી ન બની શકે, પરંતુ ભવ-ચક્રમાં પરિભ્રમણ કરાવનારા બને છે. માટે સમ્યગુ જ્ઞાનની ચર્ચા કરતાં પહેલાં આ સાવધાનીની સાયરને સાંભળીને સજાગ અને સચેત બનવું અતિ મહત્ત્વનું ગણાશે. સા વિદ્યા યા વિમુક્તયે | જ્ઞાનસ્ય ફલં વિરતિ / પઢમં નાણું તઓ દયા | વગેરે સૂત્રો માત્ર દીવાલોની જ શોભા ન બનતાં, આપણા સહુના હૃદયમંદિરમાં સ્થિર બનાવવા પડશે. જ્ઞાનને જીવનસ્પર્શી, હૃદયસ્પર્શી અને આત્મસ્પર્શી બનાવી જીવનસંગ્રામ જીતી ગયાનાં જવલંત દષ્ટાંતો આપણી પાસે મોજૂદ છે ; • શ્રી આર્ય રક્ષિતની માતાએ આર્યરક્ષિતનાં બધાં જ જ્ઞાનને ભવલક્ષી બનતું અટકાવી, કેવું મોક્ષલક્ષી તથા જીવનસ્પર્શી બનાવી દીધું? • મહાસતી મયણા સુંદરીએ જીવનમાં ઉપસ્થિત થયેલ પ્રસંગોમાં પણ સમકિત યુક્ત તત્ત્વજ્ઞાનના પ્રભાવે કેવી સ્થિરતા, સહનશીલતા જાળવીને, નિરાશાઓનાં ગાઢ વાદળોમાંથી પણ નાં કિરણોને શોધી કાઢી, કર્મની ફિલોસોફીને જીવંત રાખી, સાથે સાથે જ કર્મ કરતાં પણ સૌજન્ય : શ્રીચંદ્રપ્રભ સ્વામી જૈન દેરાસર અને શ્રી સંઘ પ્રાર્થના સમાજ, મુંબઈ [૧૭] Page #221 -------------------------------------------------------------------------- ________________ દેવ-ગુરુ ધર્મની શક્તિ અચિંત્ય છે. એ પ્રયોગ સિદ્ધ કરીને નવપદની સાધના દ્વારા કોઢિયામાંથી શ્રીપાળનું સર્જન કરીને જગતને જૈનદર્શનની વાહવાહ કરતું કરી દીધું ! આનું નામ હૃદય સ્પર્શી જ્ઞાન... ! આપણી ધાર્મિક જ્ઞાનની આદાન-પ્રદાનની વર્તમાન પ્રવૃત્તિની પાછળ આ લક્ષ્ય કંઈક ભુલાઈ રહ્યું હોય તેમ આપણા જ વર્તમાન જીવન ઉપરથી આપણે સમજી શકીએ છીએ. કર્મ ફિલોસોફીનું અધ્યયન કરનાર-કરાવનારા આપણા જ જીવનમાં જ્યારે ઇષ્ટ-અનિષ્ટ સંજોગો ઉપસ્થિત થાય છે, ત્યારે આપણી માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરીશું તો દેખાશે કે, સામાન્ય માનવીમાં અને આપણામાં શું તફાવત રહ્યો ? દા. ત. “અણધારી બિમારી આવી પડી. કુટુંબમાં મહત્ત્વની વ્યક્તિનો વિયોગ થયો, ઘણી મહેનત છતાં આર્થિક પરિસ્થિતિ વિકટ બની... સમાજમાં આપણું સ્થાન-માન-સન્માન ઘટી ગયું... ! કૌટુંબિક ક્લેશનું કારણ બન્યું ..., એ જ રીતે “ધાર્યા કરતાં વધુ ધન પ્રાપ્ત થઈ ગયું... ! આપણી યોગ્યતા કરતાં પણ વધુ માનમોભો પ્રાપ્ત થઈ ગયાં કૌટુંબિક-સામાજિક બધી જ અનૂકુળતાઓ ભોગ સુખ સામગ્રીઓ વધવા લાગી... આર્થિક વિકાસની તકો વધવા લાગી, અને એના કારણે પહેલાં કરતાં ધર્મસાધનાની તકો સમયના અભાવે ઘટવા લાગી... ! દેવ-ગુરુ-ધર્મ અને તત્ત્વની વાતો માત્ર શબ્દ જાળની શોભા જ બનવા લાગી, જીવનમાંથી એનું મહત્ત્વ ઘટી ગયું અને પરિણામે ધર્માનુષ્ઠાનો કે જ્ઞાનની વાતોએ માત્ર ‘ડ્રામિકલ રૂટિંગ” સ્વરૂપ ધારણ કર્યું... ! તત્ત્વજ્ઞાનને પણ આર્થિક વિકાસ માત્રનું માધ્યમ બનાવી દેવાની વૃત્તિઓ જાગી ઊઠી અને એ મુજબની પ્રવૃત્તિઓ થવા લાગી...!” ત્યારે... આવા પ્રતિકૂળ કે અનુકૂળ સંજોગોમાં આપણે કદી વિચારી શકીશું ? કે આ બધા કર્મજન્ય સંજોગો છે, અને એ પરિવર્તનશીલ છે. એમાં રાચવાનું કે રુષવાનું આપણને ન શોભે. આપણું એકમાત્ર લક્ષ્મ અધ્યાત્મપ્રાપ્તિ અને અધ્યાત્મપ્રચાર-પ્રસારનું કાયમી બની રહેવું જોઈએ. કર્મજન્ય-સંજોગો આપણને જરાપણ આ લક્ષ્યથી વિચલિત ન કરી જવા જોઈએ. ઉદ્વર્તના કરણ, અપવર્તના કરણ, સંક્રમણકરણાદિના સિદ્ધાંતો સમજનારા અને સમજાવનારા આપણે પણ, કર્મજન્ય સંજોગો વખતે માથે હાથ દઈને ચિંતાની ઊંડી ખીણમાં ધકેલાઈ આર્તધ્યાન-રૌદ્રધ્યાનના સકંજામાં સપડાઈ જતા હોઈએ છીએ. એ વખતે પેલા શ્રીપાળ અને મયણાસુંદરીનાં પાત્રો આપણને આપણા તત્ત્વજ્ઞાનને જીવનસ્પર્શી બનાવવાની પ્રેરણા આપી જાગ્રત કરે છે કે, “ગમે તેવી વિકટ પરિસ્થિતિ પણ દેવગુરુ ધર્મ સ્વરૂપ નવપદની સાધનાઉપાસના, પંચપરમેષ્ઠિ-નામસ્મરણ, જાપ-ધ્યાન-અહિંસા-સંયમ-તપધર્મના અચિંત્ય પ્રભાવે પરિવર્તન થઈ શકે છે. કર્મ કરતાં ધર્મની શક્તિ મહાન છે. એ વિશ્વાસ રૂઢ કરવાની જરૂર છે. એ જ રીતે સુખ-સૌભાગ્ય-સંપત્તિના સંયોગોમાં છકી જનારા આપણને એ બધો દેવ-ગુરુ ધર્મનો અચિત્ય પ્રભાવ છે, એમ સૂચવે છે.” ધર્મજ્ઞાનનો મુખ્ય હેતુ : - પાઠશાળાઓ દ્વારા કે બીજી રીતે સમ્યગુ જ્ઞાનના આદાનપ્રદાનની પ્રવૃત્તિમાં સંકળાયેલા આપણે સહુ જો આ મહત્ત્વની બાબતને ધાર્મિક શિક્ષણના મૂળહેતુ ૧૮૦ સૌજન્ય : શ્રી દિવ્યાનંદ જ્ઞાનમંદિર શ્રમણ સેવા ટ્રસ્ટ, મુંબઈ Page #222 -------------------------------------------------------------------------- ________________ તરીકે લક્ષ્યમાં લઈએ કે “આ ધર્મજ્ઞાન, ભણનાર અને ભણાવનાર બંનેના સમ્યગુ દર્શનની નિર્મળતાનું કારણ બનવું જ જોઈએ.” ડગલે ને પગલે જીવનમાં બનતા સારા-નરસા પ્રસંગોએ આ જ્ઞાનનો પ્રકાશ લેનાર કદી પણ પીછેહઠ ન જ કરે. અને તેનું આત્મ-મુક્તિનું લક્ષ્ય સદાય જવલંત બન્યું રહે.” આ હેતુ લક્ષ્યમાં રાખીને જો દરેક તત્ત્વોની સમજ અપાય, તથા ધર્મક્રિયાનાં સૂત્રો અને અનુષ્ઠાનોની તાલીમ અપાય, તો આપણે જરૂર સુષુપ્ત બની ગયેલા ધર્મજ્ઞાનના પ્રકાશને વધુ ઝળહળતો સ્વપર અનેકને સક્રિય માર્ગદર્શક બનાવી શકીશું. આપણી પાઠશાળાઓમાં અપાતા ધાર્મિક જ્ઞાનાનુષ્ઠાન તાલીમ વગેરેની પાછળ દેવ-ગુરુધર્મની ઉપાસનાનું આ તત્ત્વ જ્યારે પ્રવેશ પામશે, સંસારના મોહક-ભ્રામક સુખો, સામગ્રીઓ તરફ ધૃણા, વૈરાગ્ય પ્રગટાવવાનો સતત પ્રયત્ન ચાલશે, અને માત્ર સ્વસુખના રાગનાં બંધનોમાંથી મુક્ત થઈ, સર્વ હિતની, પરહિતની ભાવનાઓ દ્વારા થતા અનંત પુણ્યાનુબંધી પુણ્યના સર્જન અને પાપકર્મોના બંધ અને અનુબંધોનું શીધ્ર વિસર્જનની વાતો સમજાવશે, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય-માધ્યસ્થ ભાવનાઓનાં મૂલ્યાંકનો દ્વારા જીવન જીવવાની સુખમય આનંદમય કળાનું જ્ઞાન અપાશે, ત્યારે જરૂર આપણું આ ધાર્મિક શિક્ષણ જીવનસ્પર્શી બની શકશે. આપણા વર્તમાન ધર્માનુષ્ઠાનો, ધાર્મિક ક્રિયાઓ અને દરેક જીવનપ્રસંગોને પ્રાણવાન બનાવવામાં અને ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણ-સંસ્કરણની પ્રવૃત્તિઓ દ્વારા જ વ્યક્તિ સમાજ સંઘનું મંગલ, અભ્યત્થાન શકય બની શકે છે. એ વાતને જગતના ચોકમાં પ્રયોગસિદ્ધ કરીને રજૂ કરવામાં સક્રિય બની સહુ સફળતા પ્રાપ્ત કરે એ જ હાર્દિક અભિલાષા સાથે વિરમું છું. - જય વીતરાગ. [ સૌજન્ય થી ભરેન પાનાયક ગોર, મુંબઈ સૌજન્ય : શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, મુંબઈ 10) ૧૮૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષકની સજ્જતા અને યોગ્યતા શ્રી માણેકલાલ હરગોવનદાસ સોનેથા (રાધનપુર) મહેસાણા શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સો વર્ષથી સમ્યગુ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતી નિશ્ચિત ધ્યેય સાથે પ્રવૃત્તિ કરી રહી છે. શ્રદ્ધાસંપન્ન શ્રાવક બની આદર્શ શિક્ષક તરીકે સમ્યજ્ઞાન પ્રદાન કરી શકે તેવા શિક્ષકોને તૈયાર કરે છે. તેથી સંસ્થાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે શતાબ્દી મહોત્સવ અંકમાં “ધાર્મિક શિક્ષકની સજજતા અને યોગ્યતા” વિષય ઉપર આ લેખ પ્રસંગને અનુરૂપ છે. બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક સર્વાગી વિકાસ કરવો તે શિક્ષણનું ધ્યેય છે. બાળકોનાં રસ, રુચિ અને વલણને જાણીને બાળકોના ઘડતર માટે શિક્ષકે તત્પર રહેવું જોઈએ. પાઠશાળામાં સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ સંઘનું ઘડતર થાય છે. તેથી ધાર્મિક શિક્ષકની જવાબદારી ઘણી છે. આદર્શ શિક્ષક જન્મે છે, બનતા નથી. તેથી શિક્ષકને અધ્યાપન પ્રવૃત્તિમાં સ્વાભાવિક રસ હોવો જોઈએ. શિક્ષકની સજ્જતા અને યોગ્યતા માટે શિક્ષકમાં નીચેના ગુણો હોવા જોઈએ. (૧) મિત્ર અભ્યાસક અને માર્ગદર્શક : શિક્ષકે બાલસ્વભાવમાં રહેલી વિશેષતાઓનો અભ્યાસ કરી બાળકોના વિકાસમાં કારણ રૂપ વંશ, વારસો અને વાતાવરણને જાણીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી બાળકોના મિત્ર બની બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. બાળક એ ફૂલ છે. તેથી શિક્ષકે માળીની ભૂમિકાથી બાળકરૂપી ફૂલને ખીલવવાનું કામ કરવું જોઈએ. શિક્ષકની એક આંખમાં ભય અને બીજી આંખમાં પ્રેમનાં દર્શન થવાં જોઈએ. બાળકોને ધાર્મિક સંસ્કારો પાડવા પ્રાથમિક સંસ્કારો માટે જરૂર પડે ભય બતાવી બીજી ક્ષણે માતાની મમતાની જેમ પ્રેમ વર્ષાવી બાળકના વિકાસમાં પ્રેરક બળ તરીકે કામ કરવું જોઈએ. શિક્ષકે પોતાના વિષયમાં પ્રભુત્વ મેળવવા સતત અભ્યાસ કરવા સાથે સ્વાધ્યાયમાં તત્પર રહેવું જોઈએ. બાળકોને વિષયમાં રસ પડે તે માટે નવી નવી પદ્ધતિઓ અપનાવી વિષયનું જ્ઞાન આપવા આયોજન કરવું જોઈએ. ૧૮૨ સૌજન્ય: શ્રી કે ચંદ્રકાન્સ એન્ડ કુ, મુંબઈ Page #224 -------------------------------------------------------------------------- ________________ શિક્ષક પાસે ભણનાર વિદ્યાર્થીના ભાવિજીવનને શિલ્પીની જેમ સારા ચિત્રકારની જેમ તૈયાર કરવાની શિક્ષકની જવાબદારી છે તેથી શિક્ષકે સારા માર્ગદર્શક બની શકે તેવો અનુભવ મેળવવો જરૂરી છે. (૨) આચાર શુદ્ધિ : બાળકોનું માનસ કોરી સ્લેટ જેવું હોય છે. બાળકો અનુકરણ કરવાના સ્વભાવવાળા હોય છે. તેથી શિક્ષકના આચરણની, સંસ્કારોની બાળકો ઉપર છાપ પડે છે. તેથી ઉત્તમ વિચારો સાથે શુદ્ધ આચરણ કરી વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવું જોઈએ. દૂત્રાશ્રય મહાકાવ્યમાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ભગવને પાટણના વિદ્વાનો વિષે જણાવેલ છે કે વિદ્યાર્થીઓના હૃદયને જીતતા કુટિલ આશયવાળાને મમતા અને પ્રેમથી સરળ આશયવાળા બનાવતા બધાને ખુશ કરતા સાહિત્ય, ન્યાય, વ્યાકરણાદિ સર્વ વિષયો વિદ્યાર્થીઓને સરળ પદ્ધતિથી અધ્યયન કરાવતા વિદ્વાનોએ સારી પ્રસિદ્ધિ મેળવી હતી. આશય એ છે કે શિક્ષકોમાં વિદ્યાર્થીઓને ઉપયોગી સર્વ વિષયોનું જ્ઞાન હોવું જોઈએ. (૩) નિઃસ્પૃહી જીવન : સમ્યગુજ્ઞાનના દાનનો ઘણો મહિમા છે. જ્ઞાનદાનને દાનોમાં શ્રેષ્ઠ દાન કહેલ છે. તેથી માનસિક પ્રસન્નતા સાથે શિક્ષકની સ્વીકારેલી જવાબદારીને નિઃસ્પૃહભાવે નિભાવવી જોઈએ. (૪) ક્રિયા રુચિ-જીવન : “જ્ઞાન-ક્રિયાભ્યાં મોટ” સૂત્રને યથાર્થ કરવા જ્ઞાન સાથે ક્રિયાનો સુભગ સમન્વય હોવો જરૂરી છે. શિક્ષક પોતે ક્રિયા રુચિવાળો હોય તે સ્વાભાવિક છે. પરંતુ બાળકોને ક્રિયા સૂત્રોનાં રહસ્યો સમજાવી ક્રિયાની પ્રત્યક્ષ તાલીમ આપવી જોઈએ. બાળકોને કથા સાંભળવાની રુચિ બહુ હોય છે. તેથી મહાપુરુષોનાં ચરિત્રો-કથાઓ કહી મહાપુરુષોના આદર્શો સમજાવવા જોઈએ. આ સાથે શિક્ષકે હંમેશાં સારા સાહિત્યનું વાંચન કરવું જોઈએ. સારા સાહિત્યના વાંચનથી બુદ્ધિની તેજસ્વિતા વધવા સાથે રજૂઆતની શૈલી પ્રાપ્ત થાય છે. આદર્શ શિક્ષક સમાજનો ઘડવૈયો છે. શિક્ષકે અધ્યાપનની જવાબદારી નિભાવવા સાથે પ્રસંગોપાત્ત સંઘના વહીવટમાં માર્ગદર્શન પ્રેરણા આપી સંઘનું નેતૃત્વ સંભાળવા તત્પર રહેવું જોઈએ. પરંતુ આ કાર્ય માટે મૌલિક દૃષ્ટિ વહીવટી સૂઝ બહુ જરૂરી છે. ઘણા સંઘો દરેક કાર્યોમાં શિક્ષકના પડતા બોલને અનુસરતા જોવામાં આવે છે. ધાર્મિક શિક્ષકની સજ્જતા યોગ્યતા અંગે વિચારણા કરતાં સમાજના આગેવાનોની પણ ધાર્મિક શિક્ષક સાથે વ્યવહારની ફરજો અંગે પણ વિચારવું જરૂરી છે. સમાજના આગેવાનોએ શિક્ષકની ફરજો, શિક્ષકની કાર્ય કરવાની શક્તિને બિરદાવીને સતત પ્રોત્સાહન આપવું જોઈએ. સમ્યગું જ્ઞાન આપનાર શિક્ષકને સમાજમાં મોભાદાર સ્થાન આપવું જોઈએ. ગુરુજી, સાહેબ સૌજન્ય : શ્રી ચીમનલાલ ભીખાચંદ, ધાનેરા ૧૮૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ આવા બહુમાનપૂર્વકના શબ્દોથી શિક્ષકને બોલાવી આદર આપવો જોઈએ. ધાર્મિક શિક્ષકને પણ વ્યાવહારિક પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે ગૌરવભેર સહકાર આપી ધાર્મિક શિક્ષકનો વ્યવસાય પવિત્ર માન આપવા લાયક છે તેમ લાગવું જોઈએ. આ સાથે પૂ. ગુરુભગવન્તોની સમાજ ઉપર ઘણી અસર પડે છે તેથી પૂ. ગુરુભગવન્તોએ ધાર્મિક શિક્ષકોને સમ્યગુ જ્ઞાન પ્રદાન માટે પ્રેરણા-માર્ગદર્શન આપી સમાજના આગેવાનોને ધાર્મિક શિક્ષણની જરૂરિયાત સમજાવાય તો ધાર્મિક શિક્ષણના પ્રચાર પ્રસાર માટે ઘણું સારું કામ થઈ શકે તેમ લાગે છે. શાસનદેવને પ્રાર્થના કરીએ કે સમ્યગુ જ્ઞાનનો પ્રચાર પ્રસાર સતત ચાલતો રહે, પરમાત્માની આજ્ઞાની આરાધના માટે શક્તિશાળી બનીએ. जो पव्वइत्ताण महव्वयाइं, सम्मं च नो फासयई पमाया । अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्दइ बन्धणं से ॥ જે સાધક પ્રવ્રજ્યા લીધા પછી પોતે પ્રમાદમાં પડીને સ્વીકારેલાં મહાવ્રતોને શુદ્ધ રીતે બરાબર પાળતો નથી – આચરતો નથી, પોતાના આત્માને નિગ્રહમાં – સંયમમાં રાખતો નથી, રસોમાં લાલચુ બને છે તેનાં બંધનો મૂળથી છેદાતાં નથી. જિલ) ૧૮૪ સૌજન્ય : શ્રી કંચનલાલ ગભરૂચંદ, ચાણસ્મા હેનન્ય શ્રી વિનય મર્મ, પાયા ] Page #226 -------------------------------------------------------------------------- ________________ દૈનિક મીમાંસા રમણિકલાલ મણિલાલ સંઘવી (ભાભરવાળા) વર્તમાનનું દુન્યવી શિક્ષણ ભૌતિકવાદવર્ધક બની રહ્યું છે, તે સામે આ ધાર્મિક શિક્ષણ આધ્યાત્મિકવાદ તરફ લઈ જઈને પરમ શાંતિના માર્ગે આત્મોન્નતિના સોપાનની શ્રેણી રૂપ બની બાળજીવોના જીવનને દોષમુક્ત કરી ગુણથી યુક્ત કરતી જો કોઈ અદ્ભુત સંસ્થા હોય તો આ એકમાત્ર “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” છે. જીવનમાં દયા અને જયણાનાં ઝરણાં પ્રગટાવી સાચા દેવ ગુરુ ધર્મ કોણ ? તેની ઓળખ અપાવનાર અને અશુભ કાર્યોમાંથી નિવૃત્તિ આપી શુભ કાર્યોમાં પ્રવૃત્તિશીલ બનાવનાર આ સંસ્થા “અપૂર્વ સંસ્કાર ધામ” સમાન છે. આ સંસારસમુદ્રમાં જીવોની રક્ષા ક્યારેય પણ વધુ ને વધુ કેમ થાય તેની વાત હૈયામાં સતત વહેતી રાખી, સત્યના સિદ્ધાંતોની પાલના માટે ઝંખના સેવી, કોઈનીય વસ્તુ પોતાની ન બનાવાય, પરવાનગી વગર કેમ લેવાય ? આ સત્ય શુદ્ધ માર્ગ તરફ દષ્ટિ મેળવી વિષયોના વિકારોને દૂર ફેંકવાની તમન્નાઓ પ્રગટાવી અને પાપ રૂપ પરિગ્રહમાંથી મુક્તિ અપાવવા માટે સાદાઈભર્યા જીવનમાં દિવ્ય પ્રકાશ પાથરતી આ એક “અજોડ સંસ્થા” છે. પંચાચારના પાલનની મન વચન અને કાયાની એકાગ્રતાના સ્થાન સુધી પહોંચાડવાની શિક્ષાને આપવાપૂર્વક પંચશીલ રૂપ વ્રતોના પાલન દ્વારા મોક્ષમાર્ગ તરફ લઈ જવા આ સંસ્થા “અપૂર્વ જહાજ સમાન” છે કે જેના દ્વારા અનેક આત્માઓ આત્મકલ્યાણ કરી રહ્યા છે. જિનાગમ રૂપી શ્રતસાગરમાંથી સમ્યગુ શ્રુત જ્ઞાન દ્વારા અમૃત સમ જલપાન કરાવતી આ સંસ્થામાં “સંસ્કારોનું અદ્વિતીય સિંચન કરવા દરરોજનો નિત્યક્રમ” અનુમોદનીય અને આદરણીય છે. નિત્યક્રમ જીવનની ઊર્ધ્વગામિતા તરફ લઈ જનારો હોઈ ખરેખર અનુપેક્ષણીય અને મનનીય છે. સવારે ૫ વાગ્યે ઉત્થાન–વિદ્યાર્થીઓ આ સંસ્થામાં પ્રાતઃકાલે બ્રહ્મમુહૂર્તમાં પ્રમાદરૂપ નિદ્રાનો ત્યાગ કરી, બુદ્ધિ ગુણ વિકાસ સાથે મનની પવિત્રતાપૂર્વક વચનની શુદ્ધિ અને કાયાને સમ્યમ્ સંસ્કાર તરફ લઈ જવા નમસ્કાર મહામંત્રાદિના સ્મરણપૂર્વક શયનત્યાગ કરે છે. સવારે પાંચથી સાત સૂત્ર સમ મંત્રોનું ઉચ્ચારણ સાથે ગોખવાપૂર્વક અધ્યયન કરી ભૌતિક સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ, અમદાવાદ ૧૮૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ ઝેરને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. સવારે ૭ થી ૮ જગતના ભાવોને જાણવાની અપૂર્વ શક્તિ જેમાંથી નિર્માણ થાય છે તેવા સમ્યગુ જ્ઞાનના ગુણોને ખીલવવા સર્વ વિદ્યાર્થીઓ સામુદાયિક સ્તુતિઓ જ્ઞાનની અને શ્રુતદેવીની કરે છે. આત્માના જ્ઞાનાદિ લક્ષણ રૂપ ગુણોના વિકાસ ક્રમરૂપે શ્રી દર્શન ગુણ પ્રગટાવવા સામુદાયિક શ્રેણીબદ્ધ વિદ્યાર્થીઓ ગૃહપતિ સાથે શ્રી જિનમંદિરે જઈ પરમાત્માની સ્તુતિ અગણિત ગુણોને ગાવાપૂર્વક ચૈત્યવંદનાદિ કરી “દેવ સાક્ષીએ પચ્ચખ્ખાણ લઈ” ઉપાશ્રયે ગુરુમહારાજને સુખશાતા પૃચ્છા સાથે વંદન કરી “ગુરુ સાક્ષીએ પચ્ચખાણ લઈ”, દેવવંદન, ગુરુવંદન, પચ્ચખાણ ભાષ્યરૂપ દેવ ગુરુ ધર્મની ક્રમબદ્ધ આરાધના કરે છે. શરીરને ધર્મઆરાધનાનું કારણ બનાવવા દંતધાવન અને સ્થિર આસને દુગ્ધપાનાદિ કરે છે. સવારે ૮ થી ૧૦ જ્ઞાનનું ફળ વિરતિ એટલે કે જ્ઞાનરૂપ દૂરબીનથી અઢારે પાપસ્થાનકોથી મુક્ત બનવા સમ્યમ્ શ્રુતજ્ઞાનનો પ્રકાશ જીવનમાં પ્રગટાવવા “વિવિધ સૂત્રઅર્થને” શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવા પ્રયત્નશીલ બને છે, અને અત્યચ્ચ પ્રકારના અભ્યાસ દ્વારા જીવનને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે. સવારે ૧૦ થી ૧૧-૧૫ “સામુદાયિક પ્રભુજીનો સ્નાત્ર મહોત્સવ” ઊજવવા સ્નાનશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, પૂજાનાં ધોતી, ખેસરૂપ અખંડ માત્ર બે જ વસ્ત્રો પૂજાના ધારણ કરીને અનુકૂળતા મુજબ અષ્ટપ્રકારી પૂજાદિ સામગ્રીપૂર્વક શ્રી સુમતિનાથ સ્વામી, શ્રી મનોરંજન પાર્શ્વનાથસ્વામી જિન મંદિરે દશત્રિકાદિને સાચવવાની ભાવના સાથે આવી, સ્નાત્ર પીઠ પર પરમાત્માને બિરાજમાન કરે છે. ભવ્ય રીતે સ્નાત્ર મહોત્સવમાં “કુસુમાંજલી દ્વારા શ્રી ચ્યવન કલ્યાણક” ઊજવી, બાદ ભાવ પૂજા રૂપ શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન કરીને, સયલ જિનેશ્વર પાય નમી” આદિ પદોને સંગીતના ઉચ્ચારણપૂર્વક વિવિધ પ્રકારની સામગ્રી સાથે શ્રી જન્મકલ્યાણકની ઉજવણી કરે છે. “આતમ ભક્તિ મળ્યા કેઈ દેવાની ઢાળમાં શ્રી દીક્ષા લેવલને અભિલાષની પંક્તિઓ દ્વારા શ્રી દીક્ષા કલ્યાણક કેવલ કલ્યાણક તથા “મંગલલીલા સુખભર પાવે”ની પંક્તિથી મોક્ષ કલ્યાણક એમ પાંચે કલ્યાણકોની ભાવનાપૂર્વક પરમાત્માની સુંદર ભક્તિ સહ પ્રભુપૂજામાં અષ્ટપ્રકારી અને ભાવપૂજામાં ચૈત્યવંદનાદિ કરે છે. આ ભક્તિના પ્રભાવે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ કરી ચારિત્રધર્મની નજીક જવા પ્રયત્ન કરે છે. સવારે ૧૧.૧૫ થી ૧૧.૪૫ “યથોચિત ભોજન.” આસન પર બેસી પાટલા ઉપર થાળી ૧૮૬} સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ., અમદાવાદ Page #228 -------------------------------------------------------------------------- ________________ વાટકો આદિ સામગ્રી રાખી મૌનપૂર્વક લે છે અને સમુચ્છિમ મનુષ્યાદિ ઉત્પન્ન ન થાય તેમ જીવોની રક્ષાની ભાવના હૈયામાં રાખી નિયમિત થાળી ધોઈને પીએ છે. ૧૧.૪૫ થી ૧ જિનશાસન મૌલિક સિદ્ધાંતોને સમજવા માસિકપત્રો વગેરેનું વાંચન, સંગીતની તાલીમ, ઇતર કામકાજ આદિ શાંતિપૂર્વક પોતપોતાની અનુકૂળતા મુજબ આરામ સાથે કરે છે. બપોરે ૧ થી ૨ સામાયિક મંડલકારે-માંડલીપૂર્વક વાંચના, પૃચ્છના પરાવર્તન, અનપેક્ષા અને ધર્મ કથા સ્વરૂપ સ્વાધ્યાયમાં દિનપ્રતિદિન આગળ વધવા સામાયિકના બત્રીસ દોષોને નિવારવા કટીબદ્ધ બની, અપ્રમત્તભાવમાં જવા માટે સામાયિક લઈને જીવનમાં કરેલ ધાર્મિક સૂત્રાદિનો સ્વાધ્યાય યોજનાપૂર્વક કરે છે. “સામાયિકની ચારિત્રાચારની” સ્વાધ્યાયથી તપાચારની યથાશક્તિ પાલન કરે છે અને સામાયિક એટલે સમતા ભાવમાં લીન થવું” એ ભાવના ભાવે છે. બપોરે ૨ થી ૬ “અભ્યાસ” પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થાધિગમસૂત્ર, બૃહદ્ સંગ્રહણી આદિ અર્થ સાથે તથા સંસ્કૃતમાં હૈમ સંસ્કૃત પ્રવેશિકા આદિ ત્રણે બુકો સિદ્ધહેમ વ્યાકરણ, પ્રકૃત વિજ્ઞાન પાઠમાળા ન્યાય, કાવ્યાદિ અધ્યયન કરતાં કર્મ બંધનાં કારણો અને મુક્તિના ઉપાયને શોધે છે. પ્રતિક્રમણના અભ્યાસથી પાપથી પાછા કેવી રીતે હઠવું. નવસ્મરણથી પરમાત્મગુણોનું ચિંતન કેવી રીતે કરવું. ચાર પ્રકરણથી જીવાદિની ઓળખથી અભય દાન તરફની પ્રવૃત્તિ કેવી રીતે કરવી, ત્રણ ભાષ્યથી દેવગુરુધર્મની આરાધના કઈ રીતે શુદ્ધિથી થાય ? છ કર્મગ્રંથાદિથી કર્મો રૂપી શત્રુની જાળમાંથી કઈ રીતે મુકાઈ મોક્ષ સુધી પહોંચવા પ્રયત્ન કરવો. તત્ત્વાર્થાધિગમ આદિથી જગતના સર્વ શાશ્વત અશાશ્વત પદાર્થોનો ખ્યાલ કરી બાર ભાવનાદિને ભાવી આત્મકલ્યાણ કરવું વગેરે સંસ્કૃત પ્રાકૃતાદિના અભ્યાસ દ્વારા કરે છે. ચઉવિહાર : રાત્રિભોજન નરકનું દ્વાર છે માટે તેનાથી બચવા સૂર્યાસ્ત પૂર્વે મૌન પૂર્વક આસન પાટલા વગેરેના ઉપયોગ પૂર્વક સૂર્યાસ્તના સમયને ધ્યાનમાં રાખી યથોચિત સમયે ભોજન લે છે. રાત્રે ૬.૩૦ થી ૮ શ્રાવક ધર્મના નિયમોને ધ્યાનમાં લઈ સવાર, બપોર અને સાંજે દેવદર્શનાદિ ક્રમને સાચવવા. રાત્રે ૮થી ૯-૪૫ ન્યાય નીતિ અને સદાચારમય જીવન જીવવાના ઉપાયરૂપે વ્યાવહારિક શિક્ષણમાં અંગ્રેજી, નામું, સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. રાત્રે ૯.૪૫ થી ૧૦.૩૦ : સવારે પાંચ વાગ્યાથી રાત્રિના ૧૦.૩૦ સુધીના વિવિધ કાર્યક્રમોની નિત્યનોંધનું આલેખન કરી ગૃહપતિની સહી લઈ, ભાવી પ્રગતિ માટે સૂચનાદિને સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ., અમદાવાદ (૧૮૭] Page #229 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્યમાં લે છે, અને દેવ ગુરુ ધર્મને હૈયામાં વસાવી સર્વ જીવોની ક્ષમાપના કરે છે. રાત્રે ૧૦.૩૦ થી સવારે ૫. શ્રી નમસ્કાર મહામંત્રાદિના સ્મરણપૂર્વક શયન. ઉપરોક્ત સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થાય છે. સવારે પાંચ તિથિ પ્રતિક્રમણ ૧૮૮ સાંજે બાર તિથિ પ્રતિક્રમણ દર ચૌદસે પૌષધ પાંચ તિથિ ઓછામાં ઓછું એકાસણું દરરોજ વારાફરતી એક આયંબિલ ઉપર પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્નત્રયી અને દેવ ગુરુ ધર્મ રૂપ તત્ત્વત્રયીની આરાધના દ્વારા દેશ વિરતિ સ્વરૂપ શ્રાવકધર્મ અને સર્વવિરતિ રૂપ સાધુ ધર્મ સુધી પહોંચવા આ સંસ્થા અપૂર્વ સાધન સ્વરૂપ છે જેના દ્વારા અનેક આત્માઓ આત્મ-કલ્યાણ કરી મોક્ષ-સુખને પામો એ જ અભિલાષા. સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ., અમદાવાદ Page #230 -------------------------------------------------------------------------- ________________ । हम और हमारी पाठशाला सुरेन्द्र सी. शाह म और हमारी पाल्याला । आज के विज्ञान के युग में एवं यंत्रयुग में भौतिक सुखों की भूख की बोलबाला को ओजित करने के लिए पढाई का प्रचार जोरशोर से हो रहा है... शिक्षित बनो....शिक्षित बनो.. का नारा चारो ओर गाज रहा है, और इन सबके बीच में आध्यात्मिक संस्कृति का बलिदान दिया जा रहा है। शिक्षण का पवन इतने जोर से फैल रहा है कि शहरों का उल्लंघन कर यह हवा छोटे बेटे गाँवो में भी फैल रही है । जहाँ देखो वहाँ एक ही नाद...एक ही साद...पढो...आगे बढो... प्रगति साधो... शिक्षित बनो... किन्तु जरा तो रूकिए...अंतरात्मा से पुछिए । आपको पढाई चाहिए या संस्कार । पढाई आप कहाँ से भी, किसी से भी...कैसे भी प्राप्त कर सकते हैं...किन्तु संस्कार... संस्कार तो संस्कारी से ही प्राप्त होंगे । संस्कार हेतु आपको उपासना करनी पडेगी... संस्कारी को ढूंढना पडेगा । ऐसे संस्कारधामों की तो जगह जगह आवश्यकता पडेगी । धार्मिक संस्कारों ने ही तो... मयणा का सर्जन किया । मयणा ने डंबर को श्रीपाल बनाया । अनुपमा का सर्जन किया । अनुपमा ने वस्तुपाल तेजपाल को दीक्षादर्शन दिया । संस्कारों के झरने का दिव्य स्रोत है पाठशाला.. इस आवश्यकता को महसूस करते हुए आज से सौ वर्ष पूर्व वेणीचंदभाई के मन में विचार स्फुरित हुआ कि यदि जगह जगह संस्कार धाम पाठशाला खडी करनी है तो पाठशाला में शिक्षा प्रदाता संस्कारी गुरुजनों का सर्जन करना होगा । उनको लगा जिस समाज में ज्ञान की उत्कंठा जीवित नहीं है वह समाज मुर्दा माना जाता है । क्यों न ऐसी एक ज्ञानगंगा बहाये जहाँ से संस्कार की फुलवल्लियाँ(संस्कार दाता)पनपती रहें... ऐसा कार्य करें... चिरयुग तक समाज સૌજન્ય : શ્રી કીર્તિકુમાર માણેકલાલ શાહ (ધીણોજવાળા), મુંબઈ (૧૮૯] Page #231 -------------------------------------------------------------------------- ________________ को उनके मीठे फल मिलते रहे... समग्र सृष्टि में मानव को इसलिए बुद्धिजीवी माना जाता है क्योंकि उसके पास सोचने के लिए मस्तक है और उसमें अनेक मनोरथ विचार और वर्तन की भावना उद्भव होती रहती है...मनोरथ बिना का मानव और उसका जीवन दीनों निष्फल है । मनोरथों के संचय द्वारा ही मानव शून्य में से विराट का सर्जन करता है । और उस सर्जन में ही उसके जीवन की सार्थकता है। मानव मनोरथ कभी कभी पत्ते के महल की तरह क्षणजीवी बनते हैं, किन्तु परार्थभावों से लिप्त मनोरथ चिरंजीवी बनते हैं । बस, परार्थभावों से भरे वेणीचंदभाई के मनोरथ (कल्पना) ने रंग लाया । उनकी भावनाओं की भव्यता एवं उनके सपनों का सर्जन याने...श्रीमद् यशोविजयजी जैन संस्कृत पाठशाला - किसे कल्पना भी थी कि बोया हुआ यह बीज वटवृक्ष बनकर अनेकों को "हाश"का अनुभव कराने वाला बनेगा, सारे जैन संघ को ज्ञानजागृति की ओर ले जाएगा । बडा वटवृक्ष बडा प्यारा लगता है । दूर से ही उसे देखकर मुसाफिर "हाश" का अनुभव करता है और शीतल छाया को प्राप्त कर अपने श्रम को दूर करता है.... किन्तु ऐसे वटवृक्ष को उत्पन्न करनेवाला बीज छोटा होता है, अदृश्य होता है ठीक वैसे ही वटवृक्ष समी इस पाठशाला को पल्लवित करनेवाले हमारे कार्यवीरों, दानवीरों, धर्मवीरों को हम कैसे भूल सकते सौ सौ वर्षों से समाज को दिशा निर्देशन देनेवालों गुरुजनों का सर्जन करनेवाली इस संस्थाने समाज को क्या अर्पण नहीं किया ? आचार्यसंपन्न आचार्यों की भेंट दी, महामना महात्मा शासन को समर्पित किये, विशिष्ट विद्वानों की अपूर्व संपत्ति दी, आचारचुस्त अध्यापक अर्पित किए, विद्वान वक्ता...प्रभुभक्त आराधक, विधिसंपन्न विधिकारक...शासनरसिक श्रावकों की अपूर्व भेट दी है। आज हम सब इसकी शीतल छाव में मीठे फल आरोग रहे हैं । इस पाठशाला की बदौलत भारत की पाठशालाएँ फली है...फूली है...और फलती रहेगी । शतायु ही नहीं सहस्रायु बने हमारी पाठशाला... [१८] सौजन्य : प. सौ. सुमतीन adale (Elexanu), भुंगा Page #232 -------------------------------------------------------------------------- ________________ અગાધ શ્રુતજ્ઞાનની અનુપમ જ્ઞાનગંગા કુમારપાળ દેસાઈ વિશ્વમાં મહિમાવંતા જિનશાસનના બે મહત્ત્વના આધારસ્થંભોરૂપે જ્ઞાન અને ક્રિયા ગણાયા છે. જ્ઞાન વિનાની ક્રિયા જડ ગણાય. ક્રિયા વિનાનું જ્ઞાન વ્યર્થ મનાય. જ્ઞાન અને ક્રિયા પાંડિત્ય અને આચાર એ બંનેમાં જિનશાસનને જ્વલંત રત્નો આપનાર શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા એ જૈન ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ છે. આજે સમગ્ર દેશમાં છેલ્લી એક શતાબ્દીથી જ્ઞાનગંગા વહેવડાવનાર આ સંસ્થા એનો સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ ઊજવે છે. આ મહોત્સવ તે જ્ઞાનવાન, આચારનિષ્ઠ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉચ્ચ અભ્યાસનો મહા મહોત્સવ છે. તો બીજી બાજુ વિદ્વાન અને ધર્મપરાયણ અધ્યાપકોનું સર્જન કરનારી સંસ્થાનું આ પાવન શતાબ્દી પર્વ છે. ધર્મની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કાર્યરત સંસ્થા એ જ સાચી ધાર્મિક સંસ્થા કહેવાય. સંસ્થાઓ એ સંપત્તિના સર્જન માટે ક્યારેય ન હોય. એ તો જ્ઞાનસમૃદ્ધિના વિકસન માટે હોય. આમાં પણ દાનમાં શ્રેષ્ઠ એવા અભયદાન કરતાં પણ અપેક્ષાએ વિશેષ સમ્યક જ્ઞાનદાન એ સર્વોત્તમ દાન છે. આવું ઉત્કૃષ્ટ દાન આપવાની ભાવનાથી સર્જાયેલી આ સંસ્થા છે. અભયદાન એ તો માત્ર માનવીના દ્રવ્યપ્રાણનું રક્ષણ કરે છે જ્યારે સમ્યફ જ્ઞાનદાન તો ભાવપ્રાણોનું રક્ષણ કરે છે. આપણે સહુ જાણીએ છીએ કે અરિહંત પરમાત્મા એમની દેશનાનો પ્રારંભ કરતાં ત્યારે મંગલાચરણરૂપે “મો તિસ્થ' એવું વચન ઉદ્ગારતા હતા. આ તીર્થ એટલે દ્વાદશાંગી. આ દ્વાદશાંગીને ખુદ તીર્થંકર પરમાત્મા નમસ્કાર કરતાં હોય તો તેની કેટલી અપાર મહત્તા ગણાય ! પોતાના જ ગણધરશિષ્યો દ્વારા રચાયેલી આ દ્વાદશાંગીને પરમતારક તીર્થકર દેવ આવો અગાધ આદર આપે તેનો મર્મ જ એ કે શ્રી તીર્થંકર પ્રભુએ પ્રવર્તાવેલા ધર્મમાં દ્વાદશાંગીનો અદ્વિતીય મહિમા છે. | જિનશાસનના ઇતિહાસ પર દષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે આપણા યશસ્વી પૂર્વજોએ સદૈવ દ્વાદશાંગીને સમૃદ્ધ કરવા માટે અવિરતપણે ભગીરથ પ્રયત્નો કર્યા હતા. આને માટે પોતાના અતિ મહત્ત્વનાં કાર્યોને થોડો સમય ગૌણ કરીને પણ આ સમૃદ્ધ પ્રવાહને વહેતો રાખવાનું જીવનલક્ષ બનાવ્યું હતું. આને પરિણામે સાધુવર્ગનું લક્ષ સદૈવ દ્વાદશાંગીના પ્રવાહને વહેતો રાખવા પર રહ્યું. શ્રાવકોના જીવનમાં પણ એનો સ્રોત સારા પ્રમાણમાં વહેતો રહ્યો. સૌજન્ય : શ્રી રામજીભાઈ રાયશીભાઈ, મુંબઈ ૯િ૧) Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રુતગંગાનો આ પ્રવાહ જિનશાસનને વધુ ને વધુ કીર્તિવંતુ બનાવતો રહ્યો. આજથી એક સો વર્ષ પૂર્વે આ શ્રુતગંગાના પ્રવાહમાં આવેલી ઓટને ભરતીમાં પરિવર્તિત કરવા માટેનું ભગીરથ કાર્ય કરવાનો સુશ્રાવક શ્રી વેણીચંદ સૂરચંદ શાહે નિર્ધાર કર્યો. એમના હૃદયમાં શ્રુતગંગાના સુકાતા જતા પ્રવાહને જોઈને અપાર વેદના હતી. ધર્મની આ જ્ઞાનધારા સહેજે સુકાય તે કેમ ચાલે ? આ શ્રુતગંગાનો પ્રવાહ જ પ્રત્યેકના જીવનને ધર્મભાવનાથી દીપ્તિમંત કરતો હતો. એ પ્રવાહ થોડોય લુપ્ત થાય તો ધર્મઆરાધકોનો માર્ગ ઝાંખો પડે. શ્રાવકોના જીવનમાં ધર્માચરણને બદલે અન્ય આચરણો પેસી જાય. આવી પરિસ્થિતિ તો મૂળમાં કુહાડાનો ઘા કરનારી હોવાથી સુશ્રાવક વેણીચંદભાઈએ આને માટે મનોમન ભેખ લીધો. ધર્મની આ ગંગાને અને શ્રુતજ્ઞાનની આ આરાધનાને માટે શ્રેષ્ઠીવર્ય વેણીચંદભાઈએ તન, મન અને ધનથી પ્રયાસ કરવાનો દઢ નિર્ધાર કર્યો. સમ્યક જ્ઞાનધન શ્રી જૈન સંઘની જિજ્ઞાસુ આત્માઓને સરળતાથી સુલભ બને એ જ એમનું એક માત્ર લક્ષબિંદુ હતું. એ સમયે અને એ કાળે જૈન સંઘમાં ધાર્મિક અધ્યયન ઘણું અલ્પ પ્રમાણમાં હતું. એક બાજુ જૈન દર્શનનાં ગહન તત્ત્વોને પામવા માટે સ્વાધ્યાયરત પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોને યોગ્ય અભ્યાસની સુવિધા શ્રી સંઘમાં ઉપલબ્ધ ન હતી. બીજી બાજુ બાળકોમાં પાયાના સંસ્કારનું સિંચન કરે એવા ધાર્મિક શિક્ષણ આપી શકે તેવા અધ્યાપકોની ભારે ખોટ હતી. આ પરિસ્થિતિને કારણે એક એવું દુર્ભાગ્ય જાગ્યું કે જગતમાં મહાન કહેવાતું જૈનદર્શન જૈન શ્રાવકો સુધી પહોંચતું નહોતું. આથી આચારમાર્ગમાં પણ શિથિલતા આવતી હતી. આવી વિકટ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે બે ક્ષેત્રમાં એક સાથે અસરકારક કાર્ય કરવાની જરૂર હતી. આ બંને આશયને લક્ષમાં રાખીને શ્રેષ્ઠીવર્ય શ્રી વેણીચંદભાઈએ વિ.સં. ૧૯૫૪ની કારતક સુદ ત્રીજે “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી. આ કામ ઘણું કઠિન હતું. હાથમાં બત્તી, ટીપનો કાગળ કે ચોપડી અને પેન્સિલ લઈને મોડી રાતના છેક બે વાગ્યા સુધી તેઓ રકમ મેળવવા માટે ફરતા હતા. એક બાજુ ઉપવાસ ચાલતા હોય અને બીજી બાજુ પાઠશાળાના કામ માટે સતત એક ગામથી બીજે ગામ જતા હોય. સાચા ભેખધારીને માટે પળેપળ અમૂલ્ય હોય છે. એ દૃષ્ટિએ ક્યારેક દિવસોના દિવસો સુધી હજામત કરાવવાનો સમય મળતો નહિ, કોઈ વાર તો રાત્રે પોતે હાથમાં દીવો પકડી રાખે. હજામ હજામત કરે જાય અને કારકુન ટપાલ લખે જાય. ક્યારેક ટીકાઓની ઝડીનો સામનો કરવો પડે. ક્યારેક ઉપેક્ષા કે અપમાન પણ થાય, પરંતુ વેણીચંદભાઈને તો ધર્મકાર્યોમાં અપાર આનંદ આવતો હતો. ઉપેક્ષા કે અવગણનાને ક્ષણવારમાં ભૂલી જતા હતા. પાઠશાળાની સ્થાપના થઈ અને મનોમન વિચાર આવ્યો કે જિનશાસનમાં જેનું વચન મહામૂલું કહેવાય છે એવા સૂતધર પુરુષ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની હૃતોપાસનાની સ્મૃતિરૂપે આ સંસ્થા સાથે એમનું નામ જોડવું. સહુને જાણ હતી કે જૈનશાસનમાં “ઉપાધ્યાયજી આમ કહે છે.” એ વચન જ શાસ્ત્રીય પ્રમાણભૂતતાની મહોર સમું બની ગયું હતું. વળી મહેસાણાની નજીકમાં જ આવેલા કનોડું ગામમાં જૈનશાસનના મહોપાધ્યાય શ્રી I૧૯૨સૌજન્ય : શ્રી શાહ જસુમતીબેન રિખવચંદ જેઠાલાલ (લીવાળા), મુંબઈ ! Page #234 -------------------------------------------------------------------------- ________________ યશોવિજયજી મહારાજનો જન્મ થયો હતો. આ સમયે શ્રેષ્ઠીવર્યશ્રી વેણીચંદભાઈના મનમાં એક જ વિચાર ઘૂમતો હતો. ધર્મ અને શાસનનો આધાર વિદ્વાન અને ચારિત્રપાત્ર મુનિમહારાજો ઉપર છે, માટે ધર્મના અને શાસનના એ અંગને સંગીન બનાવવું જોઈએ.” આ વિચારને ન્યાયશાસ્ત્રના પ્રખર અભ્યાસી શ્રી દાનવિજયજી મહારાજની તથા પૂજય મુનિરાજશ્રી રવિસાગરજી મહારાજની પ્રેરણાભરી પુષ્ટિ મળી. પરિણામે નાણાંની સગવડ ઊભી થતાં મહેસાણાના શ્રાવકોના ઉત્સાહની સાથે એક પંડિત રોકીને આ સંસ્થાએ એનું કાર્ય શરૂ કર્યું. કાર્યમાં ધન આપનાર, દાન આપનાર કે એની સિદ્ધિ માટે અવિરત પ્રયત્ન કરનાર અથવા તો એ માટે પ્રેરનાર એવા કોઈનુંય નામ રાખવાને બદલે સંસ્થાનું નામ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા રાખવામાં આવ્યું. આ હકીકત એ દર્શાવે છે કે શ્રેષ્ઠીવર્ય વેણીચંદભાઈના પ્રયત્નોને કારણે શ્રુતજ્ઞાનનો પ્રવાહ વધુ વેગીલો બને તે માટે સહુ કોઈના હૃદયમાં અપાર ઉત્સાહ હતો. આ સંસ્થાની સ્થાપનાની ખુશાલીમાં એ દિવસે મહેસાણામાં તાબડતોબ વ્યવસ્થા કરીને સાધર્મિક વાત્સલ્ય કરવામાં આપ્યું હતું. પાઠશાળાનું નામ વિશિષ્ટ રાખ્યું તો ગામ પણ આગવું પસંદ કર્યું. શ્રુતજ્ઞાનની ઉપાસના માટે એવું સ્થળ જોઈએ કે જ્યાં સાધુ-સાધ્વીઓના ચાતુર્માસ થતા હોય. ઉત્તર ગુજરાતમાં એ સમયે મહેસાણા ગામમાં જૈનોની જાહોજલાલી હતી. ઉપાશ્રયોની અનુકૂળતા હતી. પૂજ્ય સાધુસાધ્વી ભગવંતોનું વિશેષ વિચરણ ક્ષેત્ર હતું. વળી મહેસાણા એ ઉત્તર ગુજરાતને છેડે નહિ બ સમગ્ર વિસ્તારના કેન્દ્રમાં આવેલું શહેર હતું. દીર્ઘદ્રષ્ટા શ્રેષ્ઠીવર્ય શ્રી વેણીચંદભાઈનું તો આ વતન હતું અને તેથી સંસ્થાને માટે જરૂરી સગવડ સ્વાભાવિક રીતે જ ઉપલબ્ધ થઈ. વળી અભ્યાસની સગવડ થતાં મુનિમહારાજના ચાતુર્માસ પણ આ સ્થળે વિશેષ થવા લાગ્યા. બસોથી પણ વધુ મુનિમહારાજો તથા સાધ્વીજીઓએ મહેસાણાની આ પાઠશાળામાં ધર્મજ્ઞાન સંપાદિત કર્યું. આ પાઠશાળાને વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, કાવ્યો, દ્રવ્યાનુયોગના ગ્રંથો અને કર્મ ગ્રંથાદિક પ્રકરણોના અભ્યાસનો લાભ પણ મુનિમહારાજો અને સાધ્વીજીઓને સાંપડ્યો. સમર્થ આચાર્યો અને પ્રસિદ્ધ વિદ્વાનો અહીં આવવા લાગ્યા. એક વર્ષ પછી આ સંસ્થાની સ્થાપના પાછળનો બીજો ઉદ્દેશ અમલમાં મુકાયો. ગામેગામ પાઠશાળા સ્થપાઈ રહી હતી. તેથી બાળકો અને યુવાનોને ભણાવી શકે તેવા ધર્મજ્ઞાનથી સુસજ્જ એવા શિક્ષકોની જરૂર ઊભી થઈ. ૧૯૫૫ના માગશર મહિનાથી જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સગવડ પૂરી પાડવામાં આવી. આજે એની એક સદીની ધર્મયાત્રા જોઈએ તો ખ્યાલ આવશે કે આ પાઠશાળાએ જૈનશાસનને અનેક તેજસ્વી જ્ઞાની શિક્ષકો આપ્યા છે. એની નામાવલિ વાંચતાં જ આપણું મસ્તક ગૌરવ અનુભવે છે. અત્યાર સુધીમાં અહીં ભણી ચૂકેલા અનેક વિદ્યાર્થીઓમાંથી ૧૪૫ જેટલા દીક્ષિત થયેલા આત્માઓ છે. આ પાઠશાળામાં ભણીને આચાર્યપદ પામનારા સાધુ-મહારાજોની સંખ્યા નાનીસૂની નથી. એક અર્થમાં કહીએ તો ગુજરાતમાં જ્ઞાનવાન તેજસ્વી સાધુ-સાધ્વીઓ અને આચારનિષ્ઠ બહુશ્રુત અધ્યાપકો સમાજને આપવાનું મહાન કાર્ય આ પાઠશાળાએ કર્યું છે, જેને ઇતિહાસ કદી ભૂલી શકશે નહિ. સૌજન્ય : શ્રી વાડીલાલ છગનલાલ શાહ, પાદરા Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનહરતું મહેસાણા શહેર સેવંતીલાલ મણિલાલ દોશી (સુઈગામવાળા) આ શહેર તેરમા સૈકા પહેલાંનું પ્રાચીન જણાય છે. અને કલિકાલ કલ્પતરુ સમા ત્રેવીસમા શ્રી મનોરંજન પાર્શ્વપ્રભુનું તથા શ્રી સુમતિનાથ પ્રભુનું બે માળનું મુખ્ય જિનાલય છે. નેશનલ હાઇવે રોડ ઉપર શ્રી સીમંધર સ્વામિનું વિશાળ ગગન ચુંબી જિનમંદિર છે તેમાં મૂળ નાયક તરીકે ભારતભરમાં અજોડ બે નમૂનેદાર અતિ ભવ્ય વિશાળ ૧૪૫ ઇંચ(૧૨ ફૂટ ૧ ઇંચ)ના પરમ તારક પરમાત્મા દેવાધિદેવ મહાવિદેહમાં વિચરતા (વિહરમાન) શ્રી સીમંધર સ્વામિ સ્થાપનાજિન પ્રતિમા (મૂર્તિ) બિરાજે છે. શ્રી સંભવનાથ સ્વામી આંબલી ચૌટામાં કાચના-સુંદર અને કલાત્મક કારીગરીથી દેદીપ્યમાન લાગે છે. અને પદ્મપ્રભપ્રભુજીનું જિનાલય પણ પ્રાચીન અને રળિયામણું છે. શ્રી જૈન સુધારાખાતાની પેઢી દશ દેરાસર તથા દાદાવાડી વગેરેનો વહીવટ તેમ જ સાધુસાધ્વીજી વગેરે મહાત્માઓની સુંદર ભક્તિ આદિ શાસન પ્રભાવનાનાં કાર્યો કરે છે. સિદ્ધપુરી બજાર સેનેટરીઅમથી સ્ટેશન રોડ ઉપરના શ્રી સીમંધર દેરાસરનો વહીવટ અલગ છે. જ્ઞાનામૃત ભોજનમૂનું પાન કરાવતી ભારત ભરમાં સર્વોત્તમ (જૈન યુનિવર્સિટી) સમી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સુંદર સમ્યફ જ્ઞાન દાનનું કાર્ય ધમધોકાર ચલાવે છે જેમાં ગામ-પરગામથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમને રહેવા-જમવાની ઉત્તમ સગવડ છે. અહીંથી ભણીને તૈયાર થઈ ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં પ્રાધ્યાપક, પંડિત, પરીક્ષકો બની દેશ વિદેશમાં સમ્યક જ્ઞાનના દાન સાથે પ્રચાર અને પ્રસાર, ધર્મ સંસ્કારોનો બહોળો ફ્લાવો કરે છે તે આ સંસ્થાને આભારી છે. મુમુક્ષુ મહાત્માઓ પણ અહીં રહી જ્ઞાનોપાર્જન કરે છે. કેટલાક પુન્યાત્માઓ સંસ્થામાં ભણીને સંયમપંથે સંચર્યા છે ગામમાં આપણાં જૈન બાળકોને ધાર્મિક સંસ્કાર મળે એ હેતુથી શ્રી રવિસાગરજી જૈન પાઠશાળા વર્ષોથી ચાલે છે. શ્રી રવિસાગરજી મ. સા.ની ચરણપાદુકાથી પવિત્ર બનેલી દાદાવાડી તીર્થસ્વરૂપે શહેરની શોભામાં વધારો કરી રહેલ છે. શ્રી પાંજરાપોળ સંસ્થા અબોલ અપંગ નિરાધાર ઘરડા-માંદાં પ્રાણીઓને અભય આપી માવજત (સારસંભાળ) સેવા શુશ્રુષા કરી ઉમદા સેવાનું કાર્ય કરે છે. ૨૦૧૦થી શ્રી જૈન સાધર્મિક સેવા સંઘ (ઘણાં વર્ષોથી) શ્રી સાધર્મિક બધુઓના ઉત્થાન માટે અનેકવિધ નાની મોટી ધાર્મિક ૧૯૪ સૌજન્ય: શ્રી ગિરિશભાઈ હર્ષદરાય શાહ, ભાવનગર Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓ ચલાવે છે જે ગૃહ ઉદ્યોગ સીવણ વર્ગ, શ્રી સરસ્વતી જૈન જ્ઞાનમંદિર રાહત દરે અનાજની દુકાન કેળવણીસહાય વગેરે. આવી પ્રવૃત્તિઓ સાધર્મિક બધુઓ માટે આદર બહુમાન રૂપ છે. સાથોસાથ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ સંસ્થા શહેરના ગૌરવમાં વધારો કરે છે. આશરે આપણાં ૬૨૮ ઘરો અને ૩૦૨૧ની સંખ્યા ધરાવતું મહેસાણા જૈન સંઘ એક વિશાળ વડવૃક્ષ બન્યું જેમાં ૧૪ ભવ્ય-જિન પ્રાસાદોથી પવિત્ર અને આહલાદક આવા મનમોહક મહેસાણામાં અનેક મંડળો અને મહિલા મંડળો શાસન સેવાનાં કાર્યોમાં મશગૂલ હોય છે. તદુપરાંત આયંબિલ ખાતું, શ્રી વીરચંદ કરમચંદ વાડી, જૈન સેનેટોરિયમથી ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓથી રણકી ઊઠે છે. મહાનગર મહેસાણા. जहा लाहो तहा लोहो लाहा लोहो पवड्डई । दोमासकयं कज्जं, कोडीए वि न निट्ठियं ॥ જેમ જેમ લાભ મળતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે, અર્થાત્ લાભ થવાથી સંતોષ ન થતાં લોભ વધારે ને વધારે વધ્યા કરે છે. જુઓને, પેલા કપિલ બ્રાહ્મણને કેવળ બે જ માસા સોનાનું કામ હતું, પણ પછી તો કરોડો માસા સોનું મળવા લાગ્યું તો ય સર્યું નહિ. સૌજન્ય : શ્રી નવીનચંદ્ર કેશવલાલ બુલાખીદાસ કાપડિયા, ખંભાત ૧૯૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ મહેસાણા શહેરની દિવ્યતા ધીરેન્દ્રભાઈ આર. મહેતા (સુઈગામવાળા) મહેસાણાની અસ્મિતાનો ઉજ્જવળ ઇતિહાસ જેનાં ગુણગાન અને મહિમા વર્ણન વગર અધૂરો છે. ભારતભરના જન-જનના હૃદયમાં જેના અસ્તિત્વે, જેના સાંનિધ્યે અને જેમના સત્સાહિત્ય વિદ્યા અને સંસ્કારિતાની દિવ્ય સુગંધ રેલાવી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા વસાવનાર વનરાજ ચાવડાના વંશજો છે. પંજાજી ચાવડાના ત્રણ દીકરા પૈકીના મેસાજી ચાવડાના ભાગમાં મહેસાણાનો પટ્ટો આવ્યો હતો. “મેસાજી ચાવડાએ અહીં ગામ વસાવ્યું હતું એ વખતે કડી એ ઉત્તર ગુજરાતનું મથક ગણાતું હતું. મેસાજી એ અહીં પટેલ, ઠાકોર અને બારોટ તેમજ જૈનોને આશ્રય આપ્યા પછી વસેલા ગામને મહેસાણા નામ આપવામાં આવ્યું. એ વખતે સંવત ૧૪૧૪ના ભાદરવા સુદ-૧૦ ના દિવસે મહેસાણા નામનું તોરણ બંધાયું. આજે પણ મહેસાણામાં ભાદરવા સુદ-૧૦ એક ઉત્સવની જેમ ઊજવાય છે. એક દંતકથા પ્રમાણે મેસાજી એક જૈનાચાર્ય પાસે ગયા. જૈનાચાર્ય શ્રી પાર્શ્વનાથની મંત્રવિધિ-પૂજનની આરાધના કરાવી જેનાથી મેસાજીને સુખ, સમૃદ્ધિની છોળો તેમજ જૈન ધર્મ પ્રત્યે ખૂબ જ રાગ થતાં જૈનાચાર્યની પ્રેરણાથી મેસાજી ચાવડાએ મહેસાણામાં શિખરબંધી દેરાસર બનાવ્યું. આજે પણ મનોરંજન પાર્શ્વનાથ ભગવાનનું તે ભવ્યાતિભવ્ય દેરાસર મેઈન બજારમાં આવેલું છે. મળી આવતા શિલાલેખો પરથી પ્રતીત થાય છે કે આ શહેર વિક્રમની ૧૩ મી સદીમાં વસેલું હશે. જામનગરના શ્રી શાંતિનાથ ભગવાનના) મંદિરમાં એક ધાતુની પ્રતિમા પર મહેસાણા નિવાસી શ્રેષ્ઠિશ્રી વીરપાળે તે પ્રતિમાં પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ છે. મૂળનાયક શ્રી મનોરંજન પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં એક સગૃહસ્થની પ્રાચીન મૂર્તિ છે જેના પર વિ. સં. ૧૨૫૭ અષાડ સુદ-૯ નો લેખ છે. અહીંયાં પહેલાં ખૂબ જ જાહોજલાલી હતી. કાલક્રમે જાહોજલાલી ભર્યા નગરમાં ભરતીઓટ આવી. સમસ્ત હિન્દુસ્તાનના નકશામાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા શહેર ભારતભરના જૈન ૧૯૬) સૌજન્ય : કૈલાસબેન પ્રવિણચંદ્ર શાહ, કાંદીવલી મુંબઈ Page #238 -------------------------------------------------------------------------- ________________ સંઘોમાં વિખ્યાત અને આદરને પાત્ર બન્યું છે. તે એક વિદ્યા સંસ્થાને કારણે. વિ. સં. ૧૯૫૪ માં પ. પૂ. રવિસાગરજી મ. સા. ના, તથા પૂ. દાનવિજયજી મ. સા.ના ઉપદેશથી કારતક સુદ-૩ ના દિવસે ધર્મનિષ્ઠ સેવામૂર્તિ શ્રીમાન શેઠશ્રી વેણીચંદ સુરચંદ ભાઈએ અથાગ પરિશ્રમ લઈ ધાર્મિક જ્ઞાન આપવાના ઉદ્દેશથી “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” નામ આપી આ સંસ્થાની સ્થાપના કરી. સં. ૧૯૫૪માં ધાર્મિક શિક્ષકો તૈયાર કરવાના ઉદ્દેશથી ખાવા-પીવાની સગવડ આપી ધાર્મિક શિક્ષણ અપાવવાનું ચાલુ કરેલ. સેવામૂર્તિ શેઠ શ્રી વેણીચંદભાઈની ધર્મભાવનાનું બીજ એવું ખમીરવંતું હતું કે એમાંથી આવી વિશાળ સંસ્થાનો વડલાની જેમ વિકાસ થયો અને સમસ્ત ભારતભરના શ્રી સંઘે એને પૂરા ઉમંગથી આવકાર તથા સહકાર આપ્યો. આ સંસ્થાએ સંસ્કૃતપ્રાકૃત તેમજ વ્યાકરણ-ન્યાય-કાવ્ય જેવા ગંભીર વિષયોનું અધ્યાપન કરાવી શકે એવા પંડિતો પણ શ્રી સંઘને અર્પણ કર્યા છે. સમ્યગ્રજ્ઞાનના દાનથી ઘણા આત્માઓને સંયમ માર્ગે ચઢાવ્યા છે. આવી અનુપમ સંસ્થા સારાય ભારતમાં એક જ છે. ધર્મનિષ્ઠ શેઠ શ્રી વેણીચંદભાઈને પૂલ દેહે આપણે ભલે ન દેખી શકીએ પરંતુ કાર્યદેહે તેઓ જરૂર પ્રતિબિંબિત થાય છે. મહેસાણા શહેર ભારતભરમાં જે વિખ્યાત અને આદરપાત્ર બન્યું છે તે એક સમ્યગ્રજ્ઞાન પ્રદાન કરતી આ સંસ્થાના કારણે. ત્યારબાદ મહેસાણા હાઇવે રોડ ઉપર આવેલ ભવ્યાતિભવ્ય શ્રી સીમંધરસ્વામી ભગવાનના દેરાસરનું આ સદીમાં નિર્માણ થયું. પરમોપકારી-શાસનપ્રભાવકશાંતમૂર્તિ પૂ. આચાર્ય ભગવંતશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે સં. ૨૦૨૮ ના વૈશાખ સુદ-૬ ના દિવસે શ્રી સીમંધર સ્વામી પરમાત્માની પ્રતિષ્ઠા થવા પામી. પ્રભુની વિશાળકાય પ્રતિમા ખૂબ જ પ્રભાવશાળી છે. કલિકાલમાં કલ્પવૃક્ષ સમાન શ્રી સીમંધરસ્વામી જૈન દેરાસર નિર્માણ થતાં મહેસાણા શહેરની દિવ્યતામાં જાહોજલાલીનાં દર્શન થાય છે. પ. પૂ. રવિસાગરજી મ. સા.ની ચરણપાદુકાથી પવિત્ર થયેલ દાદાવાડી સુંદરતામાં વધારો કરી રહેલ છે. હાલ મહેસાણામાં ૧૪ જિનમંદિરો છે. ગામમાં અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓ કામ કરે છે. અત્રે શ્રી જૈન સુધારાખાતાની પેઢી મહેસાણાનાં બધાં જ દેરાસરનો વહીવટ કરે છે. શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટે શહેરના ગૌરવમાં વધારો કરી સાંસ્કારિક અને રસભર્યા સુંદર સાહિત્યનું પ્રસારણ કરી મહેસાણાનું ગૌરવ વધારેલ છે. શ્રી જૈન સાધર્મિક સેવાસંઘ, આર્થિક રીતે નબળા અને માંદા દર્દીઓની સેવા અને આર્થિક મદદ કરી સાધર્મિક ભક્તિનું એક ઉત્તમ કાર્ય કરે છે. સાથોસાથ જૈન ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી જરૂરિયાતવાળા જૈનબહેનોને ખાખરા-પાપડ જેવી વસ્તુઓ બનાવવા આપી તેનું વિતરણ કરી એક ઉમદા કાર્ય કરી રહેલ છે. પ્રભુભક્તિ અને શાસન સેવાના કાર્યમાં જુદાં-જુદાં મંડળો સુંદર કાર્યો કરી મહેસાણા સૌજન્ય : શ્રી મધુકાનત દલીચંદ દોશી, કાંદીવલી મુંબઈ વિશે ૧૯૭ Page #239 -------------------------------------------------------------------------- ________________ શહેરનું નામ રોશન કરે છે. જીવદયા માટે અત્રે પાંજરાપોળ સંસ્થા ઘરડાં પ્રાણીઓને આશ્રય આપી તેમની સેવાશુશ્રુષા કરી જીવદયાનું કામ ઉત્તમ રીતે કરી રહેલ છે. ગામનાં બાળક, બાળિકાઓને ધાર્મિક સંસ્કાર માટે રવિસાગરજી જૈન પાઠશાળા તથા શ્રી વર્ધમાન તપ આયંબિલ શાળા સારી રીતે ચાલે છે. શ્રી વીરચંદ કરમચંદની વાડી, શ્રી ડાહ્યાભાઈ ઘેલાભાઈ જૈન સેનેટોરિયમ, તેમજ જૈન શોર્યાલગ્રુપ જૈન જાગૃતિ સેન્ટર, શ્રી સીમંધર સ્વામી પ્રગતિ મંડળ, શ્રી સુમતિ જિન સંગીત મંડળ, શ્રી પાર્શ્વજિન મહિલામંડળ વગેરે ખૂબ જ સારી રીતે ધાર્મિક અનુષ્ઠાનોમાં તેમ જ પ્રભુભક્તિમાં ઊંડો રસ લઈ કાર્યો કરી રહેલ છે. આવો, આપણે દિવ્ય ધામની દિવ્યતાને નિહાળી જીવનને ઉજમાળ બનાવીએ.. अप्पा खलु सययं रक्खियव्वो, सव्विन्दिएहिं सुसमाहिएहिं । अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥ પાંચ જ્ઞાનેંદ્રિયો અને પાંચ કર્મેઢિયો તે તમામ ઈદ્રિયોને બરાબર સમાધિયુક્ત કરીને નિરંતર આત્માને પાપમય પ્રવૃત્તિઓથી બચાવ્યા જ કરવો જોઈએ, કારણ કે, એ રીતે નહિ બચાવવામાં આવેલો આત્મા જ્યારે સંસારના ચક્રમાં ભટક્યા કરે છે, ત્યારે એ રીતે બરાબર બચાવવામાં આવેલો આત્મા તમામ દુઃખોથી દૂર રહે છે. ૧૯૮] સૌજન્ય : શ્રી વિમળાબેન ચીનુભાઈ શાહ, કાંદીવલી મુંબઈ Page #240 -------------------------------------------------------------------------- ________________ 000ooooooooooova ૧૦૦ વર્ષનું સરવૈયું wwwwwwwwwwwwww CLOUDSONLAND-DL002 Page #241 -------------------------------------------------------------------------- ________________ Page #242 -------------------------------------------------------------------------- ________________ સંસ્થામાં અધ્યયન કરી, સર્વસંગનો ત્યાગ કરી આત્મકલ્યાણ માટે ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર અને શાસનની સેવા કરનાર મહાત્માઓ Page #243 -------------------------------------------------------------------------- ________________ Page #244 -------------------------------------------------------------------------- ________________ પૂ.આચાર્ય શ્રી મંગલપ્રભ સૂરિજી મ.સા. ૫.પૂ.આચાર્ય શ્રી ચિદાનંદ સૂરિજી મ.સા. ૫.પૂ.આચાર્ય શ્રી દેવેન્દ્ર સૂરિજી મ.સા. સ્વ.પૂ.આચાર્ય શ્રી રત્નશેખર સૂરિજી મ.સા. પ.પૂ.આચાર્ય શ્રી પરમપ્રભસૂરીશ્વરજી મ.સા. ૫.પૂ.આચાર્ય શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આચાર્ય શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આચાર્ય શ્રી અરુણપ્રભસૂરિજી મ.સા. (1) Page #245 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આચાર્ય શ્રી અરિહંતસિદ્ધ સૂરિજી મ.સા. પ.પૂ.આચાર્ય દેવ શ્રી અશોકચંદ્રસૂરિ મ.સા. પ.પૂ.આચાર્ય શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા. સ્વ.પ.પૂ.આચાર્ય શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આચાર્ય શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આચાર્ય દેવ શ્રી રત્નભૂષણ સૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આચાર્ય શ્રી ભદ્રબાહુસાગર સૂરીશ્વરજી મ.સા. પૂ.ગણિવર્ય અભયચંદ્ર વિ. મ.સા. Page #246 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.પં. શ્રી સૌભાગ્ય સાગરજી મ.સા. પ.પૂ.પં. શ્રી વર્ધમાન સાગરજી મ.સા. ૫.૫.ગણિશ્રી ચંદ્રકીર્તિ સાગરજી મ.સા. પૂ. મુનિ અનંતભદ્ર વિજય પ.પૂ. મુનિ શ્રી અભયરત્ન વિ. મ. સા. પ.પૂ. મુનિ શ્રી અમિતયશ વિ. મ. સા. પ.પૂ.મુનિ શ્રી અરવિંદસાગરજી મ. સા. પ.પૂ.મુનિ શ્રી અહપ્રભ વિ. મ. સા. (3) Page #247 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. શ્રી કલ્યાણચંદ્ર વિ. મ. સા. પૂ. ફુલરત્ન વિ. મ.સા. પૂ.મુનિ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા. જયવર્ધન વિજયજી મ.સા. ગણિવર્ય શ્રી જયાનંદ વિજય ટ)/એ-2 DE/ પ.પૂ. મુનિ શ્રી દાનરત્ન વિ. મ. સા. પૂ. મુનિ શ્રી દિવ્યદર્શન વિ. મ. સા. પ.પૂ.મુનિ શ્રી દેવચંદ્ર વિ. મ. સા. For Private & 9onal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.મુનિ શ્રી નિરંજન વિ. મ. સા. પ.પૂ.મુનિ શ્રી પુંડરિક વિજયજી મ. સા. પ.પૂ.મુનિ શ્રી પ્રથમેશ પ્રભ વિ. મ. સા. પૂ.મુનિ શ્રી ભાગ્યસુંદર વિજયજી મ. સા. પ.પૂ.મુનિ શ્રી મનમોહન વિ. મ. સા. વિશ્વસેન વિજયજી મ.સા. પૂ.મુનિ શ્રી મહારત્ન સાગરજી મ. સા. પૂ. મુનિ શ્રી વિવેકસાર વિજયજી મ. સા. sade | (5) Page #249 -------------------------------------------------------------------------- ________________ Page #250 -------------------------------------------------------------------------- ________________ સંસ્થામાં અભ્યાસ કરીને સંયમી બનેલ વિદ્યાર્થીઓની યાદી ગામ સમુદાય સંયમી બનેલ નામ પૂ.આ.શ્રીબુદ્ધિસાગરસૂરિ આજોલ પૂ.શ્રી રવિસાગરજી મ.સા. પૂ.આ.શ્રી દેવસૂરિજી મુનિ શ્રી જયંતવિજયજી પૂ.મૂલચંદજી મ.સા. પૂ.આ. ધર્મસૂરિજી(કાશીવાળા)મ. $ નંબર વિદ્યાર્થીનું નામ ૦૧. પટેલ બેચરદાસ શીવલાલ ૦૨. વૃજલાલ ઉજમશીભાઈ ૦૩. હીરાલાલ માધવજી ૦૪. હરખચંદ ભુરાભાઈ ૦૫. પીતાંબરદાસ ઝવેરચંદ ૦૬. પટેલ હાથીભાઈ નાગરદાસ ૦૭. પટેલ શિવલાલ ખુશાલચંદ ૦૮. શાહ ડોસાભાઈ જેઠાભાઈ ૦૯. શાહ ધનાજી પનાજી ૧૦. શાહ મોહનલાલ લીલાચંદ ૧૧. શાહ ત્રિભોવનદાસ દલીચંદ ૧૨. શાહ રૂપશીભાઈ સવજીભાઈ ૧૩. શાહ કાળીદાસ હરજીવનદાસ ૧૪. શાહ ઉજમશીભાઈ હેમચંદભાઈ ગોધાવી વઢવાણ (કેમ્પ) વલ્લભીપુર પાલીતાણા નાર નાર કીડીયાનગર જુન (રાજ.) અંબાસણ પૂ.મુનિશ્રી હિંમતવિજયજી મ.સા. પૂ.આ.શ્રીદાનસૂરિજી મ.સા. મુનિશ્રીસિદ્ધિવિજયજી મુનિશ્રી ધીરવિજયજી પૂજિતવિજયજી મ.સા. મુનિશ્રી ધનવિજયજી પૂ.કપૂરવિજયજી મ.સા. શ્રી મૃગાંકસાગરજી પૂ.સાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી રામસૂરિજી પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પં. શ્રી રવિવિજયજી પૂ.આ.શ્રી સુરેન્દ્રસૂરિજી મ.સા. મુનિશ્રી કાન્તિવિજયજી પૂ.શ્રીમણિવિજયજી મ.સા. આ.શ્રી ઉદયસૂરિજી પૂ.આ.શ્રીનીતિસૂરિજી મ.સા. બોટાદ કુવાળા કઢ ચોટીલા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૧૫. શાહ પોપટલાલ રાયચંદ ૧૬. શાહ છગનલાલ પાનાચંદ ૧૭. પટેલ ચતુરભાઈ લલ્લુભાઈ ૧૮. શાહ મિશ્રીમલજી ચેનાજી ૧૯. શાહ હેમચંદ દલસુખભાઈ ૨૦. શાહ રામલાલ સુગનલાલ ૨૧. શાહ વાડીલાલ સાંકળચંદ ૨૨. મણિલાલ ઉજમશીભાઈ ૨૩. શાહ ત્રિભોવનદાસ રામચંદ ૨૪. શાહ છોટાલાલ વીરચંદ ૨૫. મહેતા ગોપાળજી લીલાધર ૨૬. શાહ ગોવિંદજી કસ્તુરચંદ ૨૭. શાહ પોપટલાલ કેશવલાલ ૨૮. શાહ અંબાલાલ માણેકચંદ ૨૯. શાહ શંભુલાલ ભાયચંદ ૩૦. ભાવસાર નાનાલાલ અમીચંદ ૩૧. પુનમચંદ દેવચંદ ૩૨. શાહ મણિલાલ નાગરદાસ ૩૩. શાહ સોમચંદ છગનલાલ ૩૪. ભાવસાર જેઠાલાલ ભવાનદાસ જુનાસાવર બોટાદ સુણાવ રતલામ ગારીઆધર પોકરણ(ફલોદી) ભાત(અમદાવાદ) લીંબડી જુના સાવર લુણાવાડા લાકડીયા બલદાણા અમદાવાદ ખંભાત લાકડીયા મણુંદરોડ લાંઘણજ વઢવાણ (કેમ્પ) ગુઆસણ શંખલપુર મુનિશ્રીવિનયવિજયજી મુનિશ્રી કુમુદવિજયજી મુનિશ્રી ચતુરસાગરજી પૂ.આ.શ્રીમહેન્દ્રસૂરિજી મુનિશ્રી તત્ત્વવિજયજી પં.શ્રી તિલકવિજયજી આ.શ્રી મંગલપ્રભસૂરિજી મુનિશ્રી તીર્થવિજયજી મુનિશ્રીકેવળવિજયજી પૂ.આ.શ્રીદેવેન્દ્રસૂરિજી મુનિશ્રી પાર્શ્વવિજયજી મુનિશ્રી અમૃતવિજયજી મુનિશ્રી તત્ત્વજ્ઞવિજયજી મુનિશ્રી નંદનવિજયજી મુનિશ્રી પ્રમોદવિજયજી મુનિશ્રી લક્ષ્મીસાગરજી મુનિ શ્રી સુબોધવિજયજી મુનિશ્રી જગતવિજયજી પૂ.આ.શ્રીલબ્ધિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીરામચંદ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનીતિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીરામચન્દ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનીતિસૂરિજી મ.સા. પૂ.આ. શ્રી નીતિસૂરિજી મ.સા. પૂ.આ. શ્રીકનકસૂરિજી મ.સા. પૂ.આ.અમૃતસૂરિજી(કર્પૂરાકૃત)મ.સા. પૂ.આ.શ્રી કનકસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી ભક્તિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ.સા. Page #252 -------------------------------------------------------------------------- ________________ માંડવી સરીયાદ લાંઘણજ કુકરવાડા, ટંકારા મનફરા વાવ જોધપુર ચૂડા ૩૫. શાહ ગોકળદાસ અમરચંદ ૩૬. શા અમૃતલાલ વીરચંદ ૩૭. શાહ કેશવલાલ દેવચંદ ૩૮. શાહ મનસુખલાલ ગોબરચંદ ૩૯. શાહ છગનલાલ તારાચંદ ૪૦. શાહ નરસી સાયા ૪૧. શ્રી તારાચંદ હેમચંદ ૪૨. શ્રી શેષમલ પ્રતાપચંદ ૪૩. શાહ જયંતિલાલ મણિલાલ 8. ૪૪. શાહ હિંમતલાલ જેઠાલાલ ૪૫. શાહ લલ્લુભાઈ મથુરદાસ ૪૬. શાહ શાન્તિલાલ હેમચંદ ૪૭. કાપડીયા પ્રેમચંદ ચુનીલાલ ૪૮. શાહ ઇન્દ્રવદન પ્રેમચંદ ૪૯. શાહ કરમચંદ તારાચંદ ૫૦. શાહ રતનચંદ મલકચંદ ૫૧. શાહ મણિલાલ વીરચંદ પર. શાહ નરેન્દ્રભાઈ ચુનીલાલ ૫૩. શાહ નગીનદાસ ફોજાલાલ ૫૪. શાહ ભગુભાઈ ભીખાભાઈ પાલીતાણા જલસણ(પેટલાદ) મુનિશ્રી વલ્લભવિજયજી પૂ.આ.શ્રી અશોકચંદ્રસૂરિજી મુનિશ્રી પ્રેમવિજયજી મુનિશ્રી મહોદયવિજયજી મુનિશ્રી પ્રીતિવિજયજી મુનિશ્રી નિરંજનવિજયજી મુનિશ્રી મહેન્દ્રસાગરજી પૂ.આ.શ્રીસુબોધસૂરિજી પૂ.આ.શ્રીજયાનંદસૂરિજી મુનિશ્રી ચૈતન્યવિજયજી મુનિશ્રીઅશોકવિજયજી પં.શ્રીસૌભાગ્યસાગરજી આ.શ્રી પરમપ્રભસૂરિજી પૂ.આ.શ્રીસ્વયંપ્રભસૂરિજી મુનિશ્રી કલહંસવિજયજી પૂ.આ.શ્રીરત્નશેખરસૂરિજી મુનિશ્રીમનકવિજયજી પૂ.આ.શ્રીઅરૂણપ્રભસૂરિજી પં.શ્રીસુભદ્રસાગરજી પૂ.આ. શ્રીભદ્રબાહુસાગરજી પૂ.આ.શ્રીસુરેન્દ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીકુમુદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીલબ્ધિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીભક્તિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી કનકસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીભક્તિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી કનકસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીપ્રેમસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી લબ્ધિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીશાન્તિચંદ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીપ્રેમસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીલબ્ધિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીબુદ્ધિસાગરસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીબુદ્ધિસાગરસૂરિજી મ.સા. વાવ લીંબડી લીંબડી નાપાડ માલવાડા બલદાણા છાણી ખોડલા બેડવા Page #253 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.શ્રીલાભસાગરસૂરિજી મુનિ શ્રી લાવણ્યસાગરજી પૂ.આ.શ્રીઅરિહંતસિદ્ધસૂરિજી મુનિશ્રીવિદ્યાનંદવિજયજી પૂ.આ.શ્રીજિનભદ્રસૂરિજી પૂ.આ.શ્રી સાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનીતિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીલબ્ધિસૂરીશ્વરજી મ.સા. ૫૫. શાહ લાલુભાઈ ઇંદુલાલ ૫૬. શાહ લીલાભાઈ ઇંદુલાલ ૫૭. શાહ ગુણસી મૂળસી ૫૮. શાહ બાબુલાલ પરમાનંદ દોશી ૧૯. શાહ જયંતિલાલ ચંદુલાલ ૬૦. શાહ મોહનલાલ લલ્લુદાસ ૬૧. શાહ ચીમનલાલ હીરાચંદ ૬૨. મહેન્દ્રભાઈ ચીમનલાલ ૬૩. શાહ શિવજીભાઈ વેલજીભાઈ ૬૪. શાહ મનુભાઈ ડાહ્યાલાલ ૬૫. શાહ કાન્તિલાલ હિંમતલાલ ૬૬. શાહ દશરથલાલ ડાહ્યાલાલ ૬૭. શાહ નટવરલાલ ટીલચંદ જંબુસર જંબુસર આધોઈ ઇંદૌર સીટી છાણી. દોલતાબાદ સુરત સુરત ભુજપુર (કચ્છ) ઊંઝા માંડોધર હનલાલજી મ.સા. ૨૦૪ પૂ.આ.શ્રીચિદાનંદસૂરિજી પૂ. શ્રી મૃગેન્દમુનિજી . મુનિશ્રી શશિપ્રભવિજયજી મુનિશ્રી માનતુંગવિજયજી મુનિશ્રી સિદ્ધાચલવિજયજી મુનિશ્રીદક્ષવિજયજી પૂ.આ.શ્રીયશોભદ્રસૂરિજી પૂ.મોહનલાલજી મ.સા. પૂ.આ.શ્રી કનકસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનીતિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી નીતિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનીતિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી સુરેન્દ્રસૂરિજી ડિલાવાળા)મ.સા. ઊંઝા કુવાળા પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. ૬૮. શાહ મણિલાલ મૂળચંદ ૬૯. શાહ રસિકલાલ શિવલાલ ૭૦. શાહ મણિલાલ હીરાચંદ ૭૧. શાહ વર્ધમાન સાંકળચંદ ૭૨. દોશી રમેશચન્દ્ર જીવણલાલ ૭૩. શાહ કાન્તિલાલ ડાહ્યાભાઈ અલાઉ કંબોઈ જેસર શિહોર મોટી મારડ રાધનપુર મુનિશ્રી મહાશાલવિજયજી મુનિશ્રીઅભયચંદ્રવિજયજી મુનિ શ્રીદેવચંદ્રવિજયજી મુનિશ્રી ભદ્રસેનવિજયજી પૂ.આ.શ્રી રત્નભૂષણસૂરિજી મુનિશ્રી કીર્તિમભવિજયજી પૂ.આ.શ્રીરામચન્દ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી ભક્તિસૂરિજી મ.સા. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ૭૪. શાહ ચીમનલાલ ખેતસીભાઈ ૭૫. શાહ અરુણકુમાર શાન્તિલાલ ૭૬. શાહ અરવિંદ ભગવાનદાસ ૭૭. શાહ કિરીટકુમાર કાન્તિલાલ ૭૮. દુગાણી વસંતલાલ અમુલખદાસ ૭૯. શાહ જયંતિલાલ ખેતસીભાઈ ૮૦. શાહ પ્રતાપરાય નેમચંદ ૮૧. શાહ નરેશચન્દ્ર કસ્તુરચંદ ૮૨. ભાયાણી કાન્તિલાલ ગેનાજી ૮૩. શાહ ચંપકલાલ જેચંદભાઈ ૮૪. શાહ પોપટલાલ લક્ષ્મીચંદજી ૮૫. શાહ અશોકકુમાર અમૃતલાલ ૮૬. શાહ પ્રદીપકુમાર સૌભાગ્યમલજી ૮૭. શાહ નિર્મલકુમાર સૌભાગ્યમલજી ૮૮. શાહ છબીલદાસ પોપટલાલ ૮૯. શાહ હીરાલાલ દલીચંદ ૯૦. શાહ મોહનલાલ હીરાચંદ ૯૧. શાહ મગનલાલ વીરચંદ ૯૨. શાહ કેશરીચંદ વાડીલાલ ૯૩. શાહ વસંતરાય રણછોડદાસ ધાનેરા છાણી સુરેન્દ્રનગર રાધનપુર કુવાળા સરીયદ વાવડી અમદાવાદ માલવાડા થરા મોટી દાઉ વાપી મુંબઈ મુંબઈ જામનગર સિહોર માંગરોળ લાર કપડવંજ જિંથરી મુનિશ્રી ચન્દ્રપ્રભવિજયજી પૂ.આ.શ્રીઅશોકસાગરસૂરિજી મુનિશ્રી અનંતભદ્રવિજયજી પૂ.આ.શ્રીકલ્યાણસાગરસૂરિજી પં.શ્રીવર્ધમાનસાગરજી પં.શ્રીજયાનંદવિજયજી પં.શ્રીપુંડરિકવિજયજી મુનિશ્રી કલ્યાણચન્દ્ર વિજયજી પં.શ્રીકીર્ત્તિરાજવિજયજી મુનિશ્રીચન્દ્રશેખરવિજયજી મુનિશ્રી રત્નાકરવિજયજી મુનિશ્રીઅમિતયશવિજયજી પં.શ્રીપુણ્યશેખરસાગરજી પં.શ્રીનયશેખરસાગરજી મુનિશ્રીકંચનવિજયજી મુનિશ્રીહિતવિજયજી મુનિશ્રી મનમોહનવિજયજી મુનિશ્રી મનમોહનવિજયજી મુનિશ્રીકુલરત્નસાગરજી મુનિશ્રીચારિત્રભૂષણવિજયજી પૂ.આ.શ્રી ભક્તિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનીતિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીબુદ્ધિસાગરસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસુરેન્દ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસુરેન્દ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીભક્તિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીરામચન્દ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીલબ્ધિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીરામચન્દ્રસૂરિજી મ.સા. સન્મિત્રકપૂરવિજયજી મ.સા. પૂ.આ.શ્રીરામચન્દ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીરામચન્દ્રસૂરિજી મ.સા. Page #255 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી કનકસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીકનકસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. # ૯૪. શાહ રાજેન્દ્રકુમાર કાન્તિલાલ રાધનપુર મુનિશ્રીપ્રકાશચન્દ્રવિજયજી ૯૫. શાહ મણિલાલ ખીમજીભાઈ મનફરા મુનિશ્રી વિશ્વસનવિજયજી ૯૬. શાહ મોહસી ભારમલ કપાયા (કચ્છ) મુનિશ્રીમોહનવિજયજી ૯૭. શાહ પ્રકાશચંદ્ર ચંદુલાલ ભાવનગર પં.શ્રીચન્દ્રકીર્તિસાગરજી ૯૮. શાહ મનજીભાઈ બેચરદાસ બોટાદ ૯૯. ગિરીશકુમાર મિશ્રીમલજી પૂરણ મુનિશ્રી સંયમરત્નવિજયજી ૧૦). શાહ કપૂરચંદ તારાચંદજી વાંકડીયા વડગામ મુનિશ્રી દેવચંદ્રવિજયજી ૧૦૧. શાહ કિરીટકુમાર જયંતિલાલ પાટણ મુનિશ્રી જયચંદ્રસાગરજી ૧૦૨. શાહ મણિલાલ જેઠાલાલ ગાલા મોટા લાયજા મુનિશ્રી મહારત્નસાગરજી ક ૧૦૩. શાહ શૈલેશકુમાર મનુભાઈ અમદાવાદ મુનિશ્રી શિવસાગરજી ૧૦૪. શાહ મહેન્દ્રકુમાર સોમાલાલ ઉંદરા મુનિશ્રી મલયકીર્તિવિજયજી ૧૦૫. શાહ મનીષકુમાર જશવંતલાલ અમદાવાદ મુનિશ્રી મતિસેનવિજયજી ૧૦૬. શાહ મનોજકુમાર જશવંતલાલ અમદાવાદ મુનિશ્રી મલયસેનવિજયજી ૧૦૭. શાહ સુરેશકુમાર જુગરાજજી બેંગ્લોર મુનિશ્રી અરિહંતસાગરજી ૧૦૮. શાહ અરવિંદકુમાર ચંદુલાલ જામનગર મુનિશ્રી અભયરત્નવિજયજી ૧૦૯. મુકેશકુમાર ખીમરાજ શાહ બેંગ્લોર મુનિશ્રી અરવિંદસાગરજી ૧૧૦. રમેશકુમાર ગોકળભાઈ છાડવા સામખિયારી પૂ.મુનિશ્રી આત્મદર્શનવિજયજી ૧૧૧. દિનેશકુમાર શાન્તિલાલ સાંગલી મુનિશ્રી વિવેકવિજયજી ૧૧૨. રજનીકાન્ત હંસરાજજી ધાનેરા મુનિશ્રી અહપ્રભવિજયજી ૧૧૩. લિનેશકુમાર બિપીનચંદ્ર શાહ છાણી મુનિશ્રી લબ્ધિચન્દ્રસાગરજી પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી શાન્તિચંદ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી ગુણસાગરસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીબુદ્ધિસાગરસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીપ્રેમસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનેમિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીબુદ્ધિસાગરસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીભક્તિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીબુદ્ધિસાગરસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી કનકસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીપ્રેમસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીનીતિસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. ભૂપેન્દ્રકુમાર રસિકલાલ શાહ રાધનપુર મુનિશ્રી શાસનરતિવિજયજી પૂ.આ.શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ૧૧૫. નિલેશકુમાર ચીમનલાલ શાહ લઢોદ મુનિશ્રી અણમોલરત્નવિજયજી પૂ.આ.શ્રીપ્રેમસૂરિજી મ.સા. ૧૧૬. હસમુખલાલ મનુભાઈ શાહ હીરાપુર મુનિશ્રી હર્ષબોધિવિજયજી પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા. ૧૧૭. ખીમજીભાઈ ભીખાભાઈ શાહ મનફરા મુનિશ્રી જયવર્ધનવિજયજી પૂ.આ.શ્રીરામચન્દ્રસૂરિજી મ.સા. ૧૧૮. ભરતકુમાર મંગળદાસ મહેતા અમદાવાદ મુનિશ્રી વૈરાગ્યરત્નસાગરજી પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. ૧૧૯. કિરીટકુમાર જયંતિલાલ શાહ વાલપુરા મુનિશ્રી પ્રશમેશપ્રવિજયજી પૂ.આ.શ્રીનીતિસૂરિજી મ.સા. ૧૨૦. નયનકુમાર મનસુખલાલ શાહ જામનગર મુનિશ્રી નયનરત્નવિજયજી પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા. ૧૨૧. અલકેશકુમાર ખૂમચંદભાઈ શાહ શિરોધ મુનિશ્રી દાનરત્નવિજયજીમ.સા. પૂ.આ.શ્રીપ્રેમસૂરિજી મ.સા. (રાજસ્થાન) ૦ ૧૨૨. દિનેશકુમાર પ્રાણજીવનદાસ મહેતા ચિત્રોડ મુનિશ્રી દિવ્યદર્શનવિજયજી પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા. ૧૨૩. નવલસિહ છોટાભાઈ રાઠવા મોટા રાસકા મુનિશ્રી નરરત્નવિજયજી પૂ.આ.શ્રીપ્રેમસૂરિજી મ.સા. ૧૨૪. નરેશચન્દ્ર જયંતિલાલ શાહ ડભોઈ મુનિશ્રી યુગતિલકવિજયજી પૂ.આ.શ્રીરામચંદ્રસૂરિજી મ.સા. ૧૨૫. જયકરભાઈ નટવરલાલ મહેતા માટુંગા મુનિશ્રી જિનકીર્તિવિજયજી પૂ.આ.શ્રીરામચંદ્રસૂરિજી મ.સા. ૧૨૬. સુરેન્દ્રભાઈ ચુનીલાલ શાહ છાણી મુનિશ્રી સંયમસેનવિજયજી પૂ.આ.શ્રીલબ્ધિસૂરિજી મ.સા., ૧૨૭. પંકજકુમાર માંગીલાલજી જૈન ઇંદૌર મુનિશ્રી પદ્મચંદ્રસાગરજી પૂ.આ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા. ૧૨૮. ધીરજલાલ ધનજીભાઈ સોનેથા ભાભર મુનિશ્રી ભાગ્યસુંદરવિજયજી પૂ.આ.શ્રીશાન્તિચન્દ્રસૂરિજી મ.સા. ૧૨૯. અનિલકુમાર માંગીલાલજી મહેતા ઇંદોર મુનિશ્રી આનંદચંદ્રસાગરજી, પૂ.આ.શ્રી સાગરાનંદસૂરિજી મ.સા. (૧) આ યાદીમાં સંયમી બનેલા આત્માઓની કેટલીક નોંધ મળેલ નથી, જેથી જગ્યા ખાલી રાખેલ છે. (૨) સંયમી અવસ્થાના નામમાં તથા સમુદાયના નામ કાળજીપૂર્વક લખવા છતાં કંઈ પણ ક્ષતિ હોય તો જણાવવા કૃપા કરશોજી. (૩) સંસ્થામાં અધ્યયન કર્યા પછી સંયમી બનેલ કોઈ આત્માની નોંધ અમારી જાણ બહાર રહી ગયેલ હોય તો તે પણ જણાવવા વિનંતિ. Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અધ્યાપન કરાવનાર - અધ્યાપકોની યાદી નિં. નામ સાલ ૦૧. પંડિત જટારામ મુકુંદજી ૧૯૫૪થી ૧૯૫૬ ૦૨. શ્રી વલ્લભદાસ હોવાભાઈ ૧૯૫૬થી ૧૯૬૫ ૦૩. શાસ્ત્રીજી શ્રી જગન્નાથજી ૧૯૫૭ ૦૪. શાસ્ત્રીજી શ્રી રામલક્ષ્મણજી (રામપુરવાળા) ૧૯૫૭થી ૧૯૭૦ ૦૫. શ્રી હરિભાઈ રામજી ૧૯૫૭ ૦૬. શ્રી બાલશાસ્ત્રી ૧૯૫૮થી ૧૯૬૦ ૦૭. શ્રી ગાંધી પ્રેમચંદ લલ્લુભાઈ ૧૯૬૧થી ૧૯૬૨ ૦૮. શ્રી અમૃતલાલ ભુદરશીભાઈ શાહ ૧૯૫૮થી ૧૯૬૨ ૦૯. શ્રી જીવરાજ ગાંગજી ૧૯૬૧થી ૧૯૬૨ ૧૦. શ્રી શાસ્ત્રી રામપ્રસાદજી ૧૯૬૩ શ્રી ન્યાલચંદ માણેકચંદ ૧૧. પંડિત શ્રી જેઠાલાલ હરિભાઈ ૧૯૬૧થી ૧૯૬૩ ૧૨. શ્રી દુર્લભદાસ કાળીદાસ ૧૯૬૫થી ૧૯૬૭ ૧૯૭૩થી ૧૯૭૪-૭૬ ૧૯૭૭થી ૧૯૭૯ ૧૩. શ્રી શાસ્ત્રી બંસીધર ૧૯૬૧થી ૧૯૬૨ ૧૪. શ્રી જેઠાલાલ પરસોત્તમદાસ શાહ ૧૯૬૩ ૧૫. શ્રી ભગવાનદાસ હરખચંદ ૧૯૬૩થી ૧૯૬૭ ૧૬. શ્રી હીરાલાલ દેવચંદ ૧૯૬૩થી ૧૯૭૦ ૧૯૭૭થી ૧૯૭૯ ૧૭. શ્રી શાસ્ત્રી વાસુદેવ ૧૯૬૩થી ૧૯૬૪ ૧૮. શ્રી સુખલાલ રવજી શાહ ૧૯૬૩થી ૧૯૬૪ ૧૯. શ્રી લહેરચંદ જેઠાભાઈ શાહ ૧૯૬૪થી ૧૯૬૫ ૨૦. શ્રી નૈયાયિક શાસ્ત્રી બંસીધરજી ૧૯૬૩ ૨૧. શ્રી મગનલાલ હેમચંદ ૧૯૬૬થી ૧૯૬૭ ૨૨. શ્રી ભગવાનજી મીઠાભાઈ ૧૯૮૦થી ૧૯૮૮ ૨૩. શ્રી પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ ૧૯૮૦થી ૧૯૮૮ ૨૪. શ્રી શાસ્ત્રી મૂળશંકર ૧૯૮૦થી ૧૯૮૮ ૨૫. શ્રી શાસ્ત્રી ગિરજાશંકરજી ૧૯૬૮થી ૧૯૭૦ ૨૦૮ શતાબ્દી યશોગાથા Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૬, શ્રી શાસ્ત્રી જગન્નારાયણ શર્મા ૧૯૬ ૮થી ૧૯૭૦ ૨૭. શ્રી ટોલીયા અમૃતલાલ દીપચંદ ૧૯૭૧થી ૧૯૭૩ ૨૮. શ્રી ચંદુલાલ નાનચંદ ૧૯૭૧થી ૧૯૭૩ ૨૯. પંડિત શ્રી સુખલાલજી ૧૯૭૧ ૩૦. શ્રી ગોપાલજી લીલાધરજી ૧૯૭૪થી ૧૯૭૬ ૩૧. શ્રી મણિલાલ સુંદરજી ૧૯૭૭થી ૧૯૭૯ ૩૨. શ્રી લાલચંદ ગણેશ ૧૯૭૭થી ૧૯૭૯, ૧૯૮૨ ૧૯૮૯થી ૧૯૯૩ ૩૩. શ્રી અમૃતલાલ પરસોત્તમદાસ ૧૯૭૭થી ૧૯૭૯ ૩૪. શ્રી જીવરાજ રામજી ૧૯૭૭થી ૧૯૭૯ ૩૫. શ્રી શંભુલાલ જગશી ૧૯૭૭થી ૧૯૭૯ ૩૬. શ્રી જેઠાલાલ ત્રિકમજી ૧૯૮૧થી ૧૯૮૫ ૩૭. શ્રી જાદવજી જેરામજી ૧૯૮૦થી ૧૯૮૨ ૩૮. શ્રી કેવળચંદ ત્રિભોવનદાસ ૧૯૮૦થી ૧૯૮૨ ૩૯. શ્રી બબલદાસ ગોદડદાસ ૧૯૮૦થી ૧૯૮૨ ૪૦. શ્રી જેઠાલાલ ઝવેરચંદ ૧૯૮૦થી ૧૯૮૨ ૪૧. શ્રી ત્રિભોવનદાસ દલીચંદ ૧૯૮૦થી ૧૯૮૨ ૪૨. શ્રી નાનચંદ મૂલચંદ ૧૯૭૭થી ૧૯૭૯ ૧૯૮૩થી ૧૯૮૫ ૪૩. શ્રી અભેચંદ લાડકચંદ ૧૯૮૩થી ૧૯૮૫ ૪૪. શ્રી પુંજાભાઈ નારુભાઈ ૧૯૯૨થી ૧૯૯૩ ૪૫. શ્રી અમૃતલાલ ત્રિભોવનદાસ ૧૯૯૨થી ૧૯૯૩ ૪૬. શ્રી શંભુલાલ ભાઈચંદ ૧૯૯૨થી ૧૯૯૩ ૪૭. શ્રી ભૂરાલાલ કાળીદાસ ૧૯૮૬થી ૧૯૮૮ ૪૮. શ્રી મફતલાલ ઝવેરચંદ ૧૯૮૬થી ૧૯૮૭ ૪૯. શ્રી અંબાલાલ ચુનીલાલ ૧૯૮૬થી ૧૯૮૭ ૫૦. શ્રી ઉદેચંદ માણેકચંદ ૧૯૮૬થી ૧૯૮૭ ૫૧. શ્રી હરજીવનદાસ મોહનલાલ બેલાણી ૧૯૮૬થી ૧૯૯૧, ૨૦૪૭-૪૮-૪૯ પ૨. શ્રી શાસ્ત્રી મણિશંકર છગનલાલ ૧૯૮૯થી ૧૯૯૧ ૫૩. શ્રી મણિલાલ નભુચંદ ૧૯૯૨થી ૧૯૯૩ ૫૪. પંડિત મણિલાલ છગનલાલ ૧૯૯૨થી ૧૯૯૩ ૫૫. શ્રી વર્ષાનંદ ધર્મદત્ત મિશ્ર ૧૯૯૨થી ૨૦૦૦ ૫૬. શ્રી ચંદનમલ મોતીચંદ ૧૯૯૨થી ૧૯૯૫ ૫૭. શ્રી કુંવરજી મૂલચંદ દોશી ૧૯૯૫થી ૧૯૯૭, ૨૦૦૬થી ૨૦૦૯ ૫૮. શ્રી સોમચંદ ડી. શાહ ૧૯૯૬થી ૧૯૯૭ ૧૯. શ્રી ભોગીલાલ ભુખણદાસ ૧૯૯૬ ૬૦. શ્રી ચંદુલાલ નાનચંદ ૧૯૯૭થી ૧૯૯૮ શતાબ્દી યશોગાથા ૨૦૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૬૧. શ્રી સુંદરલાલ ચુનીલાલ ૬૨. શ્રી શિવલાલ નેમચંદ ૬૩. શ્રી છબીલદાસ કેસરીચંદ ૬૪. શ્રી હિંમતલાલ જેઠાલાલ ૬૫. શ્રી પુખરાજજી અમીચંદજી ૬૬. શ્રી શાન્તિલાલ કપૂરચંદ ૬૭. શ્રી સોમચંદ ડી. શાહ ૬૮. શ્રી ચન્દ્રશેખર ઝા ૬૯, શ્રી કાન્તિલાલ વી. શાહ ૭૦. શ્રી રામનંદન ઝા ૭૧. શ્રી રસિકલાલ શાંતિલાલ ૭૨. શ્રી રતિલાલ ચીમનલાલ દોશી ૭૩. શ્રી રિખવચંદ ડુંગરશી ૭૪. શ્રી શાંતિલાલ સોમચંદ ૭૫. શ્રી વસંતલાલ મફતલાલ દોશી ૭૬. શ્રી વસંતલાલ નરોત્તમદાસ ૭૭. શ્રી હરીશકુમાર ચુનીલાલ ૭૮. શ્રી અમુલખદાસ મૂળચંદ ૭૯. શ્રી મુક્તિલાલ મણિલાલ ૮૦. શ્રી કાન્તિલાલ હરખચંદ ૮૧. શ્રી મહેન્દ્રકુમાર મનસુખલાલ ૮૨. શ્રી દિનેશકુમાર કીર્તિલાલ ૮૩. શ્રી અશોકકુમાર ડાહ્યાલાલ ૮૪. શ્રી લાલચંદ છોટાલાલ ૮૫. શ્રી કિરીટકુમાર જયંતિલાલ ૮૬. શ્રી શાંતિલાલ ચુનીલાલ ૮૭. શ્રી શાંતિલાલ ખોડીદાસ ૮૮. શ્રી પ્રવીણકુમાર બાલચંદ ૮૯. શ્રી નરેન્દ્રકુમાર ડાહ્યાલાલ ૯૦. શ્રી નીતીનકુમાર જયંતિલાલ ૯૧. શ્રી જયકરભાઈ નટવરલાલ ૯૨. શ્રી કમલેશભાઈ રમણિકલાલ ૩. શ્રી અનિલભાઈ નટવરલાલ ૯૪. શ્રી વિજયભાઈ પ્રવીણચંદ્ર ૯૫. શ્રી સેવંતીલાલ મણિલાલ દોશી ૧૯૯૭થી ૧૯૯૭ ૧૯૯૭થી ૨૦૦૦ ૧૯૯૭થી ૧૯૯૮ ૧૯૯૭ ૧૯૯૮થી ૨૦૪૯ ૧૯૯૮થી ૨૦૦૦ ૧૯૯૯થી ૨૦૦૦ ૨૦૦૬થી ૨૦૦૯ ૨૦૦૬ ૨૦૦૮થી ૨૦૧૨ ૨૦૦૮થી ૨૦૧૨ ૨૦૧૩થી ૨૦૨૬ ૨૦૧૩થી ૨૦૧૪ ૨૦૧૪થી ૨૦૨૮ ૨૦૧૪થી ૨૦૧૫ ૨૦૧૯થી ચાલુ ૨૦૨૯થી ૨૦૩૯ ૨૦૩૫થી ૨૦૩૮ ૨૦૧પથી ૨૦૩૭ ૨૦૩૬થી ૨૦૩૭ ૨૦૩૬થી ૨૦૩૯ ૨૦૩૦થી ૨૦૩૯ ૨૦૩૮થી ૨૦૪૦ ૨૦૪૧થી ચાલુ ૨૦૪૦થી ૨૦૪૧ ૨૦૪૧થી ૨૦૪૨ ૨૦૪૧થી ૨૦૪૨ ૨૦૪૨થી ૨૦૪૩ ૨૦૪૨થી ૨૦૪૭ ૨૦૪૩થી ચાલુ ૨૦૪૭થી ૨૦૪૯ ૨૦૪૭થી ૨૦૫૧ ૨૦૫૦થી ૨૦પર ૨૦૫રથી ચાલુ ૨૦૫૨થી ૨૦૫૩ ૨૧૦ શતાબ્દી યશોગાથા Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ બ્રાંચ ઑફિસ દ્વારા ચાલતી શ્રી સૂક્ષ્મતત્ત્વબોધ પાઠશાળા – પાલિતાણાના અધ્યાપકોની યાદી સંવત - સમય સંવત - ૧૯૬૪/૬૫ સંવત - ૧૯૬૪/૬૫ સંવત - ૧૯૬૬/૬૭ સંવત - ૧૯૬૮-૬૯/૭૦ સંવત - ૧૯૭૧/૭૨/૭૩ સંવત - ૧૯૭૪/૭૫૭૬ ક્રમ નામ ૦૧. શ્રી દેવચંદ કરશનજી ૦૨. શ્રી હંસરાજ શામજી દેવચંદ કરશનજી ૦૩. શ્રી શા. વનમાળી પરષોત્તમદાસ ૦૪. શેઠ ચત્રભુજ અમીચંદ શાસ્ત્રી બાળશંકર તથા નર્મદાશંકર ૦૫. મા. ઉદાજી ધુળાજી, શાસ્ત્રી દયાશંકર ૦૬. મા. જીવરાજ રામજી ૦૭ મા. તારાચંદ પોપટલાલ ૦૮. શિક્ષકના અભાવે શાળા બંધ ૦૯. શા. ગોપાલજી લીલાધર ૧૦. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી ૧૧. શ્રી શંભુલાલ ભાઈચંદ ૧૨. શ્રી લાલચંદ ગણેશભાઈ ૧૩. શ્રી રિખવચંદ ડુંગરશી ૧૪. શ્રી કાંતિલાલ ભૂધરદાસ ૧૫. શ્રી બાબુલાલ સવચંદ ૧૬. શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયા ૧૭. શ્રી ચંદુલાલ પોપટલાલ ૧૮. શ્રી પોપટલાલ કેશવજી ડાઘા સંવત - ૧૯૭૭/૭૮/૭૯ સંવત - ૧૯૮૦૮૧/૮૨(૪ માસ) સંવત - ૧૯૮૩ થી ૮૮ સંવત - ૧૯૮૯/૯૦ સંવત – ૧૯૯૨/૯૩/૯૪૯૫ સંવત - ૧૯૯૬ થી ૨૦૦૦ સંવત - ૧૯૯૬ થી ૨૦૦૦ સંવત - ૧૯૯૯ સંવત - ૨૦૦૦ થી ૨૦૪૯ સંવત - ૨૦૪૯ (બે માસ) સંવત - ૨૦૫૦ થી ૨૦૫૧ શતાબ્દી યશોગાથા ૨૧૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં વિભિન્ન સંસ્થામાં અભ્યાસ કરાવતા અધ્યાપકો મુંબઈ ૦૧. શ્રી કુંવરજીભાઈ મૂળચંદભાઈ મદ્રાસ | ૨૭. શ્રી સુરેશભાઈ જયંતિલાલ બેંગ્લોર ૦૨. શ્રી છબીલદાસ કેસરીચંદ સુરત ૨૮. શ્રી રજનીકાંત રસિકલાલ બેંગ્લોર ૦૩. શ્રી કપૂરચંદ રણછોડદાસ ભાવનગર | ૨૯. શ્રી અશ્વિનકુમાર નટવરલાલ બેંગ્લોર ૦૪. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ સુરત ૩૦. શ્રી વિક્રમકુમાર મુક્તિલાલ બેંગ્લોર ૦૫. શ્રી રસિકલાલ શાન્તિલાલ સુરત ૩૧. શ્રી અરવિંદભાઈ જયંતિલાલ બેંગ્લોર ૦૬. શ્રી રતિલાલ ચીમનલાલ અમદાવાદ ૩૨. શ્રી અશોકકુમાર રતિલાલ બેંગ્લોર ૦૭. શ્રી લહેરચંદ કેસરીચંદ અમદાવાદ ૩૩. શ્રી કુંવરજીભાઈ મૂળચંદભાઈ મદ્રાસ ૦૮. શ્રી રમણીકલાલ મણિલાલ મુંબઈ | ૩૪. શ્રી કાન્તિલાલ ભાયચંદભાઈ કલકત્તા ૦૯. શ્રી પૂનમચંદ કેવળદાસ ૩૫. શ્રી ભાવેશકુમાર રવીન્દ્રભાઈ અમદાવાદ ૧૦. શ્રી વસંતલાલ મફતલાલ મુંબઈ | ૩૬. શ્રી દિનેશકુમાર કાન્તિલાલ અમદાવાદ ૧૧. શ્રી માણેકલાલ હરગોવનદાસ સુરત ૩૭. શ્રી રતીલાલ બાદરચંદ અમદાવાદ ૧૨. શ્રી વસંતલાલ નરોત્તમદાસ મહેસાણા | ૩૮. શ્રી વિનોદચંદ્ર મૂળચંદ અમદાવાદ ૧૩. શ્રી ચંદ્રકાન્તભાઈ સ્વરૂપચંદ પાટણ ૩૯. શ્રી પ્રવીણચંદ્ર ભોગીલાલ અમદાવાદ ૧૪. શ્રી મોતીલાલ ડુંગરશીભાઈ સમી | ૪૦. શ્રી રાજેશકુમાર નટવરલાલ અમદાવાદ ૧૫. શ્રી રિખવચંદ ડુંગરશીભાઈ કુવાળા | ૪૧. શ્રી સુરેશકુમાર રસિકલાલ અમદાવાદ ૧૬. શ્રી વાડીલાલ મૂળચંદભાઈ પાલનપુર ૪૨. શ્રી દિલીપકુમાર જેઠાલાલ અમદાવાદ ૧૭. શ્રી ગુણવંતલાલ મફતલાલ ચાણસ્મા ૪૩. શ્રી પ્રફૂલકુમાર નાનાલાલ અમદાવાદ ૧૮. શ્રી દલપતભાઈ ચીમનલાલ ૪૪. શ્રી કમલેશકુમાર રમણિકલાલ અમદાવાદ ૧૯. શ્રી ચીમનલાલ હીરાચંદ મુંબઈ ૪૫. શ્રી હરીશચંદ્ર ચુનીલાલ સાબરમતી ૨૦. શ્રી લાલચંદ છોટાલાલ મહેસાણા | ૪૬. શ્રી રવીન્દ્રભાઈ હીરાલાલ સાબરમતી ૨૧. શ્રી બાબુલાલ મણિલાલ તખતગઢ ૪૭. શ્રી અમુલખભાઈ મૂળચંદ સાબરમતી ૨૨. શ્રી કાન્તિલાલ પ્રેમચંદ કરાડ ૪૮. શ્રી દેવેન્દ્રકુમાર રસિકલાલ કોઇમ્બતુર ૨૩. શ્રી ચંદુલાલ પોપટલાલ પાલીતાણા | ૪૯. શ્રી અરવિંદકુમાર ચંદુલાલ ની પાણી ૨૪. શ્રી સુરેન્દ્રભાઈ ચોથાલાલ બેંગ્લોર ૫૦. શ્રી કનૈયાલાલ હીરાલાલ સોલાપુર ૨૫. શ્રી મીઠાલાલ ભેરુમલજી બેંગ્લોર ૫૧. શ્રી અરવિંદકુમાર ચીમનલાલ પુના ૨૬. શ્રી રાજેન્દ્રકુમાર ચંદુલાલ બેંગ્લોર | પ૨. શ્રી હરેશકુમાર હરસુખલાલ નવસારી પુના ૨૧૨ શતાબ્દી યશોગાથા Page #262 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ) મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ૫૩. શ્રી અજિતકુમાર પ્રફુલ્લચંદ્ર પુના | ૮૩. શ્રી મુક્તિલાલ મણિલાલ ૫૪. શ્રી અજિતકુમાર સેવંતીલાલ બિજાપુર ૮૪. શ્રી ચંપકલાલ પ્રાણજીવનદાસ ૫૫. શ્રી ચંપકલાલ ચુનીલાલ સંગમનેર ૮૫. શ્રી ભરતકુમાર મોતીલાલ પ૬. શ્રી હરનેશકુમાર દલપતલાલ ઔરંગાબાદ ૮૬. શ્રી પંકજકુમાર હિંમતલાલ ૫૭. શ્રી અરવિંદકુમાર કાન્તિલાલ ઇચલકરંજી ૮૭. શ્રી મહેન્દ્રકુમાર મનસુખલાલ ૫૮. શ્રી અરવિંદકુમાર ચુનીલાલ હુબલી ૮૮. શ્રી દિનેશચંદ્ર વાઘજીભાઈ પ૯. શ્રી કનકચંદ્ર નરોત્તમદાસ આદોની ૮. શ્રી દિનેશકુમાર કીર્તિલાલ ૬૦. શ્રી રમેશભાઈ વીરચંદ નવસારી ૯૦. શ્રી હરેશકુમાર હરીલાલ ૬૧. શ્રી ભોગીલાલ ભૂખણદાસ નવસારી ૯૧. શ્રી દિનેશભાઈ ઈશ્વરલાલ ૬૨. શ્રી તન્મયકુમાર લલિતભાઈ નવસારી ૯૨. શ્રી પ્રવીણભાઈ જમનાલાલ ૬૩. શ્રી રમેશકુમાર વીરચંદભાઈ નવસારી ૯૩. શ્રી રજનીકાન્ત કીર્તિલાલ ૬૪. શ્રી જિતેન્દ્રકુમાર મણિલાલ નવસારી ૯૪. શ્રી કમલેશકુમાર હરખચંદ ૬૫. ભૂપેન્દ્રકુમાર શનિલાલ(અમીયાપુર-તપોવન) ૯૫. શ્રી મુકેશકુમાર સેવંતીલાલ ૬૬. શ્રી અશોકકુમાર સેવંતિલાલ નવસારી ૯૬. શ્રી નરેશકુમાર શાંતિલાલ ૬૭. શ્રી નવીનચંદ્ર ચંપકલાલ તવાવ ૯૭. શ્રી મહેન્દ્રકુમાર ભુરાલાલ ૬૮. શ્રી લક્ષ્મણભાઈ સોમાભાઈ હુબલી ૯૮. શ્રી વિમલેશકુમાર નરપતલાલ ૬૯. શ્રી ચંપકલાલ હિંમતલાલ રાજગઢ ૯૯. શ્રી અજિતકુમાર મનહરલાલ ૭૦. શ્રી અલ્પેશકુમાર ચંપકલાલ જમખંડી ૧૦૦. શ્રી રાજેશકુમાર શંકરલાલ ૭૧. શ્રી નવીનકુમાર ચીમનલાલ ડીસા ૧૦૧. શ્રી નરેશકુમાર જસવંતલાલ ૭૨. શ્રી હેમંતકુમાર હીરાલાલ ડીસા ૧૦૨. શ્રી મહેશકુમાર સોજાલાલ ૭૩. શ્રી હિતેન્દ્રકુમાર ખીમજીભાઈ ડીસા ૧૦૩. શ્રી કુમારપાલ રમણિકલાલ ૭૪. શ્રી પરેશકુમાર જસવંતલાલ ડીસા ૧૦૪. શ્રી શ્રેણિકકુમાર કીર્તિલાલ ૭૫. શ્રી સેવંતીલાલ હરગોવિન્દદાસ | ૧૦૫. શ્રી વિનોદકુમાર ભૂધરદાસ ૭૬. શ્રી સેવંતીલાલ કાન્તિલાલ મુંબઈ ૧૦૬. શ્રી રાજેશકુમાર બાબુલાલ ૭૭. શ્રી ઇન્દ્રમલ વાલચંદ મુંબઈ | ૧૦૭. શ્રી જયેન્દ્રકુમાર જયંતિલાલ ૭૮. શ્રી વસંતલાલ મણિલાલ મુંબઈ | ૧૦૮. હરેશકુમાર અચરતલાલ ૭૯. શ્રી હસમુખલાલ શીરચંદ ૧૦૯. શ્રી સુરેશકુમાર જમનાદાસ ૮૦. શ્રી હસમુખલાલ ભૂદરદાસ મુંબઈ ૧૧૦. શ્રી જિતેન્દ્રકુમાર જયંતિલાલ ૮૧. શ્રી નટવરલાલ મનસુખલાલ મુંબઈ ૧૧૧. શ્રી કુમારપાળ રમણીકલાલ ૮૨. શ્રી અશોકકુમાર ગણપતલાલ મુંબઈ | ૧૧૨. શ્રી શૈલેષકુમાર મુક્તિલાલ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ( શતાબ્દી યશોગાથા ૨૧૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩. શ્રી શૈલેષકુમાર હરખચંદ ૧૧૪. શ્રી વિપુલકુમાર હિંમતલાલ ૧૧૫. શ્રી રાજેશકુમા૨ ૨મણીકલાલ ૧૧૬. શ્રી અનિલકુમાર નટવરલાલ ૧૧૭. શ્રી ઇન્દ્રવદન ઈશ્વરલાલ ૧૧૮. શ્રી પ્રકાશકુમાર જસવંતલાલ ૧૧૯. શ્રી હિંમતલાલ ગણપતલાલ ૧૨૦. શ્રી પ્રકાશકુમાર વરધીલાલ ૧૨૧. શ્રી નીતેષકુમાર મહેન્દ્રભાઈ ૧૨૨. શ્રી રમેશચન્દ્ર બી. શેઠ ૧૨૩. શ્રી કિરણકુમાર મુકેશભાઈ ૧૨૪. શ્રી પ્રકાશભાઈ વી. શાહ ૧૨૫. શ્રી નવીનકુમાર પન્નાલાલ ૧૨૬. શ્રી અશોકકુમાર ડાહ્યાલાલ ૧૨૭. શ્રી પ્રફુલ્લકુમાર વરધીલાલ ૧૨૮. શ્રી અશ્વિનકુમાર મુક્તિલાલ ૧૨૯. શ્રી વિજયકુમાર છનાલાલ ૧૩૦. શ્રી જસવંતભાઈ ભોગીલાલ ૧૩૧. શ્રી વિપુલભાઈ જયંતિભાઈ ૧૩૨. શ્રી વિનીતભાઈ ભૂરાલાલ ૧૩૩. શ્રી બિપીનભાઈ મુક્તિલાલ ૧૩૪. શ્રી પ્રવીણચંદ્ર બાલચંદ ૧૩૫, શ્રી કનકરાજ તખતમલ ૧૩૬. શ્રી અશોકકુમાર હિંમતલાલ ૧૩૭. શ્રી શાન્તિલાલ ખોડીદાસ ૧૩૮. શ્રી સમીરકુમાર પ્રકાશચન્દ્ર ૧૩૯. શ્રી સેવંતીલાલ મણિલાલ ૧૪૦. શ્રી નીતિનકુમાર જયંતિલાલ ૧૪૧. શ્રી વિજયકુમાર પ્રવીણચંદ્ર ૧૪૨. શ્રી પ્રકાશકુમાર જયંતિલાલ ૨૧૪ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ થરા ફાલના રાજગઢ ધાંગધ્રા સાબરમતી મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા ૧૪૩. શ્રી વસંતલાલ પરસોત્તમદાસ ૧૪૪, શ્રી જયંતિલાલ પ્રતાપસીભાઈ ૧૪૫. શ્રી નટવરલાલ મનસુખલાલ ૧૪૬. શ્રી પરેશકુમાર ડાહ્યાલાલ ૧૪૭. શ્રી ચંદ્રકાંતભાઈ ફોજાલાલ સુરત સુરત સુરત સુરત સુરત ૧૪૮. શ્રી રાજેશકુમાર જમનાલાલ સુરત ૧૪૯. શ્રી નરેન્દ્રકુમાર મુક્તિલાલ સુરત ૧૫૦. શ્રી અશ્વિનકુમાર રમણીકલાલ સુરત ૧૫૧. શ્રી ભરતકુમાર હીરાલાલ સુરત ૧૫૨. શ્રી વિજયકુમાર સેવંતીલાલ સુરત ૧૫૩. શ્રી વિનોદકુમાર બાબુલાલ સુરત સુરત ૧૫૪. શ્રી નીતિનકુમાર ગોબરદાસ ૧૫૫. શ્રીરજનીકાન્તભાઈ પ્રતાપસીભાઈ પાટણ ૧૫૬. શ્રી રમણીકલાલ ત્રિકમલાલ પાટણ ૧૫૭. શ્રી ચીનુભાઈ ત્રિકમલાલ ૧૫૮. શ્રી પ્રકાશકુમાર કાન્તિલાલ ૧૫૯. શ્રી ભાઈલાલ ઈશ્વરલાલ ૧૬૦. શ્રી હીરાલાલ ચીમનલાલ પાટણ પાટણ જુના ડીસા ભાભર ભીલડીયાજી શીવમંજ નાકોડા પીંડવાડા ૧૬૫. શ્રી રમેશકુમાર નવલશીભાઈ મીયાગામ ૧૬૬. શ્રી હાર્દિકકુમાર રતીલાલ ૧૬૭. શ્રી દિનેશકુમાર મફતલાલ ૧૬૧. શ્રી સુરેશકુમાર રસિકલાલ ૧૬૨. શ્રી ચંપકલાલ ચીમનલાલ ૧૬૩. શ્રી નરેન્દ્રકુમાર ડાહ્યાલાલ ૧૬૪. શ્રી જસવંતલાલ જેચંદભાઈ માંડલ સાંચોર ૧૬૮. શ્રી ભૂપતસિંહ દ્વારકાદાસ સાંચોર ૧૬૯. શ્રી દીપકકુમાર સી. શાહ નડીયાદ ૧૭૦. શ્રી શ્રીપાલકુમાર મુક્તિલાલ નાગલપુર ૧૭૧. શ્રી અમૃતલાલ લવજીભાઈ પાલિતાણા ૧૭૨. શ્રી કેતનકુમાર ઓચ્છવલાલ પાલિતાણા શતાબ્દી યશોગાથા Page #264 -------------------------------------------------------------------------- ________________ દિઓદર વેરાવળ શિહોરી (૧૭૩. શ્રી અરવિંદભાઈ સ્વરૂપચંદભાઈ રાધનપુર [ ૧૮૦. શ્રી કીર્તિલાલ ભોગીલાલ ૧૭૪. શ્રી રાજેન્દ્રકુમાર સ્વરૂપચંદભાઈ ખંભાત | ૧૮૧. શ્રી દિનેશચંદ્ર ખુશાલચંદ ૧૭૫. શ્રી રમેશકુમાર ધનજીભાઈ પાલનપુર ૧૮૨. શ્રી દિનેશચંદ્ર કાંતિલાલ ૧૭૬. શ્રી રસિકલાલ મફતલાલ અંજાર ૧૮૩. શ્રી રમેશચંદ્ર વાડીલાલ ૧૭૭. શ્રી ધીરેન્દ્રકુમાર રંગજીભાઈ વિસનગર | | ૧૮૪. શ્રી જિતેન્દ્રકુમાર લાડકચંદ ૧૭૮. શ્રી નેમચંદભાઈ સોમચંદભાઈ જુનાગઢ | ૧૮૫. શ્રી મહેન્દ્રકુમાર સેવંતીલાલ ૧૭૯. શ્રી દલપતભાઈ ભોગીલાલ ધાનેરા | ડભોઈ વઢવાણ વાવ | શતાબ્દી યશોગાથા ૨૧૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ધાર્મિક કેળવણી ખાતું – પરીક્ષકોની યાદી. મહેસાણા અનં. નામ ગામ સમય ૦૧. મહેતા દુર્લભદાસ કાળીદાસે જુનાગઢ સંવત ૧૯૬૧,૬૨,૭૧,૭૨ ૦૨. શ્રી મણિલાલ સુંદરજી ઘોલેરા સંવત ૧૯૭૫,૮૦ ૧૯૬૨ થી ૧૯૭૦ ૦૩. શ્રી ચંદુલાલ નાનચંદ સિનોર સંવત ૧૯૬૨,૬૩,૭૧,૭૨,૭૩ ૦૪. શ્રી ખીમચંદ ભૂધરદાસ વઢવાણ સંવત ૧૯૬૨ થી ૧૯૭૭, ૧૯૮૦ થી ૧૯૯૧ ૦૫. શ્રી ભગવાનદાસ મીઠાભાઈ રાજકોટ સંવત ૧૯૬૩ થી ૧૯૭૪ થી ૧૯૯૪.૯૫ ૦૬. શ્રી સવચંદભાઈ દામોદરદાસ માંડલ સંવત ૧૯૭૫,૭૬,૭૭" ૦૭. શ્રી લાલચંદ ગણેશભાઈ પાલિતાણા સંવત ૧૯૮૦,૮૧,૮૩ થી ૮૮ ૦૮. શ્રી મફતલાલ ઝવેરચંદ રણુંજ સંવત ૧૯૮૫ ૦૯. શ્રી જેઠાલાલ ત્રિકમજી જામનગર સંવત ૧૯૮૬ થી ૯૫ (જામનગર અને ડબાસંગ પરગણા વિસ્તાર માટે ખાસ). ૧૦. શ્રી હરજીવનદાસ ભાયચંદ પાલિતાણા સંવત ૧૯૯૧ થી ૧૯૯૩ ૧૧. પટેલ લલુભાઈ મથુરદાસ જલસણ સંવત ૧૯૯૧ થી ૧૯૯૩ ૧૨. શ્રી લલ્લુભાઈ રતનશી સંવત ૧૯૯૪ ૧૩. શ્રી સુરજમલ વોરા સંવત ૧૯૯૪ ૧૪. શ્રી વાડીલાલ મગનલાલ શેઠ વઢવાણ સંવત ૧૯૯૫ થી ૨૦૩૯ ૧૫. શ્રી હિંમતલાલ લાલચંદ દેવગાણા સંવત ૧૯૯૬ ૧૬. શ્રી જેસીંગલાલ ત્રિભોવનદાસ વડાવલી સંવત ૨૦૦૧ થી ૨૦૦૬ ૧૭. શ્રી જેચંદભાઈ નેમચંદ ઉણ સંવત ૨૦૦૧ થી ૨૦૦૬ ૧૮. શ્રી કનકરાજ તખતમલ માંડલ ૨૦૦૯ થી ૨૦૧૦ ૧૯. શ્રી રસિકલાલ શાંતિલાલ સુઈગામ સંવત ૨૦૦૯ થી ૨૦૧૨ ૨૦. શ્રી રામચંદભાઈ ડી. શાહ વાવ સંવત ૨૦૧૪ થી ૨૦૧૭ ૨૧. શ્રી કાંતિલાલ ભાઈચંદ ભુટકીયા સંવત ૨૦૧૬ થી ૨૦૧૮ ૨૨. શ્રી પ્રભુલાલ સોમચંદ અંગીયા સંવત ૨૦૧૯ થી ૨૦૨૦ ૨૩. શ્રી દલપતલાલ ચીમનલાલ કુકરાણા સંવત ૨૦૨૧ થી ૨૦૨૨ ૨૧૬ શતાબ્દી યશોગાથા Page #266 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થીઓનું અકારાદિક્રમે જનરલ રજિસ્ટર વેડ (અ) નામ અમુલખદાસ જીવનદાસ અમૃતલાલ મણિલાલ અમૃતલાલ નાનચંદજી અમૃતલાલ કપુરચંદ | અમરચંદ મેઘજીભાઈ અમુલખભાઈ મૂલચંદભાઈ અંબાલાલ વાઘજીભાઈ અરવિદભાઈ રતિલાલ અંબાલાલ નગીનદાસ અમૃતલાલ પૂનમચંદ અમૃતલાલ પુરૂષોત્તમદાસ અમૃતલાલ ચત્રભુજ અદેસીંગ મંગળજી અમુલખભાઈ સવચંદભાઈ અંબાલાલ માણેકચંદ અમરચંદ મોહનલાલ અમરચંદ ફૂલચંદ અરવિંદભાઈ અમૃતલાલ અમરસિંહ ચુનીલાલ અનોપચંદ ભોગીલાલ અનુપચંદ લક્ષ્મીચંદ અરૂણભાઈ શાન્તિલાલ અમૃતલાલ દીપચંદ અરવિંદભાઈ ભગવાનદાસ અમૃતલાલ જમનાદાસ અચરતલાલ જમનાદાસ અમુલખભાઈ ભાઈચંદ અજિતભાઈ બાબુભાઈ અમૃતલાલ પરખચંદ ગામ અનંતરાય દલપતરાય સાયલાઅંબાલાલ વલ્લભભાઈ અચરતલાલ શિરચંદ વઢવાણ | અમૃતલાલ ચુનીલાલ વંથલી | | અરવિંદભાઈ ચંદુલાલ પાળીયાદ અંબાલાલ ચુનીલાલ ભીમાસર અરવિંદભાઈ બચુભાઈ બોરસદ | અમૃતલાલ વીરચંદ પાદરા અશોકભાઈ અમૃતલાલ બોરસદ | અમૃતલાલ ત્રિભોવનદાસ ધાનેરા) અમૃતલાલ રામચંદ થરા | અમૃતલાલ મોહનલાલ વટાદરા અશોકભાઈ ચંદુલાલ કચ્છ) અમૃતલાલ ડાહ્યાભાઈ બેણપ | અરવિંદભાઈ જયંતિલાલ અંબાલાલ મગનલાલ સણોસરા | અરવિંદભાઈ ચંદુલાલ પાલીતાણા | અમુલખભાઈ જેસીંગભાઈ સરીયદ | અશોકભાઈ વાડીલાલ ધોલેરાબંદર અંબાલાલ માધવલાલ ધાંગધ્રા | અમૃતલાલ ગાંગજીભાઈ માંડલ અમૃતલાલ સવાઈચંદ છાણી અરવિંદભાઈ ચીમનલાલ કોઠ, અમૃતલાલ તારાચંદ સુરેન્દ્રનગર અમરકુમાર રસિકલાલ મગુના અમૃતલાલ વનેચંદ તેરવાડા| અમૃતલાલ અદેસીંગ અમુલખભાઈ જગજીવનદાસ પીપલોદ | અશોકભાઈ અમૃતલાલ વાવ મહુવા સુણાવ ભાભર કાળી જામનગર સાલડી ઊંદરા સરીયદ વાપી ભાલક બેણપ પાટણ કોલ્હાપુર આમોદ આંગણવાડી બોરસદ થરા થરાદ લુણાવાડા, બોરસદ મુંબઈ વડાથળા ભાભર ત્રાપજ વડોદરા બીલીયા ખોડસંગ લીમડી પાટણ ખંભાત ભેસતાની શિતાબ્દી યશોગાથા ૨૧૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ડભોઈ) દીઓદર ઇન્દોર માંડવી(સમી) કચ્છ ઊંદરા | અશોક માફક અમૃતલાલ વાડીલાલ અરવિંદભાઈ સ્વરૂપચંદભાઈ અમૃતભાઈ જસરાજભાઈ અશોકભાઈ ગણપતલાલ અંબાલાલ ઉત્તમચંદ અરવિંદભાઈ કાન્તિલાલ અમૃતલાલ જેસીંગભાઈ અરવિંદભાઈ હરખચંદ અમૃતલાલ ચત્રભુજ અમૃતલાલ વરધીલાલ અતુલભાઈ બાબુલાલ અરવિંદભાઈ નવલસીંગ અશોકભાઈ રતિલાલ અશોકભાઈ નાનજીભાઈ અમૃતલાલ પોપટલાલ અશોકભાઈ બાબુલાલ અરવિંદભાઈ ખીમજીભાઈ અશ્વિનભાઈ કીર્તિલાલ અતુલભાઈ નાનાલાલ અજિતભાઈ પ્રફુલ્લભાઈ અશોકભાઈ ડાહ્યાલાલ અરવિંદભાઈ મોહનલાલ અશોકભાઈ રસિકલાલ અનિલભાઈ દામજીભાઈ અશોકભાઈ સેવંતિલાલ અતુલભાઈ રમેશભાઈ અનિલભાઈ ચીમનલાલ અજયભાઈ સુરેશભાઈ અશ્વિનભાઈ નટવરલાલ અનિલભાઈ હરજીવનદાસ અનિલભાઈ જયંતિલાલ અનિલભાઈ માંગીલાલ અશ્વિનભાઈ રમણિકલાલ અમરભાઈ બાબુલાલ અતુલભાઈ શાન્તિલાલ બોટાદ | અક્ષયભાઈ પરેશભાઈ રાધનપુર | અતુલભાઈ રમણિકલાલ લાઠીદડ | આશિષકુમાર ઉત્સવલાલ કુવાળા | અશોકભાઈ બાલચંદભાઈ મુઢેરા | આણંદજી દેવશીભાઈ અણંદપુરા, અશોકભાઈ માણેકભાઈ સરદારપુર | આશાલાલ ધનજીભાઈ લાકડીયા | અજિતભાઈ મનહરલાલ મોખડકા | એવંતિલાલ મુક્તિલાલ મુંબઈ, અશ્વિનભાઈ ઠાકરસી ઉણ એવંતિલાલ ચીમનલાલ ભગવાનપુર | અશ્વિનભાઈ મુક્તિલાલ અશોક માણેકચંદ જાંબલી | અતુલભાઈ કીર્તિલાલ ભચાઉ| અશોક રમણિકલાલ આદેસર | અમૃતલાલ લવજીભાઈ સામખીયાળી | અશોક તારાચંદભાઈ દીયોદર | અલ્પેશભાઈ સેવંતિલાલ ભાભર | અલ્પેશ સેવંતિલાલ વાલમ | અતુલભાઈ સોમાલાલ , પાટણ | અજય ભોગીલાલ જામ્બા અશોકભાઈ તારાચંદભાઈ ઊંદરા] અજિત વિજયભાઈ મુંબઈ અરવિંદભાઈ ચુનીલાલ ઉણ અલ્પેશ ઉત્તમચંદ ડભોઈ | અરવિંદભાઈ કાન્તિલાલ આદેસર અશોક હિંમતલાલ અલ્પેશભાઈ હર્ષદભાઈ ઉણ | અશોકભાઈ સેવંતિલાલ પીપરાળા | અનિલ જયંતિલાલ ભાભર | અનિલભાઈ નટવરલાલ ઈન્દૌર | અલ્લેશભાઈ ચંપકલાલ ભાભર | અલ્પેશભાઈ ખુમચંદજી ભાભર | અતુલભાઈ મોહનલાલજી ભાભર | અમોલભાઈ વિદ્યાચંદભાઈ માંડલ, ભદ્રામલી રાધનપુર | કુવાળા ભાભર દીયોદર મોટામાંઢા થરા રામપુરા લાકડીયા આદેસર સરીયાદ ડભોઈ નાથપુરા મહેસાણા આદીસરા ઝાંપા સાલપુરા શંખેશ્વર તૈયા ઉચેટ શંખેશ્વર રાપર ડુમા પાટણ સાંપરા સિરોહી બેંગ્લોર પાલનપુર ૨૧૮ શતાબ્દી યશોગાથા) Page #268 -------------------------------------------------------------------------- ________________ (અલ્પેશભાઈ હસમુખલાલ બેણપ નાથપુરા ગણા ભાભર ઇન્દ્રમલ વાલચંદદાસ ઈશ્વરલાલ હરગોવિંદદાસ ઈશ્વરલાલ કકલદાસ ઇન્દ્રવદન મફતલાલ ઇન્દ્રવદન અમૃતલાલ ઇન્દ્રવદન બાબુલાલ ઇન્દ્રવદન મણિલાલ ઇન્દ્રવદન ઈશ્વરલાલ ઇન્દ્રવદન બાબુલાલ નાપાડ અમદાવાદ ત્રાપજ સુરત ઘાણેરાવ સિરોહી માંડલ (મારવાડ) કુવાળા લુદરા થરા ઉદયમલ સૂરજમલ ઉગરચંદ મોહનલાલ ઉદયચંદ માણેકચંદ ઉત્તમચંદ માણેકચંદ ઉત્તમચંદ સાંકલચંદ ઉદેસિંહ છગનલાલ ઉત્તમકુમાર સેવંતિલાલ ઉમેશકુમાર છબીલદાસ (8) ઋષભકુમાર રવિલાલ કુવાળા કકલદાસ રઘજીભાઈ કલ્પેશભાઈ શંકરલાલ વડગામ કપુરચંદ ગોરધનદાસ ભાભર કલ્પેશભાઈ ભુરાલાલ કુવાળા કરમચંદ તારાચંદ ભાભર કમલભાઈ મહેન્દ્રભાઈ રાધનપુર | કપુરચંદ રણછોડદાસ ભાભર | કલ્પેશભાઈ દલીચંદભાઈ ફતેહગઢ કનકરાય જેઠમલ કલ્પેશભાઈ બિપીનચન્દ્ર કનકરાજ તખતમલ કમલેશ ચુનીલાલ મારવાડ કનૈયાલાલ રિખવચંદ બોડલા | કિશોર વાડીલાલ રવ (કચ્છ) | કનૈયાલાલ ફકીરચંદ પાટણ | કનકચંદ્ર નરોત્તમદાસ પાછીયાપુર | કનૈયાલાલ બાલચંદભાઈ દેવળફળીયા | કનૈયાલાલ જેઠાલાલ જમણાપાદર કનૈયાલાલ માણેકલાલ ખંભાત | કમલેશભાઈ સેવંતિલાલ કલ્પેશભાઈ રમણલાલ મલાડ કમલેશભાઈ હરખચંદ કપુરચંદ તારાચંદ અલાઉ| કમલેશભાઈ મગનલાલ અમદાવાદ | કમલેશભાઈ કીર્તિલાલ બોટાદ | કમલેશભાઈ રમણિકલાલ થરા કનકભાઈ જયંતિલાલ સાયલા કલ્પેશભાઈ બાબુલાલ પાલનપુર ! કનુભાઈ રમણલાલ બોટાદ કનુભાઈ ધુડાલાલ રાધનપુર કમલેશભાઈ સેવંતિલાલ કલ્પેશભાઈ ઈશ્વરલાલ ભાભર કલ્પેશભાઈ સેવંતિલાલ પારડી | કલ્પેશભાઈ પ્રવીણચન્દ્ર પાટણ | કમલેશભાઈ મફતલાલ સરીયદ ધ્રાંગધ્રા આંગણવાડા ભાભર કંબોઈ બાદરપુરા રાધનપુર બેંગ્લોર બોરસદ દાદર-મુંબઈ વડગામ અમદાવાદ રૈયા કસ્તુરચંદ ગફલભાઈ કનૈયાલાલ આલમજીભાઈ કસ્તુરચંદ ભવાનજી કલ્પેશભાઈ સેવંતિલાલ કસ્તુરચંદ હીરાચંદ કમલેશભાઈ પારસમલજી કસ્તુરચંદ હીમચંદ કલ્પેશભાઈ જયંતિલાલ કસ્તુરચંદ જેટસિંહ કલ્પેશભાઈ રમણલાલ કચરાભાઈ નાનજીભાઈ કમલેશભાઈ રમણલાલ ઈન્દ્રમાણા પ્રાગપર કુવાળા મૌરખલા અબાલા અમરોલી કુવાળા કુવાળા ડીસા ખીમાણા શતાબ્દી યશોગાથા ૨૧૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ ખેડા ભાભર ધાંગધ્રા સેડપ ડીસા ડીસા. કેશવલાલ છગનલાલ કોદરદાસ પુરૂષોત્તમભાઈ કેશવલાલ ચતુરદાસ કાનજીભાઈ નરસિંહભાઈ કેશવલાલ છગનલાલ કાન્તિલાલ છોટાલાલ કેશવલાલ માણેકચંદ કાન્તિલાલ ગૌતમદાસ કેશવલાલ સુંદરજી કાન્તિલાલ પૂંજીરામ કેશવલાલ પૂંજાભાઈ કાન્તિલાલ શિવલાલ કેશવલાલ તારાચંદભાઈ કાન્તિલાલ ગોરધનદાસ કેશવલાલ અમથાલાલ કાન્તિલાલ ગોરધનદાસ કેશવલાલ દુર્લભદાસ કાન્તિલાલ મોતીલાલ કેશવલાલ ગિરધરલાલ કાન્તિલાલ હઠીસીંગ કેશવલાલ બાલચંદભાઈ કુંવરજી મુલચંદ કેશવલાલ છોટાલાલ કાન્તિલાલ છોટાલાલ કેશવલાલ મણિલાલ કાન્તિલાલ ત્રિકમલાલ કેશવલાલ દેવચંદભાઈ કાન્તિલાલ મહાદેવભાઈ કેસરીચંદ ઉમેદચંદભાઈ કાન્તિલાલ ઉજમશી કેશવલાલ નાથાલાલ કાન્તિલાલ મગનલાલ કેશવલાલ મોહનલાલ કાન્તિલાલ નગીનદાસ કેશવલાલ વાડીલાલ હાલીસા ! કાન્તિલાલ છગનલાલ ઈડર | કેવલદાસ ભવજીભાઈ વસો | કાન્તિલાલ ચંદુલાલ ભાવનગર| કેશવલાલ હરગોવિંદભાઈ ધારીસણા | કાતિલાલ નિકાલ કીર્તિલાલ નિહાલચંદ કાસીન્દ્રા | કેશવલાલ જેઠમલ અમદાવાદ | કુમારભાઈ રાયચંદ સીપોર ! કેસરીમલ કપુરચંદજી અલાઉ| કાન્તિલાલ મોહનલાલ કડી | કેસરીમલ લાધુરામજી ખેરવાડ | કાન્તિલાલ મૂલચંદભાઈ વઢવાણ કેસરીચંદ વાડીલાલ સમૌ] કીર્તિલાલ અંબાલાલ સાણંદ | કેતનભાઈ ઓછવલાલ લીંચ કાન્તિલાલ ડાહ્યાલાલ ઝીંઝુવાડા | કેતનભાઈ અરવિંદભાઈ ધીણોજી કીર્તિભાઈ હરગોવિંદદાસ મીયાગમ કેતનભાઈ કીર્તિલાલ બોટાદ | કાન્તિલાલ હરચંદ સૂઇગાંવ | કેતનભાઈ પ્રભુલાલ બહાદુરપુર | કિશોરચંદ્ર હિંમતલાલ જેસર | કેતનભાઈ જશવંતરાય ધોલસણ ] કાન્તિલાલ પ્રેમચંદ છાણી | કાલીદાસ હરજીવનદાસ જાસલપુર | કાન્તિલાલ કેશવલાલ રાણપુર | કાલીદાસ ત્રિભોવનદાસ લાંઘણજ | કેશવલાલ જેઠમલ માંડવી (કચ્છ) | કાલીદાસ ભીમજી કિરીટકુમાર કાન્તિલાલ બોટાદ | કાલીદાસ ભીમજી ઝીંઝુવાડા | કીર્તિકુમાર છનાલાલ દસાડા | કાલીદાસ મથુરભાઈ આદરીયાણા | કીર્તિકુમાર કેશવલાલ વડા | કીર્તિકુમાર નાનાલાલ કીર્તિકુમાર ભોગીલાલ અમદાવાદ સેવાડી આદરિયાણા પાલી, વેરાવળ અંધેરી જૂના ડીસા ડભોઈ રાધનપુર સાંતલપુર રાધનપુર મહેસાણા, મેઠાણ વિડગામ રાણપુર ફેંદરા છાણી કોઢ જોટાણા પાડાસણ ડીસા સુખઈ (કચ્છ) રાધનપુર માંડવી (કચ્છ) વિસનગર સુણાવ કોરડા દાદર દીયોદર વડLI RE ૨ ૨૦ શતાબ્દી યશોગાથા | Page #270 -------------------------------------------------------------------------- ________________ કીર્તિકુમાર જયંતિલાલ કાન્તિલાલ હાલચંદ કીર્તિલાલ છોટાલાલ કીર્તિલાલ મોહનલાલ કીર્તિલાલ ભોગીલાલ કાન્તિલાલ વીરચંદભાઈ કાન્તિલાલ ગેનાજી કાન્તિલાલ રાજપાલ કીર્તિલાલ ચીમનલાલ કિરીટકુમાર કાન્તિલાલ કાન્તિલાલ મણિલાલ કુમારપાળ જેસિંગલાલ કિરીટકુમાર જયંતિલાલ કિરીટકુમાર જયંતિલાલ કિરણકુમાર ચંપાલાલજી કિરીટકુમાર કાન્તિલાલ કિશોરચંદ્ર વીરપાલજી કીર્તિકુમાર દેવકરણ કૌશિકકુમાર અરવિંદભાઈ કીર્તિકુમાર ગોરધનભાઈ કિરણકુમાર હિંમતલાલ કીર્તિકુમાર ચીમનલાલ કુમારપાળ રમણીકલાલ કુમારપાળ રમણીકલાલ કેતનકુમાર અરવિંદભાઈ કેતનકુમાર કીર્તિલાલ કેતનકુમાર પ્રભુલાલ કિરણકુમાર જમનાદાસ કિરીટકુમાર છનાલાલ કિરણકુમાર રસિકલાલ કેતનકુમાર જશવંતરાય કિશોરકુમાર જગજીવનદાસ (ખ) ખુશાલચંદ જવેરભાઈ ખુશાલચંદ લાલચંદ શતાબ્દી યશોગાથા થરા | ખુશાલચંદ મોતીચંદ પાલડી | ખુશાલચંદ લાલચંદ વાલમ | ખુશાલચંદ મંગલજી બોરસદ | ખુશાલચંદ ગુલાબચંદ નવા ડીસા | ખુબચંદ કેશવલાલ માલવાડા ખીમચંદ ભુદરભાઈ માલવાડા ખીમચંદ વીરચંદ પરાગપર ખીમચંદ રણછોડદાસ સાંતલપુર | ખીમચંદ ગુલાબચંદ સમી | ખીમચંદ નથુભાઈ મુંબઈ ખીમજી દામજી મુંબઈ ખીમચંદ મફતલાલ વાલપુરા | ખીમચંદ ચંદ્રભાણ પાટણ ખીમચંદ મફતલાલ કરાડ ખીમજીભાઈ અખાભાઈ દીયોદર | ખેતશીભાઈ પ્રેમચંદભાઈ (ગ) મોટા માંઢા | ખેતશીભાઈ દામજી વંથલી ખેતશીભાઈ અમૃતલાલ ઉંદરા ફતેહગઢ | ગણપતલાલ ચીમનલાલ માંડલ | ગિરીશકુમાર અચરતલાલ આડેસર | ગણપતભાઈ મધુરભાઈ ભાભર | ગિરીશકુમા૨ રમણીકલાલ દીયોદર | ગુલાબચંદ માનચંદભાઈ સાંતલપુર | ગૌતમકુમા૨ ફોજાલાલ મહેસાણા | ગુલાબચંદ જુઠાલાલ વડગામ | ગુલાબચંદ વાસજીભાઈ ભાભર | ગુલાબચંદ વાઘજીભાઈ લુદરા | ગુલાબચંદ લલ્લુભાઈ રૈયા | ગુલાબચંદ જાદવજી ફેદરા | ગુલાબચંદ ફુલચંદ જવાહરનગર ગુણવન્તલાલ જેચંદભાઈ ગુણસિંહ મૂલજી જામનગર ગુણવન્તલાલ શિરચંદભાઈ ચુડા | ગાંડાલાલ પોપટલાલ નીંગાળા વઢવાણ અમરેલી લીમડી વાવ વઢવાણ લીમડી બોટાદ ગેડી પાલડી ગરાંબડી પાટડી મનફરા વઢવાણ સરીયદ ભાભર ઉડવણ ખેડબ્રહ્મા સાલપુરા સુરત બોટાદ સુરત સડલા કોંઢ કોંઢ તણસા ભંડારીયા બોટાદ સુરત આઘોઈ ભાભર શંખલપુર ૨૨૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ ગેરીલાલ બક્તાવરમલજી ગીરધરલાલ મોહનલાલ ગોવિંદજી કસ્તુરચંદજી ગોવિંદજી નારણજી ગોકલદાસ ખેમચંદ ગોવિદભાઈ જકશીભાઈ ગોવિંદભાઈ જકશીભાઈ ગોપાલજી વાલજી ગોકલદાસ વાડીલાલ ગોરધનલાલ છગનલાલ ગોવિંદલાલ ઠાકરશી ગોપાલભાઈ જગાભાઈ ગૌરાંગભાઈ નવીનચંદ્ર ગંભીરદાસ વાઘજીભાઈ ગાંડાલાલ ભીખાભાઈ ગિરીશકુમાર ઉત્તમચંદ ગાંડાલાલ નેમચંદભાઈ ગિરીશકુમાર મીશ્રીમલજી ગિરીશકુમાર અમીચંદ ગિરીશકુમાર વસંતલાલ ગઢ ઉદયપુર ચંદુલાલ રૂપચંદ ધંધુકા | ચંપકલાલ પ્રાણજીવન બલદાણા | ચંદુલાલ ફૂલચંદ શિકરાચન્દ્રકાન્તભાઈ ભાઈલાલ માંડવી | ચંદુલાલ મગનલાલ ફતેહગઢ | ચન્દ્રકાન્તભાઈ શાન્તિલાલ થરા | ચંદુલાલ દોલતચંદ દહેગામ | ચન્દ્રકાન્તભાઈ કાન્તિલાલ વાલોર | | ચંદુલાલ નાગરદાસ બોરસદ | ચન્દ્રકાન્તભાઈ ખીમજીભાઈ વિરમગામ | ચંદુલાલ અમુલખદાસ ચત્રભુજ કડવાભાઈ મહેસાણા | | ચંદુલાલ મણિલાલ કુવાળા | ચકુભાઈ મગનલાલ વડોદરા | ચંદુલાલ વસ્તાચંદ ચત્રભુજ નાનચંદભાઈ દુગરાસણ ચંદુલાલ કેશવલાલ પૂરણ ચતુરદાસ લલ્લુભાઈ ધાનેરા ચંદુલાલ હિરાચંદજી ભાભર ચત્રભુજ તારાચંદભાઈ ચંદુલાલ છોટાલાલ પાળીયાદ | ચંદુલાલ નેમચંદ ખાખરેચી ચન્દ્રકાન્તભાઈ સ્વરૂપચંદભાઈ વડોદરા ચંદુલાલ ભવાનજી ચંદુલાલ સ્વરૂપચંદ પેથાપુર | ચંદનમલ મોતીચંદ ચંપકલાલ ડાહ્યાભાઈ મુંબઈ | ચંપકલાલ જગજીવનદાસ સરીયદ | ચંદુલાલ પોપટલાલ ખેડા | ચંપકલાલ ચંદુલાલ કુવાળા | ચંદુલાલ શિવલાલ ગારીયાધર | ચંપકલાલ નરભેરામ દીયોદર | ચંદુલાલ દામોદરદાસ ઉણ | ચંપકલાલ મોહનલાલ હારીજ] ચંપકલાલ પીતામ્બરદાસ શિનોર ચિત્રોડ વલાદ પાલનપુર માસલરોડ અમદાવાદ ઊંઝા અમદાવાદ વઢવાણ વડોદરા સવાળા ચોટીલા વિસનગર અમદાવાદ પાટણ વીંછીયા છનીયાર સુણાવ માંગરોળ મહુવા બોરસદ સરીયાદ રાધનપુર શંખલપુર સરીયાદ સિરોહી ધડકણ લીમડી લાંઘણજ ધંધુકા વરસોડા લાઠી ઘેલાભાઈ તલસીભાઈ ઘેલચંદ હુકમચંદ ઘેલચંદ ચુનીલાલ ચંદુલાલ તારાચંદભાઈ ચંપકલાલ રિખવચંદ ચંદુલાલ ઘેલાભાઈ ચંપકલાલ બબલદાસ ચંદુલાલ બાલચંદભાઈ ચંપકલાલ ડાહ્યાલાલ ચંદુલાલ દલસુખભાઈ ચંદ્રકાન્તભાઈ ફોજાલાલ ચંદુલાલ ભુદરદાસ ચન્દ્રકાંતભાઈ રમણીકલાલ ધોરાજી હારીજ માંડલ ૨ ૨ ૨. શતાબ્દી યશોગાથા Page #272 -------------------------------------------------------------------------- ________________ થરા | સુરત મોરબી ઝાંઝરવા ઝાંઝરવા રાણપુર વિસનગર ધાનેરા ભુટકીયા ઝાબડીયા (ચંદુભાઈ લલ્લુભાઈ ચંદુભાઈ રતનસી ચંપકલાલ અમૃતલાલ ચંપકલાલ જેચંદભાઈ ચંપકલાલ ચીમનલાલ ચીમનલાલ સાંકલચંદ ચીમનલાલ વાડીલાલ ચીમનલાલ લાડકચંદ ચીનુભાઈ મફતલાલ ચીમનલાલ જેચંદભાઈ | ચીમનલાલ હાલચંદ | ચીમનલાલ મોહનલાલ ચીમનલાલ ગલાભાઈ ચીમનલાલ પ્રેમચંદ ચીનુભાઈ બચુભાઈ ચીમનલાલ જીવાચંદભાઈ ચીમનલાલ મગનલાલ ચીમનલાલ કેશવલાલ ચીમનલાલ મોહનલાલ ચીમનલાલ કેશવલાલ ચીમનલાલ મોહનલાલ ચીમનલાલ કેશવલાલ ચીમનલાલ ભાઈચંદ ચીમનલાલ આલમચંદ ચીમનલાલ ભોગીલાલ ચીમનલાલ ગાંડાલાલ ચીમનલાલ જેસીંગલાલ ચીમનલાલ મોહનલાલ ચીમનલાલ અમુલખદાસ ચીમનલાલ હરગોવિંદદાસ ચીમનલાલ ચુનીલાલ ચીમનલાલ બાદરચંદ ચીમનલાલ ગુલાબચંદ ચીમનલાલ મોહનલાલ ચીમનલાલ હીરાચંદ લીમડી | ચીમનલાલ હિરાચંદ ભાભર | ચીમનલાલ માણેકચંદ વડા ચીનુભાઈ વાડીલાલ ચીનુભાઈ કેશવલાલ ખીમાણા | ચીમનલાલ શાન્તિલાલ અમદાવાદ ચીનુભાઈ ગિરધરલાલ કુવાળા | ચીમનલાલ ખેતશીભાઈ દસાડા | ચીમનલાલ ધારશીભાઈ કુવાળા | ચીનુભાઈ ત્રિકમલાલ ઊંઝા ભાભર | છોટાલાલ છગનલાલ માંડલ | છોટાલાલ મગનલાલ ખાખરીયા | છોટાલાલ વીરચંદ ઊંઝા-પરા | છોટાલાલ ઉત્તમચંદ રણવાળા | છોટાલાલ નાનચંદ કાઠી છોટાલાલ ગિરધરલાલ લીમડી | છોટાલાલ ભગવાનદાસ ધીણોજ | છોટાલાલ ખોડીદાસ દેત્રોજ | છોટાલાલ નાગરદાસ બહીઅલ | છોટાલાલ અમુલખભાઈ અંબાસણ છગનલાલ પાનાચંદ છગનલાલ ત્રિકમલાલ વાવ | છગનલાલ મગનદાસ સરીયદ | છનાલાલ ખીમચંદભાઈ ઉંદરા છગનલાલ તારાચંદ છબીલદાસ કેસરીચંદ પાટણ | છનાલાલ મણિલાલ રાધનપુર નવાડીસા જગજીવનદાસ પાનાચંદ પુનાસણ જમનાદાસ શીરચંદ ધંધુકા | જગજીવનદાસ રામજી ઉણ જયંતિલાલ નગીનદાસ ભાવનગર જગજીવનદાસ મોતીચંદ ખારીયા જમનાદાસ ચંદુલાલ પાલીતાણા | જગજીવનભાઈ ગફલભાઈ ધારીસણ ઝુલાસણ લુણાવાડા ઉણ શિનોર પણાકીયા સુણાવ કડ પાલીતાણા સુઈગામ બોટાદ કણજણ પણાકીયા બોકરવાડા ટંકારા ભાભર ઝીંઝુવાડા બેણપ કુરપુર ઘોઘાબંદર ભાભર રાજકોટ સરીયાદ ધોરાજી સરીયદ પાણસીલા) શતાબ્દી યશોગાથા ૨૨૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ ભાભર અમદાવાદ ભાભર અમદાવાદ જામકંડોરણા સરીયાદ વિસનગર ગરાંબડી રાધનપુર સામખીયાલી રાજકોટ જામનગર ડીસા બારડોલી વડાવલી સાબરમતી ચુડા સુડા હારીજ જગજીવનદાસ હંસરાજ જયંતિલાલ ચુનીલાલ જશવંતલાલ વેલશીભાઈ જયલાલ રાજવિજય જયંતિલાલ દેવસીભાઈ જયચંદભાઈ મોહનલાલ જશવંતલાલ મોહનલાલ જગજીવન મોહનલાલ જયંતિલાલ ચીમનલાલ જયચંદ હરચંદભાઈ જશવંતલાલ હિંમતલાલ જયંતિલાલ જેચંદભાઈ જયંતિલાલ માણેકલાલ જયંતિલાલ લલુભાઈ જયસુખલાલ મુલજીભાઈ જયંતિલાલ મણિલાલ જયંતિલાલ કેશવલાલ જમનાદાસ ભુદરદાસ જશવંતલાલ રતિલાલ જશવંતલાલ ગિરધરલાલ જયંતિલાલ રતનશીભાઈ જયંતિલાલ ચંદુલાલ જયંતિલાલ પ્રતાપસિંહ જયંતિલાલ તલકચંદ જયંતિલાલ પોપટલાલ જગજીવન ચુનીલાલ જશવંતલાલ નંદલાલ જયંતિલાલ મૂલચંદ જયંતિલાલ ચુનીલાલ જગજીવન ચુનીલાલ જશવંતલાલ સોજાલાલ જયંતિલાલ છગનલાલ જયંતિલાલ પોપટલાલ જમનાદાસ મોહનલાલ (જયંતિલાલ તારાચંદ લાઠીદડ જમનાદાસ હરગોવનદાસ વડોદરા | જયંતિલાલ રતિલાલ પંચાસર). જમનાદાસ મફતલાલ રાણી | જગતભાઈ કાન્તિલાલ વડા ! જમનાદાસ ભાઈચંદ ઉંદરા | જયંતિલાલ ખેતશી પાટણ જયંતિલાલ ગીરધરલાલ સુંદરીયાણા | જયંતિલાલ અમથાલાલ લુદરા જયંતિલાલ દેવસીભાઈ શાહપુર | જગશી લગધીર રાણપુર જયંતિલાલ ત્રિભોવનદાસ ઘેટી | જવાહરલાલ વસંતભાઈ મોરબી જયંતિલાલ અમૃતલાલ જવાહરલાલ કેસરીચંદ પાલિતાણા જયંતિલાલ ચંદુલાલ જયેશભાઈ ચીનુભાઈ અમદાવાદ જયસુખલાલ મોહનલાલ રાધનપુર જયંતિલાલ મણિલાલ રાજપુર જયંતિલાલ દેવસીભાઈ ગોધરા જયંતિલાલ કપુરચંદ ભાભર જયંતિલાલ મણિલાલ જશવંતલાલ જમનાદાસ જયંતિલાલ છોટાલાલ પાલીતાણા જયંતિલાલ દેવશીભાઈ જૂના ડીસા | જયંતિલાલ નગીનદાસ - ધંધુકા જસવંતલાલ બાપુલાલ અમદાવાદ જશવંતભાઈ જેચંદલાલ વડવીયાણા જુઠાલાલ ઝવેરચંદ મીયાગામ જિતેન્દ્રકુમાર કનૈયાલાલ વનાળા જેસીંગભાઈ પ્રેમજી ભાભર જિતેન્દ્રકુમાર રામચંદ બોટાદ જીવરાજ છગનલાલ ભરડવા જિતેન્દ્રકુમાર રામજીભાઈ ધંધુકા જેઠાલાલ ભુદરદાસ વાવ જિતેન્દ્રકુમાર સેવંતિલાલ માંડલ જામપુર વિડગામ આમલુણ કુવાળા સુરેલ થાણા છાણી બેણપ ઉણ થરા રાધનપુર રણુંજ સરીયાદ લણવા ભુટકીયા મેઠાણ મહુવા વારાહી કટોસણ ૨ ૨૪ શતાબ્દી યશોગાથા Page #274 -------------------------------------------------------------------------- ________________ ભાભર ઉંદરા આદરીયાણા આદરીયાણા સાંતલપુર ભાવનગર ઉણ ઝાંસી કણવડા, મીયાગાંવ બેણપ (2) કાંડાગરા (કચ્છ) નીલીસણા જાલીસણા (6) જીવણદાસ ભુખણદાસ જિતેન્દ્રકુમાર બાલચંદભાઈ જીવરાજ રામજી જીતેશકુમાર રાઘવજી જેસીંગભાઈ ચુનીલાલ જીગ્નેશકુમાર શશીકાન્તભાઈ જીવાચંદ ચુનીલાલ જીગરકુમાર રાજેશભાઈ જીગ્નેશકુમાર શાન્તિલાલ જીવાચંદ ન્યાલચંદ જેઠાલાલ અભેચંદ જગદીશભાઈ કનૈયાલાલ જુઠાલાલ ઝવેરચંદ જીગરકુમાર કીર્તિલાલ જેઠાલાલ ભગવાનદાસ જિતેન્દ્ર ધુડાલાલ જેઠાલાલ નેમચંદ જિતેન્દ્રકુમાર જયંતિલાલ જેઠાલાલ પ્રાણજીવનદાસ જીગ્નેશકુમાર રમણિકલાલ જેચંદલાલ નેમચંદ જીગરકુમાર ઈશ્વરલાલ જેચંદલાલ અમુલખદાસ જીગ્નેશકુમાર બાબુલાલ જેચંદલાલ નેમચંદ જીગરકુમાર રાજેશભાઈ જેચંદલાલ પ્રેમચંદ જેસીંગભાઈ ત્રિભોવનદાસ જેઠમલ ફૂલચંદ જીવણલાલ ચુનીલાલ જિતેન્દ્રકાન્ત હરીલાલ જિતેન્દ્રકુમાર પુનમચંદ જિતેન્દ્રકુમાર કુંવરજી જિતેન્દ્રકુમાર કાન્તિલાલ જિતેન્દ્રકુમાર ચોથાલાલ રાધનપુર | જિનદાસ મુક્તિલાલ ખારીયા | જીવણકુમાર ફકીરચંદ ગારીયાધાર | જિતેન્દ્રકુમાર રમણિકલાલ મુંબઈ | જિતેન્દ્રકુમાર જયંતિલાલ પાટણ | જિતેન્દ્રકુમાર લાડકચંદ ભાભર | જિતેન્દ્રકુમાર વ્રજલાલ સરીયદ | જિતેન્દ્રકુમાર કાન્તિલાલ ભાભર જીવનચંદ ઉમેદચંદ થાણા સરીયદ | ઝવેરચંદ હરગોવિંદદાસ હળવદ | ઝવેરચંદ દલસુખભાઈ જાખેલ ઝુમરદાસ રંગજીભાઈ મુજપુર સાબરમતી | ટોકરશી લાલજી શૈયલપુર | ટોકરશી હરજીવનદાસ ટોકરશી હરગોવિંદદાસ જામપુર આડેસ૨ | ઠાકરશી રંગનાથ બોરસદ આંગણવાડી ડોસાલાલ જેઠાભાઈ ઉણ ડાહ્યાલાલ કેશવભાઈ કુવાળા ડાહ્યાલાલ માયાચંદ લીમડી ડાહ્યાલાલ મફતલાલ ડાહ્યાલાલ ચુનીલાલ જામપુર ડાહ્યાલાલ મફતલાલ ભાભર ડાહ્યાલાલ ઉમેદચંદ માણાવદર ડાહ્યાલાલ પ્રેમચંદદાસ વડાવલી ડાહ્યાલાલ હરગોવિંદદાસ શિરોહી કુવાળા | તારાચંદ લીલાચંદ અમદાવાદ તુલસીદાસ અમૃતલાલ ભાભર | તલકશી હેમચંદ ભાવનગર | તલકચંદ અમથાલાલ ધનબાદ 1 તુલજારામ ચુનીલાલ શિરવાડા | તલકચંદ રાયચંદ ટાણા કીડીયાનગર લીપી અંબાસણ માંડલ સવાળા પારડી સુણાવે છાણી પાલેજ પાલીતાણા વિસનગર કોઠ વડાલી ચાણસ્મા મીયાગામ શતાબ્દી યશોગાથા ૨ ૨૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ થરા તારાચંદ હેમચંદ તલકશી મોણશીભાઈ તેરસીંગ વિરસીંગ તરૂણભાઈ વિનોદલાલ તેજપાલ ફૂલચંદભાઈ તનમયભાઈ લલિતભાઈ તનોજભાઈ રમણિકલાલ ત્રિભોવનદાસ છગનલાલ ત્રિભોવનદાસ દલીચંદ ત્રિકમચંદ ત્રિકમલાલ સંઘજીભાઈ ત્રિભોવનદાસ રામચંદ ત્રિભોવનદાસ દલીચંદ ત્રિભોવનદાસ લાલચંદ ત્રિભોવનદાસ રામચંદ ત્રિભોવનદાસ રામચંદ ત્રિભોવનદાસ નથુભાઈ ત્રિલોકચંદ નાનજી વાવ | દેવસી સેજપાલ મોટા લાયજા | દેવેન્દ્રકુમાર રસિકલાલ મોટીબુમડી દેવસીલાલ પોપટલાલ થરા દીપકકુમાર શાન્તિલાલ લવાણા દેવચંદ ત્રિભોવનદાસ નવસારી દિપકકુમાર હાલચંદ દલસુખભાઈ દેવસીભાઈ રાધનપુર | દિનેશચન્દ્ર વાઘજીભાઈ બોટાદ] દામજીભાઈ હંસરાજ ઝીંઝાવદર દિનેશકુમાર ફકીરચંદ - પાળીયાદ દેવરાજ રાવજીભાઈ પાલીતાણા દિનેશકુમાર કીર્તિલાલ માંડલ દેવરાજ સવજીભાઈ રાપર(કચ્છ) દિનેશકુમાર ઈશ્વરલાલ - ઘેટી દેવરાજ શિવજીભાઈ , સરીયદ દિનેશકુમાર હીરાલાલ સજ્જનપુર | | દલપતલાલ કાલીદાસ કડાગરા | દિનેશકુમાર જયંતિલાલ દલસુખભાઈ ઈશ્વરલાલ પાલીતાણા | દીલીપકુમાર રસિકલાલ રાણપુર | દલપતભાઈ જીવાભાઈ જૂનાગઢ | દીપકકુમાર અમૃતલાલ મંજલ(કચ્છ) [ દશરથભાઈ ડાહ્યાલાલ પાળીયાદ | દીપકકુમાર જયંતિલાલ બેણપ | દેવસી કમલસી વંથલી | દિનેશકુમાર મુક્તિલાલ બોટાદ | દેવચંદ નાથાલાલ કયલ દીલીપકુમાર નાથાલાલ દામજીભાઈ અમુલખભાઈ કોંઢ | દીલીપકુમાર ગુલાબચંદ ભાભર | | દેવેન્દ્ર અમૃતલાલ | દીલીપકુમાર જેઠાલાલ દલપતલાલ ચીમનલાલ મુલસણ | દિનેશકુમાર ફતેચંદજી સાંગલી | દિનકરરાય રતિલાલ ભોટડીયા સરીયદ કાઠી ગોધરા સેગવા ભાભર ઝીંઝુવાડા રાધનપુર કીડીયાનગર કાટેડીયા આધોઈ રૈયા આધોઈ ઇન્દ્રાણા આધોઈ ભાભર દલસાણા લુદરા વઢવાણ પ્રભાસપાટણ સરીયદ વિરમગામ - ઊંઝા સાલડી અમદાવાદ દેવચંદ કાલીદાસ દીલીપભાઈ પ્રેમચંદભાઈ દુર્લભદાસ કાલીદાસ દિનેશભાઈ છગનલાલ દેવચંદ ચતુરદાસ દિનેશભાઈ દલીચંદ દામોદર હરખચંદ દિનેશકુમાર હસમુખલાલ દેવચંદ છગનલાલ દિનેશકુમાર જમનાલાલ દિલીચંદ મોહનલાલ દિનેશકુમાર હીરાલાલ દુર્લભદાસ છગનલાલ દિનેશકુમાર પ્રેમચંદ દલસુખભાઈ અમથાલાલ (દિનેશકુમાર શાન્તિલાલ કુવાળા ભાભર. ખાડીયા મોટા માંઢા સાંતલપુર મોટા માંઢા અમદાવાદ માંડલા કુકરાણા ઉદેપુર ઝીંઝુવાડા) બોટાદ સમી , ૨૨૬. શતાબ્દી યશોગાથા) Page #276 -------------------------------------------------------------------------- ________________ સૂઈગામ) પલાંસ્વા રાધનપુર પછેગામ રાધનપુર ભાભર કુવાળા (દિનેશકુમાર રમણિકલાલ દિનેશચન્દ્ર વાડીલાલ દિનેશકુમાર પ્રાણજીવનદાસ દલપતલાલ ભોગીલાલ દેવીલાલ ગુલાબચંદ દિનેશચંદ્ર મફતલાલ દીલાવરસિંહ લક્ષ્મણભાઈ (દિનેશભાઈ મગનલાલ દીલીપકુમાર ભાઈલાલભાઈ દલસુખભાઈ ફોજાલાલ દિનેશકુમાર છોટાલાલ દિનેશચન્દ્ર ખુશાલદાસ દીલીપકુમાર નાનાલાલ દિનેશચન્દ્ર કાન્તિલાલ દીલીપકુમાર બાલચંદભાઈ દીપક ચંદુલાલ દીપકભાઈ દલીચંદભાઈ દિનેશભાઈ આણંદલાલજી દીક્ષિતભાઈ બાલચંદભાઈ દિનેશભાઈ છોટુલાલ દેવેન્દ્રભાઈ કનૈયાલાલ દિવેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ દેવદત્તકુમાર જયંતિલાલ દીપકકુમાર વર્ધમાનભાઈ દેવાંગકુમાર જશવંતરાય દિક્ષીતકુમાર પ્રવીણભાઈ શિહોર | ધીરજલાલ ડાહ્યાલાલ મુંબઈધારશીભાઈ ઉકશીભાઈ ચિત્રોડા ધીરજલાલ મણિલાલ દીયોદર | ધીરજલાલ ચંદુભાઈ અમદાવાદ | ધીરજલાલ રસિકલાલ કુવાળા | ધીરજલાલ ધનજીભાઈ ઓરૂમાલ | | ધરમચંદ હેમરાજજી સૈજપુર | ધીરેન્દ્રકુમાર રંગજીભાઈ વાલપુરા | ધીરજલાલ રતિલાલ | ધીરજલાલ ઝુમચંદ ભદ્રાલી | ધીરજલાલ જીવણદાસ મજેવડી | ધનરાજ મગનલાલ અણદપુરા | ધીરજલાલ હરગોવિંદદાસ ઉદરા | ધરમચંદ ડાહ્યાલાલ ખારીયા | ધર્મેન્દ્રકુમાર વર્ધમાનભાઈ નડીયાદ | ધન્યકુમાર અરવિંદભાઈ પાટણ ધર્મેન્દ્રકુમાર મુક્તિલાલ ધર્મેન્દ્રકુમાર જીવતલાલ રાજપુર | ધર્મેન્દ્રકુમાર શાન્તિલાલ ભદ્રાલી | ધરણેન્દ્રકુમાર વસંતલાલ સૂઈગામ ધોળકા બેણપ ભાભર થાણા લક્ષ્મીપુરા સુરત સૈજપુર બોઘા સૈજપુરબોઘા ભાભર કુવાળા બામણગામ ભાભર કંબોઈ પાટડી પાલીતાણા પેથાપુર ધ્રાંગધ્રા રાજકોટ સોનલ ફેંદરા ડભોઈ નગીનદાસ કરશનદાસ પાલીતાણા નંદલાલ નેમચંદભાઈ - ભાંડુપ નાથાલાલ મગનલાલ નિંદલાલ ચત્રભુજ નાથપુરા નેમચંદ કુશલચંદ નવલચંદ પાનાચંદ મારવાડ નેમચંદ કાનજી રાજકોટ નરસિંહલાલ પ્રેમચંદભાઈ રાજકોટ નારાયણદાસ મોતીચંદ કચ્છ નરભેરામ ફુલચંદભાઈ સુંદરિયાણા નરસિંહભાઈ સોમાભાઈ દેત્રોજ નંદલાલ બહેચરભાઈ ભાવનગર નગીનદાસ મહાદેવભાઈ કોલીપાક | નંદલાલ માણેકચંદ કુરશી માંડલ ધનજી પાનજી ધીરજલાલ કાળીદાસ ધીરજલાલ માણેકલાલ ધનાલાલ ડુંગરશી ધનજીભાઈ ડુંગરશીભાઈ ધનજીભાઈ પરસોત્તમદાસ ધીરજલાલ પ્રભુદાસ ધનજીભાઈ રામજીભાઈ વસો જુના સાવર મનફરા બોટાદ મોરબી અલાઉ) | શતાબ્દી યશોગાથા ૨૨૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ થરા રાધનપુર મણુંદ સમી સરીયાદ સાંતલપુર નાથપુરા કુવાળા ઉણ નરોત્તમદાસ હરિલાલ નહાલચંદ માણેકચંદ નરપતલાલ ભુરાલાલ નરોત્તમદાસ ચતુરદાસ નરેન્દ્રભાઈ ચુનીલાલ નંદલાલ હરખચંદ નરોત્તમભાઈ ખુબચંદ નારાયણદાસ ખીમજીભાઈ નગીનદાસ કાન્તિલાલ નાથાલાલ નહાલચંદ નગીનદાસ કેવલસી નાનચંદ રામજીભાઈ નાગરદાસ મોહનલાલ નાથાલાલ નહાલચંદ નાનાલાલ મનસુખલાલ નાગજીભાઈ પાનાચંદ નરપાર માયાભાઈ નગીનદાસ કાલીદાસ નટવરલાલ ભાયચંદ નેણસીભાઈ છગનલાલ નગીનદાસ હરીલાલ નરભેરામ પાનાચંદભાઈ નટવરલાલ ટીલચંદભાઈ નગીનદાસ ભૂદરદાસ નગીનદાસ મણિલાલ નગીનદાસ સીંધુરદાસ નવનીતલાલ ખુશાલચંદ નગીનદાસ અમથાલાલ નગીનદાસ હરીભાઈ નરોત્તમદાસ ટોકરશી નટવરલાલ સુરચંદભાઈ નાથાલાલ કાલીદાસ નાનાલાલ લહેરચંદભાઈ નાથાલાલ રવજીદાસ નગીનદાસ ગુલાબચંદ ગોધરા | નગીનદાસ નેમચંદભાઈ પાટણ | નવીનચન્દ્ર નાનાલાલ ગરાંબડી નાનાલાલ અમીચંદભાઈ પાળીયાદ નરપતલાલ માણેકલાલ છાણી. નગીનદાસ વીરચંદ બોટાદ નંદલાલ મેરાજભાઈ ભાભર નગીનદાસ ઝુમચંદભાઈ દેવળીયું | નાનાલાલ મોહનલાલ ખોડલા | નરોત્તમદાસ નગીનદાસ દસાડા નવીનચન્દ્ર હરગોવિંદદાસ પાટડી નરપતલાલ ટીલચંદભાઈ પાલીતાણા નટવરલાલ લલુભાઈ નાનચંદ મનસુખલાલ ભેંસવડી | નરેન્દ્રકુમાર લલ્લુભાઈ ભાભર નરસિંહલાલ બાવનજી પલાંસ્વા નાથાલાલ નરસિંહભાઈ મનફરા નરોત્તમદાસ નગીનદાસ જૂનાગઢ નટવરલાલ ગિરધરલાલ પાદરા નાનાલાલ અમૃતલાલ ચોટીલા | નિતિનકુમાર જયંતિલાલ લીમડી | નરેશકુમાર રતિલાલ જામનગર નિલેશકુમાર જયંતિલાલ કુવાળા નટવરલાલ મનસુખલાલ ઉણ નવીનકુમાર પન્નાલાલ ધોરાજી ] નમચંદભાઈ : નેમચંદભાઈ સોમચંદભાઈ પલાંસ્વા | નવીનચન્દ્ર ચંપકલાલ વિસનગર | નરોત્તમભાઈ ચંદુભાઈ સરીયદ | નિલેશકુમાર ચિત્તરંજનભાઈ કરકથલ | નવીનચન્દ્ર ભોગીલાલ માંડલ | નરેશકુમાર જયંતિલાલ ઉણ નગીનભાઈ અંબાલાલ બામણવા નરેશકુમાર જશવંતલાલ અથાણા નટવરલાલ હાલચંદભાઈ ગોરવંશ | નિલેશકુમાર જયંતિલાલ હારીજ | નવીનચન્દ્ર સેવંતિલાલ કુવાળા ઉચોસણ બોરસદ શંખલપુર છાણી ઝીંઝુવાડા મનફરા ઉંદરા ઊંઝા થરા ચાણસ્મા અમદાવાદ ભાભર મોરવાડા રૈયા માંડલ પાટણ તેરવાડા, વાવ કુવાળા સરીપાડા ખડાણા બોરીવલી પાલડી સરીપાડા ઊંદરા ૨૨૮ શતાબ્દી યશોગાથા Page #278 -------------------------------------------------------------------------- ________________ દીયોદર પાટણ રાધનપુર થરાદ નિલેશકુમાર ચીમનલાલ નાનાલાલ ભેરૂમલજી નયનકુમાર મહાસુખલાલ નટવરલાલ મફતલાલ નિલેશકુમાર મહેન્દ્રભાઈ નટવરલાલ મનસુખલાલ નરેશકુમાર જયંતિલાલ નવીનચન્દ્ર ચીમનલાલ નરેન્દ્રકુમાર નટવરલાલ નરેશચન્દ્ર કસ્તુરચંદ નિલેશકુમાર મહેન્દ્રભાઈ નરેન્દ્રકુમાર કાન્તિલાલ નિતિનકુમાર મુક્તિલાલ નરેન્દ્રકુમાર દેવીચંદજી નવલસિંહ છોટાભાઈ નવીનકુમાર મહાસુખલાલ નીતેશકુમાર હસમુખલાલ નિર્મલકુમાર સૌભાગ્યમેલ નીમેશકુમાર રમણીકલાલ નવીનચન્દ્ર જીવતલાલ નરેન્દ્રકુમાર કીર્તિલાલ નાનાલાલ વાડીલાલ નિકુંજકુમાર દિનેશચન્દ્ર નવીનચન્દ્ર ચીમનલાલ નિરવકુમાર દિનેશચન્દ્ર નવીનકુમાર જયંતિલાલ નવીનચન્દ્ર ધનજીભાઈ નરેશકુમાર વાડીલાલ નિર્મલકુમાર લવજીભાઈ નરેન્દ્રકુમાર મુક્તિલાલ નિતિનકુમાર ગોબરદાસ નિતિનકુમાર રમણિકલાલ નરેન્દ્રકુમાર વખતચંદ નરેન્દ્રકુમાર ડાહ્યાલાલ નરેન્દ્રકુમાર બાબુલાલ લઢોદ ] નૈલેષકુમાર ભુરાલાલ કાનોડા નવીનકુમાર ચીમનલાલ જામનગર | નરેશકુમાર શાન્તિલાલ બેણપ રામપુરા પ્રેમચંદભાઈ માધવજી ભાભર પ્રભુદાસ ઠાકરશી ડભોઈ | પ્રેમચંદભાઈ ગોરધનદાસ વડા | પાનાચંદ જેસિંગભાઈ ઝાંપા પ્રેમચંદભાઈ છગનલાલ અમદાવાદ પોપટલાલ સાંકળચંદ લુદરા ! પ્રેમચંદભાઈ બેચરદાસ નાસિક | પ્રેમચંદભાઈ કસ્તુરચંદ ધાનેરા | પીતાંબર ઝવેરચંદ શિરોહી | પ્રેમચંદભાઈ વીકમસીભાઈ મોટા રાસકા | પુનમભાઈ બેચરદાસ પ્રભુદાસ હરજીવનદાસ માંડલા પૂંજાભાઈ નારૂભાઈ મુંબઈ | પુનમચંદ જીવાજી પાટણ | પ્રભુદાસ ભાયચંદ લુદરા પોપટલાલ વિઠ્ઠલદાસ ભાભર પોપટલાલ રામચંદ રાધનપુર પાનાચંદ હરગોવિંદદાસ અમદાવાદ પરસોત્તમદાસ જેમલમલ ભાભર પુનમચંદ કાલીદાસ ભાભર | પ્રભુદાસ બેચરદાસ માલસણ | પ્રેમચંદ પ્રભુદાસ તેતરવા | પોપટલાલ રામચંદ થરા પુનમચંદ હીરાચંદ આજોધર | પ્રેમચંદ ધરમશી ભાભર | પુનમચંદ હીરાચંદ ભાભર | પ્રેમચંદ પાનાચંદ ભાભર પ્રભુદાસ ભગવાનદાસ ચિત્રોડ | પ્રભાશંકર બેચરદાસ મોડા | પુનમચંદ મોતીલાલ સલેમકોટ | પ્રભુદાસ ભાયચંદ વઢવાણ માંડલા પાલીતાણા પિંડારપુરા પાલીતાણા અમદાવાદ પાલીતાણા વઢવાણ પાલીતાણા અંજાર બોટાદ ભાવનગર ત્રાપજ શીયાણી ખેરવા ભાલક સાયલા કુહોલ લીયા પાછીયાપુર સમઢીયાળા માંડલ પાલીતાણા માંગરોળ ત્રાપજ આમોદ બોટાદ પ્રાંતીજ સમઢીયાળા ઠીકરીઆ ખેરવા (શતાબ્દી યશોગાથા ૨૨૯ Page #279 -------------------------------------------------------------------------- ________________ પુનમચંદ માનાજી પરસીરામ હિંમતમલજી પૂંજાભાઈ મોહનલાલ પ્રાણજીવન ખીમચંદભાઈ પ્રેમચંદ ચૂનીલાલ પ્રેમચંદ હરખચંદ પુનમચંદ હેમચંદ પાનાચંદ મોતીચંદ પુખરાજજી અમીચંદજી પ્રાગજીભાઈ ત્રિભોવનદાસ પ્રભુદાસ મગનલાલ પોપટલાલ સાલચંદ પાનાચંદ ખેમચંદભાઈ પ્રેમચંદ શિવલાલ પ્રેમચંદ મૂલચંદભાઈ પોપટલાલ ધારશીભાઈ પોપટભાઈ કેશવજી પોપટલાલ ઠાકરશીભાઈ પ્રભુદાસ રાજપાલભાઈ પ્રેમચંદભાઈ જીવરાજભાઈ પ્રવીણચંદ્ર જયંતિલાલ પોપટલાલ ગભરૂચંદ પોપટલાલ નાથાલાલ પરમાનંદ ત્રિભોવનદાસ પ્રાણજીવન ગીરધરલાલ પોપટલાલ વાડીલાલ પોપટલાલ ગણેશમલ પ્રેમચંદ ગુલાબચંદ પ્રભુદાસ ચુનીભાઈ પ્રાણજીવન સોભાગચંદ પ્રભુદાસ નાગજીભાઈ પોપટલાલ જીવનદાસ પુનમચંદ કેવલચંદ પોપટલાલ કેશવલાલ પ્રતાપરાય નેમચંદભાઈ રાજસ્થાન | પરસોત્તમદાસ રેવાચંદ પાલી| પ્રભુદાસ સોમચંદભાઈ વડવાસ | પ્રવીણચન્દ્ર ઠાકોરદાસ પાટણ | પ્રફુલ્લભાઈ રમણિકલાલ લીમડી| પ્રફુલ્લચન્દ્ર કેશવચન્દ્ર ઝીંઝુવાડા | પ્રફુલ્લકુમાર એવંતિલાલ માલવાડા | | પ્રાગજીભાઈ દેવશીભાઈ જામનગર | પ્રભુલાલ નથુભાઈ વડગામ | પ્રવીણચન્દ્ર ભોગીલાલ પાલીતાણા | પરાગભાઈ શાન્તિલાલ ઝીંઝુવાડા | પ્રવીણકુમાર નાનાલાલ ભાત | પ્રવીણચંદ્ર બાલચંદભાઈ પારડી પ્રકાશચન્દ્ર ગણેશમલજી ધોલેરા) પ્રકાશચંદ્ર જયંતિલાલ વડવીયાલા પ્રવીણચન્દ્ર મણિલાલ બાલશાસન પ્રફુલ્લકુમાર મંગલદાસ પાલીતાણા, પોપટલાલ લક્ષ્મીચંદ પ્રકાશકુમાર નાનાલાલ હારીજ | પ્રવીણકુમાર નાગરદાસ ચાણસ્મા | પ્રફુલ્લકુમાર હરગોવિંદદાસ ભાવનગર| પ્રવીણકુમાર દામજી ચાણસ્મા પ્રફુલ્લકુમાર વર્ધીલાલ ઝીંઝુવાડા | પ્રવીણચન્દ્ર હીરાલાલ પાલીતાણા, પ્રકાશકુમાર ઈશ્વરલાલ ગારીયાધાર પરેશભાઈ ડાહ્યાલાલ માણસા | પ્રકાશકુમાર જયંતિલાલ ધાનેરા પ્રાગજી દેવશી પાલીતાણા, પ્રકાશભાઈ વાડીલાલ ભાભર | પ્રવીણચન્દ્ર મગનલાલ માંગરોળ પારસકુમાર જિતેન્દ્રભાઈ ભાવનગરપ્રવીણકુમાર સેવંતિલાલ વરતેજ | પરેશકુમાર હિંમતલાલ આડેસર, પ્રદીપકુમાર બાલાજી અમદાવાદ] પ્રકાશકુમાર ઉત્તમલાલ વાવડી | પંકજકુમાર વસંતલાલ સુણાવ આંગીયા (કચ્છ) બૌધાન ભાભર વારાહી શિહોરી કચ્છ જવાહરનગર કુવાળા દહાણુ દાદર થરા અલવર ઉંદરા થરાદ સરીયાદ મોટીદાઉ કુવાળા કુવાળા બે પાદર દુર્ગાપુર થરા વલા લીંચ ડભોઈ પ્રાગપર પરબી (કચ્છ) , વલા પાછા વાવ જામનગર મહુવા કુવાળા ભાભર મોટાઆંગીયા શંખેશ્વર જામનગર, (૨૩) શતાબ્દી યશોગાથા Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રભાતભાઈ ગૌતમભાઈ પ્રવીણકુમાર ભોગીલાલ પ્રફુલ્લકુમાર નટવરલાલ પ્રવીણકુમાર મણિલાલ પ્રકાકુમાર જશવંતલાલ પ્રવીણચન્દ્ર શાન્તિલાલ પ્રભાતસિંહ દીપાભાઈ પ્રવીણચન્દ્ર કાન્તિલાલ પ્રકાશકુમાર કાન્તિલાલ પન્નાલાલ હાલચંદ પ્રકાશકુમાર જયંતિલાલ પ્રવીણચન્દ્ર ફોજાલાલ પ્રકાશચન્દ્ર વર્ષીલાલ પ્રફુલ્લચન્દ્ર ઠાકરશી પારકુમાર બાબુલાલ પ્રવીણચન્દ્રમુક્તિલાલ પિયુકુમાર બાબુલાલ પંકજકુમા૨ કીર્તિલાલ પ્રદીપભાઈ બચુભાઈ પંકજકુમાર હિંમતલાલ પ્રવીણભાઈ સોમાલાલ પ્રકાશચન્દ્ર જયંતિલાલ પ્રફુલ્લકુમાર નાનાલાલ પ્રકાશકુમાર ભાઈલાલ પરેશકુમાર દિનેશભાઈ પ્રકાશભાઈ રસિકલાલ પીતાંબર કુમાર અમૃતલાલ પ્રવીણભાઈ જમનાદાસ પ્રફુલ્લકુમાર કીર્તિલાલ પંકજભાઈ ચીમનલાલ પિંકેશકુમાર હસમુખલાલ પ્રવીણચન્દ્ર બાબુલાલ પ્રિતેશકુમાર વિનોદલાલ પ્રફુલ્લભાઈ હીરાલાલ પ્રજ્ઞેસકુમાર ઈશ્વરલાલ શતાબ્દી યશોગાથા પડીદેરી | ઝિંકેશકુમાર ચંદુલાલ કુવાળા | પિનાકીનભાઈ ફતેહચંદભાઈ દીયોદર | પરેશકુમાર જશવંતલાલ પારકુમાર હિંમતલાલ બોરીવલી | પંકજકુમાર માંગીલાલ ભાભર | પરેશકુમાર જગદીશભાઈ ભાભર દેવળફ૨ીયા | પ્રવીણકુમાર બાલચંદભાઈ થરા પારકુમાર ચંપકલાલ પલાંસ્વા | પ્રમોદકુમાર રમેશચન્દ્ર ભાભર પ્રકાશકુમાર જયંતિલાલ આડેસર | પ્રિતેશકુમાર વિનોદલાલ રાધનપુર | પારસ્કુમાર શાન્તિલાલ પાટણ પારકુમાર મહેન્દ્રભાઈ કુવાળા | પારસકુમાર લલીતભાઈ ભાભર (બ) ભાભર બેચરદાસ શિવદાસ પટેલ મહેસાણા | બાબુલાલ ડોસાલાલ રાધનપુર | બેચરદાસ જીવરાજ શિરોહી | બાબુલાલ અમૃતલાલ વિરમગામ | બાલચંદ રાયચંદ લફણી | બાબુલાલ અમરચંદ પેપળું બબલદાસ મગનલાલ અણદપુરા | બાબુલાલ પોપટલાલ પાલનપુર | બહેચરદાસ હુકમચંદ થરા કાટેડીયા મસાબહાર બાલચંદ ધરમસી બુધાલાલ છોટાલાલ બબલદાસ ગોદડદાસ ઉજ્જનવાડા બબલદાસ અમથાલાલ ભાભર | બાબુભાઈ લહેરચંદ સાંતલપુર | બાબુલાલ દયાસાગરજી ચંડીસર | બુધાલાલ મંગલદાસ કંબોઈ | બહેચરદાસ સરૂપચંદ વાલપુરા | બાલચંદ ચંદુલાલ ભાભર | બુલાખીદાસ લલ્લુભાઈ કુવાળા | બાલચંદ ચીમનલાલ પાલનપુર પાલીતાણા શિહોરી ભાભર ઇન્દોર રાજકોટ ખારીયા મુંબઈ રણાવાડા ભાભર થરા રૈયા ભાભર સુરત આજોલ આદરીયાણા વલાશહેર આગલોડ માણસા ઘેટી સૌ જૂના ડીસા માંડલ જોરાવરનગર ચાણસ્મા રાધનપુર કચ્છ ભાભર પાટણ ગવાડા થરા સત્રી દોલતાબાદ ખોડલા ૨૩૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ મહેસાણા પાલીતાણા બેણપ | (બુદ્ધિલાલ લલુભાઈ બાબુભાઈ રૂપસીભાઈ બાબુલાલ વાલચંદ બાબુભાઈ કકલદાસ બુલાખીદાસ શંકરલાલ બાબુલાલ બાદરમલ બાલચંદ ગીરધરલાલ બાલચંદભાઈ રમણિકલાલ બાલચંદ ખુશાલદાસ બાબુલાલ માનચંદભાઈ બાપાલાલ વાડીલાલ બચુભાઈ જીવતલાલ બાલચંદ શીવલાલ બાબુલાલ જુગરાજજી બાબુલાલ મનસુખલાલ બીનેશકુમાર બીપીનચંદ્ર બાબુલાલ સવચંદ બીપીનકુમાર અમીચંદ બાબુલાલ મોહનલાલ બીપીનકુમાર અચરતલાલ બાબુલાલ વસ્તાચંદ બીપીનકુમાર મુક્તિલાલ બાબુલાલ મણિલાલ બીપીનકુમાર રાઘવજી બાબુલાલ સાંકલચંદ બીપીનકુમાર રમણિકલાલ બાબુલાલ મનસુખલાલ બાબુલાલ ઇન્દુલાલ બાબુલાલ નાથાલાલ બાબુલાલ પરમાનંદ બાબુલાલ ચુનીલાલ બાબુલાલ અમૃતલાલ બાબુલાલ સાંકલચંદ બાબુલાલ વીરચંદભાઈ બચુભાઈ નાનાલાલ માંડલ | બાબુલાલ મણિલાલ ભાભર | બચુભાઈ લલ્લુભાઈ મહેસાણા | ભાયચંદ શિવલાલ ઘોઘાગઢ) ભાઈલાલ ચંદુલાલ ભરડવા ! ભુરાલાલ પોપટલાલ દેવલા | ભરતકુમાર જગજીવનદાસ કુવાળા | ભગવાનદાસ હરખચંદ વિરલા ભરતકુમાર મોતીલાલ ખીમાણા | ભગવાનભાઈ મીઠાભાઈ વારાહી | ભરતકુમાર સેવંતીલાલ ભાભર | ભીમજીભાઈ ગુલાબચંદ શિનોર | ભરતકુમાર જયંતિલાલ કરાડી | ભોગીલાલ લલુભાઈ માંડલ | ભરતકુમાર ફુલચંદ છાણી | ભાઈલાલ કુબેરદાસ અમદાવાદ | ભરતકુમાર મંગલદાસ ધાનેરા | ભુરાલાલ લક્ષ્મીચંદ છાણી | ભરતકુમાર અમુલખભાઈ રેયા ભોગીલાલ ચુનીલાલ ચાણસ્મા | ભરતકુમાર મોહનલાલ દિયોદર ભોગીલાલ જેચંદ ભાભર | ભૂપેન્દ્રકુમાર શનીલાલ મુંબઈ | ભુરાલાલ ભુખણદાસ મહુવા, ભૂપેન્દ્રકુમાર રસિકલાલ લીલાપુરા | ભોગીલાલ નાગરદાસ માંડલભરતકુમાર રમણિકલાલ જંબુસર | ભુરાલાલ કાલીદાસ લોદરા | ભરતકુમાર ન્યાલચંદભાઈ ઇન્દોર | ભૂદરભાઈ ભવાનભાઈ સમૌ| ભરતકુમાર ચંદુલાલ પુંધરા | ભોગીલાલ ભૂખણદાસ મહુધા | ભાવેશકુમાર રવીન્દ્રભાઈ માણસા | ભોગીલાલ વલ્લભદાસ વિસનગર | ભરતકુમાર મંગલદાસ ખેરવા પાટણ ધ્રાંગધ્રા માધાપુર (કચ્છ) વલાશહેર ભાભર રાજકોટ થરા કચ્છ ધાનેરા ભાવનગર વાગરા સુણાવ વેલોડા ચોટીલા મુંબઈ ; વલાદ પ્રભાસ પાટણ ઊંઝા ખંભાત બેણપ રાધનપુર રાધનપુર દીયોદર સમી હારીજ શંખલપુર વિજાપુર અસારા ઝીંઝુવાડા વળા અમદાવાદ ૨૩૨ શતાબ્દી યશોગાથા Page #282 -------------------------------------------------------------------------- ________________ સંડેર રાજકોટ નેરણાંગ લીંચ નેરણાંગ હાલીચા જોરણગ અંબાસણ મૂલસણ અમદાવાદ થરા વઢવાણ ઝીંઝુવાડા વઢવાણ કોંઢ (ભીખાલાલ ભાણજીભાઈ ભૂપેન્દ્રકુમાર ચંપકલાલ ભાઈલાલ હઠીચંદ ભરતકુમાર હીરાલાલ ભગુભાઈ ભીખાભાઈ ભાઈલાલ છગનલાલ ભીખમચંદજી કેવલચંદજી ભરતકુમાર વાડીલાલ ભોગીલાલ વાડીલાલ ભૂપતસિંહ પ્રમાણદાસ ભાયચંદ પોપટલાલ ભરતકુમાર કીર્તિલાલ ભોગીલાલ કેશવજી ભદ્રેશકુમાર કીર્તિલાલ ભીખાલાલ ખોડીદાસ ભાવેશકુમાર હસમુખલાલ ભોગીલાલ કાન્તિલાલ ભાવેશકુમાર ચીનુભાઈ ભોગીલાલ બાલચંદભાઈ ભાવેશકુમાર રમેશચન્દ્ર ભૂપતરાય શિવલાલ ભૂપતરાય પરસોત્તમદાસ ભરતકુમાર મણિલાલ ભૂપેન્દ્રકુમાર રતિલાલ ભાઈલાલ ઈશ્વરલાલ ભરતકુમાર ચીમનલાલ ભોગીલાલ જેઠાલાલ ભદ્રેશકુમાર ઉત્તમચંદ વડાલી ઉણ પાલીતાણા મોહનલાલ અમરચંદ સાંપ્રા મણિલાલ હુકમચંદભાઈ મોહનલાલ ધરમચંદ દીયોદર મોહનલાલ હુકમચંદભાઈ બેડવાણ મોહનલાલ છગનલાલ ત્રિકમપુરા | મોહનલાલ હુકમચંદભાઈ ઇન્દોર | મોહનલાલ લીલાચંદ થરાદ | માણેકલાલ ચકુભાઈ અમદાવાદ | મણિલાલ સાંકલચંદ પડીડેરી | મોહનલાલ વેલજી માંડવી (કચ્છ) | મણિલાલ સુંદરજી દીયોદર માણેકલાલ લલ્લુભાઈ અલાઉ) મણિલાલ ઉમેદચંદ વાલપુરા | મોહનલાલ ધનજીભાઈ દેત્રોજ | મોહનલાલ માધવજી ધાનેરા મફતલાલ ચુનીલાલ ઝાંઝરવા મોણસીભાઈ ભારમલજી ખોડલામોતીલાલ ચુનીલાલ સાણંદ | મોહનલાલ હરગોવિંદદાસ અમદાવાદ મોહનભાઈ અનોપચંદભાઈ બોટાદ મણિલાલ લલ્લુભાઈ રાણપુર માવજીભાઈ હરગોવિંદદાસ આદરીયાણા મોહનલાલ મેઘજીભાઈ કુવાળા | મફતલાલ અંબાલાલ ઇન્દ્રાણા મોહનલાલ ગોવિંદજી વેડ માવજીભાઈ ત્રિકમજી દેદાદરા | મોહનલાલ કુંવરજી ડભોઈ | મણિલાલ નાગરદાસ મોહનલાલ વીરચંદભાઈ માણેકલાલ લહેરચંદભાઈ મણિલાલ દાનચંદભાઈ પાટણ મણિલાલ ગુલાબચંદ આડેસર | મીશ્રીમલજી ચેનાજી પાલીતાણા | મણિલાલ દીપચંદભાઈ વડતાલ | મોતીચંદ નારણજી કપાયા(કચ્છ) સરીયદ વઢવાણ માંડલ લાઠીદડ ઊંઝા રાજકોટ દેત્રોજ માંડલ મહુવા પાલીયાદ વઢવાણ રતલામ ઊંઝા વઢવાણ રણુંજ રતલામ આદરીયાણા સરદારગઢ . પાટડી મા મણિલાલ માણેકચંદ મોહનલાલ ડાહ્યાચંદભાઈ મોહનલાલ દોલતચંદ મંગળદાસ ઝવેરચંદ મોહનલાલ લીલાચંદ મોહનલાલ કિશોરચંદ (શતાબ્દી યશોગાથા ૨૩૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ બલદાણા ખીમાણા સાંપરા ભાભર ધંધુકા તેરવાડા છાણી કાણોઠી કુવાળા બામણ મોટીબોરૂ કુવાળા દસાડા ચોટીલા નાર ભૂતગાંવ કુકરવાડા નાર. નુગોર મણિલાલ લલ્લુભાઈ માણેકમલજી ગંભીરમલજી મહાદેવભાઈ હંસરાજભાઈ મોહનલાલ લવજી મોહનલાલ હુકમચંદભાઈ મફતલાલ અમૃતલાલ માનચંદભાઈ ઉગરચંદભાઈ મગનલાલ ફુલચંદભાઈ મગનલાલ ઝવેરચંદ મગનલાલ કેશવજી મનસુખલાલ ગોબરદાસ મણિલાલ ઉજમશી મંગલદાસ મગનલાલ મંગલભાઈ શીવાભાઈ મનસુખલાલ છગનલાલ મનસુખલાલ માણેકલાલ મોહનલાલ હીરાચંદભાઈ મોહનલાલ નાનચંદભાઈ મોહનલાલ હઠીસીંગ મણિલાલ નાનચંદજી મણિલાલ કલ્યાણજી મગનલાલ ફુલચંદભાઈ મનસુખલાલ મણિલાલ મોહનલાલ પ્રેમચંદભાઈ મનસુખલાલ ઉજમશીભાઈ મણિલાલ કસ્તુરચંદભાઈ મફતલાલ વનેચંદભાઈ મોહનલાલ મોતીલાલ મહેન્દ્રભાઈ ધરમશીભાઈ મનહરલાલ મહાદેવભાઈ મૂલજી નરસિંહભાઈ મૂલચંદભાઈ માણેકલાલ માણેકલાલ હરગોવિંદદાસ મહીપતલાલ ચીમનલાલ મનુભાઈ વાડીલાલ પાલીતાણા ! મણિલાલ વીરચંદભાઈ રતલામ મનહરલાલ કાન્તિલાલ કિડીયાનગર | માનચંદભાઈ સંપ્રીતચંદભાઈ રાણપુર | મુક્તિલાલ કકલદાસ જોરણાંગ | માણેકલાલ મોહનલાલ ઝીંઝુવાડા | મહેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ઊંઝા મધુભાઈ ચંદુલાલ કોંઢ | મુક્તિલાલ ચીમનલાલ આડેસર | મફતલાલ ટીલચંદભાઈ પાલીતાણા | મહેન્દ્રકુમાર મોહનલાલ મફતલાલ આશારામ લીમડી | મહેન્દ્રકુમાર ખેતશીભાઈ આદરજ | મોતીલાલ જીવરાજભાઈ મનોજકુમાર છબીલદાસ બોટાદ | મનુભાઈ રણછોડદાસ વિજાપુર | મીલાપચંદ કેશરીમલ માંગરોળ | મણિલાલ પ્રભુદાસ રાજકોટ | મહેન્દ્રકુમાર રતિલાલ રાણપુર મોતીલાલ ડુંગરશીભાઈ વઢવાણ | મહેન્દ્રકુમાર પોપટલાલ સૂઈગામ | મણિલાલ નાગરદાસ મહીકાઠા | મહાબલ ગાંડાલાલ સરીયદ | માણેકલાલ મોહનલાલ ભેંસવડી | મુક્તિલાલ ત્રિકમલાલ રાણપુર માનચંદભાઈ વનમાળીદાસ ઝીંઝુવાડા | મંગલદાસ બાપુલાલ પાટણ મોહનલાલ લલ્લુભાઈ સુરત | મનસુખલાલ વેલજી મોહનલાલ દલીચંદભાઈ મોરબી મહેન્દ્રકુમાર બાપુલાલ મનફરા મણિલાલ નાથાભાઈ કચ્છ મનહરલાલ કાન્તિલાલ શંખેશ્વર | મહેન્દ્રભાઈ ચીમનલાલ માંડલ | મીઠાલાલ ભેરુમલજી પાટડી / મનુભાઈ ડાહ્યાભાઈ ગોરૈગાંવ રાધનપુર વજેશ્વરી ધાંગધ્રા છાણી ભાવનગર જાબડીયા વલા સોરાવડ દોલતાબાદ દાદર સમી વડગામ થરા શિનોર કુવાળા સુરત કાનોડ ઊંઝા ૨૩૪ શતાબ્દી યશોગાથા Page #284 -------------------------------------------------------------------------- ________________ મહેન્દ્રકુમાર અંબાલાલ મૂલચંદભાઈ દલીચંદભાઈ મહેન્દ્રકુમાર કાન્તિલાલ મોહનલાલ રાજપાલભાઈ મગનલાલ વીરચંદજી મનુભાઈ મનસુખલાલ મંગલચંદ હજારીમલજી મણિલાલ મૂલચંદભાઈ મણિલાલ ખીમજીભાઈ મણિલાલ રાજપાલભાઈ મુકેશકુમાર પ્રેમચંદભાઈ મણિલાલ હીરાચંદભાઈ મુકેશકુમાર કીર્તિલાલ મૂલચંદભાઈ ભગવાનદાસ મહેન્દ્રકુમાર ધનજીભાઈ મણિલાલ રાજપાલભાઈ મહેન્દ્રકુમાર ભાલચંદભાઈ મુક્તિલાલ મોતીલાલ મહેન્દ્રકુમાર મનસુખલાલ મફતલાલ ધુડાલાલ મુકેશકુમાર અંબાલાલ મહાસુખલાલ ખેતશીભાઈ મુકેશકુમાર ધીરજલાલ મુગટલાલ અમૃતલાલ મનોજકુમાર મોહનલાલ મહેન્દ્રકુમાર સેવંતિલાલ મેહુલકુમા૨ ૨મણિકલાલ મુકેશકુમાર રતનચંદ મનદીપકુમાર દિનેશભાઈ મુકેશકુમાર જીવતલાલ મુકેશકુમાર માણેકલાલ મનીષકુમાર જશવંતલાલ મુકેશકુમાર સેવંતિલાલ મનોજકુમાર જશવંતલાલ મિનેશકુમાર રમેશચન્દ્ર શતાબ્દી યશોગાથા હીરાપુર | મુકેશકુમાર સેવંતિલાલ વડગામ | મિલનકુમાર ભરતભાઈ સમી | મુકેશકુમાર શાન્તિલાલ ઊંઝા | મયૂરકુમાર હસમુખલાલ લાસ | મુકેશકુમાર ખીમરાજજી સાડા મેહુલકુમાર છબીલદાસ શિરોહી | મહાસુખલાલ જયંતિલાલ અલાઉ | મુકેશકુમાર સુંદરજી ઘાટકોપર | મહેન્દ્રકુમા૨ ૨મણિકલાલ હારીજ | મનીષકુમાર જશવંતલાલ પાટણ | મહેન્દ્રકુમાર ભુરાલાલ જેસર | મહેશકુમા૨ ૨મણીકલાલ થરા | મુકેશકુમાર ડાહ્યાલાલ શિનોર | મહેન્દ્રકુમાર અમૃતલાલ તેતરવા | મહેન્દ્રકુમાર ફોજમલ રાધનપુર | મુકેશકુમાર મહાદેવભાઈ ભાભર | મુકેશકુમાર રસિકલાલ સરીયદ | મનીષકુમાર મુક્તિલાલ ભાભર | મુકેશકુમાર રસિકલાલ ધાનેરા | મુકેશકુમાર જગજીવનદાસ થરાદ | મુકેશકુમાર હેમચંદભાઈ રાધનપુર | મુકેશકુમાર જીવતલાલ પંચાસર | મહેન્દ્રકુમાર હાલચંદભાઈ મૂળી | મનોજકુમાર મહેશભાઈ પાટણ | મુકેશકુમાર મોટમલજી ઉણ | મુકેશકુમાર માંગીલાલજી રાધનપુર | મુકેશકુમાર રસિકલાલ અમદાવાદ મહેશકુમાર નટુભાઈ ભાભર મુકેશકુમાર મુક્તિલાલ ભાભર સુરત મહેશકુમાર નટવરલાલ મનહરભાઈ જેમતભાઈ અમદાવાદ રાધનપુર અમદાવાદ | મુકેશકુમાર પ્રવિણચન્દ્ર ભાભર | મનોજકુમાર ચીમનલાલ મહેન્દ્રકુમાર આલમજીભાઈ ઉણ રાધનપુર પાટણ જાખેલ બેંગ્લોર કાંદીવલી પ્રાગપર કુંદરાડી ભીલડીયાજી ભાભર ભાભર થરા રાધનપુર રાધનપુર માંડલ આડેસર આમલુન રાધનપુર મોટીઝેર ભુટકીયા ભુટકીયા બેણપ પાલડી નાલા સોપારા બેંગ્લોર બેંગ્લોર ઝાંપા તાડકાછલા ભાભર ઝાંપા ડુઆ અમદાવાદ ધાનેરા ગોરેગાંવ ૨૩૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ યશવન્તલાલ દેવજ યશકુમાર પ્રભાતભાઈ યોગેશકુમાર મણિલાલ રતનજી કલ્યાણજી રમણલાલ છોટાલાલ રાયચંદ બાલચંદ રસિકલાલ કપુરચંદ રાયચંદ નારણજી રતિલાલ મંગલદાસ રામચંદ્ર નારાયણભાઈ રતિલાલ ભાઈચંદ રામલાલ ધનમલ રસિકલાલ ધરમચંદ રતિલાલ નેમચંદ રનિલાલ હીરાલાલ રતિલાલ છોટાલાલ રણછોડદાસ દલીચંદ રતિલાલ મીઠાલાલ રસિકલાલ કસ્તુરચંદ રાયચંદ કપુરચંદ રમણિકલાલ નેમચંદ રણછોડભાઈ મનોહરભાઈ (૫) ૨૩. (૨) રસિકલાલ મફતલાલ રાજશ્રીભાઈ હરજીવનદાસ રિસકલાલ ગુલાબચંદ રાજપાલ હીરાચંદ રસિકલાલ શિવલાલ ખિવચંદ સ્વરૂપચંદ રોહિતભાઈ સારાભાઈ રતિલાલ પ્રેમચંદદાસ રખવચંદ વરવા રસાછોડભાઈ તલકશીભાઈ મણિલાલ ચીમનલાલ રામચંદ્રભાઈ ધરમશી રાયણમોટા | રમણિકલાલ નગીનદાસ ઉચેટ | રાયચંદભાઈ આલમચંદ રસિકલાલ મણિલાલ ભાયંદર રતિલાલ બાદચંદ વળા રસિકલાલ ડોસાલાલ શિનોર | રતિલાલ મફાભાઈ પાલ રસિકલાલ હીરાલાલ ભલગાંવ | રિખવચંદ હરસનચંદ કુંડલા | રસિકલાલ મણિલાલ ધીણોજ રાજવર વક્તાવરમલ કુંડલા | રમણિકલાલ મોતીલાલ ધીણોજ | મણિકલાલ ભગવાનદાસ કોકરણ | રમેશચંદ્ર જીવનભાઈ કઠોર | રતિલાલ છગનલાલ રાજકોટ રમણિકલાલ દુલેરાયદાસ વલગામડા રતિલાલ બાલચંદદાસ વલસાડ રસિકલાલ કાલીદાસ નાયકા | મનિક્લાલ પ્રેમચંદ નાર રમશિક્લાલ રાજપાલ ઉણ | રતિલાલ શિવલાલ ખેડા | રિસકલાલ શાંતિલાલ સુરેલ | રતનચંદ મલુકચંદ મીયાંગામ | રસિકલાલ લાલચંદ રમણિકલાલ રામચંદ રણ પાસ્યા રાયચંદ હેમચંદ હારીજ | રિખવચંદ ડુંગરશી રજનીકાન્ત રતિલાલ પલાંસ્વા કંબોઈ રમણલાલ ઇન્દુલાલ સરીયદ મણિકલાલ મણિલાલ અમદાવાદ રમણલાલ પ્રેમચંદ વડા રતિલાલ નરોત્તમદાસ શિવગંજ | રસિકલાલ માણેકલાલ રમણિકલાલ માનચંદદાસ રમણલાલ ખોડીદાસ નાર જૂના ડીસા માંડલ સરીયદ નીમપુર ભાવનગર વડા આદરિયાણા માંડલ થરા બોયદ આખલુજ લોદી ઊંદરા માંડલ મોટી બારદ કુબા રાનેર ઝીંઝુવાડા સરીયદ મોરબી સાંતલપુર બોરીયાવી સૂઈગામ માલવાડા ધાનેરા ચાણસ્મા ધાનેરા કુવાળા કોબા જંબુસર ભાભર સુંદરીયાળા ભાભર છાણી થરા નાર શતાબ્દી યશોગાથા Page #286 -------------------------------------------------------------------------- ________________ ખારીયા પાલનપુર લુદરા ગેડીયા ઉણ રિમણિકલાલ ઠાકરશીભાઈ રતિલાલ રિખવચંદ રતિલાલ ચીમનલાલ રમેશ નવલસિંહ રાજેશ સેવંતિલાલ રાજેશ સોમાલાલ રાજેશ બાલારામ રાજેશ રમણિકલાલ રમેશ ધનજીભાઈ રાજેશ લીલાચંદભાઈ રમણલાલ મગનલાલ રાજેશ બાબુલાલ રોહિત ભુરાલાલ રિપીન ગણપતભાઈ રાજેન્દ્ર હીરાચંદ અંગીએ ખોડીયારપુરા બેણપ છાણી કોશીરાલ લુણાવા લણણી ગોધાવી માંગરોલ વઢવાણ વઢવાણ વલા કુવાળા | લીલાચંદ શિવલાલ લોદરા લક્ષ્મીચંદ અનોપચંદ | લઘરચંદ હરખચંદ ઈશ્વરીયા લલીતકુમાર સોમાભાઈ થરા લક્ષ્મીચંદ ખેંગારભાઈ લહેરચંદ ભીખાભાઈ કોટડાબુઝુર્ગ લીનેશકુમાર બીપીનચંદ્ર ભાભર લાધુસિંહજી શેષસિંહજી રવેલ લાલચંદજી ચુનીલાલ ઉણ લક્ષ્મણ સોમાભાઈ કંબોઈ ભાભર વ્રજલાલ ઉજમશી ભાભર | વરજીવનદાસ ગુલાબચંદ ડમાં વ્રજલાલ માધવજી સોલાપુર વાડીલાલ મગનલાલ વલ્લભદાસ હોવાભાઈ , પાલોદર | વાડીલાલ રામજી ગોરજી વ્રજલાલ માધવલાલ ચલાવા વાડીલાલ મૂલચંદ વાડીલાલ ભુરાભાઈ બોટાદ વસંતલાલ મોહનલાલ લીમડી વાડીલાલ શંકરલાલ પાલીતાણા 1 વખતચંદ મફતલાલ થરા વાડીલાલ કિલાચંદ - વસંતલાલ વાડીલાલ છઠીયારડા વીરચંદ મેઘજીભાઈ કાલંદરી | વસંતલાલ પરસોત્તમદાસ વરલી | વાડીલાલ ડાહ્યાભાઈ ટાણા | વલમજી ભુખણદાસ જલસણ વાઘમલજી ધાણાજી ભાભર વાઘજી હેમજી ભાભર | વિઠ્ઠલદાસ રામચંદ જંબૂસર | વાડીલાલ ગૌતમદાસ શિનોર | વીરચંદ રામજીભાઈ વિસાવડી | વસંતલાલ મણિલાલ બોટાદ લાલજી કપુરચંદ લાલચંદ કપુરચંદજી લવજીભાઈ માધવજી લક્ષ્મીચંદ હરજીવનદાસ લક્ષ્મીચંદ હરજી લલ્લુભાઈ મૂલચંદ લાલચંદ ગણેશભાઈ લહેરચંદ હેમચંદ લાલભાઈ મુલતાનમલ લહેરચંદ ખીમચંદ લાલભાઈ ધુલાજી લલ્લુભાઈ ગિરધરલાલ લક્ષ્મીચંદ ભગવાનદાસ લલ્લુભાઈ મજુરભાઈ લહેરચંદ કેસરીચંદ લહેરચંદ નેમચંદભાઈ લીલાભાઈ ઇન્દુલાલ લાલચંદભાઈ છોટાલાલ લહેરચંદ નેમચંદ વઢવાણ અલાઉ ચુણેલ ઈડર ચુણેલ પારડી પાટણ શિનોર પાળીયા રાધનપુર ચંદાવર માંડલ બુકણા લુણાવા માલસણ કુંડલા માણસા ખોરાણા મોરબી શતાબ્દી યશોગાથા ૨૩૭. Page #287 -------------------------------------------------------------------------- ________________ વાડીલાલ જીવણદાસ વર્ધીલાલ સોજાલાલ વાડીલાલ સાંકળચંદ વર્ધમાનભાઈ સાંકલચંદ વીરચંદ દલીચંદ વિનયચંદ મેરાજભાઈ વખતચંદ ખુશાલદાસ વિનોદચન્દ્ર મૂલચંદ વીરચંદ માનચંદ વસંતલાલ રમણલાલ વાડીલાલ પ્રભુદાસ વિનોદચન્દ્ર રતિલાલ વાડીલાલ વાલચંદભાઈ વિનોદચન્દ્ર ચીમનલાલ વનમાળીદાસ મોહનદાસ વસંતલાલ અમૃતલાલ વેલજી ધનજી વાઘજી વલમચંદ વીરચંદ લક્ષ્મીચંદ વસંતલાલ મફતલાલ વાડીલાલ કાલીદાસ વખતચંદ ભાઈચંદ વાડીલાલ છગનલાલ વસંતલાલ નરોત્તમદાસ વિસનજી ચત્રભુજ વસંતલાલ શાન્તિલાલ વિઠ્ઠલદાસ નાગરદાસ વર્ધીલાલ મણિલાલ વીરચંદ મોજીલાલ વસંતલાલ અમુલખદાસ વસ્તીમલ પુનમચંદ વીરચંદ મફતલાલ વૃદ્ધિલાલ નાથાલાલ વિનોદચંદ્ર જમનાલાલ (વર્ધીલાલ નાથાલાલ કૈયલ | વસંતલાલ મણિલાલ જૂનાડીસા | વિક્રમચંદ ન્યાલચંદ વિનુભાઈ ચીનુભાઈ શિહોર | વાડીલાલ હીરાચંદ ચાણસ્મા વસંતલાલ મફતલાલ રાધનપુર | વાઘજી રામચંદ લીમડી વિનોદચન્દ્ર મનસુખલાલ અમદાવાદ | વીરચંદ અનોપચંદ માંડલ | વિનોદચન્દ્ર બચુલાલ ડભોઈ 1 વસંતલાલ જીવતલાલ ઝીંઝુવાડા | વિનીતભાઈ ભુરાલાલ રાધનપુર | વસ્તુપાલ કમલશી ખરોડ | વસ્તુપાલ બાબુલાલ પાદરા વિનોદચન્દ્ર ભુદરદાસ હથોડા વિપુલકુમાર જયંતિલાલ ભાભર | વર્ધીલાલ જયચંદ સરીયદ વિશાલકુમાર ખુશાલચંદ અસારા | વિનોદચન્દ્ર ઉગરચંદ ભાવનગર વિઠ્ઠલભાઈ છત્રસિંહ સમી વર્ધમાનભાઈ હંસરાજ બામણવા વિજયભાઈ વદેસિંહ ભુટકીયા | વિક્રમભાઈ મુક્તિલાલ શિનોર ! વિપુલભાઈ રજનીકાંત ભાભર | વસંતલાલ રણછોડદાસ જખૌ| વિજયભાઈ મુક્તિલાલ ભાભર | વસંતલાલ રસિકલાલ સવાળા વિકાસભાઈ નેમિચંદજી ભાભર | વિજયકુમાર કાન્તિલાલ સમી | વિક્રમભાઈ હસમુખલાલ પાટણ | વિપુલભાઈ સેવંતિલાલ પીપાડ | વિશાલભાઈ જયંતિલાલ પાલડી] વિપુલભાઈ હરીલાલ રાધનપુર | વિનોદભાઈ રાવસીભાઈ માંડલા | વિમલેશભાઈ નરપતભાઈ સરીયદ | વિજયભાઈ ધીરજલાલ ભાભર આદરીયાણા શીલજ ઉણ કુવાળા વાવ. ઉગામેડી પાટણ થરાદ રાધનપુર ભાભર સમી ચાંદખેડા ભાભર | ભાભર ભીમાસર ડોમ્બીવલી ફતેહગઢ જમ્બા આરખી ઉમેદ ભાભર ભાભર પુના સાંપરા ઉંદરા શિરોડી બેણપ પાટણ લક્ષ્મીપુરા જાલકપુર જામકંડોરણા મોટા માંઢા સમી વઢવાણ ૨૩૮ શતાબ્દી યશોગાથા Page #288 -------------------------------------------------------------------------- ________________ (વિનોદભાઈ બાબુલાલ વિજયભાઈ મનોહરલાલ વિક્રમભાઈ ચંપકલાલ વસંતભાઈ વરધીલાલ વિક્રમભાઈ જયંતિલાલ વિમલભાઈ જિતેન્દ્રભાઈ વિનોદભાઈ મોહનલાલ વિજયભાઈ સેવંતિલાલ વરધીલાલ ચીમનલાલ વિપુલભાઈ નવીનચન્દ્ર વિપુલભાઈ અનોપચંદ વિપુલભાઈ હિંમતલાલ વિજયભાઈ છનાલાલ વિજયભાઈ પ્રવીણભાઈ વિનીતભાઈ વનેચંદ વિનીતભાઈ દામજી વનારસિંહ સોમાભાઈ વિક્રમભાઈ મુક્તિલાલ વિનોદચન્દ્ર ધનસુખલાલ છઠીયારડા સાયલા બાલાશિનોર વડાલી મુજપુર હળવદ વડગામ વેગડવાવ પાલનપુર ધાંગધ્રા ચેરા બોરસદ ડીસા કાલરી હારીજ વઢવાણ વડા આડેસર | શિવલાલ સૌભાગ્યચંદ દેપાલપુર | શિવલાલ તલકશી થરા | શાંતિલાલ વાઘજીભાઈ પાદર | શિવલાલ રેવજીભાઈ હારીજ | શિવજી વેલજીભાઈ મહુવા | શાન્તિલાલ કસ્તુરચંદ ગવલીપર | શાંતિલાલ હિંમતલાલ ભાભર | શાન્તિલાલ કસ્તુરચંદ ભુટકીયા | શાંતિલાલ ભૂખણદાસ ભાભર T શિવલાલ ઝવેરચંદ ભૂજ | શામજી ભાણજી ભાભર | શંકરલાલ નાગરદાસ લુદરા | શાન્તિલાલ નાગરદાસ સમી | શાન્તિલાલ માણેકચંદ રમણિઆ | શાન્તિલાલ ભીખાદાસ પાટણ | શાન્તિલાલ ભુદરભાઈ મોરખણા | શાન્તિલાલ નગીનદાસ ઇન્દ્રાણા | શાન્તિલાલ શિવલાલ નવાશીલા | શાન્તિલાલ ભોગીલાલ શંભુલાલ જગશીભાઈ ઘીણોજ | શાન્તિલાલ દલીચંદ ઉણ | શિવરાજ સરદારમલ ખેરવા | શામજી પોપટલાલ મોટા જામપુર શાંતિલાલ અમથાલાલ | શાન્તિલાલ મનસુખલાલ શીનપુર | શંભુલાલ ભાયચંદ ચુણેલ | શાન્તિલાલ ખોડીદાસ માલેગાંવ | શાન્તિલાલ મોહનલાલ સાયલા શેષમલજી સાંકળચંદજી જામપુર | શિવરાજ સરદારમલજી વઢવાણ | શશીકાંત મોહનલાલ ગોધરા શાંતિલાલ વેણીચંદ કપડવંજ શાન્તિલાલ હાલચંદભાઈ પીપાવા | શાન્તિલાલ મોહનલાલ બોટાદ | શાન્તિલાલ ભુરાભાઈ કોંઢ (શ) કુવાળા ફત્તેહગઢ વડગામ સરણ મનફરા મુલસણ ઉણ લાકડીયા નારગામ લીંચ શિવલાલ લલ્લુભાઈ શિવલાલ હાલચંદ શિવલાલ ભાયચંદભાઈ શિવલાલ નેમચંદ શિવલાલ ખુશાલદાસ શાન્તિલાલ હકમચંદ શંકરલાલ જેચંદભાઈ શાન્તિલાલ ખેમચંદ શિવલાલ ઠાકરશી શિવલાલ આલમચંદ શાન્તિલાલ હરગોવનદાસ શંકરલાલ સોમચંદભાઈ શંકરલાલ ડાહ્યાભાઈ શાન્તિલાલ હરજીવનદાસ શામજીભાઈ હીરાભાઈ હારીજ વડગામ સરણ અમલનેર સવાળા ગરાંબડી વઢવાણ ગાંધીધામ | શતાબ્દી યશોગાથા ૨૩૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ ઈસરવા ભાભર ચાંદખેડા થરા ભાભર સમી ભાભર માંડલ થરા રીકર. વાવ શાન્તિલાલ મોહનલાલ શુકનરાજ અચલાજી શામળદાસ ગિરધરલાલ શશીકાન્ત હાલચંદભાઈ શાન્તિલાલ મગનલાલ શશીકાન્ત રતીલાલ શાન્તિલાલ મણિલાલ શાન્તિલાલ વીરચંદભાઈ શાન્તિલાલ દલીચંદ શૈલેશભાઈ કાન્તિલાલ શાન્તિલાલ દલીચંદ શરદકુમાર મોહનલાલ શેષમલજી પ્રતાપચંદજી શૈલેશકુમાર મફતલાલ શાન્તિલાલ હેમચંદભાઈ શૈલેષકુમાર જશવંતલાલ શાન્તિલાલ ત્રિભોવનદાસ શાન્તિલાલ સુરજીભાઈ શૈલેષભાઈ મનુભાઈ શૈલેષભાઈ સેવંતિલાલ શૈલેષભાઈ કાન્તિલાલ શૈલેષભાઈ શિવલાલ શૈલેષભાઈ નરોત્તમદાસ શૈલેષભાઈ મુક્તિલાલ શશીકાન્ત અમથાલાલ શશીકાન્ત હીરાલાલ શીરીષ કીર્તિલાલ શૈલેષકુમાર મુક્તિલાલ શૈલેષકુમાર હરખચંદ શ્રેયાંસકુમાર નાનાલાલ શ્રીકાંત શાન્તિલાલ શ્રેણિક જશવંતલાલ શ્રેણિક વીરચંદદાસ શ્રીપાલ મુક્તિલાલ શ્રીપાલ શાન્તિલાલ કંડ | શ્રેણિક કીર્તિલાલ શિવગંજ | શ્રીપાલ મુક્તિલાલ છનીયાર | શ્રીપાલ બાબુલાલ ભાભર | શ્રેણિક કીર્તિલાલ માંગરોળ | | શ્રીપાલ ચીનુભાઈ ઝીંઝુવાડા (સ) ઝણોર | સૌભાગ્યચંદ વસ્તીચંદ ભાભર | સેવંતિલાલ હરગોવિંદદાસ માંગરોળ | સિવચંદ દામોદરદાસ ભાભર | સેવંતિલાલ ચંદુલાલ સમલી | સુંદરજી કસલચંદ બોટાદ | સેવંતિલાલ કાન્તિલાલ જૂનાવાડા સાંકળચંદ નિહાલચંદ જૂના ડીસા | સોહનલાલ ખુશાલચંદજી સુખલાલ રવજીભાઈ દાદર સવાઈલાલ કપુરચંદજી હરસડ સુંદરજી જેચંદભાઈ મનફરા સેવંતિલાલ મણિલાલ અમદાવાદ સાંકળચંદ દોલતચંદ કુવાળા સુમંતલાલ મણિલાલ ભાભર સાંકળચંદ છગનલાલ વિડા સવાઈલાલ ત્રિભોવનદાસ ઉણ સુખલાલ ઉજમશીભાઈ નાયકા | સુમતિભાઈ અમૃતલાલ ભાભર | સોમાભાઈ રામજીભાઈ ભાભર | સેવંતિભાઈ મોહનલાલ ભાભર | સોમાભાઈ હાથીભાઈ ભાભર , સેવંતિલાલ પ્રતાપસી ચોબારી | સોમચંદભાઈ ઝવેરચંદ | સુમનલાલ મણિલાલ રાધનપુર | સરૂપચંદ વાલચંદ ભાભર | સૂર્યકાન્ત દામોદરદાસ વાસણા | નેમચંદ છગનલાલ સેવંતિલાલ ચીમનલાલ રૈયા સારાભાઈ જેસિંગલાલ ભાભર ચુણેલ ખુડાલા બોટાદ વઢવાણ કિંથારીયા સૂઈગામ ચુણેલ બોરસદ બોટાદ સણોસરા માંડલ લીંચ સુણાવ કુકરાણા નાર કુવાળા પેથાપુર બોરસદ ખારવાડા માણસા ઉણ ગુમાસણ તેરવાડા અમદાવાદ ૨૪૦ શતાબ્દી યશોગાથા Page #290 -------------------------------------------------------------------------- ________________ સેવંતિલાલ કેશવલાલ સોમચંદ કનુભાઈ સુમતિલાલ ફકીરચંદ સોમચંદ દેવચંદ સૂર્યકાન્ત ઠાકરશી સ્વરૂપચંદ પીતાંબરદાસ ખેરવા ભાભર વટાદરા થરા અમદાવાદ સુરેશકુમાર રતિલાલ સરદારમલ સૂરજમલ સેવંતિલાલ ચીમનલાલ અમદાવાદ કાકેર ભાભર દુગરાસણ સોમચંદ છગનલાલ સોમાલાલ મણિલાલ સેવકલાલ નાથાલાલ ઉણ શંખેશ્વર આડેસર રાધનપુર કોરડા સેવંતિલાલ વીરચંદભાઈ વણોદ | સુરેશચંદ્ર જયંતિલાલ આંગણવાડા | સૌભાગ્યચંદ મોહનલાલ મોભાપાદરા | સુરેશકુમાર લીલાચંદ કુવાળા | સંજયકુમાર સોમચંદભાઈ સવારા | સંજીવકુમાર બાબુભાઈ કુવાળા | સુરેશકુમાર રસિકલાલ ભારૂદા સુરેશકુમાર જમનાલાલ વડા | સુરેશકુમાર મનસુખલાલ ગુમાસણ | સુરેશકુમાર માનચંદભાઈ સરીયદ | સૂર્યકાન્તભાઈ બાબુલાલ બોરસદ | સુનીલકુમાર ચીમનલાલ ઉષ્ણ | સંજયકુમાર સેવંતિલાલ રેવદર | સુનીલકુમાર સુજાનમલ શિરવાડા | સુરેશકુમાર જુગરાજજી મીયાંગાંવ | સુનિલકુમાર બાબુલાલ ચંડીસર | સુરેશકુમાર જમનાદાસ પ્રાંતિજ | સુરેશકુમાર પારસમલજી લક્ષ્મીપુરા | સુરેશકુમાર વીરચંદદાસ ઉષ્ણ | સુરેશકુમાર નથમલજી કુવાળા | સુનિલકુમાર ધનાલાલ ભાભર | સંદીપકુમાર કીર્તિલાલ સોમાલાલ વાડીલાલ સમરતલાલ કેશરીમલ જાવા બેંગ્લોર વેલોડા ભાભર મ સુરેન્દ્રકુમાર ચોથાલાલ સૌભાગ્યચંદ દલસુખભાઈ સુરેશકુમાર અમૃતલાલ સાંકલચંદ ત્રિકમલાલ સુરેશચંદ્ર જેચંદલાલ સોમચંદ અમથાલાલ સુરેશચંદ્ર બાબુલાલ સંપ્રીતલાલ ચુનીલાલ સુરેશકુમાર રસિકલાલ ડુડશી ઝાલમોર બેંગ્લોર ઇન્દોર મહેસાણા સરદારપુરા વીંછીયા | સંજયકુમાર રસિકલાલ | સંજયકુમાર કનૈયાલાલ રૈયા પાટણ સુખલાલ વ્રજલાલ સુમતિલાલ ચંદુલાલ સેવંતિલાલ ખોડીદાસ સોનેથ | સુરેશકુમાર મથુરભાઈ | સુભાષભાઈ રમણલાલ પાટણ ઝાંપા ત્રિકમપુરા ભાભર | સમીર પ્રકાશભાઈ સુરેશચંદ્ર મુન્તિલાલ સૌભાગ્યચંદ ચત્રભૂજ ડભોઈ ખાંડીઓ વઢવાણ | સંપતભાઈ વિઠ્ઠલભાઈ સુમતિલાલ રેવચંદ સેવંતિલાલ જેઠાલાલ ખાપલા | સંદીપકુમાર જયંતિલાલ રાજપુર લોદરા | સમીરકુમાર નટવરલાલ કુવાળા | સંજયકુમાર ફત્તેચંદભાઈ ડીસા પાલીતાણા સુરાલાલ રમણિકલાલ રવેલ સુરેન્દ્રભાઈ ચુનીલાલ સુરેચાર્યન જયંતિલાલ સોમચંદભાઈ ચુનીલાલ છાણી | સંજયકુમાર ભરતભાઈ | સંજયકુમાર અશોકભાઈ મુલખપુરા દેત્રોજ સુભાષભાઈ ધનજીભાઈ | સંજયકુમાર સેવંતિલાલ ઇન્દોર ભાણપુરી સોઢાવડ ધરા સુમતિલાલ લહેરચંદ શતાબ્દી યશોગાથા ૪૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ કડીવણ લીમડી ધંધુકા કોંઢ બેણપ કીડીયાનગર સંઘપુર વળા ઘેટી ભાભર સુણાવ ભાભર આધોઈ ભાભર લીમડી પાલીતાણા કડી કુંવર ખેડા હીરાલાલ માધવજી હરજીવનદાસ મોહનલાલ હેમચંદ પાનાચંદ હરગોવિંદદાસ પ્રેમચંદ હરીચંદ રામજી હઠીસીંગ અમુલખભાઈ હરખચંદ ભૂરાભાઈ હરગોવિંદદાસ સંપ્રીતચંદ હાથીભાઈ નાગરદાસ હરગોવિંદદાસ હેમચંદ હીરાલાલ મલકચંદ હીરાલાલ છગનલાલ હીરાલાલ મલકચંદ હરજીવનદાસ ભાયચંદ હીરાલાલ દેવચંદ હરજીવનદાસ ભાયચંદ હીરાલાલ સુંદરજી હીરાલાલ છગનલાલ હીરાલાલ દલીચંદ હીંમતલાલ જેઠાલાલ હરીલાલ છગનલાલ હીરાચંદ લલ્લુભાઈ હરજીવન બાલચંદ હિંમતલાલ મથુરદાસ હીરાલાલ સુંદરજી હિંમતલાલ લાલચંદ હરજીવનદાસ બાલચંદ હિંમતલાલ જીવરાજ હરજીવનદાસ બાલચંદ હરગોવિંદદાસ હરજીવનદાસ હીરાચંદ વાઘજી હિંમતલાલ પ્રભુદાસ હેમચંદ દલસુખભાઈ હિંમતલાલ કાળીદાસ હીરાચંદ સુરચંદ વઢવાણ હીરાલાલ વીરજી હરખચંદ શિવલાલ ઘોઘા હિરજી વમળશી અમદાવાદ હિંમતલાલ જયચંદ વળા હીરાભાઈ મોહનલાલ હઠીસીંગ ઓધવદાસ વળા હાલચંદ ચુનીલાલ સરીયદ | હાથીભાઈ મથુરભાઈ નારગામ | હીરાભાઈ મણિલાલ સાલડી હંસરાજ સેવચંદ રાધનપુર | હીરાભાઈ હરગોવિંદદાસ હરજીવનદાસ ખુશાલદાસ હંસરાજ હીરજીભાઈ પાલીતાણા હરખચંદ શિવલાલ વઢવાણ હિંમતલાલ વલ્લભદાસ તણસા હઠીચંદ હરીચંદભાઈ ધોરાજી હસમુખલાલ હિંમતલાલ પાલીતાણા | હીરાલાલ ગુલાબચંદ રોહીડા હીંમતલાલ જેઠાલાલ પાલીતાણા હીરાલાલ ગુલાબચંદ વઢવાણ હુકમીચંદ રતનસિંહ હીરાલાલ ફકીરચંદ જૂના સાવરા હસમુખભાઈ ત્રિભોવનદાસ આમ્રોલી હીંમતલાલ દેવચંદ આરવ | હરખચંદ જવાનમલ દેવગણ હીંમતલાલ દેવચંદ પીમાલી હસ્તીમલ બાલચંદ ઝીંઝુવાડા | હિરાલાલ તલકશી પીપાવા હરગોવિંદદાસ રાયચંદ રાધનપુર | હીરાલાલ તલકશી વળા | હરખચંદ જીવતમલ રાજકોટ | હીરાલાલ હેમચંદ ગારીયાધાર ] હીરાલાલ દલીચંદ દલસાણા | હરખચંદ સોમચંદ પાલીતાણા પાલીતાણા રાધનપુર નદોડા ઘેટી પાલીતાણા સુરત ઝીંઝુવાડા રાંદેર શિનોર મધરોલ વડગામ માંગરોળ વડગામ કાથી જામપુર બોટાદ વડગામ પાલનપુર શિહોર દામોદઈ, ૨૪૨ - શતાબ્દી યશોગાથા Page #292 -------------------------------------------------------------------------- ________________ તેરવાડા મહેસાણા સમી મલાડ રવેલ લુદરા હૈયા હરનેશકુમાર દલપતભાઈ હરખચંદ દેવચંદ હરનેશકુમાર દલપતભાઈ હીરાલાલ વાડીલાલ હીતેન્દ્રકુમાર ખીમજીભાઈ હસમુખલાલ ચંદુલાલ હરેશકુમાર અચરતલાલ હીરાલાલ મણિલાલ હસમુખલાલ દલસુખલાલ હુકમચંદ ઝવેરચંદ હીરેનકુમાર જયંતિલાલ હસમુખલાલ મગનલાલ હીંમતલાલ માંગીલાલજી હીંમતલાલ નેમચંદ હરેશકુમાર હસમુખલાલ હસમુખલાલ દલપતલાલ હરેશકુમાર જયંતિલાલ હિંમતલાલ ગણપતલાલ હીરાલાલ નગીનદાસ હિતેશ હસમુખલાલ હીંમતલાલ ગણપતલાલ હર્ષદ બાલચંદદાસ હસમુખલાલ નાથાલાલ હેતલકુમાર ભરતભાઈ હસમુખલાલ પુનમચંદ હિતેશ સુરેશકુમાર હસમુખલાલ દેવચંદ હિમાંશુ મણિલાલ ગોળીયા | હસમુખલાલ ચંદુલાલ વિધિ (કચ્છ) | હિમાંશુ કેશવલાલ ઉંબરી | હીરાલાલ હરગોવિંદદાસ ઉનાવા | હિતેશ શૈલેષભાઈ કીડીયાનગર | હીરાલાલ ચીમનલાલ અંબાલી | હિતેશ નવીનચંદ્ર રૈયા | હસમુખલાલ શીરચંદ ભાભર હિતેશ હસમુખલાલ કિડીયાનગર | હિંમતલાલ ગીરધરલાલ અમલનેર | હિરેન્દ્રકુમાર કિશોરભાઈ દુધઈ | હર્ષદકુમાર હીરાલાલ સાણંદ | હેમંત હીરાલાલ મંદસૌર | હસમુખલાલ બાબુલાલ વાવડી | હિતેન્દ્ર નટવરલાલ રાજકોટ | હિતેશકુમાર ચંદુલાલ સમી | હાર્દિક રતિલાલ મૂલકપુર હિંમતલાલ અમૃતલાલ ઝાંપા | હિંમતલાલ મણિલાલ સિનોર | હેમચંદ નંબકલાલ રવેલ | હસમુખલાલ વીરચંદ કુવાળા | હરેશકુમાર હરીલાલ ખાનપુર | હસમુખલાલ મનુભાઈ કુવાળા | હસમુખલાલ શાન્તિલાલ રાધનપુર | હરેશકુમાર હિંમતલાલ સરીયદ ] હસમુખલાલ રમણિકલાલ ઊંઝા | હિરેનકુમાર જશવંતલાલ માંડલા | હરેશકુમાર જિતેન્દ્રભાઈ ભાલવડ ઉદવાડા મોરબી કંબોઈ શિનોર શબ્દલપુરા સરીયદ ભાવનગર મહેસાણા નેસડા. ફતેહગઢ ભૂજ ડુચકવાડા દાદર હીરાપુર ઉંદરા ભાવનગર ઘચેલી મુંબઈ અમદાવાદ શિતાબ્દી યશોગાથા ૨૪૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા - મહેસાણા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઋણ નિધિની યાદી સુરત પાલનપુર વાવ અમદાવાદ કુવાળા ભાવનગર સુરત સુરત મુંબઈ અમદાવાદ મુંબઈ સુરત મુંબઈ ૧. પં. શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી (ભાભરવાળા) ૨. શ્રી લક્ષ્મીચંદ અનોપચંદ દોશી (સુઈગામવાળા) ૩. શ્રી ખુબચંદ કેશવલાલ પારેખ ૪. શ્રી લહેરચંદ કેશરીચંદ સંઘવી (ભાભરવાળા) ૫. શ્રી રિખવચંદ ડુંગરશીભાઈ લોલાડીયા ૬. શ્રી કપુરચંદ રણછોડદાસ વારૈયા (ત્રાપજવાળા) ૭. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા (સુઈગામવાળા) ૮. શ્રી રસિકલાલ શાંતિલાલ (સુઈગામવાળા) ૯. શ્રી રમણિકલાલ મણિલાલ સંઘવી (ભાભરવાળા) ૧૦. શ્રી રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા) ૧૧. શ્રી વસંતલાલ મફતલાલ દોશી (સમીવાળા) ૧૨. શ્રી માણેકલાલ હરગોવનદાસ સોનેથા (ગરાંબડીવાળા) ૧૩. શ્રી સેવંતીલાલ હરગોવનદાસ રોળીયા (ભાભરવાળા) ૧૪. શ્રી સેવંતીલાલ કેશવલાલ વારૈયા (કોરડાવાળા) ૧૫. શ્રી ચંદ્રકાન્ત સ્વરૂપચંદ સંઘવી ૧૬. શ્રી ચંપકલાલ ચીમનલાલ (ખીમાણાવાળા) ૧૭. શ્રી ચીનુભાઈ ત્રિકમલાલ શાહ (આકોલીવાળા) ૧૮. શ્રી ગુણવંતલાલ મફતલાલ સંઘવી (ભાભરવાળા) ૧૯. શ્રી ધીરેન્દ્રકુમાર રંગજીભાઈ મહેતા (સુઈગામવાળા) ૨૦. શ્રી રતિલાલ છોટાલાલ ઝવેરી (સુરેલવાળા) ૨૧. શ્રી નરેશકુમાર રતિલાલ દોશી (રાધનપુરવાળા) ૨૨. શ્રી સુરેન્દ્રકુમાર ચોથાલાલ શાહ (શિરવાડાવાળા) ર૩. શ્રી દલપતલાલ ચીમનલાલ શાહ (કુકરાણાવાળા) ૨૪. શ્રી જશવંતલાલ સોજાલાલ સંઘવી (ભાભરવાળા) ૨૫. શ્રી હરેશકુમાર રસિકલાલ છોટાલાલ ( ૨, શ્રી પુનમચંદ કેવળચંદ શાહ (આડેસર) અમદાવાદ પાટણ. શીવગંજ પાટણ ચાણસ્મા વિસનગર મુંબઈ મુંબઈ બેંગલોર નવસારી ભાભર પાલનપુર મુંબઈ - SEE ૨૪૪ શતાબ્દી યશોગાથા | Page #294 -------------------------------------------------------------------------- ________________ પાટણ અમદાવાદ જૂના ડીસા બેંગ્લોર બેંગ્લોર કલકત્તા અમદાવાદ મુંબઈ ૨૭. શ્રી રમણિકલાલ ત્રિકમલાલ શાહ (ઝાબડિયાવાળા) ૨૮. શ્રી દિનેશભાઈ કાન્તિલાલ શાહ (નાથપુરાવાળા) ૨૯. શ્રી ભાઈલાલ ઈશ્વરલાલ શાહ (ઇન્દ્રાણાવાળા) ૩૦. શ્રી જિતેન્દ્રકુમાર ચોથાલાલ શાહ (સીરવાડાવાળા) ૩૧. શ્રી સુરેન્દ્રકુમાર જયંતિલાલ શાહ (મુલખપુરાવાળા) ૩૨. શ્રી કાન્તિલાલ ભાઈચંદ મહેતા (ભુટકીયાવાળા) ૩૩. શ્રી સુરેશભાઈ રસિકલાલ શાહ (કાકરવાળા) ૩૪. શ્રી બાબુલાલ રૂપશીભાઈ શાહ (ભાભરવાળા) ૩૫. શ્રી રમેશભાઈ સોમાલાલ શાહ (ઉંદરાવાળા) ૩૬. શ્રી કનૈયાલાલ ફકીરચંદ વલાણી (આંગણવાડાવાળા) ૩૭. શ્રી કેશવલાલ જીતમલ વોરા (નવાડીસા) ૩૮. શ્રી કાન્તિલાલ ઉજમલાલ શાહ (પાલનપુર) ૩૯. શ્રી હરેશભાઈ હરિલાલ ઝોટા (દાદર) ૪૦. શ્રી ચીમનલાલ હીરાચંદ શાહ (પાલીતાણા) ૪૧. શ્રી હસમુખલાલ નાથાલાલ લોલાડીયા (કુવાળાવાળા) ૪૨. શ્રી સેવંતીલાલ પ્રતાપસીભાઈ વોરા (કુવાળાવાળા) ૪૩. શ્રી રજનીકાન્ત પુનમચંદ કોઠારી (ભાભરવાળા) ૪૪. શ્રી પન્નાલાલ હાલચંદ સંઘવી (ભાભરવાળા) ૪૫. શ્રી ચંપકલાલ પ્રાણલાલ મહેતા (ચિત્રોડાવાળા) ૪૬. શ્રી મુક્તિલાલ મણિલાલ કોરડીયા ૪૭. શ્રી મુકેશકુમાર પ્રેમચંદભાઈ શાહ (પાટણવાળા) ૪૮. શ્રી મોતીલાલ ડુંગરશીભાઈ (રાધનપુરવાળા) ૪૯. શ્રી પંકજકુમાર કીર્તિલાલ વડેચા (ઉચોસણવાળા) ૫૦. શ્રી હીરાલાલ મણિલાલ સંઘવી (ભાભરવાળા) ૫૧. શ્રી જયેશકુમાર જીવતલાલ કોઠારી (ભાભરવાળા) પ૨. શ્રી ચીનુકુમાર હીરાલાલ સંઘવી (ભાભરવાળા) ૫૩. શ્રી શાન્તિલાલ વીરચંદ કોઠારી (ભાભરવાળા) ૫૪. શ્રી હરેશભાઈ હરગોવનદાસ લોલાડીયા (કુવાળા) ૫૫. શ્રી સુરેશકુમાર બાબુલાલ રોલીયા (કુવાળા) પાટણ આફ્રિકા સુરત મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ સમી મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ( શતાબ્દી યશોગાથા ૨૪૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાને માનદ સેવા આપનાર મહાનુભાવો - મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા માણસા મહેસાણા અમદાવાદ, અમદાવાદ વેરાવળ ૦૧. દોશી કસ્તુરચંદ વીરચંદ ૦૨. પારી હરિચંદ રવચંદ ૦૩. શાહ સુરચંદ મોતીચંદ ૦૪. પારી છગનલાલ પીતાંબરદાસ ૦૫. પારી ઉત્તમચંદ હરીચંદ ૦૬. પારી મગનલાલ દીપચંદ ૦૭. શેઠ માણેકલાલ ત્રિકમલાલ ૦૮. શેઠ શિવલાલ હરિલાલ સત્યવાદી ૦૯. શેઠ મોહનલાલ લલ્લુભાઈ ૧૦. શેઠ ગોવિદજી ખુશાલચંદ ૧૧. શેઠ સોમચંદ ઉત્તમચંદ ૧૨. ઝવેરી હીરાભાઈ મંછુભાઈ ૧૩. પારી ઉત્તમલાલ ત્રિકમલાલ ૧૪. શાહ કુંવરજી આણંદજી ૧૫. શેઠ રણછોડભાઈ શેષકરણભાઈ ૧૬. શેઠ બકુભાઈ મણિલાલ ૧૭. શેઠ અમૃતલાલ કાલીદાસ ૧૮. શેઠ મૂલચંદભાઈ બુલાખીદાસ ૧૯. શેઠ મંગલદાસ લલ્લુભાઈ ૨૦. શેઠ ચન્દ્રકાન્ત જીવતલાલ ૨૧. શેઠ કેશવલાલ મોતીલાલ માંગરોલ સુરત મહેસાણા ભાવનગર પોરબંદર અમદાવાદ મુંબઈ ખંભાત મુંબઈ મુંબઈ ૨૪૬ શતાબ્દી યશોગાથા WWW.jainelibrary.org Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૨. શાહ જેઠાલાલ ચુનીલાલ ૨૩. ફડીઆ કલ્યાણજી પરસોત્તમ ૨૪. શાહ રાજેન્દ્રભાઈ માણેકલાલ ૨૫. શાહ બાબુલાલ મણિલાલ ૨૬. શાહ નરેન્દ્રકુમાર ગીરધરલાલ ૨૭. દોશી કેસરીચંદ બબલદાસ ૨૮. પરીખ જમનાલાલ ઉત્તમચંદ ૨૯. ગાંધી મફતલાલ ઝવેરચંદ ૩૦. શાહ ખુમચંદ રતનચંદ ૩૧ શાહ કાન્તિલાલ કેશવલાલ ૩૨. શાહ શાન્તિલાલ મણિલાલ ૩૩. મહેતા ભીખાલાલ વેણીચન્દ ૩૪. મણિયાર હરગોવનદાસ જીવરાજ ૩૫. શાહ રતિલાલ નાથાલાલ શેરદલાલ ૩૬. શાહ અમૃતલાલ પીતાંબરદાસ ૩૭. શાહ દેવચંદભાઈ જેઠાલાલ ૩૮. શાહ રતિલાલ જીવણલાલ શતાબ્દી યશોગાથા મુંબઈ અમદાવાદ અમદાવાદ મહેસાણા નવસારી મુંબઈ મહેસાણા અમદાવાદ મુંબઈ પાટણ મહેસાણા સિદ્ધપુર મુંબઈ અમદાવાદ મુંબઈ મુંબઈ વઢવાણશહેર ૨૪૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. ભ. શ્રી ભદ્રસેનસૂરિ મ.સા. પૂ. આ. ભ. કલ્યાણસાગરસૂરિ મ.સા. (સાગરાનંદસૂરિ સમુદાય) પૂ. આ. ભ. શ્રી નરદેવસાગરસૂરિ મ.સા. ઉપદેશદાતા પૂ. ગુરુભગવંતો પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરિ મ.સા. પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરિ મ.સા. પૂ. આ. ભ. શ્રી ચન્દ્રસેનસૂરિ મ.સા. પૂ. આ. ભ. શ્રી યશોભદ્રસૂરિજી મ.સા. ડહેલાવાળા પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિજી મ.સા. (પૂ. ઓંકારસૂરિ સમુદાય) પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિજી મ.સા. (પૂ. ઓંકારસૂરિ સમુદાય) પૂ. આ. ભ. શીલચન્દ્રસૂરિ મ.સા. (પૂ. નેમિસૂરિ સમુદાય) પૂ. આ. ભ. શ્રી અશોકસાગરસૂરિ મ.સા. પૂ. આ. ભ. શ્રી જિનચન્દ્રસૂરિ મ.સા. પૂ. આ. ભ. શ્રી જિનચન્દ્રસાગરસૂરિ મ.સા. પૂ. આ. ભ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિ મ.સા. પૂ. આ. ભ. શ્રી રત્નાકરસૂરિ મ.સા. પૂ. આ. ભ. ભ. શ્રી રત્નસુંદરસૂરિજી મ.સા. પૂ. આ. ભ. શ્રી દેવસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. ભ. કલ્પજયસૂરિ મ.સા. (આ. વિનયચંદ્રસૂરિજી શિષ્ય) પૂ. મુનિ અણમોલરત્ન વિ.મ.સા. પૂ. મુનિ ચન્દ્રસેન વિ.મ.સા.(પૂ. નેમિસૂરિસમુદાય) પૂ. મુનિ સંયમરત્ન વિ.મ.સા. પૂ. મુનિ જયાનંદ વિ.મ.સા. પૂ. મુનિ ચારિત્રભૂષણ વિ.મ.સા. પૂ. મુનિ ચંદ્રકીર્ત્તિવિજય મ.સા. પૂ. મુનિ સંયમસેન વિ.મ.સા. પૂ. યશચન્દ્ર વિ.મ.સા. પૂ. મુનિ શ્રી તત્ત્વ.મ.સા. (પૂ. રામચંદ્રસૂરિ સમુદાય) ૨૪૮ શતાબ્દી યશોગાથા Page #298 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિ શ્રી હિતરત્ન વિ.મ.સા. (રામચંદ્રસૂરિસમુદાય) પૂ. સા. સૂર્યપ્રભાશ્રીજી મ.સા. (પૂ. શાંતિચંદ્ર સૂરિ મ.સા.) પૂ. સા. શ્રી અમિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. પૂ. સા. કુસુમશ્રીજી મ.સા. પૂ. સા. શુભોદયાશ્રીજી મ.સા. (લબ્ધિવિક્રમસૂરિના) પૂ. સા. શ્રી સરસ્વતીશ્રીજી મ.સા. (ડહેલાવાળા) પૂ. સા. નિર્મળાશ્રીજી મ.સા. (પૂ. નીતિસૂરિજી સમુદાય) પૂ. સા. સર્વોદયાશ્રીજી મ.સા. (બાપજી મ.સા.) પૂ. સા. નિર્માશ્રીજી મ.સા. (પૂ. નીતિસૂરિ સમુદાય) પૂ. સા. હેમલત્તાશ્રીજી મ.સા. (પૂ. નેમિસૂરિ) પૂ. સા. કનકપ્રભાશ્રીજી મ.સા. (ડહેલાવાળા) પૂ. સા. શ્રી સરસ્વતીશ્રીજી મ.સા. (ડહેલાવાળા) પૂ. સા. ચારિત્રપૂર્ણાશ્રીજી મ.સા. (ડહેલાવાળા) પૂ. સા. હર્ષપૂર્ણાશ્રીજી મ.સા. (વાગડવાળા) પૂ. સા. અમીવર્ષાશ્રીજી મ.સા. (વાગડવાળા) પૂ. સા. સદ્ગુણાશ્રીજી મ.સા. પૂ. સા. પ્રગુણાશ્રીજી મ.સા. પૂ. સા. મણિપ્રભાશ્રીજી મ.સા. (ત્રિસ્તુતિક ગચ્છ) પૂ. સા. સ્વયંપ્રભાશ્રીજી મ.સા. (પૂ. વલ્લભસૂરિ સમુદાય) પૂ. સા. મહાયશાશ્રીજી મ.સા. (વલ્લભસૂરિ સમુદાય) પૂ. સા. મદનરેખાશ્રીજી મ.સા. (બાપજી મ.સા.) પૂ. સા. જયવંતાશ્રીજી મ.સા. (બાપજી મ.સા.) પૂ. સા. ઇન્દુરેખાશ્રીજી મ.સા. (પૂ.આ. રામચંદ્રસૂરિ સમુદાય) પૂ. સા. લાવણ્યશ્રીજી મ.સા. (પૂ. નીતિસૂરિજી) પૂ. સા. પદ્મલતાશ્રીજી મ.સા. (ડહેલાવાળા) પૂ. સા. શ્રી પદ્મલતાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી ગુણોદયાશ્રીજી પૂ. સા. શ્રી વસંતયશાશ્રીજી પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી પૂ. સા. શ્રી પદ્મલતાશ્રીજી મ.સા. (વલ્લભસૂરિ સમુદાય) તથા અન્ય પૂજય સાધુ સાધ્વી ભગવંતો શતાબ્દી યશોગાથા ૨૪૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ દાન લાવનાર પંડિતવર્યશ્રીઓ તથા શ્રુતપ્રેમી ભાગ્યવાનોની યાદી નવસારી નવસારી નવસારી સુરત ડભોઈ મહેસાણા પાટણ ચાણસ્મા થરા રાધનપુર ધાનેરા શ્રી છબીલદાસ કે. સંઘવી શ્રી વસંતલાલ એમ. દોશી શ્રી રસિકલાલ એસ. મહેતા શ્રી માણેકલાલ એચ. સોનેથા શ્રી પુનમચંદ કે. શાહ શ્રી રમણિકલાલ મણિલાલ શ્રી ચીમનલાલ હીરાચંદ શ્રી ચંપકલાલ પી. શાહ શ્રી હરેશભાઈ હરીલાલ ઝોટા શ્રી કાન્તિલાલ ભુદરદાસ શ્રી લહેરચંદ કેસરીચંદ અધ્યાપક રતિલાલ ચીમનલાલ શ્રી ભાવેશભાઈ રવીન્દ્રભાઈ શ્રી પ્રવીણભાઈ ભોગીલાલ શ્રી દિનેશભાઈ કાન્તિલાલ શ્રી વિનોદભાઈ મૂલચંદભાઈ શ્રી દિલીપભાઈ જેઠાલાલ શ્રી હરેશભાઈ ચુનીલાલ શ્રી રવીન્દ્રભાઈ હીરાલાલ શ્રી સુરેશભાઈ રસિકલાલ સધાણી જયંતિલાલ પ્રતાપશીભાઈ શ્રી રમેશભાઈ વીરચંદ સુરત | શ્રી હસમુખભાઈ વીરચંદ મુંબઈ શ્રી કનુભાઈ ફોજાલાલ સુરત શ્રી જીતુભાઈ એમ. દોશી સુરત | શ્રી સેવંતિલાલ મણિલાલ દોશી મુંબઈ શ્રી રમેશભાઈ વાડીલાલ મુંબઈ શ્રી વસંતલાલ એન. શાહ મુંબઈ, શ્રી રમેશભાઈ સોમાલાલ મુંબઈ શ્રી ગુણવંતભાઈ એમ. સંઘવી મુંબઈશ્રી પ્રવીણભાઈ બાલચંદ સુરત | શ્રી અરવિંદભાઈ સરૂપચંદ અમદાવાદ | શ્રી દલપતભાઈ બી. દોશી અમદાવાદ | શ્રી કાન્તિલાલ નગીનદાસ શાહ અમદાવાદ | શ્રી કુંવરજીભાઈ મૂલચંદ દોશી અમદાવાદ | શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ અમદાવાદ શ્રી સુરેશકુમાર જયંતિલાલ અમદાવાદ | શ્રી રજનીકાન્ત રસિકલાલ અમદાવાદ શ્રી વિક્રમભાઈ મુક્તિલાલ અમદાવાદ શ્રી અશ્વિનભાઈ નટવરલાલ અમદાવાદ | | શ્રી રાજેન્દ્રભાઈ ચંદુલાલ અમદાવાદ | શ્રી અરવિંદ જયંતિલાલ સુરત | શ્રી અરવિંદભાઈ ચંદુલાલ નવસારી શ્રી અશોકભાઈ ડાહ્યાલાલ મદ્રાસ મદ્રાસ બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર નીપાણી ભીવંડી ૨૫૦ શતાબ્દી યશોગાથા | Page #300 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ) શ્રી ચંદ્રકાન્તભાઈ એસ. સંઘવી પાટણ શ્રી લલિતભાઈ સોમાલાલ શ્રી ચીનુભાઈ બચુલાલ શ્રી કનૈયાલાલ હીરાલાલ શ્રી કાન્તિલાલ પ્રેમચંદ શ્રી અરવિંદભાઈ સી. શાહ શ્રી અરવિંદભાઈ કાન્તિલાલ શ્રી સેવંતીલાલ પી. વોરા શ્રી કાન્તિલાલ ભાયચંદ શ્રી જગશીભાઈ લખધીરભાઈ બેલગામ શ્રી પ્રકાશચંદ્ર જયંતિલાલ મહેસાણા સોલાપુર શ્રી દલપતભાઈ સી. શાહ નવસારી કરાડ શ્રી દલસુખભાઈ એફ. શેઠ ડીસા હુબલી | શ્રી પ્રવીણભાઈ જમનાદાસ સંઘવી ભાભર ઈચલકરંજી| શ્રી જયંતિલાલ ચુનીલાલ વડોદરા મુંબઈ શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સુરત કલકત્તા | શ્રી મુક્તિલાલ મણિલાલ કોરડિયા મુંબઈ મુંબઈ, શ્રી પ્રફુલ્લકુમાર નાનાલાલ અમદાવાદ બેંગ્લોર | શ્રી જશવંતલાલ ફોજાલાલ સંઘવી ભાભર મદ્રાસ શ્રી સેવંતીલાલ હરગોવિંદદાસ રોલિયા ભાયંદર ખંભાત | શ્રી કનૈયાલાલ એફ વાલાણી આફ્રિકા જૂના ડીસા | શ્રી રજનીકાન્ત પ્રતાપશીભાઈ વોરા પાટણ પાટણ | શ્રી પરેશભાઈ ડાહ્યાભાઈ સુરત પાટણ | શ્રી નવીનભાઈ ચીમનલાલ વિસનગર શ્રી દિનેશભાઈ વાઘજીભાઈ મહેસાણા | શ્રી અજીતભાઈ મનહરલાલ મુલુન્ડ મહેસાણા | શ્રી અનિલભાઈ નટવરલાલ શાહ મુંબઈ શ્રી રજનીકાન્ત કીર્તિલાલ દોશી મુંબઈ મહેસાણા | શ્રી વિમલેશ નરપતલાલ ઝવેરી મુંબઈ રાપર | શ્રી રાજેશકુમાર શંકરલાલ શાહ મુંબઈ પાલિતાણા | શ્રી રમેશભાઈ ભોગીલાલ શાહ મુંબઈ શ્રી જિતેન્દ્રભાઈ ચોથાલાલ શ્રી મોહનલાલ ડી. કોઠારી શ્રી રાજુભાઈ એસ. સંઘવી શ્રી ભાઈલાલ ઈશ્વરલાલ શ્રી રમણિકલાલ ત્રિકમલાલ શ્રી ચીનુભાઈ ત્રિકમલાલ શ્રી ધીરેન્દ્ર આર. મહેતા શ્રી નીતિન જે. શાહ શ્રી વિજય પી. શાહ શ્રી મોતીલાલ ડુંગરશી શ્રી નવીનભાઈ બાલચંદ શ્રી કાન્તિલાલ રાજપાલ શ્રી સોમચંદ ડી. શાહ ડીસા મુંબઈ A સમી | શતાબ્દી યશોગાથા ૨૫૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસમુદ્ધારક ૧ શેઠ શ્રી અભેચંદ ગુલાબચંદ પરિવાર ૨ શેઠ શ્રી મણિલાલ વનમાળીદાસ તથા શ્રીમતી સૌભાગ્યવતી શેઠ સાવરકુંડલાવાળા કલકત્તા ૩ શ્રી માણિભદ્રવીર તથા શ્રી ભોમીયાજી મહારાજ જૈન જ્ઞાનભંડાર કલકત્તા ૪ પં. શ્રી ભુરાલાલ ભુખણદાસ સધાણી પરિવાર સુરત, ૫ શ્રીમતી માધુરીબેન જગદીશભાઈ શેઠ (એટલાન્ટા U.S.A) મદ્રાસ ૬ શ્રી રસિકલાલ ગિરધરલાલ શાહ (ભાવનગરવાળા) ૭ શ્રી ભવાનીપુર મૂ.પૂ. જૈન શ્વે. સંઘ કલકત્તા ૮ શ્રી ખુમચંદ રતનચંદ શાહ પરિવાર મંડાર ૯ શ્રી ગિરીશભાઈ ઉત્તમચંદ પેથાણી પરિવાર ૧૦ શ્રી રતનચંદ પ્રેમચંદભાઈ ઝવેરી મુંબઈ ૧૧ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ અમદાવાદ મુંબઈ મુંબઈ મુખ્ય શ્રુતસહાયક મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ૧ શ્રી રતિલાલ જેઠાલાલ ઝવેરચંદ સલોત પરિવાર ૨ શ્રી ચોપાટી જૈન સંઘ ૩ શ્રી બાબુલાલ રતિલાલ ભણશાલી ૪ શ્રી કાન્તિલાલ વરધીલાલ દોશી (રાધનપુરવાળા) ૫ શ્રી શાન્તિલાલ બાલુભાઈ ઝવેરી ૬ શ્રી કે.પી. સંઘવી ૭ શ્રી કાન્તિલાલ લલ્લુભાઈ ૮ શ્રી રજનીભાઈ મોહનલાલ(દવડી) ઝવેરી ૯ શ્રી મણીલાલ લલુભાઈ પરિવાર ૧૦ શ્રી દીપચંદભાઈ મોતીચંદભાઈ (તાસવાળા) ૧૧ શાહ કે. એમ. ગાદીયા એન્ડ સન્સ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ બેંગ્લોર ૨૫૨ શતાબ્દી યશોગાથા Page #302 -------------------------------------------------------------------------- ________________ મદ્રાસ મદ્રાસ ૧૨ સંઘવી કાન્તિલાલ ચુનીલાલ દોશી પરિવાર ૧૩ શ્રીમતી શાન્તિભાઈ પુખરાજજી સોનગરા પરિવાર (નીવાન્ટિવાળા) ૧૪ શ્રીમતી કંચનબેન સોહનરાજજી તથા પ્રકાશચંદ્રજી ઉત્તમચંદજી પ્રવીણકુમારજી કોચર (ખીચન) ૧૫ કંવરલાલ બેદ ચેરિટેબલ મદ્રાસ મદ્રાસ હૃતોપાસક કલ્પેશ કાન્તિલાલ સવેરા ટ્રસ્ટ મદ્રાસ શ્રુતભક્ત મુંબઈ મુંબઈ મુંબઈ ૧ શ્રી રજનીભાઈ સારાભાઈ ૨ શ્રી કુમારી શીતલબેન અનીલભાઈ શાહ ૩ શ્રી વિજયભાઈ મોતીચંદ ૪ શ્રી મંગળાબેન માણેકચંદ મોતીચંદ ઝવેરી ૫ શ્રી મગનલાલ સ્વરૂપચંદ (ખંભાતવાળા) ૬ શ્રીમતી ભીખીબેન બાબુલાલ ટોપીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ ૭ શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર સંઘ ૮ શ્રી એસ. કપુરચંદ એન્ડ સન્સ ૯ શ્રી ઘેવરચંદજી સુરાણા ૧૦ શ્રી મહેન્દ્રભાઈ નગીનદાસ જોગાણી (ખીંમતવાળા) ૧૧ શ્રી લીલાબેન ચીનુભાઈ ૧૨ શ્રી ચીનુભાઈ શાન્તિલાલ ૧૩ શ્રી હકમચંદ મંછાચંદ જૈન બોર્ડિંગ વિદ્યોત્તેજક મંડળ ૧૪ શ્રી સોમચંદ મોનજી મહેતા પરિવાર કચ્છ (મોટા-આંગીયા) ૧૫ શ્રી મધુશીવ ચેરીટેબલ ટ્રસ્ટ ૧ શ્રી નવીનચન્દ્ર કેશવલાલ બુલાખીદાસ ખંભાતવાળા luzeelliiliad UU મુંબઈ મુંબઈ મુંબઈ બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર મદ્રાસ અમદાવાદ અમદાવાદ ચાસ મુંબઈ - - -- -- ------ શતાબ્દી યશોગાથા ૨૫ - - - - Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રુતપ્રોત્સાહક ૧ શાહ પુનમચંદ વિઠ્ઠલદાસ (વલ્લભીપુર) ૨ શાહ કપુરચંદ હન્નાજી (પૂરણ) ૩ શાહ માંગીલાલજી ફુલચંદજી (લાપોદ) ૪ શાહ જયંતિલાલજી જેઠમલજી (ખિવાન્દી) ૫ શાહ સરદારમલજી સૂરજમલજી (બાંકલી) ૬ શાહ ભવરલાલજી હસ્તિમલજી (સાદડી) ૭ શાહ કૃષ્ણા સિલ્ક એન્ડ સારીઝ (વાવ) ૮ શાહ સરદારમલજી જુહારમલજી (બિસલપુર) ૯ શાહ દીપચંદજી ચંદનમલજી (ગોળ-ઉમેદાબાદ) ૧૦ શાહ જીતમલજી પારસમલજી (માંડવલા) ૧૧ શાહ માંગીલાલ એન્ડ કું. (ગોળ-ઉમેદાબાદ) ૧૨ શાહ જે. રાયચંદજી (દયાલપુરા) ૧૩ શાહ સાકરીયા સિલ્ક કેન્દ્ર (તવાવ) ૧૪ શાહ છગનલાલજી તલાજી (માંડવલા) ૧૫ શાહ જશરાજજી શાન્તિલાલજી (પાલી) ૧૬ શાહ ઉમેદમલજી કસ્તુરચંદજી (ખિવાન્દી) ૧૭ શાહ મેન્સ એવન્યુ બાય મિલન (ધાણસા) ૧૮ શ્રી માન્યવર ૧૯ શાહ સંપતરાજજી ગાદીયા (આહીર) ૨૦ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ (સિકાન્દ્રાબાદ) ૨૧ શ્રી યુ. સી. ભંડારી ૨૨ ભેદા ખાયશી ઠાકરશી જૈન પાઠશાળા ૨૩ શ્રી પી. એચ. શાહ(શ્રીમતી લલિતાબેન પુખરાજજી) (મોકલસર) ૨૪ શ્રી જૈન છે.મૂ.પૂ. સંઘ (ગાંધીનગર) ૨૫ શ્રી એ.આર. બ્રધર્સ ૨૬ શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન ધાર્મિક પાઠશાળા ૨૭ શ્રી ભંવરલાલજી જૈન ૨૮ શ્રી સુગાલચંદજી સંઘવી પરિવાર ૨૯ શ્રી નવલમલજી મગનલાલજી પુખરાજજી રાઠોડ ૩૦ શ્રી પુનમચંદ કિશનલાલજી બેતાલા ટ્રસ્ટ બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર, બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ ૨૫૪ શતાબ્દી યશોગાથા ! Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રીમતી પ્રેમાબેન મદનલાલ છલાણી તથા રાજેન્દ્રભાઈ વૈદ્ય ૩૨ શ્રી બાબુલાલ મનરૂપજી રાઠોડ પરિવાર ૩૩ શ્રી સરદારમલજી છોગાલાલજી પરિવાર ૩૪ શ્રી એસ. દેવરાજજી જૈન કાઠેર પરિવાર (ઘાણેરાવવાળા) ૩૫ શ્રી ચંદ્રકાન્ત મગનલાલ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ ૩૬ શ્રી દરિયા મહાલ જૈન પાઠશાળાની બહેનો ૩૭ શ્રી અશોકકુમાર વનેચંદ સંઘવી ૩૮ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન સંઘ (ગોરેગાંવ) ૩૯ શ્રી રતનચંદ દીપચંદ ઝવેરી ૪૦ શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોક્સી ૪૨ શ્રી રતિલાલ છોટાલાલ ઝવેરી (ભૂતપૂર્વ વિદ્યાર્થી) ૪૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી (દોલતનગર) (બોરીવલી) ૪૪ શ્રી નારંગીબેન રતિલાલ ૪૫ શ્રી સાધર્મિક સદ્ગૃહસ્થ શ્રુતશુભેચ્છક ૧ શ્રી રમેશકુમાર છગનલાલજી ૨ શ્રીમતી રંજનબાળા પ્રમોદલાલ શેઠ (વાંકાનેરવાળા) ૩ શ્રીમતી મથરાબાઈ ગેનમલજી (માંડવલાવાળા) ૪ મેસર્સ રાજેન્દ્ર એન્ટરપ્રાઇસસ ૫ શ્રીમતી હલાસીબાઈ ગણેશમલજી (પોસાલીયા) ૬ શ્રી જયાનંદભાઈ ચીમનલાલ કોઠારી (પાલનપુર) ૭ શ્રી રમેશભાઈ કપુરચંદજી સુવરીયા પરિવાર ૮ શ્રી રતનચંદજી કપુરચંદજી પરિવાર ૯ શ્રી જીવણચંદજી સજ્જનચંદજી સમદડીયા પરિવાર ૧૦ મેસર્સ નાકોડા ટેક્ષટાઇલ્સ ૧૧ શ્રી સિંધી ઝવેરચંદજી જેઠાજી પરિવાર ૧૨ શ્રી ભંવરલાલજી બાફના શિરોહીવાલા બાફના બ્રધર્સ ૧૩ શ્રી ટેકચંદજી ઝવેરચંદજી તાતેડ (પાડીવવાળા) ૧૪ શ્રીમતી કુસુમબેન રસિકલાલ ધુડાલાલ પાનસો વોરા (ધાનેરાવાળા) ૧૫ શ્રીમતી સુંદરબાઈ ઓટમલજી (કેશવણા) શતાબ્દી યશોગાથા મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ અમદાવાદ અમદાવાદ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ ૨૫૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સ્વ.ડૉ. રિખવદાસજી જવાનમલજી તથા શ્રી છોગાલાલજી જવાનમલજી (સુમેરપુરવાળા) ૧૭ શ્રી ઓટમલજી રામજી (શિવગંજવાળા) ૧૮ શ્રી સુનિલભાઈ આર. મહેતા ૧૯ શ્રીમતી અનિલાબેન કેશવલાલ જોગાણી પરિવાર (ખીંમતવાળા) ૨૦ શ્રી દિનેશભાઈ ૨વજીભાઈ મહેતા (કચ્છ) (ભુવડવાળા) ૨૧ શ્રીમતી કમલાબાઈ શાન્તિલાલજી મનોરમલજી નાહર ૨૨ સંઘવી મુલતાનમલજી નેમીચંદજી છાજેડ ૨૩ શ્રીમતી પાનાદેવી છગનલાલજી મુણોત (રમણીયા) ૨૪ શ્રી કેશવલાલ પુરૂષોત્તમદાસ ભાઈચંદભાઈ શાહ (ગઢ-પાલનપુર) ૨૫ મેસર્સ ભણશાલી કેમીકલ્સ ૨૬ શ્રીમતી મોહનદેવી સમરથમલજી રાંકા ચેરીટેબલ ટ્રસ્ટ ૨૭ શ્રી વસ્તીમલજી ઇન્દ્રમલજી મોદી પરિવાર (નિમ્બલાના) ૨૮ શ્રીમતી ગીસીબાઈ જીવરાજજી (ખિવાન્દી) ૨૯ મેસર્સ જૈન મેટલ રોલીંગ મિલ્સ ૩૦ સંઘવી ભુદરમલજી તેજાજી (શિવગંજ) ૩૧ શ્રી વાડીલાલ નાનાલાલ શાહ(કચ્છ-ભૂજ) ૩૨ શ્રી નંદલાલ વાડીલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ૩૩ મેસર્સ કોચર ટેક્ષટાઇલ્સ ૩૪ મેસર્સ સંઘવી ટ્રેડર્સ ૩૫ શ્રીમતી ઢેલીબાઈ રિખવચંદજી મુણોત (રમણીયા) ૩૬ શ્રી છગનરાજજી ભંવરલાલજી (ધાનસાવાળા) ૩૭ શ્રી અમરચંદજી બેતાલા ટ્રસ્ટ ૩૮ શ્રીમતી રમીલાબેન રસિકલાલ ઝવેરી ૩૯ શ્રી સાયરચંદજી ગૌતમચંદજી નાહર ૪૦ શ્રી કુંવરજીભાઈ દોશી (સભ્યજ્ઞાન પ્રોત્સાહન ફંડ) ૪૧ શાહ હુકમીચંદજી મેઘાજી પરિવાર ૪૨ શ્રીમતી જસીબેન કાન્તિલાલ મહેતા પરિવાર ૪૩ શ્રીમતી રંભાબેન કુંવરજીભાઈ દોશી ૪૪ શ્રીમતી લીલાબેન મફતલાલ મહેતા પરિવાર (જૂના ડીસા) ૪૫ શ્રી શિરીષભાઈ કાન્તિલાલ મહેતા ૪૬ શ્રી જવાહરમલજી રમેશકુમારજી ખટોડ પરિવાર ૪૭ શ્રી મેસર્સ મહાવીર ઇન્ડસ્ટ્રીઝ ૧૫૬ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ શતાબ્દી યશોગાથા Page #306 -------------------------------------------------------------------------- ________________ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ ૪૮ મેસર્સ આર ડી. મેટલ્સ (તવાવવાળા) ૪૯ શ્રી રૂપચંદજી ચંપાલાલજી સુરાણા જૈન ચેરીટેબલ ટ્રસ્ટ ૫૦ સંઘવી બાબુલાલજી અચલાજી ૫૧ શ્રીમતી સુંદરબાઈ ભુરમલજી (તવાવવાળા) પર શ્રી જેઠમલજી પુનમચંદજી બાલી પરિવાર ૫૩ શ્રી ધરમીચંદજી છગાજી (મરૂડી). ૫૪ શ્રી રિખવચંદજી ખુમાજી (તવાવવાળા) ૫૫ મેસર્સ એસ.કે. એન્ટરપ્રાઈઝીસ (તવાવવાળા) ૫૬ સંઘવી ગેનમલજી ભભૂતમલજી પરિવાર (જાવાલ) ૫૭ શ્રીમતી નારંગીબેન રામલાલજી સીંઘવી ૫૮ મેસર્સ એમ.સી. દલાલ પરિવાર (પાટણવાળા) ૫૯ મેસર્સ જે.કે. મેટલ્સ (તવાવવાળા) ૬૦ મેસર્સ શાન્તિ સ્ટીલ સેન્ટર (ચામુડરી) ૬૧ શ્રીમતી મણિબેન ચીમનલાલ કોઠારી પરિવાર ૬૨ શાહ રિખવદાસજી હોસાઇ પરિવાર ૬૩ શાહ શંકરજી પૃથ્વીરાજજી કવાડ (પાદરાજસ્થાન) ૬૪ શ્રી શાન્તિલાલ નગીનદાસ શાહ પરિવાર ૬૫ શાહ ભુરમલજી ચુનીલાલજી દોશી પરિવાર (વડગામવાળા) ૬૬ શ્રીમતી કમલાબેન હીરાચંદજી ગુલેચા (ફલોદી) ૬૭ શાહ ચંદનમલજી નેમીચંદજી નાગોરી ૬૮ શ્રીમતી યુકિબાઈ ધરમીચંદજી ખટોડ પરિવાર ૬૯ મેસર્સ કુન્દન કેબ. કુન્દન ગ્રુપ ૭૦ શ્રીમતી ઉર્મિલાબેન કાન્તિલાલ શેઠ પરિવાર ૭૧ શ્રી આરાધના જૂથ ઍસોસિયેશન ૭૨ શ્રી ગેનમલજી ચુનીલાલજી મરડીયા (મંડારવાળા) ૭૩ શ્રી પ્રકાશરાજજી પૂનમચંદજી (શિવગંજ-રાજસ્થાન) ૭૪ શ્રી દલીચંદજી જીતમલજી મુણોત પરિવાર (રમણીયા) ૭૫ શ્રીમતી રતનબાઈ પોપટલાલ મહેતા ૭૬ શ્રીમતી પાર્વતીબાઈ મદનલાલજી ખીયા ૭૭ શ્રી મદનચંદજી હતિમલજી પવનકુમાર ૭૮ શ્રી સંજયકુમાર બેંગાણી પરિવાર ૭૯ શાહ પુખરાજજી હિન્દ સિલ્ક એન્ડ સારીજ (ભરૂડી) ૮૦ શાહ દુદખલજી એન્ડ બ્રધર્સ (સુરત) મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ બેંગ્લોર બેંગ્લોર શતાબ્દી યશોગાથા ૨૫૭. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૮૧ શાહ તગરાજજી હીરાણી (રેવતડા) ૮૨ શાહ ભંવરલાલજી સરતાનમલજી (બાલર) ૮૩ શાહ સાગરમલજી ચંદુલાલજી (બાંકલી) ૮૪ શ્રીમતી અમૃતીબેન કુંદનમલજી (શિવગંજ) ૮૫ શ્રીમતી શાન્તિબેન છગનરાજજી (શિવંગજ) ૮૬ શાહ હજારીમલજી ગજાજી (ધાનશા) ૮૭ શાહ મોહનલાલજી વક્તાવરમલજી (આહીર) ૮૮ શાહ કેવલચંદજી જીવરાજજી (બાંતા) ૮૯ શાહ દેવીચંદજી ટોકરશી (પંચેરી) ૯૦ શાહ બાગમલજી મુકનચંદજી (લાપોદ) ૯૧ શાહ કાનમલજી થાનાજી (સરત) ૯૨ શાહ માણેક ટ્રેડીંગ કંપની (ખીવાણા) ૯૩ શાહ જીતમલજી દેવીચંદજી (આલાસણ) ૯૪ શાહ તેજપાલજી પુખરાજજી (સાદડી). ૯૫ શાહ એમ. વી. ગાદીયા (લાપોદ) ૯૬ શાહ પુખરાજજી જુહારમલજી (ગુડાએંદાલા) ૯૭ શાહ પારસમલજી સરેમલજી (રેવતડા) ૯૮ શાહ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીજ સપ્લાયર્સ (આહીર) ૯૯ શાહ અંબિકા એલ્યુમિનિયમ્સ (આહીર) ૧૦૦ શાહ સાંકલચંદજી મન્નાજી (ભીનમાલ) ૧૦૧ શ્રીમતી શકુંતલાબેન રતનલાલજી (સતારા) ૧૦૨ શાહ નેમિચંદજી મહિયાલ લુકડ (યહલંકા) ૧૦૩ શાહ પ્રકાશચન્દ્ર નવીનકુમાર (આહીર). ૧૦૪ શાહ પુખરાજજી C/o મહાવીર ગ્લાસ હાઉસ (આહીર) ૧૦૫ શાહ રિખવચંદજી C/o લક્ષ્મી ટ્રેડીંગ કંપની ૧૦૬ શ્રીમતી રંભાબેન શેષમલજી (ફેંગણી). ૧૦૭ શાહ ભંવરલાલજી (બીલાવાસ) ૧૦૮ સિંઘવી મીઠાલાલજી નવરતનમલજી (ચેલાવાસ) ૧૦૯ સંઘવી ભારતમલજી ભગાજી (રવતડા). ૧૧૦ શ્રીમતી વિમળાબેન દલપતલાલ (જૂના ડીસા) ૧૧૧ શ્રીમતી પવનબેન છગનલાલજી (પોમાવા) ૧૧૨ શાહ હરીચંદ પ્રેમચંદ C/o હંસા પીક્સર્સ ૧૧૩ શાહ ચંપકલાલ કુંવરજીભાઈ બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર ૨૫૮ શતાબ્દી યશોગાથા | Page #308 -------------------------------------------------------------------------- ________________ બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર ૧૧૪ શાહ ટેકચંદજી ધર્મીચંદજી C/o હિતેશ એન્ડ કું. (અનાદરા) ૧૧૫ શા હીરાચંદજી ફુલચંદજી (સરત) ૧૧૬ શ્રી રાજેન્દ્ર હોઝીયરી (ધાણસા) ૧૧૭ સમા જરી ટ્રેડર્સ (ગુડા-એંદલા) ૧૧૮ શ્રી ગણપતિ ટેક્ષટાઈલ્સ (સવાડી) ૧૧૯ શાહ મોહનલાલજી રિખવચંદજી (કોસેલાવ) ૧૨૦ શાહ હીરાચંદજી બાબુલાલ ૧૨૧ શાહ વક્તાવરમલજી સુરેશકુમાર (વાલોલ) ૧૨૨ શાહ મિશ્રીમલજી એન્ડ સન્સ (ગોલ ઉમેદાબાદ) ૧૨૩ શાહ મિશ્રીમલજી ઈન્દરમલજી (ગોલ ઉમેદાબાદ) ૧૨૪ શાહ વસ્તીમલજી પ્રકાશચંદજી (ચેલાવાસ) ૧૨૫ શાહ મીઠાલાલ દલીચંદજી (ડાયલોના) ૧૨૬ શાહ ખુમાજી હિંમતમલજી (તવરી) ૧૨૭ શ્રી બેંગ્લોર સાડી ઉદ્યોગ (તવાવ) ૧૨૮ શાહ પ્રકાશચંદજી ભુરમલજી (આઇપુરા) ૧૨૯ શાહ ભુરમલજી તલશાજી (તખતગઢ) ૧૩૦ શાહ ભુરમલજી C/o દિનેશ સાડી કેન્દ્ર (વાવ) ૧૩૧ શાહ પ્રેમચંદજી C/o શાન્તલા રિબન (જોધપુર) ૧૩૨ શાહ કુંદનમલજી ગાદિયા C/o જે-જેમકુમાર એન્ડ કંપની (આહીર) ૧૩૩ શાહ મિશ્રિમલજી બબુતમલજી (આહીર) ૧૨૪ શાહ માનમલજી રાજાજી (ગોદણ) ૧૩પ શાહ અરૂણ સિલ્ક (સાદડી) ૧૩૬ શાહ શંકરલાલજી C/o મમતા સાડી કેન્દ્ર (વાવ) ૧૩૭ શાહ માણિક સેલ્સ કોર્પોરેશન (ગઢ સિવાણા) ૧૩૮ શાહ એમ. શાંતિલાલજી (થાંવલા) ૧૩૯ શાહ અરૂણ ઇલેક્ટ્રિકલ્સ રુણ) ૧૪૦ શાહ ઉત્તમચંદજી મિશ્રિમલજી શ્રીશ્રીમાલ (મારવાડ જંક્શન). ૧૪૧ શાહ મિશ્રિમલજી રિખવચંદજી (કોસેલાવ) ૧૪૨ શાહ હિરા ટેક્ષટાઇલ્સ (વરી) ૧૪૩ શાહ રજનીકાન્ત એન્ડ કંપની (રાજપરા) ૧૪૪ શાહ મહાવીર ટ્રેડર્સ (સુરા) ૧૪૫ શાહ મહેન્દ્રકુમાર કુંદનમલજી (લાપોદ) ૧૪૬ શ્રી બેંગ્લોર હોઝીયરી બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર શતાબ્દી યશોગાથા ૨૫૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ શાહ હરખચંદજી હિરાચંદજી (આલાસણ) ૧૪૮ શ્રી વુલન હાઉસ (આઇપુરા) ૧૪૯ શાહ મદનલાલ મોતીલાલજી (લાપોદ) ૧૫૦ શાહ એસ. દેવરાજજી (ઘાણેરાવ) ૧૫૧ શાહ મગનાજી મિશ્રિમલજી (આલાસણ) ૧૫૨ શ્રીમતી સુંદરબેન ઘેવરચંદજી (માંડવલા) ૧૫૩ પ્રવેશ ધ બેસ્ટ (સુરત) ૧૫૪ શાહ વરદીચંદજી પ્રેમરાજજી (આઉવા) ૧૫૫ શાહ ગજાનન ડીપો (સુરત) ૧૫૬ શાહ અમીચંદજી ગોબીરામજી C/o સોલંકી બ્રધર્સ (ગઢસિવાણા) ૧૫૭ શાહ સુગાલચંદજી વિમલચંદજી (યહલંકા) ૧૫૮ શાહ ખીમરાજજી જયંતિલાલ (આઉવા) ૧૫૯ શ્રીમતી શાન્તાબેન દીપચંદજી (લાપોદ) ૧૬૦ શાન્તિલાલ એન્ડ બ્રધર્સ (પોસીન્દ્રા) ૧૬૧ શાહ દેવીચંદજી મિશ્રિમલજી (ભેટા) ૧૬૨ શાહ પારસમલ ભણશાલી (ગઢસિવાણા) ૧૬૩ શાહ પુખરાજજી જવાનમલજી કોઠારી (બાંકલી) ૧૬૪ શાહ મોર્ડન કટપીસ સેન્ટર (રેવતડા) ૧૬૫ શાહ શંકરલાલજી મેઘરાજજી (આહોર) ૧૬૬ શ્રીમતી સુભદ્રાબેન જયંતીલાલ (પાલનપુર) ૧૬૭ શાહ ધર્મીચંદજી જ્ઞાનચંદજી ૧૬૮ શ્રી મૈસુર ટ્યુબ સપ્લાયર્સ (આહા૨) ૧૬૯ પારેખ રતનશી કલ્યાણજી ૧૭૦ શાહ મદનલાલ લક્ષ્મીચંદજી (પિરગલ) ૧૭૧ સૂરજબેન મંગલચંદજી (કેન્ટ પીપલીયા) ૧૭૧ બાફના ટેક્ષટાઇલ્સ ૧૭૨ મહેન્દ્ર ટેક્ષટાઇલ્સ (ચેલાવાસ) ૧૭૩ મહાલક્ષ્મી ટ્રેડીંગ કમ્પની શાહ પુનમચંદજી કેરાજી (રામસીણ) ૧૭૪ પ્રવીણભાઈ લાલભાઈ ૧૭૫ હિન્દુ ઓપ્ટિકલ ૧૭૬ દેવાંગી રાધિકા ૧૭૭ શાહ સુરેન્દ્ર ગાંધી (એસ. કે. ગાંધી) (જેસલમેર) ૧૭૮ શાહ રમેશચન્દ્ર રતનચંદ નાહર (નાગોર) ૨૬૦ બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર શતાબ્દી યશોગાથા Page #310 -------------------------------------------------------------------------- ________________ બેંગ્લોર બેંગ્લોર મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ૧૭૯ શાહ પ્રકાશ ટ્રેડીંગ કોર્પોરેશન (ચેલાવાસ) ૧૮૦ શાહ નેમિચંદજી મોહનલાલજી (બીલાવાસ) ૧૮૧ શ્રી અમીચંદ ઝવેરચંદ ઝવેરી ૧૮૨ શ્રી સુમનબેન બાબુલાલ શાહ (સુરત) ૧૮૩ શ્રી સીમંધર સ્વામિ ધર્મશાળા એન્ડ ભોજનશાળા ટ્રસ્ટ ૧૮૪ શ્રી જીવરાજજી નરસીંગજી પરિવાર (ભીવંડી) ૧૮૫ શ્રી મનસુખલાલ લાલજી ગુઢકા (ભીવંડી) ૧૮૬ શ્રી વિમળાબેન બાબુલાલ મંગળભાઈ (પાટણવાળા) ૧૮૭ શ્રી ઝવેરચંદ ફૂલચંદ ગડા (નાઈરોબીવાળા) ૧૮૮ શ્રી અચરતલાલ અમુલખભાઈ કાંદીવલી ૧૮૯ શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી (જૂના ડીસા) ૧૯૦ શ્રી હીરાલાલ એલ. મહેતા. (પડધરીવાળા) ૧૯૧ શ્રીમતી દેવીબેન શશીકાન્તભાઈ મહેતા ૧૯૨ શ્રી આદિનાથ જૈન પાઠશાળાની બહેનો ૧૯૩ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સુમેરનગર જૈન ટ્રસ્ટ ૧૯૪ શ્રી ગાંડાલાલ વિક્રમશીભાઈ (જામનગરવાળા) ૧૯૫ સ્વ. ભારતીબેન લલિતભાઈ (જામનગરવાળા) ૧૯૬ શ્રી જૈન ધર્મ ફંડ પેઢી ૧૯૭ શ્રી સહકાર નિવાસ જૈન સંઘ ૧૯૮ શ્રી પારૂબેન મયાચંદ વર્ધાજી શાહ ૧૯૯ શ્રી નગીનદાસ મંચંદ સાહિત્યોદ્ધારક ફંડ ૨૦૦ શ્રી મહાયશાશ્રીજી આરાધના ભવન ૨૦૧ આહાર સિદ્ધગિરિ તીર્થ છરિપાલિત સંઘના યાત્રિકો ૨૦૨ શ્રી આનંદ ક્રેડીટ લિ. ૨૦૩ શ્રીમતી સુભદ્રાબેન બાવીશી આરાધના ભવનની શ્રાવિકા બેનો ૨૦૪ એક સદગૃહસ્થ તરફથી ૨૦૫ શ્રીમતી સુમિત્રાબેન હસમુખભાઈ શાહ ૨૦૬ શ્રી શાન્તિલાલ ગમનાજી (મંડારવાલા) ૨૦૭ શ્રી શુકનરાજ સાગરમલજી ૨૦૮ શ્રી નીતિ મહિમા રાજુલ સ્વાધ્યાય મંદિર ૨૦૯ શ્રી થાનમલજી કસ્તુરચંદજી પરિવાર ૨૧૦ શ્રી પૂરણ જૈન સંઘ ૨૧૧ શ્રી વરધીલાલ મણિલાલ પરીખ પરિવાર મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ભરૂચ મુંબઈ સુરત સુરત સુરત અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ સાબરમતી સાબરમતી મહેસાણા માલવાડ પૂરણ કોલ્હાપુર શતાબ્દી યશોગાથા ૨૬૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ વાવ વાવ વાવ વાવ વાવ આઘોઈ અમલસાડ અમલસાડ અમલાસડ કલકત્તા કલકત્તા નીપાણિ સુરત ૨૧૨ શ્રી ચીમનલાલ ખેમચંદ ૨૧૩ શ્રી ભીખાલાલ સુરચંદ (દુદવા) ૨૧૪ શ્રીમતી સેજીબેન ભીખ ૨૧૫ પારેખ મણિલાલ વલમચંદ કલ્યાણજીભાઈ ૨૧૬ શ્રી મણીબેન પોપટલાલ અમુલખ વોરા ૨૧૭ શ્રી વિસનજી વીરજી તથા શ્રી રમણિકલાલ વીરજી ૨૧૮ સ્વ. શ્રી મણિલાલ કલ્યાણજી ૨૧૯ ગં. સ્વ. પાર્વતીબેન મણિલાલ ૨૨૦ શ્રીમતી ઇન્દિરાબેન રસિકલાલ શાહ ૨૨૧ શ્રી ભવાનીપુર મૂર્તિપૂજક જૈન શ્વેતાંબર સંઘ ૨૨૨ શેઠ શ્રી રતનલાલ મગનલાલ દેસાઈ ૨૨૩ શ્રી ચંદ્રપ્રભસ્વામિ બાવન જિનાલય પેઢી ૨૨૪ રાંદેર જૈન લાડવા શ્રીમાળી પંચાયત ટ્રસ્ટ ૨૨૫ શ્રીમતી ભગવતીબેન રોહિતકુમાર ૨૨૬ એક સદગૃહસ્થ ૨૨૭ આનંદ ગ્રુપ ૨૨૮ શાહ લહેરચંદ સ્વરૂપચંદ (થરાવાળા) ૨૨૯ શાહ શાન્તાબેન લહેરચંદભાઈ (થરાવાળા) ૨૩૦ શાહ કાન્તિલાલ જીવતલાલ (થરાવાળા) ૨૩૧ સુરાણી મુક્તિલાલ ચીમનલાલ ૨૩૨ વિનોદચન્દ્ર મોતીલાલ શ્રોફ ૨૩૩ દલાલ અમૃતલાલ ભોગીલાલ ૨૩૪ શાહ વરધીલાલ સંપ્રીતચંદ ૨૩૫ ચીનુલાલ બાપુલાલ ગુંજારીયા ૨૩૬ ચોથાલાલ જેઠાલાલ શાહ થરાવાળા ૨૩૭ જયંતિલાલ નેમચંદભાઈ ઉંદરા ૨૩૮ મહારાજા ટ્રેડર્સ સરત ૨૩૯ સોહનલાલ તાલેડ સ્વ. રમેશકુમાર તાલેડ ૨૪૦ ઋષભદેવજી મહારાજ જૈનધર્મ ટેમ્પલ એન્ડ જ્ઞાતિ ટ્રસ્ટ ૨૪૧ ઝાલાવાડ જૈનશ્વેતામ્બર મૂ.પૂ. તપા. સંઘના આરાધકો તરફથી ૨૪૨ શ્રીપાળનગર પાઠશાળાની આરાધક બહેનો (વાલકેશ્વર) થરા મુંબઈ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર થાણા મુંબઈ શતાબ્દી યશોગાથા Page #312 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી ભોજન ભક્તિ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ કલકત્તા કિલકત્તા કલકત્તા ભાભર ભાભર ભાભર ભાભર ૧ શ્રુતપ્રેમી સદગૃહસ્થ ૨ પૂ. માતુશ્રી કેસરબેન અરજન લખમશી દેઢિયા (બોરીવલી વે.) ૩ એક સદ્દગૃહસ્થ તરફથી (રાંભિયા ભૂરા ખેતશી-મનફરા) ૪ રસિકલાલ પ્રેમચંદ શેઠ (ભગવતીબહેન). ૫ અ.સૌ. રંજનબેન ચંદ્રકાંત જગજીવનદાસ (રાધનપુરવાળા) ૬ શ્રી કુમુદબેન હસમુખલાલ ચુનીલાલ મોદી પરિવાર (તારદેવ) ૭ શ્રી પાર્શ્વમહિલા મંડળ (ભવાનીપુર) ૮ શ્રી જિનભક્તિ મહિલા મંડળ (ભવાનીપુર) ૯ શ્રી ભવાનીપુર મૂર્તિપૂજક જૈન શ્વેતાંબર સંઘ ૧૦ શ્રી જમનાલાલ જીવતલાલ પરિવાર ૧૧ શ્રી ભરતભાઈ જયંતિલાલ સોનેથા ૧૨ શ્રીમતી પ્રભાવતીબેન હીરાલાલ મણિલાલ સંઘવી ૧૩ શ્રીમતી લીલાવતીબેન હાલચંદ મણીલાલ સંઘવી ૧૪ શ્રી જીવતલાલ દેવશીભાઈ કોઠારી ૧૫ શ્રીમતી કમળાબેન પુનમચંદ દેવશીભાઈ કોઠારી ૧૬ સ્વ. સોનેથા ધનજીભાઈ દીપચંદભાઈ પરિવાર ૧૭ સ્વ. સોનેથા લહેરચંદભાઈ દીપચંદભાઈ પરિવાર ૧૮ શ્રી અ.સૌ.ભારતીબેન પ્રવીણચંદ્ર (ગઢવાળા) ૧૯ સ્વ. શ્રી ચુનીલાલ મંગળજીભાઈ ૨૦ શ્રી સમી જૈન સંઘ ૨૧ શ્રી ચંપાલાલજી મંછાચંદજી ૨૨ શ્રી માણેકલાલ ભભૂતમલજી સંઘવી પરિવાર ૨૩ શ્રી સાધર્મિક બહેન તરફથી (પૂ. સંયમસેન વિ.મ.સા.) ૨૪ શ્રી હિંમતલાલ વેલચંદભાઈ ૨૫ શાહ લહેરચંદજી હંસરાજજી દાંતાઈવાળા (રાજહંસ એન્ડ કંપની) ૨૬ સાંચોર પંચાઉ ધર્મશાળાની બહેનો ૨૭ શ્રી વિમળાબેન બાબુલાલ મંગળદાસ પાટણવાળા પરિવાર ભાભર ભાભર ભાભર ભાભર પાલનપુર પાલનપુર સમી શિરોહી કોલ્હાપુર કોલ્હાપુર મદ્રાસ મદ્રાસ સાંચોર મુંબઈ | શતાબ્દી યશોગાથા ૨૬૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી બાબુભાઈ સોભાગચંદ પરિવાર ૨૯ શ્રીપાળનગર પાઠશાળાની આરાધક બહેનો (વાલકેશ્વર) ૩૦ સી.ડી શાહ પરિવાર ૩૧ ઉંમરપાર્ક શ્વે.મૂ. જૈન સંઘ ૩૨ શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘ (નારણપુરા) ૩૩ માતુશ્રી જયાબહેન જીવણભાઈ મહેતાની સ્મૃતિ નિમિત્તે (વાલકેશ્વર) ૩૪ જિજ્ઞેશકુમાર ગુણવંતલાલ શાહ ૧ જીરા નિવાસી દોશી વૃજલાલ હરજીવનદાસ પરિવાર (મુલુન્ડ) ૨ ગં.સ્વ. જશકુંવર હઠીચંદ વીરચંદ દર્દીઓરા પરિવાર (મલાડ ઈસ્ટ) ૩ અ.સૌ. બદામીબેન ફુટરમલજી છોગમલજી માંડોત (સાંડેરાવવાળા પેણ) ૪ કુમારી કેતના દેવસીભાઈ અરજણ દેઢીયા (ભુજપુરવાળા (બોરીવલી વેસ્ટ) ૫ સ્વ. પૂ. પિતાશ્રી જેઠાલાલ માતુશ્રી ચંદનબેન વિદ્યાર્થી ઉત્કર્ષ યોજના સ્વ.પુત્ર પીયૂષ જશવંતલાલના આત્મશ્રેયાર્થે (સુરત) ૬ સ્વ.સુપુત્ર આનંદના આત્મશ્રેયાર્થે ૭ એક ધર્મપ્રેમી સદ્ગૃહસ્થ (મફતલાલ દલીચંદ આલવાડા) ૮ અ.સૌ. શારદાબેન કાંતિલાલ ગિરધરલાલ (બોરીવલી) ૯ ૧૦ સ્વ. માણેકલાલ મગનલાલના શ્રેયાર્થે ૧૧ સ્વ. હીરાબેન માણેકલાલના શ્રેયાર્થે ૧૨ શ્રી કલાબેન કાન્તિલાલ લક્ષ્મીચંદ શેઠ પરિવાર (સાવરકુંડલાવાળા) ૧૩ શ્રી જાસુદબેન બાપુલાલ પરસોત્તમદાસ (ભીલોટ રાધનપુરવાળા) ૧૪. શારદાબેન કીર્તિલાલ પ્રેમચંદ શાહ ૧૫ જગમોહનદાસ ભગવાનદાસ લોઢા સ્વ. શિવલાલ ડાહ્યાચંદ શાહ(પીપળગામવાળા) ૨૬૪ ૧૬ સ્વ. મુલતાનમલજી ચુનીલાલજી રાઠોડ (સાદડી) ૧૭ ચંપાબાઈ બાપુલાલ લહેરચંદ ચેરીટેબલ ટ્રસ્ટ ૧૮ કંચન સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણવાળા ૧૯ શ્રી જશવંતલાલ એમ. શેઠ મુંબઈ મુંબઈ ખંભાત મુંબઈ અમદાવાદ મુંબઈ આજોલ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ પાટણ મુંબઈ મુંબઈ મુંબઈ નવસારી અમદાવાદ શતાબ્દી યશોગાથા Page #314 -------------------------------------------------------------------------- ________________ ફોટા સ્કીમ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ ૧ શ્રી મોહનલાલ ધરમશીભાઈ ટોલિયા પરિવાર ૨ શ્રી સજનલાલજી હસ્તિમલજી વિવેકચંદજી મહેન્દ્રકુમારજી નાહર પરિવાર ૩ શ્રી કિરણચંદજી લુણિયા, જોધપુરવાળા ૪ શ્રી હમીરમલજી રાજેન્દ્રકુમાર સોલંકી ૫ શ્રી કસ્તુરચંદજી ચુનીલાલજી ૬ સંઘવી ચુનીલાલજી વસાજી ચેરીટેબલ ટ્રસ્ટ ૭ શ્રી બાબુલાલજી વીરચંદજી મહેતા ૮ શ્રી દલપતભાઈ ખીમચંદભાઈ શાહ (ધાનેરા) ૯ શ્રીમતી હરકુબાઈ ભીમરાજજી ગોડીદાસજી ૧૦ શ્રીમતી કંચનબેન રસિકલાલ કામદાર પરિવાર ૧૧ શ્રી પ્રવીણચન્દ્ર મણિલાલ શેઠ ૧૨ સંઘવી કેશવલાલ મોહનલાલ ૧૩ સ્વ. પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી ૧૪ શ્રી ડાહ્યાલાલ મોહનલાલ શાહ ૧૫ શ્રી ચીમનલાલ મોહનલાલ શાહ ૧૬ શ્રી નીતિનભાઈ વી. શાહ (ઊંઝા) (આયુર્વેદિક ફાર્મસીવાળા) ૧૭ શ્રી પુનમચંદ દેવચંદ શ્રોફ ૧૮ શ્રી નંદલાલ નાગરદાસ કોઠારી ૧૯ શ્રી કેશવલાલ નાથાલાલ શાહ ૨૦ શ્રી જશવંતલાલ ગિરધરલાલ ૨૧ શ્રી જયંતિલાલ જેઠાલાલ (તેતરવાવાળા) ૨૨ સ્વ. દિનેશચન્દ્ર દલપતલાલ શાહ મદ્રાસ મદ્રાસ મુંબઈ અમદાવાદ અમદાવાદ પંચાસર પંચાસર આગ્રા ભરૂચ મહેસાણા મુંબઈ | અમદાવાદ સુરત પાટણ શતાબ્દી યશોગાથા ૨૬૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રુતપ્રેમી મહાનુભાવો નામ ગામ લુણાવાડા મુંબઈ કોચીન મુંબઈ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ શ્રી લુણાવાડા જૈન સંઘ એક સદ્ગુહસ્થ તરફથી એરણાકુલમ જૈન સંઘ લક્ષ્મીચંદ દેવરાજ તેજાણી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ સામાયિક મહિલા મંડળ શ્રીમતી અનોપીબાઈ ચંદનમલજી કોચર શ્રી જરીલાલજી માણેકચંદજી નાહર શ્રીમતી પાનીબાઈ જુહારમલજી બેડાવાલા શ્રી કેશરીમલજી સાગરમલજી ભંડારી શ્રીમતી સુંદરબાઈ (ડૉ. થાનમલજીનાં ધર્મપત્ની) અભયકુમાર સીંધીકુમાર લોઢા (રોહિડાવાળા) શ્રીમતી જયાબેન જેઠાલાલ દોશી શ્રી રવિલાલભાઈ શાંતિલાલભાઈ દોશી શ્રી તારાચંદજી ખુમાણીગંજી (ગૌતમ સીલ્ક ડેપો) શ્રી એમ. જે. ડાગા ચેરીટેબલ ટ્રસ્ટ શાહ જગરૂપજી પુખરાજજી શ્રી પીવરાજજી ચોરડીયા ટ્રસ્ટ શ્રી કિરણભાઈ વાડીલાલ દોશી શ્રી ગેબચંદજી પૃથ્વીરાજજી ગાલેચા પરિવાર શ્રી શુકનરાજજી રાજેશકુમારજી શ્રીમતી કાન્તાબેન રતિલાલ ધરમચંદ શાહ જ શા ધરમીચંદ જ્ઞાનચંદજી મુથા શા રતિલાલ જગજીવન કાપડિયા મેસર્સ હાઈટ ઇન્ડિયા શા ભીમરાજજી શંકરલાલજી શ્રીમતી મંજુલાબેન ગુણવંતભાઈ દોશી મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ ૨૬૬ શતાબ્દી યશોગાથા | Page #316 -------------------------------------------------------------------------- ________________ મેસર્સ શાહ ઇલેક્ટ્રોનિક્સ શ્રી નવીનભાઈ જેસિંગલાલ શાહ પાટણવાળા શ્રી રાજેન્દ્રભાઈ પ્રેમચંદભાઈ પરાજ જૂના ડીસા શ્રીમતી ભાગ્યવતીબેન અમૃતલાલ શાહ શ્રી મૂળચંદજી મંછાલાલજી શ્રી રજનીકાન્ત એમ. મહેતા શ્રી સાધારણ ભવનની બહેનો તરફથી શ્રીમતી નેનકવરબાઈ ચોરડીઆ ટ્રસ્ટ સંઘવી નેમચંદ અમરચંદ શ્રી પ્રેમચંદજી મોતા એક સદ્ગૃહસ્થ શ્રીમાન્ બાબુ કેશરીચંદજી વૈદ શ્રી કાલીદાસ તારાચંદ શાહ શ્રી છગનલાલ મોતીચંદ શ્રી સુમનબેન કમલાસિંહજી બોથરા શ્રીમતી કમળાબેન સોહનલાલજી સિંઘવી શ્રી બાબુ શ્રીમાન્ ચંપાલાલજી ડાકલીયા શ્રી વિમાન વિજ્ઞાન શ્રીશ્રીમાલ શ્રીમતી ભાનુમતિ રામચંદ શાહ શેઠશ્રી નગીનદાસ દેવચંદ મહેતા શ્રી ચંદુલાલ નેમચંદ મહેતા શ્રી ભરતભાઈ ઉમેદમલ શાહ શ્રી મનહરલાલ પ્રેમચંદ શાહ શ્રી રસિકલાલ વાડીલાલ શાહ શ્રી ખુશાલચંદ વનેચંદ શાહ શ્રી સુધીરભાઈ કેશવલાલ ભણશાલી શ્રી છોટાલાલ દેવચંદ મહેતા શ્રી હિંમતલાલ છગનલાલ મહેતા શ્રી મહાસુખલાલ છગનલાલ દોશી શ્રી શાંતિલાલ ફુલચંદ બખાઈ શ્રી ડૉ. વિજયભાઈ પાહુવા શતાબ્દી યશોગાથા મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા ૨૬૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર મુંબઈ શેઠશ્રી કાકુભાઈ મોહનલાલ દોશી શ્રીમતી જીવણબેન ચાંદબેન છાજેડ શેઠશ્રી કસ્તુરચંદ નાનચંદ શાહ શ્રી નરભેરામ પાનાચંદ મહેતા શેઠશ્રી રવિચંદજી બોથરા શ્રી બાબુ શ્રીમાન હરખચંદજી કાંકરિયા શ્રી નંદલાલ મોનજી મહેતા શ્રી ગ્લોબ પ્રિન્ટ એન્ડ પ્લાસ્ટીક પ્રા. લિ. શ્રી વરજીવનદાસ વાડીલાલ પાટવાળા શા મહેશચંદ્ર મણિલાલ માલવાડાવાળા શાહ પી. નિર્મળકુમાર જાલોરવાળા શા જયંતિલાલ કોઠારી બાંકલીવાળા શાહ મનોરંજન સિલ્ક સેન્ટર શા મહાવીર ટેક્સટાઇલ્સ શ્રી લત્તાબેન સાંકળચંદજી ભીવંડી શ્રી દિવ્યબાળા રસિકલાલ શ્રી મોતીલાલ ઝવેરચંદ ઝવેરી શ્રી દિનેશચન્દ્ર બાબુલાલ શ્રી વેજબાઈ લક્ષ્મીચંદ તેજાણી શ્રી ગાંડાલાલ વિક્રમશી શાહ શ્રી મોહિત બિરેનકુમાર શાહ શ્રી મહેન્દ્ર એ. પરીખ શ્રી હસમુખલાલ મગનલાલ દોશી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ બાબુલનાથ શ્રી ચંપકલાલ જીવરાજ શાહ શ્રી આરાધના પી. શાહ શ્રી જયંતિલાલ મફતલાલ શાહ શ્રી રિખવચંદ ત્રિભુવનદાસ દોશી શ્રી ધુડાલાલ પુનમચંદ હક્કડ શ્રી લતાબેન પારસમલજી શ્રી રતનબેન બાબુલાલજી મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત ૨૬૮ શતાબ્દી યશોગાથા | Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી કીર્તિલાલ ચીમનલાલ શ્રી દિવાળીબાગ જૈન સંઘ શ્રી કલ્પનાબેન દલપતલાલ શ્રી કેશવલાલ મોહનલાલ સંઘવી શ્રી કાન્તિલાલ મફતલાલ શાહ શ્રી દિનેશકુમાર અમૃતલાલ શાહ શ્રી હરગોવનદાસ બબલદાસ શાહ ગાંધી શાન્તિલાલ જગશીચંદ થરાવાળા શ્રી રાજેન્દ્રકુમાર ચીનુભાઈ શાહ સ્વ. શ્રી વાડીલાલ અંબાલાલ દલાલ પૂ.સા. શ્રી સુમંગલાશ્રીજીના સંસારી સંબંધીઓ તરફથી સ્વ. શ્રી મણિલાલ કલ્યાણજી શાહ સ્વ. શ્રી મણિલાલ કલ્યાણજી શાહ ગ.સ્વ. શ્રીમતી પાર્વતીબેન મણિલાલ શાહ ગ.સ્વ. શ્રીમતી પાર્વતીબેન મણિલાલ શાહ શ્રીમતી ઇન્દિરાબેન રસિકલાલ શાહ શ્રીમતી ઇન્દિરાબેન રસિકલાલ શાહ શ્રી મિલાપચંદજી વિજયકુમારજી લોઢા એક સદ્ગૃહસ્થ શ્રી નીતિનભાઈ વી. શાહ (ઊંઝા ફાર્મસીવાળા) શ્રીમતી હસુમતીબેન બાબુલાલ દોશી શ્રી શાન્તિલાલ શિવલાલ મહેતા શ્રી વીરચંદ ફુલચંદ એન્ડ બ્રધર્સ શ્રી સેવંતીલાલ મંગળદાસ ઘીવાળા શ્રી મનુભાઈ ચીમનલાલ શાહ શ્રી સુબોધભાઈ બી. શાહ શ્રી માધવલાલ અમથાલાલ શ્રી કીર્તિલાલ છોટાલાલ વોરા શ્રી ધરમચંદ ચંદુલાલ શાહ સ્વ. શ્રી લીલાબેન લક્ષ્મીચંદ દોશી (સુઈગામવાળા) સ્વ. શ્રી જીવતલાલ ચુનીલાલ સંઘવી શતાબ્દી યશોગાથા સુરત સુરત સુરત અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ કાંદીવલી મુંબઈ અમલસાડ અમલસાડ અમલસાડ અમલસાડ અમલસાડ અમલસાડ આગ્રા આગ્રા આગ્રા મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા ઊંઝા ઊંઝા ઊંઝા પાલનપુર ભાભર ૨૬૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ સાંગલી સાંગલી કોલ્હાપુર કોલ્હાપુર સ્વ. શ્રી કસ્તુરબેન તથા સ્વ. શ્રી મણિબેન અને સુનીતાબેન(લંડન) સ્વ.શ્રી જીવીબેન રમણિકલાલ પ્રેમચંદ સાધર્મિક બહેન તરફથી શ્રી સોનમલ સાંકળચંદ ગાંધી શ્રી રસિલાબેન જયંતિલાલ દોશી શ્રી માણેકચંદ સરેમલજી મહેતા શ્રી ડભોઈ જૈન સંઘ બબલદાસ પાનાચંદ પાંચોટવાળા એસ. એમ. જૈન સંઘ ભીમાજી ગોપાજી મણિલાલ ડાહ્યાભાઈ લીનાબેન ચન્દ્રકુમાર જરીવાળા પનાલાલ ચુનીલાલ મહેતા ઈચલકરંજી ડભોઈ ભીવંડી અંધેરી સુરત સુરત મુંબઈ મહેસાણા શ્રુતજિજ્ઞાસુ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ સામાયિક મહિલા મંડળ શ્રી પુરુષોત્તમ વાડીલાલ શાહ પરિવાર શ્રી ગુલાબચંદ મોહનલાલ પરિવાર શ્રી સુરેશ રમણિકલાલ હેક્કડ જૂના ડીસા શ્રી પ્રકાશચંદજી જુહારમલજી શ્રી મૂળચંદજી દેવીચંદજી શ્રી અમલચંદજી જયંતિલાલજી હેલન્દર શ્રીમતી સોજીબાઈ ખીમચંદજી શ્રી મેસર્સ સોભાગ્યલક્ષ્મી ટેક્સટાઇલ્સ શ્રી મેસર્સ ધર્મેશ એજન્સી શ્રી જુહારમલ એમ. સન્સ શ્રીમતી જયાબેન છગનલાલ શેઠ શ્રી ધીરજલાલ ધનજીભાઈ શેઠ શ્રી ઉમાજી અમીચંદજી સુમેરપુરવાલા મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ ૨૭૦ શતાબ્દી યશોગાથા Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકરચંદજી સાધારણ ટ્રસ્ટ શ્રી મેસર્સ સર્વોદયા મેડીકલ સ્ટોર્સ શ્રી દિનેશભાઈ છગનલાલ શેઠ શ્રી વચ્છરાજજી મહાવીરચંદજી કાંકરિયા શ્રી મેસર્સ રતન ઇલેક્ટ્રિકલ્સ શ્રી મેસર્સ મયૂર એન્ટરપ્રાઇસસ શ્રી મેસર્સ મહાવીર માર્કેટીંગ દાંતરાઈવાળા શ્રી તગરાજજી હિંમતાજી શ્રી કેશરીમલજી ગબાજી શાહ શ્રી મેસર્સ કાંકરીઆ કેબલ કોર્પોરેશન શ્રી એસ. જીવંતરાજજી જૈન ઘાણેરાવવાળા શ્રી વસ્તીમલજી ઓસવાલ શ્રી ધનસુખલાલજી ત્રિલોકચંદજી ચોપડા શ્રી મેસર્સ સુમતિ ટ્રેડર્સ મેસર્સ ગૌતમ એન્ટરપ્રાઇસસ શ્રીમતી બેનાબાઈ મદનલાલ વૈદ શ્રી પારસમલજી ચંદ્રપ્રકાશજી કટારીઆ શ્રી લાલચંદજી આનંદમલજી કાંકરીઆ શ્રી મેસર્સ બી. શિવલાલ એન્ડ સન્સ શ્રી મેસર્સ મીઠાલાલજી જવાનમલજી દાંતાઈવાળા શ્રીમતી કલ્પનાબેન કિરણભાઈ દોશી શ્રી દીપચંદજી દલીચંદ સંચેતી શ્રી લખીચંદજી પારસમલજી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રીમતી પ્રભાવતીબેન જોરમલભાઈ મહેતા શ્રી રજનીકાન્ત મગનલાલ શાહ શ્રી સોહનલાલજી ગુલાબચંદજી રાણાવત શ્રી રસિકલાલ કાળીદાસ મહેતા શ્રી સુમતિમલજી હસ્તીમલજી ચૌધરી શ્રીમતી નિર્મળાબેન જયંતિલાલ મહેતા શા તારાચંદજી પારસમલજી શા નવલમલજી મીયાચંદજી શતાબ્દી યશોગાથા મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ ૨૭૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી પ્રીતિબેન જૈન શ્રી મેસર્સ કટારીઆ સારીજ શ્રીમતી લહેરીબાઈ અમીચંદજી જાવાલવાળા શ્રી કાન્તિલાલ સૂરજમલ શાહ પાટણવાળા શ્રી જયકુમાર કાન્તિલાલ શાહ પાટણવાળા શ્રી ભીમચંદજી હંશાજી કટારીઆ મંડારવાળા શ્રી રૂપચંદજી સોહનલાલજી મરડીઆ ભંડારવાળા શ્રીમતી અસુમતીબેન શાંતિલાલ મુથા મંડારવાળા શ્રીમતી ચંદનબેન સરેમલજી મુથા ભંડારવાળા શ્રી મૂળચંદજી હંસરાજજી પાડીવવાળા શ્રીમતી છોટાબાઈ કસ્તુરચંદજી મુલછા શ્રી સાધર્મિક બંધુ શ્રી વનેચંદજી ફોજમલજી શ્રીમતી મંજુલાબેન કનુભાઈ કોઠારી શ્રી રૂપચંદજી સરેમલજી પરિવાર શ્રીમતી ગટુદેવી સરેમલજી પરિવાર શ્રી કાન્તિલાલ એ. કામદાર પરિવાર શ્રી અમૃતલાલ હીરાલાલ શાહ શ્રી નથમલ થોમાજી શ્રી મણિલાલ મોહનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી કાન્તિલાલ સોજાલાલ શાહ એક સદ્ગૃહસ્થ શ્રી સુરેશભાઈ કેશવલાલ ભણશાલી શ્રી કપુરચંદ વીરચંદ વશા શ્રી જેઠાલાલ નાનચંદ શાહ શ્રી વૃજલાલ લક્ષ્મીચંદ શાહ શ્રી જયંતિલાલ નાગરદાસ દોશી શ્રી પ્રભુદાસ ત્રિભુવનદાસ વોરા શ્રી મંગળદાસ કાનજીભાઈ પારેખ શ્રી ભોગીલાલ મોહનલાલ શાહ શ્રી ચીમનલાલ મોહનલાલ શાહ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ કોલ્હાપુર કાનપુર કોલ્હાપુર કલકત્તા કલત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલક્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા ૨૭૨ શતાબ્દી યશોગાથા | Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિલાલ સહાવગી શ્રી કુન્દનમલજી કપુરચંદજી શ્રી જવાનમલજી પ્રતાપચંદજી શ્રી ઝવેરચંદ રતનચંદ માસ્તર શ્રાવિકા સંઘ દલાલ સેવંતીલાલ મનસુખલાલ (ઊણવાળા) શાહ કીર્તિલાલ રતિલાલ (થરાવાળા) શાહ કીર્તિલાલ જેચંદલાલ (થરાવાળા) શાહ ચંપકલાલ જેઠાલાલ (થરાવાળા) શાહ ત્રિશુનકુમાર રોહિતકુમાર (થરાવાળા) શ્રી પૂરણ જૈન સંઘ શ્રી લીલાબેન ચીમનલાલ વાસણવાળા શ્રી પાદરલી ભવનની આરાધક બહેનો એક સગૃહસ્થ તરફથી અર્બુદગિરિની બહેનો તરફથી શ્રી ભાભર જૈન સંઘ શ્રી હીરાચંદજી ગણેશમલજી બાગરેચા એક સગૃહસ્થ તરફથી જિતેન્દ્રકુમાર મફતલાલ શાહ રમેશભાઈ અમૃતલાલ શાહ શંખેશ્વર ટ્રેડર્સ શ્રી જયંતિલાલ શાહ એક સદ્ગૃહસ્થ તરફથી ભાગ્યવંતીબેન ધરણેન્દ્રકુમાર રમેશભાઈ ફુલચંદજી શાહ કમળાબેન રતિલાલ આશાબાઈ રાણુલાલ એક સગૃહસ્થ તરફથી વનમાલાબેન રમણલાલ શાહ શ્રી સામાયિક મંડળની બહેનો કૈલાશનગર શ્રી નાનાલાલ નગીનદાસ શતાબ્દી યશોગાથા કલકત્તા લુણાવા બેડા મુંબઈ બેંગ્લોર અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ પૂરણ પ્રાંતીજ પાલિતાણા શંખેશ્વર ભાભર ઈચલકરંજી સાંગલી મદ્રાસ મદ્રાસ ખંભાત સુરત ઈચલકરંજી અમદાવાદ મદ્રાસ ઈચલકરંજી સુરત સુરત ૨૭૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત માલવાડા માલવાડા આજોધર આજોધર પૂરણ પૂરણ પૂરણ શ્રી બાબુલાલ પુનમચંદ શાહ શ્રી અઠવાલાઈન્સ સંઘની બહેનો શ્રી બાબુલાલ તારાચંદ શાહ શ્રી શૈલેષભાઈ ભોગીલાલ શાહ શ્રી પ્રવીણચંદ્ર મફતલાલ શાહ શ્રી સુશીલાબેન સાકરચંદ શ્રી આર. આર. શેઠ શ્રી સુરેશચંદ્ર ધરમચંદજી હીરાણી શ્રી દરગીચંદજી હરાજી શ્રી વીરચંદજી પુનમચંદજી માધાણી પરિવાર શ્રી વાલચંદજી હિન્દુજી પરિવાર શ્રી લવજી નરસીંગજી પરિવાર શ્રી મિશ્રીમલજી પાનાજી પરિવાર શ્રી પુખરાજજી હંજારીમલજી મહેતા પરિવાર શ્રી મૂલચંદજી કેશરીમલજી શ્રી ચુનીલાલજી હંજારીમલજી પનાની શ્રી આબુલાલજી જોમાજી પરિવાર શાહ વાલચંદજી ટોકરાજી મહેતા શાહ ગોદમલજી વનાજી પનાની પરિવાર શ્રી કુલદીપ સારીઝ સંગીતાબેન અમૃતભાઈ ' મામાની પોળ જૈન સંઘની બહેનો શાન્તિબેન યશવંતરાય ગાંધી કાજીવાડા ઉપાશ્રયની બહેનો શાહ કમળાબેન રતિલાલ સંઘવી સરૂપચંદ મગનલાલ ધર્મિષ્ઠાબેન ડી. શાહ અસૌ. શોભાબેન તેજપાલ શાહ સોનુબેન પોપટલાલ શ્રીમતી પ્રભાવતીબેન સુમતિલાલ અસૌ. લલિતાબેન ધનપાલ શાહ પૂરણ પૂરણ પૂરણ પૂરણ પૂરણ મુંબઈ વડોદરા વિસનગર અમદાવાદ સુરત અમદાવાદ ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ૨૭૪ શતાબ્દી યશોગાથા Page #324 -------------------------------------------------------------------------- ________________ ઈચલકરંજી સુરત ઈચલકરંજી ઈચલકરંજી નિપાણી ઇંદોર મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ શાંતિલાલ સખારામ ગાંધી મફતલાલ અમુલખભાઈ ચીમનલાલ રૂપચંદ મહેતા પ્રતીકકુમાર સુહાસભાઈ સ્વ. ચંદુલાલ રામચંદ કોરડીયા શાન્તિલાલ રિખવચંદજી પોતાણી એક સગૃહસ્થ મંગલચંદજી જીવરાજજી જૈન હીરાબેન રમણલાલ શાહ શ્રી જુગમલજી ઉદયકુમારજી નાહર શ્રી લલિતભાઈ મુક્તિલાલ શાહ શ્રી સરેમલજી ચમનાજી મંડારવાલા શ્રી મેસર્સ સુમતિ ટેક્ષટાઈલ્સ શ્રી મેસર્સ નાગોત્રા ટેક્ષટાઇલ્સ શ્રી મેસર્સ રાજેન્દ્ર સિલ્ક પેલેસ શ્રી ભાઈલાલ પોપટલાલ શ્રી શાહ હિન્દુજી તલકાજી જસવંતપુરા શ્રીમતી ભાગ્યવંતીબેન ઝવેરચંદજી શાહ શ્રી ભભુતમલજી પુનમચંદજી શાહ શ્રી મેસર્સ કુમાર ડાયમંડ કું. શ્રી અભયકરણજી જ્ઞાનચંદજી કોઠારી શ્રી લાધુરામજી સાંકળચંદજી શ્રીમતી વિમલાદેવી શૌરીલાલજી નાહર શ્રી શાંતિલાલ એન. વોરા શ્રી ચંદનમલજી હરીશકુમાર કટારિયા શ્રી મેસર્સ કૈલાસ સ્ટીલ હાઉસ શ્રી કેવળચંદજી ભૂતાજી ગાંધી શ્રી વિજયભાઈ નટવરલાલ મહેતા શ્રીમતી વરજૂબાઈ આસુરામજી ભણશાળી શ્રીમતી મોનીબેન પોપટલાલ શાહ શ્રી મેસર્સ આર. એમ. મેટલ્સ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ શતાબ્દી યશોગાથા ૨૭૫ Page #325 -------------------------------------------------------------------------- ________________ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ શ્રીમતી માલતીબેન નવનીતભાઈ શાહ શ્રી કિરીટકુમાર સી. મહેતા શ્રી મે. મયૂર મેટલ્સ શ્રી મનરૂપજી મનોજકુમાર શ્રી શા કપૂરચંદજી દાનાજી શ્રી મેસર્સ અશોક ટ્રેડીંગ કું. શ્રી શાહ ભગરાજજી મિશ્રિમલજી નાગરેચા. શ્રી શાહ ભીમરાજજી શંકરલાલજી નાગરેચા શ્રી મેસર્સ કુન્દન ગ્રુપ શ્રી શા ભંવરલાલજી છગનલાલજી શ્રી શાહ મગરાજજી સુખરાજજી શ્રી મેસર્સ નરપત ટ્રેડીંગ કું. શ્રી શાહ રિખવદાસજી માધાજી એન્ડ કું. શ્રીમતી સોહનદેવી રાંકા શ્રી સુરજમલજી સરેમલજી શ્રી મનરૂપજી અંબાલાલજી શ્રી અમીચંદજી જેરૂપજી શાહ શ્રી ગેનચંદજી સંચેતી શ્રીમતી સૂરજબેન જગજીવન પાનાચંદ શાહ શ્રીમતી લીલાવતીબેન રૂપચંદજી મરડિયા શ્રી રતનચંદજી મંછાજી મુથા મંડારવાલા શ્રી મેસર્સ શાંતિ એન્ડ કું. મેવાવાળા શ્રી શાહ નેમીચંદજી પૃથ્વીરાજજી ગઢસિવાણા શ્રી અશોકકુમાર વૈદ શ્રી રસિકલાલ કસ્તુરચંદ કુવાડિયા શ્રી દિનેશચંદ્ર ભાઈચંદ શાહ શ્રી ભુપતરાય મોહનલાલ શાહ શ્રી ગુલાબચંદ ચત્રભૂજ શાહ શ્રી ભુપતરાય અમૃતલાલ શાહ શ્રી અમૃતલાલ મનસુખલાલ દોશી શ્રી અંજવાળીબેન પ્રેમચંદ શાહ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ કલકત્તા કલકત્તા કલક્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા ૨૭૬ શતાબ્દી યશોગાથા Page #326 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા સુરત સુરત સુરત સુરત સુરત શ્રી ભીખમચંદજી રામપુરીઆ શ્રી દેવચંદ ઝીણાભાઈ વોરા શ્રી ચંપકલાલ નાનાલાલ શાહ શ્રી ચંદ્રકાન્ત મણિલાલ શાહ શ્રી મગનલાલ મોતીચંદ મહેતા શ્રી કિશોરીલાલ મગનલાલ દેસાઈ શ્રી અમૃતલાલ ઝવેરચંદ દેસાઈ શ્રી મધુકર છગનલાલ પારેખ શ્રી મંજુલાબેન સુરેશભાઈ શ્રી કંચનબહેન પ્રકાશભાઈ શ્રી શાહ ખાતે શ્રી જુગરાજજી ધનજી શ્રી બાબુલાલ જીવરાજ શ્રી પ્રવીણાબેન ગેનમલજી શાહ શ્રી બિપીનભાઈ અમરતલાલ શ્રી બાબુલાલ સૌભાગચંદ શાહ શ્રી રસિકલાલ વિઠ્ઠલદાસ શ્રી કેશવલાલ કાળીદાસ વાપીવાળા શ્રી મહેતા રિખવચંદ નાગરદાસ શ્રી શાહ મદનલાલ બાફના શ્રી સેવંતિલાલ કેશવલાલ શાહ શ્રી અરવિંદભાઈ સૂરજમલજી શાહ શ્રી સોમચંદ ડી. શાહ શ્રી મણિલાલ ફાવચંદ મણિઆર શ્રી ચંદુલાલ દલીચંદ શાહ શ્રી શાન્તિલાલ કે દોશી શ્રી ચીમનલાલ કચરાભાઈ શાહ શ્રી વિનયચંદ શાન્તિલાલ મણીઆર શ્રી ખાન્તિલાલ ત્રિભુવનદાસ શ્રી વેણીલાલ પોપટલાલ શ્રી નિર્મળાબેન વેણીલાલ સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત પાલિતાણા પાલિતાણા વઢવાણ. મુંબઈ વિરમગામ વિરમગામ | શતાબ્દી યશોગાથા Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી રમણલાલ આર. શાહ શ્રી હીરાલક્ષ્મી રમણલાલ શાહ શ્રી મફતલાલ ડી. શાહ શ્રી કાન્તિલાલ ડી. શાહ શ્રી ગાંડાલાલ પોપટલાલ શ્રી અભયકુમાર ભીખાલાલ શ્રી મફતલાલ ઝવેરચંદ શ્રી રતિલાલ ડી. શાહ શ્રી રસિકલાલ લક્ષ્મીચંદ દોશી શ્રી બાલચંદ ધનજીભાઈ શ્રી નરેન્દ્ર ભુરાલાલ શેઠ શ્રી જયાબેન સોમચંદ ડી. શાહ શ્રી લાવણ્ય વિહાર જૈન આરાધના ટ્રસ્ટ શાહ કાન્તિલાલ ચીમનલાલ શાહ દેવીચંદજી તગાજી શાહ રમણિકલાલ એન. વડેચા શાહ મણિલાલ પરશોત્તમભાઈ શાહ ચંદુલાલ ધરમચંદભાઈ શાહ મોતીલાલ મોહનલાલ શાહ જેસિંગલાલ કાળીદાસ શાહ દલસુખભાઈ ફોજાલાલ શેઠ શાહ નરેશકુમાર જયંતિલાલ શાહ જયંતિલાલ બાદરમલભાઈ શેઠ શાહ ટીલચંદ ભાણજીભાઈ શાહ ધુડાલાલ સ્વરૂપચંદ શ્રી ચંદ્રકાન્ત નંદલાલ શાહ શ્રી ભોગીલાલ નંદલાલ શાહ શ્રી અરવિંદભાઈ ભગુભાઈ શાહ શ્રી હેમેન્દ્રભાઈ હિંમતલાલ શાહ શ્રી મોહનલાલ લાલચંદ શાહ શ્રી વસ્તુપાલ હીરાલાલ શાહ પાલિતાણા પાલિતાણા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ ૨૭૮ શતાબ્દી યશોગાથા Page #328 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ લંડન લંડન થીકા શ્રી ડાહ્યાલાલ ચત્રભૂજ શાહ શ્રી ચંદુલાલ કેશવલાલ શાહ શ્રી પુષ્પાબેન કુમારપાળ શાહ શ્રી કુમારપાળ હરિલાલ શાહ શ્રી હરિલાલ મૂળજી પરિવાર સ્વ. શ્રી મંજુલાબેન કસ્તુરચંદ શ્રી સુભદ્રાબેન પ્રેમચંદ શાહ શ્રી વાડીલાલ સોમચંદ શાહ શ્રી ધીરજલાલ મૂળચંદ શાહ શ્રી ધુડાલાલ વાડીલાલ શાહ શ્રી બાલચંદ નાનચંદ શાહ શ્રી રાઈબેન અમૃતલાલ શાહ શ્રી કેશવલાલ વૃજલાલ શાહ શ્રી ભીખીબેન વૃજલાલ શાહ શ્રી મોહનલાલ ધરમશી શ્રી જયંતિલાલ કરમશી શ્રી કપુરચંદ દેવશીભાઈ શ્રી ગોવિદજી દેપાર શ્રી ભોગીલાલ કાન્તિલાલ શાહ શ્રી મંગળચંદ જીવરાજજી જૈન શ્રી તેજસકુમાર આર. શાહ શ્રી કલ્યાણજી કાલિદાસ શ્રી હીરાબેન રમણલાલ શાહ શ્રી બબલદાસ મગનલાલ શ્રી રમણિકલાલ રણછોડદાસ શાહ શ્રી ધનસુખલાલ મોતીચંદ શાહ શાહ મન્તિલા ચીમનલાલ શાહ દેવીચંદજી તગાજી શાહ રમણિકલાલ એન. વડેચા શાહ મણિલાલ પરસોત્તમભાઈ શાહ ચંદુલાલ ધરમચંદભાઈ નાયરોબી મોમ્બાસા અમદાવાદ ઇન્દોર ધોરાજી અમદાવાદ કડી પૂના મરોલી નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા ( શતાબ્દી યશોગાથા ૨૭૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ શાહ મોતીલાલ મોહનદાસ શાહ જેશિંગલાલ કાળીદાસ શાહ દલસુખભાઈ ફોજાલાલ શેઠ શાહ નરેશકુમાર જયંતિલાલ બાદરમલભાઈ શેઠ શાહ ટીલચંદ ભાણજીભાઈ શાહ ધુડાલાલ સ્વરૂપચંદ નવીનચન્દ્ર કેશવલાલ બુલાખીદાસ કાપડિયા વિમળાબહેન બાબુલાલ શાહ નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા નવા ડીસા ખંભાત મુંબઈ ૨૮O શતાબ્દી યશોગાથા Page #330 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ કોલ્હાપુર કોલ્હાપુર કોલ્હાપુર કોલ્હાપુર કોલ્હાપુર કિલકત્તા પૂ. માતુશ્રી પુષ્પાબેન દીપચંદ ઝવેરી પરિવાર શ્રી પન્નાલાલ ચંદુલાલ શ્રી કંચનબેન હિંમતલાલ શ્રી અમૃતલાલ પીતામ્બરદાસ (ચાણસ્મા) શ્રી ગણેશમલજી ભીમાજી (લુણાવા) શ્રી દલપતલાલ કાલીદાસ (અમદાવાદ) શ્રી જે. બી. શાહ (અમદાવાદ) શ્રી મનુભાઈ નેમચંદ (અમદાવાદ) શ્રી હિંમતલાલ છગનલાલ વિરવાડીયા શ્રી પ્રવીણચન્દ્ર નરપતલાલ વડેયા શ્રી મહેન્દ્ર પ્રાણલાલ દલાલ શ્રી ચેલાજી વનાજી સંઘવી શ્રી મહેન્દ્રભાઈ ત્રિભોવનદાસ (વીરવાડીયા) શ્રી યશોમતી ધીરજલાલ મહેતા શ્રી વીરેશભાઈ જયંતિલાલ ભણશાલી શ્રી પ્રવીણચન્દ્ર જશરાજ મહેતા શ્રી મૂલચંદજી કોઠારી શ્રી જયાબેન રતીલાલ મહેતા શ્રી મોહનલાલ જગજીવનદાસ શ્રી મોહનલાલ ઝવેરચંદ શાહ શ્રી રતિલાલ ગોદડદાસ શાહ શ્રી અનિલભાઈ જયંતિલાલ શાહ શ્રી હરિલાલ મણિલાલ દેસાઈ શ્રી રસિકલાલ વેલસીભાઈ ડાયાણી શ્રી પોપટલાલ ત્રિભુવનદાસ શાહ શ્રી મનુભાઈ વલ્લભદાસ શાહ શ્રી પાનીદેવી વેલચંદજી શ્રી ચીમનલાલ રૂપચંદ મહેતા શ્રી સુશીલાબેન ચીમનલાલ મહેતા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા કલકત્તા સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી (શતાબ્દી યશોગાથા ૨૮૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુનીતાબેન બાપુલાલ શાહ શ્રી લતાબેન રાજારામ શાહ શ્રી સુમતિલાલ રૂપચંદ શાહ શ્રી સુભદ્રાબેન બાબુલાલ શાહ શ્રી પ્રતીકકુમાર સુરેશકુમાર શાહ કુમારી પ્રિયંકા સુરેશભાઈ શ્રી ધનલક્ષ્મી સ્ટોર્સ શ્રી ધનલક્ષ્મી સાડી સ્ટોર્સ અ.સૌ. મિલનબેન વિલાસચંદ શ્રી લીલાવતીબેન મોહનલાલ શ્રી પુષ્પાબેન ફૂલચંદ શાહ શ્રી બાલચંદ ગોવિંદજી શ્રી ભારતીબેન ચન્દ્રકાન્ત શાહ શ્રી મોહનલાલજી મદનરાજજી શ્રી ચંદુલાલ રામચંદ કો૨ડીઆ શ્રી પ્રવીણચંદ્ર જયંતિલાલ શાહ શ્રી ચન્દ્રકાન્ત રામચંદ શાહ સ્વ. શ્રી શંકરલાલ ટોરાજી શ્રી અંબાલાલ શંકરલાલજી ઓશવાલ શ્રી છગનલાલ સાંકલચંદજી શ્રી બાબુલાલ નેમીચંદજી હીરન શ્રી પુખરાજજી હજારીમલજી શ્રી શોભાબેન કાન્તિલાલ શાહ કુમારી જમના હીરાચંદજી શ્રી મણીકાન્ત ચંદુલાલ શાહ શ્રી શાન્તિલાલ ઘૌડીલાલ શાહ શ્રી નરોત્તમદાસ ખુબચંદ સંઘવી કાન્તાબેન નરોત્તમદાસ સંઘવી શ્રી બિપીનચન્દ્ર બાપુલાલ શાહ ૨૮૨ ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈંચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી સાંગલી સાંગલી સાંગલી શતાબ્દી યશોગાથા Page #332 -------------------------------------------------------------------------- ________________ સાંગલી કરાડ કરાડ નવસારી નવસારી નવસારી નવસારી નિપાણી નિપાણી શ્રી ભરતભાઈ ફોજાલાલ શાહ શ્રી રામચંદ રિખવચંદ મહેતા પરિવાર મહેતા શાહ કિરણકુમાર ચંપાલાલ(આહોરવાળા) શ્રી ઈચ્છાબેન મૂલચંદ શાહ શ્રી ગુલાબબેન છોટાલાલ શાહ શ્રી મૂલચંદભાઈ દેવચંદભાઈ શ્રી ગજ્જરવાડી ઉપાશ્રયની બહેનો શ્રી શાન્તિલાલ રિખવચંદજી શાહ શ્રી ચન્દ્રપ્રભસ્વામિ કો.ઓ. ક્રેડીટ સોસાયટી શ્રી ચંદુલાલ મણીલાલ ચોક્સી શ્રી ડી. સુભાષચન્દ્ર એન્ડ કંપની શ્રી ભરતકુમાર ચીમનલાલ શાહ શ્રી જિનદાસભાઈ ગાંધી શાહ શ્રી ચંદનબેન કનૈયાલાલ શાહ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પાઠશાળા ટ્રસ્ટ શ્રી કાજીવાડા ઉપાશ્રયની બહેનો શ્રી સૂરજબા જૈન ઉપાશ્રયની બહેનો શ્રી રોહિત રમણલાલ મુથા શ્રી રંગવષ સોસાયટીની બહેનો શ્રી સાધર્મિક બહેન શ્રી રમેશચન્દ્ર ફૂલચંદ શ્રી કંચનબેન દેવકરણ વોરા શ્રી અમૃતલાલ પીતાંબરદાસ શ્રી કાર્બન પ્રોડક્શન ઇન્ડિયા શ્રી હસમુખલાલ બબલદાસ શ્રી પ્રવીણચંદ્ર કાન્તિલાલ વખારીયા શ્રી નરેન્દ્રભાઈ માણેકલાલ ઝવેરી શ્રી સેવંતિલાલ વાડીલાલ શ્રી પદમાબેન શાહ સુરત વડોદરા વડોદરા જૂના ડીસા વિસનગર વિસનગર અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ પાટણ કાનપુર શતાબ્દી યશોગાથા ૨૮૩ Page #333 -------------------------------------------------------------------------- ________________ કાનપુર રાધનપુર રાધનપુર રાધનપુર સરદારપુર ચાણસ્મા મદ્રાસ મદ્રાસ શ્રી ચીમનલાલ કાલિદાસ શાહ શ્રી વર્ધમાન જૈન પાઠશાળાનાં બાળકો શ્રી એક સગૃહસ્થ શ્રી વસુબેન વ્રજલાલ શાહ શ્રી કંચનબેન નટવરલાલ ફડિયા શ્રી તારાચંદ ત્રિભુવનદાસ શ્રી બિપીનચંદ્ર રતિલાલ શ્રી મીનાકુમારી ખીમરાજજી શ્રી ઘેવરચંદજી શ્રી પટ્ટાલમ જૈન સંઘ શ્રી કલાપૂર્ણ જૈન આરાધક મંડળ શ્રી વિવેક ટ્રેડીંગ કંપની શ્રી નવરત્ન એન્ટરપ્રાઈઝ શ્રી આદિનાથ ટ્રેડર્સ શ્રી તારાચંદ મલકચંદ વોરા શ્રી એક સદ્દગૃહસ્થ શ્રી અમૃતલાલ ગોવર્ધનદાસ શ્રી વત્સલ ટેક્ષટાઇલ શ્રી ઊંઝા આયુર્વેદિક ફાર્મસી મદ્રાસ મદ્રાસ મદ્રાસ સાંગલી સાંગલી સાંગલી ભોરલ કલિકુંડ ભચાઉ મુંબઈ આગરા ૨૮૪ શતાબ્દી યશોગાથા Page #334 -------------------------------------------------------------------------- ________________ સુરત સુરત સુરત સુરત સુરત સુરત એક ધર્મપ્રેમી શાહ પ્રફુલાબેન સુરેશભાઈ શાહ પુષ્પાબેન બાગમલભાઈ મોરખીયા પશીબેન મોહનલાલ શાહ રાગિણીબેન ભરતભાઈ શાહ ચૈતાલીબેન સુરેશભાઈ શાહ વીરાબેન પુનમચંદ જોગાણી તારાબેન શાહ પ્રેમલતાબેન લખપતજી એકતા પી. જૈન શાહ પ્રતિમાબેન શાહ નિર્મળાબેન ચંદુભાઈ શાહ મહાનંદાબેન જયંતિલાલ શાહ મિનાક્ષીબેન શાહ રીટાબેન નરેશભાઈ શાહ વસુબેન શાહ કેસરબેન જોગાણી અવિશા શૈલેશભાઈ શાહ કેસરબેન અમુલખભાઈ દોશી નિર્મલાબેન સુરેશભાઈ દીપેશની દીક્ષા નિમિત્તે શાહ વીણાબેન વિજયભાઈ એક બહેન તરફથી ઠક્કર ખેતશીભાઈ કેશવરામ મોરખીયા વાઘજીભાઈ કેશવલાલ શાહ ઈશ્વરલાલ ભુખણદાસ મહેતા સ્વરૂપચંદ વાઘજીભાઈ વલ્લભકાકા પી. એમ. શાહ સુરત ભણશાલી રસિકલાલ વીરચંદ સુરત | ચંદુભાઈ (ક.લા.). સુરત | કોરડીયા મફતલાલ ભુદરમલ ધાનેરા | પટેલ ભોળાભાઈ સુરત | ચંદુભાઈ બાબુલાલ જૂના ડીસા | વીરવાડીયા સુરેશભાઈ જૂના ડીસા | અદાણી દિનેશભાઈ ખીંમત | પોપટલાલ છગનલાલ પરિવાર બિકાનેર | શાહ સંજયભાઈ હસમુખલાલ સુરત | દોશી દિનેશચંદ્ર કાન્તિલાલ ધાનેરા | શેઠ ચંદ્રકાન્તભાઈ બિકાનેર | શાહ રસિકલાલ વિઠ્ઠલદાસ સુરત | રાંકાણી વાડીલાલ રામચંદ સુરત | નટવરલાલ રમણલાલ સુરત | ભાવેશભાઈ સુરત જયેશભાઈ જે. શાહ સુરત | સંઘવી એન્ડ કું. પંકજભાઈ સુરત | ચીમનલાલ એ. મહેતા ડીસા | શાન્તાબેન બુટાલાલ મેતા | ચંદનબેન નાનાલાલ સુરત કલાબેન અશોકભાઈ સુરત | કમલાબેન બાબુલાલજી રતનબેન ગુલાબચંદજી સુરત | બાપુબેન માંગીલાલજી | શાહ શારદાબેન જયસુખલાલ સુરત લીલમબેન ગંભીરભાઈ સુરત | શાહ નારંગીબેન તથા રમાબેન સુરત | | વોરા દીપકભાઈ જયંતિલાલ સુરત | શાહ કુમારી અમી નરેશભાઈ સુરત સુરત સુરત સુરત સુરત સુરત ડીસા ભાયંદર મુંબઈ મુંબઈ | મુંબઈ) મુંબઈ મુંબઈ પ્રતાપગઢ પ્રતાપગઢ પ્રતાપગઢ ઇન્દોર ઇન્દોર માટુંગા શાયન સુરત મુંબઈ શાંતાક્રુઝ અમદાવાદ શતાબ્દી યશોગાથા ૨૮૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ) મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ) મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ) મુંબઈ / મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ વસુબેન ડુંગરશીભાઈ અમદાવાદ | શાહ પ્રવીણભાઈ શાહ કાન્તાબેન જયંતિલાલ શિરપુર | શાહ અરવિંદભાઈ નગીનદાસ રશ્મિભાઈ શ્રોફ અમદાવાદ શાહ બાબુલાલ સોભાગચંદ બીનાબેન પાટણવાળા દુબઈ | શાહ પી.વી. એન્ટરપ્રાઇઝ વોરા કસ્તુરચંદ રાયશીભાઈ ભચાઉ શાહ કરિશ્મા શૈલેશભાઈ મહેતા પોપટલાલ બેચરભાઈ ભચાઉ શાહ સ્વરૂપચંદભાઈ મહેતા છગનલાલ ફૂલચંદ ભચાઉ શાહ રતિલાલ ઉજમશી ગાંધી પોપટલાલ ભીમજીભાઈ ભચાઉ એલ. પરીખ કુબડીયા નેમચંદ ચાંપશીભાઈ ભચાઉ | શાહ ચંપકલાલ સંઘવી રતનશી ઓતમચંદ ભચાઉ | શાહ મહાવીર ડાયમંડ કુબડીયા મણિલાલ દીપચંદ ભચાઉ શાહ બાબુલાલ પરસોત્તમ શાહ માલજીભાઈ પાલણભાઈ ભચાઉ શાહ છોટાલાલ મોહનલાલ મહેતા સવચંદભાઈ ચત્રભુજભાઈ ભચાઉ [ શાહ રાજેન્દ્ર ડાહ્યાલાલ મહેતા દલીચંદભાઈ લાધાભાઈ ભચાઉ | શાહ સૂરચંદભાઈ શાહ લીનાબેન દિનેશભાઈ વડાલી | સંઘવી જીવતલાલ ચુનીલાલ પરીખ લીલીબેન ડાહ્યાભાઈ ઈડર | મહેશભાઈ રજનીભાઈ તથા શાહ સુમિત્રાબેન રસિકલાલ હિંમતનગર | કમલેશ આર. શાહ શાહ જયંતિલાલ બાપુલાલ ઊંદરા દોશીવાડાની પોળ-ખડકીની શાહ લહેરચંદ મંછાચંદ સરીયા ઉપાશ્રયની બહેનો મે. મોહનલાલ સવાઈચંદ પાટણ શાહ મંજુલાબેન દિનેશભાઈ શાહ ધીરજલાલ મોહનલાલ પાટણ ધીયા ઇન્દિરાબેન અરવિંદભાઈ શાહ નરેન્દ્રકુમાર મોહનલાલ પાટણ શાહ મહેશભાઈ અમૃતલાલ શાહ જયંતિલાલ મોહનલાલ પાટણ | શાહ વિનોદચંદ્ર બાબુલાલ શાહ રાજેન્દ્ર વર્ધીલાલ સંઘવી રમણિકલાલ લક્ષ્મીચંદ પાટણ શાહ વર્ધીલાલ મોહનલાલ ઊંદરા વકીલ ભાનુબેન સેવંતિલાલ શાહ મણિલાલ પુનમચંદ શાહ મોહનલાલ સરૂપચંદ મુંબઈ શાહ બાબુલાલ બબલદાસ શાહ વિજયાબેન મણિલાલ મુંબઈ વિરચંદજી શિરોડીયા પરિવાર પ્રવીણચંદ્ર એમ. શાહ મુંબઈ સા. શ્રી ચારુશીલાશ્રીજીના શાહ વિનોદભાઈ વર્ષીતપ નિમિત્તે ભાભર ભાયખલા અમદાવાદ મુંબઈ અમદાવાદ મુંબઈ અમદાવાદ પાલિતાણા મહેસાણા દેવડા મુંબઈ ઉદેપુર મુંબઈ મુંબઈ ૨૮૬ શતાબ્દી યશોગાથા Page #336 -------------------------------------------------------------------------- ________________ ડોંબીવલી ડોંબીવલી અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ શાહ જયેશ ચંદુલાલ મુંબઈ | શાહ કલાવતીબેન હસમુખભાઈ શાહ હંસાબેન જયેશકુમાર મુંબઈ | શાહ પ્રતાપરાય પ્રાગજીભાઈ સા.મ.ના વર્ષીતપના પારણા નિમિત્તે મુંબઈ | શાહ શશિકલાબેન અમૃતલાલ શાહ ચંદ્રમણીબેન ભલાભાઈ અમદાવાદ | શાહ બાબુલાલ હિંમતલાલ શાહ સરસ્વતીબેન અમદાવાદ શાહ રમેશભાઈ વૃજલાલ શાહ જ્યોસ્નાબેન-સાંકુબેન અમદાવાદ, શાહ નીપુણભાઈ ચંદુલાલ શાહ નીલાબેન મુંબઈ | શાહ શાન્તિલાલ વાડીલાલ શાહ જયોતિબેન અજયભાઈ અમદાવાદ | શાહ સુમિત્રાબેન બાબુભાઈ શાહ સીમાબેન નેહલભાઈ પાલડી | શાહ મહેન્દ્રભાઈ હરિભાઈ શાહ શૈલાબેન નિરવકુમાર સુરત | શાહ મયંકભાઈ સતીષભાઈ શાહ અંબાલાલ ખુશાલચંદ સુરત શાહ વૃજલાલ પરસોત્તમદાસ શાહ હસ્તિમલ તથા અમૃતભાઈ જાવાલ સુખડીયા મનમોહન જૂઠાલાલ ડૉ. મોહનલાલ બી. મંડવારીઆ | શાહ ચત્રભુજ મોરારજી સોનમલ ઉકાજી વડગામ | શાહ સુમનલાલ મણિલાલ કેવલચંદ શિવલાલજી માલવાડા | ખીમસીયા હંસરાજ ગોસર તુલશીબેન કપુરચંદજી રતનબેન વેલજીભાઈ ગાલા હંસાજી ઉકાજી આરખી શાહ મૂળીબેન અંબાલાલ શ્રેણિકભાઈ શાહ ઇન્દોર | શાહ મદનભાઈ કાન્તિલાલ સંતોષબેન જયંતિલાલ જાવલા | શાહ સોમચંદભાઈ નાનચંદ શાહ રતિલાલ રાયશી માંડવી ઊંઝા આયુર્વેદિક ફાર્મસી શાહ નાથીબેન તથા જોસનાબેન આધોઈ | નિર્મલચંદજી શેઠીયા શાહ હંસાબેન ચંદુભાઈ મુંબઈ | વિજયકુમાર શાહ નીપાબેન અરવિંદભાઈ મુંબઈ | શા અમરચંદજી રતનચંદજી લુકડ સ્વ. છાયાબેન લાલભાઈ શેઠ અમદાવાદ | મેસર્સ સિન્ટેક્સ રબર પ્રોડક્ષના શાહ માનચંદ ગુલાબચંદ ડોંબીવલી કેસરીચંદજી કેવલચંદજી શાહ વૃજલાલ વનમાલીદાસ ડોંબીવલી | અશોક-મિત્તલ પોપટલાલ જે. શાહ ડોંબીવલી | મુન્તિલાલજી અભીલાલજી શાહ કાન્તાબેન જયંતિલાલ ડોંબીવલી | સ્વ. કપુરચંદજી જવાહરલાલજી શાહ અરવિંદભાઈ ભવાનભાઈ ડોંબીવલી | શ્રી થરા જૈન મિત્રમંડળ અમદાવાદ અમદાવાદ અમદાવાદ માંગરોળ માંગરોળ માંગરોળ કાનપુર કેન્યા મુલુન્ડ મુંબઈ અમદાવાદ આગ્રા આગ્રા આગ્રા આબુરોડ આગ્રા આગ્રા આગ્રા આગ્રા આગ્રા આગ્રા આગ્રા થરા. શતાબ્દી યશોગાથા ૨૮૭. Page #337 -------------------------------------------------------------------------- ________________ નેહૈં વાગોળ શ્રી બુલાખીદાસ ત્રિભુવનદાસ મહેતા દિનેશકુમાર અમૃતલાલ સુશીલાબેન ચીનુભાઈ કાળીદાસ નટવરલાલ લહેરચંદભાઈ શાહ લાલચંદ નગીનદાસ વાલાલી હસમુખલાલ દેવચંદ વોરા જયંતિલાલ જાદવજી શાહ ભરતકુમાર ચીમનલાલ મુક્તાબેન એસ. ધામી શાહ ચીનુભાઈ રવચંદભાઈ દોશી મોહનલાલ છગનલાલ સંઘવી ચુનીલાલ મલકચંદ કોઠારી વક્તાવરમલ વીરચંદ મદનલાલ સંતોષચંદજી ભંવરલાલજી વરધીચંદજી અગરચંદજી ચુનીલાલજી રિખવચંદજી ગણેશમલજી ભરતભાઈ ચીનુભાઈ પ્રભાબેન જયંતિલાલ જેઠાલાલ અમથાલાલ શાહ ત્રિકમલાલ કાન્તિલાલ શાહ પ્રેમીલાબેન ત્રિકમલાલ શાહ મંગુબેન સાંકલચંદ મહેતા શીલાબેન મણિલાલ શાહ રતનચંદ જુકરરામ શાહ મોંઘીલાલ પુંજીલાલ પરમાર સૂર્યકાંત હીરાલાલજી શાહ બાબુલાલ શિવલાલ શેઠ સૂર્યકાંત વાલચંદ થરા | શાહ રમેશકુમાર શિવલાલ મીરજ થરા | શાહ રાજેન્દ્રકુમાર વિજયભાઈ મીરજ થરા | શાહ રતનલાલ ઘોંડીચર નિપાણી જાખેલ | સંઘવી વર્ધમાન ચંદુલાલ નિપાણી થરા | શાહ રાજારામ ભાઈચંદ નિપાણી માંડલા | શાહ લીલાવતીબેન રાજારામ નિપાણી રાધનપુર | શાહ તારાબેન વાડીલાલ રાધનપુર | સ્વ. યમુનાબેન ઉગરચંદ મહેતા રાધનપુર | હ. રંગુબેન નિપાણી મુંબઈ અસૌ. સુનંદાબેન કાન્તિલાલ નિપાણી રાધનપુર શાહ વિમલાબેન વર્ધમાન નિપાણી શાહ કમલાબેન મણિલાલ નિપાણી વાગોળ | સ્વ. હીરાબેન બકુલાલ ગાંધી નિપાણી શ્રી શ્રાવિકા સંઘ નિપાણી વાગોળ | સ્વ. શેઠ રેવચંદ મહાદેવચંદ દોશી નિપાણી વાગોળ | સ્વ. રંગુબેન રેવચંદ દોશી નિપાણી વાગોળ | રતનચંદ ચતુરચંદ માણેકચંદ દિપાણી નિપાણી કરબટીયા પારસ રાજેશ કોરડીયા નિપાણી ચાણસ્મા | શાહ કાન્તિલાલ ફૂલચંદ નિપાણી ચાણસ્મા | મહેતા બુદ્ધિચંદ્ર નેમચંદ નિપાણી ચાણસ્મા વિમલનાથજી મહિલા મંડળ ચિકોડી ચાણસ્મા | તિલાબેન પુખરાજજી ઓસવાલ બીજાપુર ઈડર | ગજરાબાઈ મૂકચંદ ઓસવાલ ચિકોડી નિપાણી | શાહ અશોકભાઈ લાલચંદ ચિકોડી સાંગલી | શાહ રૂપચંદજી દીવાજી ચિકોડી મીરજ | શાહ મગરાજ બુધાજી ઓસવાલ ચિકોડી મીરજ | શાહ સુંદરાબેન રૂપચંદ ચિકોડી મીરજ | શાહ શેષમલ બુધાજી ચિકોડી મીરજ, શાહ હુકમીચંદ અંબાજી ચિકોડી ૨૮૮ શતાબ્દી યશોગાથા Page #338 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ કલકત્તા ધાનેરા ધાનેરા ધાનેરા ધાનેરા ભાવનગર કાઠી જદાવાડા પાલનપુર પાલનપુર લાડોલ ગાંધી મગનલાલ માધવજી ગુંદેચા વિજયાદેવી જવેરમલ મહેતા ચંપાવતી જીવરાજ ગુંદેચા ધર્મીબાઈ ખેમચંદ શાંતાબેન હીરાચંદ દીવાણી શેઠ રિખવચંદ ધોંડીચંદ દોશી શરદકુમાર વેણીચંદ અ.સૌ. સુહાસિનીબેન શરદકુમાર શેઠ રૂપચંદ રાજારામ શ્રી સામાયિક આરાધના મંડળ દિવાણી કૂકવંતિબેન ખેમચંદભાઈ સવિતાબેન નેમચંદભાઈ સુરેખાબેન રમેશચંદ્ર દેવકુંવરબેન મોહનલાલ એક સદ્ગૃહસ્થ શામજીભાઈ વેલજીભાઈ ગાલા મુક્તાબેન રામજીભાઈ ગાલા રતનબેન વેલજીભાઈ ગાલા કિશોરચંદ વેલજીભાઈ ગાલા ભગવાનજી વેલજીભાઈ ગાલા ઇન્દિરાબેન ભદ્દાભાઈ દોશી ચિરાગભાઈ ઉત્તમચંદ શાહ કલાબેન કાન્તિલાલ શાહ બદામીબેન ધીંગડમલજી એક ધર્મપ્રેમી બંધુ એક સગૃહસ્થ એક સગૃહસ્થ શાહ ચેતનભાઈ મહેતા મહેન્દ્રભાઈ વાડીલાલ ચિકોડી | ગજકુમારજી જૈન ચિકોડી | રસિકલાલ શકરચંદ ચિકોડી | પ્રફુલ્લભાઈ ચિકોડી | ધાનેરા ડાયમંડ નિપાણી | શાહ જયંતિલાલ ધનસુંગભાઈ નિપાણી | મોદી જોરમલભાઈ નિપાણી, રસિલાબેન કપાસી નિપાણી | મોહનલાલ એલ. ધોલકાર નિપાણી | સપના જેમ્સ નિપાણી | મહેતા દીપિકા નીલેશકુમાર નિપાણી | દિનેશભાઈ કપાસી નાઈરોબી | પ્રવીણભાઈ પટેલ નાઈરોબી | પ્રવીણભાઈ પી. શેઠ લંડન | ગોપાલભાઈ મહેતા વોરા માણેકલાલ ઠાકરશી મુંબઈ શાહ વિજયભાઈ મુંબઈ | જૈન અશોકભાઈ મુંબઈ | કલ્પેશકુમાર | સંઘવી મનજીભાઈ મગનલાલ શેઠ શૈલેશભાઈ ઈડર | હિમાંશુભાઈ ડી. મહેતા કોઠારી અતુલભાઈ ઈડર જૈન અરવિંદભાઈ ગઢસિવાણા | | શાહ બિપીનભાઈ ચંદુલાલ નવા ડીસા | શાહ હર્ષદભાઈ મફતલાલ ખંભાત | શાહ નટવરલાલ કેશવલાલ બોરસદ | શાહ શાન્તાબેન પ્રેમચંદ મુંબઈ | શાહ છગનલાલ ઘેવરચંદ મુંબઈ | શાહ જયંતિલાલ ચીમનલાલ પાલનપુર સુરેન્દ્રનગર આગ્રા મુંબઈ | મુંબઈ , ભેરોલ ધાનેરા પાલનપુર મુંબઈ) મુંબઈ) અમદાવાદ ઈડર, અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ શતાબ્દી યશોગાથા ૨૮૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ ભીવંડી) ભીવંડી ભીવંડી ભીવંડી ભીવંડી ભીવંડી મહેસાણા પાર્લા મુંબઈ મુંબઈ મુંબઈ સાબરમતી સાબરમતી મહુવા મદ્રાસ શાહ હર્ષદભાઈ ચીમનલાલ અમદાવાદ | શાહ બબીબેન ખેમરાજભાઈ શાહ મહેશકુમાર ચંદુલાલ અમદાવાદ | ઉમાજી પોલીટેક્સ ઝવેરી વસંતભાઈ શાંતિલાલ અમદાવાદ | રાજુ ગ્રુપ શાહ મણિબેન શકરચંદ અમદાવાદ | શાહ સુરેશકુમાર વાડીલાલ શ્રીમતી લીલાબેન ચમનલાલ અમદાવાદ | શાહ રતિલાલ ચતુરદાસ શાહ મુકેશકુમાર રસિકલાલ અમદાવાદ | અંકુર ગ્રુપ સ્વ. મગનભાઈ મણિલાલ અમદાવાદ | શોભનાબેન શાહ સ્વ. રમણલાલ મણિલાલ અમદાવાદ | જગદીશભાઈ લગધીરભાઈ શાહ સરેમલ તારાચંદજી અમદાવાદ | શાહ શાંતિલાલ નથુભાઈ શાહ દશરથભાઈ મનુભાઈ અમદાવાદ ચંપકલાલ ચીમનલાલ હરડે શાહ મંગુબેન કાન્તિલાલ અમદાવાદ | સવિતાબેન બાબુલાલ શાહ શાહ ચીમનલાલ ત્રિભોવનદાસ અમદાવાદ | સવિતાબેન બાબુલાલ શાહ મહેતા જીવણલાલ ચુનીલાલ અમદાવાદ | વિમળાબેન શાન્તિલાલ શાહ વિનોદભાઈ કાંતિલાલ અમદાવાદ | સ્વ. ઘીસીબાઈ જીવરાજજી શ્રીમતી હસુમતીબેન વિનોદચંદ્ર અમદાવાદ | શાહ ભોગીલાલ વલમજી જશરાજજી ચીમનલાલ અમદાવાદ શાહ ધનરાજભાઈ હરગોવનદાસ ખોડીદાસ અમદાવાદ | શાહ પુખરાજજીભાઈ શ્રીમતી વસુબેન મનહરલાલ અમદાવાદ શાહ જયંતિલાલભાઈ મહેતા હરગોવનદાસ ભીખાભાઈ અમદાવાદ શ્રી પુષ્પાબેન જયસુખભાઈ શાહ નરેન્દ્ર ચીમનલાલ ભીવંડી શાહ નનમલ અમરચંદજી શાહ ઉષા નરેન્દ્રભાઈ ભીવંડી | શાહ દિલીપકુમાર નેનમલજી શાહ કેતન ધીરજલાલ ભીવંડી | શાહ પ્રદીપકુમાર શાહ રાજેશ જયંતિલાલ ભીવંડી | શાહ બિપીનચંદ્ર ટી. મહેતા શાહ રતિલાલ ચીમનલાલ ભીવંડી | શાહ રિખવદાસ કેસરીમલજી શાહ ભોગીલાલ મોહનલાલ ભીવંડી | શાહ ટાપુબાઈ રિખવદાસ શાહ મનોજ રતિલાલ ભીવંડી | શાહ રસિકલાલ રિખવદાસ જયંતિલાલ કે. શાહ મુંબઈ | શાહ કસ્તુરચંદ રિખવદાસ શાહ અનંતલાલ ભોગીલાલ ભીવંડી | શાહ શાન્તિભાઈ રિખવદાસ શાહ સુંદરલાલ ચીમનલાલ ભીવંડી | શાહ મનોહરમલજી મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ ૨૯૦ શતાબ્દી યશોગાથા ] Page #340 -------------------------------------------------------------------------- ________________ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ શાહ રેખાબેન શાહ સપનાબેન શાહ કિરણ શાહ નીતિન શાહ નિર્મલા શાહ મનોહરમલજી શાહ રેખા શાહ સપના શાહ નિર્મલા વિમલકુમાર બાફના મણિબેન સોભાગચંદ કોઠારી ગુણવંતીબેન જયાનંદભાઈ રાજેન્દ્રકુમાર બેગાણી હિન્દુસ્તાન હોજીયરી હાઉસ માંગીલાલજી શાંતિલાલ બાફના મહેન્દ્રકુમાર મુથા જયંતિલાલજી રાંકા ભાનુમતી અશોકકુમાર પવનબેન પુખરાજજી ઉગમબેન બાબુલાલ સુંદરબેન રમણિકલાલજી એક સાધર્મિક મહાસુખલાલ ચીમનલાલ સવચંદ નાનાલાલ મેતા નરપત ટ્રેડીંગ કંપની જીવીબેન મેઘરાજજી જીવરાજભાઈ સાધર્મિક બહેનો સાધર્મિક ભાઈઓ મદ્રાસ | શાંતિલાલ જૈન મદ્રાસ | શાન્તિલાલ લક્ષ્મીચંદ મદ્રાસ | શાન્તિભાઈ છોગમલજી મદ્રાસ | ગુણવંતીબેન દિનેશભાઈ મદ્રાસ | કાન્તિલાલ પુનમચંદ મદ્રાસ | શ્રી મણિકાન્ત મદ્રાસ | કેશુભાઈ ઝવેરી મદ્રાસ | ભાનુભાઈ જમનાદાસ મદ્રાસ | ઈન્દુબેન ગુલાબચંદ મદ્રાસ ! | મૂળજીભાઈ નાનચંદ * મદ્રાસ | નરલ દિનેશભાઈ મહેતા મદ્રાસ | હસમુખલાલ શંકરલાલ મોદી મદ્રાસ | કંચનબેન નરેન્દ્રભાઈ મદ્રાસ | વરધીલાલ નગીનદાસ મદ્રાસ | સોનરાજ કાંકરીઆ મદ્રાસ | એમ. સી. દલાલ મદ્રાસ | રસિકલાલ ધુકાલાલ મદ્રાસ સુશીલાબેન મોહનલાલ મદ્રાસ | શાહ મણિલાલ પાનચંદ મદ્રાસ કાપડિયા કમળાબેન છોટાલાલ મદ્રાસ સુશીલાબેન ચંપકલાલ મદ્રાસ | કાંકરીઆ એસ. ગૌતમચંદ મદ્રાસ | શાહ ચીનુભાઈ ચંદુલાલ મદ્રાસ | શાહ મહેશભાઈ કાન્તિલાલ મદ્રાસ | શાહ વિમળાબેન કાન્તિલાલ મદ્રાસ | દિનેશભાઈ ડી. શાહ મદ્રાસ | શ્રી એસ.કે. મેટલ્સ મદ્રાસ | શાહ રાજેન્દ્રકુમાર શુકનરાજ મદ્રાસ | શા સુભાષચંદ્રજી લલિતકુમારજી મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ શતાબ્દી યશોગાથા ૨૯૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ શાહ ઉત્તમચંદજી પ્રવીણકુમારજી લોઢા ગૌતમચંદજી મહેન્દ્રકુમારજી શ્રીમતી સુમતિબાઈ દલીચંદજી મહેતા બાબુલાલ મૂલચંદજી સોહનલાલ કેવલચંદજી રતનબાઈ ચંપાલાલજી મહેતા જયસુખલાલ રાયચંદ મહેતા મુકુન્દરાય દીપચંદ મહેતા સવિતાબેન ગુણવંતરાય શેઠ અનંતરાય કેશવલાલ જેકુરબેન અમૃતલાલ મહેતા શેઠ કનકબેન ખાન્તિલાલ મહેતા મંજુલાબેન નગીનદાસ શાહ શારદબેન કિશોરભાઈ શાહ પોપટલાલ સવજીભાઈ શાહ પ્રવીણચંદ્ર ફૂલચંદભાઈ શાહ પોપટલાલ નગીનદાસ અ.સૌ. વર્ષાબેન સુરેશભાઈ ન્યુ મહાવીર બીલ્ડિંગ જૈન સંઘ શાહ મંગળાબેન પ્રવીણચંદ્ર શેઠ ધીરજલાલ શાન્તિલાલ શાહ કમળાબેન તથા કાન્તાબેન ભીખરીયા સુનીતાબેન પ્રદ્યુમ્નભાઈ શાહ વિજયરાજ રતનરાજ વાસુપૂજ્ય મહિલા મંડળની બહેનો જમનાદાસ પ્રેમજી સીમંધર મહિલા મંડળ શાહ ગજરાબેન બળવંતરાય શાહ સરોજબેન પન્નાલાલ ૨૯૨ મદ્રાસ ધામી જયંતિલાલ અભેચંદ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મુંબઈ | એક સદ્ગૃહસ્થ મુંબઈ | શાહ રજનીકાંત ચીમનલાલ શા ઇન્દુબેન તથા અરૂણાબેન શાહ સુમિત્રાબેન રમેશચંદ્ર શાહ પદ્માબેન નગીનદાસ શાહ રમણલાલ છગનલાલ શાહ મણિલાલ માણેકલાલ મુંબઈ | વસ્તીચંદ લાલચંદ એન્ડ કું. મુંબઈ | શાહ જેઠાલાલ નેમચંદજી મુંબઈ | શાહ તારાજી ઘેવરચંદજી મુંબઈ | શાહ ઘેવરચંદજી ચંપાલાલજી મુંબઈ | રાકેશ ટ્રેડીંગ કંપની મુંબઈ | શા પ્રવીણ ભંવરલાલ મુંબઈ | શાહ પારસમલ મહેન્દ્રભાઈ મુંબઈ | શાહ સુખરાજ દેવીચંદજી મુંબઈ | માંગીલાલજી ચંદનમલજી મુંબઈ | મે. સિન્ટી ટ્રેડીંગ કંપની મુંબઈ શાહ શાંતિલાલજી લાલચંદજી મુંબઈ | શાહ પ્રેમીલાબેન ચંદ્રકાંતભાઈ મુંબઈ | શાહ કાન્તિલાલ પોપટલાલ મુંબઈ શાહ કેશવલાલ ભગવાનદાસ મુંબઈ | શાહ બાબુલાલ પદમશી મુંબઈ | શાહ ઉમરશી લાલજી મુંબઈ | શાહ સરલાબેન બાપુલાલ મુંબઈ | શાહ સુરજમલ બાલાજી મુંબઈ | શાહ જયકુમાર ઉમરશી મુંબઈ | શાહ બાબુલાલ અમૃતલાલ મુંબઈ | અ. સૌ. ધનબાઈ વસનજી મુંબઈ મુંબઈ લુણાવાડા મુંબઈ લુણાવાડા લુણાવાડા લુણાવાડા લુણાવાડા કરાડ સતારા સતારા કરાડ કરાડ કરાડ કરાડ કરાડ કરાડ કરાડ કડેગાંવ કરાડ કરાડ કરાડ કરાડ કરાડ ઈચલકરંજી કરાડ કરાડ કરાડ ફરાડ શતાબ્દી યશોગાથા Page #342 -------------------------------------------------------------------------- ________________ કરાડ કરાડ શાહ શાલબાઈ મૂલજી શાહ શોભા દિલીપભાઈ શાહ જયંતિલાલ વાડીલાલ શાહ શાંતિલાલ દેવીચંદ શાહ રમણલાલ રાજારામ શાહ ભીખુભાઈ પરમાર શાહ સુનંદાબેન લાલચંદ શાહ રમણલાલ મોહનલાલ શાહ પોપટલાલ ગણપતલાલ શાહ બાબુલાલ છગનલાલ શાહ ભોગીલાલ વીરચંદ શાહ સારાલાલ શિવલાલ શાહ સુભાષ વાડીલાલ શાહ કમળાબેન વાડીલાલ શાહ શાંતિલાલ અંબાલાલ શાહ જયંતિલાલ ગીરધરલાલ શાહ રતિલાલ વીરચંદ શાહ શાંતિલાલ કલ્યાણજી શાહ જયંતિલાલ પરસોત્તમ શાહ મૂલચંદ નાનચંદ સ્વ. જુરાબાઈ દીપાજીના સ્મરણાર્થે શાહ મોહનલાલ છગનલાલ શાહ બાબુલાલ મંગલદાસ શાહ કુમારપાલ પદમશી શાહ દિનેશચંદ્ર કુંવરજી શાહ પ્રફુલભાઈ ડોસાભાઈ શાહ કુસુમબેન સુબોધચંદ્ર મહેતા શ્રેયાબેન વિપુલચંદ શાન્તિલાલ બ્રધર્સ કરાડ. વિજય ટ્રેડર્સ સાંગલી કરાડ | શાહ કીર્તિલાલ નાથાલાલ સાંગલી કરાડ | શાહ બાબુલાલ મંછાલાલ સાંગલી કરાડ | શાહ શાન્તિલાલ વાડીલાલ સાંગલી કરાડ | શાહ હીરાચંદ માણેકજી જખૌ કરાડ કુ. રેખા અમૃતલાલ બાગચા ઈચલકરંજી કરાડ | મહેતા રતનચંદજી ગેબીરામજી ઈચલકરંજી કરાડ | સ્વ. ઘેવરચંદજી આસુજી બાફના ઈચલકરંજી કરાડ | અ.સૌ. સોહનબાઈ ઘેવરચંદજી | બાફેના ઈચલકરંજી શાંતિલાલજી ઘેવરચંદજી બાફના ઈચલકરંજી કરાડ અમૃતલાલ ઘેવરચંદજી બાફના ઈચલકરંજી વિનોદકુમાર ઘેવરચંદજી બાફના કરાડ ઈચલકરંજી કરાડ માંગીલાલજી હંસાજી મહેતા ઈચલકરંજી કરાડ | અસૌ. ચુલબાઈ માંગીલાલજી ઈચલકરંજી કરાડ | સુમેરમલજી રાજેન્દ્રકુમાર બાગચા ઈચલકરંજી કરાડ મહેતા સેલ્સ કોર્પોરેશન ઈચલકરંજી ઈચલકરંજી સ્વ. મંછાલાલ કરાડ એમ. ડી. કોઠારી ઈચલકરંજી કરાડ ધરમચંદ મૂળાજી ઈચલકરંજી અ.સૌ. ગવરીબાઈ ધરમચંદજી ઈચલકરંજી કરાડ પૃથ્વીરાજ ચુનીલાલજી બાજ ઈચલકરંજી ડૉ. અશોકકુમાર હીરાચંદજી ઈચલકરંજી કરાડ કરાડ | શાહ ચાંપશી પદમશી સાંગલી સાંગલી! શાહ મુક્તિલાલ નેમચંદ નાયકા સાંગલી | શાહ મિશ્રીમલજી પારસમલજી ઇચલકરંજી સાંગલી | એક સગૃહસ્થ ઈચલકરંજી સાંગલી | શાન્તિનાથ બીલ્ડર્સ ઈચલકરંજી સાંગલી | સીમા ટેક્ષટાઇલ્સ ઈચલકરંજી કરાડ કરાડ શતાબ્દી યશોગાથા ૨૯૩ Page #343 -------------------------------------------------------------------------- ________________ (શ્રેયસ ઉદયકુમાર ઈચલકરંજી | શાહ સુરેશચંદ્ર ચીમનલાલ શાહ રમેશચંદ્ર ઈચલકરંજી | શાહ મોહનલાલ પરસોત્તમદાસ અંતરીબાઈ મંછાલાલ ભંડારી ઈચલકરંજી | કૃષ્ણા ફૂડ પ્રોડ શિવલાલ રાજારામ શાહ ઈચલકરંજી શાહ ફકીરચંદ મગનલાલ સૌ. ત્રિશલાબેન ઝવેરીલાલ ઈચલકરંજી | શાહ મહેન્દ્રકુમાર બાબુલાલ સંઘવી શારદાબેન મોતીલાલ સાંગલી શાહ કમળાબેન જયંતિલાલ શાહ વિનોદચંદ્ર કાળીદાસ સાંગલી શાહ બાબુલાલ રામચંદ શાહ કીર્તિલાલ મંછાલાલ સાંગલી શાહ ચંદનબેન પ્રેમચંદ ગુજરાત ટ્રેડર્સ સાંગલી | શાહ સરોજબેન વસ્તુપાલ ગુજરાત જોગરીસ સપ્લાયર્સ સાંગલી | શાહ કૈરવી તુષાર શાહ વિપુલ વસંતભાઈ સાંગલી શાહ જતીન મૂલચંદભાઈ રાઠોડ પુનમચંદ નવાજી રાજસ્થાન | | શાહ જિતેન્દ્ર કાન્તિલાલ અ.સૌ. શાંતાબેન પુનમચંદ રાજસ્થાન શાહ કંચનબેન કાન્તિલાલ બાબુલાલ હંસાજી | મહેતા રતિલાલ ચીમનલાલ અ.સૌ. કેસરાબાઈ ભુરમલજી ઉડ | શાહ ગજરાબેન મનસુખલાલ ભુરમલ લાધાજી ઝવેરી કાશ્મીરાબેન સુધીરભાઈ રાઠોડ કનુભાઈ નથમલજી ઈચલકરંજી | ઝવેરી સુધીરભાઈ રાઠોડ નથમલજી જેશાજી ઈચલકરંજી | સ્વ. કેશવલાલ મગનલાલ રમેશકુમાર એન્ડ બ્રધર્સ ઈચલકરંજી શાહ સંકેત હસમુખલાલ અસી. પુષ્પાબેન વક્તાવરમલજી ઈચલકરંજી ! | વોરા જશરાજ ધનજીભાઈ લુક્કડ ભિકચંદજી ઈચલકરંજી | શાહ બાબુભાઈ દેવચંદ શ્રી એક સગૃહસ્થ ઈચલકરંજી | શાહ પ્રવીણચંદ્ર કાન્તિલાલ જૈન અંકિત જ્ઞાનેશકુમાર નવસારી | જોગાણી ચિરાગ પ્રવીણભાઈ શાહ પ્રોશ અનિલભાઈ નવસારી | શાહ કેશવલાલ ઝુમચંદ શાહ ધીરજલાલ પ્રેમચંદ નવસારી | શાહ બાબુલાલ ઝવેરભાઈ શાહ બાબુલાલ નાનચંદ નવસારી શાહ પારૂબેન મયાચંદ ઝવેરી ગમનલાલ અમીચંદ નવસારી | શાહ નિશાબેન અનિલભાઈ છાજેડ વીરચંદજી નવસારી | શાહ મણિલાલ પ્રાગજીભાઈ છાજેડ ગ્યાનચંદજી સુરત | શાહ ગુણવંતીબેન હસમુખલાલ નવસારી નવસારી નવસારી નવસારી નવસારી નવસારી નવસારી | નવસારી નવસારી નવસારી નવસારી મુંબઈ બોરીવલી નવસારી નવસારી ઉડ' મુંબઈ, મુંબઈ નવસારી નવસારી નવસારી નવસારી નવસારી નવસારી નવસારી નવસારી નવસારી નવસારી વલસાડ નવસારી ૨૯૪ શતાબ્દી યશોગાથા | Page #344 -------------------------------------------------------------------------- ________________ સુરત સુરત સુરત સુરત બિકાનેર સુરત શાહ કુંવરજી પાનાચંદ શાહ પુષ્પાબેન મણિલાલ દિલીપભાઈ આર. શાહ નરેશભાઈ કે. શાહ રાજુભાઈ પી. શાહ ભરતભાઈ એમ. શાહ ભરતભાઈ કે. શાહ શાહ ચિન્ટ્રકુમાર ધીરજલાલ શાહ ધરાબેન કમલેશભાઈ શાહ અભયભાઈ કમલેશભાઈ શાહ ચુનીલાલ પુનમચંદ સ્વ. પુનમચંદ માધવલાલ શાહ મનસુખલાલ હઠીચંદ સ્વ. શ્રી છગનલાલ નાગજીભાઈ શાહ ભુરીબેન લલ્લુભાઈ શાહ પારૂબેન મયાચંદભાઈ શાહ નીતુલ, રાજુ, કિરણભાઈ ડૉ. દિલીપભાઈ શાહ કેસરબેન ગુણચંદ શાહ જશવંતીબેન પરમાણંદ મહેતા કમળાબેન રિખવચંદ સ્વ. પાર્વતીબેન અમીચંદ શાહ બાબુલાલ સ્વરૂપચંદ શાહ જયબાળાબેન ગણેશમલજી શાહ બબુબેન મનસુખલાલ શાહ વર્ષાબેન ધીરૂભાઈ શાહ ધીરૂભાઈ ચંદુલાલ શાહ ખાતે શાહ અમિતકુમાર ધીરજલાલ નવસારી | મોદી સુભાષચંદ્ર ધીરજલાલ નવસારી | મોદી સમીરકુમાર સુભાષચંદ્ર નવસારી | શાહ રચિત ધીરજલાલ નવસારી | શાહ લાલચંદજી મિશ્રીમલજી નવસારી ! | શાહ લખપતરાય રિખવદાસજી નવસારી ] શાહ ગલુબેન વીરચંદભાઈ નવસારી | શાહ વીરચંદ વરધીભાઈ નવસારી | હરિપુરા જૈન વિદ્યાર્થી મંડળ નવસારી | શાહ કાન્તિલાલ ભૂધરદાસ નવસારી | શાહ રંભાબેન કાન્તિલાલ નવસારી |પં. રમેશચંદ્ર વાડીલાલ શાહ નવસારી | સ્વ. હેમાંગ અરવિંદભાઈ શાહ નવસારી | શેઠ શારદાબેન પ્રવીણચંદ્ર નવસારી | શેઠ પ્રવીણચંદ્ર જયંતિલાલ નવસારી | રાવળ રમણલાલ કે. વકીલ નવસારી જતીન આર. પરીખ ધાનેરા | શ્રી લીલાવતીબેન આર. પરીખ નવસારી | શ્રી મીનાબેન જે. પરીખ નવસારી | શ્રી આર. કે. પરીખ નવસારી | જૈન મહેન્દ્રભાઈ સાંકલચંદ નવસારી | શાહ જયંતિલાલ છગનલાલ નવસારી | શાહ પંકજભાઈ બાલુભાઈ સુરત | શાહ બિપીનચંદ્ર છગનલાલ સુરત | શાહ જયંતિલાલ છોટાલાલ સુરત | જૈન મનહરલાલ પોપટલાલ સુરત | શાહ રાગિણીબેન સૂર્યકાન્ત સુરત | શાહ દુષ્યતભાઈ ચંદુલાલ સુરત | શાહ દિવ્યાંગ દુષ્યતભાઈ સુરત | શાહ દર્શન દુષ્યતભાઈ સુરત સુરત સુરત સુરત ડભોઈ વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા) વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા અમદાવાદ મુંબઈ મુંબઈ) મુંબઈ શતાબ્દી યશોગાથા ૨૯૫ Page #345 -------------------------------------------------------------------------- ________________ દોટી વડોદરા મૈસુર નવસારી અમદાવાદ ભાવનગર બેંગ્લોર અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ રોહિણીબેન ડી. શાહ મુંબઈ | જે. ડી. મહેતા સુધાબેન ડી. શાહ મુંબઈ, એક સગૃહસ્થ સ્વાતિબેન ડી. શાહ મુંબઈ | શાહ હસુમતીબેન અમૃતલાલ શાહ ગૌતમભાઈ અમદાવાદ | શાહ શારદાબેન વસંતરાય પન્નાબેન પી. શાહ કલકત્તા | શાહ વીરબાળાબેન બુદ્ધિચંદજી શાહ ગૌતમભાઈ શાંતિલાલ અમદાવાદ | શાહ કુશલકુમાર મનીષભાઈ શાહ કિરીટ હિંમતલાલ અમદાવાદ શાહ ભાવીન પ્રેમચંદ કોચર રંગરૂપમલ મહાવીરચંદ સોજતસીટી | શાહ મનસુખલાલ કુંવરજી કોચર કમળાબાઈ મહાવીરચંદજી સોજતસીટી | શાહ પ્રવીણચંદ્ર મણિલાલ શાહ અશ્વિન હિંમતલાલ અમદાવાદ | દલાલ નિરંજનાબેન વિજયકર ગાંધી દીપક નવીનચંદ્ર અમદાવાદ એક સદગૃહસ્થ તરફથી વર્ષાબેન ડી. શાહ અમદાવાદ | જીતુભાઈ એન. ધ્રુવ જય રિદ્ધિ ગજેન્દ્રકુમાર કલકત્તા / શાહ વિનુભાઈ નગીનદાસ અમી દર્શન અજયભાઈ કલકત્તા | શાહ ચીનુભાઈ શાન્તિલાલ બીના રાજેશકુમાર કલકત્તા | શાહ ઇન્દિરાબેન ગુણવંતલાલ સુનીલ બિરાજ પ્રદ્યુમ્ન મહેતા કેનેડા | શાહ કંચનબેન જયંતિલાલ જિનદાસ મોહનલાલ સાણંદ | દેસાઈ ખુશાલદાસ સુખલાલ નિર્મલાબેન ભરતભાઈ અમદાવાદ | શાહ નવનીતલાલ અંબાલાલ શિલ્પાબેન હિમાંશુભાઈ અમદાવાદ | શાહ ભોગીલાલ અમૃતલાલ કાપડિયા શાંતાબેન મનુભાઈ અમદાવાદ શાહ રજનીકાંત નેમચંદ દલાલ કલાબેન બાબુભાઈ અમદાવાદ | શાહ મહેશકુમાર સેવંતીલાલ કાપડિયા અંજનાબેન જિતેન્દ્રભાઈ અમદાવાદ | શાહ ચીનુભાઈ નાનાલાલ શાહ સોનલ સુબોધભાઈ અમદાવાદ | શાહ સુમનબેન ચીનુભાઈ શાહ માનુષી મનીષભાઈ અમદાવાદ | શાહ શૈલેશભાઈ ચીનુભાઈ શાહ સુમતિલાલ છોટાલાલ અમદાવાદ | શાહ રાજેશભાઈ ચીનુભાઈ શાહ રમેશચંદ્ર કેશવલાલ વલસાડ શાહ હીરાલાલ જાદવજી શાહ મીનાબેન પ્રવીણચંદ્ર ભાવનગર | શાહ કસ્તુરભાઈ ચીમનલાલ શાહ પરમાણંદદાસ ભગવાનદાસ નવસારી | શાહ ચંદ્રકાન્ત જેચંદભાઈ શાહ જયાબેન શાંતિલાલ મુંબઈ | શાહ શારદાબેન દીપકભાઈ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ ૨૯૬ શતાબ્દી યશોગાથા Page #346 -------------------------------------------------------------------------- ________________ મનુભાઈ ડી. ઝવેરી અમદાવાદ | સ્વ. સુરેશકુમાર ચીમનલાલ શાહ વિસનગર શાહ લહેરચંદ સ્વરૂપચંદ અમદાવાદ | શાહ શાંતિલાલ ડાહ્યાભાઈ વિસનગર શાહ સવિતાબેન અંબાલાલ અમદાવાદ | શાહ મંજુલાબેન શાન્તિલાલ વિસનગર શાહ રમેશભાઈ ચીમનલાલ અમદાવાદ | નમ્રતા ગ્રુપ ડોંબીવલી પારેખ દેવીદાસ જૂઠાભાઈ અમદાવાદ | દોશી ભગવાનદાસ જીવણલાલ ડોંબીવલી પારેખ અમીલાલ ઝવેરચંદ અમદાવાદ નમિનાથ જૈન યુવક મંડળ ડોંબીવલી પારેખ લક્ષ્મીદાસ દેવીદાસ અમદાવાદ | શાહ હરેશભાઈ નગીનદાસ ડોંબીવલી શાહ તારાબેન શકરચંદ વિસનગર | શાહ મનહરભાઈ ચંદુલાલ ડોંબીવલી સંઘવી જેઠાલાલ અમથાલાલ વિસનગર | સ્વ. તારામતી બાબુલાલ ડોંબીવલી શાહ બચુભાઈ ભોગીલાલ વિસનગર | રોમાન્ટિક ડોંબીવલી શાહ કમળાબેન ચીનુભાઈ વિસનગર વાગડ સાત ચોવીશી જૈન મિત્રમંડળ ડોંબીવલી શાહ રાજેન્દ્રકુમાર રમણલાલ વિસનગર ડોંબીવલી શાહ નાથાલાલ ડોસાલાલ વિસનગર | પટણી દલપતલાલ દીપચંદ ડોંબીવલી શાહ કરશનદાસ મોહનલાલ વિસનગર | શાહ વિનોદ ખીમજીભાઈ ડોંબીવલી શાહ મોહનલાલ કરમચંદ વિસનગર | શાહ ભાનુબેન શાંતિલાલ વડોદરા શાહ શાન્તિલાલ કેવલદાસ વિસનગર | શાહ અરૂણભાઈ શાંતિલાલ વડોદરા શાહ લીલાવતીબેન શાન્તિલાલ વિસનગર | શાહ હરીશભાઈ શાંતિલાલ વડોદરા શાહ મફતલાલ અમથાલાલ વિસનગર | શાહ શિવાબેન શાંતિલાલ વડોદરા સંઘવી બાબુલાલ વાઘજીભાઈ વિસનગર | શાહ કુસુમબેન બાબુલાલ શાહ લીલાબેન બબલદાસ વિસનગર | શાહ મહેન્દ્રભાઈ રમણલાલ શાહ રતિલાલ હરગોવનદાસ વિસનગર | શાહ જયંતિલાલ નાનચંદ શાહ શાન્તિલાલ અમથાલાલ વિસનગર | અશોકભાઈ શિખવદાસજી વખારિયા ગુણવંતીબેન સુમનલાલ વિસનગર | શાહ રતનચંદ વિકાસકુમાર શાહ ચીનુભાઈ તલકચંદ વિસનગર | ગૌતમ ઓપ્ટિશિયન્સ શાહ હસુમતીબેન બાબુલાલ વિસનગર | નરેન્દ્ર એન્ટરપ્રાઇઝ શાહ સૂરજબેન જવાનમલ વિસનગર | હિતેશકુમાર એન્ડ કંપની શાહ ભોગીલાલ કેવલદાસ વિસનગર | બોમ્બે પેન સેન્ટર શાહ બાબુલાલ અમથાલાલ વિસનગર | સુમેરમલજી સુનીલાલજી શાહ ભીખાભાઈ વીરચંદ વિસનગર | મનોજ જવેલર્સ હુબલી હુબલી હુબલી હુબલી હુબલી હુબલી હુબલી હુબલી શતાબ્દી યશોગાથા ૨૯૭ Page #347 -------------------------------------------------------------------------- ________________ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ હુબલી મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ હુબલી હુબલી મદ્રાસ ડભોઈ આર.એસ. મહેતા આર. કે. એન્ટરપ્રાઈઝ વર્ધમાન સેનેટરી વેઅર્સ પાર્વતીદેવી મિશ્રીમલજી જૈન બુક મેન્યુ. શાહ રમેશકુમાર હીરાચંદજી શાહ નેનમલ હરકાજી શાહ દિનેશ પુનમચંદ શા મહેન્દ્રકુમાર ચુનીલાલ ભારત ગ્લાસ સેન્ટર એચ.પી. મહેતા શાન્તિલાલજી જૈન શાહ અજિતકુમાર જુગરાજજી શા ગેનાજી કુંભરાજજી શા ભંવરલાલજી પુખરાજજી શા નરેશકુમાર જૈન શા નરસિંહલાલજી દલીચંદજી શા કમલેશકુમાર કાંતિલાલ શાહ જિતેન્દ્ર મોહનલાલ શાહ એ.પી. ટોલીયા કોર્પોરેશન પી. જાવંતરાજજી ભંડારી સરદારમલ પ્રેમચંદ દેવરાજ શાહ બાબુલાલ હરીચંદ હંસા પશ્ચર્સ શાહ કિશોરભાઈ શાહ ચંદ્રકાન્તભાઈ કોચર સુંદરબેન રતનચંદજી શાહ કમળાબેન માંગીલાલજી શાહ સરસ્વતીબેન મિલાપચંદજી હુબલી | શાહ પવનબેન રમણલાલ હુબલી | શા શકુંતલાબેન કાંતિલાલ હુબલી | નિર્ભય એન્ટરપ્રાઇઝ હુબલી | લતાબેન મોહનલાલજી હુબલી ! વનમાલાબેન શાંતિલાલ હુબલી | કંચનબેન જયંતિલાલ હુબલી | ઉત્તમચંદજી ભભુતમલજી | સૂરજબેન મહેન્દ્રકુમારજી હુબલી | ફ્લોરા રેડીમેઈડ હુબલી | પ્રદીપકુમાર શરેમલજી હુબલી | | નરેશકુમાર શરેમલજી હુબલી | | શાહ કુસુમબેન કિશોરભાઈ શાહ નારંગીબેન પુખરાજજી શ્રી આત્માનંદ જૈન પાઠશાળા હુબલી | ફાયબર ગ્રૂપ કોર્પોરેશન હુબલી | ડભોઈ જૈન સંઘ હુબલી | ડૉ. માલતીબેન સુભાષભાઈ મદ્રાસ વસ્તુપાલ એન્ડ કંપની મદ્રાસ | બાલવાટિકા ચેરીટેબલ ટ્રસ્ટ મદ્રાસ | જ્યોસ્નાબેન જયંતિભાઈ મદ્રાસ | શાહ ચંપકલાલ દેવજીભાઈ મદ્રાસ | એક સદ્ગૃહસ્થ મદ્રાસ શાહ ડાહ્યાલાલ મગનલાલ મદ્રાસ | શાહ દિનેશભાઈ ગિરીશભાઈ મદ્રાસ | | સાવલ વેલજીભાઈ હીરજીભાઈ મદ્રાસ | શાહ જયંતિલાલ નાનચંદ મદ્રાસ | એક બહેન તરફથી મદ્રાસ | ગાંધી નિરંજના દીપકકુમાર મદ્રાસ | વી.આઈ.પી. રોડની બહેનો ડભોઈ , ડભોઈ ડભોઈ ડભોઈ ડભોઈ માંગરોલ વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા વડોદરા ૨૯૮ શતાબ્દી યશોગાથા Page #348 -------------------------------------------------------------------------- ________________ શાહ ચંપકલાલ મોતીલાલ વડોદરા | શ્રી અષ્ટાપદ ઉપાશ્રયની બહેનો શાહ અજયભાઈ ચંદનભાઈ વડોદરા | શ્રી ચીનુભાઈ વર્ધમાનદાસ શાહ સત્યભાઈ ચંદનભાઈ વડોદરા | જૈન ટ્રેડીંગ કંપની શાહ શાન્તિલાલ અંબાલાલ વડોદરા | કોઠારી તારાબેન લક્ષ્મીચંદ શાહ શાન્તિલાલ બાપુલાલ વડોદરા | શાહ નટવરલાલ મૂલચંદ શાહ વરધીલાલ સંપ્રીતચંદ વિસનગર | શાહ જયંતિલાલ મૂલચંદ ગાંધી મંગુબેન મણિલાલ વિસનગર | શાહ કાન્તિકુમાર મૂલચંદ ગાંધી ડાહ્યાલાલ દલીચંદ વિસનગર | શાહ ચંદુલાલ વેણીચંદભાઈ વખારિયા કાંતિલાલ રતનચંદ વિસનગર ડૉ. કાન્તિલાલ મણિલાલ શાહ વખારિયા સુમનલાલ કાન્તિલાલ વિસનગર | શાહ કમળાબેન કાન્તિલાલ વખારિયા કૌશિકકુમાર સુમનલાલ વિસનગર | શાહ રમેશભાઈ કાન્તિલાલ વખારિયા અશોકકુમાર સુમનલાલ વિસનગર | શાહ મધુકરભાઈ કાન્તિલાલ સ્વ. ચંદનબેન કાન્તિલાલ વિસનગર | શાહ રાજેન્દ્રકુમાર કાન્તિલાલ પરીખ મંગળદાસ વૃજલાલ વિસનગર | સ્વ. શર્મિષ્ઠાબેન સાંકલચંદ પરીખ શર્મિષ્ઠાબેન મંગળદાસ વિસનગર | શાહ જીવણલાલ રતનચંદ શાહ કલાવતીબેન રસિકલાલ વિસનગર | શાહ ભોગીલાલ નાગરદાસ સ્વ. હરગોવનદાસ વાડીલાલ વિસનગર | શાહ હીરાલાલ મનસુખલાલ શાહ ગ્યાનચંદ મીઠાલાલ વિસનગર | શાહ તારાબેન હીરાલાલ શાહ નંદનલાલ કનૈયાલાલ વિસનગર શાહ હીરાલાલ પુનમચંદ શાહ રમણલાલ નગીનદાસ વિસનગર | દાણી ચીનુભાઈ શાંતિલાલ શાહ ગોકુળદાસ મૂલચંદ દાણી વસુમતીબેન ચીનુભાઈ શાહ દશરથભાઈ હરગોવનદાસ વિસનગર | શાહ ચીનુભાઈ છગનલાલ શાહ બાબુલાલ હરગોવનદાસ વિસનગર | શાહ રમણલાલ ચીમનલાલ શાહ વિનોદચંદ્ર મણિલાલ વિસનગર | શાહ સુભદ્રાબેન કેશવલાલ પરીખ અમૃતલાલ વીરચંદ વિસનગર | શાહ જયંતિલાલ અમૃતલાલ શાહ કલાવતીબેન દશરથભાઈ વિસનગર | શાહ નિરંજનાબેન જયંતિલાલ સ્વ. જયંતિલાલ પુનમચંદ વિસનગર | શાહ ભગીરથભાઈ જયંતિલાલ સ્વ. છનાલાલ ડાહ્યાભાઈ વિસનગર | શાહ નાથાલાલ અમૃતલાલ સ્વ. જશવંતીબેન છગનલાલ વિસનગર | શાહ ચીમનલાલ લીલાચંદ વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર વિસનગર શતાબ્દી યશોગાથા ૨૯૯ | Page #349 -------------------------------------------------------------------------- ________________ શાહ ચીમનલાલ મંગળદાસ વિસનગર | શ્રી વીરાબેન ભીખાલાલ ધાનેરા શાહ જેસંગલાલ નાગરદાસ વિસનગર | ભેમાણી શાંતિલાલ ભીખાલાલ ધાનેરા દાણી કુસુમબેન નવીનભાઈ વિસનગર | શ્રી જયાબેન શાંતિલાલ ધાનેરા શાહ રતિલાલ ભોગીલાલ વિસનગર | ભેમાણી સંદીપકુમાર શાંતિલાલ ધાનેરા શાહ ધીરૂભાઈ મંગળદાસ વિસનગર | ભેમાણી અજયકુમાર શાંતિલાલ ધાનેરા શાહ રસિકલાલ નગીનદાસ વિસનગર | ભેમાણી હસમુખલાલ શાંતિલાલ ધાનેરા શાહ સુધીરકુમાર દશરથભાઈ વિસનગર | ભેમાણી જિતેન્દ્રકુમાર શાંતિલાલ ધાનેરા શાહ કિરીટકુમાર દશરથભાઈ વિસનગર | શ્રી હીરાબેન હસમુખલાલ ધાનેરા શાહ જિતેન્દ્રકુમાર છોટાલાલ વિસનગર | શાહ મીનાબેન સંદીપકુમાર ધાનેરા શાહ રમેશકુમાર બાબુલાલ વિસનગર | શાહ ગફુરભાઈ સોભાગચંદ ધાનેરા પ્રજાપતિ મગનલાલ કચરાભાઈ વિસનગર | શ્રી બબુબેન ગફુરભાઈ ધાનેરા ડૉ. નટવરલાલ મંગળદાસ મહેતા વિસનગર | શ્રી પ્રવીણચંદ્ર ગફુરભાઈ ધાનેરા શાહ વીપીનચંદ્ર ચીમનલાલ વિસનગર શ્રી મધુબેન પ્રવીણચંદ્ર ધાનેરા શાહ કોકિલાબેન વીપીનચંદ્ર વિસનગર | શાહ જસ્મીનાબેન પ્રવીણચંદ્ર ધાનેરા શાહ બ્રીજેશકુમાર વિપીનચંદ્ર વિસનગર | શાહ કૃણાલ પ્રવીણચંદ્ર ધાનેરા શાહ કામિનીબેન વિપીનચંદ્ર વિસનગર | શાહ ક્રિષ્ણા પ્રવિણચંદ્ર ધાનેરા શાહ જલ્પાબેન વિપીનચંદ્ર વિસનગર | શાહ સેજલ પ્રવીણચંદ્ર ધાનેરા શાહ મણિકાંત ચંદુલાલ ઈચલકરંજી | શાહ રસિકલાલ ગફુરભાઈ ધાનેરા સ્વ. સુવર્ણાબેન મણિકાંત ઈચલકરંજી | શાહ ત્રિકમલાલ ગફુરભાઈ ધાનેરા અ.સૌ. પદ્માવતીબેન શાંતિલાલ ઈચલકરંજી | શાહ ચીમનલાલ ગુલાબચંદ ધાનેરા શાહ શાંતિલાલ ધોંડીલાલ ઈચલકરંજી શાહ મૂલચંદ ચીમનલાલ ધાનેરા શાહ શિવલાલ રાજારામ ઈચલકરંજી મણિકલાલ ધાનેરા શાહ માંગીલાલ ગણેશમલ ઈચલકરંજી મહેતા ઉજમલાલ મણિલાલ ધાનેરા જીરાવલા પાર્શ્વનાથ જૈન મિત્રમંડળ ધાનેરા | છત્રાણી અમુલખ હંસરાજભાઈ ધાનેરા શાહ ચીમનલાલ અચલભાઈ ધાનેરા | ભેમાણી લક્ષ્મીચંદ ભીખાલાલ ધાનેરા શાહ કીર્તિલાલ કાલભાઈ ધાનેરા | મહેતા સુરેશચંદ્ર વાલચંદ ધાનેરા મહેતા ગફુરલાલ વેલચંદ ધાનેરા | શાહ ચંદુલાલ ભલાભાઈ ધાનેરા મહેતા ચીમનલાલ વેલચંદ ધાનેરા | પાનસોવોરા જયંતિલાલ અમુલખભાઈ ધાનેરા ભેસાણી ભીખાલાલ હકમચંદ ધાનેરા | શાહ હીરાચંદ ગજરામલજી ઈચલકરંજી ૩૦૦ શતાબ્દી યશોગાથા Page #350 -------------------------------------------------------------------------- ________________ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ સુરત | મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ શાહ કમલેશકુમાર હીરાચંદજી શાહ મહાવીર હીરાચંદજી પી. એમ. મહેતા શાહ અરવિંદભાઈ પોપટલાલ ચંપકલાલ છોટાલાલ ગાંધી મોહનલાલ ઘેલાભાઈ પ્રકાશચંદ્ર મણિલાલ મોહનલાલ હરકિશનદાસ મેસર્સ અલ મેટલ ઈન્ડસ્ટ્રીઝ શાહ મણિલાલ વેરસીભાઈ શાહ મહેન્દ્રભાઈ રતિલાલ નાહર પ્રકાશભાઈ ન્યાલચંદ સ્વ. રાજમલ ઝવેરચંદ સંઘવી શેઠ મગનલાલ ભભૂતમલજી પૂરણચંદ શરાફ દયાચંદ ઉત્તમચંદ બાબુલાલ જશકરણભાઈ જયંતિલાલ છગનલાલ જરીવાળા મહેન્દ્રભાઈ કચરાલાલ એવંતિલાલ માણેકલાલ દોશી ઉમેશચંદ્ર ભોગીલાલ તલકચંદ જશાજી જયંતિલાલ તલકચંદ શાહ રમેશભાઈ મોહનલાલ પ્રવીણચંદ્ર બાલચંદભાઈ મહેશભાઈ પાનાચંદ ઝવેરી ઉર્મિલાબેન ખુશાલચંદજી મોતીલાલજી અક્કાજી સોહનમલજી મલકચંદજી ઈચલકરંજી | શાન્તાબેન મંગલચંદજી ઈચલકરંજી | પુષ્પાબેન પ્રકાશચંદજી ઈચલકરંજી | પુષ્પાબેન અમૃતલાલજી ઈચલકરંજી સુશીલાબેન શાન્તિલાલજી સુરત | કુસુમબેન ચંદુલાલજી ચંપાબેન શંકરલાલજી સુરત | સંતોષબેન હસ્તિમલજી સુરત | પવનબેન ઉત્તમચંદજી મુંબઈ | ગંગાબેન પ્રતાપચંદજી મુંબઈ | રેખાબેન જેઠમલજી મુંબઈ | સાધર્મિક બહેન મુંબઈ | પ્રકાશકુમાર વરધીચંદજી મુંબઈ | કમલાબેન કાન્તિલાલજી મુંબઈ | સાયરબેન સંપતરાજજી મુંબઈ | જમ્મુબેન રૂપચંદજી સુરત | ફોજમલજી રિખવચંદજી સુરત | હુલાસીબાઈ રિખવચંદજી સુરત | હુકમીચંદ તારાચંદજી સુરત | વિમલાબેન મેવાલાલજી મુંબઈ | પ્યારીબેન વરધીચંદજી મુંબઈ | ચુનીલાલજી બાલચંદજી સુરત | દાડમબેન સંપતલાલજી મુંબઈ | શાહ શાન્તિલાલ મંગલજી સુરત | મનસુખલાલ એન્ડ બ્રધર્સ મુંબઈ | અમરચંદજી નાહર સુરત | દેવીચંદજી ભભુતમલજી મદ્રાસ કમલાબેન વેલજીભાઈ વોરા જાવાલા નીતા અશોકભાઈ ગાંધી મદ્રાસ | હિરાચંદ કાનજી શાહ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ | શતાબ્દી યશોગાથા ૩૦૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ ધરમશી નાનચંદ શાહ કાન્તિલાલ ચીમનલાલ શાન્તિલાલ સી. શાહ મદનલાલ રાધાકૃષ્ણજી કાન્તિલાલ ચંદનમલજી કંચનબેન કેશવલાલ ગાંધી શંકરલાલભાઈ અનોપચંદ તલકચંદ મહેતા મુકેશ એન્ડ કું. અશોકભાઈ બાબુલાલ જોધાણી પરિવાર શોભનાબેન ભરતભાઈ ધરમશી નાનાચંદ શાહ ચમનલાલ કેશવજી શાહ લલિતભાઈ મરડિયા જવાહરભાઈ પોપટલાલ મહેતા હંસાબેન મૂળજીભાઈ વનિતા કે. લાલન ધીરજલાલ દોશી હમ કલપ સામાયિક મંડળ સુંદરબાઈ માંગીલાલજી બાફના હીરાબેન ધરમચંદજી જમકુબાઈ રમેશકુમારજી સહ પરિવાર શ્રીમતી મધુબાઈ બાદલ શાહ ભંવરલાલ અચલચંદજી મોહન ફેન્સી સ્ટોર એસ. તગરાજજી સંઘવી ત્રિકમજી મોતીજી પારસમલજી નરેશકુમાર શ્રીમતી સુંદરબાઈ જવાનમલજી મદ્રાસ | શ્રીમતી લલિતાબેન કેશવલાલ ઝવેરી મદ્રાસ મદ્રાસ | મહેશભાઈ કેશવલાલ ઝવેરી મદ્રાસ મદ્રાસ આણંદભાઈ મોહનભાઈ શાહ મદ્રાસ મદ્રાસ | મહેન્દ્રભાઈ મોહનલાલ શાહ મદ્રાસ મદ્રાસ | ઈન્દ્રાબેન ગિરીશભાઈ શાહ મદ્રાસ | શ્રીમતી અબ્દુબેન ગણપતલાલ શાહ નિપાણી મદ્રાસ | શેઠ શિવરામ બાપુચંદ્ર શાહ નિપાણી મદ્રાસ | શાહ પોપટલાલ ચુનીલાલ કોલ્હાપુર મદ્રાસ | કુમારી ડૉ. અંજનાબેન ધોંડીલાલજી નિપાણી મદ્રાસ | શેઠ કેશવલાલ ભાઈચંદ નિપાણી મદ્રાસ | શ્રીમતી કુસુમબેન કેશવલાલ નિપાણી મદ્રાસ | ચંદ્રકાંત ગણપતલાલ મહેતા નિપાણી મદ્રાસ | શેઠ કાન્તિલાલ ધોંડીલાલ નિપાણી મદ્રાસ સંઘવી કુમારપાલ દીપચંદ શાહ નિપાણી મદ્રાસ | શાન્તિલાલ દેવચંદ શાહ નિપાણી મદ્રાસ | તારાચંદ બાપુચંદ શાહ નિપાણી મદ્રાસ | કાનમલ દલીચંદ શાહ નિપાણી મદ્રાસ | ચંદ્રકાન્ત દીપચંદ શાહ નિપાણી મદ્રાસ | કાન્તિલાલ કેશવલાલ વખારિયા નિપાણી મદ્રાસ | જવાહરભાઈ નાનચંદ શાહ નિપાણી મદ્રાસ | શાન્તિલાલ દોલાજી શાહ નિપાણી મદ્રાસ | ધારૂબેન નવલચંદ શાહ નિપાણી મદ્રાસ | એક શ્રાવિકા બેન નિપાણી અમદાવાદ અશોકભાઈ કેશવલાલ શાહ મિરજ મદ્રાસ જવાહરભાઈ મોતીલાલ શાહ મિરજ મદ્રાસ | કિરણભાઈ મોહનલાલ શાહ મિરજ મદ્રાસ | શેઠ ધન્યકુમારભાઈ મિરજ મદ્રાસ | શેઠ મડિલા કેર પરિવાર મિરજ મદ્રાસ | શ્રી ખેમચંદ દયાલજી પુના (કેમ્પ) મદ્રાસ | મેસર્સ શાહબાદ સિમેન્ટ ડેપો પુના (કેમ્પ) મદ્રાસ | ભોગીલાલ શોભાલાલ શાહ પુના (કેમ્પ) ૩૦૨ શતાબ્દી યશોગાથા Page #352 -------------------------------------------------------------------------- ________________ મેસર્સ મનસુખલાલ ચુનીલાલ પરેશભાઈ કે. પારેખ મૈત્રી ખુશાલભાઈ દેઢીઆ તિલકભાઈ ગોવિંદજી મહેશ્વરી જયંતિલાલ આર. હરીઆ અમીબાઈ માણેક પાખડ મારૂ સ્ટીલ પ્રતાપરાય ઉમેદચંદ શેઠ હેમંતકુમાર તથા ગુણવંતીબેન શાહ ડોંબીવલી | શ્રી મહેન્દ્રભાઈ હેમચંદ દિનેશચંદ્ર દેવકરણ વોરા કંચનબેન દેવકરણ વોરા ચુનીલાલ રામજીભાઈ દોસ્તી ગ્રુપ મહેન્દ્ર પાસડ ચંપકલાલ શિવજી શાહ દિનમણિ હેમરાજ શાહ સોહનલાલ વીરચંદજી મહેન્દ્રકુમાર વીરચંદજી રમેશકુમાર વીરચંદજી સરૂપચંદ ફૂલચંદજી મહેન્દ્રકુમા૨ ૨મેશકુમારજી કુમારી રિતુ રમેશકુમારજી વિજયકુમાર પુખરાજજી પુખરાજજી હજારીમલજી શાહ સુખીબેન વાલચંદ શ્રી જડાવબેન છગનલાલ શ્રી નરેન્દ્રભાઈ વીરચંદ શ્રી ભારતિબેન મધુકાન્તભાઈ શ્રી દિનેશકુમાર જેસિંગભાઈ શ્રી રોહિતકુમાર અમૃતલાલ શ્રી જાસુદબેન બાબુલાલ શતાબ્દી યશોગાથા પુના (કેમ્પ) | શ્રી ભોગીલાલ નાનચંદ પુના (કેમ્પ) | શ્રી ચંદુલાલ ચુનીલાલ ડોંબીવલી | મારફતિયા જશવંતીબેન મનુભાઈ ડોંબીવલી | શ્રી ભોગીલાલ હંસરાજ ડોંબીવલી | શ્રી રમેશભાઈ બાબુલાલ શીરડી | શ્રી જયકુમાર જીવરાજ શ્રોફ ડોંબીવલી | શ્રી સૂર્યકાન્ત ખીમચંદ કાપડિયા ડોંબીવલી | શ્રી પનાલાલ પ્રભુદાસ દલાલ ડોંબીવલી | શ્રી રમેશકુમાર ફૂલચંદજી ડોંબીવલી | શ્રી સૌભાગ્યવતી રમેશકુમારજી ડોંબીવલી અ. સૌ. આશા ચંદ્રકાન્ત શાહ ડોંબીવલી | ચંદુલાલ ચુનીલાલ પરિવાર ડોંબીવલી | એક બહેન તરફથી ડોંબીવલી એક બહેન તરફથી ડોંબીવલી | જયાબેન મોહનલાલ સંઘવી ઈચલકરંજી | વેલજીભાઈ ખીમજીભાઈ ગડા ઈચલકરંજી | વેલજીભાઈ પ્રેમજીભાઈ સાવલા ઈચલકરંજી | ઉદય આર્ટ ઈચલકરંજી ભરત આર. શાહ ઈચલકરંજી | હીરાબેન જેઠાલાલ શાહ ઈચલકરંજી | નલીનભાઈ પ્રાણલાલ દલાલ ઈચલકરંજી | છોટાલાલભાઈ દોશી ઈચલકરંજી | ભભૂતમલજી વ ંગજી સુરત | મેસર્સ ભેરૂ ઇન્ડસ્ટ્રીઝ સુરત | સમરથમલજી માનમલજી સુરત | પ્રેમચંદજી સકલેચા સુરત | રમણિકલાલ ઓધવજી મહેતા સુરત શાહ બાબુલાલ પોપટલાલ સુરત | સંઘવી કીર્તિલાલ કાલિદાસ સુરત શાહ શાન્તિલાલ રેવાલાલ સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત સુરત ઈચલકરંજી ઈચલકરંજી ઈચલકરંજી મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ કોલ્હાપુર મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ રાજકોટ નવા ડીસા નવા ડીસા નવા ડીસા ૩૦૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ શાહ ચીનુભાઈ ભીખાલાલ નવા ડીસા | શાહ પારસમલજી કુન્દનમલ નવા ડીસા ચૌધરી જિતેન્દ્રકુમાર અમૃતલાલ નવા ડીસા | | મોદી પારૂલબેન સુખરાજભાઈ નવા ડીસા શાહ ગુલાબચંદ ફકીરચંદ નવા ડીસા ચોક્સી કાન્તિલાલ કાલિદાસ નવા ડીસા શાહ તપસ્વીલાલ હસ્તીમલજી નવા ડીસા | શાહ બાબુલાલ વેલશીભાઈ નવા ડીસા શાહ સાગરમલ ગંગારામ નવા ડીસા | શાહ ગણેશમલજી વસાજી નવા ડીસા શાહ દીપચંદજી પ્રેમાજી નવા ડીસા | શેઠ દેવશીભાઈ લહેરચંદભાઈ નવા ડીસા શાહ મીઠાલાલ ગલબાજી નવા ડીસા | શાન્તિલાલ કેસરીમલજી બાફના મદ્રાસ શાહ નરસીંગજી જુહારાજી નવા ડીસા | | એ. વિજયરાજ ખાંભિયા મદ્રાસ વૈદ જયંતિલાલ સોમચંદભાઈ નવા ડીસા | નાનજી મેઘજી દેઢિયા સાંગલી ડૉ. બાબુલાલ સી. શાહ નવા ડીસા સ્વ. શંકરલાલ હીરાજી ઈચલકરંજી શાહ છોટાલાલ હાલચંદ બલુ નવા ડીસા શ્રીમતી ભુરીબાઈ શંકરલાલ ઈચલકરંજી શાહ મણિલાલ મોહનલાલ નવા ડીસા | | શ્રી માણેકચંદજી સરેમલજી ઈચલકરંજી શાહ વાડીલાલ કાલિદાસ નવા ડીસા | અ સૌ. લીલાવતીબેન માણેકચંદજી ઈચલકરંજી ગઢેચા નટવરલાલ પરસોત્તમભાઈ નવા ડીસા | સુરેશકુમાર માણેકચંદજી ઈચલકરંજી શાહ ગણેશમલજી કૃષ્ણાજી નવા ડીસા | અ. સૌ. રેશમીદેવી સુરેશકુમાર ઈચલકરંજી શાહ શાંતિલાલ કાલિદાસ નવા ડીસા | અશોકકુમાર માણેકચંદજી ઈચલકરંજી શાહ વાડીલાલ અમુલખભાઈ નવા ડીસા | અ.સૌ. સંગીતાદેવી અશોકકુમારજી ઈચલકરંજી શાહ હિંમતલાલ શાંતિલાલ વારિયા નવા ડીસા | મુકેશકુમાર માણેકચંદજી ઈચલકરંજી સંઘવી બાબુલાલ અમુલખભાઈ નવા ડીસા અ. સૌ. કુલવંતી મુકેશકુમારજી ઈચલકરંજી શેઠ મફતલાલ લહેરચંદભાઈ નવા ડીસા | રાહુલકુમાર અશોકકુમાર ઈચલકરંજી શેઠ જયંતિલાલ પુનમચંદ નવા ડીસા | કુ. પાયેલ અશોકકુમાર ઈચલકરંજી શાહ કાન્તિલાલ સરૂપચંદ નવા ડીસા અંબાલાલ શંકરલાલજી ઈચલકરંજી શાહ હેમંતભાઈ હીરાલાલ ડીસા પ્રભાવતી અંબાલાલજી ઈચલકરંજી શાહ જયંતિલાલ લહેરચંદ | અ સૌ. શકુંતલાબેન શાહ લક્ષ્મીચંદજી હરખાજી નવા ડીસા બાબુલાલજી હીરણ ઈચલકરંજી શાહ મોહનલાલ મણિલાલ નવા ડીસા | બાબુલાલ નેમીચંદજી હીરણ ઈચલકરંજી સેવંતિલાલ સી. શાહ નવા ડીસા ચંપાલાલજી અમૃતલાલજી બાગચા ઈચલકરંજી શાહ પુતળીબેન લહેરચંદ નવા ડીસા | અ.સૌ. અનશીદેવી ચંપાલાલજી ઈચલકરંજી મોરખિયા પ્રવીણચંદ્ર ચીમનલાલ નવા ડીસા | રૂક્ષ્મણીદેવી અમૃતલાલજી ઈચલકરંજી મોરખિયા શાંતિલાલ બાદરમલ નવા ડીસા | અમૃતલાલજી ચંપાલાલજી ઈચલકરંજી કાંટી સેવંતિલાલ ધનજીભાઈ નવા ડીસા | | કપિલકુમાર અમૃતલાલજી ઈચલકરંજી નવા ડીસા ૩૦૪ શતાબ્દી યશોગાથા | Page #354 -------------------------------------------------------------------------- ________________ સુશાંતકુમાર અમૃતલાલજી સુયશ પીયૂષ પાણી ટ્રસ્ટ એક સુશ્રાવક ડેની તથા વિનોદભાઈ ભરતભાઈ તથા દિનેશભાઈ જૈન સોશ્યલ ગ્રુપ મગનલાલ તથા જશવંતલાલ ખુબચંદ ચોકસી સુંદરબેન હેમચંદભાઈ રાજીવ અશોકભાઈ શાહ સંજીવ અશોકભાઈ શાહ શ્રાવિકા બહેનો તરફથી કિરીટકુમાર ભગવાનદાસ અરવિંદભાઈ છોટાલાલ ચોકસી શ્રી નરેશભાઈ જયંતિલાલ શ્રી સેવંતિલાલ સી. શાહ શ્રી જયંતિલાલ સોમચંદ વૈદ શ્રી પુતળીબેન લહેરચંદ શ્રી મફતલાલ લહેરચંદ શ્રી તપસ્વીલાલ હસ્તિમલભાઈ શ્રી વાડીલાલ કાલિદાસ શ્રી કાન્તિલાલ સરૂપચંદ શ્રી જિતેન્દ્રભાઈ અમૃતલાલ શ્રી ચીનુભાઈ ભીખાલાલ શ્રી લક્ષ્મીચંદજી હરખાજી શ્રી મીઠાલાલ ગલબાજી શ્રી શાંતિલાલ કાલિદાસ શ્રી પ્રવીણચંદ્ર ચીમનલાલ શ્રી છોટાલાલ હાલચંદ બલુ શ્રી બાબુલાલ પોપટલાલ શ્રી બાબુલાલ વેલશીભાઈ ઇચલકરંજી | શ્રી દેવશીભાઈ લહેરચંદ નવા ડીસા શ્રી પારૂબેન સુખરાજભાઈ નવા ડીસા નવસારી | ડૉ. બાબુલાલ સી. શાહ નવા ડીસા નવસારી મોહનલાલ મણિલાલ શાહ નવા ડીસા અમદાવાદ સંઘવી બાબુલાલ અમુલખભાઈ નવા ડીસા બીલીમોરા | શ્રી સેવંતીલાલ ધનજીભાઈ કાંટી નવા ડીસા શાહ વાડીલાલ અમુલખભાઈ નવા ડીસા બીલીમોરા | શાહ પારસમલજી કુન્દનમલજી નવા બીલીમોરા | શાહ નરસીંગજી જુહારાજી નવા ડીસા બીલીમોરા | શાહ જયંતિલાલ લહેરચંદ નવા ડીસા બીલીમોરા | સંઘવી કીર્તિલાલ કાલિદાસ નવા ડીસા બીલીમોરા | શાહ સાગરમલ ગંગારામભાઈ નવા ડીસા બીલીમોરા | | ચોક્સી કાન્તિલાલ કાલિદાસ નવા ડીસા બીલીમોરા | શાહ ગણેશમલજી કૃષ્ણાજી નવા ડીસા નવા ડીસા શાહ મોતીલાલ મોહનલાલ નવા ડીસા નવા ડીસા શાહ શાંતિલાલ રેવાલાલ નવા ડીસા નવા ડીસા શાહ ગુલાબચંદ ફકીરચંદભાઈ નવા ડીસા નવા ડીસા કપુરચંદ જવાહરલાલ આગ્રા નવા ડીસા મુનિલાલ અભિલાષચંદ આગ્રો નવા ડીસા અમરચંદજી આઝા નવા ડીસા અશોકચન્દ્ર આગ્રા નવા ડીસા વિરેન્દ્રસિંહ આગ્રા | વૈદ પરિવાર આગ્રા | નિર્મલચંદજી શેઠિયા આગ્રા કેસરીચંદ કેવલચંદજી આગ્રા સિદ્ધકરણજી વિજયકુમારજી નવા ડીસા તરુણકુમારજી હસમુખરાય આગ્રા નવા ડીસા સોમચંદભાઈ શાહ આગ્રા નવા ડીસા | છોટેલાલ જયસુખલાલ આગ્રા નવા ડીસા | સુરેન્દ્રસિંહજી જૈન આગ્રા નવા ડીસા | મુન્નાલાલ જૈન આગ્રા) નવા ડીસા નવા ડીસા આગ્રા શતાબ્દી યશોગાથા ૩૦૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૫૪ થી સંવત ૨૦૫૪ સુધીના પ્રમુખશ્રીઓ કલકત્તા કલકત્તા પાટણ ૧. રાયબહાદુર બદ્રીદાસજી કાલિદાસજી ૨. બાબુસાહેબ રાજકુમારસિંહજી બદ્રીદાસજી ૩. શેઠ નગીનદાસ કરમચંદ સંઘવી ૪. શેઠ બકુભાઈ મણિલાલ ૫. શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ (જે.પી.) ૬. શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ અમદાવાદ અમદાવાદ અમદાવાદ સંવત ૧૯૫૪ થી સંવત ૨૦૫૪ સુધીના ઉપપ્રમુખશ્રીઓ મુંબઈ ૧. શેઠ વીરચંદભાઈ દીપચંદભાઈ ૨. શેઠ કિશનચંદજી હીરાલાલજી ૩. શેઠ કસ્તુરચંદ વીરચંદ ૪. શેઠ મણિલાલ ગોકળભાઈ પ. શેઠ ભોગીલાલ વીરચંદભાઈ ૬. શેઠ પ્રેમજીભાઈ નાગરદાસ ૭. શેઠ ગિરધરલાલ છોટાલાલ ૮. શેઠ જીવતલાલ પ્રતાપશીભાઈ ૯. શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈ ૧૦. શેઠ રમણલાલ દલસુખભાઈ શ્રોફ નાગપુર-વર્ધા મહેસાણા વિસનગર અમદાવાદ માંગરોલ અમદાવાદ મુંબઈ અમદાવાદ મુંબઈ ૩૦૬ શતાબ્દી યશોગાથા Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧. ઝવેરી ગુલાબચંદ દેવચંદ ૨. ઝવેરી નગીનદાસ મંછુભાઈ સંવત ૧૯૫૪ થી સંવત ૨૦૫૪ સુધીના જનરલ સેક્રેટરીઓ – મહેસાણા ૩. શેઠ દલસુખભાઈ વાડીલાલ ૪. ઝવેરી હીરાભાઈ મંભાઈ ૫. શાહ રાયચંદ ઉગરચંદ ૬. શાહ પરમાનંદદાસ મૂલચંદ ૭. પારી બાલાભાઈ દલસુખભાઈ ૮. શાહ મહાસુખલાલ પરમાનંદદાસ ૯. ઝવેરી જીવણલાલ સાકરચંદ ૧૦. શેઠ જીવતલાલ પ્રતાપશીભાઈ ૧૧. શેઠ પ્રેમજીભાઈ નાગરદાસ ૧૨. શેઠ પોપટલાલ રૂપચંદ ૧૩. ઝવેરી મણિલાલ મોહનલાલ ૧૪. શેઠ ૨મેશભાઈ બકુભાઈ . ૧૫. શેઠ અમૃતલાલ દલસુખભાઈ હાજી ૧૬. શેઠ ૨મણલાલ વજેચંદભાઈ ૧૭. શેઠ પોપટલાલ કેવલદાસ શતાબ્દી યશોગાથા સુરત સુરત અમદાવાદ સુરત વસઈ મહુવા કપડવંજ મહુવા સુરત મુંબઈ માંગરોળ મુરબાડ મુંબઈ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ ૩૦૭ Page #357 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૫૪ થી સંવત ૨૦૫૪ સુધીના સ્થાનિક સેક્રેટરીઓ - મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા વિસનગર ચાણસ્મા ૧. પારી પ્રભુદાસ જેસિંગભાઈ ૨. દોશી વેણીચંદ સુરચંદ ૩. શાહ બબલદાસ નગીનદાસ ૪. દોશી કિશોરચંદ સુરચંદ ૫. શાહ કિશોરદાસ હાથીભાઈ ૬. શાહ રવચંદ આલમચંદ વકીલ ૭. શાહ ડૉ. મગનલાલ લીલાચંદ ૮. શાહ ચીમનલાલ અમૃતલાલ વકીલ ૯. મહેતા બાબુલાલ જેસિંગલાલ ૧૦. ડૉ. મફતલાલ જુઠાભાઈ શાહ ૧૧. શાહ પુનમચંદ વાડીલાલ ૧૨. શાહ ડૉ. સુરેશચન્દ્ર નરોત્તમદાસ ૧૩. શાહ સુરેશભાઈ ચંદુલાલ વકીલ મહેસાણા મહેસાણા મહેસાણા મહેસાણા ઊંઝા મહેસાણા મહેસાણા ૩૦૮ શતાબ્દી યશોગાથા . Page #358 -------------------------------------------------------------------------- ________________ વિરલ શ્રુતગંગા....વિરલ ગંગોત્રી મહેસાણાના ઉપાશ્રયમાં ગુરુભગવંતના મુખેથી પ્રવચન સ્વરૂપે શ્રુતગંગા વહેતી હતી. દિવસો પર્યુષણાના હતા. એથી શાસ્ત્રશિરોમણિ કલ્પસૂત્રની વાચના થઈ રહી હતી. એક અગ્રણી શ્રાવક એનો લાભ લેવા પ્રવચન સ્થળે આવીને વિરાજયા. પણ...આસન ગ્રહણ કરતાંની સાથે જ એમની નજર પોતાના હાથની આંગળી તરફ ગઈ અને એ ચમકી ઊઠ્યા ! ! કારણ કે આંગળી પર ધારણ કરેલ બહુમૂલ્ય સુવર્ણમુદ્રિકા (વીંટી) પ્રવચનશ્રવણાર્થે આવતાં આવતાં માર્ગમાં જ ક્યાંક પડી ગઈ હતી. એ મૂલ્યવાન વીંટી શોધવા જવાનો આછો વિકલ્પ મનમાં પ્રગટ્યો ન પ્રગટ્યો, ત્યાં જ એ શ્રુતજ્ઞાનપ્રેમી શ્રાવકે નિર્ણય કરી લીધો કે જે કલ્પસૂત્ર શ્રુતજ્ઞાનમાં શિરોમણિ છે અને જેનું શ્રવણ મુક્તિ તરફ લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે એને છોડીને ભૌતિક મૂલ્ય ધરાવતી સુવર્ણમુદ્રિકા શોધવા જવું નથી જ !! એ પૂર્ણ સ્થિરતાથી એક ચિત્તે કલ્પસૂત્ર શ્રવણનો લાભ લઈ રહ્યા... આ શ્રુતજ્ઞાનપ્રેમી શ્રાવક હતા મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન પાઠશાળાના સંસ્થાપક શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈ. અનેક આચાર્યદેવો, ૧૪૫ જેટલા શ્રમણો તથા સંખ્યાબંધ જૈન વિદ્વાનોની જિનશાસનના ચરણે ભેટ ધરનાર અને શતાધિક પુસ્તકોનું પ્રકાશન કરનાર એ પાઠશાળાને જો જ્ઞાનગંગા ગણીએ, તો જ્ઞાનગંગોત્રીરૂપે નિઃશંકપણે શ્રી વેણીચંદભાઈ ગણી શકાય. એ શ્રુતપ્રેમી શ્રાવકે સ્થાપેલ પાઠશાળા ૧૦૦વર્ષની મંજિલે પહોંચતાં સુધીમાં કલ્પનાતીત વિકાસ સાધી ચૂકી છે અને શ્રુતજ્ઞાનના ક્ષેત્રે જૈન સંઘમાં એક સીમાચિહ્નરૂપ બની ગઈ છે. સંત કબીરે જ્યારે નાનકડું વડનું દાતણ ભૂમિમાં રોપ્યું હશે ત્યારે એમનેય કલ્પના નહિ હોય કે એ ભવિષ્યમાં વિરાટ કબીરવડ રૂપે જામી જશે. બરાબર એવું જ કંઈક આ પાઠશાળા માટે કહી શકાય...અને ખૂબી તો ખરી જુઓ ! જે મહેસાણા જિલ્લામાં (કનોડું ગામમાં) પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જેવા સમર્થ શ્રતધરપુરુષ જન્મ પામ્યા હતા એ જ મહેસાણામાં એમના નામથી પ્રારંભાયેલ પાઠશાળા સો વર્ષથી સતત પ્રવૃત્તિશીલ રહી છે !!! શતાબ્દી મહોત્સવના આરે આવી ચૂકેલી આ શ્રુતગંગાનો વિકાસ ખરેખર હર્ષપ્રેરક છે. એના શતાબ્દી મહોત્સવ સમયે, આ શ્રુતગંગાનો પ્રવાહ વધુ ને વધુ વેગીલો બને, જરાય સુકાય નહિ અને આવી ઋતગંગાઓ જૈન સંઘોમાં ઠેર ઠેર પ્રવાહિત બને તેવાં નક્કર આયોજનો થાય તો એ, આ શ્રુતગંગાની સાચી ભક્તિરૂપ બની રહેશે અને એની ગંગોત્રી સમા શ્રી વેણીચંદભાઈની સાચી સ્મૃતિ બની રહેશે. શતાબ્દી યશોગાથા ૩૦૯ Page #359 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિગત ૧. ૨. ૩. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળનો સંવત ૧૯૫૪ના કારતક સુદ-૩થી સાલ ૪. શ્રી રસોડા ખર્ચ ખાતાં ૧. શ્રી પાઠશાળા રસોડા અને નિભાવ (યશોવિજયજી જૈન સં. પાઠશાળા) ૧. શ્રી અનામત ૨. શ્રી ચાલુ ૨. શ્રી મહેમાન ૩. શ્રી પાલિતાણા રસોડા શ્રી જૈન ધાર્મિક શિક્ષણ ખાતાં ૧. શ્રી વિદ્યાર્થી સંબંધી ૧. શ્રી સ્કૉલરશિપ ૨. શ્રી ઇનામ ૨. શ્રી શેઠ ગુલાબચંદ ગફુલભાઈ અનામત ૩. શ્રી નિર્મળાબેન ગુલાબચંદ અનામત ૪. શ્રી નાનકચંદ રિખવચંદ તત્ત્વજ્ઞાન (વિશિષ્ટ અભ્યાસી સહાયક ફંડ) ૫. શ્રી યાત્રા ફંડ ૬. શ્રી વિશિષ્ટ અભ્યાસી સ્કૉલરશિપ શ્રી જૈન ધાર્મિક કેળવણી ખાતાં ૧. શ્રી જૈન ધાર્મિક કેળવણી ખાતું ૨. શ્રી સરસ્વતીબેન સૂક્ષ્મતત્ત્વ બોધ પાઠશાળા ખાતું ૩. શ્રી વ. ક. વિ વિદ્યાશાળા ૪. શ્રી બહાર પાઠશાળા તથા ગુમાસ્તાઓને મદદ ૫. શ્રી સૂક્ષ્મતત્ત્વ બોધ પાઠશાળાના ભણાવવાના સાધન આપવા ૬. શ્રી નવી યોજના તથા દશ વિદ્યાર્થીને સ્કૉલરશિપ શ્રી પઠન પાઠનનાં ખાતાં ૧. શ્રી જ્ઞાનનાં ખાતાં ૧. શ્રી સમ્યગ્યજ્ઞાન પુસ્તક પ્રકાશન સાધુ સાધ્વીને પુસ્તક ભેટ ૨. શ્રી જૈન ધાર્મિક પુસ્તક પ્રકાશન ૩. શ્રી સાધુ સાધ્વીજીને પુસ્તક ભેટ ૪. શ્રી જ્ઞાન ૫. શ્રી પાલિતાણા અને મુંબઈ જ્ઞાન ૩૧૦ ૧૯૫૪ ૧૯૫૪ ૧૯૫૪ ૧૯૬૦થી ૨૦૧૫ ૧૯૫૮ ૧૯૬૦ ૨૦૧૬ ૨૦૨૨ ૨૦૨૦ ૨૦૧૩ ૨૦૧૩થી ૨૦૧૮ ૧૯૬૦ ૧૯૬૪ ૧૯૬૨ ૧૯૬૦થી ૧૯૯૧ ૧૯૬૪થી ૨૦૨૫ ૧૯૯૧થી ૨૦૨૫ ૧૯૫૪ ૧૯૫૪થી ૨૦૨૫ ૧૯૬૦થી ૨૦૨૫ ૧૯૫૪થી ૨૦૨૫ ૧૯૬૫થી ૧૯૯૨ Page #360 -------------------------------------------------------------------------- ________________ ખાતાવાર કુલ આવક-ખર્ચ અને સિલક સંવત ૨૦૫૩ના આસો વદ All સુધી. આવક ખર્ચ , બાકી દેવા બાકી લેણા પ૬,૨૭,૨૨૮-૩૫ ૫૮,૪૪,૭૦૪-૨૪ ૭૮,૯૧,૮૧૦-૭૩ ૮૭,૩૭૨-૧૧ ૫,૮૮૬-૪૪ ૨,૧૭,૪૭૫-૮૯ ૮૨,૮૬,૭૩૩-૪૬ ૭૪,૭૮૪-૪૦ ૫,૮૮૬-૪૪ ૩,૯૪,૯૨૨-૭૩ ૧૨,૫૮૭-૭૧ ૨,૫૧,૬૨૦-૯૩ ૧,૨૨,૭૭૮-૭૬ ૭,૪૨,૯૮૦-૭૯ ૨,૫૭,૯૬૮-૬૨ ૨૮,૦૪૦-૬૮ ૨૨,૭૭૬-૬૧ ૪૦, ૨૦૩-૯૯ ૫૪,૫૭૪-૫૭ | ૭,૭૭૮-૬૧ ૧,૪૯,૮૪,૦૯૭-૩૯ ૪,૯૧,૩૫૯-૮૬ ૧,૩૫, ૧૮૯-૮૬ ૨૮,૦૪૦-૬૮ ૨૨,૭૭૬-૬૧ ૪૦, ૨૦૩-૯૯ ૪૭,૯૧૬-૮૦ ૭,૭૭૮-૬૧ ૯૩,૫૮,૧૪૬-૬૦ | | | | | | ૬,૬૫૭-૭૭ ૬૦, ૨૦,૮૭૩-પર ૩,૯૪,૯૨૨-૭૩ ૧,૯૩,૬૭૯-૬૮ ૫,૯૭, ૨૮૭-૫૯ ૩,૪૦,૩૧૫-૨૫ ૫,૭૫,૩૬૬-૫૩ ૧૨,૬૨,૬૮૮-૭૮ ૮,૧૪,૮૨૦-૫૫ ૮૮,૭૨૮-૫૮ ૧,૦૩૭-૫૭ ૧૪, ૧૨૯-૩૭ ૩,૮૧,૬૮૬-૮૫ ૬,૬૫,૪૦૧-૧૯ ૪,૭૪, ૫૦૫-૩૦ ૮૮,૭૨૮-૫૮ ૧,૦૩૭-૫૭ ૧૪, ૧૨૯-૩૭ ૨૭,૫૬,૭૭૧-૩૮ ૧૬,૨૫,૪૮૮-૮૬ ૧૧,૩૧,૨૮૨-૫૨ | | | | | | | | | | | | | | | ૧૯,૯૨,૬૩૮-૯૧ ૨૪,૫૯,૮૪૪-૫૬ ૪,૬૭, ૨૦૫-૬૫ ૫,૬૦, ૧૦૧-૦૬ ૫, ૬૦, ૧૦૧-૦૬ ૫, ૨૪૫-૫૨ ૫,૨૪૫-૫૨ ૧૨,૮૯૪-૩૮ ૧૨,૮૯૪-૩૮ ૧૧,૮૯૦-૨૭ ૧૧,૮૯૦-૨૭ ૩૦,૪૯,૯૭પ-૭૯ ૧૦,૫૭, ૩૩૬-૮૮ ૧૯,૯૨,૬૩૮-૯૧ ૩૧૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૪થી ૨૦૨૯ ૨૦૦૪ ૧૯૭૧ ૨૦૧૫ ૧૯૬૦થી ૨૦૨૯ ૧૯૬૦ ૫. શ્રી દેવ તત્ત્વની ભક્તિ ખાતાં ૧. શ્રી પરચૂરણ જીર્ણોદ્ધાર ૨. શ્રી જૈન દેરાસરજી બાંધવા ૩. શ્રી જિન સ્નાત્ર કલ્યાણક ભક્તિ ૪. શ્રી જિન પૂજા આંગી ૫. શ્રી કેશર સુખડ અંગ લૂછણાં ૬. શ્રી જિન પ્રતિમાજી ભરાવવા લેપ તથા ચક્ષુ ટીકા વગેરે ૭. શ્રી સિદ્ધચલ ગિરિરાજ અંગેનાં ખાતાં (૧) શ્રી કુલ ૬૫ (૨) શ્રી દાદાજીની આંગી (૩) શ્રી જય તળેટીએ ગિરિરાજ પૂજા ભક્તિ (૪) શ્રી ફૂલ ધૂપના પગાર (૫) શ્રી મહેસાણા વાળાના દેરીનો જીર્ણોદ્ધાર (૬) શ્રી ગિરિરાજની આશાતના ટાળવા ૧૯૬૪ ૧૯૫૯થી ૨૦૨૯ ૧૯૭૧ ૧૯૬૪ ૨૦૧૧થી ૨૦૨૬ ૧૯૬૨થી ૨૦૨૦ ૬. શ્રી સર્વ વિરતિ ભક્તિ ખાતાં ૧. શ્રી ત્યાગી પાછળ કુટુંબ સહાય ૨. શ્રી સાધુ સાધ્વી આંસાડ ઉપ વૈયા ભક્તિ વગેરે ૩. શ્રી દીક્ષાર્થીને બહુમાન કરવા ૧૯૫૧ ૧૯૫૪ ૨૦૧૬ ૭. ૧૯૬૮ ૧૯૫૪ ૧૯૬૬ - શ્રી દેશવિરતિ ભક્તિ ખાતાં ૧. શ્રી ઉપધાન ૨. શ્રી શ્રાવક, શ્રાવિકા ધાર્મિક ઉપકર ૩. શ્રી જૈન શ્વે.મુ.પૂ. મદદ ફંડ ૪. શ્રી પોસાતિ ભક્તિ ખાતાં (૧).શ્રી ચોસઠ પ્રહારી (૨) શ્રી અખડ સુદિ-૧૪ (૩) શ્રી જ્ઞાન પંચમી ૮. શ્રી અનુકંપા દાનને લગતાં ખાતાં ૧. શ્રી પાલિતાણા જીવદયા ૨. શ્રી જીવદયા ઉપકરણ ૩. શ્રી ગરીબના ધર્માદા ૪. શ્રી માછલાંના બચાવ ખોડા ઢોર વગેરે ૨૦૦૭ ૧૯૯૭ ૧૯૭૧થી ૨૦૩૧ ૧૯૬૩થી ૨૦૨૯ ૧૯૬૪ ૧૯૫૪ ૧૯૫૪થી ૨૦૨૨ ૩૧૨ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૬,૬૦૭-૪૫ ૩,૦૨,૯૯૫-૬૮ ૮૮,૦૯૨-૮૯ ૧૫,૫૩૫-૧૫ ૧,૯૫૫-૧૮ ૫,૫૩,૦૧૨-૩૮ ૬,૬૦૭-૪૫ ૨,૧૨,૬૫૪-૮૩ ૪૬,૦૦૮-૭૦ ૬,૬૨૨-૦૯ ૧,૯૫૫-૧૮ ૧,૭૬,૦૧૨-૧૭ ૯૦,૩૪૦-૮૫ ૪૨,૦૮૪-૧૯ ૮,૯૧૩-૦૬ | | | | | | ૩,૭૭,૦OO-૨૧ ૬, ૧૩,૫૪૫-૦૨ ૧૦,૬૩,૮૧૪-૨૨ ૨૭, ૨૫૬-૪૬ ૪,૪૩,૭૨૨-૯૯ પ૨, ૧૯૬-૫૫ ૮૪૬-૫૮ ૨, ૧૧૩-૭૧ ૨૫,૫૮,૧૪૯-૨૪ ૪,૫૦,૨૬૯-૨૦ ૨૭,૨૫૬-૪૬ ૧,૧૭,૭૬૩-૯૨ ૨૪,૫૧૯-૮૮ - ૮૪૬-૫૮ ૨,૧૧૩-૭૧ ૧૦,૭૨,૬૩૦-૧૭ ૩,૨૫,૯૫૯-૦૭ ૨૭,૬૭૬-૬૭ ૧૪,૮૫,૫૧૯-૦૭ ૨,૩૭,૮૮૫-૭૦ ૪,૦૬,૭૬૨-પપ ૪,૮૮૮-૯૦ ૬,૪૯,૫૩૭-૧૫ ૧,૧૮,૩૭૨-૮૦ ૧,૮૦,૦૯૮-૮૦ ૨,૩૨૨-૩૬ ૩,૦૦,૭૯૩-૯૬ ૧,૧૯,૫૧૨-૯૦ ૨,૨૬,૬૬૩-૭૫ ૨, ૫૬૬-૫૪ ૩,૪૮,૭૪૩-૧૯ | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | ૧૦,૬૭૩-૬૬ ૭, ૨૩૦-૦૭ ૩, ૨૪૨-૯૯ ૧૨,૪૬૯-૧૬ ૧૩,૭૦૨-૦૨ ૪,૪૦૮-૬૯ ૨,૦૮૨-૭૯ ૪૩, ૧૩૫-૭૨ ૧૧,૮૯૦-૩૮ ૧, ૨૬,૬૯૭-૩૮ ૬,૪૮૩-૩૭ ૨૧,૯૮૮-૫૬ ૧,૬૭,૦૫૯-૬૯ ૭, ૨૩૦-૦૭ ૩,૨૪૨-૯૯ ૧૨,૪૬૯-૧૬ ૩,૦૨૮-૩૬ ૪,૪૦૮-૬૯ ૨,૦૮૨-૭૯ ૩૨,૪૬૨-૦૬ ૧૧,૮૯૦-૩૮ પ૨,૭૯૩-૨૮ ૬,૪૮૩-૩૭ ૨૧,૯૮૮-૫૬ ૯૩,૧૫૫-૫૯ ૧૦,૬૭૩-૬૬ ૭૩,૯૦૪-૧૦ | 8 | 8 | | | ૭૩,૯૦૪-૧૦ ૩૧૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૯. શ્રી ચતુર્વિધ સંઘનાં ખાતાં ૧. શ્રી જૈન દવાખાનાં ૨. શ્રી ઉકાળેલાં પાણી ૩. શ્રી તપસ્વી વૈયાવચ્ચ ભક્તિ ૪. શ્રી છગાઉ પ્રદક્ષિણા ભાતા ૫. શ્રી આયંબિલની ઓળી ૬. શ્રી ધર્મોપકરણ ૭. શ્રી વિદ્યાર્થી ધાર્મિક ઉપકરણ ૧૯૬૪ ૧૯૯૯ ૧૯૯૨ ૧૯૯૫ ૨૦૧૬ ૨૦૧૧થી ૨૦૧૫ ૧૯૬૦ ૧૯૫૪ ૧૯૬૩થી ૨૦૨૯ ૧૯૫૪ ૨૦૦૦ ૧૯૮૪થી ૨૦૩૩ ૨૦૧૭ ૧૦. શ્રી પરચૂરણ ખાતાં ૧. શ્રી વેણીચંદભાઈ મહેસાણા ઑફિસ કન્ટીજન્સી ૨. શ્રી પાલિતાણા ઑફિસ કન્ટીન્જન્સી ૩. શ્રી સાધારણ ૪. શ્રી પાઠશાળાનાં ખાતાં (૧) શ્રી રવિસાગરજી પાઠશાળા (૨) શ્રી હીરાબેન વિસનગરવાળાની પાઠશાળા (૩) શ્રી બગસરા પાઠશાળા (૪) શ્રી હળવદ પાઠશાળા ૫. શ્રી મકાન ફંડનાં ખાતાં (૧) શ્રી નવી પાઠશાળા જકતી મકાન ફંડ (૨) શ્રી વાડીલાલ લલ્લુભાઈ મકાન ફંડ (૩) શ્રી નવી જમીન ખરીદવા પાઠશાળાનું ખાતું (૪) શ્રી પાઠશાળા મકાન ફંડ ૬. શ્રી બાબુ ઓથમલજી જેઠમલજી ફંડ ૭. શ્રી ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન ૮, શ્રી ઘસારા ફંડ ૯. શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈ ૧૯૮૧ ૨૦૨૩ ૨૦૨૬ ૨૦૪૨ ૨૦૨૦ ૨૦૨૨થી ૨૦૨૯ ૨૦૨૧ ૨૦૧૨થી ૨૦૧૮ ૧. ૧. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ અનામત ૨૦૪૮ ૨. શ્રી પંડિતોના મહેનતાણા તથા ધાર્મિક ઉત્કર્ષ અનામત ૨૦૪૯ ૩. શ્રી શ્રીમદ્દ યશોવિજયજી જૈનસંસ્કૃત પાઠશાળા શતાબ્દી ફંડ ચાલુ ખાતું ૨૦૫૦ ૪. શ્રી પાઠશાળા હીરક મહોત્સવ શતાબ્દી ફંડ અનામતનું ખાતું ૨૦૫૧ ૫. શ્રી શતાબ્દી મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સૌજન્ય ૨૦૫૨ ૩૧૪ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૬૬,૫૦૮-૧૦ ૨,૬૮,૦૫૭-૦૯ ૭,૯૮૦-૧૯ ૨,૪૬,૪૧૦-૬૯ ૨,૫૩,૯૫૧-૨૫ ૫,૪૬,૯૮૧-૧૬ ૧૩,૭૬૪-૦૦ ૪,૮૭,૦૯૭-૧૮ ૪૪,૬૨૧-૯૫ ૨૯૧-૯૬ ૮, ૧૧૩-૧૩ ૧૩,૫૪,૮૨૦-૬૩ ૧,૮૭,૪૪૩-૧૫ ૨,૭૮,૯૨૪-૦૭ ૫,૭૮૩-૮૧ ૨,૪૦,૬૮૬-૪૯ ૪૪,૬૨૧-૯૫ ૨૯૧-૯૬ ૮, ૧૧૩-૧૩ ૭,૬૫,૮૬૪-૫૬ | | | | | | | | | | ૫,૮૮,૯૫૬-૦૭ ૭૭,૪૬૦-૪૮ ૧,૭૮,૪૬૪-૬૮ ૧,૪૨,૮૪૦-૯૫ ૨,૭૨૬-૮૦ ૧,૦૧,૭૦૪-૨૦ ૧,૪૨,૮૪૦-૯૫ ૨,૭૨૬-૮૦ ૧૦પ-૩૯ ૨૯,૯૭૯-૮૧ ૩,૦૮૨-૧૨ ૨, ૨૦૧-૧૫ ૨૪,૫૭૯-૦૮ ૨૯,૮૭૪-૭૨ ૩,૦૮૨-૧૨ ૨, ૨૦૧-૧૫ ૨૪,૫૭૯-૦૮ | | | | ૭, ૧૯,૪૨૩-૭૪ ૨,૦૦,૦૦૦-૦૦ ૯,૦૨૫-૦૧ ૫૩,૭પ૬-૦૯ ૩૦,૦૦૬-૦૦ ૭, ૨૭,૬૫૩-૯૧ ૨,૨૫,૦૬૦-૦૦ ૨૫,૭૯૨-૯૮ ૧૦,૮૪૨-૧૯ ૬,૯૪,૪૭૫-૨૦ ૪,૮૪૯-૪૪ ૨૧,પ૬,૩૧૦-૪૪ ૪,૩૨, ૧૦૨-૧૭ ૪,૫૨,૪૭૩-૧૪ ૮,૫૧,૯૨૪-પર પ૨,૩૭,૮૪૨-૦૦ - ૨૯, ૨૨૨-૦૦ પ૩,૭પ૬-૦૯ ૩૦,૦૦૬-૦૦ ૮, ૨૩૦-૧૭ ૨૫,૦૬૦-૦૦ ૧૬,૭૬૭-૯૭ ૧૦,૮૪૨-૧૯ ૨, ૨૮, ૧૭૪-૪૯ - ૪,૮૪૯-૪૪ ૬,૮૩,૯૯૫-૦૭ ૨,૮૬,૩૨૯-૩પ પ૨,૬પ૭–૧૪ ૧,૦૪,૭૧૬-૬૬ | | | | | | | | | ૪,૬૬,૩૦૦-૭૫ ૧૪,૭૨,૩૧૫-૩૭ ૧,૪૫,૭૭૨-૮૨ ૩,૯૯,૮૧૬-૦૦ ૭,૪૭, ૨૦૭-૮૬ પર, ૩૭,૮૪૨-૦૦ ૨૯, ૨૨૨-૦૦ ૬૫,૫૯,૮૬૦-૬૮ | | | | | ૭૦,૦૩,પ૬૩-૮૩ ૪,૪૩,૭૦૩-૧૫ ૩,૪૭, ૨૩,૪૨૧-૨૬ ૧,૫૪, ૩૩,૫૭૬-૯૦ ૧,૯૬,૮૪,૭૬૭-૦૯ ૩,૯૪,૯૨૨-૭૩ ૩૧૫ Page #365 -------------------------------------------------------------------------- ________________ સંસ્થા તરફથી પ્રકાશિત પુસ્તકોની યાદી અનં. પુસ્તકનું નામ ૧. શ્રી સામાયિક-ચૈત્યવંદનાદિ સૂત્રો (ભાવાર્થ તેમજ વિધિઓ સાથે) ૨. દેવસિરાઈ પ્રતિક્રમણાદિ મૂળ સૂત્ર (ગુજરાતી) ૩. દેવસિરાઈ પ્રતિક્રમણાદિ મૂળ સૂત્ર (હિન્દી) ૪. પંચ પ્રતિક્રમણ મૂળ ગુજરાતી ૫. પંચ પ્રતિક્રમણ મૂળ હિન્દી ૬. દેવસિરાઈ પ્રતિક્રમણ સૂત્રો (સાર્થ) ૭. પંચ પ્રતિક્રમણ સૂત્રો સાર્થ ૮. જીવવિચાર પ્રકરણ સાર્થ ૯. નવતત્ત્વ પ્રકરણ સાર્થ ૧૦. દણ્ડક સંગ્રહણી ૧૧. ભાષ્યત્રયમ્ સાર્થ ૧૨. કર્મગ્રન્થ ભાગ-૧ ૧૩. કર્મગ્રન્થ ભાગ-૨ ૧૪. કર્મગ્રન્થ ભાગ-૩ ૧૫. તત્ત્વાર્થાધિગમ સૂત્ર (વિવેચન આ. રાજશેખરસૂરિ) ૧૬. શ્રી દ્રવ્ય સપ્તતિકા (ભાષાન્તર સાથે) ૧૭. શ્રી જૈન હિતબોધ (ગુજરાતી) ૧૮. શ્રી જૈન હિતોપદેશ ભાગ-૨,૩ (ગુજ.) (નીતિ અને વૈરાગ્યના વિષયથી ભરપૂર) ૧૯. શ્રી જૈન હિતોપદેશ ભાગ-૧ (ગુજરાતી) ૨૦. ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયમ્ શાસ્ત્રીય ૨૧. પાંત્રીસ બોલ(માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ અને આવશ્યક સૂત્રોના સંક્ષિપ્ત ભાવાર્થ) ૨૨. જૈન હિતોપદેશ ભાગ-૧ (હિન્દી) ૨૩. અભક્ષ્ય અનંતકાય વિચાર (ગુજરાતી) ૨૪. અભક્ષ્ય અનંતકાય વિચાર (હિન્દી) ૨૫. શ્રદ્ધા શુદ્ધિ ઉપાય ૨૬. જૈન હિતબોધ (હિન્દી) ૨૭. બ્રહ્મચર્યવ્રત ૩૧૬ આવૃત્તિ ૨૩ ૧૭ ૧૯ ૧૧ ૧૩ ૧૫ ૧૨ ૭ ૬ ૬ ૩ ૨ ૩ ૧ ૦ ૦ ન જ જા ° ° ઉ છે ∞ જા સંખ્યા ૬૦૦૦૦ ૨૧૫૦૦૦ ૧૫૫૦૦૦ ૯૯૦૦૦ ૬૫૦૦૦ ૪૨૦૦૦ ૩૧૦૦૦ ૩૩૦૦૦ ૨૧૦૦૦ ૧૨૦૦૦ ૧૮૦૦૦ ૨૧૦૦૦ ૧૮૦૦૦ ૧૫૦૦૦ 000) ૨૦૦૦ ૩૦૦૦ ૩૦૦૦ ૨૦૦૦ ૨૦૦૦ ૧૪૦૦૦ ૧૦૦૦ ૩૫૦૦૦ ૧૮૦૦૦ ૨૦૦૦ ૧૦૦૦ ૯૦૦૦ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧OOO ૧000 8000 ૧00 ૧OOO ૧000 ૧OOO ૧૦૦૦ ૫૦૦ ૧૦૦૦ ૧OOO ૯OOO ૧OOO ૧૦૦૦૦ ૨૦૦૦ (૨૮. જૈન હિતોપદેશ ભાગ-૨,૩ (ગુજરાતી) ૨૯. પ્રશ્નોત્તર રત્ન ચિંતામણિ ઔર અઢાર દૂષણ નિવારક(હિન્દી) ૩૦. જૈની વાંચનમાળા ૩૧. જૈન તત્ત્વ પ્રવેશિકા ૩૨. ઉપદેશમાળા પ્રકરણ ૩૩. પ્રશમરતિ ૩૪. પુષ્પમાલા પ્રકરણ ૩૫. શાંતસુધારસ ભાવના અને પ્રશ્નોત્તર રત્નમાળા ૩૬. સ્તોત્ર રત્નાકર ભાગ-૧ ૩૭. વીતરાગ સ્તોત્ર (ભાષાન્તર) ૩૮. શ્રી સ્તુતિ સંગ્રહ - સમાધિ વિચાર આરાધનાનું સ્તવન તથા ગૌતમ સ્વામીના રાસ સાથે ૪૦. દેવસિરાઈ પ્રતિક્રમણ સૂત્રાર્થ અવચૂરિ સાથે (ગુજરાતી) ૪૧. શ્રાવક કલ્પતરૂ ૪૨. ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયમ્ (ગુજરાતી) ૪૩. શ્રી શત્રુંજય મહાતીર્થાદિક યાત્રા વિચાર ૪૪. પર્યુષણ પર્વ માહાભ્ય ૪૫. પૂર્વર્ષિપ્રણીત કુલક સંગ્રહ ૪૬. રત્નાકર પચ્ચીસી ૪૭. સ્તોત્ર રત્નાકર દ્વિતીય ભાગ સટીક પ્રતાકાર ૪૮. શ્રી યશોવિજયજી વિરચિત ચોવીશી સાથે ૪૯. સૂક્ત મુક્તાવલિ ૫૦. આત્મજાગૃતિ ૫૧. પહેલી ચોપડી પ૨. બીજી ચોપડી ૫૩. ત્રીજી ચોપડી ૫૪. બાળ પોથી પપ. જિનગુણ પદાવલી ૫૬. જૈન સ્ત્રી સમ્બોધ ૫૭. પ્રશ્નોત્તર રત્નચિંતામણિ ૫૮. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુ સંગ્રહ ૫૯. ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન ૨OOO ૨૦૦૦ ૨૦૦૦ ૧૨૫૦૦ ૫૦૦ ૬૭૫૦ ૧૦૦૦ પ000 ૭000 ૯૦૦૦ ૯૦૦૦ ૨૨૦૦૦ ૨૨૦૦૦ ૬૦૦૦ ૫૦૦ ૨૦૦૦ ૩૦૦૦ ૩૧૭ : Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩OOO ૧OOO ૮૭પ૦ ૧OOO ૧OOO ૧OOO ૩OOO ૧OOO ૪TOO (ચં ૪૫૦૦ ૧OOOO ૧૦000 ૬૦. ધર્મવીર શેઠ વેણીચંદભાઈ ૬૧. ચન્દ્રપ્રભા (હૈમ કૌમુદી) ૬૨. કલ્યાણકની ટીપ (નકશો) ૬૩. ચૌદ નિયમની ટીપ ૬૪. બાર વ્રતની ટીપ ૬૫. અઢાર દૂષણ નિવારક ૬૬. જૈન સ્ત્રી સદ્ધોધ (હિન્દી) ૬૭. દ્રવ્યગુણ પર્યાયનો રાસ ૬૮. સમકિતના ૬૭ બોલની સઝાય ૬૯. પંચ પ્રતિક્રમણ સૂત્રો સાથે (પેઇજ ૧૩૩૨) (સંપાદક - પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ) ૭૦. બાળ પ્રવેશિકા ૭૧. સ્નાત્રપૂજા સંગ્રહ ૭૨. પવિત્ર શ્રુતજ્ઞાન અને જૈન આચારના પ્રચારની ભવ્ય યોજના ૭૩. દેવવંદનમાળા ૭૪. વિવિધ પૂજા સંગ્રહ ભાગ-૧ થી ૧૦ ૭૫. શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન રહસ્યવૃત્તિ ૭૬. આહાર મીમાંસા ૭૭. આનંદઘન ચોવીસી સાથે ૭૮. તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ-૧ ૭૯. તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ-૨ ૮૦. સમાસ સુબોધિકા ૮૧. તત્ત્વાર્થ ભૂમિકા ૮૨. પંચસંગ્રહ પ્રથમ ખંડ ૮૩, પંચસંગ્રહ દ્વિતીય ખંડ ૮૪. પંચસંગ્રહ તૃતીય ખંડ ૮૫. જૈની વાંચનમાળા ૮૬. પ્રાકૃત પ્રવેશિકા ૮૭. અંત સમયની ક્રિયા વિધિ અને સદ્ગતિ દર્શક (નોંધ : નંબર ૮૧,૮૨,૮૩,૮૪ ની ચોપડીઓ આચાર્યશ્રી મલયગિરિજી મ.સા. રચિત ટીકાનુવાદ છે.) ૫000 ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૫૫૦૦ ૨૦૦૦ ૨૦૦૦ ૫૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧0000 ૫૦૦ ૧૦૦૦૦ ૩૧૮ Page #368 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના સ્થાપક. ધર્મવીર શેઠ શ્રી વેણીચંદ સરચંદ