Page #1
--------------------------------------------------------------------------
________________
MEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEL
PARAHAHARRARBANNAAR
RRRRRAYBE
શાબ-પથુનચરિત્ર
બીજો ભાગ
: અb]uદેકા : સ્વ. સાધ્વીજી સુનંદાશ્રીજીના શિષ્યા સાધ્વીજી સુલોચનાશ્રીજી
IRRIEWWEIIIIIIIIIIINEE!!!!!!IPLIFIESELFIEW
RITERI
| ઉસરે
USU]]]]]g]G]S5]g]g5gG5959595G5GGGGS gggggggSg
Page #2
--------------------------------------------------------------------------
________________
HHHHARABBBBBBBBBBBBBAAAAAAAAAAAAAAAAAAAAAR
શાબ-પદ્યુમ્નચરિત્ર
બીજો ભાગ
: અEાવાદેકા : સ્વ. સાધ્વીજી સુનંદાશ્રીજીના શિષ્યા સાધ્વીજી સુલોચનાશ્રીજી
દ - 15 cos ,
UિRRENEUMIJRSMBMWHlJWFJWWl5JF\WWW¥íWN
SUGUSggS gggggS ggggggggSgSgS959595@
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
S
GA
કવિચક્રવર્તી શ્રી રવિસાગર ગણિવિરચિત
શ્રી શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
[ સર્ગ ૯ થી ૧૬ સપૂર્ણ ]
બીજો ભાગ
મૂળ સંસ્કૃત શ્લોક અને ભાવાનુવાદ
: ભાવાનુવાદિકા :
સ્વ. પ્રવર્તિની સાધ્વીજી સુનંદાશ્રીજીનાં વિદુષી શિષ્યા સાધ્વીજી સુલોચનાશ્રીજી
Page #5
--------------------------------------------------------------------------
________________
AGVGVGVGVEGVEGVEGVGVGVGVEGVAVAVAVAVAVA
પ્રકાશક :
અમિતભાઈ એસ. મહેતા “અમિકુંજ”, લે ગાર્ડન પાસે નવરંગપુરા, અમદાવાદ-૯
: પ્રાપ્તિ સ્થાન :
* સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ
અમદાવાદ–૧
સેમચંદ ડી. શાહ જીવનનિવાસ સામે પાલીતાણા. (સૌરાષ્ટ્ર)
૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭
YAVASAVALAVAVAVAVAGAVATARVAAVAATEVE AVGVAVALAVED
• સેવંતીલાલ વી. જેને
૨૦, મહાજનગલી. ઝવેરી બજાર, મુંબઈ-૨
વિ. સં. ૨૦૪૬ પ્રતિ-૫૦૦
•
મૂલ્ય : ૫૦ ૨. બે ભાગના : ૧૦૦ રુ.
મુદ્રક :
ભાવના પ્રિન્ટરી કોઈ નગર પાસે, મહેસાણા [ઉ. ગુજરાત]
ಅಅಅಅಅಅಅಅಅಅಆಆಆಅಆಆ
Page #6
--------------------------------------------------------------------------
________________
In plavoday I law How do I wa
૨. ૧૧૦૦૦રૂ. ૧૦૦૦ –
3. 2000/
રૂ. ૫૫૧/
રૂ. ૫૦૦ -
રૂ. ૨૫૧/
ા ા તા, Ch al
આર્થિક સહયાગી
ચીક પેઠે શ્રાવિકા સધ ગાંધીનગર જૈન સ`ઘ, જ્ઞાનખાતુ. પૂ. સાધ્વીજી જયવંતાશ્રીજીની પ્રેરણાથી જૈન સંઘનું જ્ઞાનખાતુ.
પૂ. સાધ્વીજી ભાગ્યપૂર્ણાશ્રીજીની પ્રેરણાથી આદિનાથ સાસાયટી.
શ્રી દેવચંદ કુશળચંદ્રજી સાધ્વીજી નિપુણાશ્રીજીની પ્રેરણાથી
રૂ. ૨૫૧/- ના સહયાગી પૂના- આદિનાથ સેાસાયટીના
ભાઈ-બહેના ઃ
મણીબેન જયતિલાલ ફળિયા. હ...સાબેન મનુભાઇ મહેતા. શારદાબેન કીર્તિભાઈ શાહ. કંચનબેન હિરાલાલ ચેાખાવાળા. સુભદ્રાબેન સારાભાઈ શાહ. સરસ્વતીબેન અ`ખાલાલ પરીખ. પ્રકાશકુમાર રતિલાલ માનચંદ, તારાબેન દલપતભાઈ શાહ. શકું તલાબેન રમણલાલ મેાતીવાળા. હિ'મતલાલ રતનચંદ શાહ. ચતુરબેન સુંદરલાલ.
મ શુબેન ગોકળદાસ. સધ્યાબેન રમેશચ’દ્ર.
લાલીબેન સી. ગામરાજ ગુલટેકરી, પુના. શકરીમેન કેશવલાલ મસાલીયા ચંદ્રનગર, પૂના.
કલાવતી મહેન્દ્રભાઇ ઝવેરી. મુંબઈ શાન્તિલાલ ફકીરચંદ શાહ બ્રધર્સ| શ્રીરામપુર [ વિમલાબેન જયંતિલાલ : હ. અનિલભાઇ પ‘ચગીની
savada o
એ ગલાર એંગલેાર
ખિજાપુર
પૂના
મદ્રાસ અમદાવાદ
TOMAT TANQT TIMET TONAT TAMED "TAMED
nav on good a
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
સંસ્કૃત ભાષામાં રચાયેલા અનેક ચરિત્રગ્રંથોમાં આ ચરિત્રગ્રંથ એક શિષ્ટ-વિશિષ્ટ ચરિત્રગ્રંથ છે. કવિચક્રવતી શ્રી રવિસાગર ગણીવરે આ ગ્રંથની રચના કરેલી છે. ખરેખર, રમસુરમ્ય ભાષામાં આ ગ્રંથ લખાયેલ છે.
પરંતુ સંસ્કૃત ભાષા હવે લોકભાષા રહી નથી. ધીરે ધીરે વિદ્યાલ–મહાવિદ્યાલયમાંથી આ ભાષા શિખવવાનું કાર્ય બંધ થઈ રહ્યું છે. લેકને આ ભાષામાં રસ રહ્યો નથી. અંગ્રેજી ભાષાની ઘેલછા વધી રહી છે.
આ ગ્રંથને ગુજરાતી ભાષામાં અનુવાદ પૂજ્ય સાધવજી મ. સુચનાશ્રીજીએ કર્યો છે. અનુવાદ સરલ, સુબોધ અને રસપૂર્ણ છે. તેઓએ આટલા મોટા ચરિત્રગ્રંથનો અનુવાદ કરીને ખરેખર, ઉત્તમ કાર્ય કર્યું છે.
પહેલે ભાગ એક વર્ષ પૂર્વે છપાઈ ગયું છે. પરંતુ બંને ભાગ સાથે જ પ્રકાશિત કરવાની ભાવનાથી અમે હવે બંને ભાગનું પ્રકાશન કરીએ છીએ.
આ ભાગમાં (બીજા) બેંગલોર અને પૂનાના પુણ્યશાળી ભાઈ-બહેનેએ આર્થિક સહયોગ આપેલ છે. પૂજ્ય સાધ્વીજી શ્રી સુલોચનાશ્રીજી [પૂ. બાપજી મ. ના સમુદાયનાં ] ની પ્રેરણથી જ આ સહયોગ પ્રાપ્ત થયા છે. અમે એ સહુનો આભાર માનીએ છીએ.
આવા તે અનેક ચરિત્ર સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. જે આ રીતે ગુજરાતી ભાષામાં અનુવાદ થાય અને સુંદર પ્રકાશન થાય, તે અનેક ભાવુક જીવોને ઉપયોગી બને. સંસ્કૃત કાવ્યનું વાંચન કરનારાઓને માટે પણ ઉપયોગી બને. - આ કાવ્ય ખૂબ જ રસપૂર્ણ છે. શ્રીકૃષ્ણના ચરિત્રને પણ આમાં વણી લેવામાં આવ્યું છે, કે જે ખૂબ રોચક છે.
આ ચરિત્રગ્રંથના પ્રકાશનમાં સર્વે સહયોગી મહાનુભાવોને હાર્દિક આભાર માનું છું. પ્રકાશનમાં કઈ તૂટી રહી જવા પામી હોય તેની ક્ષમા ચાહુ છું.
– પ્રકાશક
- મહાસુદ : ૧ ૨૦૪૬
Page #8
--------------------------------------------------------------------------
________________
પંડિતચક્રવર્તી રાજસાગર ગણિ-શિષ્ય
પંડિત રવિસાગર ગણિ-વિરચિત શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ભાગ : બીજે
• અનુવાદિકા • સાધ્વી સુચનાથી
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
પંડિત ચક્રવતી શ્રી રાજ સાગર ગણિ-શિષ્ય
શ્રી રવિસાગર-ગણિ-વિરચિત शांबप्रद्युम्नचरित्र [ Yoती अनुवाद साथे ] ભાગ: બીજો
सा:
अथ विद्याधराधीश-कालसंवरमंदिरे । कल्पशाखीव मेरौ स, वर्धते वयसा शिशुः ।१। सौम्यत्वेन शशीवासौ, प्रतापेनार्यमेव च । आशैशवादपि द्वाभ्यां, गुणाभ्यां भासुरोऽभवत् ।२। प्रद्युम्नो वर्ततेऽनंगो-ऽप्यपरेषां विकारकृत् । प्रद्युम्नोऽप्यद्भुतं सांगो, रुपेणायं प्रमोदकः ।। पुरुषाणां च नारीणां, हरणाच्चित्तचक्षुषां । रूपं शैशवतस्तस्य, तस्करतामशिश्रयत् ।४। प्रयाति वयसा वृद्धि, बालकोऽसौ यथा यथा । पित्रोर्गृहेऽतुलं चैति, धनधान्यं तथा तथा ।५। शस्त्रशास्त्रकलाभ्यासं, स कुर्वन् पाठकांतिके । धवलप्रतिपच्चंद्र, इवैधत कलादिभिः ।। प्राणेभ्योऽप्यधिको मातू, राज्यसारं महीपतेः। भाग्यसौभाग्ययोग्यत्वा-न्मान्योऽभून्नगरेऽखिले॥ यौवनं पावनं प्राप, विकृतिस्थितिवर्जनात् । प्रभूतानां मनुष्याणां, स्त्रीणामाश्चर्यकारणं ।८। पुण्यलावण्यतारुण्यं, तस्य वीक्ष्य मृगीदृशः। दर्शयंति स्त्रियो नेत्र-विकारान्न तु स स्वयं ।९। अभूत्सुभटकोटीना-मधृष्यः स भुजौजसा । शौर्येण पुरतस्तस्य, न कोऽप्यमंडयद्रणं ।१०। येऽभवन् बलिनो दुष्टा, वैरिणो वैरकारिणः । सर्वेऽपि तस्य माहात्म्या-त्तन्मित्रतामशिश्रयन् ।। द्वेधापि बलगर्वेण, येऽभूवन्नतिमानिनः । स्वकीयकलया जित्वा, तेन तेऽपि वशीकृताः ।१२। स पार्श्ववर्तिनः शत्रून्, वशीकृत्याखिलानपि । तान दूरवर्तिनो जेतुं, पितुराज्ञामयाचत ।१३। तेनापि तस्य सामर्थ्य, विज्ञाय सा समर्पिता। कटकेन प्रभूतेन, ततो बली चचाल सः ।१४। शूरा वीरा रणे धीरा, येऽभवन् खेचरा नराः। निशेषानपि जित्वा तान्, विहितास्तेन ते वशे ॥ दुष्टानां खेचरेंद्राणां, देशेषु सकलेष्वपि । पितुः प्रवर्तयित्वाज्ञां, स यशस्वी समागतः ।१६।
વિદ્યાધરોના અધિપતિ કાલસંવર રાજાના રાજમહેલમાં મેરૂપર્વત ઉપર રહેલા કલ્પવૃક્ષની જેમ પ્રદ્યુમ્નકુમાર દિન-પ્રતિદિન વૃદ્ધિને પામે છે. ચંદ્રની જેમ શીતલ અને સૂર્યની જેમ તેજસ્વી-પ્રતાપી
Page #11
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
એ આ બાળક ગુણો વડે શેભી રહ્યો છે. પ્રદ્યુમ્ન અનંગ (અશરીરી) થઈને બીજાઓને વિકાર કરાવનાર છે. છતાં પોતાના અદ્દભુત રૂપથી શરીરી એવો તે બીજાઓને આહ્લાદ આપનાર છે. રી-પુરૂષોના ચિત્ત અને ચક્ષુનું હરણ કરવાથી બાલ્યકાળથી પ્રદ્યુમ્નનું રૂ૫ ચેર જેવું બન્યું. જેમ જેમ બાળકની વય વધતી જાય છે તેમ તેમ માતા-પિતાના ઘરમાં અખૂટ ધન-ધાન્યના ભંડાર ધતા જાય છે. પંડિતની પાસે શસ્ત્રકલા અને શાસ્ત્રકલા ગ્રહણ કરતા પૂર્ણિમાના ચંદ્રની જેમ સર્વકલામાં સંપન્ન બન્ય. માતા-પિતાને પ્રાણથી પણ અધિક પ્રિય એ પ્રદ્યુમ્નકુમાર પોતાના ભાગ્ય અને સૌભાગ્યથી આખાયે નગરમાં સર્વમાન્ય બની ગયે. વિકાર આદિ દૂષણથી મુક્ત પ્રદ્યુમ્ન સઘળાએ સ્ત્રી-પુરૂષને આશ્ચર્યકારી યુવાવસ્થા પ્રાપ્ત કરી. તેના લાવણ્ય, સૌન્દર્ય અને તારૂણ્યને સ્ત્રીઓ અનિમેષ નયને જોઈ રહેતી, છતાં સ્વયં વિકારથી રહિત રહેતો. ભુજાબેલ વડે ક્રોડા સુભટોથી અજેય એવા પરાક્રમી પ્રદ્યુમ્નની સાથે યુદ્ધ કરવા કેઈ તૈયાર થતું નહી. તેથી બલવાન એવા શત્રુ રાજાઓ પણ સવે તેના પ્રભાવથી મિત્રરૂપે આવીને રહ્યા. અને જે અભિમાની રાજાઓ હતા, તે બધાને પણ પોતાની કલાથી જીતીને વશ કર્યા. નજીકમાં રહેલા સઘળા શત્રુરાજાઓને વશ કરી પિતાની આજ્ઞાને સ્વાધીન ર્યા, અને દૂર દૂર રહેલા શત્રુઓને જીતવા માટે પિતાની આજ્ઞાથી મેટું સૈન્ય લઈને પ્રયાણ કર્યું. શૂરવીર, રણવીર અને પરાક્રમી એવા વિદ્યાધર રાજાઓને પણ જીતીને શત્રુરાજાના દેશમાં પિતાની આજ્ઞાન વિજયધ્વજ ફરકાવી યશસ્વી એવો પ્રદ્યુમ્નકુમાર પિતાની રાજધાની પાસે આવ્યો.
समागच्छंतमाकर्ण्य, कृत्वा दिग्विजयं वरं । द्रंग शृगारयित्वा तं, प्रावेशयत्पितोत्सवैः ॥१७॥ कालसंवरभूपेन, वीक्ष्यांगजचित्यत । मयास्य जातमात्रस्य, यौवराज्यं पुरार्पितं ।१८। अथातुलेषु भूपेषु, नागरेषु नरेषु च । वीक्षमाणेषु हर्षेण, तत्पदं प्रददाम्यहं ।१९। परिकल्प्येति भूपालः, प्राह प्रद्युम्नमंगजं । दत्तमासीत्पुरा बाल्ये, यौवराज्यं मया तव ।२०। साक्षिकं भूरिभूपानां, सांप्रतं त्वं गृहाण तत् । इत्युक्तोऽवक्सुतो ह्रीमान्, योग्यस्य तत्प्रदीयतां।। महीपालोऽवदत्पुत्र ! योग्यस्यैव प्रदीयते । कथयित्वेति तद्दत्तं, महैः पश्यत्सु राजसु ।२२। यौवराज्यं सुते दत्वा, दानानि याचकेषु च । भूपेषु बहुमानानि, मुमुदे कालसंवरः ।२३। तारुण्ये यौवराज्येऽपि संप्राप्ते निजताततः। चित्रं कस्यापि जातो न, प्रद्युम्नो विकृतिप्रदः ।२४। प्रद्युम्नः प्रायसश्चित्तभवो भवति भूपृशां । एश्वर्य प्रबले प्राप्ते सोऽभवत्स्वांतसंस्थितः ।२५। प्रद्युम्नस्योपरि प्रायः, स्नेहिनो देहिनोऽवनौ । पदव्यामुपलब्धायां, संजाता तन्मयी पुरी ॥२६॥ निकेतनेषु हट्टेषु, मार्गेषु च चतुःपथे । स्वाध्याये क्रियते लोकैस्तस्यैव भाग्यवर्णनं ।२७।
દિગ્વિજય કરીને આવેલા પુત્રને કાલસંવર રાજાએ નગર શણગારીને મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. વિજયી પુત્રને જોઈને પ્રસન્ન થયેલા રાજાએ વિચાર્યું કે “આ પુત્રને મેં જન્મતાં જ યુવરાજની પદવી આપી છે, તે હવે બધાએ રાજાઓ અને નગરવાસીઓ સમક્ષ મહોત્સવપૂર્વક યુવરાજપદ આપું. એમ વિચારીને પ્રદ્યુમ્નને કહ્યું: “મેં તને બાલપણમાં યુવરાજપદ આપ્યું હતું,
Page #12
--------------------------------------------------------------------------
________________
સ-૯
જ
પરંતુ હવે સજન સમક્ષ યુવરાજપદ આપું છું, તે તારે ગ્રહણ કરવું પડશે.' લજ્જાળુ એવા પ્રદ્યુમ્ને કહ્યું : ‘પિતાજી, એ પદ માટે હું ચેાગ્ય નથી અને મારી એવી તાકાત નથી કે એ જવાબદારી હું ઉઠાવી શકું. માટે જે યાગ્ય હાય તેને એ પદ આપેા.’ રાજાએ કહ્યું : ‘વત્સ, મારે મન તું યાગ્ય જ છે.’ આ પ્રમાણે કહીને સઘળા રાજાઓ અને પ્રજાજન સમક્ષ મહોત્સવપૂર્વ ક તેને ચુવરાજપદ અર્પણ કર્યું". યાચકોને દાન આપીને અને રાજા આદિ મુખ્ય મુખ્ય અધિકારીઓનું બહુમાન કરીને કાલસ‘વર રાજા ખૂબ હર્ષિત થયા. તરૂણ અવસ્થામાં પિતા તરફથી ચુવરાજપદ પ્રાપ્ત થવા છતાં પ્રદ્યુમ્નમાં કાઇ ઉદ્ધતાઈ આવી નહી. તેણે પેાતાના મનમાં ઐશ્વર્ય, ખલ, સત્તા અને સૌન્દર્ય પચાવી દીધું. તેથી જ તે લેાકેામાં ‘મનાભવ’ તરીકે પ્રસિદ્ધ થયા. પ્રદ્યુમ્ન પ્રત્યે સ્નેહ રાખનારી સમસ્ત નગરી તેના ગુણગાન ગાવામાં તન્મય બની ગઈ અને ચારે-ચૌટે, ગલીએ-ગલીએ, બજારામાં, ઘરામાં અને દુકાનામાં લેાકેાના મુખે પ્રદ્યુમ્નના ભાગ્યની પ્રશસા થઈ રહી.
૫
अथ तस्य प्रभोः संति, कांता: पंचशतानि च । पृथग्पृथग् सुतास्तासां विद्यादभ्रपराक्रमाः । २८। स्वस्याः स्वस्या जनन्यास्ते, नमस्कर्तुं क्रमद्वयं । स्पष्टभक्तेः समायांति, नितांतं विनयाश्रिताः । प्रणता मातरः सर्वा -स्तैः सुतैरन्यदा मुदा । तावत् कोपेन. ताः प्रोचु-स्तनयान् जनितांजलीन् ॥ रे पुत्रा जिवितव्येन, यौष्माकीनेन किं तदा । भवंत्सु सत्सु साम्राज्यं गृह्यतेऽन्यनरेण चेत् ॥ अज्ञातकुलशीलेन, जातिहीनेन पापिना | एतत्कुलक्रमायात-मस्मद्राज्यमपावितं । ३२ | ततो यथातथा दुष्टो, मारणीयोऽयमंजसा । यथा स्याद्भवतां नाम, प्रसिद्धिश्व महीतले । ३३॥ कामिनी तुच्छबुद्धि: स्यादिति तासां मनीषया । ते सर्वेऽपि सुता मुग्धाः, संजातास्तुच्छबुद्धयः ॥ मातरो यदि युष्माकं वर्तामहे सुता वयं । चितितं वः करिष्याम, इत्युक्त्वा ते विनिर्गताः ॥ निर्गत्य जननीपाश्र्वा-ग्दत्वा कुमारसन्निधौ । सर्वेऽपि मिलिताः क्रूरभावेन शात्रवा इव । ३६ । मायया भोजनं पानं, शयनं कीडनं पुनः । सहैव ते तु कुर्वति, विश्वासयितुं तन्मनः । ३७। अन्येद्युरशनं पानं, तांबूलं कुसुमं फलं । सर्वमप्यददंस्तस्य कृत्वा ते विषमिश्रितं । ३८ | तस्य प्राग्जन्म पुण्येन, विषमप्यमृतायितं । आश्चर्यं नात्र पुण्येन, कि कि शुभं न जायते । ३९। यदा तस्य पराभूता - वपि भूतिः पराऽभवत् । तदा मत्सर कर्तारो - ऽभूवंस्ते कोपसंकुलाः ।४०।
કાલસ વર રાજાની મીજી પાંચસો રાણીઓ હતી. તેના વિનયી પાંચસા પુત્રો હતા. તે હંમેશ પાતાની માતાઓને પ્રણામ કરવા માટે આવતા. એક દિવસે તેની માતાએએ ક્રધાતુર બનીને પુત્રોને કહ્યું : અરે પુત્રો, તમેા શું જીવી રહ્યા છે!? તમારા જીવનને ધિક્કાર હો. પરાક્રમી એવા તમા પાંચસે પુત્રો હેાવા છતાં જેના શીલની ખબર નથી, જેના કુળની કે જાતિની ખબર નથી એવા અજાણ્યા પુત્ર તમારી હયાતીમાં કુળકમથી આવેલું શજ્ય પચાવી જાય, તેની તમને શરમ નથી આવતી ? તા એ દુષ્ટને ગમે તેમ કરીને મારી નાંખા અને રાજ્યના માલિક તમે થાઓ.’
આ પ્રમાણે તુચ્છબુદ્ધિવાળી માતાએની વાત સાંભળીને મંદબુદ્ધિવાળા પાંચસેા પુત્રા માતાએની વાતમાં લાભાઈ ગયા, અને કહ્યું : ‘માતા, અમે તમારા પુત્રો છીએ. તમારી ઇચ્છા મુજબ અમે જરૂર
Page #13
--------------------------------------------------------------------------
________________
૬
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કરીશું.’ આ પ્રમાણે કહીને ત્યાંથી નીકળી પ્રદ્યુમ્નને વિશ્વાસમાં લેવા માટે મનમાં શત્રુતાને ધારણ કરતા તેઓ કુમારની પાસે આવવા લાગ્યા. આવીને પ્રદ્યુમ્નની સાથે મીઠી મીઠી વાતા કરતા, તેમજ उपटलावथी लोन, पान, शयन, रभत, गभत, मधु प्रधुम्ननी साथै पुस्ता पछी मे द्विवस ભાજનમાં, પાનમાં, તાંબુલમાં, પુષ્પમાં અને લમાં અનુક્રમે વિષ આપ્યું. પરંતુ તેના પૂર્વ જન્મના પુણ્યથી વિષ પણ અમૃતરૂપે બની ગયું. આમાં કંઇ આશ્ચય પામવા જેવું નથી. પુણ્યાયથી શું શું શુભ થતું નથી ? જેમ જેમ તેના પરાભવ કરવાના પ્રયત્ન કરે છે, તેમ તેમ તેની વધુ ને વધુ આખાદી થાય છે. તેથી ઇર્ષ્યાળુ એવા તે રાજકુમારા વધારે ને વધારે ક્રાધિત બને છે.
आच्छादितबृहद्भानु-मिवांतर्दधतः क्रुधं । वज्रदंष्ट्रादयस्ते तं निन्युर्वैताद्यमस्तकं ॥ ४१ ॥ यावत्ते तत्र सर्वेऽपि गताः कौतुकचेतसः । तावत्प्रासादमुत्तुंग - मेकमैक्षत सुन्दरं ॥४२॥ चतुर्द्वारं सहस्राणि शिखराणि दधद्वरं । निरीक्ष्यार्हतगेहानि, प्राविशंस्तेऽखिला अपि ॥ ४३ ॥ प्रविश्य विधिना तत्र, नत्वा च मूर्तिमाहतीं । विनिर्गत्य बहिः प्रीति-पूरेण द्वारि संस्थिताः । ४४ । तत्र स्थित्वा यदाsद्राक्षु - रितस्तः स्वदृष्टिभिः । तदा गोपुरमैक्षंत, श्रृंगे शिखरिणश्च ते । ४५ । तद्वीक्ष्य वज्रदंष्ट्रः स - कपटोऽवक्सहोदरान् । भ्रातरो वचनं माम-कीनं शृणुत सादरं । ४६ । प्रविश्य कुशलेनाया- त्यस्यांतर्गोपुरस्य यः । चितितार्थं स आप्नोति, वृद्धखेचवागिति ॥ ४७ ॥ ततः सहोदरा यूय - मत्रैव तिष्ठत क्षणं । परक्षां तत्र गत्वाहं, द्राक्करोमि यथा स्वयं ॥ ४८ इत्युक्ते वज्रदंष्ट्रेण, प्रद्युम्नोऽभ्यधाद् बली । सर्वेषामपि बंधूना - माज्ञा चेत्तद्व्रजाम्यहं । ४९ । तदुक्तं वाक्यमाकर्ण्य, जगदुः कपटेन ते । साधु साधु त्वया प्रोक्तं विलंबं त्वं विधेहि मा ॥५०॥ संतुष्टो वचसा तेषा - मवलंब्य स साहसं । तद्गोपुरं ससोपानं शिरोगृहमिवाचत् ॥५१॥ अधिरुह्य महाबुंबा - रवं कुर्वन् स्वलीलया । पद्भ्यां गिरिगुरुभ्यां स, कुट्टयामास तद् भुवं ॥५२॥ तदा नागकुमारस्त - दधिष्ठाता प्रकोपतः । प्रत्यक्षीभूय रक्ताक्षो, व्याचष्ट निष्टुरं वचः ॥५३॥ रे पापिन् रे दुराचार, रे निर्लज्जशिरोमणे । किमकृत्यं त्वयारब्ध - प्रकालमरणेच्छुना ॥ ५४ ॥ किं त्वयाकणितं नास्ति, यावदेतावतो दिनान् । एतदस्ति सुरस्थान - प्रवज्ञातुविघातकं । ५५ । प्रजल्प कुमारोऽपि किं भापयसि रे सुधा । तव स्याद्यदि सामर्थ्य, तद्युध्यस्व मया समं । ५६ । इति प्रोक्तः धाध्मातः, समागत्यासुराधमः । शरीरे व्यलगत्तस्य, मारणार्थं समुद्यतः ॥५७॥ व्यलगत्तं कुमारोऽपि, युद्धं जनयितुं तदा । तेन यष्ट्या तथा मुष्ट्या, परिभूतः स निर्जरः ।। हारितः पुरतस्तस्या - सुरो भग्नपराक्रमः । कुमारं प्रणिपत्योच्च - रुचेऽस्मि तव सेवकः । ५९॥ अद्यप्रभृति नाथस्त्वं ममासि पुरुषोत्तम । तस्योपवेष्टुमित्युक्त्वा, सिंहासनं समर्पितं । ६० । तत्र स्थितः कुमारोऽवक्, किमत्र विषमास्पदे । संस्थितोऽस्यसुरः प्राह त्वदर्थमेव केवलं । ६१।
Page #14
--------------------------------------------------------------------------
________________
सर्ग
कुमारः पुनरप्यूचे, मदर्थं केन हेतुना । स्थितोऽसि सोऽप्यवग् तर्हि, त्वं पृच्छसि तदा शृणु । ६२ । अत्रैव पर्वते लंका - भिधं नगरमद्भुतं । नाम्ना कनककेतुश्च भूपतिस्तत्र संमतः । ६३ । तस्यानिलेति भार्यास्ति वर्यचातुर्यरुपभृत् । सतीगुणसमायुक्ता, वियुक्तौद्धत्यकर्मभिः । ६४ | भुंजानावद्भुतान् भोगान्, वियोगरहितान् पुनः । तावज्ञास्तां न गच्छंतं, कालं कलंकवजितौ ॥ तयोः पुत्रोऽन्यदा च्युत्वा, स्वर्गलोकात्सुरोऽभवत् । हिरण्योऽभिधया ख्यातो, रुपेण निर्जरोपमः ॥ राज्यभारस्य योग्यत्वं, विज्ञाय तनये निजे । तत्समर्प्य भवोद्विग्नः, प्राव्राजीन्मुक्तये नृपः । ६७ । पालयित्वा चिरं दीक्षां द्वादशांगो मधीत्य च । स्फुरत्तरं तपस्तप्त्वा, केवलज्ञानमाप सः । ६८। केवलज्ञानयोगेन भव्यलोकान् प्रबोध्य सः । अष्टकर्मक्षयं कृत्वा, सिद्धिसौधमशिश्रयत् । ६९। हिरण्याख्येन भूपेन, राज्यं प्रपात्यते तथा । कंटकाः काननं भेजुर्यथा बब्बुलपादपान् ।७०। सम्यक्पालयति प्राज्यं, राज्यं कंटकवजितं । तदाप्वधिकलाभाय, हृदयं तस्य वर्तते । ७१ कौतुकेन ततोऽन्येद्युः, प्रासादशिखरस्थितः । पश्यतीतस्ततस्ताव - दैत्यराजं ददर्श सः ॥७२॥ प्रभूतसैन्यसंयुक्तं विभूत्या च विराजितं । तं दृष्ट्वा चिंतयामास, हाहा ममेदृशं न हि । ७३। साधयामि ततो विद्यां तथा सिद्धसमर्पितां । यथा मम प्रसन्ना सा, सर्वां ददाति संपदं ।७४ | विचार्येति स्वकीयाया - नुजाय राज्यमात्मनः । दत्वा सिद्धवनं विद्या - साधनाय स जग्मिवान् ॥ तत्र गत्वा तपः कृत्वा, हृद्यां विद्यामसाधयत् । विधिना साधयित्वा ता - मागान्मंदिरमुत्सवैः ।। न्यासार्पणमिव क्षिप्रं तद्राज्यमनुजापितं । सिद्धविद्यो हिरण्याख्यो, भूपतिर्बुभुजे मुदा । ७७ । महतामतिभोगेन विरक्तिर्वार्धके भवेत् : विरक्तिरिति तस्याभूद्, घोरसंसारवासतः । ७८ भवेयुः सुकृतश्रद्धाधारिणो ये महीभुजः । ते तं यावन्नभुंजंते भोगान् संवेगरंगतः । ७९। इति तेन महीशेन, राज्यं न्यस्य निजांगजे । श्रीनमिनाथसार्वस्य सभायां नंतुमागतः । ८० । आगत्य च जिनं नत्वा, विनयान्नतमस्तकः । प्रजजल्पावनीपालो, ज्ञानवैराग्यपूरितः । ८१ । वर्तते नाथ संसार - स्वरुपं क्षणभंगुरं । ततः शाश्वतसौख्याय, चारित्रं त्वं प्रदेहि मे ॥८२॥ निशम्य वचनं तस्य, बभाण भगवानपि । क्षमाधिनाथ सौख्यं ते, यथा भवेत्तथा कुरु । ८३ । नमिनाथवचः प्राप्य, दीक्षां गृहीतुमुद्यतः । विद्यानां निकरस्ताव-त्प्रोचे हिरण्यपार्थिवं । ८४ | वैराग्यरसपूरेण गृह्णासि संयमं नृप । वद त्वं कोऽस्मदाधार - स्तिष्ठामश्च यमाश्रिताः । ८५ । विद्यागणोदितं श्रुत्वा वचोऽवग्नेमिनं नृपः । स्वामिन्नस्य स्वरुपं यद्भवेत्तत्कथय प्रभो ! | ८६ । प्रोद्यद्विद्यागणस्यास्य, नायकः को भविष्यति । विधाय करुणां नाथ, सांप्रतं तन्निवेदय ।८७ | तदा श्रीनमिसार्वेण, प्रोचे श्रुणु नरेश्वर ! । भविष्यत्यस्य यो नाथो, वदामि तं पुरस्तव । ८८
Page #15
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
श्रीमतो नेमिनस्तीर्थे, हरिवंशाब्जिनीपतिः । द्वारवत्यां भविष्यत्य-च्युनोऽच्युताग्रजोपमः ।८९। रुक्मिणी रमणी तस्य, प्रशस्यगुणधारिणी । तस्याःकुक्षिसमुद्भूतो, भावी प्रद्युम्ननंदनः ।९०। पुज्यनैपुण्यापुण्येन, धीरो गुणगणान्वितः। भविष्यत्यस्य स स्वामी, समेत्येदं हि गोपुरं ।९१। इति श्रीनमिनाथस्य, समाकर्ण्य स्फुटं वचः । हिरण्यवसुधाधीशः, कथयामास मां प्रति ।९२। स्वपराक्रमयोगेन, गर्जन्नन्यमचितयन् । समेत्यात्र त्वया साधं, यो युध्येत स ते पतिः ।९३। तावद्विद्यागणाधीश ! स्थेयं त्वयात्र शर्मणा । उदित्वेति हिरण्येशो, जैनं चरणमादधे ।९४। चिरं चारित्रमाराध्य, दृढकर्माणि मूलतः । विध्वस्य तपसा ज्ञान-मासाद्य स शिवं ययौ ।९५। स्थितोऽत्र वचसा तस्य, त्वदर्थ मंत्रमंडलं । अचित्यमहिमागार-मरक्षं मिलितोऽसि च ।९६। अथ त्वमिममादत्स्व, विद्यानां संचयं द्रुतं । महीयान् समयो नाथ, स्थितस्यात्र ममाभवत्। दत्वा मंत्रगणं तस्य, मुकुटं रत्नसंचितं । कुमारं पूजयित्वावक्, तदधिष्टायकोऽसुरः ।९८॥ नमिनाथेन यः प्रोचे, स त्वमेव मम प्रभुः । अहं ते किंकरश्वास्मि, बृहि कार्य करोमि किं ॥ कुमारोऽपि तमाचख्यौ, त्वमेवं यदि भाषसे । अहमाकारयामि त्वां, समेतव्यं त्वया तदा ॥ असुरो वरमित्यूक्त्वा, प्रणम्य च तिरोदधे। ततो धीरः कुमारोऽपि, चचाल भूषणान्वितः ।। असुरेण समं युद्धा-दिकं प्रकुर्वतो भृशं । तस्यासीन्महती वेला, तस्तदा हृदि चितितं ।२। एतावत्यभवद्वेला, तत्रैव तस्य दोष्मतः । हतो दैत्येन नूनं स, नान्यथा सा प्रजायते ।। सर्वेऽपि ते प्रमादेन, परस्परमवीवदन् । विनौषधिं गतो व्याधि-रहो हि भाग्यमात्मनां ।।। विमृशंत इति स्वांते, तेऽद्राक्षुः प्रतिकंदरां । भूषितं तत्र तं दृष्ट्वा, सर्वे जाता गतस्मयाः ॥
આચ્છાદિત થયેલા સૂર્યની જેમ અંતરમાં વૈરને ધારણ કરતાં વજદંષ્ટ્ર આદિ પાંચસો ભાઈઓ પ્રદ્યુમ્નને સાથે લઈને વૈતાઢયપર્વતના શિખર ઉપર ક્રીડા કરવા માટે ગયા. કૌતુકી એવા તે સર્વે કુમારે એ દૂરથી એક ઊંચે પ્રાસાદ જે. ચાર દ્વારો અને હજારો શિખરને ધારણ કરતા જિનચૈત્યોને જોઈને મંદિરમાં ગયા. ત્યાં જિનબિંબને ભાવપૂર્વક નમસ્કાર કરી બહાર નીકળ્યા. - આમ તેમ જોતા તે કુમારોએ પર્વતના શિખર ઉપર એક મોટું ગોપુર (મહેલ) જોયું. તેને જેઈને કપટભાવથી વજદંષ્ટ્ર પિતાના ભાઈઓને કહ્યું :–“બંધુઓ, મારી એક વાત સાંભળો. સામે જે ગોપુર દેખાય છે, તેમાં પ્રવેશ કરીને જે કોઈ કુશળક્ષેમ પાછો આવે તેને ઈચ્છિત ફળ મળે છે. આવું વૃદ્ધ પુરૂનું કથન છે. તે તમે બધા અહીંયાં બેસે. હું ત્યાં જઈને તરત જ પાછો આવું છું.” આ પ્રમાણે વજદંષ્ટ્રની વાત સાંભળીને પરાક્રમી એવા પ્રદ્યુમ્ન કહ્યું – મોટાભાઈ એવા આપ સર્વે બંધુઓની આજ્ઞા હોય તે હું ત્યાં જઉ ? પ્રદ્યુમ્નનું વચન સાંભળતાની साथे ४५टी मेवा १० ट्रे ४ह्यु : 'सा३, सा३, ते ४ह्यु ते १२।१२ छे. तु वित ના કર !” તેના વચનથી સંતુષ્ટ થયેલ પ્રદ્યુમ્ન સાહસને અવલંબીને અગાસીની જેમ ગેપુરના
Page #16
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૯
પગથિયાં ચઢવા લાગ્યો. મોટી મોટી રાડ પાડો અને શિલા સમાન કઠિન પગ વડે ધરતીને ફૂટતો, જેવો ગોપુરમાં પ્રવેશ કરે છે ત્યાં ગોપુરને અધિષ્ઠાયિક નાગકુમાર દેવ પ્રત્યક્ષ થઈને ક્રોધથી ધુઆપુ ને લાલ આંખેને કાઢતે નિષ્ફર વચનથી બોલવા લાગ્યો : “રે પાપી, દુરાચારી, નિર્લજજ શિરોમણું, તે આ શું કરવા માંડયું છે ? તને શું અકાળે મરવાની ઈચ્છા થઈ છે ? તે આટલા દિવસેમાં શું સાંભળ્યું નથી કે આ દેવનું સ્થાન છે. તેની અવજ્ઞા કરનારને મતની શિક્ષા થાય છે ?” સ્વસ્થ મનવાળા પ્રદ્યુને કહ્યું : “તું શું મને બીવડાવે છે ? તારામાં સામર્થ્ય હોય તે મારી સાથે યુદ્ધ કર. નાહક બડબડાટ શું કરી રહ્યો છે ? પ્રદ્યુમ્નના વચનથી ગુસ્સે થયેલે દેવ કુમારને મારવા માટે તેના શરીરને વળગ્યો. કુમારે પણ દષ્ટિ, મુષ્ટિ અને લાકડીના પ્રહારથી દેવને જર્જરિત કરી દીધો. પોતાના પરાભવને સ્વીકારીને તે દેવ કુમારના પગમાં પડીને બોલ્યો : “હે પુરૂષોત્તમ, હું તમારે સેવક છું, આજથી આ૫ મારા નાથ છે.” એમ કહીને પ્રધુમ્નને બેસવા માટે સિંહાસન આપ્યું. પ્રદ્યુમ્ન કહ્યું : “આવા ભયંકર સ્થાનમાં કેમ રહ્યો છે?” દેવે કહ્યું: “તમારા માટે.” કુમારે કહ્યું : “મારા માટે ? ક્યા કારણે તું મારા માટે અહીં રહ્યો છે ?” દેવે કહ્યું : “સાંભળે, આ પર્વત ઉપર લંકા નામનું અદ્દભુત નગર હતું. તેમાં કનકકેતુ નામનો રાજા હતા. તેની રૂપવતી, ગુણવતી એવી “અનિલા” નામની રાણી હતી. સાંસારિક સુખોને ભેગવતા સ્નેહપૂર્વક દંપતિનો સમય પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક દિવસે સ્વર્ગલોકમાંથી ચ્યવીને કે ઈ દેવ તેમને ત્યાં “હિરણ્ય” નામના સુંદર પુત્ર તરીકે જન્મ્યો. હિરણ્યને રાજ્યભારને યોગ્ય જાણુને કનકકેતુ રાજાએ પુત્રને રાજ્ય સંપીને સંસારથી ઉદ્વિગ્ન થયેલા પોતે દિક્ષા અંગીકાર કરી. લાંબા કાળ સુધી સંયમધર્મનું પાલન કરી, શાસ્ત્રાભ્યાસ કરી, તીવ્ર તપશ્ચર્યા કરી ઘાતકર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. કેવલી થઈને ભવ્ય જીવોને પ્રતિબંધ કરી આઠ કર્મોનો ક્ષય કરી કનકકેતુ રાજા મેક્ષગતિ પામ્યા. હિરણ્ય રાજા નિષ્કટક રાજ્યનું એવું પાલન કરી રહ્યા છે કે જેથી બાવળ વૃક્ષના કાંટાઓને જંગલમાં વાસ કરવો પડ્યો છે ! તે પણ રાજ્યના વિસ્તારને વધારવા માટે મનમાં ઝંખના કરી રહ્યા છે. એવામાં એક દિવસે મહેલના ઝરૂખામાં બેસીને કુદરતી સૌંદર્ય જોઈ રહ્યા હતા, ત્યાં તેમણે વિપુલ સૈન્ય અને સમૃદ્ધિથી યુક્ત એવા દૈત્યરાજને જતા જોયા. જેઈને વિચારવા લાગ્યા : “અરે મારે આવું કેમ નહીં ? હું પણ વિદ્યાઓને સાધુ બને પ્રસન્ન થયેલી વિદ્યાઓના બળથી સર્વ પ્રકારની સંપત્તિને માલિક બનું.”
આ પ્રમાણે વિચારીને હિરણ્ય રાજા પિતાના નાના ભાઈને થાપણ તરીકે રાજ્ય સેપીને સિદ્ધવનમાં વિદ્યા સાધવા માટે ગયો. ત્યાં જઈને તપ કરીને વિધિપૂર્વક વિદ્યાની સાધના કરી. તેની સાધના અને સાહસથી અલ્પકાળમાં વિદ્યાઓ સિદ્ધ થઈ. વિદ્યાસિદ્ધ બની મહોત્સવ પૂર્વક નગરમાં આવી હિરણ્ય રાજા રાજ્યનું પાલન કરી રહ્યા હતા. મોટા પુરૂષોને અતિ ભેગથી વૃદ્ધાવસ્થામાં વિરક્તિ થાય છે, તેવી જ રીતે હિરણ્ય રાજાને પણ સંસારના સુખોથી વિરક્તિ થઈ. પુણ્યશાળી અને શ્રદ્ધાવાન રાજાઓ જિંદગીના અંત સુધી ભેગો ભેગવતા નથી. હિરણ્યપ્રભ રાજા પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને શ્રી નમિનાથ ભગવાનને વંદન કરવા માટે ગયા. જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને જ્ઞાન અને વૈરાગ્યના રંગથી રંગાયેલા રાજાએ વિનયપૂર્વક ભગવંતને વિજ્ઞપ્તિ કરી: “પ્રભે, સંસારનું સ્વરૂપ ક્ષણભંગુર છે. તેથી શાશ્વત્ સુખની પ્રાપ્તિ માટે મને ચારિત્ર આપે !” રાજાના વચન સાંભળીને ભગવંતે કહ્યું : “રાજન, જેમ તમને સુખ થાય તેમ કરો.” ભગવંતના વચનથી ચારિત્ર લેવાને ઉદ્યત થયેલા રાજાને વિદ્યાઓના અધિષ્ઠાયક દેએ આવીને કહ્યું : “રાજન, આપ તે વૈરાગી બનીને સંયમ ગ્રહણ કરવા તૈયાર થયા છો
Page #17
--------------------------------------------------------------------------
________________
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પરંતુ હવે અમારા આધાર કોણ ? અમે કોને આશ્રયે રહીએ ?’વિદ્યાનું કથન સાંભળીને રાજાએ નિમનાથ ભગવાનને પૂછ્યું : પ્રભો, આ વિદ્યાએનું શું કરવું ? એએના માલિક કાણ થશે, કૃપા કરીને આપ ફરમાવે.’ ભગવતે કહ્યું : રાજ, વિદ્યાએાના માલિક કાણુ થશે તે હું કહું છું, સાંભળ. હવે પછીના ભગવાન નેમિનાથના તી માં હરવ‘શન વિષે સૂર્ય સમાન તેજસ્વી ઈન્દ્રના બીજા ભાઈ સમાન ‘કૃષ્ણ” નામના વાસુદેવ દ્વારિકા નગરીમાં થશે. તેની પુણ્યવતી, લાવણ્યવતી અને ગુણવતી એવી રુિકમણી નામની પટ્ટરાણીની કુક્ષિથી પ્રદ્યુમ્ન નામના પુત્ર થશે. પુણ્યશાળી એવા પ્રદ્યુમ્નકુમાર ફરતા ફરતા ગાપુરમાં આવશે. તે આ બધી વિદ્યાઓના સ્વામી થશે.’ આ પ્રમાણે ભગવાન શ્રી નમિનાથના વચન સાંભળીને હિરણ્ય રાજાએ વિદ્યાના નાયક એવા મને કહ્યું : ‘તારે ગાપુરમાં રહેવું. પોતાના પરાક્રમ વડે ધરતીને ધ્રુજાવતા એવા પુરુષ ગાપુરમાં આવીને તારી સાથે યુદ્ધ કરી તને પરાજય આપશે, એ જ તમારા રવામી જાણવા.’ આ પ્રમાણે મને કહીને હિરણ્ય રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું.. લાંબા કાળ સુધી ચારિત્રનું પાલન કરી, ઘોર તપ વડે આઠે કર્મના ક્ષય કરી કેવલજ્ઞાન પામી તે સિદ્ધગતિને પામ્યા. રાજાના વચનથી તમારા માટે જ અચિંત્ય મહિમાશાળી વિદ્યાઓના સમૂહનું રક્ષણ કરતા અહીયા રહ્યો છું. આજ મારે દિવસ ધન્ય છે કે આપ મને મળ્યો. તો હે નાથ, મને અહીંયા રહે ઘણા સમય થઈ ગયા છે, તેથી આ બધી વિદ્યાઓને આપ ગ્રહણ કરો.’ આ પ્રમાણે કહીને અધિષ્ઠાયક દેવ કુમારને વિદ્યાએ તેમજ રત્નજડિત મુગટ આપીને કુમારનું પૂજન કરીને ઓલ્યા : ‘મિનાથ ભગવાનના કથન મુજબ આપ અમારા સ્વામી છે. હું તમારા સેવક છું. આપ કહેા, હું તમારૂં શું કાર્યાં કરૂ ?”
૧૦
પ્રદ્યુમ્નકુમારે કહ્યું : ‘જો એમ જ હાય તા મારે જ્યારે કા પડશે ત્યારે તને ખેાલાવીશ. ત્યારે તારે સત્વર હાજર થવું ’ અસુરે કહ્યું : ‘તથાસ્તુ ! આપની આજ્ઞા શિશમાન્ય છે.’એમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા અને અલંકારોથી સુશેાભિત પ્રદ્યુમ્ન ત્યાંથી પાછે ફર્યાં. અસુરની સાથે યુદ્ધ કરતાં અને વાર્તાલાપ કરતાં ઘણા સમય થઇ જવાથી વાષ્ટ્ર આદિ પાંચસેા ભાઇએ વિચારવા લાગ્યા : ‘બળવાન એવા તેને આટલી બધી વાર થઇ છે તેા નક્કી પેલા દૈત્યે એને મારી નાખ્યા હશે. સારૂં થયું. ભાગ્યશાળીએને વિના ઔષધિએ વ્યાધિ જાય છે ! ટાઢા પાણીએ ખસ ગઈ ! આ પ્રમાણે ખુશ થયેલા દૃષ્ટા પરસ્પર વિચારી રહ્યા હતા, એવામાં અલંકારોથી સુશોભિત પ્રદ્યુમ્નને આવતા જોઇને શ્યામમુખવાળા બની ગયા !
मिलिताः पुनरप्येते, दभाद्विद्याधरांगजाः । निन्युस्तं सरलं तूर्णं, कंदरां मरणप्रदां |६| दरोतो दूरतस्तस्याः स्थित्वा दूत इव क्षणात् । जगो वज्रमुखो बंधून्, प्रविशेत्सहसात्र यः ॥७॥ इष्टसिद्धिमवाप्याय-मायाति प्रीतिसंयुतः । भवंतोऽत्रैव तिष्टंतु, गत्वायाम्यविलंबित |८| लब्धः स्यादेकशो येन, विजय जगति स्फुरन् स एव पुनरप्यत्र प्रवर्तेत तदाप्तये |९| ततः स एव बंधूनां पुरतो न्यगदन्मुदा । अहमेव प्रयास्यामि, तिष्टत्वत्राखिला अपि । १० । उक्त्वेति वक्षमाणेषु, बांधवेषु स जग्मिवान् । गत्वा तत्र कृतस्तेन, महाशब्दो भयंकरः । ११। आयातस्तेन शब्देना - धिष्टाता तस्य वेगतः । समेत्य कथितं तेन प्रकोपारक्तचक्षुषा ॥१२॥ सहसा मृत्युदाता, नात्र कि रे श्रुतस्त्वया । समागत्यात्र निर्घोषान्, स्वैरं करोषि भीषणान् ॥
Page #18
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
अबीभणत्कुमारोऽपि, रे त्वं कुप्यसि किं वृथा । यदि त्वयि भवेच्छक्ति-युद्धायैहि तदा द्रुतं ॥ दग्धस्योपरि भूयिष्ट-दुःखकृत्स्फोटकोपमं । समाकर्ण्य वचस्तस्य, सोऽप्यभूत्क्रोधभीषणः ।१५। रक्ताक्षो व्यलगद्योधुं, यक्षस्तेन सह द्रुतं । अहंस्तथा कुमारस्तं, स आक्रंदं यथाकरोत् ।१६। यदा जितः कुमारण, प्रसन्नः सोऽभवत्तदा । प्रसन्नतास्वरुपस्य, दर्शनार्थं स आनयत् ।१७। निर्मलं चामरद्वंद्वं, पवित्रमातपत्रकं । नष्टारि तरवारि चा-नीय तस्मै स दत्तवान् ।१८। पुनः सुनंदकं दत्वा प्रसूनान्यंशुकानि च । तवाहं सेवकोऽस्मिति, कुमारमसुरोऽब्रवीत् ।१९। इत्युक्तेऽपि कुमारस्तं, संस्थाप्य तत्र तुष्टितः । ततोऽसुराचितांगोऽसौ, भूषितश्च विनिर्गतः ॥ अत्रापि मारितो नायं, चितयंत इतीय॑या । ते भूषितं तं समालोक्य, बभूवुर्दीनमानताः ॥२१॥
ત્યાર પછી કપટભાવથી વિદ્યાધર પુત્રો સરલ એવા પ્રદ્યુમ્નને મહાભયંકર ગુફા તરફ લઈ ગયા, અને ગુફાથી દૂર ઊભા રહીને વા મુખે પોતાના બંધુઓને કહ્યું : “બંધુઓ, સામે દેખાય છે તે ગુફામાં પ્રવેશ કરીને હું ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરીને આવું છું. ત્યાં સુધી તમે બધા અહીંયા ઊભા રહો.” માનવ સ્વભાવ છે કે જગતમાં એક વખત વિજય મળ્યો હોય તો ફરીથી લાભ માટે પ્રયત્ન કરે છે. તે પ્રમાણે પ્રદ્યુમ્ન બંધુઓને કહ્યું : “ભાઈ, તમે ના જાવ, હું જ ત્યાં જઈશ. તમે બધા અહીંયા રહે.” આ પ્રમાણે કહીને ભાઈઓના જોતા જોતામાં તો ગુફામાં જઈને ભયંકર અવાજ કર્યો. તેના અવાજથી ગુફાને અધિષ્ઠાયક યક્ષ ક્રોધથી લાલપીળા થઈને આવ્યો અને પ્રદ્યુમ્નને કહ્યું : “અરે છોકરા, શું તું અહીં મરવા માટે આવ્યો છે ? તને ખબર નથી કે આ ગુફા કેની છે? અહીં આવીને સ્વેચ્છાએ રાડો પાડે છે !” ત્યારે કુમારે કહ્યું : “અરે, એમાં શું તું આટલું બધું ક્રોધ કરે છે? તારી શક્તિ હોય તે આવ મારી સાથે લડવા માટે.” દાક્યા ઉપર ડામ જેવાં કુમારનાં વચન સાંભળીને કાતર બનેલો યક્ષ કમાર ઉપર ધસી આવ્યું. ત્યારે પ્રદ્યુમ્ન તેને એવી રીતે પછાડ્યો કે તે લોહી વમત થઈ ગયો. આ રીતે પ્રદ્યુમ્નથી પરાજિત થયેલા યક્ષે પ્રસન્ન થઈને પ્રસન્નતાના સૂચક નિર્મલ બે ચામર, સુંદર છત્ર, શત્રુને નાશ કરવાવાળી તલવાર, “સુનંદક' નામને પુષ્પગુચ્છક અને પુષ્પના વસ્ત્રો પ્રદ્યુમ્નને આપીને બોલ્યો : “આજથી હું આપને સેવક છું. આપ મારા માલિક છે. જ્યારે કામ પડે ત્યારે યાદ કરશે. સેવક હાજર થશે.” આ પ્રમાણે કહીને યક્ષ સ્વસ્થાને ગયો. અસુરથી પૂજાયેલ અને અલંકારોથી અલંકૃત પ્રદ્યુમ્નને આવતો જોઈને ઈર્ષ્યાથી તે પ૦૦ કુમારો વિચારવા લાગ્યા : “અરે, આવી ભયંકર ગુફામાં પણ આ મરાયે નહી ?” આ પ્રમાણે વજા મુખ આદિ દીન મુખવાળા બની ગયા.
यतस्ततोऽप्ययं लाभ, समानयति लत्वरं । अत्रास्य जीवितस्यापि, विनाशो वै भविष्यति ।२२॥ देवा देव्यश्च वर्तते, व्यंतरा असुरा अपि । आराधिताः प्रसन्नाः स्यु-न तु नागकुमारकाः ॥ सर्वेभ्योऽपि शरोरिभ्यो, नागाः स्युः कोपकारिणः । अतोऽयं नीयते नाग-गुहायां यदि तद्वरं ।२४॥ ध्यात्वेति खेचराधीश-तनया नयजिताः। आनयन् सरलात्मानं, तं भीमा नागकदरां ।२५। तस्या दवोयसि स्थाने, स्थितो वज्रमुखोऽवदत् । यः प्रविश्यात्र निर्गच्छे-च्चितितार्थं लभेत सः ॥ युष्मानत्रैव संस्थाप्य, गच्छाम्यहं ततोऽनुजाः । तदोचे मदनो बंधो, यामि चेन्न विषीदसि ।२७।
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अब्रवीदग्रजो वत्स, तवैवार्थोऽस्तु चितितः । अस्मिन्नर्थ विषादः किं, विधीयते मयानुज ! ॥ गच्छ गच्छ मनःस्वच्छा-गच्छ प्राप्य समीहितं। इत्युक्तः स ततोऽचाली-दलीकवचनोज्झितः ॥ स यावद्गतवांस्तत्र, तावत्तस्य प्रचारतः । फुफुत्कारं प्रकुर्वाणो, विनिर्ययौ भुजंगमः ।३०। वीक्ष्य सन्मुखमायांतं, प्रकोपारुणलोचनं । स जांगुलिकवत्पावें, समेत्य तनखेलयत् ।३१। हृद्यसद्यस्कविद्यायाः, प्रयोगात्तं भुजंगमं । तस्य खेलयतस्तुष्टो-ऽसुरोभवत्तदाश्रितः ।३२। नागतल्पसमन्वीतां, शय्यां च वल्लकों वरां । विष्टरं पादपीठं च, चोवराभरणानि च ।३३। विद्यां निलयकों च, प्रभूतबलरक्षिकां । ददौ तस्मै कुमाराया-सुरः स्वकीयरक्षिकां ।३४। दृष्ट्वा नागगुहातोऽपि, तं विद्याभरणैर्युतं । सर्वेऽपि चितवा ग्रस्ता, अभूवन् खेचरात्मजाः ॥
અરે, આ જ્યાં જાય છે ત્યાંથી લાભ મેળવીને આવે છે, પરંતુ આનું જીવન છે તે અવશ્ય મરણ થવાનું જ છે. લોકોમાં કહેવાય છે કે “દેવ-દેવીઓ, વ્યંતરો-અસુરે તેમની આરાધના કરવાથી તે બધા પ્રસન્ન થાય છે પરંતુ નાગકુમારના દેવ ક્યારે પણ પ્રસન્ન થતા નથી. સર્વે છ કરતાં ના ગે વધારે કેલી હોય છે, તેથી આને નાગની ગુફામાં લઈ જ બરાબર છે.” આ પ્રમાણે વિચારી વિદ્યાધરપુત્રો સરલ પ્રદ્યુમ્નને નાગગુફા તરફ લઈ ગયા. વજ મુખે કહ્યું : જે કોઈ આ ગુફામાં પ્રવેશ કરીને બહાર આવે તેને ઈષ્ટફલની સિદ્ધિ થાય છે. તેથી તમે બધા અહીં રહા, હું ત્યાં જઈને આવું છું.” ત્યારે પ્રધુને કહ્યું : “ભાઈ, જો તમને ખેદ ના હોય तो हुँ ?' भुणे ४यु : 'वत्स, सेम मे ॥ भाट १ , तुंत. ही मने ता३' ઈષ્ટ મેળવીને આવ.” મોટાભાઈની અનુમતિ લઈને સરલસ્વભાવી પ્રદ્યુમ્ન જેવો ગુફામાં પ્રવેશ કર્યો કે ફૂફાડા મારતો ભયંકર નાગ તેની સામે આવીને ઊભો રહ્યો. કે ધાતુર નાગને જોઈને પ્રદ્યુન જાંગુલિક (મદારી) ની જેમ તેને ખેલાવવા લાગ્યો. સારી રીતે ખેલાવવાથી અને વિદ્યાના પ્રયોગથી નાગ અસુર સંતુષ્ટ થઈ ગયો. પ્રસન્ન થયેલ નાગદેવે નાગશચ્યા. શ્રેષ્ઠ વીણા, સિંહાસન, પાદપીઠવસ્ત્ર, આભૂષણે, આવાસ બનાવવાવાળી વિદ્યા તેમજ શત્રુ સામે પોતાનું રક્ષણ કરવાવાળી વિદ્યા પ્રદ્યુમ્નને આપી. નાગગુફામાંથી વિદ્યા અને અલંકારથી અલંકૃત પ્રદ્યુમ્નને
આવતો જોઈને વિદ્યાધર કુમારે ચિંતાતુર બની ગયા. स्नानं विना न शोभते, भूषणानि नृणां तनौ । देवताधिष्टितां वापी-मेवं तमनयन् खगाः ॥ तां तं नोत्वावदद्वज्र-मुखो वज्रकठोरहृत् । अस्यां यः स्नाति निःशंकं, स स्यात्स्वरुपभाग्विभुः ।। तेनोक्तमेवमाकर्ण्य, प्रद्युम्नः साहसान्वितः । सहोदरानपृष्ट्वैव, झंपापातं प्रदत्तवान् ।३८। तत्र तेन गतेनांमः, सर्वमप्य वगाहितं । तदा तस्या अधिष्ठाता, सुरः प्रादुरभूद्रुषा ।३९। तेनोचे प्रकटो भूय, रे पापिस्त्वं न वेत्सि किं । देवाश देव्य एवात्र, क्रीडां कुर्वति नापरे ।४०। ततः कथं त्वया दुष्ट, ममापूतं कृतं जलं । याहि पुरस्तान्मे प्राणा-नन्यथा त्यक्षसि स्वयं ॥ क्षणिका हि मनुष्याणां, प्राणा भवंति विग्रहे । वराक त्वमतो गच्छ, मा स्वच्छांभोऽपवित्रय ॥ धैर्यवान् मदनः प्रोचे, दूरतः किं प्रजल्पसि । यदि त्वं वर्तसे शूरो, धीरो वीरो रणं कुरु ।४३।
Page #20
--------------------------------------------------------------------------
________________
સગ-૯
૧૩
तदोभयोः परिज्ञानं, धीराधीरत्वसंभवं । भविष्यति मनुष्यत्व-देवत्वप्रकटीकरं ।।४। वचनेन तदीयेन, सोऽपि प्रादुर्भवत्क्रुधः । योध्धुं साधु कुमारेण, प्रारेभे तेन सोऽपि च ।४५। जयः पुण्यवतो जंतों-रुभयोर्युद्धयमानयोः । कुमारेण ततो लेभे, जयो विस्मयदायकः ।४६। नमेदाक्रांत एवात्र, प्रोद्धतो नान्यथा मदात् । इत्याक्रांतः कुमारेण, वापीपतिस्तमानमत् ॥ स जजल्प नमस्कृत्य, कुमारं किंकरोऽस्मि ते । अथ मेऽनुग्रहाय त्वं, गृहाण मकरध्वजं ॥४८॥ बहुशः कथिते तेन, जगृहे तेन स ध्वजः। मकरध्वज इत्याख्य-स्तदादिमर्दनोऽभवत् ।४९। ततोऽपि लाभसंयुक्तं, वीक्ष्यागतं तमक्षिभिः । खगाः खगा इवाभूवन्, विवेकपरिवर्जिताः ।५०।
“મનુષ્યના શરીર ઉપર સ્નાન વિના આભૂષણે શોભતા નથી. તેની જાણ ન હોય તેમ વિદ્યાધરપુત્રે પ્રદ્યુમ્નને દેવાધિષિત વાવ પાસે લઈ ગયા. ત્યાં કઠેર હૃદયવાળા વજમુખે કહ્યું :
આ વાવમાં નિઃશંકપણે જે કંઈ સ્નાન કરે, તેના શરીરની સુંદરતામાં ઓર વધારો થાય છે.” આ સાંભળી ભાઈઓને પૂછીને પ્રદ્યુમ્ન વાવમાં ઝંપાપાત કર્યો અને વાવનું પાણી બધું ડહોળી નાંખ્યું. ત્યારે તેને અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થઈને રોષપૂર્વક બેલ્યો : “રે પાપી, શું તું નથી જાણો કે આ વાવમાં દેવ અને દેવીઓ સિવાય કઈ પણ માનવ સ્નાન કરી શકતો નથી. તેથી હે દુષ્ટ, મારૂં આ વાવનું જલ કેમ અપવિત્ર કર્યું? જા, અહીંથી તારા પ્રણે લઈને ચાલ્યો જા, નાહક મરણને શરણ થઈશ. વળી મનુષ્યોનું જીવન ક્ષણિક છે, તેથી હે રાંક, તું અહીંથી ચાલ્યો જા. મારા રવર૭ જલને અપવિત્ર ના કર.” ત્યારે ધૈર્યવાન એવા પ્રદ્યુમ્ન કહ્યું : “દૂર રહ્યો રહ્યો છું બકવાસ કરે છે ? જે તે શૂરવીર હોય તે આવી જા મારી સામે યુદ્ધમાં વીરતા અને કાયરતાની પરીક્ષા થશે. ભલે હે માનવ છું, પરંતુ તારા દેવત્વમાં કેટલું સામર્થ્ય છે તે મને બતાવ !”
આ પ્રમાણે પ્રદ્યુમ્નના વચનથી ઉશ્કેરાઈને દેવે પ્રદ્યુમ્નની સાથે યુદ્ધનો પ્રારંભ કર્યો. યુદ્ધ કરતા ઉભયપક્ષમાં પુણ્યશાળીને જ જયશ્રી વરે છે. એ રીતે પ્રદ્યુમ્નને આશ્ચર્યકારી વિજય થયો. નમ્ર હોય તે જ દબાય છે. પરંતુ ઉદ્ધત માણસ ક્યારેય પણ દબાતું નથી. તેથી કુમારથી દબાયેલા દેવે પ્રદ્યુમ્નને નમસ્કાર કરીને કહ્યું : “હું આપનો સેવક છું. તે મારા પર અનુગ્રહ કરીને આ “મકરધ્વજને ગ્રહણ કરો.” દેવના આગ્રહથી કુમારે મકરધ્વજ ગ્રહણ કર્યો. ત્યારથી પ્રદ્યુમ્ન-કામદેવનું બીજું નામ “મકરધ્વજ' કહેવાય છે. વાવમાંથી પણ લાભ લઈને આવેલા પ્રદ્યુમ્નને જોઈને વિદ્યાધરકુમારે ખગા = પક્ષીઓની જેમ વિવેકભ્રષ્ટ બન્યા. सुवर्णस्य परीक्षा स्या-दग्निप्रक्षेपणाद्यथा । पुण्यस्यास्य तथा वह्नि-प्रक्षेपात्सा विधीयते ॥५१॥ इति तं प्रापयंस्तेऽग्नि-कंडस्य ज्वलतोंतिकं । तत्र प्राप्यग्रजः प्रोचे-ऽनुजाः शृणुत मद्वचः ॥५२॥ प्रविशेदग्निकुंडेऽत्र, साहसेन निजेन यः । चितितार्थं समादाय, स भवेद्धरणीधवः ॥५३॥ गत्वात्रापि परीक्षेऽहं, मत्पुण्यमिति चितयन् । प्रद्युम्नस्तस्य वाक्येना-विशत्तत्राविलंबतः ।५४। तत्र प्रज्वलतोंगारान, विद्यासिद्ध पुमानिव । हस्ताभ्यां समुपादाय, चिक्रीड लीलयैव सः ।५५।
Page #21
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
जलकुंड इव ज्वाला-निद्धकुंडेऽस्य खेलतः । प्रादुर्भूयासुरः कोपा-दधावन्मारणेच्छया ।५६। निहतुं धावमानं तं, निरीक्ष्य मदनेन तु । गत्वाभिमुखमाक्रम्य, जितो जजल्प सोऽसुरः ।५७। केनापि प्राग् जितो नाहं, जितस्त्वया कुमार चेत् । तदादत्स्वाग्निना धौत-मिदं स्वर्णांशुकद्वयं । हेमवस्त्रे समादाय, जीवंतं वह्नितोऽपि तं । समागच्छंतमालोक्य, सर्वेऽपि चुकुपुर्हदि ।५९।
અગ્નિમાં નાખવાથી જેમ સુવર્ણની પરીક્ષા થાય છે તેમ અગ્નિથી પુણ્યની પરીક્ષા થાય છે. એ પ્રમાણે વિદ્યાધર પુત્રે જાજવલ્યમાન એવા અગ્નિકુંડની પાસે આવ્યા ત્યારે વા મુખે કહ્યું : “જે પોતાના સાહસથી અગ્નિકડમાં પ્રવેશ કરે છે તે ચિંતિત અર્થને પ્રાપ્ત કરી રાજા બને છે.” વા મુખની વાત સાંભળીને પ્રદ્યુમ્ન કહ્યું : “હું મારા પુણ્યની પરીક્ષા કરૂં !” વમુખે કહ્યું : “તથાસ્તુ. પ્રદ્યુમ્ને તરત જ અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો. સિદ્ધપુરૂષની જેમ ધગધગતા અંગારાને હાથમાં લઈને ક્રીડા કરવા લાગ્યો. અને જલકુંડમાં જેમ જલક્રીડા કરે તેમ અગ્નિકુંડમાં ખેલવા લાગ્યો. ત્યારે અગ્નિકુંડને અધિષ્ઠાયક દેવ તેને મારવા માટે દોડ્યો, પરંતુ પ્રદ્યુમ્ન તેને પછાડીને જીતી લીધું. પરાભવ પામેલા અસુરે કહ્યું : “હું કેઈથી પણ પરાભવ પામ્યો નથી, પરંતુ એક તારાથી પરાજિત થયે છું. તે અગ્નિમાં સાફ કરી શકાય તેવા સુવર્ણ ના વસ્ત્રને ગ્રહણ કર !” અસુરના આગ્રહથી સુવર્ણના બે વસ્ત્ર લઈને આવતા પ્રદ્યુમ્નને જોઈને વિદ્યારે મનમાં જલવા લાગ્યા.
मेषाकारं ततोऽप्यद्रि, गत्वा वज्रमुखोऽभ्यधात् । शंकाशून्यो विशेद्योऽत्र, स प्राप्नोति हि चितितं ॥ मदनो वचसा तस्य, प्रेरितोऽतिपराक्रमः । ज्येष्टबंधुं नमस्कृत्य, जगाम तत्र वीक्षितुं ।६११ देवताधिष्टिते स्थाने, यावद्गतः कुतूहलात् । तावद्दिव्यानुभावेन, मिलितं श्रृंगयामलं ।६२॥ बलिष्टाभ्यां स्वहस्ताभ्या-मितस्ततो विधाय तत् । गुहायां तत्र तामस्यां, चक्रवर्तीव सोऽविशत् ॥ देवः संसर्गतोऽघ्रिभ्या, व्यापादित इवोच्चकैः । कोपात्प्रकटितो युद्धे, कुमारेण पराजितः ।६४। ततः स्वतोऽधिकं जान-न्नसुरस्तत्पराक्रमं । स्वीकृत्य सेवकोभावं, ददी कुंडल्यामलं ।६५। श्रुत्योः परहित द्वंद्वं, तं निरीक्ष्य खगा जगुः । अग्रजैनं दुरात्मानं, मारयामोऽधुना वयं ॥६६। यतस्ततस्त्वयं लाभ-मादायायाति संप्रति । दुःसाध्यो वर्धितो भावी, दुष्टव्याधिरिवात्मनां ॥ तदा वजमुखोऽवोच-द्धीरा भवत बांधवाः । स्थानान्यद्यापि संत्यस्य, दश मृत्यूचितानि च ।६८। मृतिस्तेषु भविष्यत्य-वश्यमेतस्थ लोभिनः। जीवितव्यमपि स्वीयं, लोभवान् हि परित्यजेत् ॥ बंधूनां पुरतस्तेन, यावदेवं निवेदितं । तावत्सर्वेऽपि ते माया-योगेन मिलिताः पुनः ७०।
ત્યાર પછી મેષ (બાકડા) ના આકારવાળા પર્વતને જોઈને વજમુખ બોલ્યો : “જે કોઈ નિઃશંકપણે આ પર્વતની ગુફામાં જાય તેને ઈચ્છિત ફલ મળે.” તેના વચનથી પ્રેરાયેલ પ્રદ્યુમ્ન જયેષ્ઠ બંધુને નમસ્કાર કરીને જોવા માટે ગયો. તેણે દેવાધિષ્ઠિત સ્થાનમાં જેવો પગ મૂક્યો કે તરત જ દિવ્ય પ્રભાવથી મેષ (પર્વત)ના બે શગ (શીંગડાં) ભેગાં થઈ ગયાં. પ્રદ્યુમ્ન પિતાના બાહુબળથી આમ તેમ કરીને અંધકારમય એવી ગુફામાં ચક્રવતીની જેમ પ્રવેશ કર્યો. મનુષ્યના
Page #22
--------------------------------------------------------------------------
________________
સગ–૯
૧૫
પદસંચારથી સાવધાન થયલે અસુર કુમારની સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. કુમારે તેને ક્ષણમાત્રમાં જીતી લીધા. કુમારને પોતાનાથી અધિક પરાક્રમી જાણીને અસુરે સેવકપણું સ્વીકારી કુમારને બે કુંડળ આપ્યાં. કાનમાં કુંડલ પહેરીને આવતા પ્રદ્યુમ્નને જોઈને વિદ્યાધરપુત્રોએ જયેષ્ઠ બંધુ વજમુખને કહ્યું : “આ દુરાત્માને તે હવે આપણું હાથે જ મારી નાખીએ. જ્યાં
જ્યાં જાય છે ત્યાંથી લાભ લઈને આવે છે ! ભવિષ્યમાં વધતા વ્યાધિની જેમ આ આપણું માટે દુઃસાધ્ય બનશે. ત્યારે વજમુખે કહ્યું : “બંધુઓ, હમણાં થોડી ધીરજ રાખો. મરણસૂચક હજી દશ સ્થાનો બાકી છે. લોભી એ આ મરશે ત્યારે બધું આપણને જ મળવાનું છે ને! ભલે તે ભેગું કરે.” આ પ્રમાણે કહીને તેઓ આગળ ચાલ્યા.
मदनोऽप्यलगत्पादौ, ज्येष्टबंधोश्च भक्तये । दुष्टोऽग्रजस्तु वैताढय-सन्निधौ च निनाय तं ७१। कौतुकानि प्रपश्यत्सु, सर्वेसु तत्र सर्वत्रः । ददृशे वजदंष्ट्रण, सहकारी मनोहरः ॥७२॥ तं दृष्ट्वा फलितं विष्वग, जगौ वज्रमुखोऽनुजान् । अस्योपरि समारुह्य, भक्षयेत्तत्फलानि यः॥ सौभाग्येन मनोज्ञेन, वर्धमानेन संततं। चमत्कारकरं स्त्रीणां, यौवनं तस्य जायते ।७४। स्थाने स्थाने महालाभ-प्राप्तितस्तस्य वाचया। विश्वासं हृदये विभ्र-तमाम्र मदनाऽगमत् ।७५। आरुह्य कंपयेद्याव-त्तावत्तस्येश्वरोऽसुरः । कुर्वन् दंतैः कटत्कारं, प्रोचे वानररुपभृत् ।७६। रे धृष्ट कथमारूढः, सहकारेऽत्र मामके । यदारुढो निपात्यंते, फलान्यस्य कथं तदा ७७। अन्योन्यं गालिदानेना-नागरीन्मदनस्य रुक् । अहो वानरमात्रोऽपि, गालीदत्ते ममाप्ययं ७८। इति क्रोधेन लांगूलं, गृहीत्वा निजपाणिना । भ्रामयन्नभितो द्राक्त-मास्फालयितुमुद्यतः ७९। स तदाह महाभाग, मुंच मुंच कृपानिधे । इत्यक्ते तेन मुक्तः सो-ऽसुररुपधरोऽभवत् ।८०। प्रादुर्भूतेन तेनापि, सुधाकुंभः किरीटकः । पादुके व्योमगामिन्या-वदीयंतास्य संमदात् ।८१॥ असुरार्चितमालोक्या-गच्छंतं तं च खेचराः । प्रकोपेनाग्रज प्रोचु-बंधोऽमुं द्रष्टुमक्षमाः ।८२॥ घातयामस्ततो दुष्ट-मेतं प्रत्यर्थितोऽधिकं । स जजल्पोत्सुका यूयं, माभूत भूतवत्सलाः ।८३।
પ્રદ્યુમ્નની સાથે માયાથી હસતા ખેલતા ૫૦૦ કુમારે વૈતાઢ્ય પર્વતના શિખર ઉપર આવ્યા. ત્યાં અનેક પ્રકારના કૌતુક જોતાં વમુખે એક સહકાર વૃક્ષ (આમ્રવૃક્ષ) જોયું. અને પિતાના બંધુઓને કહ્યું : “ચારે બાજુ ફળોથી લચી ગયેલા આ આમ્રવૃક્ષ ઉપર ચઢીને જે કંઈ એના ફળનું ભક્ષણ કરે તેને ભાગ્ય-સૌભાગ્ય અને સ્ત્રીઓના મનને હરવાવાળું સુંદર યૌવન પ્રાપ્ત થાય.” વમુખના વચનથી સ્થાને સ્થાને મહાલાભની પ્રાપ્તિ થવાને કારણે હૃદયમાં વિશ્વાસ ધારણ કરતો પ્રદ્યુમ્ન આમ્રવૃક્ષ નજીક ગયો. વૃક્ષ ઉપર ચઢીને જે વૃક્ષને કંપાવે છે તેટલામાં જ વૃક્ષનો અધિષ્ઠાયક અસુર વાનરરૂપ કરીને દાંત કચકચાવતે બેલ્યો : “અરે દુષ્ટ, મારા વૃક્ષ ઉપર ચઢીને ફળ કેમ તોડે છે ?” આ પ્રમાણે કટુ વચન કહીને પ્રદ્યુમ્નના ક્રોધને ઉત્તેજિત કર્યો. “અહો, વાંદરો થઈને મને ગાળો આપે છે? તે તું પણ હવે લેતો જા.” એ પ્રમાણે કહીને હાથમાં પૂંછડું લઈને ચારેબાજુ ભમાડતો પત્થર ઉપર પછાડવા ઉદ્યત થયો ત્યારે વાંદરો કરુણ સ્વરે બોલ્યો : “હે કૃપાનિધિ, કરૂણાના સાગર, મારા ઉપર દયા કરીને મને છોડ, મને છોડ.”
Page #23
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
પ્રદ્યુમ્ન કરુણ લાવી તેને મુક્ત કર્યો. તે વાનરે અસરરૂપે પ્રગટ થઈને પ્રદ્યુમ્નને અમૃતને કુંભ, મુગટ અને આકાશગામિની પાદુકા આપી. અસુરથી પૂજાયેલા પ્રદ્યુમ્નને આવતે જોઈને નાના ભાઈઓએ કેપથી વજા મુખને કહ્યું: “બંધુ, આ દુષ્ટને અમે જેવા માગતા નથી. હવે તે અમે યેન-કેન પ્રકારેણ પણ એને વધ કરીશું. ત્યારે વજમુખે કહ્યું: ‘ડી ધીરજ રાખે. હજુ ઘણું स्थाना छे.'
ततः कंपित्यकांतार, तमादायागमन खगाः । तत्र गत्वाग्रजोऽजल्प-दत्र गच्छति यो बली ।८४। समीहितार्थमादाय, स जायते महीपतिः । वैताढयवासिनां विद्या-धराणामिति भाषितं ।८५। इति तस्य वचोयोगा-दुद्यतो मदनोऽभवत् । अनिषिद्धप्रचारो हि, सर्वत्रोद्यमते बली ।८६। अहं यामीत्युदित्वा स, यावत्तत्र वने गतः । आरुढस्तं तरु ताव-न्मतंगजः समागतः ।८७। स वनस्थायिनो वृक्षान्, मुक्त्वा स्वबालकानिव । अंजनाद्रिरिवोत्तुंगः, कुमारं प्रत्यधावत ।८८॥ आत्मनः कलयेभं तं, कोडयित्वा निषादिवत् । आरुरोह कुमारोऽपि, पृष्टस्योपरि तस्य तु ॥ प्रसन्नत्वं श्रयन् हस्ति-रुपधर्ताऽसुरोऽवदत् । तवाहमस्मि कामेभः, स्मर्तव्योऽवसरेऽनिशं ।९०। इति तद्वाग्विलासेन, रंजितः पूजितः पुनः । आगच्छन् स यदा दृष्टः खेदं दधुस्तदा खगाः ।९१।
ત્યાર પછી બધાને લઈને વજમુખ કેંઠાના વનમાં આવ્યો અને બોલ્યો : “જે કંઈ બળવાન કેડાના વૃક્ષ ઉપર ચઢીને તેનું ફળ લાવે તેને ઈષ્ટની પ્રાપ્તિ થાય અને તે વૈતાઢયવાસી વિદ્યાધરને રાજા થાય. બળવાન પુરૂષ ગમે તે સ્થળે જઈ શકે છે” વજમુખના વચનથી પ્રદ્યુમ્ન કહ્યું : “હું જાઉં છું.' એમ કહીને જેવો વૃક્ષ ઉપર ચઢવા જાય છે ત્યાં અંજનપર્વત સમાન મોટા હાથી પોતાના બાળકની જેમ બીજા વૃક્ષે મૂકીને પ્રદ્યુમ્ન તરફ દોડ્યો અને વૃક્ષને હચમચાવી નાખ્યું. પ્રદ્યુમ્ન પણ વૃક્ષ ઉપરથી કૂદકે મારી હાથીની પીઠ ઉપર મહાવતની જેમ ચઢી બેઠે અને તેના ગંડસ્થલ ઉપર મુષ્ટિપ્રહાર કરવા લાગ્યો. તેના સાહસથી પ્રસન્ન થયેલ હસ્તીરૂપધારી અસુર બેલ્યો : “હે ભાગ્યશાળી, આજથી હું તમારો સેવક છું. અવસરે મને જરૂર યાદ કરે.” એમ કહી વસ્ત્રાભૂષણ, ખ ગ વિગેરે આપીને અદશ્ય થયે. આ પ્રમાણે
અસુરથી પૂજાયેલા પ્રદ્યુમ્નને આવતે જોઈને વિદ્યાધરો વિષાદ પામ્યા. तेन खेदेन ते निन्युः, शिखरं भुजगाश्रितं । गत्वा तत्रावदज्ज्येष्ठो, दधत्कपटपाटवं ।९२। विशेदत्र मनुष्यो यो, मनःशंकाविवर्जितः । राज्यमेकातपत्रं स्या-तस्य शुभ्रगुणश्रियः ।९३। तिष्टत्वत्र भवंतोऽहं, यामोत्याहाग्रजोऽनुजान् । तथाख्यन्मदनो गच्छा-म्यहं भ्रातस्त्वदाज्ञया । गच्छ त्वमेव तेनेति, प्रोक्तो यदा स जग्मिवान् । सन्मुखं तावदगच्छ-त्तस्य क्रुद्धो भुजंगमः ।९५। आगच्छंतं गृहीत्वा तं, पृच्छे सोऽभ्रामयद्यदा । अधिष्ठाता तदा तस्यासुरो भेजे प्रसन्नतां ।९६। अश्वरत्नं मुदा तेन, क्षुरिका कांचनानि च । मुद्रिका ददिरे तस्मै, प्रद्युम्नाय यशस्विने ।९७। तत्रत्यं च वशीकृत्य, नागमागात्स लाभवान् । तदा तं वीक्ष्य ते जाता, विशेषेण विषादिनः ॥ अहो पापोऽयमायाति, लाभवानेव सर्वतः । एनं निराकरिष्यामः, कथं शल्यमिवोत्कटं ।९९।
Page #24
--------------------------------------------------------------------------
________________
સગ—૯
૧૭
ત્યાર પછી તે સહુ નાગોથી આશ્રિત એવા એક શિખર નજીક ગયા. કપટપટુ વજમુખે કહ્યું : બંધુઓ, જે કઈ આ શિખર ઉપર જાય તેને એકછત્રી રાજ્ય મળે અને તેની કીર્તિ દિગંતવ્યાપી બને. માટે તમે બધા અહીં રહે. હું ત્યાં જઈને આવું છું.” આ વાત સાંભળીને પ્રદ્યુમ્ન કહ્યું : “મોટાભાઈ, મને આજ્ઞા આપે તે હું જાઉં. વજા મુખે કહ્યું : “વત્સ, જા, ખુશીથી જા. જઈને જલ્દી થી આવ.” તરત જ પ્રદ્યુમ્ન શિખર ઉપર ચડ્યો કે તરત જ મહાભયંકર અજગર તેની સામે આવ્યો. ક્રોધથી ધસી આવતા અજગરનું પૂંછડું પકડીને પ્રદ્યુમ્ન માડી ભમાડીને નિચેષ્ટ જેવો બનાવી દીધા. પરાજિત થયેલા અસુરે પ્રસન્ન થઈને પ્રધુમ્નને અધરત્ન, છૂરિકા અને રત્નજડિત સુવર્ણની મુદ્રિકા આપી. આ પ્રમાણે અસુરને વશ કરી લાભ પ્રાપ્ત કરીને આવતા પ્રદ્યુમ્નને જોઈને તે બધા વિદ્યાધરકુમાર ખિન્ન થઈને દુચિંતન કરવા લાગ્યા : “આ પાપી હજુ મર્યો નહિ. પરંતુ જ્યાં જાય છે ત્યાંથી કંઈ ને કંઈ લાભ લઈને આવે છે. માથે પડેલા આ શલ્યનું ક્યારે નિરાકરણ કરીશું ?”
एवं विचितयंतस्ते, गताः शरावपर्वतं । गत्वा वजामुखस्तत्रा-भिदधावनुजान प्रति ।२००। आरोहत्यस्य शृंगं यः, शक्त्या स्वकोयया नरः। प्राप्नोति खेचराणांस, कमलां सकलामपि ।। तस्य गोःश्रवणेनेति, स गत्वारुह्य भूधरं । पादाभ्यां चालयेच्छंगं, तावत्प्रकटितोऽसुरः ।२। तेन साधू महायुद्धं, भुजाभ्यां प्रविधाय सः । यावत्पराजितस्ताव-प्रोचेऽहं तव सेवकः ।३। मैत्री मया समं चाथो, कर्तुतगृहाण भोः । कंठिकांगदकटक-युग्मान कटिसूत्रकं ।४। लाभेन सहितो याव- दागन्छन् दहरो हशा । व्यबोदन हृदि तपि, तावद्विद्याधरांगजाः ।५।
દુર્ભાવમાં રમતા તેઓ શરાવ પર્વત નજીક આવ્યા. વજ મુખે કહ્યું : “જે કઈ પોતાની શક્તિથી પર્વતના શિખર ઉપર ચઢે તેને વિદ્યાધરોની સઘળી ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વજમુખની વાણી સાંભળીને પ્રદ્યુમ્ન પર્વત ઉપર ચઢીને જે શિખર ઉપર પગ મૂક્યો કે તરત જ તેને અધિષ્ઠાયક અસુર પ્રગટ થયો અને પ્રદ્યુમ્ન સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યો. પરંતુ અને તેને ક્ષણમાત્રમાં જીતી લીધું. હારેલો અસુર પ્રદ્યુમ્નના ચરણે નમસ્કાર કરીને બેલ્યો : “સ્વામિન, આજથી આપ મારા સ્વામી છે, હું તમારે સેવક છું. મારી સાથે મૈત્રીને દઢ કરવા માટે કૃપા કરીને આટલી વસ્તુ ગ્રહણ કર.” એમ કહીને સુવર્ણરત્નને હાર, બે સુંદર કડાં અને સુવર્ણનો કંદોરે પ્રદ્યુમ્નને આપ્યો. આ પ્રમાણે લાભ મેળવીને આવતા પ્રદ્યુમ્નને જોઈને વિદ્યાધરપુત્રો ખિન્ન થઈને ઈર્ષ્યાથી હૃદય માં બળવા લાગ્યા.
થોડાતતો ગાતો-- વોરન્નકુવોનિષાત્ gnતરેષst-eતાવ મુલં વઘર દા सहसैव विशेदत्र, स एव स्यान्महीपतिः । इति तद्वाक्यतो वेगा--तं कुमारीऽधिरुढवान् । तावत्सानुमता तेन, मेलितं वदनं निजं । कूपराभ्यां कुमारेण, विदार्यावेशि निर्भयं ।। शूकरास्येन दैत्येन, क्रुद्धनारब्ध उत्कटे । युद्धे जित्वा पुष्पधनु--जयशंखं ततोऽप्यलात् ।।
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ત્યાંથી આગળ જતાં શૂકર જેવા મુખને ધારણ કરતે વજમુખ શૂકર આકૃતિવાળા પર્વતને જોઈને બોલ્યો : “આ પર્વત ઉપર સ્વ શક્તિથી જે કઈ જાય તે વિદ્યાધરને રાજા થાય.’ તેના વચનથી પ્રદ્યુમ્ન પર્વત ઉપર ચઢવા ગયા ત્યાં જ પર્વતના બે છેડા ભેગા થઈ ગયા. પરંતુ પરાક્રમી એવા તેણે પોતાના હાથથી છૂટા પાડીને નિર્ભયપણે તે પર્વતની મધ્યમાં ગયો. ત્યાં કર જેવા દૈત્યને યુદ્ધમાં જીતી લીધું. પ્રસન્ન થઈને તે દૈત્યે પણ પ્રદ્યુમ્નને પુષ્પનું ધનુષ્ય અને જય નામનો शम माध्या.
लाभेन भरितं दृष्ट्वा, कोपात्कमलकाननं । तं नीत्वा वज्रतुंडोऽव-ग्निर्यात्यत्र प्रविश्य यः ।१०। अतिवर्य महैश्वर्य, तस्यैव स्यादखंडितं । इति तद्वचनेनाशु, प्रद्युम्नस्तत्र जन्मिवान् ॥११॥ स तत्र गतवान् याव--त्तावत्तत्र वने घने । निबद्धो दृढबंधन, विद्यावृत्तेन वीक्षितः ॥१२॥ तं समालोक्य पप्रच्छ, मदनो मदवर्जितः । वनेऽत्र विजने केन, बद्धोऽसि दृढबंधनैः ।१३। सोऽवङ मनोजवो नाम्ना, विद्याधरोऽस्मि पूरुष ! । बद्धो वसंतकेनाहं, प्राग्वैरात् खेचरेण हि ॥ सांप्रतमेव गत्वेतो, वृक्षस्योपरि संस्थितः । असौ मां मारयिष्यत्या--गतस्तच्छरणं तव ।१५। बंधनान्मोचय त्वं मां, वर्ततेऽन्योपकारकः । न कुर्वति विलंबं हि, परोपकारिणो नराः ।।६। तेनेत्युक्ते कुमारोऽवक्, त्वं चितां हृदि मा कृथाः। अधुना मोचयिष्यालि, त्वां विद्याधरबंधनात् ।। एतस्य मनसि भीति-र्माभूदिति विचित्य सः । सत्यीकर्तुं वत्तः स्वीयं, लोचितस्तेन बंधनात ॥ विमोचितोऽप्यनालाप्य, प्रद्युम्नमुपकारिणं । अधाववैरिणः पृष्टे, मनोजवो जिघृक्षया ।१९। नश्यंतमपि तं धृत्वा, मदनस्य पुरो द्रुतं । समानीयावदद्विद्या-धरो विनययोगतः ॥२०॥ उपकारविधातारं, त्वामपृष्ट्वैव यद्गतः । तदेनं शत्रुभानेतुं, यातो राभस्यतो यह ॥२१॥ प्रासादेव ते मा-धप्रभृत्यस्ति जीवनं । चित्ते त्वयेति विज्ञेयं, कृतज्ञस्य गिरा मम ।२२। इत्युक्त्वा विद्ययोर्युग्मं, तस्मै हारं मनोहरं । इंद्रजालविधात्रीं च, विद्यां ददौ स तुष्टितः ।२३। प्रद्युम्नवचसान्योन्यं, वैरे प्रशामिते सति । मनोजववसंताभ्यां, मैत्री तस्याभवद्वरा ॥२४॥
લાભ મેળવીને આવતા પ્રદ્યુમ્નને જોઈને ધિત બનેલે વજા મુખ બધાને કમલ નામના વન પાસે લઈ ગયો અને બોલ્યો : “આ વનમાં જે કોઈ પ્રવેશ કરીને પાછો આવે તેને શ્રમ શ્રેષ્ઠ અશ્વર્ય તેમજ અખંડ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય.” તેના વચનથી તરત જ પ્રદ્યુમ્ન વનમાં પ્રવેશ કર્યો. આગળ જતાં ગાઢ વનમાં વૃક્ષ સાથે એક વિદ્યાધરને મજબૂત બંધનથી બાંધેલ જે. પ્રદ્યુમ્ન પૂછયું : “અરે, આવા ભયંકર વનમાં કોણે તને આ રીતે બાંધ્યો છે ?” તેણે કહ્યું : “હું મનાજવ નામના વિદ્યાધર છું. પૂર્વના વૈરી વસંત નામના વિદ્યાધરે મને ગાઢ બંધનથી બાંધીને કોઈ કારણસર હમણાં સામેના વૃક્ષ ઉપર ગયો છે. તે આવીને મને મારી નાખશે. માટે પરોપકારી અવા આપ મને બચાવા અને બંધનથી મુક્ત કરો. હું આપને
Page #26
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
શરણાગત છું. સત્પુરુષા પરોપકારના કાર્ય માં વિલંબ કરતા નથી.' વિદ્યાધરની વાત સાંભળીને પ્રદ્યુમ્ને કહ્યું : ‘તુ' જરાયે ચિંતા કરીશ નહીં. હું તને મુક્ત કરીશ.' આ પ્રમાણે કહીને અને તેને અતિ ના થાય, ભય ના રહે તે માટે અને પેાતાના વચનની પ્રતીતિ કરાવવા માટે તરત જ તેના ખધનો તોડી નાખ્યાં. જેવા બંધનથી મુક્ત થયા કે તરત જ મનોજવ પેાતાના ઉપકારી પ્રદ્યુમ્નને પૂછ્યા વિના શત્રુને મારવા માટે તેની પાછળ દોડ્યો. નાસતા એવા મનોજવને પકડીને વસંત વિદ્યાધર વિનયપૂર્ણાંક પ્રદ્યુમ્નની પાસે લાવીને ખેલ્યા : ‘અરે સત્પુરુષ, આ કેવા કૃતઘ્ન અને નિષ્ઠુર છે કે જે પેાતાનો ઉપકાર કરનાર એવા મહાપુરુષને પૂછ્યા વિના જ દોડી ગયા ? હુ એની રાહ જોઈને જ બેઠા હતા. મારા શત્રુને પકડીને આપની પાસે લાવ્યા છું. આપની મહેરબાનીથી જ એને જતા કરૂ છું, નહીંતર એનું જીવિત હમણાં જ પૂરું થઈ જાત. તેા મનોજવ, જરા વિચાર કર અને મનમાં કૃતજ્ઞભાવ ધારણ કર.' વસંતના વચનથી મનોજવે નમ્ર નીને પ્રદ્યુમ્નની માફી માગી અને કુમારને એ વિદ્યા, સુંદર હાર અને ઈન્દ્રજાલની વિદ્યા આપી. વસંતકે પણ પેાતાની રૂપ–લાવણ્યમતી અતિસુંદરી નામની કન્યા પ્રદ્યુમ્નને આપી. પ્રદ્યુમ્નના વચનથી મનેાજવ અને વસ'તક એકબીજાનુ' વેર ભૂલીને મિત્ર થઇને રહ્યા.
૧૯
ततो वसंतकेनापि, निजा सुतातिसुंदरी । कन्या धन्या सलावण्या, मदनाय समर्पिता । २५। ततोऽपि लाभतं दृष्ट्वा सर्वेऽपि खेचराः । खेदात्कालवनं निन्यु-स्तं च वक्रस्वरुपकाः । २६। तस्य दूरे स्थितो वज्र - मुखोऽभाषिष्ट बांधवान् । निःशंकमत्र यो गच्छे - त्स लाभं लभते शुभं ॥ लाभलुब्धस्तदीयेन वचसा सदनो ययौ । तेन ध्वस्तेन दैत्येना-स्येषुपौष्यं धनुर्ददे ॥ २८ ॥ उन्मादनं शोषणं च तापनं मदनं हृदि । मोहनं मानिनीनां च पौष्याः पंच शरा अमी । २९॥ मोहनेन मृगाक्षीणा - मुन्मादनेन देहिनां । प्राग्जन्म पुण्यपुण्येन, यथार्थो मदनोऽभवत् । ३० ।
આ પ્રમાણે લાભ લઈને આવતા પ્રદ્યુમ્નને જોઈને સર્વે વિદ્યાધરકુમારો વક્રર્મુખવાળા થઈને કાલવનની સમીપે ગયા. દૂર રહીને વજ્રમુખે કહ્યું : ‘આ વનમાં નિઃશંકપણે જે જાય તેને શુભ લાભની પ્રાપ્તિ થાય.' તેના વચનથી લાભમાં લેાભી બનેલેા પ્રદ્યુમ્ન કાલવનમાં ગયા. ત્યાં રહેલા દૈત્યની સાથે યુદ્ધ કરીને દૈત્યને પરારત કર્યા. પ્રસન્ન થયેલા દૈત્યે પાંચ પુષ્પ ધનુષ્ય આપ્યાં. ઉન્માદ, શાષણ, તાપન, મદન અને સ્ત્રીઓના ચિત્તનું હરણ કરનાર માહન નામનું ધનુષ્ય, આ પ્રમાણે સ્ત્રી-પુરુષાને ઉન્માદ પેદા કરવાથી, શાષણ અને સંતાપ કરાવવાથી, હૃદયમાં વિકાર પેદા કરાવવાથી તેમજ મેાહિત કરાવવાથી પૂર્વજન્મના પુણ્યયેાગે પ્રદ્યુમ્ન જગતમાં મદન (કામદેવ) નામથી પ્રસિદ્ધ થયા.
क्षेमेण लाभसंपूर्ण, तं दृष्ट्वा मत्सरात्खगाः । कातराणां महाभीति - मगच्छन् भीमकंदरां ॥ गत्वाचे वजदंष्ट्रेण, यो गच्छत्यत्र मानवः । कामरुपकरीं शक्ति, स संप्राप्नोत्यनारतं ॥३२॥ तद्वाक्यान्मदनः शूरो, जनयन्न विचारणां । गतवांस्तत्र यावत्स, तावत्तत्पतिरागतः ॥३३॥ युद्धेन स जितो यावत्तावत्तेन समर्पितं । दिव्या सुमनसां शय्या, छत्रं च कुसुमोत्तमं । ३४।
Page #27
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ક્ષેમકુશલપૂર્વક લાભ લઈને આવતા પ્રદ્યુમ્નને જોઈને ઈર્ષાળુ વિદ્યાધરકુમારે કાયાને ભય પમાડનારી ભયંકર ગુફાની સમીપે આવ્યા. વજમુખે કહ્યું : “આ ગુફામાં જે પ્રવેશ કરે તેને ઈચ્છા મુજબ રૂપ કરવાવાળી શક્તિ મળે છે.” સાંભળીને પ્રધુમ્ન તરત જ ગુફામાં ગયે. તેના સાહસથી પ્રસન્ન થયેલા ગુફાપતિ અસુરે પ્રદ્યુમ્નને ક્યારે પણ કરમાય નહિ તેવી પુષ્પની દિવ્ય શય્યા તેમજ પુષ્પનું ઉત્તમ છત્ર આપ્યું.
तदादायागतं वीक्ष्य, जगदुः क्रोधतः खगाः । ज्येष्टबंधो दुराचारं मारयामो ह्यमुं वयं ॥३५॥ स प्रोवाच प्रतीक्षध्व-मद्यापि स्थानकद्वयं । तेनैवास्य वधश्चेत्स्या-दात्मभिर्हन्यते कथं ।३६। मान्यं स्य दाग्रजं वावय-मिति तद्वचनेन ते । मायया तं पुनर्निन्युः, काननं विधुलाभिधं ॥३७॥ तत्र शैलो जयंतोऽस्ति, जयंत इव दुर्धरः । तमालोक्याग्रजः प्राह, गत्वायात्यत्र यो नरः ॥३८॥ संप्राप्य चितितार्थं स, भवेन्नाकीव भूतले। मन्यमानः प्रतीति त-द्वचने मदनोऽगमत् ।३९। वनस्य तस्य मध्ये स, यावद्राभस्यता व्रजेत् । तावत्तेन जयंताह्वः, समैक्ष्यत शिलोच्चयः ।४०। नदी तस्य समीपेऽस्ति, पदगंधिजलान्विता । उपतीरं तमालाद्यैः, पादपैः परिवेष्टिता ।४१॥ एकस्याधस्तमालस्य, शैलपट्टेऽतिसुंदरे । पद्मासनसमासीना, ध्यानलीनास्ति कामिनी ॥४२। चलेक्षणापि स्थिर हग्, चलचित्तापि बद्धहत् । चलांग्यपि दृढतनु-र्यानयोगेन साऽभवत् ।४३। योगिनीमिव नासान-निहिते क्षणयामला। बिभ्रती स्फाटिको मालां, पाणौ जापचिकीर्षया ॥ देहे परिहितक्षीरो-दकां श्लथशिरोरुहैः । आच्छादिता सयुग्मां च, ध्यानकानसमन्वितां ॥४५॥ तन्वंगी सुविशालाक्षी, पीनोन्नतपयोधरां। स्फारवक्षःस्थलां सूक्ष्म-कटिप्रदेशधारिकां ॥४६॥ दधानामपि दंतेषु, श्वैत्यं रक्तत्वमोष्टयोः । प्रसन्नत्वं मुखे भूयः, कृष्णत्वं दृष्टितारयोः ।४७। स्वर्ण निर्भर्त्सयंती च, स्वशरीरस्य कांतिभिः। विनीलैंस्तिलकर्देह-श्रितैरिदीवरश्रियं ॥४८॥ सकलैर्लक्षणः पूर्णा, वर्णनीयां विचक्षणः । मनोनयनसंतोष-कारकाकृतिसुंदरां ।४९। राहित्यतः कलंकस्य, वदने सदने रुचां । जयंती षोडशकला-बिभ्राणमपि चंद्रकं ५०। तामिहशी समालोक्य, प्रद्युम्नो विस्मयाकुलः । स्वचित्ते चितयानास, तद्रूपमग्नलोचनः ।५१। रंभा किमुर्वशी नाग-कुमारकामिनी किमु । कि किन्नरी किमिद्राणी, कि वा पातालसुंदरी ॥ सर्वासामपि कांताना-मादाय रुपसंपदं । एतस्या विधिना रुपं, चक्रे लावण्यवारिधि ।५३। रुपं तस्याः समालोक्य, चित्रचित्रितमर्त्यवत् । इतस्ततः प्रयातुं, न समर्थों मदनोऽभवत् ।५४। तत्र स्थितो बलिष्टोऽपि, जितानेकसुरोऽपि च । मदनस्त्वक्षमो गंतुं, पीडितो मदनेषुभिः ।५५। तावत्समागतस्तत्र, श्रीवसंताभिधः सुरः। प्रणम्य तत्पुरः सेवा-कर्तेव सोऽपि संस्थितः ।५६। प्रद्युम्नेन तदा पृष्ट, महाभाग निवेदय । केयं कन्या कथं चास्मि-न्नरण्ये समुपागता ।५७। कस्य वा तनया लीला-वत्या अस्याश्च नाम किं । इत्युक्तः स पुरस्तस्य, तदा जगाद सादरं ॥ प्रभंजन इवाराति-पयोदपटलीहते । अत्र प्रभंजनो विद्या-धराणामस्ति नायकः ।५९।
Page #28
--------------------------------------------------------------------------
________________
सर्ग
२१
ख्याता सरस्वती तस्य, वनिता विनयान्विता । तयोः पुत्री रतिर्नाम्ना, ददाते रतिमेव च ।। एकदास्याः पितुर्धाग्नि, समाययौ निमित्तवित् । पुत्रीवाहलग्यतस्तस्य पृष्ट पित्रा प्रपूज्य च ॥ स्वामिन्नरयाः सुताया मे, पाणिग्रहणकारकः । को भविष्यति तं प्रीत्या, प्रकाशय पुरो मम ॥ तदा तेनोदितं भूप, द्वारिकानगरीविभुः । त्रिखंडनायकः कृष्णः, समस्त्यखंडशासनः ।६३। तस्यास्ति रुक्मिणी पत्नी, तस्याः कुक्षिसमुत्थितः ।
सुतः प्रद्युम्ननामास्ति, सोऽस्या भर्ता भविष्यति ।६४। भाग्यसौभाग्यसंपन्नो, धैर्योदार्यसमन्वितः । क्रीडां प्रजनयन् काल-वनं समागमिष्यति ।६५। संतुष्टस्तद्वचोयोगा-प्रभंजनमहीपतिः । तनयां कथयामास, तत्र स्थेयं त्वयाधुना ।६६। तातस्य वचसात्मीय-भर्तुविलोकनाय च । स्थितात्र ध्याने भार-मेव पश्यति कन्यका ।६७। त्वमेव चेष्टया नूनं, संभाव्यसे मया ध्रुवं । एतस्या भाग्ययोगेन, समागतोऽसि सुंदर ।६८। यु वयोतिरपोर-मप्योरिव परस्परं । चेत्पाणिग्रहणं स्यात्तत्, प्रयासः सफलो विधेः ।६९। तं मामेव वदत्येष, प्रमोदमेवमाश्रयन् । इति हृष्टो निजे चित्ते, प्रद्युम्नोऽपि जगाद तं ७०। मदीयमपि भूयिष्ट, पुण्यं यत्कानने भ्रमन् । अत्रागतस्त्वदीयं च, दर्शनं समजायत ७१। अन्योन्यं क्रियमाणायां, वार्तायां तुष्टिसंभवात् । तत्पाणिग्रहणं साकं, तया कारितवान् सुरः ॥ एकस्तु मदनो मर्यस्तरुणोऽन्यच्च कामिनी । ताशी मिलिता शोभा, वर्ण्यते तर्हि कीशी ।७३। नवोढा प्रमदां यावत्, समादाय विनिर्ययौ । तावदेवामिलत्तस्य, तत्रैव शकटासुरः ।७४। कथमेष स्त्रिया सत्रा, पादचारी गमिष्यति । ध्यात्वेति दर्शनात्तस्य, संतुष्टः प्रददाविदं ।७५। आरोहणोचितं पुष्प-स्यंदनं सुंदराकृतिः। वांच्छितस्य पदार्थस्य, दायिकां कामगां पुनः ७६। मदनं स्पंदनारुढं, कामिन्या सममागतं । दृष्ट्वा ते खेचरा जाताः, श्यामाननाः समेऽपि च ७७।
લાભ લઈને આવતા પ્રદ્યુમ્નને જોઈને કે ધાતુર બનેલા વિદ્યાધરકુમારોએ મોટા ભાઈ વજમુખને કહ્યું : “જયેષ્ઠ બંધુ, હવે તો હદ થાય છે. આ દુરાચારીને હવે અમે સહન નહી કરી શકીએ.” ત્યારે વમુખે કહ્યું : “ડી ધીરજ રાખે. હજુ ભયંકર બે રથાનો બાકી છે. એ પોતાની રીતે જ મરે, તે આપણે મારવાની શું જરૂર ?” આ પ્રમાણે કહીને તેઓ “વિપુલ” નામના વનની સમીપે ગયા. વમુખે કહ્યું : “આ વનમાં “જયંત” નામનો મોટો પર્વત છે. જે મનુષ્ય એ પર્વત ઉપર જાય તેને દેવોની જેમ ચિંતિત અર્થની પ્રાપ્તિ થાય છે. વજમુખના વચન ઉપર વિશ્વાસ કરતો પ્રદ્યુમ્ન વિપુલ વનમાં ગયા. ત્યાં ઊંચા જયંત પર્વતને જોયો. પર્વતની નીચે જેના કિનારે કિનારે તમામ વૃક્ષે રહેલાં છે, એવી ‘પદ્મગંધી” નામની નદી જોઈ. નદી પાસે તમાલ વૃક્ષની નીચે સુંદર સ્ફટિકની શિલા ઉપર પદ્માસને બેઠેલી, ધ્યાનમાં લીન એવી એક કન્યાને જોઈ. ચંચલ છતાં સ્થિર દૃષ્ટિ, સ્થિર ચિત્ત અને સ્થિર શરીરવાળી એવી તે ગિનીની જેમ શ્વેત વસ્ત્ર ધારણ કરનારી, છૂટા કેશવાળી, હાથમાં સ્ફટિકની માળા લઈને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર દૃષ્ટિ રાખીને જાપ અને ધ્યાન કરી રહી છે. તેણીનું સુંદર શરીર, વિશાલ નેત્ર, પુષ્ટ
Page #29
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
અને ઉન્નત સ્તનયુગ્મ, વિશાલ છાતી, મુષ્ટિગ્રાહ્ય સૂક્ષ્મ કટિપ્રદેશ, તેમજ દાંતામાં શ્વેતતા (ઉજવલતા), હોઠામાં રકતતા (લાલાશ), મુખમાં પ્રસન્નતા તેમજ આંખની કીકીમાં કૃષ્ણતા (શ્યામતા)ન ધારણ કરી રહી છે. પોતાના શરીરની કાંતિથી સુવર્ણ ને પણ તિરસ્કાર કરનારી (સુવર્ણ સમી કાંતિવાળી) અને લલાટમાં નીલ તિલક કરવાથી નીલકમલની શાભાને ધારણ કરનારી, સ.પૂ કલાએથી યુક્ત પૂર્ણિમાના ચન્દ્ર જેવા મુખવાળી, કલ'કરહિત મુખ હાવાથી ચન્દ્રની સેાળે કળાને જીતવા માટે જ જાણે લલાટમાં ચાંલ્લા કર્યાં ના હાય ! આવી અદ્ભુત રૂપવાળી કન્યાને જોઇને પ્રદ્યુમ્ન વિસ્મય પામી ગયા અને તેના રૂપને ધરાઈ ધરાઇને જોઇ રહ્યો. ‘અરે, આ તા કોઇ રંભા છે ? ઉર્વીશી છે ? નાગકુમારી છે ? પાતાલસુ`દરી છે ? કિન્નરી છે કે કોઈ ઇન્દ્રાણી છે ? ખરેખર, બ્રહ્માએ જગતની સ્ત્રીએની રૂપસ'પત્તિને લઇને આ કન્યાન ઘડી લાગે છે.’ આ પ્રમાણે વિચારતા પ્રદ્યુમ્ન ચિત્રામણમાં રહેલા ચિત્રની જેમ સ્થિર થઇ ગયા. ત્યાંથી એક ડગલુ પણ ચાલવાની હિંમત રહી નહી. જેણે અનેક દેવાન અને અસુરોને જીતી લીધા છે એવા બળવાન કુમાર પણ મદન (કામદેવ)ના ખાણેાથી પીડાવા લાગ્યા. તેવામાં ‘શ્રીવસંત' નામનો દેવ કુમારને નમસ્કાર કરીને સેવકની જેમ ઊભા રહ્યો. કુમારે પૂછ્યુ· : હે દેવ, આ સુઉંદર કન્યા કણ છે અને તે શા માટે આવા અંધકારમય અરણ્યમાં રહી છે ? તેનું નામ શું ?” દેવે કહ્યું : ‘સ્વામિન્, ધાર વાદળાને ક્ષણમાત્રમાં વિખેરી નાખતા પ્રચંડ પ્રભજન (પવન) ની જેમ પ્રભજન નામના વિદ્યાધર રાજાની વિદુષી સરરવતી નામની પટ્ટરાણીની આ ‘તિ’ નામની પુત્રી છે. એક દિવસે રાજસભામાં કાઇ નૈમિત્તિક (જયાતિષી) આવ્યા. પુત્રી પ્રત્યેના પ્રેમથી રાજાએ જયાતિષીને પૂછ્યું : ‘આ મારી પુત્રીના પતિ કે!ણ થશે ?” જયાતિષીએ કહ્યું : ‘રાજન, ત્રણ ખંડના અધિપતિ દ્વારિકા નગરીના રાજા કૃષ્ણની અગ્રહિષી રુકિમણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા પ્રદ્યુમ્નકુમાર આ તમારી પુત્રીનો પતિ થશે. ધીર, વીર, ઔદાર્યાદિ ગુણાથી યુક્ત ભાગ્ય સૌભાગ્યશાળી પ્રદ્યુમ્ન ક્રીડા કરતા કરતા કાલવનમાં આવશે અને ત્યાં કન્યાના મેળાપ થશે.’નૈમિત્તિકનાં વચનથી સંતુષ્ટ થયેલા રાજાએ પાતાની પુત્રીને આ વનમાં રાખી છે. કન્યા પણ પિતાના વચનથી અને પોતાના પતિને જોવા માટે પતિનુ ધ્યાન કરતી અહીયા રહી છે. હુ. તેના રક્ષક તરીકે રહ્યો છું. તમારી આકૃતિ અને ચેષ્ટા ઉપરથી લાગે છે કે તમે જ પ્રદ્યુમ્નકુમાર છે. તે સુવણુ અને મણીના યાગની જેમ તમારા 'નેનો સંબંધ થાઓ. જેથી વિધાતા (બ્રહ્મા) નો પ્રયાસ પણ સલ થશે. મને, રતિસુંદર ને તેમજ તેના માતાપિતાને પણ આનંદ થશે.' દેવના વચનથી ષિત બનેલા પ્રદ્યુમ્ને કહ્યું : ‘મારૂં પણ મહાન પુણ્ય કે હું ભમતા ભમતો આ જગલમાં આવ્યા અને તમારૂ મને દન થયું.” આ પ્રમાણે વસંતદેવની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં રતિસુંદરી પણ શિલા ઉપરથી ઉઠીને ત્યાં આવી. પ્રદ્યુમ્નને જોઇને રામાંચિત બની. લજ્જાથી નીચુ. મુખ કરીને ઊભી રહી. વસંતદેવે તે બંનેનો ગાંધવ વિવાહ કરાવ્યા. એક બાજુ કામદેવ જેવા પ્રદ્યુમ્ન અને બીજી બાજુ સુંદર અવર્ણ'નીય રૂપવાળી ‘તિસુ’દરી’ ! તે બંનની શાભાનુ વર્ણન કરવા માટે કોઈ શબ્દ નથી. અર્થાત્ અને અપૂર્વ શેાસાથી શેાલી રહ્યાં હતાં.
૨૨
નવાઢા પત્નીને લઇને આવતાં રસ્તામાં પેલા શકટાસુર મધ્યેા. તે પ્રદ્યુમ્નને જોઇને ખુશ થયા. અસુરના મનમાં થયું કે ‘સ્ત્રીની સાથે પ્રદ્યુમ્ન પગે ચાલીને કેવી રીતે જશે ?’ એમ વિચારીને અસુરે પુષ્પાનો સુંદર રથ આપ્યા. તે રથ અશ્વ વિનાનો ચિ ંતિત સ્થાને પહોંચાડી શકે તેવા હતા. આવા દિવ્ય પ્રભાવવાળા સુંદર રથમાં પત્નીની સાથે બેસીને આવતા પ્રદ્યુમ્નને જોઇને ૫૦૦ વિદ્યાધરકુમાર। શ્યામમુખવાળા બની ગયા.
Page #30
--------------------------------------------------------------------------
________________
सग-८
23
यावत्स्यादात्मनो भाग्य, यावत्पापं विभज्यते । भवेन्न द्वेषिणां ताव-त्पराभूलिमनागपि ७८॥ स्त्रिया सत्रा रथारुढः, स्वामीव मदनो बभौ । पदातय इवाभूवन, खेचराः पदचारिणः ७९। परितोवेष्टितो वज्र-मुखादिभिः सहोदरैः। लाभैः षोडशभिर्भास्वन, प्रत्यागच्छत्पुरीमसौ।८०। गच्छंतं पथि पश्यति, ये ये तं पुण्यधारिणं । अहो पुणापलं ह्यस्म, प्रशंसंतोति नागराः ।८१॥ केचिद्वदति धन्यः स, पिता यस्येदृशः सुतः । केचिच्च जननी मान्या, यया कुक्षावर धृतः ।८२। धन्या कन्या त्वसो केचि-देतेन सह रुपिणा । विवाहः समभूयस्याः, सादृश्ययोगशोभनः ।८३। शतानि पंच पुत्राणां, राज्यौचित्यतामपि । लघोरप्यस्य पुण्यं हि, वर्तते सर्वतोऽधिकं ।८४। क्रियते कि छः पुत्रः, क्लेशसंतापदायकः । एकोऽपि च समीचीन, ईशस्तनयो गुणो ।८५।
જ્યાં સુધી પોતાનું ભાગ્ય અને પુણ્ય જાગતું હોય છે ત્યાં સુધી શત્રુઓ કઈ પણ જાતનો પરાભવ કરી શકતા નથી. પત્નીની સાથે રથમાં બેઠેલો પ્રદ્યુમ્ન બધાના માલિકની જેમ શોભતો હતો અને તે બધા ભાઈઓ પગે ચાલતા તેના સૈનિકની જેમ લાગતા હતા. વમુખ આદિ પાંચસો ભાઈઓથી વીંટળાયેલો તેમજ સોળ લાભોથી શોભતે પ્રદ્યુમ્ન પોતાની નગરી તરફ જાય છે. રસ્તામાં લોક પુણ્યશાળી પ્રદ્યુમ્નને જુવે છે અને તેના પુણ્યની પ્રશંસા કરે છેકેઈ કહે છે-“ધન્ય છે તેના પિતાને કે જેને આ પુત્ર છે.” કેઈ કહે : “ધન્ય છે તેની માતાને કે જેણે આને કુક્ષીમાં ધારણ કર્યો. કઈ કહે- “ધન્ય છે આ કન્યાને કે જેને આ રૂપવાનું પતિ મલ્યો, ખરેખર! બંનેને સરખે સરખ ગ મ છે.” કેઈ કહે કે- “રાજ્યને લાયક આ પાંચ પુત્ર હોવા છતાં આ નાનાનું કેવું ભાગ્ય છે કે જે બધા કરતાં ચઢીયાતો છે ! ખરેખર, કલેશદાયી અને સંતાપદાયી એવા ઘણું પુત્રોથી શું ? આના જેવો ગુણીયલ એક પુત્ર હોય તે બસ છે.” આ પ્રમાણે નગરજનોની પ્રશંસા સાંભળતાં એ બધે સંધ આગળ આગળ જાય છે. स्थानात्स्थानान्मृगाक्ष्योऽपि, समाधांति विलोकितुं ।
__ काश्चित्सभारुहंत्यूर्ध्व-मधस्तात्काश्चनोत्सुकाः ।८६। मस्तकस्योपरि स्वीय, काशिक्षिपंति मस्तक । स्कंधस्योपरि काश्चिञ्च, कक्षापुटेषु काश्चन ।८७। काश्चित्कटीप्रदेशेषु, काश्चिदूर्वार्द्वयोरपि । काश्चिच्चरणयोर्मध्ये, काश्चिद्वसुमतीतले ।। त्रोटयंति तदा काश्चित्, केशान् काश्चन मुष्टिभिः। हंति काचिच्चपेटाभिः, कर्पराभ्यां च काश्चन ।। तस्मिन्नवसरे यद्य-त्संजातं योषितां तनौ । तत्सर्वमपि हर्षाया-भवद् द्वेषाय नो पुनः १९०। वर्तते रमणो यस्याः, पशुवद्गुणवर्जितः । भाषते सेशो भर्ता, देयो मम त्वया विधे ।९१॥ यस्या रुपं न तादृक्षं, वर्यचातुर्यसंयुतं । सा ब्रवीति विधे माम-कीनमप्यस्तु चेदृशं ।९२। काश्चिद्वदंति कांतानां, रुपमस्ति सनोहरं। भर्तुः काश्चन काश्चिच्च, सादृश्यमुभयोरुपि ।९३। काश्चिदाख्याति नारीणा-मवतारो विधे त्वया। न देयो दीयते यहि, देयस्तद्योग ईदृशः ।९४। कामः संकल्पमात्रोऽपि, सुखायते शरीरिणां । प्रत्यक्षरुपाय, कस्य हर्षाय नो भवेत् ।९५। मोहयन्नरनारीणा-मिति स्वांतेक्षणानि चः। भूपालभवनं भेजे, भूरिलाभविभूषितः ।९६।
Page #31
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
સ્થાને સ્થાને સ્ત્રીઓ પણ પ્રદ્યુમ્નને જોવા માટે એકબીજાની ઉપર ચઢી ચઢીને જોતી હતી. કે માથા ઉપર, કઈ કપાળ ઉપર, કઈ ખભા ઉપર, કેઈ કુક્ષી ઉપર, કેઈ કેડ ઉપર, કેઈ સ્તન ઉપર, કઈ પગ ઉપર તે કોઈ પૃથ્વી ઉપર ટચાકા મારીને ઓવારણા કરી રહી હતી. કેટલીક સ્ત્રીઓ કેશોને તોડતી મુએ વડે પેટ અથવા હડપચીને કૂટતી, પોતાનો આનંદ વ્યક્ત રહી હતી. જોઈજોઈને આનંદ પામતી હતી. કેઈને પણ દ્વેષ થતો નહિ. જેનો પતિ પશુની જેમ નિર્ગુણ હશે એવી સ્ત્રી આ વિધાતા પાસે પ્રાર્થના કરે છે કે, “હે વિધાતા ! અમને પ્રદ્યુમ્ન જેવો પતિ મળો.” પોતાનું રૂ૫-લાવણ્ય તેવા પ્રકારનું નહિ હોવાથી કેટલીક રૂપની પ્રાર્થના કરે છે : “હે વિધાતા ! અમને પણ આવું સુંદર રૂપ મળે. કેટલીક સ્ત્રી પ્રદ્યુમ્નના રૂપને તે કેટલીક સ્ત્રીઓ રતિસુંદરીના રૂપના વખાણ કરી રહી છે. કેટલીક બંનેના રૂપ-ગુણની પ્રશંસા કરી રહી છે. કેટલીક વિધાતાને કહી રહી છે કે “હે વિધાતા ! તારે જે નારીને અવતાર આપવો હોય તો એવો આપજે કે બંનેને યોગ સરખેસર મળે.” કામ (સંક૯૫ માત્ર) પણ મનુષ્યોને સુખને માટે થાય છે, તે આ તે (પ્રદ્યુમ્ન-કામદેવ) સાક્ષાત્ દેહધારી છે તે કોના હર્ષના માટે ના થાય ? આ પ્રમાણે સ્ત્રી-પુરુષોના નયન અને મનને મોહ પમાડતા અને ઘણું ઘણા લાભથી વિભૂષિત થયેલ પ્રદ્યુમ્ન રાજમહેલમાં આવ્યો. तत्रागत्य नमस्कृत्य, जनकस्य क्रमांबुजं । उपाविशद्यथास्थानं, पुत्रो हि पितृपूजकः ।९७। आलिंग्य जनकेनापि, प्रमोदरससेचनात् । मौलेपरि संस्थाप्य, हस्तौ क्षेममपृच्छयत ।९८३ प्रद्युम्नोऽप्यवदत्तात, तव प्रोद्यत्प्रसादतः। शुभमस्ति न किं किं स्या-न्महतां ह्यनुभावतः ।१९। स्थितस्तत्र क्षणं याव-त्तावत प्रोवाच भुपतिः। जनन्या अपि ते वत्स, त्व नमस्करणं कुरु ।३००। विनीतो यो भवेत्सू नु-स्ताताज्ञां स न खंडयेत् । इति तस्य गिरा तत्र, सहसैव सजग्मिवान् । गत्वा तत्र नमस्कार-मकार्षीद्विनयाय सः। चिर जीवेति मात्रापि, तस्याशीर्वचनं ददे ॥२॥ मदीयास्ति जनन्येषा, ज्ञात्वेत्यस्थातदंतिके । तावत्तद्रूपमद्राक्षीत्, सुरुपं हि स्त्रियः प्रियं ।३। स्नेहलाः कुंतलाः काला, अराला मौलिमंजुलाः। ललाटमष्टमोरम्य-रजनोकरसन्निभं ।४। पौर्णिमेंदुसमाना श्री-वंदनस्य विराजते । लांछनभ्रममाधत्ते, भ्रू युग्मं कार्मुकोपमं ।५। नेत्रे सरोरुहायेते, दोलायेते श्रुती पुनः । कपोलो मुकुरायेते, बिबायतेऽधरद्वयं ।६। दशना दाडिमबोज-सदृशाश्चिबुकं वरं । कंठः कंबुरिवाभ्राज-त्स्कंधौ वृषसहोदरौ । भुजावालानसंकाशौ, रक्तोत्पलोपमो करौ। कपाटानुकरं वक्षो, मृगेंद्रानुकृतिः कटि ।। जंधे स्तंभसमे गूढे, जानुनी चरणौ शुभौ । सत्पल्लवा इवांगुल्य-स्तलं रक्तोत्पलायते ।९। रुपेण लक्षणैः सर्व-र्युक्तेन सुंदराचिषा । पुनस्तस्य जनन्याश्च, नेत्रयोरुत्सवायितं ।१०। तदा कनकमालापि, तद्रूपं वीक्ष्य भासुरं। विद्धा मन्मथबाणेना-च्छ्वसितुं नाभवत्क्षमा ।११॥ यतस्तारुण्यरुपाढयं, भ्रातरं पितरं सुतं । दृष्ट्वा स्त्री विषयौत्कट्या-भोक्तुं तमपि वांछति ॥ कांतायाश्छिन्ननासायाः, शतवर्षतनोरपि। विश्वासो न विधातव्यः, पुरुषेण मनोषिणा ।१३। किं पुनश्चारुतारुण्य-रुपचातुर्यसंपदः । क्रियते प्रत्ययश्चित्ते, नरेण सरलात्मना ।१४॥
Page #32
--------------------------------------------------------------------------
________________
सर्ग
प्रथमं त्वतारोऽस्ति, स्त्रीणां दुःखपरंपरः । अन्यच्च चितितप्राप्ति-र्जायते न कदाचन ।१५। ततः कांतासु सर्वास्व-हमेव मंदभाग्य भृत् । अधन्या गतपुण्याह-मेव नान्या मनस्विनी ।१६। उपलब्धिरभीष्टस्य, भाग्योदयाद् भवेद्यदि । सममेतेन संबंध-स्तहि स्तात्परमेश्वर ।१७। तावेव श्रवणौ धन्यौ, याभ्यामेतरय वक्त्रतः । निर्गतं वाक्यपीयूषं, पीयते सर्वदा मुदा ।१८। तदेव लोचनद्वंद्वं, भव्यं मद्वक्त्रसंस्थितं । वदनांबुजमेतस्य, प्रेमाढ्यं येन वीक्ष्यते ।१९। सैव नासा समीचीना, ययैतस्यास्यनिर्गतः। गंध आघ्रायते जग्ध-कर्परादिसमुद्भवः ।२०। रदनैश्चर्वितं चंच-त्तांबूलमस्य वक्त्रजं । भक्षयेद्रसना सैव, मनोहरा न चापरा ।२१॥ तदेव हि वपुर्वच्मि, श्लाघनीयं सुखावहं । नित्यमालिग्यते येन, साकमेतस्य वर्मणा ।२२। भूयः शुचिपयोदार याः, सैरिभ्याः सुपयोधरात् । तत्कालकर्षितं दुग्धं, हेमंतेऽनेन पीयते ।२३। वल्लभेन सहैतेन, शय्यायां शय्यते मया । शीतं भूयोऽपि देहं न, शिशिरे कंपयेत्तदा ।२४॥ पुष्पैः फलैर्दलैवल्गु-शोभे पल्लविते वने । क्रीडामेतेन कुर्वेऽहं, वसंते वीडयोज्झिता ।२५। कर्पूर कुकुमाभ्यां च, मिश्रितं चंदनं यदा । देहे विलिप्यतेऽनेन, नोष्णतापो भवेत्तदा ।२६। दीपैः प्रद्योतिते गेहे, देहे भवति शर्मणि । वर्षासु सारिपाशाभ्यां, रम्यतेऽनेन तद्वरं ।२७। एलाकर्पर संयुक्तं, नीरं शरदि पीयते । ऋतूनामित्यपि षण्णां, शर्मानेनानुभूयते ।२८॥ चित्ते कनकमालेति, कल्पमाना मुहुर्मुहुः । प्रद्युम्नरूपमालोक्या-भवत्सूर्पणखोपमा ।२९। सिद्धविद्यं सुतं द्रष्टुं, माता प्रीत्या समागता । लक्षणेन हतं वीक्ष्य, खेदमासेदुषी भृशं ।३०। हंतारमविजानंती, पश्यंतीतस्ततो रुषा । पदपंक्त्यनुसारेणा-याता रामं ददर्श सा ॥३१॥ सुतघातभवं दुःखं, विस्मार्य रामदर्शनात् । यथा सूर्पणखा जाता, कंदर्पदर्पविह्वला ।३२॥ तथा कनकमालापि, मनोभुवातिपीडिता । विस्मार्य पुत्रसंबंध, वियोगव्याकुलाभवत् ।३३।
રાજમહેલમાં આવી પિતાને નમસ્કાર કરીને યથાસ્થાને બેઠો. “વિનયી પુત્ર પિતાને પૂજક હોય છે. પિતાએ પણ આનંદપૂર્વક માથા ઉપર અને હાથ ઉપર આલિંગન કરીને ક્ષેમકુશળ પૂછયું. પ્રદ્યુને કહ્યું : “પિતાજી, આપની કૃપાથી બધુ સારું છે. મહાપુરુષની કૃપાથી શું શું ના મળે ?’ ક્ષણમાત્ર રહીને પિતાએ કહ્યું : “વત્સ, તારી માતા પાસે જઈને નમસ્કાર કર. એ તારી રાહ જોઈ રહી છે.” “વિનીત પુત્ર પિતૃઆજ્ઞાને ખંડિત કરતો નથી. પિતાના કહેવાથી તરત જ ત્યાંથી ઉઠીને માતા પાસે ગયો. માતાને નમસ્કાર કરીને, પોતાની જનેતા જાણે માતાની નજીકમાં જઈને બેઠો. માતાએ પણ “ચિરંજીવ–આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. “સ્ત્રીઓને પ્રાયઃ રૂ૫ વધારે પ્રિય હોય છે.” કનકમાલા પ્રદ્યુમ્નના રૂપને અનિમેષ નયને જોઈ રહી. સુંદર શ્યામ કેશથી મસ્તક કેવું શોભી રહ્યું છે ! અષ્ટમીના ચન્દ્ર સમાન લલાટ, પૂર્ણિમાના ચન્દ્ર સમાન મુખની શોભા, તેમાં લાંછનના ભ્રમને ધારણ કરતી ધનુષ્ય સમાન ભ્રકુટિયુગ્મ, વિકસિત કમલ સરખા નેત્રે, હિડાળા સમાન કર્ણયુગ્મ, દર્પણ સમાન કપોલયુમ, બિંબફલ (ગીલેડા) સમાન લાલ બે હોઠ, દાડમની કળી સમાન દાંત, શ્રેષ્ઠ હડપચી, શંખ સમાન ડોક, વૃષભના સ્કંધ સમાન બે ખભા, કમલની નાલ
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૬
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
સમાન બે હાથ, લાલ કમલ સમાન હાથના તળીયાં, કપાટ સમાન વિશાલ છાતી, સિ`હની કટી સમાન કેડ, કેળના સ્તંભ સમાન છે સાથળ, ગૂઢ જાનુ (ઢીંચણ) યુગ્મ, કાચબા સમાન સુંદર ચરણયુગ્મ, કામલ પલ્લવ સમાન હાથપગની આંગળીએ અને રક્ત કમલ સમાન પગના તળિયાં. આ પ્રમાણે સર્વ લક્ષણ સંપૂર્ણ એવા પ્રદ્યુમ્નકુમારના સુંદર દેહને નીરખી નીરખીને જોતી માતા કનકમાલા મુગ્ધ બની ગઇ. કામદેવના ખાણાથી વી'ધાયેલી તેણીને શ્વાસ-ઉચ્છવાસ લેવાની પણ તાકાત રહી નહિ. શાસ્ત્રકાર કહે છે : ‘રૂપ-લાવણ્ય અને યુવાન એવા ભાઇ, પિતા અને પુત્રને જોઇને સ્રીએ વિષયવાસનાની ઉત્કટતાથી તેને પણ ભેાગવવાની ઈચ્છા કરે છે ! નાક-કાન છેદાયેલી સેા વર્ષની વૃદ્ધા સ્રીના પણ બુદ્ધિમાન પુરૂષાએ વિશ્વાસ કરવા જોઇએ નહી. તેા પછી રૂપ-લાવણ્ય, ચાતુર્ય અને તારૂણ્યથી ચુક્ત એવી સ્ત્રીનેા તા સરલ પુરૂષથી વિશ્વાસ કેમ કરી શકાય ?’ પ્રદ્યુમ્નના રૂપને જોઇને પોતાનું માતૃત્વ વિસારી મનમાં દુષ્ટ વિચારો કરવા લાગી : ‘પહેલાં તે સ્ત્રીના અવતાર જ દુ:ખની પર'પરા રૂપ છે અને તેની ૫૨વશતા એટલી કે તેના મનની ઇચ્છાએ ક્યારે પણ સફળ બનતી નથી. તેમ છતાંયે બધી સ્ત્રીઓમાં હું ખરેખર મંદભાગી છું. અધન્ય અને દુર્ભાગિણી છું. મારા જેવી નિપુણ્ય ખીજી કોઇ સ્ત્રી નહિ હોય. હે પરમેશ્વર, જો મારા ભાગ્યેાદય હાય તા પ્રદ્યુમ્નની સાથે મારા સ ંબંધ થાએ અને મારા ઇષ્ટની પ્રાપ્તિ થાએ. તે બે કાનને ધન્ય છે કે જે હંમેશા પ્રદ્યુમ્નના મુખમાંથી નીકળતી વાણીસુધાનુ પાન કરે છે. મારા મુખ ઉપર રહેલા સુંદર લેાચનયુગ્મને ધન્ય છે કે જે આના સુખરૂપી કમલન પ્રેમપૂર્ણ કટાક્ષથી નીરખે છે. તે નાસિકાને ધન્ય છે કે જે આના શરીરમાંથી નીકળતી ચંદનકપૂરથી મિશ્ર સુગધીને ગ્રહણ કરે છે. તે દાંતને ધન્ય છે કે જે આના મુખે ચાવેલા તાંબૂલને ચાવે છે અને તે રસના (જીભ)ને પણ ધન્ય છે કે આણે ભક્ષણ કરેલા મનેાહર કવળને આરેાગે છે. તે જ શરીર પ્રશ'સા કરવા લાયક છે કે જે પ્રદ્યુમ્નના શરીરની સાથે હમેશા આલિંગન કરે છે. ઘણું પવિત્ર દૂધ આપવાવાળી ગાયના આંચળમાંથી તત્કાલ કાઢેલા દૂધનું પાન હેમંત ઋતુમાં પ્રદ્યુમ્નની સાથે બેસીને કરૂ? હે ભગવાન ! એવા અવસર ક્યારે આવશે ? શિશિર ઋતુમાં પ્રિય એવા આની સાથે શય્યામાં એકબીજાને ગાઢ આલિંગન દઇને સૂઈ રહું, જેથી ઠંડી શરીરને ધ્રુજાવે નહી'. વસ‘ત ઋતુમાં પુષ્પ, પાન, ફૂલા વડે નવપલ્લવિત બનેલા વનમાં પ્રદ્યુમ્નની સાથે સ્વેચ્છાપૂર્ણાંક ક્રીડા કરૂ.... ગ્રીષ્મ ઋતુમાં કપૂર કુંકુમથી મિશ્ર ચંદનના લેપ આની સાથે કરૂ' કે જેથી ગ્રીષ્મના તાપ શરીરને સંતાપે નહી.. વર્ષાઋતુમાં દીપકાથી જળહળતા મહેલમાં બેસીને પ્રદ્યુમ્નની સાથે સાગઠાબાજી રમુ. શરદ ઋતુમાં ઈલાયચી અને સાકર-કપૂરથી યુકત ઢંડાપાણીનું પ્રદ્યુમ્ન સાથે બેસીને પાન કરૂં.-આ પ્રમાણે છએ ઋતુના સુખેા પ્રદ્યુમ્ન સાથે અનુભવું.’ પ્રદ્યુમ્નના રૂપન વારંવાર જોતી કનકમાલા નવી નવી કલ્પનાએ કરવા લાગી. તે ખરેખર, રાવણની બેન સૂર્પણખાની ઉપમાને લાયક ઠરી. તે આ પ્રમાણે-વિદ્યાની સાધના કરવા ગયેલા પેાતાના વિદ્યાસિદ્ધ પુત્રને પ્રીતિથી જોવા માટે આવી, પર`તુ દૈવયેાગે પુત્રનું મસ્તક ધડથી છૂટુ પડેલું જોઇ કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. પોતાના પુત્રના હત્યારાના વધ કરવા માટે ક્રોધથી ધમધમતી પગલાંને અનુસારે રામની પફૂટી આગળ આવીને ઊભી રહી. ત્યાં રામચન્દ્રજીના દર્શનથી તેમના રૂપને જોઇન વિલ બની ગઇ. પુત્રના ઘાતનું દુઃખ ભૂલી કામદેવના ખાણું થી વી'ધાયેલી સૂર્પણખા રામચંદ્રજી પાસે ભેગસુખની પ્રાર્થના કરવા લાગી. વિષયાંધ બનેલી સ્ત્રીએ કૃત્યા-કૃત્યને ભૂલી પોતાની મર્યાદાનું ઉલ્લંધન કરી નાખે છે. તેવી જ રીતે કનકમાલા પણ પુત્રના સંબંધ વિસારીને કામથી પીડાયેલી-વિયેાગથી વ્યાકુળ બની ગઈ.
Page #34
--------------------------------------------------------------------------
________________
सगर
प्रद्युम्नः संस्थितो याव-द्वत्सलो मातृभक्तये । पत्युः पराङ मुखीभूता, दध्यौ तावन्मनस्यसौ ॥ गते तस्मिन् जराभीरु-बाणैः पीडितविग्रहा । व्याकुला प्राप वैकल्यं, कामस्पृहा हि दुस्सहा ॥ कपोलयोः क्षणं हस्तौ, दत्वा रुरोद भूरिशः। क्षणं पयोधरद्वंद्वं, क्षणं स्वरूपमीक्षते ॥३६॥ क्षणं कुंदाभदंतैः सा, चर्वयामास चाधरौ। नाभेरुपर्यपश्यच्चा-करोत्कक्षांतरे करौ ।३७। क्षणं पीनस्तन द्वद्वे, जंघयोर कृत व्रणान् । क्षणं मुमोच निःश्वासान, क्षणं मौनावलंबिनी ।३८॥ यथा यथेति चक्रे सा, कामचेष्टामनेकधा । तथा तथा दिदीपेऽस्या, अंगेऽनंगधनंजयः ।३९। तस्योपशांतये नीर-रभिषित्ता सुशीत लैः । तापव्यापपरिध्वंस:-विलिप्ता चंदनद्रवः ।४०। वेष्टिता कदलीपत्रः, कर्पूरैमदिता तनौ । शायिता पुष्पशय्यायां, तथापि न शशाम सा ॥४१॥ तस्याः काये शशांकस्या-दहनायत रश्मयः। असयंत हाराश्च, मणिमौक्तिकसंयुताः ।४२। बभूवर्भारभूतानि, भूषणान्यखिलान्यपि । सूक्ष्माणि पट्टकूलानि, स्थूलवस्तूपमानि च ।४३। अन्नपानारुचिर्घस्र, नष्टा निद्रा निशासु च । इत्यहोरात्रमप्यस्या-श्चाभूत्संतापकारकं ।४४।
માતૃભક્ત પ્રદ્યુમ્ન થોડી ક્ષણે માતા પાસે રહીને ત્યાંથી પિતાના સ્થાને ગયે. પ્રદ્યુમ્નના ગયા પછી પતિથી પરાડમુખ બનેલી કનકમાલા વિરહથી વ્યાકુલ બની ગઈ. ખરેખર, કામનાં બાણથી વીંધાયેલા મનુષ્યોની પીડા દુઃસહ હોય છે. એના મનની વિકલતા શરીરને પણ વિકલ બનાવી દે છે. તે ક્ષણવાર લમણે હાથ દઈને અત્યંત રૂદન કરે છે, તો ક્યારેક પિતાના સ્તનોને જોઈ રહે છે. ક્ષણવાર પોતાની ઉજજવલ દંતપંક્તિથી પોતાને અધર (નીચલો હોઠ)ને ચાવે છે તો ક્ષણવાર નાભિ ઉપરના ભાગને જુવે છે. ક્યારેક કક્ષ (બગલ) માં બે હાથ નાખીને દબાવે છે. કેઈક ક્ષણે પોતાના પુષ્ટ અને ઉન્નત રતનેને મસળે છે. તેમજ સાથળ ઉપર લીસોટા પાડે છે. આ પ્રમાણે નિસાસા મુકતી સુનમુન થઈને બેસી રહે છે. જેમ જેમ અનેક પ્રકારની કામચેષ્ટા કરે છે, તેમ તેમ તેને કામાગ્નિ વધુ ને વધુ પ્રજવલિત થતો જાય છે. તેની શાંતિ માટે ઠંડા પાણીથી સ્નાન કરે છે અને દાહજવરના નાશ માટે ચંદનના દ્રવ્યથી વિલેપન કરે છે. કપૂર મિશ્રિત કેળના પત્રો વડે શરીરને માલિશ કરાવે છે અને પુષ્પોની શય્યામાં સુઈ જાય છે તો પણ તેને શાંતિ થતી નથી. ચન્દ્રના શિતળ કિરણે તેના શરીરને દાહ ઉત્પન્ન કરે છે. મણ-મેતીના હાર તેને સર્ષરૂપે ભાસે છે. શરીર ઉપરના આભૂષાણે તેને ભારભૂત લાગે છે. સૂમ ચીનાઈ વસ્ત્રો તેને જાડાં વસ્ત્ર જેવાં લાગે છે. દિવસે ખાવા-પીવાની રૂચિ થતી નથી. રાત્રે નિદ્રા આવતી નથી. આ રીતે દિવસ અને રાત તેને સંતાપકારી લાગે છે. समस्तानामपि देंगे, नृणां स्त्रीणां तदीक्षणात् । बभूव प्रचुरं दुःखं, राज्ञी हि जननीनिभा ।४५। ततश्चिकित्सकैः प्राज्या, चिकित्सा प्रविनिर्मिता। तथापि न तनौ तस्याः, समाधिः समजायत॥ कुमारस्य सभास्थस्य, कालसंवरभूजा। निवेदितं तदान्येधु-तुर्देहे व्यथास्ति ते ।४७। गतः समभवो वत्स, समाधिप्रश्नहेतवे । सोऽवक श्रुतमपि स्वामि-न्मयका नास्ति सर्वथा ।४८॥ व्यथाप्यस्ति च तेऽप्याज्ञा, तर्हि गच्छामि सांप्रतं । इत्युक्त्वा तेन यातेन, तत्स्वरूपमदृश्यत ।४९। आकारेण गिरा नेत्र-विकारेणांगचेष्टया। विनिया मन्मथस्यैव, ज्ञाता तेन दुरासदा ५०।
Page #35
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
कामस्य विकृतिं ज्ञात्वा, चितयामास चेतसि । शरीरे कथमेतस्याः, समाधिहि भविष्यति ॥ सर्वेषामपि रोगाणां, चिकित्सा वर्तते बहु । कंदर्पस्य विकारस्य, भोगादेव प्रतिक्रिया । ५२ । कल्पनामिति यावत्स, प्रकुर्वाणो व्यचतयत् । तावत्कनकमालाप्य-नंगचेष्टामचीकरत् ॥ ५३ ॥ कुमारेण तदा पृष्टं, मातस्ते कास्ति वेदना । तया विततनिःश्वासै - रेवोत्तरं समर्पितं ॥ ५४ ॥ अत्याग्रहाद्यदा पृष्टं, मदनेन विवेकिना । कृत्वा परिकरं दूरे, विविक्तं कारितं तया ॥५५॥ सा जाते विजनेऽजल्पत्, क्कणंती कामपीडया । समाकर्णय मद्वाक्य - मेकाग्रेण वियोगभित् ॥ विजानासि यया कुक्षौ धृत्वा सूतस्त्वमंगजः । सा का ते जननी को वा, जनको यस्य वीर्यभूः ॥ हसित्वाचे कुमारोऽपि किमेतत्पृछयते त्वया । मम त्वमेव मातासि, पिता च कालसंवरः । ५८ा समाकति सा देवी, मनोभवमवीवदत् । आदितस्तव वृत्तांतं मन्मुखादवधारय ।५९। अन्यदा स्वामिना सार्धं, क्रीडां कर्तुं गताऽभवं । सरित्सरोद्रहाराम - वापीकूपाद्रिसानुषु । ६० । hi यच्छया कृत्वा, तेषु स्थानेषु भूरिशः । पुरींप्रति निजामावां, दंपती प्रतिचेतुः । ६१ । वैताढ्यभूधरे भूत - रमणारामसंस्थिता, अस्ति । टंकशिला तस्या, उपरि त्वं स्थितोऽभवः || गच्छद्विमानमाकाशे, स्तंभितं तव पुण्यतः । उत्तीर्णाभ्यां तदावाभ्यां दृष्टस्त्वं सुंदराकृतिः । ६३ । ततो मया समादाय समानीतो निकेतने । अयं मम पतिर्भावी, प्रमोदादिति वर्धितः । ६४ । अथ त्वं ममतां वांछा - मनल्पकालचितितां । भोगान् भुंक्त्वा मया सार्धं संपूर्णोकुरु सुंदर || ततो ममाखिलप्राण- दानं तव भविष्यति । अन्यथा रमणीहत्या - भवं च पातकं महत् । ६६ । एतदूरीकुरु त्वं च मदीयं वचनं गुणिन् । कार्ये विचार्यमाणे हि कालक्षेपः प्रजायते । ६७। तवाहं जननी नास्मि, यः प्रोक्तः सोऽपि नो पिता । अधुना भोगयोग्योऽसि, तत्पूरय मनोरथं ॥
२८
માતાતુલ્ય રાણીની આવી દશા જોઇને સમસ્ત નગરવાસી સ્ત્રી-પુરૂષોના મનમાં ઘણું દુ:ખ થયું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈદ્યો આવીને તેની ચિકિત્સા કરે છે, તેા પણ તેના શરીરને જરા પણ સમાધિ થતી નથી. કાલસંવર રાજાએ રાજસભામાં બેઠેલા પ્રદ્યુમ્નકુમારને કહ્યું : ‘તારી માતાને કેાઈ વ્યાધિ ઉત્પન્ન થયા છે. ગમે તેટલા ઉપચારો કરવા છતાં તેને સારૂ થતું નથી. તું તારી માતાની ખબર પૂછવા ગયા હોઈશ. તને કેમ લાગે છે ?” પ્રદ્યુમ્ને કહ્યું: ‘પિતાજી, માતાની વ્યાધિના સમાચાર મને મલ્યા જ નથી. મને કઈ ખબર જ નથી. આપના કહેવાથી મેં જાણ્યું. તે। હમણાં જ મારી માતાની ખબર પૂછવા જાઉં છું.’ એમ કહીને પ્રદ્યુમ્ન માતાના આવાસમાં ગયા. તેણીના આકાર, વાણી, નેત્રના વિકાર અને શરીરની ચેષ્ટા ઉપરથી પ્રધુમ્નને ખ્યાલ આવી ગયેા કે નક્કી આ કામદેવના વિકાર છે. કામની વિકૃતિ જાણીને પ્રદ્યુમ્ને મનમાં વિચાર્યુ” : ‘આના શરીરે સમાધિ કેવી રીતે થશે ? સર્વ રોગોની દવા હોય છે, પરંતુ કામવિકારની દવા કાઇ નથી. એ તા ભાગથી જ તેની પ્રતિક્રિયા થઇ શકે.? આ પ્રમાણે કલ્પના કરતા પ્રદ્યુમ્ન કનકમાલા નજીક આવ્યા ત્યારે તેણી કામચેષ્ટા કરવા લાગી. જ્યારે કુમારે પૂછ્યું : ‘માતા, તને શું વ્યાધિ છે ?” ત્યારે તેને લાંબે નિસાસે। મૂકથો, અતિ આગ્રહથી પૂછ્યું ત્યારે દાસ-દાસીઓને દૂર માકલી એકાંતમાં તેણે કહ્યું : ‘દુખને દૂર કરનારી મારી વાતને તું સાવધાન થઈને સાંભળ. કેની કુક્ષીમાંથી ઉત્પન્ન થયેલા તું
Page #36
--------------------------------------------------------------------------
________________
सग
કેને પુત્ર છે તે તું જાણે છે? તારી જન્મદાત્રી માતા કેણ? અને જેના વીર્યથી ઉત્પન્ન થયેલ એવા તારા પિતા કેણ?” હસીને કુમારે કહ્યું : “માતા, એમાં પૂછવાનું શું હોય? તું જ મારી માતા અને કાલસંવર મારા પિતા છે એ વાત જગજાહેર છે.” કનકમાલાએ કહ્યું : “એ જ તારી ભૂલ છે. હું તને શરૂઆતથી વાત કહું તે તું બરાબર સાંભળ. એક દિવસે વાવ, તળાવ, સરોવર, નદીઓ તેમજ ઉદ્યાન અને કીડા પર્વત ઉપર હું સ્વામીની સાથે કીડા કરવા માટે ગઈ હતી. અનેક સ્થળોએ સ્વેચ્છાપૂર્વક કીડા કરીને અમે બંને રાજધાની તરફ પાછાં આવી રહ્યાં હતાં ત્યારે વૈતાઢ્ય પર્વતના ભૂતામણ ઉદ્યાનમાં આવેલી ટેકશિલા નામની શિલા ઉપર તું પડેલો હતો. આકાશમાર્ગે ચાલ્યું જતું અમારું વિમાન તારા પુણ્યકર્મથી ખંભિત થઈ ગયું. અમે બંનેએ નીચે ઉતરીને જોયું તો સુંદર આકૃતિવાળા બાલકને (તેને) જો. તને લઈને મહેલમાં આવી. ભવિષ્યમાં આ મારે પતિ થશે !” એમ વિચારી આનંદપૂર્વક તારું પાલનપોષણ કર્યું. હવે તું ભોગને વેગ્ય બન્યા છે. તો મારી ઘણુ સમયથી સંગ્રહી રાખેલી ઈચ્છાને પરિપૂર્ણ કરી, મારી સાથે ભેગસુખ ભેગવી મને જીવિતદાન આપ. જે તું નહિ માને તે તને સ્ત્રીહત્યાનું મહાપાપ લાગશે. માટે હે ગુણવાન, કેઈપણ જાતને વિચાર કર્યા વિના મારી વાતને સ્વીકાર કર. વિચાર કરવાથી કાલક્ષેપ થાય છે. હું તારી માતા નથી અને કાલસંવર તારા પિતા નથી, એ તું ચોક્કસ જાણ, અને મારા મનોરથને જદી તું પૂર્ણ કર.” इत्यश्रव्यं वचस्तस्या, निशम्य हृचिंतयत् । विषयग्रथिला स्त्री न, कार्याकार्य विचारयेत् ॥ विषयादपवादः स्या-द्विषयादविवेकिता । विषयान्नरकप्राप्ति-विषयाद् दुःखसंभवः ७०। स्त्रियस्तद्वशवर्तिन्यो-ऽकार्य किं किं न कुर्वते । मारयंत्यपि भर्तारं, सूर्यकांतेव भूपति ७१। कटाक्षैर्वाग्विलासेन, बाह्यरागेण चेष्टया । चतुरा अपि के के न, वंचिता अनया नराः ॥७२॥ पंडितानां च पांडित्यं, चातुर्य चतुरांगिनां । धीराणामपि धीरत्वं, चलेद्यस्याः पुरःक्षणात् ।७३। लोकेऽप्याकर्ण्यते कांताः, ब्रह्माणं चतुराननं । विष्णोविडंबनां चक्रे, मृत्युं शंभोरकारयत् ।७४। सहस्राक्षस्य शापं च, भानोः किरणतक्षणं । शशांकस्य कलंकित्वं, रावणस्य कुलक्षयः ।७५। विश्वासं कामिनीनां ये, प्रकुर्वति मनीषिणः । तत्पांडित्यमपांडित्यं, तच्चातुरी त्वचातुरी ७६। कामाधिक्वेन संयुक्ता, क्लेशसंतापकारिका। भेदसंपादयित्री स्त्री, संग्रामोद्वेगकारणं ७७। शास्त्रेष्विति प्रणीतं य-ज्जिनेंरिंद्रवंदितैः । तत्सत्यं चितयित्वेति, जगाद जननीमयं ।७८॥ अत्र परत्र लोकेऽपि, विरुद्धं कि प्रजल्पसि । किं चिंतयसि वा चित्ते, मात पुण्यसंयुता ७९। विरुद्धजल्पनादेव, निंदा भवति भूयसी । चितनात्परलोके हि, संप्राप्ति?रदुर्गतेः ।८०। कूलीनानां नराणां च, नारीणां धर्मचेतसां । नोचितं भाषणं दुष्टं, सर्वलोकापवादकं ।८१॥ मावादीर्वचनं पापं, मातस्ततस्त्वमीदृशं । माकार्षीश्चितनमपि, परजन्मनि दुःखदं ।८२। यथांकुशेन हस्ती च, यथा मंत्रेण पन्नगः। सुकृतेन यथा मर्यो, वार्यते कुप्रवृत्तितः ।८३। इतस्ततस्ततो गच्छ-न्मातर्गुणगणान्विते । शुभध्यानेन चेतः स्वं, तथा त्वमपि वारय ।८४। बोधितापि घनर्वाक्यः, प्रद्युम्नेन वचस्विना । सोच्चैस्तद्दर्शनाल्लेभे, प्रत्युतानंगपीडनं ।८५।
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
નહી' સાંભળવા યેાગ્ય માતાનાં વચન સાંભળીને પ્રદ્યુમ્ન હૃદયમાં વિચારવા લાગ્યા ‘વિષયાંધ બનેલી સ્ત્રી કાર્યાકા ના વિચાર કરતી નથી કે વિષયાસક્તિથી જગતમાં અપયશ ફેલાય છે, અવિવેકી ણ', નરકપ્રાપ્તિ અને ભયકર દુઃખાની યાતનાએ ભાગવવી પડે છે. વિષયાંધ બનેલી સ્ત્રીએ શું શું અકાર્ય નથી કરતી ? સૂર્યકાંતાએ જેમ રાજા-પતિને માર્યો તેમ પેાતાના પતિને પણ મારતા અચકાતી નથી. સ્ત્રીએના હાવભાવ, વાગવિલાસ અને કટાક્ષ આદિ બાહ્ય ચેષ્ટાથી ચતુર પુરૂષો પણ ઠગાઇ જાય છે. પંડિત પુરૂષાનું પાંડિત્ય, ચતુર પુરૂષોની ચતુરાઇ તેમજ ધીર પુરૂષોનું ધીરત્વ સ્ત્રીઓની આગળ ક્ષણમાત્રમાં ચાલ્યું જાય છે. લાકમાં સંભળાય છે કે ‘સ્ત્રીઓએ ચતુર્મુખ બ્રહ્માની અને વિષ્ણુની કેવી કેવી વિડંબના કરી છે ! શંકરને મરણશરણુ કર્યા, ઇન્દ્રને શાપિત કર્યા, સુર્યના કિરણાના ક્ષય કરાવ્યા, ચન્દ્રને કલંકિત બનાવ્યા અને રાવણના કુળના ક્ષય કરાવ્યા. ખરેખર, રત્રીઓને આધીન બનેલાએની કેવી કેવી દુર્દશા થઇ છે અને થાય છે. માટે બુદ્ધિમાન પુરૂષોએ સ્ત્રીઓના વિશ્વાસ કરવા નહિ. તેમાંયે કામાસક્ત સ્ત્રીએ ક્લેશ અને સંતાપ કરાવનારી, ભાઇ ભાઇ વચ્ચે ભેદ કરાવનારી તેમજ સ`ગ્રામ અને ઉદ્વેગ કરાવનારી હોય છે. દેવદેવેન્દ્ર પૂજિત જિનેશ્વર ભગવ`તાએ શાસ્ત્રોમાં જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. આ પ્રમાણે વિચારીને પ્રદ્યુમ્ને માતાને કહ્યું: ‘માતા, આ લોક અને પરલાક વિરૂદ્ધ એવું તું શું બેલે છે ? તારા જેવી નિપુણ નારીએ મનમાં પણ આવુ' ચિંતવવું ના જોઇએ. આવુ' વિરૂદ્ધ બાલવાથી આ લાકમાં ઘણી નિંદા થાય છે અને વિપરીત ચિ ંતનથી પરલોકમાં ધાર દુર્ગતિનાં દુ:ખ ભોગવવાં પડે છે. કુલીન અને ધર્મી સ્ત્રી-પુરૂષાએ જગતમાં અપવાદકારી એવું ખાલવુ' જોઇએ નહિ. માટે માતા, આવા પ્રકારનું પાપવચન બેલ નહીં અને પરલેાકમાં દુ:ખદાયી એવું ચિંતન કર નહી. જેમ અંકુશથી હાથીને વશ કરાય, જાગુલિ મત્રથી નાગને વશ કરાય અને સત્કાર્યાથી મનુષ્યને વશ કરાય તેમ તારા મનને આવી ખરાબ પ્રવૃત્તિથી પાછુ વાળ. હું મારી ગુણીયલ માતા, આમ તેમ ભટકતા મનને શુભ ધ્યાનમાં સ્થિર કર.' આ પ્રમાણે પ્રદ્યુમ્ને ઘણા દાખલા દલીલેાથી તેમજ ઉપદેશ વચનેાથી સમજાવવા છતાં તેને કંઇ જ અસર થઈ નહિ, પરંતુ પ્રદ્યુમ્નના દર્શીને તેને વધારે વિહ્વળ બનાવી.
तत्स्वरूपं तथा वीक्ष्य, निषण्णो जननीगृहात् । स निर्गत्य पुरो दुरे, जगाम घनकाननं । ८६ । चित्रैर्विचित्रिते तत्र, जिनाधीशनिकेतने । ववंदे जिननाथाच (प्रतिमां), विश्वक्लेशविनाशिनीं ॥ धर्मसाराभिधः सूरि - स्तत्रास्ते मुनिपुंगवः । प्रभूतपरिवारेण युक्तः प्रौढसभास्थितः ॥८८॥ व्याख्याता द्वादशांगानां, जिनोक्तानां समस्ति सः । प्रभास्वदवधिज्ञान - ज्ञातापरस्वरुपकः ॥८९ । तं त्रिः प्रदक्षिणीकृत्य, प्रथमं प्रणिपत्य सः । विनयेन यथास्थान - ૧–મુપવિરા‰તાંનહિ: ૫૬૦૫ संजाते विजने प्राक्षी - त्कुमारः श्रमणप्रभुं । मन्माता वीक्ष्य मामेव, कथं कामातुराभवत् ।९१। मुनिनाथस्तदा प्राह शृणु वत्सास्ति कारणं । न विना पूर्वसंबंधं, रागद्वेषोद्भवो भवेत् ।९२। इतस्तृतीयजन्मन्य- भवस्त्वं मधुभूधवः । कैटभो नामधेयेन, तवाऽभवत्सहोदरः । ९३ । तदा हेनरथेशस्य, प्रमदेदुप्रभामिधा । गृहीत्वा स्वगृहेऽस्थापि, रागानुषंगतस्त्वया । ९४ । भुंजानस्य तथा सार्क, नानाभोगान् पुरस्तव । अन्यदा कश्चिदानीत-स्तरुणः पारदारिकः । ९५। त्वयादिष्टो वधस्तस्य तदवेंदुप्रभाभ्यधात् । नाथान्यललनाभोंगे, कश्चिद्दोषोऽपि वर्तते । ९६ । तद्वाक्येन प्रबुद्धेन चारित्रं जगृहे त्वया । भवता सह देव्यापि, प्रीतितो बंधनादिव । ९७|
Page #38
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
सम्यक्चरणमाराध्य, तपस्तप्त्वा च दुर्धरं । महाशुक्राभिधे स्वर्गे, त्रयोऽप्यायुःक्षयेऽगमन् ।९८॥ सप्तदशातरोद्भूत-मानमायुः प्रपूर्य च। तत इंदुप्रभा च्युत्वा, जाता विद्याधरान्वये ।९९। वैताढ्ये मेघकूटाख्य-पुरेशः कालसंवरः । नाम्ना कनकमालेति, तस्य प्राणप्रियाभवत् ।४००। द्वारिकायां महापुर्यां, गोविंदो राज्यपालकः । तस्य रूपेण देवीव, देवी समस्ति रुक्मिणी ।। बांधवेन समं तत्र, भुक्त्वा सौख्यमनुत्तरं । तस्याः कुक्षौ समुत्पन्नो-ऽनन्यरूपस्त्वमेव ।२। दैत्येन जातमात्रस्त्वं, वैरेण पूर्वजन्मनः । हत्वा टंकशिलामध्ये, विमुक्तो मारणेच्छया ।३। प्राग्जन्मोत्थेन मोहेन, वीक्ष्य त्वां स्नेहविह्वला। राज्ञी कनकमालापि, संजाता स्मरपीडिता ॥ गुरुणामपि पुंस्त्रीणां, द्वेषरागौ यतो दृढौ। पुराजननसंभूतो, दुस्त्यजौ दुःखदायको ।५। विद्याद्वयस्य दानेच्छा, तस्याः प्रवर्ततेऽनघा । गृहीतव्या त्वया येन, तेनोपायेन तद्रतं ।६।
તેણીનું વિપરીત સ્વરૂપ જોઈને ખેદ પામેલો પ્રદ્યુમ્ન માતાના ઘેરથી નીકળીને દૂર દૂર જંગલમાં ગયો. ત્યાં સુંદર ચિત્રોથી અલંકૃત જિનમંદિર જોયું. અંદર જઈને જગતના કલેશને નાશ કરનારી ભગવંતની મૂર્તિ જોઈ. આનંદવિભોર બની જિનપ્રતિમાનું પૂજન-વંદન કરી, મંદિરમાંથી બહાર આવ્યો. નજીકમાં આવેલા ઉદ્યાનમાં સાધુઓના પરિવારથી પરિવરેલા “ધર્મસાર” નામના આચાર્ય ભગવંતને જોયા. જિનેશ્વર ભગવંત શ્રીમુખે કહેલી દ્વાદશાંગીના જ્ઞાતા અને અવધિજ્ઞાની એવા આચાર્ય ભગવંતને નમસ્કાર કરી, ત્રણ પ્રદક્ષિણ દઈને હાથ જોડીને યથાસ્થાને બેઠો. ધર્મદેશના સાંભળીને બધા ચાલ્યા ગયા ત્યારે એકાંતમાં પ્રદ્યુમ્ન આચાર્ય ભગવંતને પૂછ્યું: “ભગવંત, મારી માતા મને જોઈને કેમ કામાતુર બની? આચાર્ય મહારાજે કહ્યું: “વત્સ, સાંભળ, એમાં કારણ છે. પૂર્વભવના સંબંધ વિના એકબીજા પ્રત્યે રાગદ્વેષ પ્રગટ થતા નથી. અહીંથી ત્રીજા ભવમાં તું મધુ નામનો રાજા હતા. કૈટભ” નામનો તારો પરમપ્રિય બંધુ હતું. ત્યારે હેમરથ રાજાની પ્રિયા ઇદપ્રભાને તે રાગવશાત તારી રાણી કરીને રાખી. તમે બંને પ્રેમપૂર્વક અનેક પ્રકારનાં ભેગસુખ ભોગવી રહ્યાં હતાં. એવામાં કેટવાળ પરસ્ત્રીસેવન કરનાર કેઈ એક સુંદર પુરૂષને બાંધીને તારી પાસે લાવ્યું, ત્યારે તે તેને મૃત્યુદંડની શિક્ષા ફરમાવી. ત્યારે ઈદુપ્રભાએ કહ્યું: “સ્વામિન, પરસ્ત્રી સેવનથી કંઈ દોષ લાગે ખરો?” વિગેરે વિગેરે. ઈન્દુપ્રભાના ઉપદેશથી તે પ્રતિબંધ પામી ચારિત્ર ગ્રહણ કર્યું. તારા પ્રત્યેના રાગથી ઈન્દુપ્રભાએ અને તારા ભાઈ કૈટભે પણ તારી સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. સમ્યગ્દકારે ચારિત્રની આરાધના કરી દુષ્કર તપને તપી તમે ત્રણે જીવો “મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દિવ્ય સુખ અનુભવી સત્તર સાગરેપમ (અસંખ્યાત વર્ષો)નું આયુષ્ય પૂર્ણ કરી ઈદુપ્રભાનો જીવ વિદ્યાધર વંશમાં પુત્રી પણે ઉત્પન્ન થઈ. કાલક્રમે તે વૈતાઢય પર્વતના મેઘકૂટ નામના નગરમાં કાલસંવર રાજાની કનકમાલા નામની પ્રાણપ્રિયા થઈ. દ્વારિકા નામની મહાનગરીમાં કૃષ્ણ નામના મહારાજાની રુકિમણી નામની પટ્ટરાણી છે. દેવલેકમાં પ્રિય બંધુ કૈટભદેવની સાથે અનુત્તર એવાં દિવ્ય સુખને અનુભવી અદ્દભુત રૂપવાન એવો તું રુકિમણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન થયો. હેમરથ રાજા પોતાની પ્રાણપ્રિયા ઈન્દ્રપ્રભાના વિરહથી પાગલ બની જ્યાં ત્યાં ભટકી અનેક કષ્ટ સહન કરી ત્યાંથી મરી આર્તધ્યાનથી અનેક યોનીઓમાં ભટકી ભવિતવ્યતાના પવિપાકથી મનુષ્ય થયો. ત્યાં તાપસી દીક્ષા ગ્રહણ કરી અજ્ઞાન કષ્ટ સહન કરી તપ તપીને તે અસરમાર નિકાયમાં ધુમકેત નામનો દેવ થયો. ધુમકેતએ એક વખ આકાશમાર્ગે જતાં દ્વારિકા નગરીમાં રુકિમણીની પાસે તને જોયો. જોતાંની સાથે જ પૂર્વ જન્મના
Page #39
--------------------------------------------------------------------------
________________
३२
શાંષ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વૈરથી જન્મજાત એવા તને મારી નાખવા માટે તારૂ હરણ કરી ટકશિલા ઉપર તને મૂકી દીધા. આ પ્રમાણે પૂર્વજન્મના માહથી કનકમાલા તને જોઇને સ્નેહથી વિલ બની ગઇ. મહાન સ્ત્રી– પુરૂષોને પણ રાગદ્વેષ થાય છે, તે પૂર્વજન્મના ઋણાનુબંધથી જ થાય છે અને તે દુ:ખદાયી બને છે. કનકમાલા તને એ વિદ્યાએ આપવાની ઈચ્છા કરશે તા તારે કાઇ પણ ઉપાયે તેની પાસેથી વિદ્યા ગ્રહણ કરી લેવી. ભવિષ્યમાં તને ઉપયાગી થશે.’
દુન્ત્યજ્ય અને
तदाकर्ण्य कुमारोऽवक्, मुनीशमुल्लसन्मनाः । त्वद्वाक्यं प्रकरिष्यामि त्वं महानुपकारकः ॥७॥ प्रभो पृच्छाम्यहं किंचिदन्यच्च जनवल्लभ । मात्रा सत्रा वियोगो य, आबाल्यादपि मेऽभवत् ॥ स किं मद्दोषतः किं वा, जननीदोषतोऽजनि । इति व्यवतं त्वया नाथ, निरूप्यतां पुरो मम |९| तदा प्राह मुनिस्वामी, वियोगो यरतवाभवत् । स मातृदोषतो जातो, न पुनस्तव दोषतः ॥१०॥ प्रद्युम्नः पुनरप्याह, कथं नाथ ! बभूव सः । प्रजजल्प तदाचार्य:, समाकर्णय सद् गुण ! | ११ | प्रायो वियोगसंयोगो भवेतामिह देहिनां । प्राग्जन्म सेवितैः सांद्रैः कर्मभिरस्तशर्मभिः । १२ । जंबूद्वीपे जगद्दीपे भरते विरतेऽवमैः । देशे परिहृतक्लेशे मगधे विबुधे हिते |१३| पुरं लक्ष्मीपुरं नाम्ना, लक्ष्मीपूरसुसंश्रितं । सोमशर्मा द्विजस्तत्र, वसति स्मृतिनीतिवित् | १४ | षट्कर्मादीनि कर्माणि सत्यापयन्निरंतरं । जपहोमविधाता स, ध्याता ब्रह्महरीश्वरान् । १५ । तस्य प्रवर्तते पत्नी, सपत्नीभूतनीरधेः । कमलानामतस्तस्या, अपि लक्ष्मीवती सुता । १६ । रूपेण देवकन्येव चातुर्यवर्यविग्रहा । नक्रचक्रं प्रचक्रे सान्यांगनांरूपदर्शनात् ॥१७॥ अन्यदा मंदिरे तस्या भिक्षार्थं साधुरागतः । मलक्लिन्नशरीरश्च कुर्वन् मासेन पारणं |१८| विश्वोद्योतितपोयुक्तो धर्मध्यानपरायणः । सर्वशास्त्रकृताभ्यासो, मित्रामित्र पवित्रधीः |१९| तदा परिधानांगे, विभूषणानि कन्यसौ । पश्यंती रूपमात्मीयं, प्रमोदेन प्रवर्तते । २० । पृष्टे समागतस्यर्षे - दर्पणे प्रतिबिंबितं । दृष्ट्वा रूपं मदांधा सा5- हंकारेण व्यचितयत् । २१ । क्व बीभत्समिदं रूपं, मनुष्याणां भयंकरं । दर्शनीयं ममेदं क्व, लोचनप्रमदप्रद | २२| मुहुर्मुहुर्मुने रुपं, निदंती गुणधार्यपि । स्तुवंती च निजं रुपं, घोरकर्मार्जितं तया | २३ | तेनैव कर्मणा तस्याः, कायेऽल्पैरेव वासरैः । कुष्टरोगः समुद्भूतो, यतिनिंदा हि दुःखदा । २४ । अक्षामितो महाक्रोधो, यथा मिथः प्रवर्धते । इतीर्ष्ययेव तस्याश्च, रोगः प्रावर्धताधिकः । २५। तेन कुष्टामयेनेयं प्राप्नुवत्यरति बहुं । सप्तमे दिवसे वह्नौ, रोगेण व्याकुलाऽविशत् । २६ । ज्वलत्कृशानुना दह्यमानार्त्तध्यानधारिणी । सा मृत्वा रासभीभूता, प्रभूतभारभारिणी ॥२७॥ ततोऽपि दुःखिता मृत्वा संजाता सा च शूकरी । मारिता कोट्टपालेन, शुनी सा समजायत । एकदा सारमेयी सा, हेमंते सूतबालका । वाटिकासन्निधौ गत्वा, नोवारवारसंस्थिता ।२९। अगच्छंती स्वबालानां, मोहेनान्यत्र कुत्रचित् । वह्निना तत्र लग्नेन, दग्धा साभूद्वदामितत् ॥ कैवर्तस्य नाविकस्य कुले पुत्रो बभूव सा । पूतिगंधसमन्वीत - विग्रहा शेषकर्मणा |३१|
Page #40
--------------------------------------------------------------------------
________________
सर्ग
33
वपुगिध्ययोगेना-निष्टा सा स्वजनैरपि । निष्कासिता गृहानिदा-कृतं कर्म हि दुस्त्यजं ।३२॥ ततो निर्गत्य गंगायां, पार्वे कृत्वा कुटीरकं । स्थिता सात्र तरंडेनों-तारयत्यतुलान् जनान् । तदुत्तारणमूल्येना-जीविकां विदधाति सा। तन्मध्याद् द्रविणं किंचत्, प्रेषयेत्सा पितुर्गृहे ॥ अनेन विधिना काल-क्षेपं प्रजनयत्यसौ । देहदौगंध्यतो लोक-ढुंगंधेत्यभिधा कृता ।३५। अथान्येधुः स एवागा-न्मुनिआनी हिमागमे । मदाद्यस्यानया निंदा, कृता समभवत्पुरा ।३६। तं समीक्ष्योल्लसञ्चित्ता, पूर्वकर्मक्षयेण सा । व्यचारयदयं शीत-शर्वर्यां किं करिष्यति ।३७। यद्यप्यस्ति तृणागारं, वस्त्रप्रावरणं मम । तथाप्यत्र सरिच्छीतं, न सोढुं शक्यते मया ।३८॥ ततः कथमचेलोऽसौ, साधुः शीतं सहिष्यति । विमृश्येति तया तस्यां-तिके प्रज्वालितोऽनलः॥ अत्र शीतमत्र शीतं, चितयतीति भक्तितः। आप्रभातं स्थिता साग्नि-वस्त्राभ्यां तन्न्यवारयत् ॥ पारयित्वा प्रगे कायो-त्सर्ग स्वर्गापवर्गधीः। प्रोचे लक्ष्मीवती प्रीति-मत्यस्ति कुशलं तव ।४१॥ सोमशर्मद्विजस्य त्वं, वत्से प्रवर्तसे सुता । सा नामांतरमाकर्ण्य, व्यचितयन्निजे हृदि ।४२॥ साधुः किमीदृशं ब्रूते-ऽसत्यवाचं विचारवित् । असत्यं ब्रवते नैव, जेना लोकोक्तिरीदृशी।४३। अभीक्ष्णं चितयंतीति, तन्मयत्वमुपेयुषी। सा जातिस्मरणं लब्ध्वा-पश्यत्पूर्वभवान्निजान् ।४४। यथोक्तांस्तान् समालोक्य, श्रद्दधाना मुनेर्वचः। जैन धर्म समीचीनं विदंती, तं ननाम सा ।४५। नत्वोचे नाथ कि चैत-ज्जातं मे भवनर्तनं । नानाजन्मसमुदभूतं, भूयो योनिविधायकं ।४६। द्विजानां कुत्र मे जाति, कैवर्तककुले त्वियं । पूर्वे भवे स्वरूप मे, क्वात्र रूपमिदं क्व वा ।४७। विनिर्मिता मया निंदा, पातकिन्या तपस्विनः। तेन पापविपाकेन, कर्मोपार्जितमीदृशं ॥४८॥ यः पूर्व निंदितः साधुः, स तु त्वमेव नायकः । तत्पापान्मोचय त्वं मां, कुपालुरसि जंतुषु ।४९। अथ त्वं तादृशं धर्म, प्ररुपय मुनीश्वर । येन निंदाकृतं कर्म, कदापि मां न पीडयेत् ।५०। इत्युदित्वा स्मरंतो सा, स्वरुपं पूर्वजन्मनः । रुरोद प्रौढशब्देन, स्त्रीणां हि रुदनं बलं ।५१। तदा दयासमुद्रोऽव-ग्वाचंयमो हितावहः । मारोदीस्त्वं च दुःखं हि, भुज्यते स्वककर्मणा ।५२। रोदनेन जनैनँव, कदापि प्राप्यते सुखं । सुखेच्छा ते भवेद्यहि, तद्धर्ममार्हतं कुरु ।५३। येनानेकभवोद्भूतं, सर्व कर्म विलीयते । येन सांप्राप्यते सौख्यं, येन कैवल्यसंगमः ॥५४॥ गृहस्थानां स उक्तश्च, सम्यक्त्वद्वादशवतः। गार्हस्थ्येऽपि त्वया कार्यो, धर्मः स एव सद्दयः ।५५। प्रमाणीकृत्य निग्रंथ-वचनं पापपावनं । दधौ सम्यक्त्वमूलानि, द्वादशोच्चव्रतानि सा ।५६। कुले नीचेऽपि भाग्येन, संप्राप्तश्राद्धधर्मया। धीवर्या वंदितः साधुः, प्रतस्थे स्थानकात्ततः ।५७। धीवर्यपि कियत्कालं, तत्र स्थित्वा दयाधिया। कुतश्चित्कार्यतोऽगच्छ-दयोध्यां नगरीप्रति ॥ सा तत्र प्रथमं गत्वा, प्रयाता श्रीजिनालये। तत्रैव मिलितां साध्वी, मुमुदे च निरीक्ष्य तां ।५९। उपाश्रये ततोऽसौ च, गत्वा तत्पुरतः स्थिता। साप्यपृच्छत्तदा भद्रे, का त्वं जातिस्तवास्ति का ॥
Page #41
--------------------------------------------------------------------------
________________
३४
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
सोचे धीवरजातीया, प्रवर्तेऽहं तपस्विनि । दुःखिन्यापि मया सौख्यं, संप्राप्तं तव दर्शनात् ।६१। इति प्रोक्ते वतिन्यापि, चक्रे धर्मोपदेशनं । तस्यास्तदुपदेशेन, धर्मश्रद्धाभवबहु ।६२॥ अजानंतो स्वसामर्थ्य-मन्यस्मिन् धर्मकर्मणि । नानाभेद तपः कर्तु, प्रवृत्ता धीवरांगजा ६३। जनयंती तपः प्रौढं, साध्व्याश्च चरणद्वयं । तत्रैव सेवमाना सा, तिष्ठति प्रीतिसंयुता ।६४। अन्येधुरायिका यात्रा-ते राजगृहं पुरं। धीवर्यपि तया साकं, ययौ चैत्यानि वंदितुं ।६५। गिरिमारुह्य साध्वी च, नत्वाहत्प्रतिमा मुदा। आत्मरक्षाविधानाय, गुहामध्ये स्थिता निशि ॥ धीवरी तु जिनाधीश-धर्मध्यानेन जाग्रती । कायोत्सर्गोपवासाभ्यां, कंदरातः स्थिता बहिः ।। तत्रागतेन व्याघ्रण, भक्षिता सा कृशोदरी । शुभध्यानेन सा मृत्वा, द्वितीयस्वर्गमीयुषी ।६८। तत्र भूत्वा ऽच्युतस्वर्गि-नाथभोगोचिता सुरी। अमीष्टान् बुभुजे भोगान्,कृतो धर्मो हि सौख्यकृत्॥ जीवितांते ततश्च्युत्वा, कुंडिनाख्ये महापुरे । श्रीमतो भीष्मभूपस्य, दुहिता समजायत ७०। पूर्वपुण्यानुभावेन, रुक्मिणीत्यभिधा कृता । रुक्मिणा बंधुना दत्ता, शिशुपालाय सा पुरा ७१। नारदर्षिमुखात् श्रुत्वा, वर्णनं नरकद्विषः। प्रेषयित्वा जनं रुक्मिण्यनुरक्ता तमाह्वयत् ७२। पाणिग्रहणवार्तापि, संसारिणां भवेत्प्रिया । प्रेष्यस्य प्रेषणात्कस्य, न स्यात्संमदलब्धये ७३। ततस्तद्वाक्यसंतुष्टि-धरो गोविंद आगतः । शिशुपालनृपं जित्वा, रुक्मिणी वनमानयत् ।७४। तत्रानीय स्वयं पाणि-पीडनं प्रविधाय च । तां नीत्वा द्वारिकां तेन, चक्रेनमहिषी मुदा ७५। तयोः पुत्रः पवित्रश्री-स्त्रस्तशत्रुरजायथाः । निशि त्वं द्वेषिदैत्येन, हृत्वानीतोऽत्र विरतः ७६। प्रद्युम्नः पुनराचख्यौ, विनयाद्गणिनं मुनि । येन मात्रा वियोगो मे-ऽभवत्तत्पापमस्ति किं ॥ साधुनाभिदधे वत्स, भवतः पातकं न तत् । प्राग्जन्मनि कृतं तत्त्व-न्मातुरेवावगच्छतात् ७८। विप्रपुत्र्यान्यदा लक्ष्मी-वत्या वने प्रयातया। मयूरबालको दृष्टो, मातुः पाश्वें वराकृतिः।७९। घटीः षोडश यावत्स, गृहीत्वा रक्षितस्तया । क्रीडा) बहुसौख्येन, न पुनः पापबुद्धितः ।८०। पुत्राविलोकनाद्वीक्ष्या-क्रंदती शिखिनी च तां । लोका लक्ष्मीवती प्रोचु-मयूरीयं मरिष्यति ॥ विलापं जनयंत्यास्त्व-मेतस्या मुंच नंदनं । तद्वाक्येन तया मुक्तो, मातृपाश्र्वे स बालकः ।८२। तवाभून्मातपापेन, विरहः षोडशाब्दिकः । कृतं पापं जघन्येन, यतो दशगुणं भवेत् ।८३। अतः कस्यापि कामिन्या, मर्त्यस्य च कदाचन । बालवृद्धयुवादीनां, न कार्यों विरहो बुधैः ॥ हसने कीडने तेन, जल्पने कल्पने पुनः। शयने भोजने याने, विधेयं पापकर्म न ।८५।
આચાર્ય ભગવંતની વાણી સાંભળીને પ્રદ્યુમ્ન કહ્યું: “હે નિષ્કારણ ઉપકારી ગુરુભગવંત, આપના કહ્યા મુજબ હું કરીશ. પરંતુ પ્રભો ! હું એક વાત પૂછું ? જન્મતાં જ મારી માતાની સાથે મારે વિયોગ થયો, તે મારા કઈ દોષથી કે મારી માતાના દોષથી?” આચાર્ય ભગવંતે કહ્યું : “માતાપુત્રને વિયોગ થવામાં તારો કોઈ દોષ નથી, પરંતુ તારી માતાના દોષથી થયો છે. પ્રદ્યુમ્ન પૂછયું: વિયાગ થવા માટેનું કારણ આપ કૃપા કરીને મને જણાવશે?” આચાર્ય ભગવંતે કહ્યું “કુમાર,
Page #42
--------------------------------------------------------------------------
________________
સ-૯
તું સાંભળ જીવાને સંચાગ અને વિયેાગ થવામાં પણ પૂર્વાંસ`ચિત ક જ કારણ છે, જગતમાં દીપ સમાન જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ નામના મહાન દેશ છે. તે મગધ દેશમાં લક્ષ્મીથી પરિપૂર્ણ લક્ષ્મીપુર નામનું નગર છે. ત્યાં હમેશા યજ્ઞ-યાગ કરનારા, જપ-ધ્યાન કરનારી, ષટક માં રક્ત, બ્રહ્મા, વિષ્ણુ અને ઇશ્વરની પૂજા કરનારા નીતિવાન ‘સેામશર્મા’ નામના બ્રાહ્મણ પુરાહિત રહે છે. તેની કમલા નામની પતિવ્રતા સ્ત્રી છે. તેની લક્ષ્મીવતી નામની પુત્રી હતી. રૂપમાં દેવકન્યા સમાન લક્ષ્મીવતી પેાતાના રૂપ અને સૌંદર્યાંથી ઉન્મત્ત થયેલી એવી તે બીજી સ્ત્રીઓને તુચ્છ ગણતી અને ખીજીશ્રીએની સામે મુખ મચકેાડતી. એક દિવસ મલીન વધારી સાધુભગવ‘ત માસક્ષમણને પારણે તેના ઘેર ભિક્ષા લેવા માટે આવ્યા. પેાતાના તપ તેજ વડે જગતને પ્રકાશી રહેલા, ધર્મ ધ્યાનમાં તત્પર, શાસ્ત્રાભ્યાસી અને શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ રાખનારા એવા મુનિવરે જ્યારે તેના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારે લક્ષ્મીવતી વસ્ત્રાલ કાર વડે શરીરને સુશેાભિત કરતી પેાતાના રૂપને દર્પણમાં જોઇને આનંદ પામી રહી હતી. ત્યારે દર્પણમાં મુનિવરનુ રૂપ પ્રતિબિંબિત થયેલું જોઇને મદાંધ બનેલી લક્ષ્મીવતી અહંકારથી ખાલી : ‘આહા, મનુષ્યેામાં ભય કરમાં ભયંકર કાં આ બિભત્સ રૂપ અને મન-નયનને આનંદદાયી કથાં મારૂ` અદ્ભુત રૂપ ! શૂ .....આવા ખેડાળ માણસા જગતમાં જન્મતા કેમ હશે ?” આ પ્રમાણે વારંવાર મુનિના રૂપની નિંદા કરતી અને પેાતાના રૂપની પ્રશંસા કરતી લક્ષ્મીવતીએ ધાર પાપક ઉપાર્જન કર્યું. તે કમ થી તેણીના શરીરમાં ઘેાડા જ દિવસોમાં કુષ્ટરોગ ઉત્પન્ન થયા. ખરેખર, સાધુની નિંદા મહાદુ:ખદાયી હોય છે. ખમાવ્યા વિનાના મહાક્રાધ જેમ પરસ્પર વધે છે તેમ લક્ષ્મીવતીના શરીરના રાગ દિનપ્રતિદિન વધતા ગયેા. મહાકુષ્ટના રાગથી દુ:ખી થયેલી લક્ષ્મીવતીએ સાતમે દિવસે અગ્નિમાં પ્રવેશ કર્યાં. ભડભડતી આગમાં ભસ્મીભૂત થયેલી લક્ષ્મીવતી આ ધ્યાનથી મરીને ઘણા ભારને વહન કરનારી ગધેડી બની. ત્યાંથી મરીને ભૂંડણ થઈ. ત્યાં તેને કોટવાલે મારી નાખી. ત્યાંથી તે કૂતરી થઇ. એક દિવસે કૂતરી હેમંત ઋતુમાં પેાતાના બચ્ચાંને લઈને ઉદ્યાનની વાડમાં બખેાલ કરીને રહી હતી ત્યાં દાવાગ્નિ ઉત્પન્ન થયા, પરંતુ બાળકાના માહથી ત્યાંથી ખસી નહિ. અગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ. ત્યાંથી મરીને માછીમાર નાવિકને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. સાધુનિ’દાનું થાડુ' કમ બાકી રહેવાથી જન્મતાંની સાથે જ દુર્ગ ધ શરીરવાળી થઈ. તેના શરીરની ઉત્કટ દુ°ધને સહન નહિ થવાથી સ્વજનાએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. લેાકેામાં દુર્ગંધા તરીકે પ્રસિદ્ધ થઇ. ખરેખર, નિંઢા એ મોટામાં માટુ પાપ છે. દુર્ગંધા ગંગા નદીના કિનારે ઝુપડી બાંધીને રહો. નાવમાં બેસાડીને લેાકેાને નદી પાર કરાવતી. તેનાથી પેાતાની આજીવિકા ચલાવતી હતી. તેમાંથી પણ થાડી બચત થાય તે પેાતાના પિતાને ઘેર મેાકલતી હતી. આ પ્રમાણે દુગંધા પેાતાના સમય પસાર કરી રહી હતી, એવામાં શિશિર કાળમાં એક જ્ઞાની મુનિ (કે તેણે લક્ષ્મીવતીના ભવમાં જેમની નિંદા કરી હતી તે) નદીના કિનારે કાયાત્સગ ધ્યાને ઊભા રહ્યા હતા. મુનિને જોઈને પૂર્વકના ક્ષયથી વિચારે છે: ‘અરે, આ મહામુનિ રાત્રિના સમયે આવી કડકડતી ઠંડી કેવી રીતે સહન કરશે ? મારી પાસે ઘાસની ઝુંપડી છે, એઢવા માટે કંખલ છે, છતાં પણ મારાથી ઠંઠંડી સહન થતી નથી તા આ સાધુ તા ખુલ્લા શરીરે છે. કાઇ એઢવાનુ` વસ્ર નથી. ઠંડી કેવી રીતે સહન કરશે ?” એમ વિચારીને ભક્તિભાવથી મુનિની પાસે તાપણુ કર્યું". ‘બહુ 'ડી, બહુ ઠંડી....' એમ વિચારતી આખી રાત્રિ અગ્નિ અને વસથી ઠંડીનું નિવારણ કરતી બેસી રહી. મુનિરાજે પ્રભાતે કાઉસ્સગ્ગ પારીને ‘લક્ષ્મીવતી–પ્રીતિમતિ તને કુશલ છેને? સામશર્મા બ્રાહ્મણની પુત્રી તુ કુશલક્ષેમ છે ને ?” આ પ્રમાણે લ્યા. આવું અજ્ઞાત નામ સાંભળીને દુર્ગંધા વિચારવા લાગી : ‘સાધુ આવું અસત્ય
૩૫
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૬
શાંબ–પ્રદ્યુમ્ન ચત્રિ
કેમ બોલે છે ? લેાકેામાં કહેવાય છે કે જૈન સાધુ પ્રાણાંતે પણ અસત્ય વચન બોલતા નથી, પરંતુ આ મુનિ કહે છે એની પાછળ કોઈ રહસ્ય હાવુ જોઇએ.' આ પ્રમાણે તન્મય થઈને વારવાર વિચારતી દુગધાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. સાધુએ કહ્યા પ્રમાણે પેાતાના પૂજન્માને જોઇને સાધુના ઉપર શ્રદ્ધા ધારણ કરતી, જૈન ધર્માંની પ્રશંસા કરતી દુર્ગંધાએ મુનિને નમસ્કાર કરીને કહ્યું : 'નાથ, અનેક યાનિએમાં ભટકાવનારૂં મારૂં ભવનાટક કેવું થયું ? કયાં મારૂં' બ્રાહ્મણકુલ અને કાં આ નીચ ધીવર કુલ. પૂર્વજન્મનુ' મારૂં' સુંદર રૂપ કયાં અને કયાં આ દુગંધમય કદરૂપપણુ ? મેં પાપિણીએ અહંકારમાં આવીને તપવીની નિંદા કરીને કેવું ધાર કર્માં ઉપાર્જન કરેલું ? તે પાપ કર્યાંના રૂપે મે કેવી કેવી વિડંબનાએ સહન કરી ? હે નાથ, મે* જે સાધુની નિ`દા કરી હતી તે આપ જ છે. તેા હૈ કૃપાલુ, હવે એ પાપમાંથી મારા છૂટકારા કરા. આપ તા સજીવા પ્રત્યે કરૂણા ધરનારા છે. હે મુનિશ્વર, મને તેવા પ્રકારના ધર્મ બતાવા કે નિંદાથી ઉપાર્જન કરેલું ક મને કયારે પણ પીડે નહી.' આ પ્રમાણે કહીને અને પૂર્વજન્મના સ્વરૂપને યાદ કરતી દુર્ગંધા કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. ખરેખર, સ્ત્રીએનું રૂદન એ મોટામાં મોટું બળ છે.’ ત્યારે કરૂણાના સાગર એવા મુનિશ્વરે કહ્યું : “વત્સે, તું રૂદન કરીશ નહિ, કરેલા કમ તા આપણે ભેગવવાં જ પડે છે. રાવાથી કંઈ સુખ મલતું નથી. હા, તારે જો સુખની ઇચ્છા હાય તા આત્ (જૈનધર્મ) ધર્મના સ્વીકાર કર. જૈનધર્માંથી અનેક ભવોનાં સંચિત કર્મીના પશુ નાશ થાય છે. કૈવલ્યની પ્રાપ્તિ તેમજ પર પરાએ અનુત્તર એવુ' શાશ્વત્ સુખ પ્રાપ્ત થાય છે. જિનેશ્વર ભગવ ંતાએ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મ' બતાવ્યા છે. માટે તું દયામય એવા ગૃહસ્થ ધર્મની આરાધના કર.' આ પ્રમાણે મુનિ ભગવંતના પવિત્ર વચનને પ્રમાણુ કરીને દુર્ગં ધાએ સમ્યકત્વમૂલ બાર વ્રતને ધારણ કર્યાં. નીચકુળમાં ઉત્પન્ન થવા છતાં પણ તેના ભાગ્યયેાગે સાધુ ભગવંત મળ્યા. ધર્મની પ્રાપ્તિ થવાથી ખૂબ હર્ષિત બનેલી દુર્ગંધાએ ફરી ફરીને મુનિને વંદના કરી. મુનિ પણ ત્યાંથી આગળ વિહાર કરી ગયા. શ્રદ્ધાળુ બનેલી ધીવરી (મચ્છીમાર) શ્રદ્ધાપૂર્વક દયાધર્મનું પાલન કરતી ત્યાં રહી હતી. એક દિવસે કાઈ કાય પ્રસંગે તેને અયેાધ્યા નગરીમાં જવાનું થયું'. અયેાધ્યામાં પ્રથમ જિનમંદિરમાં જઈને પરમાત્માની મૂર્તિને ભાવપૂર્ણાંક વંદના-સ્તવના કરી. બહાર મંદિરની પાસે રહેલા ઉપાશ્રયમાં સાધ્વીજી મહરાજને જોઇને ખુશ થઇ. વંદના કરી સાધ્વીજી પાસે બેઠી.
સાધ્વીજીએ પૂછ્યું : ‘ભદ્રે, તુ કાણુ છે ? તારી જાતિ કાણુ ? અને કયાંથી આવી છે ?’ તેણે કહ્યું : ‘તપસ્વિની, હું ધીરવ (મચ્છીમાર) જાતિની . દૂરથી આવી છું. હું બહુ દુ:ખી હોવા છતાં આપના દર્શનથી મને ધણુ' સુખ મળ્યું.' સાધ્વીજીએ તેને ધર્મના ઉપદેશ આપ્યા. તેમના ઉપદેશથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારા થયા. ચારિત્ર લેવાની પ્રબળ ઇચ્છા છતાં પેાતાનુ' સામર્થ્ય નહિ હાવાથી સાધ્વીજી પાસે રહી. ભક્તિપૂર્વક તેમની વૈયાવચ્ચ આદિ શુશ્રુષા કરતી અનેક પ્રકારની તપશ્ચર્યા શરૂ કરી. સાધ્વીજીએ યાત્રા કરવા માટે રાજગૃહી નગરી તરફ વિહાર કર્યાં. તેમની સાથે ધા પણ જિનચૈત્યાને વંદનાથે સાથે ચાલી. સાધ્વીજી અને ધીવરી પર્વત ઉપર રહેલા જિનચૈત્યને ભાવપૂર્વક વંદના-નમસ્કાર કરીને નીચે ઉતરતાં રાત્રિ થઇ જવાને કારણે પેાતાની રક્ષા માટે એક ગુફામાં રહ્યાં. વીતરાગ પરમાત્માનું ધ્યાન કરતી ઉપવાસી એવી ધીવરી શુઢ્ઢાની બહાર કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર રહી. રાત્રિમાં વાઘણે આવીને તેનુ ં ભક્ષણ કર્યુ". શુભ ધ્યાનમાં મરીને તે ખીજા દેવલાકમાં દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં ઇષ્ટ એવા સ્વગીય સુખાને ભાગવી, આયુષ્યક્ષયે ત્યાંથી ચવીને
Page #44
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
કુંડિનપુર નગરમાં ભીષ્મ રાજાની રુકિમણી નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ. પૂર્વના પુણ્યથી અત્યંત રૂ૫-લાવણ્યવતી એવી રુકિમણીનું તેના ભાઈ રુકિમકુમારે શિશુપાલને વાડ્માન કર્યું, પરંતુ નારદ ઋષિના વચનથી કૃષ્ણની પ્રશંસા સાંભળીને વિષ્ણુ પ્રત્યે અનુરાગિણી બનેલી રુકિમણીએ એક માણસને મેલીને દ્વારકાથી કૃષ્ણને બોલાવ્યા. “સંસારી જીવોને પાણિગ્રહણની વાત પણ પ્રિય લાગે છે. તે આવી જગવિખ્યાત રૂપસુંદરી સામે ચાલીને મળતી હોય તે કોને આનંદ ના થાય એ પ્રમાણે દૂતના કહેવાથી સંતુષ્ટ થયેલા કૃષ્ણ પોતાના બંધુ બલભદ્રની સાથે ગયા. શિશુપાલને જીતીને રુકિમણીને ઉદ્યાનમાં લાવ્યા. તેની સાથે પાણિગ્રહણ કરીને દ્વારિકામાં લાવ્યા. રુકિમણીના રૂપ અને ગુણથી આકર્ષાઈને કૃષ્ણ તેને પોતાની અગ્રમહિષી (મુખ્ય પટ્ટરાણી) બનાવી. તે કૃષ્ણ અને રુકિમણીથી ઉત્પન્ન થયેલ એવા તને જોવા માટે વિષગુ તારા જન્મથી છઠે દિવસે રુકિમ
ના ત્યાં આવ્યા. રુકિમણીએ તને વિષ્ણુના હાથમાં આપ્યું. પિતાના પુત્રને જોઈને ખુશ થયેલા વિષ્ણુ રુકિમણીના હાથમાં આપવા જાય છે ત્યાં વચમાંથી જ તારા પૂર્વભવના વૈરી દેવે તારૂ અપહરણ કરીને તેને મારવા માટે ટેકશિલા ઉપર મૂક્યો. જન્મદાત્રી માતાના પૂર્વભવો સાંભળીને પ્રદ્યુમ્ન ફરીથી ગુરૂ મહારાજને પૂછયું : “ભગવંત, મારી સાથે માતાને વિયાગ કરાવનારૂં કર્યું પાપકર્મ હતું ? આચાર્ય ભગવંતે કહ્યું: “વત્સ, એ તારા પાપકર્મથી નહિ પરંતુ તારી માતાના પૂર્વજન્મના પાપકર્મથી જ તારો વિગ થયે છે. બ્રાહ્મણપુત્રી લક્ષમીવતીના ભાવમાં લક્ષમીવતી એક વખત સખીઓની સાથે કીડા કરવા માટે ઉદ્યાનમાં ગઈ હતી. ત્યાં તેને મયુરી (મેરલી-ઢેલ) સાથે રમતા સુંદર આકારવાળા મયુરના બચ્ચાને જે. લક્ષમીવતીએ પાપબુદ્ધિથી નહિ, પરંતુ પોતે ક્રીડા કરવા માટે બાલમયૂરને સેળ ઘડી સુધી પોતાની પાસે રાખ્યો. પિતાના બાળકને નહી જેવાથી આકંદ કરતી, અને માથું પછાડતી મયૂરીને જોઈને લોકેએ લહમીવતીને સમજાવીઃ “પુત્રના વિયોગથી આ મયૂરી દૃરી ઝુરીને મરી જશે, તેનું પાપ તને લાગશે. માટે તેના બરચાને તેની પાસે મૂકી દે.” આ પ્રમાણે લોકોની સમજાવટથી લમીવતીએ મેરબાળકને સાળ ઘડી પછી મયૂરી પાસે મૂક્યું. તારી માતાના આ પાપકર્મથી સોળ વર્ષ સુધી તેને પુત્રને વિગ પડયો. એક કરેલું પાપકર્મ ઓછામાં ઓછું દશગણું ફળ આપે છે. આથી કેઈપણ બુદ્ધિમાન સ્ત્રી-પુરૂષએ ક્યારે પણ બાળ, યુવાન કે વૃદ્ધ કેઈની સાથે વિરહ કરાવ ના જોઈએ. હસતાં, રમતાં, ખાવામાં, પીવામાં, ભોજનમાં કે શયનમાં કેઈને પણ અંતરાય પાડો નહિ, કે જેથી આવું પાપકર્મ બંધાય.”
इत्याकर्ण्य यतेर्वाचं, नत्वा च पदपंकजं । जगाम जननीगेहं, देहं कृत्वा विभूषितं ।८६। गत्वा विशारदस्तत्रा-विधायैव नमस्कृति । किंचिदूर्ध्वमधः पश्यं-स्तत्पुरो निषसाद सः ।८७७ तस्याः पुरः प्रणामेन, रहितः स यदा स्थितः । तदांतःकरणे ज्ञातं, तया पापमनीषया ।८८॥ मदीयरूपपाशेन, वद्धः समागतोऽस्त्ययं । करिष्यत्यथ मद्वाक्यं, जानामीति च चेष्टया ।८९। चितयित्वेति तत्काम-भोगस्पृहातिविह्वला। तन्वंती हावभावांश्च, सा प्रद्युन्नमवीवदत् ।९०। मम चेद्वचनं कुर्या-श्नातुर्यधर्यसंयुतः । तत्कालफलसौख्यानां, कारकं दुःखहारकं ।९१॥ विद्ये प्रज्ञप्तिरोहिण्यो, निःशेषदोषमोषिके । समर्पयामि तत्तुभ्यं, मन्मनोरथपूर्तते ।९२॥ इति प्रोक्ते तया प्राह, हसित्वा मदनः सुधीः। किं कदा वचनं ताव-कोनं नास्ति कृतं मया?॥ करिष्येऽथ विशेषण, दासोऽहं किंकरोऽस्मि वा । यस्या उत्थाप्यते वाक्यं, न सा त्वमपि ताशी॥
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
प्रद्युम्नस्नेहलां वाणी, समाकर्ण्य तमाह सा। हृद्यां विद्याद्वयीमेतां, गृहाण विधिपूर्वकं ।९५। इष्टं करिष्यतेऽनेन, जानंती मृष्टया गिरा। तस्मै विद्याद्वयीं दत्वा, सा जगौ मदनातुरा ।९६। विद्याद्वयीं पुरादाय, पश्चाद्वपुलतां च मे । द्वयोरपि त्रियामायां, परीक्षां कुरु सुंदर ।९७। तवैतद्वचनं भूया-दित्युक्त्वा विनयेन सः । सम्यगाम्नायमादाय, प्रद्युम्नः प्रजजल्प तां ।९८॥ मान्ये धन्ये महापुण्ये, शरण्ये शरणार्थिनां । वरेण्ये पुण्यकारुण्ये, नीतः कष्टं नगेऽरिणा ।९९। तदा मया न माता न, तातो ज्ञातो मनागपि । त्वमेव मम रक्षायै, बभूविथ गुणान्विते ।५००। त्वमेव शरणं तस्मात्, त्वमेव जननी मम । कालसंवरभूपाल, एव मे जनकः पुनः ।। ततो यत्ते भवेत्कृत्यं, स्वकीयतनयोचितं । त्वं मे कथय निःशंक-मुद्यमेन करोमि तत् ।२। इति तस्य वचः श्रुत्वा, वज्रघातानुकारकं । न नीरं मे च नो तीरं, बभूव सेयचितयत् ।३। आरोपयाम्यकार्येऽमुं, छलेनेत्युद्यता यदा । मदनः सहसा नत्वा, तां तदा स्वगृहं गतः ।।। तदा ज्ञातं तया हाहा, वंचितैतेन पापिना। तमुस्य पापिनः पाप-फलं प्रदर्शयाम्यहं ।५।
( આ પ્રમાણે આચાર્ય ભગવંતની વાણી સાંભળી તેઓના ચરણકમલમાં વંદના કરીને પ્રદ્યુમ્ન ત્યાંથી નીકળી શરીરને શણગારીને માતા કનકમાલાના આવાસમાં આવ્યો. ત્યાં જઈને માતાને નમસ્કાર કર્યા વિના જ આડુઅવળું જોઈને માતાની પાસે બેઠા. પ્રણામ કર્યા વિના પ્રસન્ન મુખવાળા પ્રદ્યુમ્નને પોતાની પાસે બેઠેલો જોઈને પાપબુદ્ધિથી કનકમાતા પિતાના મનમાં વિચારે છે : “મારા રૂપપાશમાં બદ્ધ થઈને આવ્યો લાગે છે. એની ચેષ્ટા ઉપરથી લાગે છે કે જરૂર મારૂં કહ્યું માનશે.” આ પ્રમાણે વિચારી કામગની સ્પૃહાથી અતિ વિહળ બનેલી અને હાવભાવ બતાવતી એવી કનકમાલાએ પ્રદ્યુમ્નને કહ્યું: “તું ધીર અને ચતુર હોય તે તત્કાલ ફળ આપનારૂં, દુખને નાશ કરનારૂં અને સુખ આપનારું મારું વચન માન. અને જે તું મારી ઈચ્છાને પૂર્ણ કરે તે તને સમસ્ત દેવોને નાશ કરનારી રહિણી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ આપું.” ત્યારે બુદ્ધિશાળી એવા પ્રદ્યુમ્ન હસીને કહ્યું : “મેં તારું વચન ક્યારે નથી માન્યું ? અને તારું કાર્ય ક્યારે નથી કર્યું? વિશેષે કરીને તે હું તારો દાસ છું. કિંકર છું. તું જે કહે તે કરવા તૈયાર છું. તારૂં વચન
ક્યારે પણ નહિ ઉથાપું. બોલ, મારે એગ્ય સેવાકાર્ય બતાવ.” પ્રદ્યુમ્નની સ્નેહપૂર્ણ વાણી સાંભળીને કનકમાલાએ કહ્યું: “લે, મારી આ બે વિદ્યાને વિધિપૂર્વક ગ્રહણ કર.”
પ્રદ્યુમ્નની મીઠી વાણીમાં લોભાઈને તેણે આખાયપૂર્વક બે વિદ્યા આપીને કહ્યું : “પ્રદ્યુમ્ન, પહેલાં બે વિદ્યા ગ્રહણ કર. પછી મારી દેહલતાની રાત્રિમાં પરીક્ષા કરજે.” “તારૂં વચન સફળ થજે.” એમ કહીને પ્રદ્યુમ્ન વિનયપૂર્વક વિધિસહિત બે વિદ્યાને ગ્રહણ કરીને કનકમાલાને કહ્યું : માન્યા, ધન્યા, વરેણ્યા, મહાપુણ્યા, શરણ્યા એવી છે માલા, જ્યારે શત્રુએ મને પર્વત ઉપર કષ્ટમાં નાખ્યો ત્યારે કઈ મારી માતા નહોતી કે પિતા ન હતા. કોઈ મને જાણતું ન હતું ત્યારે તમે જ મારું રક્ષણ કર્યું. તમે જ મને શરણું આપ્યું, તેથી ગુણના ભંડાર એવી તું જ મારી માતા છે અને કાલસંવર એ જ મારા પિતા છે. તમે પોતાના પુત્રને યોગ્ય બધું જ કર્તવ્ય બજાવ્યું છે. તેથી હું મારી માતા, તું નિશંક થઈને કહે, હું તારું શું કાર્ય કરું? પ્રદ્યુમ્નના વજાઘાત સમાન વચન સાંભળીને “નીર નહી ને તીર નહીં.” એમ ઉભયભ્રષ્ટ થયેલી કનકમાલા
Page #46
--------------------------------------------------------------------------
________________
सर्ग
36
ચિંતવવા લાગી : “આ પાપીએ કપટ કરીને મને છેતરી. બસ હવે એના ઉપર બેટો આરોપ મૂકું. એ ઠગારાને તેના પાપનું ફળ બતાવું.” આ પ્રમાણે તે વિચારે છે ત્યાં પ્રદ્યુમ્ન નમસ્કાર કરીને ત્યાંથી નીકળી પિતાના મહેલમાં આવ્યો. विमृश्येति पुमान् कामी, भोगस्यावसरे यथा । करोति कामिनीकाये, व्रणानि नखरैः रवः ।। स्वयमेव तया तानि, प्रचक्रिरे रुषा तथा । गल्लयोरोष्ठयोरेवं, कुचयोजघयोः पुनः ७। कचान् विसंस्थुलान् कृत्वा, रजोधूसरविग्रहा । चक्षुषोरंजनैः सर्व, श्यामं मुखं विधाय च ।८। रुदती सुदती तीव्र-दुःखेन नृपसन्निधौ । समेत्यासत्यतायुक्तं, जगो गद्गदया गिरा ।९। रे नाथ नाथ ! कुत्राऽथ स्थितोऽसि किं न भाषसे। शून्ये वने त्वयादत्तो, यो बालः पुत्रलिप्सया ॥ चेष्टितं वैरिणस्तस्य क्रूरकर्मविधायिनः। वपुविडंबनां वीक्ष्य, त्वं समाकर्णय श्रुतौ ।११॥ त्वदाज्ञया गृहीत्वा स, पालितो वर्धितो मया। त्वयापि मम रागेण, यौवराज्यं समर्पितं ।११॥ आगच्छंती तवोपांते, कृत्वा शृंगारमद्भुतं । तारुण्ययौवराज्याभ्यां, मत्तोमा व्यलगन्मदात् ॥ मिथो विलगतोभूरि-प्रतिघादुभयोरपि । अहं तु कथमप्याशु, नष्टा निपतिता क्षितौ ।१३। धूलोधूसरदेहापि, विशीर्णकुंतलापि च । कुलदेव्यनुभावाच्च, त्वत्पुण्यादागतास्म्यहं ॥१४॥ अनुमाने यथा धूमा-द्वह्निज्ञानं समुद्भवेत् । तथैतस्य कुकर्तव्या-ज्जातिर्नीचानुमीयते ।१५। लालितः पालितः पुत्र-बुद्धचा मया त्वदाज्ञया । पापबुद्धि कथं कुर्या-दन्यथा मयि मातरि ।। वरुद्धयऽपि च संजातं, कार्यमेकं शुभं प्रभो!। यथातथाप्यतः पापा-न जातं शीलखंडनं ।१७। शीलस्य खंडनं यद्य-भविष्यन्मम वल्लभं । अहं तमुकरिष्यं हि, प्राणत्यागं क्षणादपि ।१८। रक्षणीयं कुलस्त्रीभिः, शीलरत्नं यथा तथा। तभंगे जीवितव्येन, निद्येन किं प्रयोजनं ।१९। मंडनं शीलमेव स्या-द्वरं कुलीनयोषितां । भूषणर्भारभूतैः किं, चीवरः सुंदरेरपि ।२०। शोलेन मानयेद्भर्ता, पितरौ स्वजना अपि । समस्ता अपि लोकाश्च, रक्ष्यं तदेव योषिता ।२१॥ भूयः कदर्थना नाथ, तेन प्रजनिता मम । तथापि त्वत्प्रभावेण, शीलं मया च रक्षितं ।२२॥ अथ यद्यपि दुष्टोऽयं, बलविद्यासमन्वितः। सुभटैरपि कष्टेन, मारणीयः प्रवर्तते ॥२३॥ रक्ताविलं तथाप्यस्य, वीक्षे शिरो लुठद्भुवि । तव जीवितव्यं मे, जानामि सफलं विभो ॥ मायाविन्यःस्त्रियो लोके, स्त्रिः कौटिल्यकेलयः। प्रतारयंति नीरागा-नपि वाचंयमान् भुवि ॥ तर्हि दुर्बलकर्णानां, रागिणामविचारिणां । सहसाकार्यकर्तृणां, राज्ञां कि वंचनेऽद्भुतं ।२६।
મનેરની પૂર્તિ નહિ થવાના કારણે ક્રોધાતુર બનેલી કનકમાલાએ દુષ્ટભાવથી પ્રેરાઈને કામાંધ પુરૂષ બળાત્કાર કરે તે સમયે સ્ત્રીના શરીર ઉપર તીક્ષણ નખ વડે ઉઝરડા પાડે, તેમ પોતે પોતાના હાથે ગળા ઉપર, સ્તન અને જંઘા (સાથળ) ઉપર નખેથી ઉઝરડા પાડયા, માથાના કેશ જેમ તેમ છૂટા મૂક્યા, શરીર ઉપર રજ અને ધૂળ નાખી, આંખના અંજનથી મુખને શયામ કર્યું. આ પ્રમાણે દુગ્રેષ્ટા કરીને રૂદન કરતી રાજાની પાસે આવીને ગદગદ્દ સ્વરે
Page #47
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વિલાપ કરવા લાગી : “હે નાથ, હે નાથ, તમે કયાં છે ? કેમ બોલતા નથી ? શૂન્ય વનમાંથી પુત્રની ઈચ્છાથી જેને ઘરમાં લાવ્યા, એ ફુરકમને કરવાવાળા વૈરીનું ચેષ્ટિત તો જુઓ ! મારા શરીરની આવી વિડંબના જોઇને તમે કેમ મૂંગા બેસી રહ્યા છો ? તમારી આજ્ઞાથી મેં તેનું પુત્રની જેમ લાલન-પાલન કર્યું અને તમે પણ મારા પ્રત્યેના રાગથી તેને યુવરાજ બનાવ્યો. એ
દમનને પણ ન છાજે એવું કામ કર્યું. હે નાથ, હું સોળ શણગાર સજીને તમારી પાસે આવતી હતી, ત્યારે યુવાની અને સત્તામાં અંધ બનેલો તે પ્રદ્યુમ્ન મને વળગી પડ્યો. મેં તેનાથી છૂટવા માટે પ્રયત્ન કર્યો, ત્યારે તેણે મને ધરતી ઉપર નીચે પછાડી. માંડમાંડ તેનાથી છૂટી કુલદેવીના પ્રભાવથી અથવા તમારા પુણ્યથી હું અહીં સુધી આવી પહોંચી. જુઓ તે ખરા, ધૂળથી ખરડાયેલું મારું શરીર અને ખેંચી નાખેલા મારા કેશ! કઈ સજજન પુરૂષ હોય તે આવું કામ કરે નહી, ધૂમથી અગ્નિનું અનુમાન થાય તેમ તેના આ દુષ્ટ કાર્યથી લાગે છે કે તે કોઈ નીચ જાતિનો હોવો જોઈએ. નહીંતર જેનું પુત્રબુદ્ધિથી તમારી આજ્ઞા પ્રમાણે લાલનપાલન કર્યું, એવી આ માતા ઉપર આવી પાપબુદ્ધિ ક્યાંથી સૂઝે ?
હે સ્વામિન, ભલે મારા શરીરની આવી વિડંબના થઈ, પરંતુ એક કામ સારું થયું કે આ પાપાત્માથી મારૂં શીલખંડન ના થયું. મારું પ્રિય એવું શીલનું ખંડન થયું હોત તે સ્વામિન્ , એક ક્ષણમાત્રમાં મારે પ્રાણ ત્યાગ કરવા પડત, કુલવાન સ્ત્રીઓએ પ્રાણના ભોગે પણ શીલનું રક્ષણ કરવું જોઈએ, શીલભંગ થયા પછી નિંદનીય એવા આ જીવિતનું કઈ પ્રજન નથી. શીલ એ સ્ત્રીઓને શણગાર છે. સુંદર વસ્ત્રો કે અલંકારથી શરીરની શોભા નથી, પરંતુ શીલ એ જ સ્ત્રીઓની શોભા છે. માતા, પિતા, પતિ, સ્વજન આદિ સમસ્ત લેકે શીલવાન સ્ત્રીનું રક્ષણ કરે છે. માટે હે નાથ, મને ઘણી ઘણી કદર્થના થઈ, પરંતુ તમારા પુણ્ય પ્રભાવે મારૂં શાલ અખંડિત રહ્યું, તેને મને ઘણે આનંદ થાય છે. બલ-વિદ્યા અને પરાક્રમથી મદોન્મત્ત બનેલા એ દુષ્ટને કેઈ સુભટો પણ મારી શકે તેમ નથી. છતાં હે નાથ, એ પાપીનું લોહીથી ખરડાયેલુ માથું જમીન ઉપર લટતું હું જઈશ ત્યારે જ મને શાંતિ થશે. તે જ હું જીવી શકીશ. માયાવી અને કપટની કેલી સમી સ્ત્રીઓ નીરાગી એવા સાધુપુરૂષોને પણ ઠગે છે અને પોતાની જાળમાં ફસાવે છે, તે દુર્બળ કાનવાળા, રાગી અને વિચાર્યા વિના કાર્ય કરનારા રાજાને ઠગે તેમાં શું આશ્ચર્ય છે ?
तस्तस्या महामाया-वंचितः कालसंवरः। श्रुत्वा दृष्ट्वा स्वरूपं त-दाकारयत्सुतान् क्रुधा ।२७। तानाकार्य जगौ राजा, गूढकोपप्रपूरितः । चेन्मद्वचोऽनुगा यूयं, प्रद्युम्नस्तर्हि हन्यतां ॥२८॥ चनाबाल्येऽयमज्ञात-नीचोच्चजातिरालये । कारुण्येन मयानोतः, सुतत्वेनापि पालितः ।२९। परं मत्तेभवदुष्टो, वर्धमानवया भृशं । यौवनं प्राप्य युष्माकं, मम सोऽभूद्यशोहरः ।३०। मया तदैव विज्ञातं, पादचारेण काननात् । भवद्भिरागतं माना-द्रथारुढेन तेन तु ॥३१॥ भो युष्माकमवज्ञाया, विधानादेव नंदनाः । चित्ता ममायमुत्तीर्णो, रक्षितो न गुणाय वै ॥३२॥ ततो यथा न जानाति, कोऽपि मारणकारणं । तेनोपायेन वध्योऽसौ, दुरात्मा तापकारकः ।३३। उपदिष्टमिधाभीष्टं, वैद्यहृद्यैः कुबुद्धयः। श्रुत्वा स्वपितृवाक्यं ते, प्रभूतं प्रमद ययुः ॥३४॥ मारणेच्छा पुरास्माक-मासीदेतस्य दुर्मतेः। तातस्याप्यधुना वाक्यं, वर्तते समभूद्वरं ॥३५।
Page #48
--------------------------------------------------------------------------
________________
सग
४१
संचित्येति गता गेहं, प्रद्युम्नस्य छलान्विषः । गत्वा च चाटुभिर्वाक्य-जगुस्ते खेचरांगजाः ॥ क्रीडायामात्मनां साकं, कृतायां बहवो दिनाः । जातास्तेन त्वमागच्छे-र्वयं तर्हि रमामहे ॥ बांधव त्वां विना क्वापि, पुरापि न गता वयं । इदानीमपि नास्माक-मुत्सहते मनो मनाक् ॥ भ्रातस्ततस्त्वमागच्छ, गच्छामः क्रीडितुं यथा । इत्युक्तः सत्यमेवायं, जानन विनिर्गतो गृहात् ॥ सर्वेऽपि समुदायेन, मिलित्वा स्वांतकतवाः । कानने गहने गत्वा, महतीं वापिकां गताः ।४०। तत्र प्रक्षिप्य वालंकी-कर्षणार्थं समुद्यतः । एक एकः पतित्वाशु, कषेत्फलमनाकुलः ॥४१॥ केल्या वारेण वारेण, विशत्सु तेषु दंभीशु । सरलस्य समायातो, मदनस्यापि वारकः ।४२। वारके स निजे याव-तत्र निष्कपटः पतेत् । पुण्येन विद्यया तावत्, कथितं तस्य कर्णयोः ।४३। माकार्षीः पतनं वाप्या-मस्ति दंभस्तवोपरि। मारयिष्यंत्यमी पापा-स्त्वामपराधवजितं ।४४। इति श्रुत्वा द्वितीयं च, रूपं विधाय विद्यया । संप्रेषितं स्वयं तूच्चैः, सूक्ष्मीभूय स्थितो बहिः ॥ रूपभेदापरिज्ञानात, सर्वेऽपि मंदबुद्धयः । प्रद्युम्नं पतितं दृष्ट्वा , युगपत्पतिता मुदा ।४६। झंपापातं प्रकुर्वाणा, मार्यतां मार्यतामयं । ब्रु वाणा इति वक्रेस्तेऽगृहणंस्तं भुजकोटरे ।४७। गृहीत्वा मार्यते याव-त्तावत्स प्रजजल्प तान् । घात्यते पितुरादेशा-धुष्माभिः स्वेच्छयाऽथवा ॥ ते प्रोचुः पितृनिर्देशा-देव त्वं मार्यसेऽधुना । तातादेशं विना केन, निहंतुं शक्यते भवान् ।४९। तदा तेन हृदि ज्ञातं, मातुरेतद्विचेष्टितं । कद्रूषणं तयवोक्तं, पितुः पुरो भविष्यति ५०। मायया कल्पनां कृत्वा-लीकमेव वदेद्वशा । रागेण सरलो मर्यो, जानाति सत्यमेव तत् ॥५१॥ ततस्तयैव पापिन्या, वैरूप्यं परिकल्प्य च । कथितं दर्शितं च स्त्री-कैतवेन भविष्यति ॥५२॥ तस्या एव प्रकोपेन, तातेन निखिलानपि । आहूय नंदनान् प्रोक्तं, मन्मारणं भविष्यति ।५३। अत एवाभवन्नेते, मरणार्थं ममोद्यताः । अन्यथैतैर्वराकैः किं, हंतुं शक्येऽहमंजसा ।५४। अथ चेन्मारयाम्येतान्, दंभात्कल्पितमारणान् । सर्वेषामपि शिक्षा स्या-न्मयि पापधिया तदा ॥ विमृश्येति तटस्थेन, रूपेणानीय द्राक्शिलां । पिधानमिव वाप्यास्त-न्मानं स विद्ययाऽकरोत् ॥ तयैव तत्र ते वापी, पिधाय चावलंबिताः। ऊर्ध्वं पादा अधो वक्त्रा-स्तेन वल्गुलिका इव ॥ एक विमुच्य तन्मध्यात्, कथितं तस्य तेन च । वजित्वा त्वं पितुः पार्वे, मत्कृतं कथय द्रुतं ।५८॥ श्वासपूरितवक्त्रेण, तेन व्याकुलचक्षुषा । अतिदुःखेन तातस्य, तत्स्वरूपं निवेदितं ।५९। तदाकर्ण्य महीनाथः, कोपाटोपेन रक्तहग् । निर्ययौ खङ्गमादाय, कतुं पुत्रसहायितां ।६०। तदा निवारितोऽमात्यै- थौत्सुक्यं विधेहि मा। सहसा विहितं कृत्यं, न सौख्याय भवेन्नृणां ॥ बद्धा वापीजले येन, वीराः पंचशती सुताः। यस्य षोडश लाभाश्च, स्फुरंतः संति सन्निधौ । माज्ञासीस्तं नरं शक्ति-युक्तं सामान्यवृत्तिकं । यथातथा विजेतुं स, शक्ष्यते न त्वया विभो॥ कोपेऽप्यमात्यवाक्येन, प्रद्युम्नं दुर्जयं जवात् । ज्ञात्वा द्वेधापि भूपालो, रणभेरीमवादयत् ।६४।
Page #49
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
तेन भेरीनिनादेन, मेलयित्वा महद बलं । जेतुमेनं च प्रद्युम्नं, चचाल पृथिवीपतिः ।६५। निर्गच्छत्कटकं दृष्ट्वा कौतुकाद्वापिकावृतौ बांधवा इव भून्वा स तस्थौ लालां मुखे वमन् ।६५। वीक्षमाणो महत्सैन्यं प्रद्युम्नो हृद्यचितयत् । अहो विचक्षणस्यापि, जनकस्य विमूढता ।६६। पंडितोषितां प्रायो, वचनं मन्यते न हि। तस्या असत्यवाक्येन, मद्वधाय समेत्ययं ।६७। तस्मिन् विचितयत्येवं, कटकं निर्गतं बहु । मार्गस्थाः कर्करास्तेन, पांसूपमाः प्रचक्रिरे ।६८। तुरंगमखुरोत्खातै, रजोभिश्च घनाश्रयः । छादितेष्वर्कतेजस्सु, दिवसेऽप्यभवनिशा ।६९। प्रोत्तुंगानां गजेंद्राणां, कपोलाभ्यां गलन्मदः। उच्छलध्धूलिशांतौ च, दृग्भ्यां मार्गो विलोक्यते ॥ कोलाहलेन पत्तीनां, वादित्राणां महारवैः । हयानां हेषितैर्मत्त-वारणानां च बहितैः ७१। स्यंदनानां च चीत्कारै-विस्फारर्धनुषां पुनः वरीतुं जयलक्ष्मी च, सैन्यं रणांगणेऽचलत् ।७२।
કનકમાલાની માયાજાળમાં ફસાયેલા કાલસંવર રાજા તેની વાત સાંભળીને અને તેના સ્વરૂપને જોઈને કોધથી ધુંઆકુઆ થઈ ગયા. રાજાએ પોતાના પાંચ પુત્રોને બોલાવ્યા. પોતાના ગુસ્સાને કાબુમાં રાખીને પુત્રોને કહ્યું : “પુત્ર, તમે જે મારૂં કહ્યું માનતા હો તો પ્રદ્યુમ્નને મારી નાખો એ દુષ્ટને વનમાંથી હું લાવ્યો. દયાભાવથી તેનું લાલનપાલન કર્યું, રાજકુમારની જેમ રાખે, તમારી સૌની અવજ્ઞા કરીને એ દુષ્ટને મેં યુવરાજ બનાવ્યો, પરંતુ અંત એ એની જાત ઉપર ગયે. જ્યારે તમે સૌ પર્યટન કરીને આવતા હતા ત્યારે પોતે સૌના માલિકની જેમ આરામથી રથમાં બેસીને આવે અને તમે સૌ પગે ચાલીને આવતા હતા, ત્યારે જ મને થયું કે આ કેઈ નીચ જાતિનો છે જોઈએ. ગમે તે પણ જે ઉચ્ચ કુળને હોય તો એનામાં સ્વાભાવિક જ વિનય ગુણ હોય. ત્યારે જ મને નકકી થયું કે “નકકી તે કુલીન નથી.” તેથી તે મારા મનથી ઉતરી ગયો છે. તો હવે શીઘ્રતાથી એ કાંટાને દૂર કરવો જોઈએ. હા, પણ કઈ જાણે નહિ તેમ તેને વધ કરજે. કેઈને પણ ખ્યાલ આવો જોઈએ નહિ.” કુબુદ્ધિ પુત્રોને પિતાનું વચન “ઇષ્ટવૈદ્યોપદિષ્ટ” (પતાને ઈષ્ટ હતું તે વૈધે ખાવાનું કહ્યું) જેવું લાગ્યું. પહેલાં પણ પ્રદ્યુમ્નને મારવાની ઈચ્છાવાળા તો હતા જ, તેમાં પિતાની આજ્ઞા મળી ગઈ, તેથી તેઓ ખૂબ ખુશખુશાલ થયા. પ્રદ્યુમ્નના છિદ્રને શોધે છે; પરંતુ કઈ છિદ્ર મળતું નથી, તેથી તેઓએ કપટ એવે પ્રદ્યુમ્નને ત્યાં જઈને કહ્યું : “કુમાર, આપણે ફરવા ગયે ઘણો સમય થઈ ગયો છે. તો અમારી સૌની ઈચ્છા છે કે તું આવે તો કીડા કરવા માટે આપણે સહુ જઈએ. તારા સિવાય મજા ના આવે. આટલા દિવસમાં તને છેડીને અમે ક્યાંય ગયા નથી. માટે જે તે તૈયાર હોય તો હમણાં જ આપણે જઈએ.” આ પ્રમાણે પટી બંધુઓની મીઠી વાણીને સાચી માનતો સરલ સ્વભાવી પ્રદ્યુમ્ન, તે બધાની સાથે રાજમહેલમાંથી નીકળ્યો. કપટી એવા તે ૫૦૦ કુમારો ભયંકર જંગલમાં એક મોટી વાવ હતી ત્યાં ગયા. વાવમાં કાંઠા ઉપરથી ગીલી નાખવાની અને એકેક જણ વાવમાં જઈને ગીલ્લી બહાર લઈ આવે. દંભીઓએ આ રીતની રમત ગોઠવી. એકેક પછી એકેક ગીલ્લી નાખતા જાય છે અને વાવમાં પડીને ગીલ્લી બહાર લાવતા જાય છે. તેમાં છેલે પ્રદ્યુમ્નનો વારો આવ્યો. સરલ એ પ્રદ્યુમ્ન જેવો વાવમાં પડવા જાય છે, તે પહેલાં જ તેના પુણ્યથી વિદ્યાએ તેના કાનમાં કહ્યું “પ્રદ્યુમ્ન, તું વાવમાં પડીશ નહીં. આ દંભીઓ તને વાવમાં જ ખતમ કરવા માગે છે. તે પાપીઓએ તને મારવા માટે જ આવું ષડયંત્ર ગોઠવ્યું છે. માટે સાવધાન થઈ જા.” વિદ્યાના
Page #50
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
૪૩
કહેવાથી પ્રદ્યુમ્ન પિતાનું બીજુ રૂપ કરીને વાવમાં મે કહ્યું, અને પોતે સૂમરૂપે વાવની બહાર રહ્યો. રૂપના ભેદને નહીં જાણતા મંદબુદ્ધિવાળા તે સહુએ પ્રદ્યુમ્નને પડેલે જોઈને એકી સાથે વાવમાં ઝંપાપાત કર્યો. “મારે, મારે” એમ બેલતા પ્રદ્યુમ્નના રૂપને કચરી નાખવા લાગ્યા, ત્યારે પ્રદ્યુમ્નના રૂપે કહ્યું : “તમે કેમ મને મારો છે ?
ત્યારે તેઓએ કહ્યું : “પિતાના આદેશથી તને મારીએ છીએ. પિતાજીએ તારે વધ કરવાને અમને આદેશ આપ્યો છે. બાકી પિતાની આજ્ઞા વિના તને કેણ મારી શકે ? પ્રદ્યુમ્ન જાણ્યું કે નક્કી આ માતાનું જ દુષ્ટિત છે, માતાએ પિતાની આગળ મારા ઉપર બેટે આરોપ મૂક્યો લાગે છે. ખરેખર, સ્ત્રીઓ માયાકપટ કરી, બીજા ઉપર જૂઠા આરોપ મૂકી સરલ માણસને મુશ્કેલીમાં મૂકી દે છે. મેં માતાનું કહ્યું માન્યું નહિ, તેની પાપવાસના સંતોષી નહિ, તેથી તેણે પિતા પાસે મારા વિરૂદ્ધમાં રજુઆત કરી હશે. રાગવશાત્ પિતાએ ગુસ્સામાં આવીને પોતાના પુત્રોને બોલાવી મારે વધ કરવાનો આદેશ આપ્યો હશે. નહીંતર આ રાંકડાઓની શું તાકાત છે કે મને મારી શકે ? કપટી એવા આ લોકોને જે મારી નાંખુ તો મારા ઉપર કલંક લાગશે. એના કરતા દંભીઓને બરાબર શિક્ષા કરૂં જેથી ફરીથી આવું કામ કરે નહિ.” એમ વિચારીને બહાર રહેલા પ્રદ્યુમ્ન વિદ્યાશક્તિથી પત્થરની એક મોટી શિલા બનાવી. તે બરાબર વાવના ઢાંકણ જેવી. તેનાથી વાવને ઢાંકી દીધી. તે પાંચમાંથી એકને મૂકીને બધાને માથું નીચે અને પગ ઉપર આ રીતે વડવાગુલીયા (ચામાચીડીયા) ની જેમ વાવમાં લટકતા રાખ્યા. તેમાંના એક ભાઈને કહ્યું: ‘જા, અહીંથી જલદી જા અને પિતાને જઈને વાત કર.” ભયથી વિહળ બનેલા શ્વાસભેર દેવતા એવા એ કુમારે પિતા પાસે જઈને બધી વાત કરી. તેની વાત સાંભળીને કેજથી લાલચોળ બનેલા કાલસંવર રાજા પુત્રોની સહાય કરવા માટે અને પ્રદ્યુમ્નને મારવા માટે ખુલ્લી તલવાર લઈને દોડી આવ્યા. ત્યારે અમાત્ય (મંત્રીઓ) એ કહ્યું : “નાથ, ઉત્સુક બની અતિ સાહસ ના કરે. વિચાર કર્યા વિનાનું સાહસ-કાર્ય મનુષ્યોના સુખને માટે થતું નથી. જેણે આપના પાંચસો પરાક્રમી પુત્રોને વાવમાં બાંધી રાખ્યા છે, જેણે અમૂલ્ય સેળ લાભ મેળવ્યા છે, એવા વિદ્યાથી અચિંત્ય શક્તિશાળી પ્રદ્યુમ્નને સામાન્ય માણસની જેમ સહેલાઈથી જીતી શકાશે નહિ. એને છત હશે તો વિશાળ સૈન્યની જરૂર પડશે. ક્રોધમાં હોવા છતાં અમાત્યના વચનથી પ્રદ્યુમ્નને દુય જાણીને, રાજાએ રણભેરી વગડાવી. મહાન સૈન્ય લઈને પ્રદ્યુમ્નને જીતવા માટે કાલસંવર રાજાએ પ્રયાણ કર્યું. સૈન્યને નીકળતું જેને કૌતુકથી પેલે ભાઈ પણ પિતાના ચારસે નવ્વાણુ ભાઈઓની જેમ મેંઢામાંથી લાળ પાડતે વાવની પાસે જઈને ઊભો રહ્યો. પિતાની સામે આવતી વિપુલ સેનાને જોઈને પ્રદ્યુમ્ન હૃદયમાં વિચારે છેઃ “અહ, વિચક્ષણ એવા પિતાની પણ કેવી મૂઢતા છે ? પંડિત પુરૂષોએ સ્ત્રીઓના વચન ઉપર વિશ્વાસ ના રાખવો જોઈએ – આ પ્રમાણે સમજવા છતાં માતાના અસત્ય વચનને સત્ય માની મારો વધ કરવા આવી રહ્યા છે ! ખરે, સંસારના સંબંધોની કેવી વિચિત્રતા? ભાવો કેવા પરિવર્તનશીલ હોય છે ?” તે આ પ્રમાણે વિચારે છે. ત્યાં એવડું મોટું સૈન્ય આવી રહ્યું છે કે માર્ગમાં રહેલા કાંકરા પણ પલાઈને ધૂળ સમાન બની ગયા. ઘડાની ખરીઓના ઉખાતથી એટલી બધી રજ ઉછળે છે કે આકાશમાં સૂર્ય પણ આચ્છાદિત થઈ ગયો. દિવસે રાત્રિના જેવો અંધકાર છવાઈ ગયો. મદોન્મત્ત હાથીઓના ગંડસ્થલમાંથી નીકળતા મદ વડે ધૂળ શાંત થઈ ગઈ. જેથી માર્ગ જોઈ શકાતું ન હતો. પાયદળના કોલાહલથી, વાજિંત્રોના અવાજથી, અશ્વોના હેષારવથી, મદોન્મત્ત હાથીઓની ગર્જનાથી, રથના ચીત્કારોથી અને ધનુષ્યના ટંકારવથી પૃથ્વી રણભૂમિ બની ગઈ. જયલક્ષમી વરવા માટે સૈન્ય રણસંગ્રામમાં આવીને ઊભું રહ્યું.
Page #51
--------------------------------------------------------------------------
________________
४४
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
महांतं बलविस्तारं, निरीक्ष्य मदनो बलो। कियन्मात्रमिति स्मित्वा, दध्यावभीष्टदेवतां ७३। तया मतंगजान्मत्तान्, वाजिनो जविनो घनान् । रथ्यान् स्थान् पदातींश्च, विकुळ कटकं कृतं । बिरुदैबंदिवृन्दानां, संजातरोमकंचुकाः। संग्रामं सुभटाः कर्तु-मुत्साहभाजिनोऽभवन् ।७५। नायका नायकैर्मत्य-गुरवो गुरुभिस्तदा । सामान्यैः सह सामान्याः, मध्यमा मध्यतिभिः ॥ अश्ववारैरश्ववारा, निषादिनो निषादिभिः। रथिका रथिकैः साकं, पदातिकाः पदातिकैः ७७। इति द्वयो रणे रौद्रे, जायमाने परस्परं । पूज्यत्वात्पितसैन्येन, नाशितं मान्मथं बलं ७८॥ दिशोदिशं बलं सर्व, प्रणश्यन्मदनो निजं । वीक्ष्यमाणो महाकोपा-च्चितयामास भीषणः ॥७९॥ संग्रामे कः पिता पुत्रो, जानन्नितीव विद्यया । कृत्वा गजादिभिः सैन्यं, ससैन्याभिमुखं ययौ ॥ प्रद्युम्नस्य बलेनाथ, क्षणाद्वसुमतीपतेः । त्रासितं कटकं कः स्या-न्मदनस्य पुरो जयी ।८१॥ दुर्जयोऽस्ति दुरात्माय-मिति विज्ञाय भूभुजा । मंत्रिणो जगदे ताव-द्रक्षणीयं बलं त्वया ।८२। समानयाम्यहं याव-न्मम रामासमीपतः । प्रज्ञप्तिरोहिणीविद्ये, सद्यः शत्रूपघातिके ।८३। आचख्यौ धीसखो नाथ, गत्वा विद्ये समानय । रक्षिष्यामि भवत्सैन्य-महं तावत्प्रयत्नतः ॥ यथाशक्ति करिष्यामि, संग्राममपि दारुणं । एतद्विषयिणी चिता, न कर्तव्या विभो त्वया ।८५। इत्युक्त्वा निशि गत्वा स, स्त्रीपाश्र्वाद्यावदर्थयेत् । विद्याद्वयीमियं ताव-दरोदोत्स्त्रीचरित्रकैः॥ तेन राज्ञा तदा ज्ञात-मेषास्ति व्यभिचारिणी । कृतानि तानि भावोनि, चरित्राण्यनयैव हि ॥ चिह्नन ज्ञायते धूर्त-मनीषयाऽनयाऽनयात् । पुरा द्वे अपि सद्विद्ये, दत्ते तस्य भविष्यतः ।८८। विमृश्येति जगौ राजा, कथं त्वं सुभ्र रोदिषि । रोदनस्य तु वेला न, विद्ये प्रदेहि सत्वरं ।८९। गतनिःशेषवित्तेव, रुदती गद्गदस्वनं । अभणद्भूपति कांता, कांतारसंस्थितेव सा ।९०। प्रभो पातकिना तेना-नेकप्रकारवंचिता । न वक्तुं तस्य पापस्य, किंवदंत्यपि युज्यते ।९१॥ प्राणनाथ ! मया ज्ञात-मयं बाल्ये विवर्धितः । आवां सौख्यप्रदानेन, वार्धके पालयिष्यति ॥ इति ज्ञात्वा मयान्येद्युः, कोडे संस्थाप्य रागतः । शैशवे शिक्षिता तस्य, विद्याद्वयी मया विभो॥ न मुग्धचित्तया नाथ, पापिन्या विदितं मया। ईदृशो यौवनं प्राप्य, कृतघ्नोऽयं भविष्यति ।९४॥ हा हाऽहं वंचितानेन, पापिना तनुतापिना । तस्य दुश्चरितं नाथ, किं वदामि पुरस्तव ।९५। इत्युक्त्वा रुदिता याव-तावद ज्ञातं महीभुजा ।
विद्ये दत्वा करोत्येषा, स्त्रीचरित्राणी निश्चयात् ।९६। स्त्रोकृतानि चरित्राणि, न ज्ञायते बुधैरपि । नाशयित्वा च मे विद्ये, पुत्रं च विलपत्यसौ ।९७। रक्ष्यं कथं मया हाहा, महत्त्वं जीवितं निजं । धुन्वन्निति शिरो राजा, विषादेन विनिर्गतः ।९८॥ ममैव पालकः पुत्रो, मयैव परिवर्धितः । मत्त एवाप्त उच्चत्वं, सोऽपि मां मारयिष्यति ।९९। रणे यदि न गच्छामि, शोभापि च न तादृशी । एवं दोलायमानेन, तेनायातं बले निजे ।६००।
Page #52
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૯
મહાન સૈન્ય જોઈને પ્રદ્યુમ્ન કંઈક હસીને, ઈષ્ટદેવતાનું ધ્યાન કરી, મન્મત્ત હસ્તિસેના, વેગવંત અશ્વસેના, મહાન રથસેના તેમજ હજારોની સંખ્યાની પાયદળ સેના –આ પ્રમાણે ચતુરંગી સેના વિમુવી. બંદીજને વડે ગવાતી બિરદાવલીથી તેમજ રણુવાજિંત્રોથી સુભટે યુદ્ધ કરવા માટે થનગની રહ્યા !
સેનાપતિઓ સેનાપતિઓની સાથે, ઉપસેનાપતિઓ ઉપસેનાપતિઓની સાથે, સામાન્ય સૈનિકો સામાન્ય સૈનિકની સાથે, મધ્યમ કક્ષાના સૈનિકે મધ્યમોની સાથે, ઘોડેસ્વારો ઘોડેસ્વારની સાથે, હસ્તિસેના હરિતસેનાની સાથે, રથિકે રથિકોની સાથે અને પદાતિઓ પદાતિ (પાયદળ) એની સાથે પરસ્પર ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. પ્રદ્યુમ્ન પૂજ્ય હોવાથી પિતાના સૈન્યથી પિતાના સૈન્યને નાશભાગ કરતું બતાવ્યું. પરંતુ દશે દિશામાં પિતાના સૈન્યને નાશભાગ કરતુ જોઈને ક્રોધે ભરાયેલા પ્રદ્યુમ્ન વિચાર્યું: “સંગ્રામમાં કેણ પિતા અને કોણ પુત્ર? પિતા વૈરી બનીને મારો વધ કરવા તૈયાર થયા છે, તે પછી મારે એવી લાગણીવેડા શા કામનાં? એમ વિચારી ચતુરંગી સેના સાથે સૈન્યના મેખરે આવીને ઊભું રહ્યો. પ્રદ્યુમ્નના સૈન્યના ધસારાથી ક્ષણમાત્રમાં રાજાનું સૈન્ય ત્રાસી ગયું અને પીછેહઠ કરવા લાગ્યું. રાજાએ મંત્રીને કહ્યું : “આ દુરાત્મા દુર્જાય છે તે કોઈપણ રીતે આપણું સૈન્યની રક્ષા કરવી જોઈએ. મંત્રીશ્વર, હું રાણુ પાસેથી શત્રુનો નાશ કરનારી રેહિણ અને પ્રજ્ઞપ્તિ વિદ્યા લઈને આવું, ત્યાં સુધી તમારે સૈન્યનું રક્ષણ કરવું. મંત્રીએ કહ્યું : “સ્વામિન, આપ જલદી વિદ્યા લઈને આવો. ત્યાં સુધી હું બનતા પ્રયત્ન સૈન્યને રક્ષીશ, એ માટેની આપ જરાયે ચિંતા કરશે નહીં. કાલસંવર રાજાએ રણભૂમિમાંથી રાત્રિના સમયે જઈને પટરાણું કનકમાલા પાસે બે વિદ્યાની માગણી કરી ત્યારે તેણી સ્ત્રીચરિત્ર કરીને રૂદન કરવા લાગી. રાજાએ તેણીના ચિહ્ન ઉપરથી જાણી લીધુ કે “નક્કી આ જ વ્યભિચારિણી છે. એના જ આ બધા ચરિત્ર છે. દુષ્ટબુદ્ધિથી વિદ્યાઓ પ્રદ્યુમ્નને આપીને હવે સ્ત્રીચરિત્ર કરે છે. આ પ્રમાણે વિચારતા રાજાએ કહ્યું: “અરે સુભુ, તું રૂદન કેમ કરે છે ? અત્યારે રાવાની વેળા છે? જલ્દી મને વિદ્યા આપ.” ત્યારે જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેમ ગદ્ગદ્ સ્વરે રાજાને કહ્યું : “હે નાથ, આ પાપીએ મને એક રીતે નથી ઠગી ! હું અનેક રીતે ઠગાઈ ગઈ છું. એ પાપીના પાપને શું કહેવું ? હે પ્રાણનાથ, મેં તેનું બાળપણમાં લાલનપાલન કર્યું તે એટલા માટે કે વૃદ્ધાવસ્થામાં તે આપણા સુખને માટે થશે. એક દિવસ તે નાનો હતો ત્યારે ખેાળામાં લઈને તેને રમાડતી હતી ત્યારે તેના પ્રત્યેના વાત્સલ્યભાવથી મેં ભળીએ તેને બને વિદ્યાઓ શીખડાવી, ત્યારે ભેળપણમાં મેં ના જાણ્યું કે એ યુવાન થશે ત્યારે આ કૃતત બનશે. અરેરે નાથ, એ પાપીએ મને બધી રીતે ઠગી. તેના દુશ્ચરિત્રને હું આપની આગળ શું કહું ?” આ પ્રમાણે કહીને તે વિલાપ કરવા લાગી. રાજાએ જાણ્યું: “વિદ્યાઓ આપીને આ નકકી સ્ત્રીચરિત્ર કરે છે. સ્ત્રીચરિત્રને બ્રહ્મા પણ જાણી શકતા નથી. મારી વિદ્યાઓને નાશ કરાવીને હવે પુત્રને વિલાપ કરે છે. ખેર, બીજું તે ઠીક પરંતુ મારા મહત્ત્વને હું કેવી રીતે ટકાવી શકીશ ? જેને મેં પાળીપોષીને મોટો કર્યો, પ્રેમ આપે એના હાથે જ મારે મરવું પડશે ? મૂઢ એવા મેં પણ તેણીની માયાજાળમાં ફસાઈને પુત્રને દુશ્મન બનાવ્યા. હવે જે રણસંગ્રામમાં ના જઉં તે મારી શોભા શી ? અરે ભગવાન, તું મારા મહત્વનું રક્ષણ કરજે.' આ પ્રમાણે વિષાદને ધરતા, મસ્તકને ધૂણાવતા રાજા મનની ડામાડોળ સ્થિતિમાં રણભૂમિમાં આવ્યા.
Page #53
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
प्रातः समेत्य युद्धोा -मवादीन्मदनं नृपः । रे दिग्मूढ कथं गूढ-बाणास्त्रं दधसे मुधा ।१। शिक्षितोऽस्यधुनैव त्वं, तद्विमुंच पुरा शरान् । मयैव वर्धितं बालं. हन्म्यहं प्रथमं कथं ? ॥२॥ प्राणा नृणां क्षणक्षीण-भावं भजति सर्वथा। ध्यात्वेति क्षत्रियो मर्तु-कामोऽपि न त्यजेत्स्मयं ॥ ततः स भूभुजेत्युक्तो, हसित्वा पितरं जगौ । पितः स एव मूढात्मा, स्त्रीवाक्यं विदधाति यः॥ अविचार्यैव तद्वाक्या-त्स्वयमेव प्रवर्धितं । बालकं मूढतायुक्तो, निर्मतुं हंतुमादिशेत् ।५। पूज्यत्वात्प्रथमं वृद्ध-कृत्यं पश्चाच्छिशोभवेत् । अतस्त्वमेव वृद्धत्वात, प्रथमं मुंच मार्गणं ।६। तस्मिन्निति प्रकुर्वाणे, वितर्कणां रणांगणे । मुक्तः शिलीमुखः कोपा-त्कालसंवरभूभुजा ७। प्रद्युम्नस्य रथस्तेन, भंजितस्तत्क्षणादपि । तथापि केलये तेन, मुक्तः सुवेगमार्गणः ।८। निबद्धय नागपाशेन, तेनानीतस्तदंतिके । तथापि न मदोन्मत्तः, किंतु लज्जानमच्छिराः ।। स्वशक्तिदर्शनार्थं सो-ऽजल्पच्छक्तियुतोऽत्र यः । स छोटयतु मत्तातं, पतितं बंधनापदि ।१०। तेनेत्युदीर्यमाणे हि, कुर्वन्नृत्यं घनाश्रयात् । उत्तीर्णो नारदस्तत्र, समाययौ पवित्रहृत् ॥११॥ तत्र तेन समेतेन, कालसंवरपार्थिवः । प्रद्युम्नस्य पुरो बद्धो, दृष्टो हृष्टोऽभवत्तदा ।१२। अहो जातमिदं भव्यं, यदेतयोः परस्परं । विरोधोऽभूदथ द्राग्मे, फलिष्यति मनोरथः ।१३। मत्वेति नारदोऽप्राक्षी-द्विजानन्नपि मायया । युवयोः प्रीतिभाजोः किं, बभूव रणकारणं ॥१४॥ तदोचे मदनः स्वामिन्, मात्रा मम विरुपकं । किंचित्पितुः पुरः प्रोक्तं, मद्वधाय तदागतः ॥१५॥ सहसालोकवार्ताया भाषिताया मृगीदृशा। अविचारात्समायातो, मारणार्थमयं मम ॥१६॥ ततो द्वयोरपि प्रीति-मतोर्निरपराधयोः। पितृसून्वोरपि प्रादु-भूतोऽतिदारुणो रणः ॥१७॥ व्यक्तं मातुरपि प्रोक्तं, सर्व स्वरूपमादितः । पुरस्तस्य मुनेस्तेन, कलंकभीतचेतसा ॥१८॥ आच्छाद्य श्रवणद्वंद्वं, तदैव नारदर्षिणा । चक्षुर्निमीलनं कृत्वा, मस्तकं धुन्वतोदितं ।१९। वत्साश्राव्यं स्त्रीचरित्रं, मा श्रावय ममाधुना। स्त्रीस्वरुपं न जानासि, त्वमद्याप्यसि बालकः ॥ यस्मिन् स्युर्योषितो रक्ताः, स्वाभिलाषप्रपूरणात् ।
तस्य निर्द्रविणस्यापि, दधुः प्राणानपि स्वकान् ।२१। यस्मात्पुनर्विरक्तास्ताः, स्ववाक्याननुयायिनः। सद्रव्यं सुंदराकारं, स्वयमेव निहंति तं ॥२२॥ अद्यापि तव जागत्ति, भाग्ययोगो मनस्विनः । प्रस्ताव ईदृशेऽपि त्वं, जोवन्नेवोज्झितस्तया ॥ नारदर्षिवचः श्रुत्वा, मदनो दुःखगर्भितं । जगाद वचनं नाथ, निराधारोऽस्म्यहं क्षितौ ।२४। न माता मे पिता मे न, स्वजना बांधवा न मे । तैर्विना निष्फलं जन्म, कथ्यते नरजन्मनि ।२५। पितृभ्यां रहितः कुत्रा-हं गच्छाम्याश्रयामि कं । वर्तसे दीर्घदर्शी त्वं, जीवनोपायमादिश ।२६। कालसंवरभूपो मे, पिता तेनैव वर्धितः । माता कनकमाला तु, स्तन्यपानमकारयत् ।२७। तयोस्तु कार्यमीहक्षं, यथा कुर्यान्न वैर्यपि । तदाधारवियुक्तस्य, का गतिमें भविष्यति ॥२८॥
Page #54
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૪૭
ફિગટ
प्रद्युम्नस्य महादुःख-वाक्यमाकर्ण्यनारदः। जगाद मा कृथा दुःखं, तव पुण्यं विजृम्भते ।२९। प्राज्यास्ते स्वजनाः संति, स्कंधोध्धुराः सहोदराः। हरिवंशसमुत्पन्न, यादवा बलशालिनः ।३०। द्वारिकानगरीनाथः, केशवो नवमो बली। कृष्ण इत्यभिधस्तेऽस्ति, पिता गर्जन गजेंद्रवत् ।३१॥ स्वप्राणेभ्योऽप्यभीष्टास्ति, वल्लभा तस्य रुक्मिणी। शीलादिभिर्गुणैर्वर्या,त्वदीया जननी च सा॥ सपत्नी वर्तते तस्याः, सत्यभामाऽभिमानिनी। विडंबयति मात्सर्या-न्मृदुलां तव मातरं ।३३। त्वदीयाकारणार्थ त-दहं संप्रेषितस्तया । मया सह त्वमागच्छ, वत्स स्वच्छमना द्रुतं ।३४॥ स्वरूपं निजवंशस्य, शस्यं निशम्य मन्मथः । मुमुदे कस्य न स्यात्स्व-वंशदीप्तिश्रुतिर्मुदे ।३५।
હતાશ થયેલા રાજાએ પ્રભાતે સંગ્રામભૂમિમાં આવીને પ્રદ્યુમ્નને પડકાર આપ્યો : “રે મૂઢ,
બાણોને શા માટે રમાડે છે ? હમણાં જ તને શસ્ત્રવિદ્યા શિખવાડી છે, તે તું પ્રથમ મારા પર બાવર્ષા કર, મેં તને બચપણથી મોટો કર્યો છે તો મારાથી તારો વધ કેમ થઈ શકે ? માટે પહેલે ઘા તું કર.” મનુષ્યોના પ્રાણ ક્ષણભંગુર હોય છે. નાશવંત હોય છે. એમ વિચારીને ક્ષત્રિયપુત્ર મરવા માટે તૈયાર થાય, પરંતુ પોતાના અહંકારને છોડતું નથી. પિતાનું વચન સાંભળી કંઈક હસીને પ્રદ્યુમ્ન કહ્યું : “પિતાજી, મૂઢ એ જ કહેવાય કે જે સ્ત્રીના વચનને અનુસરે છે. સ્ત્રીના વાયથી પોતે મોટો કર્યો અને હવે એ જ નિરપરાધી બાળકનો વધ કરવા માટે તૈયાર થયા છે. લોકમાં પણ કહેવાય છે કે : “પૂજ્ય હોવાથી પ્રથમ વૃદ્ધે કાર્ય કરવું જોઈએ. પછીથી બાળક કરે.” આથી આપ વૃદ્ધ હોવાથી પહેલો ઘા આ૫ કરો.”
યુદ્ધભૂમિમાં આ રીતે કલ્પનાઓ કરવાની હેય નહીં, એમ જાણીને ક્રોધાતુર બનેલા કાલસંવર રાજાએ પ્રદ્યુમ્ન ઉપર બાણુવર્ષા કરીને પ્રદ્યુમ્નના રથને ક્ષણમાત્રમાં ભાંગી નાખ્યું. તો પણ પ્રદ્યુમ્ન પિતાની સાથે કીડાયુદ્ધ કરે છે. પ્રદ્યુમ્નના પ્રાણને હણવા માટે કાલસંવરે જ્યારે તીક્ષ્ણ શસ્ત્ર છેડવાની તૈયારી કરી ત્યારે ચપલ એવા પ્રદ્યુમ્ન “સુગ” નામનું બાણ છેડીને તેના શક્તિ નામના શસ્ત્રને છેદી નાખ્યું. ત્યાર બાદ નાગાસ્ત્ર મૂકીને રાજાને નાગપાશથી બાંધી પિતાની પાસે લાવ્યા. તે પણ તેના મનમાં જરાયે અહંકાર નથી. પરંતુ લજાથી નીચુ મુખ રાખીને ઉભો રહ્યો અને મોટે સ્વરે બોલ્યો : “જે કઈ શક્તિશાળી પુરૂષ હોય તે પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે બંધનમાં પડેલા મારા પિતાને બંધનમુક્ત કરે.” એ જ સમયે નૃત્ય કરતા પવિત્ર હદયવાળા નારદજી આકાશમાંથી નીચે ઉતર્યા. ત્યારે પ્રદ્યુમ્નની પાસે નાગપાશથી બંધાયેલા કાલસંવર રાજાને જોઈને નારદજી ખુશ થયા : “સારૂં થયુ. આ બંનેને પરસ્પર વિરોધ થયો, તે સારા માટે છે, તે જ મારો મનોરથ સફળ થશે.” એમ માનીને નારદજીએ જાણતા હોવા છતાં અજાણ્યા થઈને પ્રદ્યુમ્નને પૂછયું : “વત્સ, તમારે પિતા-પુત્રને ઘણે પ્રેમ હતો, તે આમ એકાએક યુદ્ધ કરવાનું શું કારણ?” પ્રદ્યુમ્ન કહ્યું : “સ્વામિન, અમારે પિતા-પુત્રને ઘણું સ્નેહ હતું, પરંતુ માતાએ મારી વિરૂદ્ધ પિતાના કાનમાં વિષ રેડયું. અવિચારી અને અસત્યભાષી એવો સ્ત્રીઓને સ્વભાવ જાણવા છતાં માતાના કહેવાથી પિતા મારો વધ કરવા તૈયાર થયા. નિરપરાધી એવા મારે વધ કરવા માટે પિતાજી મેટું સૈન્ય લઈને આવ્યા. આ પ્રમાણે કહીને કલંકના ભયથી માતા સાથે જે ઘટના બની તેની આદિથી અંત સુધી બધી વાત નારદજીને કહી, ત્યારે નારદઋષિ બે કાન ઢાંકી, આંખ બંધ કરીને મસ્તક ધૂણાવતા બોલ્યા : “વત્સ, સ્ત્રીચરિત્ર સાંભળવા લાયક નથી. હવે વધારે મને ના સંભળાવ. તું હજુ બાળક છે. તે સ્ત્રીચરિત્રને જોયું નથી
Page #55
--------------------------------------------------------------------------
________________
४८
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
અને જાણ્યું નથી. પિતાની અભિલાષા પૂર્ણ થવાથી જે પુરૂષ પ્રત્યે પોતે અનુરાગી હોય તે ભલે નિધન હોય કે કુરૂપ હોય, તે પણ તેને પિતાના પ્રાણ સહેલાઈથી આપી શકે છે. અને જે પુરૂષ તેના વચનને અનુસરનાર નથી, તેની ઈચ્છાઓ પૂર્ણ કરનાર નથી, તે પુરૂષ ભલે ધનવાન હોય કે સુંદર હોય, તેના પ્રત્યે વિરક્ત બનેલી તેને વધ કરતાં પણ અચકાતી નથી. હજુ તારું ભાગ્ય જાગ્રત છે કે તેને આવા અવસરે જીવતે જવા દીધે. નારદઋષિની વાત સાંભળીને ગદગદ સ્વરે પ્રદ્યુમ્ન દુખપૂર્ણ વચન બેલ્યો : “નાથ, આ જગતમાં હું નિરાધાર છું. મારે કઈ માતા નથી, પિતા નથી, બંધુ કે સ્વજન નથી. એ બધા વિના મારે જન્મ નિષ્ફળ છે. મા-બાપ વિનાને હું ક્યાં જાઉં ? કોના આશ્રયે રહું ? આપ દીર્ઘદશી છે, મને મારા જીવનનો ઉપાય બતાવ. મારા પિતા કાલસંવર રાજાએ મારૂં લાલન-પાલન કર્યું, માતા કનકમાલાએ મને સ્તનપાન કરાવ્યું, એ જ માતા-પિતાએ કઈ દુશમન ના કરે તેવું કાર્ય કર્યું. તેથી નિરાધાર એવા મારી શું ગતિ થશે ?” પ્રદ્યુમ્નના આવા દુઃખપૂર્ણ વચન સાંભળીને નારદજીએ તેને આશ્વાસન આપ્યું : “વત્સ, તારે દુઃખી થવાની શી જરૂર ? તારું પુણ્ય ઘણું જાગ્રત છે. હરિવંશમાં ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ યાદ તારા સ્વજનો છે. બળવાન અને પરાક્રમી એ તારે બંધુવર્ગ છે. દ્વારકા નગરીના અધિપતિ નવમા વાસુદેવ હાથીની માફક ગર્જના કરતા બળવાન કૃષ્ણ તારા પિતા છે. તેની પ્રાણથી
અધિક પ્રિય સર્વગુણસંપન્ન અગ્રમહિષી રુકિમણી જેવી તે તારી માતા છે. તેની અભિમાની શક્ય સત્યભામાં ઈર્ષ્યાથી તારી કમળ માતાને હમેશાં વિડંબના કરે છે, તેથી તને લેવા માટે જ તારી જન્મદાત્રી માતાએ મને મોકલ્યો છે. તે વત્સ, હવે તું મારી સાથે જલદી આવ અને તારા વિયેગમાં ઝુરતી તારી માતાને સંતુષ્ટ કર.” પિતાના નિર્મલ વંશની પ્રશંસા સાંભળીને પ્રદ્યુમ્ન ખુશ થયા. પિતાના કુલ–વંશનું ગૌરવ સાંભળીને કોને આનંદ ના થાય ?
प्रद्युम्नस्तत आचख्यौ, नारदं किं करोम्यहं । तेनोक्तं पतितानेता-नुत्थाप्यनिखिलान् व्रज ॥ नारदर्षिगिरा तेनो-स्थापिताः कृपया भटाः। ब्रवाणा हतहतेति, प्रमीलात इवोत्थिताः ।३७। नारदेन तदा प्रोक्तं, ज्ञातं ज्ञातं भवबलं । हतो हतोऽरियुष्माभि-र्मोनमेवाथ धीयतां ॥३८॥ सर्वेभ्योऽपि बलिष्टेन, मदनेन दयालुना । मुक्ता जीवितदानार्थं, गेहं गच्छत मंगलैः ।३९। नारदर्षिवचोयोगा-द्विलक्षवदना भटाः । अपि प्रत्युत्तरं दातुं, शक्ताः समभवन्न हि ।४०। पितापि भक्तिरागेण, दृढबंधनकष्टतः । विमुक्तः सोऽपि लज्जालुः, प्रद्युम्नं न किमप्यवक् ।४१॥ यथा गंधगजेंद्रस्य, पुरः स्युरपरे गजाः । वीरा गलितदर्पास्ते, प्रद्युम्नाने तथाभवन् ।४२। बलेन मदहीनेन, युक्तो मौनावलंबनः । भून्यस्तलोचनो राजा, पुरं साधुरिवागमत् ।।३। विषादेन समन्वीतो, गत्वा निकेतनं निजं । बभाण भामिनी भूपो, न किंचित्तव दूषणं ।४४॥ यत्पूर्वमर्जितं कर्म, तदेव सुखदुःखकृत् । अतो हर्षविषादौ न, कर्तव्यौ संपदापदोः ॥४५॥ दुःखाढयमपि भूपालं, राज्ञी पप्रच्छ वल्लभ। सर्वेऽप्यत्र समायाता-स्तनया न्यायसंगिनः ॥ निःश्वस्य पार्थिवः प्राह, दूरे तिष्टंतु तेऽखिलाः। एकोऽपि न समेतोऽस्ति, मम वाक्यविधायकः॥ खेदात्तौ वदतो याव-द्दयया मदनेन तु । मुक्ता वापीजलात्तेऽपि, श्यामास्यास्तावदागताः ॥
Page #56
--------------------------------------------------------------------------
________________
સગ–૯
૪૯
भग्नं सैन्यमिवालोक्य, समस्तमपि तद्बलं । राश्या दुश्चरितं सर्व-लोकतिं विनिश्चितं ।४९। कृतस्य प्रकटं यद्वा, रहःकृतस्य कर्मणः । प्रसिद्धिः सर्वथा पंगु-र्न स्यादभ्रगतार्कवत् ।५०। अहार्यस्यापि सैन्यस्य, तस्य योऽभूत्पराजयः। राज्ञीपापफलं सर्व-मपि तत्समभूद्विभोः ।५१। ततः सर्वेऽपि जल्पंति, धर्मादेव जयो भवेत् । पापादेव क्षयस्तन्न, पापं कार्य मनीषिभिः ॥५२॥ पुण्यं कार्य सज्जयोत्पत्तिकारं, पापं वार्य बालकैयदर्प ।
स्तुत्यो निद्यः पुण्यपापाद्भवेतां, जेयाजेयौ मानवौ युद्धमध्ये ॥५३॥ पुण्यादेवातिशयविशदान् षोडशोत्तुंगलाभान्, भूस्पृग्भूयोभयदविषमस्थानकेऽप्याप विद्यां । एकाकित्वेऽप्यरिजयकरो यो महासंप्रहारे, स प्रद्युम्नो विलसति सुखं देवमुन्यादियुक्तः ।५४।
પ્રદ્યુમ્ન નારદને પૂછયું : “નાથ, હવે હું શું કરું ?' નારદે કહ્યું : “યુદ્ધભૂમિમાં આ બધા પડેલા છે, તેઓને સ્વસ્થ કરીને તું મારી સાથે ચાલ.” નારદના કહેવાથી પ્રદ્યુમ્ન પિતાની વિદ્યાશક્તિથી બધાને ઉઠાડ્યા. ઉંઘમાંથી ઉઠડ્યા હોય તેમ “મારો....મારો....” એમ બોલતા સુભટોને નારદે કહ્યું : “જાયું, જાણ્યું તમારૂં શૂરાતન ! બરાબરનું જાણ્યું. શત્રુને “હ ... હણે...” એમ બોલવા કરતાં મૌન ધારણ કરે. તમારા બધાથી બળવાન એવા પ્રદ્યુમ્ન તમારા ઉપર દયા લાવીને તમને જીવતા મૂક્યા છે. તે સીધે સીધા ઘેર ચાલ્યા જાવ.' નારદષિના વચનથી વિલખા થયેલા સુભટે પ્રત્યુત્તર આપવા માટે તે નહિ, પરંતુ સામું જોવા માટે શક્તિમાન થયા નહિ. પિતાને પણ ભક્તિરાગથી દઢ બંધનમાંથી મુક્ત કર્યા. રાજા પણ લજ્જાથી નીચું જોઈ રહ્યા. પ્રદ્યુમ્નની સાથે કંઈ પણ બોલ્યા વિના પોતાના નગર ભણી ચાલી ગયા. જેમ ગંધહસ્તિની આગળ બીજા બધા હાથીઓના મદ ઓગળી જાય તેમ પ્રદ્યુમ્નની આગળ પરાક્રમી સુભટને મદ (અહંકાર) પણ ઓગળી ગયો. ખેદ, વિષાદ અને નિરાશાથી ભરેલા રાજાએ ઘેર જઈને પોતાની પત્નીને કહ્યું : “એમાં કંઈ તારો દોષ નથી, પૂર્વે કરેલા કર્મને અનુસારે સુખ-દુઃખ મળે છે. તો સંપત્તિ અને વિપત્તિમાં હર્ષ કે વિષાદ કરવા જેવો નથી.” રાજાની દુખપૂર્ણ વેદનાને જાણીને કનકમાલાએ પૂછયું : “સ્વામિન, તમારા પરાક્રમી એવા બધા પુત્રો આવ્યા હતા કે નહિ ?” નિસાસે નાંખીને રાજાએ કહ્યું : “તે સર્વે દૂર રહે. તેમાંથી એક પણ પુત્ર મારૂં કહ્યું કરનાર નથી. આ પ્રમાણે ખેદથી રાજા-રાણું વાત કરી રહ્યા છે, ત્યારે પ્રદ્યુમ્ન દયાભાવથી તે બધાને વાવમાંથી મુક્ત કરેલા તે શ્યામ મુખવાળા બધા ત્યાં આવ્યા. સઘળું સૈન્ય બળભ્રષ્ટ થયેલું જેઈને સર્વે લોકેએ જાણ્યું કે નક્કી આ રાણીનું જ દુરિત્ર છે. પ્રગટમાં કરેલું હોય કે એકાંતમાં કરેલું કાર્ય હોય, તે વાદળમાં છુપાયેલા સૂર્યની જેમ સર્વથા બહાર આવ્યા વિના રહેતું નથી. રાજાના બળવાન એવા સૈન્યને પણ પરાજય થયો, તે સર્વે રાણીના પાપકર્મનું જ ફળ છે. તેથી સર્વે લોકે બોલવા લાગ્યા : “ધર્મથી જ જય અને પાપથી જ ક્ષય થાય છે. તે કારણે બુદ્ધિમાન પુરૂએ પાપકાર્ય કરવું જોઈએ નહીં. જયની ઉત્પત્તિનું કારણ પુણ્યકર્મ
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
અને પરાજયનું કારણુ પાપકર્મ છે. પુણ્યથી પ્રશંસા અને પાપથી નિંદા મળે છે. તેમ યુદ્ધમાં પણ પુણ્યથી જયલક્ષમી અને પાપોદયથી પરાજિતપણું પ્રાપ્ત થાય છે. પ્રદ્યુમ્નને પુણ્યથી જ અતિશયવાળા મહાન સેળ લાભ પ્રાપ્ત થયા. તેમજ મનુષ્યોને ભયપ્રદ એવા ભયંકર સ્થાનેમાંથી પણ વિદ્યાઓ અને સ્ત્રીની પ્રાપ્તિ થઈ. અને પોતે એકાકી હોવા છતાં પણ ઘર સંગ્રામમાં શત્રુઓને પરાજિત કર્યા. તે બધી ખરેખર, પુણ્યની જ લીલા છે. દેવો અને મુનિઓથી યુક્ત પ્રદ્યુમ્ન દેવકુમારની જેમ સુખ ભોગવે છે.
આ પ્રમાણે પંડિતમાં ચકવતી સમા શ્રી રાજસાગરગણિના વિદ્વાન્ શિષ્ય શ્રી રવિસાગરગણિએ રચેલા શ્રી “શાબ-પ્રદ્યુમ્ન ચરિત્રમાં શ્રી પ્રદ્યુમ્નકુમારને સોળ લાભની પ્રાપ્તિ, પિતા અને બંધુજનોનો વિરોધ, તેમજ નારદઋષિનું આગમન, આદિનું વર્ણન કરતો ૬૫૪ શ્લોક પ્રમાણનો નવમે સર્ગ સમાપ્ત થયે.
सम-१० अथोचे नारदर्षिस्तं, प्रद्युम्नं द्युम्नदायकं । वत्सावाभ्यामविक्षेपं गम्यते द्वारिकापुरि ॥१॥ तदावादीत्कुमारस्तं कृतज्ञैकशिरोमणिः । युक्तं न गमनं नाथा-नाच्य पितरौ मम ।२। यस्माद्यो वयसा वृद्धि, प्राप्तोऽथवा विभूतिभिः। उपकारविधातारं, तं न लुपेद्विचक्षणः ।३। अत्रैव त्वमतस्तिष्ठ, वजित्वाहं पुरि द्रुतं । पृष्ट्वा मत्पितरौ सत्रा, त्वयैवायामि नारद ।४। मुनि तं कथयित्वेति, मुक्त्वा तत्रैव मन्मथः। जगाम जनकागारं, निर्विकारं दधन्मनः ।५। माता कनकमालापि, तत्रैव संस्थिताऽभवत् । तौ द्वावपि नमस्कृत्य, बभाषे मदनो नृपं ।६। युवयोरहमन्यायी, दुष्कर्मकारकोऽपि च । क्षमतामथ मन्मंतुं, युवां कारुण्यसागरौ ७। किमस्त्यतः परं पापं, यन्मातर्यपि कामनं । तदप्यज्ञानतोऽकार्ष सर्वमपि क्षमस्व तत् ।। उत्तमाः पुरुषा नैव, निर्नाथमपराधिनं । दीनं द्रविणहीनं न, विडंबयंति सर्वथा ।९। तवैव बालको वर्ते, त्वयैवाहं विवर्धितः । त्वयैव प्रापितो भव्या-मियती पदवीमपि ॥१०॥ शैशवे या मयावज्ञा, बालकेन विनिर्मिता। सा स्मर्तव्या युवाभ्यां न, गभीराभ्यां कदाचन ।११। अद्यप्रभृति माता त्वं तातस्त्वमेव चक्षुषा । दृदृशाथ मया सौख्यप्रवर्द्धको न चेतरः ॥१२॥ युवयोर्यदि निर्देशो, भवेत्पालकयोर्मम । तहिं जन्मदातारौ, पश्यामि पितरौ निजौ ।१३। कुलीना नंदना ये स्युः, पित्रोराज्ञां विना न तैः। किमपि क्रियते कृत्यं, शुभं वा ह्यशुभं खलु ॥ अवज्ञाप्रविधाताप्य-पराधशतकारकः । स्वकीयतनयत्वेन, स्मर्तव्योऽहं निरंतरं ।१५। ममैव कुक्षिसंभूतोऽ विनीतोऽपि ह्ययं शिशुः । विचितनीयमित्येव, त्वया मातन चान्यथा ॥ बालका बालभावेन, निःस्नेहा निर्दया यदि । भवेयुरविनीताश्च, पितरौ स्नेहलालसौ ।१७। पितरौ मिलितुं यामि, यद्यप्यहमितः पितः । तथापि युवयोः पाद-पद्म मच्चित्तषट्पदः ॥१८॥
Page #58
--------------------------------------------------------------------------
________________
સ-૧૦
लोकेऽपि कथ्यते सर्वे, पुत्रा यदि कुपुत्रकाः । पितरौ भवतः सर्व-सहौ मोहानुषंगतः । १९ । आत्मनो दूषणाभावे -ऽप्यंगीकृत्य स्वदूषणं । पितरौ क्षमितौ तेन, विनीत इहवहि | २०| इत्यभिधीयमानेऽपि विनयेन मुहुर्मुहुः । लज्जयाधो मुखौ तौ न किमपि प्रत्यजल्पतां ॥ २१॥ आदेशमार्गणे मौन-मप्यादेशाय संभवेत् । उत्सुकः स विमृश्येति, पितरौ भक्तितोऽनमत् । २२ । बांधवानपि संतोष्य, स्वजनान् सकलानपि । पुनरप्यागमिष्यामि, कथयित्वेति निर्ययौ |२३| तदा प्रत्यर्थिभिर्ज्ञातं समीचीनमभूदिदं । उत्तीर्णं शिरसः शल्यं, सुखेन विचरिष्यते । २४ सुजनैविदितं नृणां भविष्यत्यथ का गतिः । अधमाः प्रसरिष्यंति, दुष्टेष्वयमभूत्सृणिः ॥ २५ ॥ नीचतादर्शनाभावादुच्चतादर्शनान्नृणां । गुणैः सर्वैरपि स्तूय - मान एवाचलत्पुरात् ।२६।
૫૧
નારદ ૠષિએ તેજસ્વી પ્રદ્યુમ્નને કહ્યું : વત્સ, હવે આપણે જલ્દીથી દ્વારકા નગરી પહેાંચવું જોઇએ.’ કૃતજ્ઞશિરોમણી પ્રદ્યુમ્નકુમારે કહ્યું : 'નાથ, માતા-પિતાને પૂછ્યા વિના હું નહી આવું. જે માતા-પિતાએ મને જીવન આપ્યું, પાળીપાષીને માટે કર્યાં અને જેના પ્રતાપે હું આટલી વિભૂતિ પામ્યા, એવા ઉપકારી માતા-પિતાની અવજ્ઞા મારાથી કેમ થઈ શકે? આપ અહીં ઊભા રહેા. હું નગરીમાં જઇને માતા-પિતાની રજા લઇને આવું છું.' એમ કહીને નારદને ત્યાં મૂકીને સરલ સ્વભાવી પ્રદ્યુમ્ન પિતાના મહેલમાં ગયા. માતા કનકમાલા પણ ત્યાં જ હતી. માતા-પિતા બંનેને નમસ્કાર કરીને પ્રદ્યુમ્ન ખોલ્યેા : હે માતા-પિતા, હું અન્યાય કરનારા અને દુષ્ક કરનારી હાવા છતાં આપતા કરૂણાના સાગર છે. મારા અપરાધની ક્ષમા આપે. માતાને હેરાન કરવી, એનાથી વધીને ખીજું કયું પાપ હાય ? અજ્ઞાનતાથી મેં જે કાંઇ આપનું અહિત કર્યું, તેની હે માતા ! મને ક્ષમા આપેા. ઉત્તમ પુરૂષા અનાથની, અપરાધીની દીન કે હીનની વિડંબના કરતા નથી. હું તમારા જ બાળક છું, તમે જ મને માટા કર્યાં છે અને તમે જ મને અહી સુધી પહેાંચાડ્યો છે. આટલી સુંદર વિભૂતિ આપી છે. બાળપણમાં ખાલચેષ્ટાથી મેં આપની ઘણી ઘણી અવજ્ઞા કરી હશે, ગંભીર હૃદયવાળાં એવાં આપે તે યાદ કરવી નહિ. આજ સુધી મેં તમને માતા અને તમને જ પિતા તરીકે જોયા છે, મારા સુખને વધારનાર આપ સિવાય બીજુ કાઇ નથી. તા હૈ માતા-પિતા ! આપ જો આજ્ઞા આપે। તેા મારા જન્મદાતા માતા-પિતાને જોવા માટે જાઉ.. કુલવાન પુત્રો માતા-પિતાની આજ્ઞા વિના શુભ કે અશુભ ક'ઈ પણ કાર્ય કરતા નથી. આપની અવજ્ઞા કરનારા, આપના સેંકડા અપરાધો કરનારા એવા મને, પુત્ર તરીકે હંમેશા યાદ કરજો. ‘અવિનીત એવા આ બાળક મારી કુક્ષીથી ઉત્પન્ન થયા છે.’ આ પ્રમાણે હે માતા, આપે હંમેશા વિચારવું. બાળકે ખાલભાવથી નિઃસ્નેહી, નિર્દય અને અવિવેકી હાય, છતાં માતા-પિતા પુત્ર ઉપર પ્રેમ જ રાખે છે. લાકમાં પણ કહેવાય છે કે ‘પુત્ર કપુત્ર થાય પરંતુ માતા-પિતા તા બધું સહન કરીને પુત્ર ઉપર હંમેશા વાત્સલ્ય જ રાખતા હોય છે.’પિતાજી, જો કે હું માતાપિતાને મળવા જાઉં છું, છતાં મારા મનરૂપી ભ્રમર આપના ચરણકમલમાં સદાયે ગુંજારવ કરતા રહેશે.' પેાતાના કેાઈ દોષ ના હોવા છતાં પ્રદ્યુમ્નકુમાર બધા દોષ પાતે સ્વીકારીને માતાપિતાને વારંવાર ખમાવે છે, એ જ એનું વિનયી અને વિવેકીપણું સૂચવે છે. પ્રદ્યુમ્ન આ પ્રમાણે વાર વાર વિનયપૂર્વક ક્ષમાયાચના કરવા છતાં લજ્જાથી કાલસંવર અને કનકમાલા નીચું જોઈ રહ્યાં. કંઈ પણ બોલ્યાં નહી. ‘મૌન અનુમતમ !’‘મૌન એ જ આજ્ઞા' એમ માનીને માતાપિતાને નમસ્કાર કરી ત્યાંથી નીકળીને અધ્વર્ગ તેમજ બધાયે સ્વજનાને સંતાષ આપીને ‘ક્રીથી
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પાછો આવીશ.' એમ કહીને નગરની બહાર આવ્યો. ત્યારે વિરોધીઓએ મનમાં વિચાર્યું: “સારૂં થયું. અમારા મનનું એક શલ્ય ગયું. હવે સુખેથી રહીશું. જ્યારે સજજન માણસેએ વિચાર્યું : હવે કોણ જાણે શું થશે ? સજજન માણસેની શું ગતિ થશે ? હવે અધમ માણસે એમની નીચતા બતાવશે. આવો ગુણવાન ઉત્તમ પુરૂષ નગરમાંથી ચાલ્યો જતાં સર્વત્ર અંધકાર ફેલાશે.” આ પ્રમાણે લેકે ના મુખે પ્રશંસા કરતા પ્રદ્યુમ્ન, નગરમાંથી નીકળીને નારદજી પાસે આવ્યા.
उपेत्य नारदाभ्यर्णं, नत्वा च क्रमयामलं । प्रद्युम्नोऽवक्कियत्यस्ति, स्वामिन् द्वारवती पुरी॥ तदाह नारदो वत्स, वैताढचगिरिरस्त्ययं । वसंति खेचरा एव, न पुनर्भूचरा इह ॥२८॥ इतोऽस्ति महती भूमिावत्सा पूस्तवाह सः। तामल्लंघयितुं पद्भ्यां, भविष्यावः कथं क्षमौ ॥ नारदषिरवादीतं, तच्चित्ततुष्टिपुष्टये । माकार्षीश्चितया युक्तं, हृदयं सुकुमालधीः ॥३०॥ विमानं रचयिष्यामि, वेगान्मार्गावगाहकं । आवां तत्र समारुढौ, प्राप्स्यावस्तां पुरीं द्रुतं ।३१। प्रद्युम्नोऽभ्यदधत्स्मित्वा, रच्यतां रच्यतां जवात् ।
पश्याम्यहमपि स्वामिन, रचनां रचितां त्वया ।३२॥ ततस्तेन विशेषेण, विधाय रचनां बहु । किंकिणोचित्रसंयुक्तं, विमानं रचितं ततं ।३३। मदनस्तत्समालोक्य, जगाद नारदं मुनि । द्वयोरप्यावयोः प्रौढ-भारमेतत्सहिष्यति ।३४। हसित्वोचे मुनिर्बाल, स्वरूपमस्य वेत्सि न । अर्कतूलसमानोऽयं, किमात्रो भार आवयोः ।३५। एतस्मिन् स्थूलवस्तूनां, यदि भाराः सहस्रशः। प्रक्षिप्यंते तथाप्यस्य, न भंगः सर्वथा भवेत् ।३६। मदनोऽभिदधातिस्म, यद्येवं वर्तते मुने । आरोहाम्यहमेतत्तत्, सोऽवक्त्वं शीघ्रमाश्रय ।३७। इत्युक्ते मुनिना तेन, स यावत्पादमादधौ । त्रटत् त्रटत् प्रकुर्वाणा-स्त्रुटितास्तस्य संधयः।३८॥ चालिनीव विमानं त-त्सछिद्रं समभूत्क्षणात् । हसंस्तदा स आचख्यौ, मुनेरेतद्विमानकं ॥३९॥ क्रममात्रे प्रदत्तेऽपि, यदासोत् त्रुटितं खलु । निर्वाहक कथं नाथ, तदा तद्भविष्यति ।४०। यथेच्छं भ्रमता देशे, देशे त्वया मुनीश्वर, विद्येशी कुतः प्राप्ता, विमानरचनाकरी ॥४१॥ त्वयि विद्या त्वयि ज्ञान, विज्ञानमपि च त्वयि । एतावंतं मुने कालं, प्रतीतिरिति मेऽभवत् ॥ लज्जितो मुनिरप्याख्यत्, किं त्वं हससि भूरिशः। जराजर्जरितांगस्य, कार्यमीहक्षमेव हि ।४३। स्फुटत्तारुण्यलावण्यः, सर्वविद्याविशारद । त्वमेव रचय क्षिप्रं, विमानं वेगगामुकं ॥४४॥ इत्यादेशं मुनेः प्राप्य, प्रद्युम्नेन मनस्विना। विमानरचना चक्रे, निजविद्याबलेन तु ।४५। जातरूपमयं सर्व, रत्नैः षोडशजातिभिः। खचितं लंबमानाभि-महाघंटाभि रन्वितं ।४६। वायुना कंपमानेम, ध्वजेनाभिलिहन्नभः । शोभितं दीपिकावापी-कूपकासारभासुरं ।४७। हंससारसकादंब-मयूररुपशोभितं । नालिकेरकदल्यादि-नानावृक्षः समाकुलं ॥४८॥ चामरैश्चामरेश्वारुरचनारचितैरिव । वादित्राणां विचित्राणां निनादपुरितांवरं ।४९। वातायनैर्वरं क्षुद्र-घंटिकानिःस्वनः पुनः । मुक्ताफललसज्जाल-भूरिशोभाधरं बभौ ॥५०॥
Page #60
--------------------------------------------------------------------------
________________
સમ-૧૦
૫૩
विधायेति विमानं त-नारदं च नयान्वित । प्रद्युम्नो मुनिमाघख्यौ, योग्यं जानासि चेदिदं ।५१॥ समारोह तदेतत्त्वं, विलंबेन विना विभो । अदृष्टां रचनां दृष्ट्वा, मुनिरप्याह संमदात् ॥५२॥ समारोह त्वमप्येतत्, कालक्षेपं करोषि किं । वरिवति वियोगार्ता, जननी दुःखिनी लव ॥५३॥ इत्युक्लेऽपि स लीलातो, मंद मंदमचालयत् । तदर्षिः पुनरप्याख्य-द्वत्सतच्चालय द्रुतं ।५४। वियोगवह्निना दग्धा, रुक्मिणीवदनद्युतिः । त्वद्वक्त्रसुधया सिक्त्वा, तां नवपल्लवां कुरु ।५५। जनन्या यदि मान्याया-स्त्वत्तो दुःखं न यास्यति । त्वया शक्तियुतेनापि, पुत्रेण कि प्रयोजनं ॥
નારદજીને નમસ્કાર કરીને પ્રદ્યુને કહ્યું : “સ્વામિન, દ્વારિકા નગરી ક્યાં છે ? ત્યારે નારદ કહ્યું : “વત્સ, આ તો વૈતાઢય પર્વત છે. અહીયાં તે વિદ્યાધરો જ વસે. ભૂચરે (ભૂમિ ઉપર ચાલનારા) કૈઇ આવી શકે નહીં. અહીંથી ધરતી બહુ દૂર છે. કેટલીય પૃથ્વીનું ઉલ્લંઘન કરીશુ ત્યારે દ્વારિકા નગરી આવશે. પ્રદ્યુને કહ્યું: “ત્યારે આપણે પગે ચાલીને કેવી રીતે જઈ શકીશું ?' પ્રદ્યુમ્નને સંતોષ આપવા માટે નારદે કહ્યું : “સુકુમાર, તું ચિંતા કરીશ નહીં. વેગથી આકાશમાર્ગે ચાલી શકે તેવું સુંદર વિમાન હું બનાવીશ. તેમાં બેસીને આપણે ત્વરાથી દ્વારિકા પહોંચી જઈશું.” ત્યારે પ્રદ્યુમ્ન હસીને કહ્યું : “સ્વામિન્, આપ વિમાન બનાવો. હું પણ તમારી રચના અને કલાને જોઉં.' ત્યારે નારદે વિશેષ પ્રકારની રચનાવાળું, ઘૂઘરીઓવાળું અને અનેક પ્રકારના ચિવાળું સુંદર વિમાન બનાવ્યું. તે જોઈને પ્રદ્યુમ્ન કહ્યું : “સ્વામિન્, આ વિમાન આપણું બંનેને ભાર કેવી રીતે સહન કરશે ?? હસીને નારદે કહ્યું : “અરે બાળક, આ વિમાનના સ્વરૂપને તું જાણતો નથી. આ વિમાનમાં ભારેમાં ભારે સ્કૂલ વસ્તુઓ મૂકવામાં આવે તો પણ, વિમાનને એક નાનકડો ભાગ પણ તૂટે નહીં. જ્યારે આપણા બંનેને ભાર તે તેની અપેક્ષાએ આકડાના રૂ જે અ૮૫ છે.” પ્રદ્યુને કહ્યું : “વિમાનનું આટલું બધું મહત્વ હોય તે હું જ પહેલાં આરોહણ કરૂં.' નારદે કહ્યું : “ભલે, જલ્દીથી બેસ. પ્રદ્યુમ્ન વિમાનમાં જે પગ મૂક્યો કે તૂર્ત વિમાનના સાંધે સાંધા તૂટી ગયા. ચાળણીની જેમ છિદ્રવાળું બની ગયું વિમાન. ત્યારે હસતાં હસતાં પ્રદ્યુમ્ન કહ્યું : “મુનિ, આવું તમારું વિમાન ? એક પગ મૂકતાની સાથે ત્રર્ ત્રટ કરતું તૂટી ગયું, તે નાથ, મારા શરીરને ભાર કેવી રીતે સહન કરશે ? તમે દેશદેશ ફરીને વિદ્યા તો બહુ સારી શીખી લાવ્યા. વિમાનની રચના કરવાની આવી વિદ્યા ક્યાંથી શીખી લા મુનિશ્વર, તમારું જ્ઞાન, તમારું વિજ્ઞાન, તમારી વિદ્યાની પ્રતીતિ તો મને થોડા સમયમાં થઈ ગઈ.” શરમાઈ ગયેલા નારદે કહ્યું : “એમાં તું હસે છે શું કામ ? જરાથી જર્જરિત થયેલા વૃદ્ધોનું તે આવું જ કામ હય. તું યુવાન અને લાવણ્યશાળી છે. તેમજ સર્વ વિદ્યામાં વિશારદ છે. તો હવે તું જ તીવ્ર ગતિવાળું વિમાન બનાવ.” મુનિના આદેશથી બુદ્ધિશાળી પ્રદ્યુમ્ન પિતાની વિદ્યાશક્તિથી અદ્દભુત વિમાનની રચના કરી. સેળ જાતિના રત્નથી જડિત સુવર્ણનું વિમાન બનાવ્યું. તેમાં મોટી મોટી અને લાંબી ઘટાઓ બનાવી. વાયુથી ફરફરતી અને આકાશમાગને અડીને રહેલી વિવિધ પ્રકારની ધજાઓથી વિમાન સુભિત હતું. વિમાનમાં નદી, વાવ, કુવા, તળાવ અને સરોવર બનાવ્યાં. તેમાં હંસ, સારસ, કાદંબ અને મયૂર આદિ પક્ષીઓ ક્રીડા કરતાં હતાં. તેમાં નાળિયેર, કેળાં આદિ વિવિધ પ્રકારનાં વૃક્ષો હતાં. તેમાં સુંદર ચિત્રોવાળાં થામા હતાં. અનેક પ્રકારના વાજિંત્રોના અવાજ થતા હતા. નાની નાની ઘૂઘરીઓ અને ખેતીની માળાઓથી સુશોભિત ગવાક્ષો (ઝરૂખા) હતા.
Page #61
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
આવા અદ્ભુત વિમાનની રચના કરીને પ્રદ્યુમ્ને નારદજીને કહ્યું : ‘મુનીશ્વર, આ વિમાન ચેાગ્ય લાગે તે આપ એમાં આરૂઢ થાઓ.' વિમાનની અપૂર્વ રચના જોઇને ખુશ થયેલા નારદે કહ્યું : 'તું પણ હવે વિના વિલંબે વિમાનમાં એસ. તારા વિયેાગે ઝુરતી તારી દુઃખી માતા પસે જલ્દી જઈને તેને સંતોષ આપ.' નારદે આ પ્રમાણે કહેવા છતાં કુમાર ધીમે ધીમે વિમાનને ચલાવતા હતા. ત્યારે નારદે ફરીથી કહ્યું : વત્સ, વિમાનની ગતિ વધાર વિયાગરૂપી અગ્નિથી દાઝેલી વેલ જેવી તારી માતા રૂકમણીને, તારા મુખરૂપી સુધા વડે સી‘ચીને નવપલ્લવિત કર. માનનીય એવી તારી જનેતાનું દુઃખ તું દૂર નહીં કરે તેા તારા જેવા શક્તિશાળી પુત્રનું શું પ્રત્યેાજન ?’ મુનિના વચનથી પ્રેરાઇને પ્રદ્યુમ્ને વાયુવેગે અસ્ખલિત વિમાન હડકાયું....
૫૪
मुनिना प्रेरितेनेति, विमानं तेन चालितं । वायुवेग इवाचाली - तदपि स्खलनं विना ॥५७॥ शक्तिभाग्भ्यां नारदषि - प्रद्युम्नाभ्यां विमानकं ।
स्थिताभ्यां गुरुशिष्याभ्यामिव द्वाभ्यामभाषत । ५८| विमाने व्योम्नि गच्छत्या - त्मीयकेल्यै स विद्यया । वज्रभारोपमां चक्रे, जटां नारदमूर्धनि ॥ खंड्यते जल्पने जिह्वा - कंपमानमभूद्वपुः । भग्ना दंता मुखाबद्धा - विवाभूतां करक्रमौ ।६०। तदोचे व्याकुलीभूतः, प्रौढकोपश्च नारदः । कदर्थनां कथं वत्स, यथेच्छं यच्छसि मम । ६१ । जननीं जनकं बंधून, कुटुंबं मिलितुं निजं । उत्साहेन प्रयासि त्वं मां पीडयसि किं मुधा । ६२ । रुक्मिणी तव या माता, सा तातमिव मां प्रति । मानयत्येव मे भक्ति, विदधाति पितापि ते ।। समस्ता अपि सेवते, यादवाः सेवका इव । सर्वेषामपि लोकाना -महं पूज्योऽस्मि देववत् । ६४ ॥ यौवनादविजानानः, स्वरूपं मम मन्मथ । व्याकुलं कुरुषेऽत्यंतं, त्वं मां निर्दयमर्त्यवत् । ६५ । एवं मुनिर्यदोवाच शरीरे पीडितो भृशं । कौतुकेन तदावादीत्, प्रद्युम्नः कुटिलाशयः । ६६ । बुद्धं बुद्ध मया तात चरित्रं तव दांभिकं । समागच्छन्नहं शीघ्र, तुभ्यं रोचे न मानसे । ६७ ॥ ततोsहं नागमिष्यामि, त्वमेव व्रज सर्वथा । मतं मे गमनं भावि, तत्र यास्यामि नारद । ६८ । इत्युदित्वा विहायस्य - स्तंभयत्तद्विमानकं । तदा मुनिर्जगौ कोपं, संहृत्य मृदुवाचया । ६९ । मय्यागतेऽपि नो यह, त्वं समागच्छसि द्रुतं । ज्ञायते तर्हि नो विद्या-नृल्लोकं त्यक्तुमीहसे ॥७०॥ विलंबे क्रियमाणे त्व- न्मातुरेव पराभवः । त्वदीयागमनं पश्चा...न्नूनं व्यर्थत्वमेष्यति ॥ ७१ ॥ शृणु वत्स तवाभीष्टा, जननी वरिवति न । तथाप्यहं प्रजल्पामि त्वदीय हितवांच्छया ॥ ७२ ॥ पितृभ्यां ते विवाहाय, महीयसां महीभुजां । कन्याः सुरूपलावण्याः, प्रभूताः संति मार्गिताः ॥ न त्वं यास्यसि वेगेन, मम वाक्यममानयन् । तर्हि ताः परिणेष्यंति, सर्वा अपि तवानुजाः ॥ ७४ ॥ एवं वाक्श्रुतिमात्रेण तेनौत्सुक्येन चालितं । विमानं खलु कन्यानां वरणं कस्य नो मुदे ॥७५॥
શક્તિશાળી નારદ અને પ્રદ્યુમ્ન ગુરુ-શિષ્યની જેમ વાર્તાલાપ કરતા આકાશમાર્ગે વિમાનમાં જઈ રહ્યા હતા, ત્યાં કૌતુક કરવા માટે પ્રદ્યુમ્ન પાતાની વિદ્યાશક્તિથી નારદના મસ્તક ઉપર રહેલી જટાને વજ્ર જેવી ભારે બનાવી દીધી. તેથી નારદની જીભ થેાથરાવા લાગી. શરીર ધ્રુજવા
Page #62
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૫૫
લાગ્યું. દાંત કચકચવા લાગ્યા અને હાથ પગ જાણે જૂઠા પડી ગયા હોય તેમ લાગવા માંડ્યા. તેથી વ્યાકુળ બનેલા અને ક્રોધિત થયેલા નારદે કહ્યું : “વત્સ, તારી ઈચ્છા મુજબ તું ચાલી રહ્યો છે. તું તારા માતા-પિતા-બંધુ અને સ્વજન-કુટુંબને મળવા જાય છે, ત્યારે મને શા માટે પીડી રહ્યો છે ! તારી માતા રુકિમણી, મને પિતાની જેમ પૂજ્ય માને છે અને તારા પિતા કૃષ્ણ પણ મારી ભક્તિ કરે છે. બધાયે યાદવો સેવકોની જેમ મારી સેવા કરે છે. એટલું જ નહીં, સમસ્ત જગત માં હું દેવની જેમ પૂજ્ય છું. ત્યારે યુવાનીના મદમાં ઉન્મત્ત બનીને મારા સ્વરૂપને નહીં જાણત તું, નિર્દય માણસની જેમ મારી આવી વિડંબના કરી રહ્યો છે, તેનો તને કંઈ વિચાર આવે છે ખરો ? શારિરીક પીડાથી અત્યંત પીડાઈ રહેલા નારદના ક્રોધપૂર્ણ વચન સાંભળીને પ્રદ્યુમ્ન વ્યંગમાં બોલ્યો : “પિતાજી! જાણ્યું જાણ્યું....તમારૂં દાંભિકપણ મેં જાણું લીધું. હું શીવ્રતાથી ચાલું છું એ તમને ગમતું નથી લાગતું. કંઈ વાંધો નહીં. તમે તમારે જાવ, હું મારે પાછા જઈશ.” એમ કહીને વિમાનને આકાશમાં ઊભું રાખી દીધું. ત્યારે તેનાથી ભય પામીને ક્રોધને દબાવીને નારદે મદ વચનથી કહ્યું : “વત્સ, હ આવ્યો છતાં તું મારી સાથે નહી આવે તો લોકોમાં મારી વિદ્યાની કેટલી હાંસી થશે ? કે મને શું જાણશે ? તે તે ઠીક, પરંતુ વિલંબ કરવાથી તારી માતાનો કેટલે પરાભવ થશે ? અવસર પત્યા પછીનું તારૂં આગમન ફેગટ થશે. વત્સ, ભલે તારી માતા તને પ્રિય ન હોય, પરંતુ તારા હિતની વાત કહું તે તું સાંભળ. તારા માતા-પિતાએ તારા વિવાહને માટે મોટા મોટા રાજાઓની રૂપલાવણ્યમતી ઘણી કન્યાઓની માગણી કરી છે. તું જે મારૂં કહ્યું નહીં માને અને વિલંબ કરીશ તો એ બધી રાજકન્યાઓને તારા નાના ભાઈઓ પરણી જશે. માટે તને કહું છું કે તું જલદી ચાલ.” નારદજીની વાણીને સાંભળતાની સાથે જ કુમારે ઉત્સુકતાથી વિમાનને પવનવેગે ચલાવ્યું. કન્યાઓને પરણવું કોને પ્રિય ના લાગે ?
श्रोतव्यानि चरित्राणि, बभूवुस्तस्य वर्त्मनि । तानि कानि विविच्यंते, विस्मयोत्पादकानि च ॥ चलनानंतरं तस्मा-स्थानादध्वनि भूरिशः। कुत्रचित्पर्वताः प्रौढा, नानाकारा निरीक्षिताः ॥ कुत्रचिन्नालिकेराश्च, कुत्रचित्सहकारकाः। कुत्रचिद्गुरुपुन्नागाः, कुत्रचिन्नागवल्लयः ७८॥ कौतुकानीति पश्यंती, विमानस्थावुभावपि । तद्भुतरमणोद्यानं, विचरंतौ समागतौ ७९। यावत्तत्र समेतौ द्वौ, तावता नारदर्षिणा । यतो बाल्येऽयमादत्तो-भूत्सा शिला प्रदर्शिता ।८०। तां चक्षुर्त्यां समालोक्य, प्रद्युम्नः प्रमदं ययौ। आपद्यपि सुखं यस्मा-त्तां दृष्ट्वा को न मोदते॥ ततः पुरो विमाने द्राग, चलिते मुनिराह तं । पश्य पश्य कुमार त्वं, मृगयूथानि भूतले ।८२॥ घंटानां मधुरध्वान-श्रवणे रसिका मृगाः। कर्णानुध्धृत्य शृण्वंति, स्वकीयहरिणीयुताः ।८३। वल्गंति शिशवस्तेषां, मिथः केऽपि विनोदतः। केऽपि स्वजनकान् केऽपि मातृणां च पयोधरान् ॥ दर्शितं मुनिना तेन, कौतुकं वीक्ष्य मन्मथः । बोहित्थवद्विमानं त-नभोमार्गे ह्यचालयत् ।८५। ततोऽपि चलितं याव-द्विमानं त्वरितं कियत् । तावज्जगाद तं हर्षा-च्चित्रं दर्शयितुं मुनिः ।८६। ऊवोकृत्य स्वपिच्छानि, नृत्यंति शिखिनो मुदा। गुरुसान्निध्यमभ्यस्त-मपि तन्नृत्यमीक्ष्यतां ॥ लांगूलचामरा गावः, खेलंत्यत्र यहच्छया। एतासां दर्शनादेव, प्रमोदो जायते महान् ।८८।
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૬
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
निजोदरेषु चालंब्य, बालकांनपलानपि । समारोहंति बृक्षाणां, प्रप्तिशाखां प्लवंगमाः ।८९। पश्य पंचाननेनात्म-शब्दप्रकंपिताद्रिणा । आरुह्य हस्तिमः पृष्टं, कुंभस्थलं विधार्यते ।९०। तस्माद्विनिर्गतैर्मुक्ता-फलनिपतितः क्षितौ । उद्योतः परितःप्राज्यः, क्रियते ग्लौकररिव ।९१॥ सल्लकीभक्षणेनापि, रेवासलिलपाततः । मत्ताः शैलायमानांगा, विरामंते मतंगजाः ।९२॥ झरन्मदरसास्वाद-लुब्धा गुंजंत उच्चकैः । तेषां कपोलयोर्मूलं, न त्यति षडघ्रयः ।९३। जलाश्रये समायांति, शुंडादंडेन लीलया। प्रक्षिप्ता विग्रहे धूली-मिव क्षालयितुं द्विपाः ।९४। एकवर्णयुतत्वेन, नभोरत्नकरैः समं । स्पर्धते यस्य रत्नानि, वर्णवैचित्र्यधारणात् ।९५। विलोकय महाबाहो, विततं तं शिलोच्चयं । रोहणाचलनामानं, नानारत्नविराजितं ।९६। अग्रेगतः पुनः प्राह, प्रद्युम्न मुनिनारदः। मिरीक्षस्थ नदीमेनी, गंभीरनीरपूरितां ।९७। गंधोदकमिवैतस्याः, सुगंधिसलिलं शुचि । जानाना मनुजाः स्नांति, कर्तुं सुगंधि विग्रहं ।९८॥ समस्तीदं महातीर्थ, रौद्रकर्मविदारणं । इति बुद्धया जना अत्र, समेताः संति शुद्धये ।९९। इतीव हंसचनाद्या, अन्येऽपि जलजंतबः। अस्याः सेवां प्रकुर्वति,स्वस्मिन् सुखाभिलाषिणः।१००। स्वकीयान्यमलक्षेपा-निर्मल्यमधरजले । तन्नृणां दर्शयत्येषा, लोलकल्लोलकैतवात् ।। अनेकनाकिसंसेव्यां, किन्नरीकृततांडवां । गंगामेनां प्रपश्य त्वं, तुष्टिपुष्टिप्रदां सदा ।२। इति पृथ्वीगतं भूयः, कौतुकं मुनिदर्शितं । पश्यन् समतिचनाम, यावद् धमाश्रयं धनं ।।
આકાશમાર્ગે પવનવેગે જતા નારદજી, પ્રદ્યુમ્નને આશ્ચર્યકારી ચરિત્રે સંભળાવે છે. નીચે જમીન ઉપર રહેલા અનેક આકાર પ્રકારના મેટા મેટા પર્વતે, નદીઓ અને નગરની ઓળ ખાણ કરાવતા જાય છે. કોઈ જગ્યાએ નારિયેળો, આમ્રવને, પુન્નાગ, નાગરવલ્લી, કદલી આદિ વૃક્ષોની ઘટાને જેતા, તેમજ બીજાં પણ અનેક કૌતુકોને જોતા “ભૂતામણુઉદ્યાન” ઉપર આવ્યા ત્યારે નારદે પ્રદ્યુમ્નને કહ્યું: “બાળપણમાં તને નીચે રહેલી “ટંકશિલા” ઉપરથી કાલસંવર રાજાએ ગ્રહણ કર્યો હતે.” એમ કહીને કુમારને તે શિલો બતાવી. પ્રદ્યુમ્ન શિલા જોઈને ખુશ થઈ ગયો. આપત્તિમાંથી પણ સુખની પ્રાપ્તિ થાય, એવા સ્થળને જોઈને કોને આનંદ ના થાય ? ત્યાંથી વિમાન આગળ ચાલ્યું. મુનિએ કુમારના મનને ખુશ કરવા માટે કહ્યું : “વત્સ, જે જે, ધરતી ઉપર મૃગલાનાં ટેળાં કેવી ડધામ કરી રહ્યાં છે? વિમાનની ઘંટાઓના મધુર અવાજને સાંભળવામાં રસિક બનેલા હરણે પિતાની હરણીઓની સાથે કાન ઊંચા કરીને કેવું સાંભળી રહ્યા છે ! અરે જે જે, હરણોનાં નાનાં બચ્ચાં પરસ્પર કેવાં રમી રહ્યાં છે ! કેઈ પિતાના પિતા પાસે લાડ કરે છે, તે કઈ માતાનું સ્તનપાન કરી રહ્યાં છે. વત્સ, આ બાજુ જે. મેરિલા પીંછા ઉંચા કરીને કેવું નૃધ કરી રહ્યા છે ? એમાં કોઈ નાના મરે, જાણે ગુરુ પાસે નૃત્ય-શિક્ષા લઈ રહ્યાં હોય, એમ મારની કલાને ઊભા ઊભા જોઈ રહ્યા છે. આ ચમરી ગાયો તે જે ! કેવી છથી આમ તેમ ફરી રહી છે? એને જોતા જ કેટલે આનંદ થાય છે! વત્સ, આ બાજુ ચંચળ વાનરેને તે જે. પિતાના બચ્ચાઓને પેટે વળગાડીને એક વૃક્ષની શાખા ઉપરથી બીજી શાખા ઉપર કેવા કૂદાકૂદ કરી રહ્યા છે ! અરે, આમ તે જે પર્વતને પણ ભેદી નાખે એવી ગર્જના કરે સિંહ હાથીની પીઠ ઉપરે ચઢીને, તેના કુભસ્થળને વિદારી રહ્યો છે. વિદ્યારેલા કુંભસ્થળમાંથી જમીન ઉપર
Page #64
--------------------------------------------------------------------------
________________
सन-10
५७
વિખરાયેલા મોતી, ચન્દ્રનાં કિરણની જેમ કેવા પ્રકાશી રહ્યા છે. અરે, સલકી (વનસ્પતિ વિશેષ)નું ભક્ષણ કરીને રેવા નદીના તટ ઉપર ફરતા પર્વત સમાન મદોન્મત્ત હાથીઓ કેવા શોભી રહ્યા છે ? હસ્તિઓના કુંભસ્થળમાંથી ઝરતા મદના સ્વાદમાં લુબ્ધ બનીને ગુંજારવ કરતા ભ્રમરો, હસ્તિઓના કપલ ભાગમાં કેવા ચોટી ગયા છે ? યુદ્ધમાં પોતાના ઉપર પડેલી ધૂળનું પ્રક્ષાલન કરવા માટે ના હોય તેમ હાથીઓ સરેવરમાં આવીને પોતાની સૂંઢથી પાણીને કેવું ઉછાળી રહ્યા છે ! એક વર્ણવાળા સૂર્યનાં કિરણોની સાથે સ્પર્ધા કરતા વિધવિધ વર્ણવાળાં રત્નોથી સુશોભિત એવા આ રેહણાચલ પર્વતને તે જે ! આગળ જઈને નારદે પ્રદ્યુમ્નને કહ્યું : “હે મહાબાહુ પાણીથી પરિપૂર્ણ ગંભીર એવી આ નદીને જે. નદીનું પાણી ગોદકની જેમ પવિત્ર અને સુગંધી છે, એમ જાણતા મનુષ્યો પિતાના શરીરને પવિત્ર બનાવવા માટે સ્નાન કરવા આવે છે. તેમજ ઘેર કર્મોને નાશ કરનાર આ પવિત્ર મહાતીર્થ છે,” એ બુદ્ધિથી પણ મનુષ્ય પોતાની શુદ્ધિને માટે આવીને ગંગાસ્નાન કરે છે. “આ પાણી પોતાના અને બીજાના મેલ સાફ કરનારૂં છે, એમ મનુષ્યોને જણાવવા માટે જાણે ઉછળતા જલતરંગોથી શોભિત, અનેક દેવ-દેવીઓથી સેવ્ય, તેમજ કિન્નરીઓ જેમાં હંમેશા જલક્રીડા કરી રહી છે, એવી તુષ્ટિ-પુષ્ટિ દેનારી ગંગા નદીને જે.” આ પ્રમાણે પૃથ્વી ઉપર રહેલા કૌતુકને બતાવતા અને તેને પરિચય કરાવતા નારદ મુનિની સાથે પ્રદ્યુમ્ન આકાશમાર્ગે આગળ વધી રહ્યા હતા. तावत्तुंगैर्गजैः प्राज्य-जंविनां वाजिनां व्रजैः । अदभ्रः स्यंदनयुक्तं संख्यातीतः पदातिभिः ।४। निःस्वानदुंदुभिभेर्या-दिकवाद्यरवे तं । भूभागे परितो दृष्टं, गर्जनां जनयबलं ।५। सार्वभौमस्य सैन्येन, साम्यं बिभ्रनिरीक्ष्य तत् । मदनो मुनीमप्राक्षीत्, कौतुकान्वितमानसः । कस्येदं वर्तते सैन्यं-मनल्पबलगवितं । स्मित्वा सोऽवक यदर्थं त्व-मानीतस्तदिदं बलं ७। समाकर्णय वत्स त्व-मत्रास्ति कारणं महत् । बलीयसापि मन, दुर्वार्यमुद्यमेन हि ।। दुर्योधनो महावीर्यो, दुर्योधनोऽपरैरपि । कुरुवंशसमुत्पन्नः, प्रवर्तते प्रजाप्रभुः ।। श्रीयुगादीशतीर्थेश-तीर्थे प्रथमदान्यभूत् । श्रेयांसः श्रेयसा शाली, विशालीभूतसद्यशाः।१०। तस्य प्रशस्यवंशेऽभूत् कुरुक्ष्मापः प्रजागुरुः । यस्य नाम्ना यशो धाम्ना कुरुक्षेत्रं निरुप्यते ॥११॥ तस्यान्वये बभूवांसः पृथ्वीनाथाः सहस्रशः। प्राज्येषु तेषु भूतेषु, बभूव शांतनुपः ॥१२॥ सुतो विचीत्रवीर्योऽभूत्, तस्य भूपस्य भास्वतः। जाता विचीत्रवीर्यस्य, कांतास्तिस्रो मनोहराः॥ तिस्रोऽपि रूपलावण्य-भृतोंबा प्रथमेरिता। अंबिका च द्वितीयोक्ता, तृतीयांबालिका मता।१४। तिसूणामपि स्वसृणां, सत्यस्नेहधृतेरिव । त्रयोऽपि तनया जाता-स्त्रिजगज्जनविश्रुताः ।१५। धृतराष्ट्रोऽधृतराष्ट्रो, निजप्राज्यपराक्रमात् । पांडुः पांडुरदेहश्री-विदुरो विदुरो मतः ।१६। अत्यासक्ततयाकामे, विचित्रवीर्यभूभुजः । वपुः सांद्रमपि ग्रस्तं, रोगेण राजयक्ष्मणा ।१७। तेन प्राणा अपि ग्रस्ता-स्तस्य भूपस्य सत्वरं । ततस्तदास्पदेऽमात्या-चक्रुः पांडु प्रजापति ।१८। तस्य राज्ये प्रजामूर्ध्नि, न्यायेन करमोचनं । अभूद्देवस्य पूजाया, आदानमिव वृद्धये ।१९।
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तस्य दीप्रप्रतापस्य, न्यायेन राज्यपालनात् । सापि न्याययुता जाता, प्रजा राजानुयायिनी ।२०। अन्यदा दृष्टुमारामं, दलैः सुमैः फलैरपि । वर्धितश्रियमायातो, वसंत इव भूधवः ।२१॥ क्षणं स मालतीपुष्पं, क्षणं जातिसुमं पुनः । आम्राणां मंजरी जिघ्र-श्चंचरोक इवाऽभ्रमत् ॥ क्षणं गृह्णन् स्वहस्ताभ्यां, विविधानि फलानि च । अशोकादिकपुष्पाणि, तत्र कामीव सोऽजनि।। समंतात्स्वेच्छया भ्राम्यन्, वीक्षमाणो वनश्रियं । सहकारतले मत्यं स्थितं ददर्श पार्थिवः ।२४। आच्छादितं सुवस्त्रेण, दर्शनार्थमिवेशितुः । पश्यंत फलकं भूय-स्तं निरीक्ष्याब्रवीन्नृपः ।२५। अहो पुरुष किं वारं-वारं त्वमवलोकसे। सोऽवक किमपि नास्तीदं फलकं वर्तते मम ।२६। तदा भूपः पुनः प्रोचे, ममाऽपि त्वमदर्शयः । पृष्टमित्याग्राहाद्यावत्तावत्तेनाऽस्य दर्शितं ।२७। चित्रितमंगनारूपं समालोक्य स भूपतिः । स्वयमप्यभवत्तद्वत् क्षणजीवितधारणात् ।२८। अहो सुरूपमेतस्या, अहो लावण्यमद्भुतं । चित्रस्था जीवशून्याऽपि, हरतेऽसौ मनो नृणाम् ।२९। अहो प्रवेणिदंडोऽस्याः, कृष्णकाकोदरायते। तथाप्यालिंगनोत्कंठां तनुते न भयं वपुः ।३०। औपम्यं यन्निशीभर्तुरस्या वक्त्रेण वर्ण्यते। कवीनां तदपांडित्यं, चन्द्रेऽस्ति हि कलंकिता।३१। अहो स्त्रीणामपीदृक्षं, रूपं स्यादिति चितयत् । ऊढाऽनूढाऽथवाऽस्तीयमित्याशंक्य जगौ स तं ॥ हे मर्त्य ! कलया रूपमेतत्त्वया विचित्रितं । किं वा दृष्टचरं लोके, पर्यटनं प्रकुर्वता ॥३३॥ सोऽप्यब्रवीद्विभो ! शौर्यपुरेशोऽधकवृष्णिजाः । दशार्हा दश वर्तते, तेषामेषा लघु स्वसा ॥३४॥ नामतो वर्तते कुन्ती, कुन्तीभूता स्मराकुले। स्त्रियो निर्भर्त्सयंती च, रुपेण शैशवादपि ॥३५॥ तस्या रुपमिदं चित्रे, विज्ञानेन विचित्रितं । नत्वदृष्टचरं क्षोणीभत ! आलेखितं मया ।३६। अन्यदा जनकस्तस्या रुपमालोक्य सुंदरं । नरे(तस्याः)सहग्धवाभावान्मग्नश्चिन्तापयोनिधौ ॥ इति प्रोक्तं समाकर्ण्य, दानेनावयं तं नरं । गृहीत्वा फलकं रागाद्वनवोथिमगान्नृप ।३८॥ फलके चित्रितं रुपं, दर्श दर्श महीपतिः । दधानो मदनोद्रेक, विस्मयेन व्यचारयत् ।३९। नीलोत्पलानि नेत्राभ्यां, कुचाभ्यां कलशावलीं। दोर्दडेन मृणालान्यं-गुलीभ्यां वरपल्लवान् ॥ वीराणामपि जंतूनां, भयंकरमपि द्रुतं । कट्या पंचाननं भीम, वनावस्थितिकारिणं ।४१। समस्तास्वपि वामाक्षी-प्वेषा रेखासमन्विता। शैशवेऽपि जयत्येषा, यौवने किं करिष्यति ॥ इयं मनुष्यधर्मत्वा-द्विवाहाय सुपर्वणां । न योग्या सर्वथा मर्त्य-लोके को भविता पतिः ।४३। विमृशन्निति भूपालः फलितां फलदालि। क्षणं च फलके रुपं, पश्यश्चित्तं द्विधा व्यधात् ।४४। तस्य क्षमाधिनाथस्य, द्वैविध्येन च चेतसः । सर्वत्रापि तथैवाभूत्, सर्वहेतुर्ह देव हि ।४५। नारिंग नागरंग च, बकुलं कलिकारकं । अशोकं शोककर्तारं, क्रकचं क्रकचच्छदं ।४६। कदली स्तंभसंकाशां, नागल्लि लतामिव । मालती प्रौढसंतापां, जाति जातिविनाशिनी।४७। उष्णत्वं वापिकावारि, दीर्घिकास्वप्यदीर्घतां । स कासारेष्वसारत्वं, जानन बभ्राम कानने।४४॥
Page #66
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૫૯
તેવામાં મોટા મોટા હાથીઓ, ઘોડાઓ, રથે અને અસંખ્ય સૈનિકેથી યુક્ત, વિવિધ જાતના વાજિંત્રોના ગગનભેદી અવાજથી ભરપુર એવી ચકવર્તીના સૈન્યની જેમ વિશાલ ચતુરંગી સેનાને પૃથ્વી ઉપર રહેલી જોઈને, કૌતુકી એવા પ્રદ્યુમ્ન પૂછ્યું : “સ્વામિન, ધરતી ઉપર રહેલું આવડું મેટું વિશાળ સૈન્ય કેવું છે?” હસીને નારદે કહ્યું : “વત્સ, જેને માટે તેને લઈ જવામાં આવ્યો છે, તેનું આ સૈન્ય છે ! એનું બહુ મોટું કારણ છે, કે જે બળવાન મનુષ્યથી પણ દુર્વાર્ય છે. વત્સ, તું સાંભળઃ બીજાઓથી યુદ્ધમાં દુઃખેથી પણ જીતી શકાય નહીં, તે કુરૂવંશમાં ઉત્પન્ન થયેલ “દુર્યોધન” નામને પરાક્રમી રાજા છે. શ્રી ઋષભદેવ ભગવંતના તીર્થમાં પ્રથમ દાતા શ્રેયાંસકુમાર નામના કલ્યાણકારી રાજા થયા. તેમનો યશ દિગંત વ્યાપી હતે. તેના પ્રશસ્ય વંશમાં “કુરૂ” નામને યશસ્વી રાજા થયો. તેજના ધામરૂપ કુરૂ રાજાના નામથી “કુરુક્ષેત્ર અને “કુરુવંશ' પ્રસિદ્ધ થયા. એ કુરુવંશમાં હજારો પરીકમી અને શૂરવીર રાજાઓ થયા. તેમાં
ન” નામના રાજાનો ‘વિચિત્રવીર્ય' નામનો બળવાન પુત્ર થયો. એ વિચિત્રવીર્ય રાજાની અંબા, અંબિકા અને અંબાલિકા નામની રૂપલાવણ્યમતી ત્રાગુ રાણુઓ હતી. પરસ્પર સત્ય અને સ્નેહને ધારણ કરનારી તે ત્રણે બેનને (રાણીઓને) ત્રણે જગતમાં વિખ્યાત ત્રણ પુત્રો થયા. પોતાના પરાક્રમથી રાજ્યને પ્રાપ્ત કરનાર ધ તરાષ્ટ્ર, શરીરની ઉજવલ કાંતિવાળે પાંડુ અને વિદ્વાન્ એવો વિદુર. અત્યંત કામાસક્ત એવા વિચિત્રવીર્ય રાજાને ક્ષયરોગ લાગુ પડશે. દિનપ્રતિદિન શરીર ક્ષીણ થતું હોવાથી તેના સ્થાને પ્રધાનોએ પાંડુને રાજયસિંહાસને બેસાડ્યો. પાંડુ રાજાએ પોતાની સંતતિની જેમ પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરતા, રાજ્યનો વિસ્તાર વધાર્યો. તે લોકપ્રિય રાજા બન્યા. “યથા રાજા તથા પ્રજા–એ ન્યાયે રાજા ન્યાયી અને સદાચારી હેવાથી પ્રજા પણ એવા પ્રકારની બની. એક દિવસે પાંડુ રાજા વિકસ્વર પત્ર-પુષ્પ-ફૂલથી નવપલ્લવિત બનેલા ઉદ્યાનમાં ફરવા માટે ગયા. ત્યાં માલતી, જાઈ, ગુલાબ, મેગરા, આમ્રમંજરી આદિ પુષ્પોની ભ્રમરની જેમ સુવાસ લેતા અને આમ્રફળ આદિ ફળાનું આસ્વાદન કરતા, છાપૂર્વક વનશ્રીને જોતા ફરી રહ્યા હતા, ત્યાં આમ્રવૃક્ષની નીચે બેઠેલા એક પુરૂષને તેમણે જોયો. તે પુરૂષ જાણે રાજાને બતાવવા માટે ના હોય તેમ રેશમી વસ્ત્રમાં વીંટાળેલા ફલકને વારંવાર ઉઘાડ-વાસ કરી રહેલ હતું. રાજાએ તેને જોઈને પૂછયું : “અરે, તારી પાસે શું છે? તું વારવાર શું જોઈ રહ્યો છે ?” તેણે કહ્યું : “મહારાજા, મારી પાસે બીજું કઈ નથી, પરંતુ એક ચિત્ર છે. તેને જોતાં આંખો ધરાતી નથી, એટલે વારંવાર જોઈ રહ્યો છું.” રાજાએ કહ્યું : “તે ચિત્ર મને બતાવ ને !” રાજાના અતિ આગ્રહથી તેણે બતાવ્યું. તે એક કન્યાનું ચિત્ર હતું. તેને જોઈને રાજા સ્તબ્ધ થઈ ગયા. પિતે ચિત્રમય બની ગયો. “અહે, શું આ કન્યાનું અદભુત રૂપ છે ! એનું લાવણ્ય કેવું મજાનું છે ! ખરેખર, ચિત્રમાં રહેલું આ રૂપ જે મનુષ્યના મનને હરે છે, તો એનું સાક્ષાત્ રૂપ કેટલું સુંદર હશે ? એને વેણુદંડ (ચોટલો) કે શ્યામ અને સુંદર છે ! જાણે કાળો નાગ ના હોય ! તેમ છતાં તેને આલિંગન કરવાની ઈચ્છા થાય છે. નહીંતર તે કાળા ભયંકર નાગને સ્પર્શમાત્ર ભયથી શરીરને ધ્રુજાવી દે! એના મુખની શોભાને કવિઓએ ચન્દ્રની (ચન્દ્રમુખી) ઉપમા આપી છે, પરંતુ તેમાં કવિઓની પંડિતાઈ ના કહેવાય ! કેમકે ચન્દ્ર કલંકી છે. જ્યારે આ કન્યાનું મુખ નિષ્કલંક શેભી રહ્યું છે. મર્યલાકમાં શું સ્ત્રીઓનું આવા પ્રકારનું રૂપ હેતું હશે ? આ પ્રમાણે ચિત્રમાં મુગ્ધ બનેલા રાજાએ એ પુરૂષને પૂછયું :
આ કેઈ માનવીય સ્ત્રીનું રૂપ છે કે કેઈ અપ્સરાનું? માનવીય સ્ત્રી હોય તે તે વિવાહિતા છે કે અવિવાહિતા ? હે પુરૂષ, જગતમાં પર્યટન કરતાં તે બીજે ક્યાંય આવું
Page #67
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
રૂપ જોયું છે ? તે પુરૂષે કહ્યું: “રાજન, માનવીય સ્ત્રીનું આ સાચું રૂપ છે. ચિત્રમાં તો એક અંશ પણ નથી. તેણીનું સાક્ષાત્ રૂપ તે કેઈ અનેરું છે. એ કન્યા કેણ છે, તે હું આપને કહું છું : શોર્યપુર નગરના “અંધકવૃષ્ણિ” રાજાના દશ પુત્રો “દશાહ' તરીકે લોકમાં પ્રસિદ્ધ છે. તેમની ભગિની “કુંતી' નામની છે. તે ખરેખર, કામદેવની તીણ કુંતી (ભાલી) જાણે ના હોય ! તેવી રૂપવતી કુંતી, બાલપણથી જ જગતની સ્ત્રીઓના રૂપને અવગણે છે. અર્થાત્ અત્યંત સુંદર રૂપવાળી કુંતીને જોઈને મેં મારા જ્ઞાન-વિજ્ઞાનની અજમાયશ કરવા માટે ફલક ઉપર આ ચિત્રનું આલેખન કર્યું છે. એક દિવસે કુંતીના પિતા પુત્રીનું અદ્દભુત રૂપ જોઈને ચિંતારૂપી સમુદ્રમાં ડૂબી ગયાઃ “અરે, મારી આવી સુંદર પુત્રીને પતિ કે શું થશે? ચિંતાતુર રાજાએ મારી પાસે કુંતીના ચિત્રનું આલેખન કરાવ્યું. તે જ આ ચિત્ર છે. આ પ્રમાણે કહીને રાજાને ચિત્ર
પ્યું. રાજાએ તેને સત્કાર કરીને વિદાય કર્યો. ફલક ઉપર રહેલા ચિત્રને જોઈ જોઈને પાંડ રાજા કામાતુર બની ગયે. આશ્ચર્યચકિત થયેલો રાજા વિચારે છેઃ “નીલકમલ સમાન તેણીનાં નેત્ર, કલશ સમાન તેણના સ્તન, મૃણાલ (કમલની નાલ) સમાન તેણના ભુજાદંડ, શ્રેષ્ઠ પલ્લવી સમાન તેણીની કેમલ અંગુલીઆ, વીર પ્રાણીઓમાં ભયંકર એવા સિંહની કટી સમાન તેણીને કટપ્રદેશ, ખરેખર ! તેના શરીરના અંગોપાંગનું શું વર્ણન કરવું? તેણીનું બધું જ અદ્ભુત છે. મનુષ્ય સ્ત્રી હોવાથી તેણીના વિવાહને ચગ્ય દેવે તે થઈ શકે નહીં. મનુષ્યલેકમાં કઈ સદભાગી મનુષ્ય જ તેનો ભાવિ પતિ થશે !” આ પ્રમાણે વિચારતો રાજા ક્ષણવાર નવપલવિત વૃક્ષોની પંક્તિઓને જુવે છે, તે ક્ષણવાર ચિત્રપટને જુવે છે. આ રીતે રાજાનું મન દ્વિધામાં પડી ગયું. સર્વત્ર તેને ચિત્ર જ દેખાય છે ! નારંગીના વૃક્ષ તેને નાગના રંગ જેવા લાગે છે, બકુલવૃક્ષ કજિયા કરનારાં, અશોકવૃક્ષ શેક આપનારાં અને ક્રકચવૃક્ષ કાચકા જેવાં લાગે છે. કદલીવૃક્ષ થાંભલા જેવાં, નાગરવેલ લતા જેવી, માલતી પુષ્પ સંતાપ આપનાર, જુઈ પુષ્પ જાતિને નાશ કરનાર, વાવના શીતલ જલ તેને ઉષ્ણુ લાગે છે. વાવડીઓ વાવડ જેવી, કાસાર (સરોવર) તેને અસાર લાગે છે. આ પ્રમાણે મહિના કારણે રાજાને જરાય ચેન પડતું નથી. दहशे भ्रमता तेन, चंपकद्रुमपंक्तिषु । यंत्रितो लोहनाराचै-नर एको विमूछितः ।४९। कामेनात्याकुलत्वेऽपि, तं दृष्ट्वा पांडुपार्थिवः । कोऽयमति संकल्प्य, गतः स तस्य सन्निधौ ॥ यावत्तत्र गतस्तावत्, खड्गं भूपतितं पुरः। दृष्ट्वा चादाय पाणिभ्यां, प्रत्याकारमथैक्षत ।५१॥
औषध्यौ लिखिते खड्गे, तत्र द्वै तेन वीक्षिते । वपुर्विशल्यका ह्यका, व्रणरोहिणीतरा ५२॥ ते द्वै अपि समादाय, मुक्त्वा खड्गं जगौ नृपः । हे मर्त्य ! वर्तसे त्वं क-स्तवावस्थेशी कथं? ॥ दीनस्वरेण सोऽप्याह, परोपकारमानसः । नाम्नाऽनिलगतिर्वर्ते, विद्याभृतामधीश्वरः ।५४। कांताशनिवता विद्या-धरेण मम कामिनी । विद्ययापहृता तस्य, पृष्टेऽहमपि निर्गतः।५५। उभयोर्मिलने युद्ध, जाते तेन नियंत्रितः। अथ त्वं मां कृपां कृत्वा, कष्टादस्माद्विमोचय ।५६। इति श्रुते महीजानि-स्तं च बंधनसंकटात् । मोचयित्वा स्वहस्ताभ्यां, तदीयं देहमामृशत् ।५७। अद्यापदि जोवितस्य, दाता त्वं वर्तसे मम । स्वस्थीभूतेन तेनेत्यु-दित्वौषध्यौ समर्पिते ।५८॥ पुनः प्रत्युपकाराय, वांछितस्थानगामिनी । तस्यैका मुद्रिका दत्ता, सख्यं च स्वीकृतं मिथः ॥ भूयःसंतोषयोगेन, विद्याधरो विसर्जितः । कुंतीमेव हृदि ध्यायन्, भूपोऽपि प्रस्थितः पुरे ।६०।
Page #68
--------------------------------------------------------------------------
________________
सम-१०
ઉધાનમાં ફરતા પાંડુ રાજાએ, ચંપકવાની ઘટામાં લેઢાનાં બાણથી પીડાતા અને બંધનમાં પડેલા એક મૂચ્છિત માણસને જોયો. પિતે કામથી વ્યાકુળ હોવા છતાં તેની પાસે ગયો. “આ કેણુ હશે ?' એમ વિચારી તેની સમીપે ગયો. ત્યાં જમીન ઉપર પડેલા એક ખડગ (તલવાર) ને જોયું. હાથમાં લઈને ખડ ગને બરાબર જુએ છે. ખડ ગ ઉપર “વપુર્વિશલ્યકા” અને “ત્રણસરોહિણી” એ ઔષધિઓ જોઈ. રાજાએ તે માણસને પૂછયું : “તું કેણ છે? કેણે તારી આવી દશા કરી ? દીન સ્વરે તેણે કહ્યું : “હે પરોપકારી, હું “અનિલગતિ” નામનો વિદ્યાધર રાજા છું. “અશનિવતી’ નામને વિદ્યાધર મારી પ્રિયાનું અપહરણ કરીને ભાગતો હતો. હું તેની પાછળ પડ્યો. અમારા બનેનું યુદ્ધ થયું. તેમાં તેણે મને બાણથી વળે. અને અહીં બંધનગ્રસ્ત કર્યો. હે કૃપાલુ, મારા પર કૃપા કરી મને આ કષ્ટથી મુક્ત કરે.” તેની વાત સાંભળીને પાંડુ રાજાએ તેને બંધનથી મુક્ત કરી “વપુર્વિશલ્યકાઔષધિથી તેના શરીરમાંથી બાણે કાઢયાં અને “ત્રણસંહિણ” ઔષધિથી ઘા ઉપર વિલેપન કર્યું. “પ્રાણત કષ્ટમાંથી આપે મને ઉગાર્યો. હું આપનું શું શ્રેય કરું? આપ મારા જીવનદાતા છો.” આ પ્રમાણે કહીને વિદ્યારે રાજાને તે બંને ઔષધિઓ આપી અને પ્રત્યુપકાર માટે “વાંછિતસ્થાનગામિની' નામની એક મુદ્રિકા આપીને રાજાની સાથે મૈત્રીસંબંધ બાંધ્યે. ૨વરથ થયેલ વિદ્યાધર પોતાના સ્થાને ગયો. રાજા પણ કુંતીનું સ્મરણ કરતો પોતાના નગરમાં ગયો.
इतोंधकवृष्णिद्रंगं, गत्वा फलकधारकः। पांडोरश्वैर्यरुपादीन, गुणान् राज्ञः पुरोऽस्तवीत् ।६१। वर्ण्यमानान् गुणान् पांडोः, श्रावं श्रावमनेकधा। प्रतिज्ञामकरोत्प्राज्ञा, कुंती तातांकमाश्रिता॥ पांडुरेव पतिर्मेऽस्मिन्, भवे भवतु निश्चितं। भवांतरेऽपि चास्यैव, करिष्ये करपीडनं ।६३। मनस्येवं प्रतिज्ञातं, जानाति मन एव तत् । अन्यस्मिन् पुरुषे वक्तु-मक्षमा क्षीणतामगात् ।६४। क्रीडयान्येारद्याने, गता कुंती सखीयुता। दुर्लभां पतिसंप्राप्ति, मत्वाऽबध्नाद्गले गुणं ।६५। कंठे बध्वापि सा रज्जु-मभ्यधादतिदुःखतः । भोः कुलदेवता यूयं, मच्चितां चेत्करिष्यथ ।६६। तदा मदीयवृत्तांतं, वजित्वा ब्रत तत्पुरः । अन्यथा कल्पितस्वाम्य-प्राप्त्या मर्तुमना अहं ।६७। पांडुरेव प्रतिज्ञातो, भर्तृत्वेनात्र जन्मनि । जन्मांतरेऽपि युष्माकं, प्रसादादयमेव हि ।६८॥ चितयिष्यथ नो यूयं, यदि मां विपदाकुलां। तदानेन हि पाशेन, मरिष्ये शरणं विना ।६९। वदंतीति मुखाददुःखा-द्धचायंती पांडुसंगमं । त्यति मातृ(पित संमोहं,यावद्भ्राम्यति कानने। माकार्षान्मरणं माम-कीनाद्वियोगतस्त्वियं । इतीव स्नेहपाशेन, बद्धः पांडुरजायत ७१। मुद्रिकाया इदं प्रोक्त-मस्ति माहात्म्यमद्भुतं । तत्किं सत्यमसत्यं वा, परीक्षितुमिवागमत् ।७२। यद्वा स्नेहः स एवेह, यस्तुल्य उभयोरपि। इति ज्ञापयितुं मन्ये, तत्र पांडुरपीयिवान् ।७३। आगत्य चानुसारेणो-पलक्ष्य तां नृपो गले । पाशच्छोटनदंभेन, भुजाभ्यां पाशमादधौ ।७४। स्पर्शात् स्नेहिलपाणिभ्या-मुल्लासिरोमकंचुका । दृष्टितुष्टया पति ज्ञात्वा,रागभावानदर्शयत् ॥ दर्शनात्स्पर्शनाच्चैव, प्रीतिर्जाता द्वयोरपि । कृत्वा गांधर्वविवाह, कुंत्या स पर्यणीयत ७६। क्काहं क्वेयं च देवेन, योगोऽयं मेलितो यदि । प्रस्तावोऽथ विलंबस्य, नोभयोरपि विद्यते ७७।
Page #69
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
यथा पूर्वं समत्वं च, बभूव मनसो द्वयोः । तथा सांप्रतमप्येवं, कृत्वा ताभ्यां कृतं रतं ।७८॥ कुंती तेनैव भोगेन. दधावाधानमुत्तमं । समुद्रे शुक्तिका स्वाति-सलिलेनैव शुक्तिजं ७९। आत्मनः कामितं कृत्वा, पांडुर्जिगमिबुर्यदा । ऋतुस्नाता लज्जमाना तत्पुरं कुत्यवक् तदा ॥ जातमस्ति ममाधानं, नाथ त्वयोप्तबीजतः। लोकानामुत्तरं दास्ये, किमहं त्वं तु गच्छसि ।८१। अभिज्ञानाय दत्वा स्वं, कंकणं लिखिताभिधं । मुद्राया एव माहात्म्यात्, प्रत्यगच्छत्पुरं नृपः॥ सर्वेभ्यो गोपमानापि, दक्षा सा गर्भमादधौ । तथापि ज्ञातमालीभिः, कथंचिञ्चिह्नदर्शनात् ।८३। अज्ञाता नूतना वार्ता, स्त्रीणां समाति नो हृदि । कयाचिदिति तन्मातुः, स्वरुपं तन्निरुपितं ॥ तयापि निजनाथस्य, तेनोक्तं देवि ! पृच्छयतां । पातकिन्या तया वंश-कलंकिता कथं कृता ॥ विच्छायवक्त्रया मात्रा, तत्र दुःखात्समेतया । पृष्टा पुत्र्युदरे वृद्धिः, कथं ते ब्रूहि सूनृतं ।८६। साचे जननि माकार्षी-विषादं त्वं मनागपि । पांडुना क्रीडिता वर्ते, न त्वन्येन नरेण हि ।८७। मया स तु पतित्वेन, प्रतिश्रुतः प्रवर्तते । स एवाभूत्समेतोऽत्र, पश्य तत्पाणिकंकणं ।८९। पांडुनामांकितं वीक्ष्यां-गदं स्वर्णमणीमयं । स्वयमेव वृतत्वेन, जाता सा हर्षखेदभाग् ।९०। तयापि कथितं राज्ञः, पुरः सोऽप्याह दीर्घग् । प्रसिद्धिरथ नो कार्या, लोकानां पुरतो मनाक ॥ गुप्तवृत्त्या दधाना साऽ-धानं धन्या मनीषिणी । सुषुवे पूर्णकालेन, पुत्रं प्राचीव भास्करं ।९२॥ तं क्षिप्त्वा कांस्यपेटायां, ह्रिया कुंती महानिशि । समुद्रिकं वयस्याभि-मंदाकिन्यामवाहयत् ॥ वातेन प्रेर्यमाणोच्चैः, सा हस्तिनापुरस्तटे। संप्राप्ता वीक्षिता प्रीत्या, सूतसारथिना प्रगे।९४। ततो गृहीतपेटायाः, कृष्ट्वा बालं सुलक्षणं । राधायै निजभार्याय, सुतत्वेन स दत्तवान् ।९५। सापि पुत्रतया मोहा-त्पालयामास तं शिशुं । कर्ण इत्यभिधानेन, दंपतीभ्यां निगद्यते ।९६। वयसा वर्धमानश्च, सगुणैरप्यवर्धत । बाल्यादपि प्रसिद्धोऽभू-द्वल्लभो नृपतेरपि ।९७। पांडुकुंत्योश्च संबंध-मथ विज्ञाय तत्पिता । समक्षं पौरलोकानां, तस्मै तां प्रददे महैः ।९८॥ मद्रकक्ष्मापतेः पुत्री, मद्रको भद्रकोतिभाक् । कांता स्वयंवराप्ताभू-दन्या पांडुमहीपतेः ।९९।
આ બાજુ પેલો ચિત્રકાર અંધકવૃણિ રાજા પાસે ગયો. જઈને પાંડુ રાજાના રૂપ અને ઐશ્વર્ય આદિ ગુણની પણ ખૂબ પ્રશંસા કરી. ત્યારે રાજા પાસે બેઠેલી કુંતી જેમ જેમ પાંડુ રાજાના ગુણોનું વર્ણન સાંભળતી ગઈ તેમ તેમ તે પાંડુ રાજા પ્રત્યે આકર્ષાતી ગઈ. આકર્ષાઈને કુંતીએ પ્રતિજ્ઞા કરી: “આ ભવમાં પાંડુ રાજા એ જ મારા પતિ થાઓ. અને ભવાંતરમાં પણ પાંડુ રાજા સાથે જ પાણિગ્રહણ કરીશ.” મનમાં કરેલી પ્રતિજ્ઞા મન જ જાણે ! બીજાની આગળ કહેવા માટે તેની હિંમત ચાલી નહીં. દિવસે દિવસે તે ક્ષીણ થતી ગઈ. એક દિવસે સખીઓ સાથે ક્રીડા કરવા માટે ગઈ. પરંતુ વ્યગ્ર ચિત્તવાળી કુંતી, સખીઓની નજર ચૂકવીને વૃક્ષેની ઘટામાં સંતાઈ ગઈ પતિની પ્રાપ્તિ દુર્લભ માનીને દુઃખથી ગળે ફાંસો ખાઈને મરવાની તૈયારી કરી. ગળા ઉપર દોરડુ બાંધીને ઉચ્ચ સ્વરે બોલી : “હે કુલદેવતા, તમે જે મારી ચિંતા કરતા હોવ તે મારી પ્રતિજ્ઞાને મારા કપનાના સ્વામી પાસે જઈને કહે કે : “આ ભવમાં અને ભવાંતરમાં પાંડુ રાજા
Page #70
--------------------------------------------------------------------------
________________
સ-૧૦
જ મારા પતિ છે.’ કૃપા કરીને મારા સ્વામીને તમે મેળવી આપેા. નહીંતર હું મરણને શરણુ થઈશ.' આ પ્રમાણે ખોલતી અને પાંડુરાજાના સંગમનું ધ્યાન કરતી અને માતા-પિતાના માહના ત્યાગ કરતી કુંતીએ ગળામાં પાશ નાંખ્યા. આ બાજુ કુંતીના સ્નેહપાશથી બંધાયેલા પાંડુરાજાએ આ મુદ્રિકાના પ્રભાવ સત્ય છે કે અસત્ય, તેની પરીક્ષા કરવા માટે કુંતીનું ધ્યાન કર્યુ” કે તરત જ કુંતી જ્યાં હતી તે ઉદ્યાનમાં આવી ગયા ! તે જાણે ‘મારા વિયેાગથી આનું મરણ ના થાઓ.’ તે માટે જ આવ્યા ના હોય ! અથવા બન્નેના સ્નેહ એક સરખા છે,” તે જણાવવા માટે આવ્યા ના હોય ! કુંતીના વચનને અનુસરીને તેને એળખી રાજાએ તરત જ તેના ગળામાં પડેલા ફ્રાંસલાને કાપી નાખ્યા, અને સ્નેહપાશથી બે હાથે ઉચકીને વૃક્ષ ઉપરથી નીચે ઉતારી. સ્નેહાળ હાથના સ્પર્શથી રામાંચિત બનેલી કુંતીએ રાગદૃષ્ટિથી પાંડુ રાજા પ્રત્યે પ્રેમભાવ દેખાડો. દન અને સ્પેનથી બંનેની ગાઢ પ્રીતિ થઇ. ત્યાં ને ત્યાં પાંડુરાજાએ કુંતી સાથે ગાંધવ વિવાહ કરી લીધા. ‘કયાં હું અને કયાં આ ? દૈવયેાગે બંનેનું મિલન થયું છે, તેા આ અવસરે વિલબ કરવા ના જોઇએ. પહેલાં મનનું સામ્યપણું હતું, હવે તનનું સામ્યપણું કરીને પ્રીતનું સવેદન અનુભવવુ,' એમ વિચારી કુતી સાથે પાંડુ રાજાએ રતિક્રીડા કરી. સમુદ્રમાં રહેલી છીપમાં સ્વાતિનક્ષત્રનું એક બિંદુ મૌક્તિક (મેાતી)ને ઉત્પન્ન કરનારૂ' બને છે તેમ, તે સાગથી કુંતીએ ઉત્તમ ગર્ભ ધારણ કર્યાં. પેાતાની ઈચ્છાની પૂતિ કરીને પાંડુ રાજા જવાની ઈચ્છા કરે છે, ત્યારે કુતીએ લજ્જાથી તેને કહ્યું : ‘સ્વામિન્, હું આજે ઋતુસ્નાતા છું. આપના બીજથી મને ગર્ભાધાન થશે તે લેાકેામાં હું શુંઉત્તર આપીશ? આપતા જાવ છે !” ત્યારે પાંડુ રાજાએ પોતાના નામવાળી મુદ્રિકા અને કડકણુ ચિહ્ન તરીકે આપીને તેને આશ્વસ્ત કરી. મુદ્રિકાના પ્રભાવથી રાજા પેાતાના નગરમાં પાછા આવ્યા. દિનપ્રતિદિન કુંતીનો ગર્ભ વૃદ્ધિ પામ્યા. ચતુર એવી કુંતીએ તેને ગુપ્ત રાખવા માટે ઘણી કેાશિશ કરી, પર`તુ ગર્ભની વાત કાઈ ને કાઈ રીતે દાસીઓના જાણવામાં આવી. અજ્ઞાત અને કાઈપણ નવી વાત સ્ત્રીએના હૃદયમાં સમાતી નથી.’ તેમાંની મુખ્ય દાસીએ કુંતીની માતાને વાત કરી. રાણીએ રાજાને કહ્યું. રાજાએ કહ્યું : દેવી, એને પૂછે. એ પાપિણી પુત્રીએ આપણા કુળને કેવી રીતે કલકિત કર્યુ· ?” ઉદાસીન બનેલી માતાએ આવીને પૂછ્યું : ‘બેટી, આ તારૂ' પેટ કેમ વધ્યું ? જે હાય તે સાચેસાચુ કહી દે.’ ત્યારે કુંતીએ કહ્યું: ‘માતાજી, જરાયે વિષાદ ના કરો. બીજા કાઈ પુરૂષ સાથે નહીં પરંતુ પાંડુ રાજા સાથે જ મારો સચૈાગ થયા છે. આપ તા જાણેા છે કે હું પાંડુ રાજાને મનથી વરી ચૂકી છું.’ એ પ્રમાણે આદિથી અંત સુધીના બધા વૃત્તાંત કહીને નિશાની તરીકે પાંડુ રાજાના નામની મુદ્રિકા અને સ્વણુના કંકણુ ખતાવ્યાં. કુંતી પાસેથી વાત જાણીને હર્ષ અને ખેઢને ધારણ કરતી રાણીએ રાજા પાસે આવીને બધી વાત કરી. દીર્ઘ દૃષ્ટિવાળા રાજાએ લેાકમાં આ વાતની પ્રસિદ્ધિ ના થાય,' એ રીતે ગુપ્તપણે કુંતીને રાખી. પૂર્વ દિશા જેમ સૂર્યને ઉત્પન્ન કરે છે, તેમ પૂ માસે કુંતીએ પુત્રરત્નને જન્મ આપ્યા. રાત્રિના સમયે કુતીએ પુત્રને કાંસાની પેટીમાં સુવાડયો. પોતાની અને પતિના નામની મુદ્રિકા પેટીમાં મૂકીને ગંગા નદીમાં પેટીને વહેતી મૂકી દીધી. પવનથી પ્રેરાઈને પેટી હસ્તિનાપુરના કાંઠે આવી. ત્યાં પ્રભાતમાં ‘સૂત” નામના સારથીએ પેટી જોઈ. નદીમાંથી પેઢીને બહાર કાઢી, પેાતાના ઘેર લાવ્યા. પેટીમાં લક્ષણવંત ખાળકને જોયા. પેાતાની પત્ની રાધાને તે આપ્યા. રાધા પણ બાળકનુ પુત્રરૂપે પાલન કરે છે. પાલક માતા-પિતાએ પુત્રનું નામ ‘કણું” રાખ્યું. વય અને ગુણેાથી વધતા કણ, લેાકમાં અને રાજાને પ્રિય થયેા. અ ધકવૃષ્ણુિ રાજાએ કુંતી અને પાંડુરાજાના સ`બંધ જાણીને નગરવાસીઓની સમક્ષ ઉલ્લાસપૂર્વક
૬૩
Page #71
--------------------------------------------------------------------------
________________
EX
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
તે બંનેને વિવાહ મહોત્સવ કર્યો. ત્યાર બાદ પાંડુ રાજાએ “મદ્રક નામના રાજાની “મદ્રિકા નામની પુત્રીનું સ્વયંવર મહોત્સવમાં પાણિગ્રહણ કર્યું. गांधारदेशभूपस्य, भूतले सबलेशितुः । संजाताः शकुनैरष्टौ, गांधार्यादिसुता मताः ।२००। शाकुनैर्गोत्रदेवीभि-रुक्तैरष्टापि ताः पिता । प्रददौ धृतराष्ट्राय, भावि कर्म हि नान्यथा ॥१॥ देवकस्य महीशस्य, नाम्ना कुमुदिनी सुता । जाता जैवातृकस्येव, विदुरस्य नितंबिनी ।२। पांडुकुंतीस्फुरद्भोगा-दुत्पन्नाः पंच नंदनाः। युधिष्ठिरादयो युद्ध-योद्धारो भुवि विश्रुताः ।। विचित्रवीर्यभूपालो, विभज्य राज्यमात्मनः। धृतराष्ट्रकपांडुभ्यां, दत्वा चारित्रमग्रहीत् ।४। धृतराष्ट्रनृपस्यापि, गांधारीकुक्षिसंभवाः । सुता एकशतान्यासन, शौर्योदार्याभिमानिनः ।५। धृतराष्ट्रस्तनूजेषु, शतेषु तेषु सांप्रतं । मत्वा दुर्योधनं राज्यं, प्रदाय प्राव्रजन्मुदा ।। तेषु पंचसु साम्राज्य-योग्यं जानन् युधिष्ठिरं । राज्येऽभिषिच्य भूपालः, पांडुरप्याददे व्रतं ७॥ जनकैश्वर्यभोगाच्च, स्वकीयादपि वीर्यतः । तृणवन्मन्यमानोऽन्यान्, मानी दुर्योधनोऽभवत् ।८। सर्वेऽपि पांडवास्तेन, देशानिर्वासिताश्छलात् । बिभ्रता तेषु मात्सर्य-महंकारमयाशयात् ।९। स दुर्योधन भूपालः, साम्राज्यं पाति संप्रति । अस्ति तस्य पवित्रश्रीः पुत्रीकोदधिनामिका ।१०। यस्या रुपेण गीर्वाण-नितंबिन्यो विनिजिताः। यथा तथा हिया वक्त्रं, दर्शयंति न भूस्पृशां ॥ यस्या नयनसंभूतै-स्तीक्ष्णः कटाक्षमार्गणैः । विद्धा उच्छ्वसितुं नालं, भवंति भूस्पृशो भुवि ॥ यत्पाणिग्रहणं चित्ते, वांछंत एव कामिनः। अप्राप्त्या कर्म शापंति, स्वकीयं धनिनोऽपि च ।१३। शैशवादपि चापल्या-चरणेनेव चक्षुषोः । चलत्वं चारुचित्तानां, चिनोति चतुरांगिनां ।१४। रुपेण लसता रंभा, पौणिमेंदुर्मुखेन च। लावण्येन पयोराशि-बल्येऽपि विजितस्तया ।१५। अजातस्यापि ते दत्ता-भवद दुर्योधनेन सा । वत्स ! त्वं तु हृतो जात-मात्रोऽप्यसुरवैरिणा ॥ शुद्धिस्तव कृता बह्वी, संप्राप्तिश्च तथापि न । अथ त्वदनुजान् दातुं, तातेन प्रेषितास्ति सा॥ व्रतिवाचाविलासेन, संतुष्टो मदनोऽगदत् । निरीक्षितुमिद सैन्यं, यियासा वर्तते मम ॥१८॥ भवेद्यदि तवादेशो, मयका तहि गम्यते । मुनिर्जगाद गंतुं त्वा, प्रदास्यामि न सर्वथा ।१९। चपलो वर्तसे त्वं तु, चापल्यं प्रकरिष्यसि । तस्मिन् विधीयमाने हि, विलंबः प्रबलो भवेत् ॥ कुमारः प्राह चापल्यं, न करिष्याम्यहं मुने । कटकस्य बलं दृष्ट्वा, समायास्याम्यहं द्रुतं ।२१। मुनिर्बभाण तर्हि त्वं, समीक्ष्यागच्छ सत्वरं । इत्युक्तोऽगात्स तत्रैव, स्तंभयित्वा विमानकं ।२२।
ગાંધાર દેશના વિશ્વવિખ્યાત સબલ રાજાની શાકુન નામની ગેત્રદેવીઓથી ગાંધારી આદિ આઠ પુત્રીઓ ઉત્પન્ન થઈ. તે આઠે કન્યાઓ ધરાષ્ટ્ર રાજાની સાથે પરણાવી. દેવક રાજાની કુમુદિની” નામની પુત્રીને મહાપંડિત વિદુરની સાથે પરણાવી. પાંડુ રાજા અને કુંતીથી યુધિષ્ઠિર આદિ મહાપરાક્રમી પાંચ પુત્રો ઉત્પન્ન થયા. તે જગતમાં પાંડવો તરીકે પ્રસિદ્ધ થયા. ધ તરાષ્ટ્ર અને પાંડુને પોતાના રાજ્યની વહેંચણી કરી આપીને વિચિત્રવીર્ય રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું.
Page #72
--------------------------------------------------------------------------
________________
સગ–૧૦
ધૃતરાષ્ટ્રને ગાંધારીની કુક્ષિથી પરાક્રમી સે પુત્રો ઉત્પન્ન થયા. એ સે પુત્રોમાં મોટા પુત્ર દુર્યોધનને રાજ્ય આપીને ધ તરાખું ચારિત્ર ગ્રહણ કર્યું. પોતાના મોટા પુત્ર યુધિષ્ઠિરને રાજ્યોગ્ય માની તેને રાજ્યાભિષેક કરી પાંડુરાજાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. પિતાના ઐશ્વર્યની પ્રાપ્તિથી અને પિતાના પરાક્રમથી અભિમાની બનેલો દુર્યોધન જગતને તૃણવત્ માનતે હતો. ઈર્ષ્યાથી પાંડવોની સાથે છલકપટ કરીને, પાંડનું રાજ્ય છીનવી પાંડવોને દેશનિકાલ કર્યા. સર્વેસર્વા બનેલ દુર્યોધન બંને રાજ્યનું પાલન કરી રહ્યો હતે. તે દુર્યોધનની રૂપલાવણ્યમાં અજોડ રૂપસુંદરી એવી “ઉદધિ નામની પુત્રી હતી. અહીં કવિ કહ૫ના કરે છે કે “રંભા-ઉર્વશી આદિ અપ્સરાએ પૃથ્વી ઉપર આવતી નથી તેનું કારણ એ છે કે ઉદધિકુમારીના રૂપથી પરાજિત થયેલી તે અપ્સરાઓ, માણસને મુખ કેવી રીતે બતાવી શકે ? તેથી જ તેઓ સ્વર્ગમાં રહે છે. ઉદધિકુમારીના નયનકટાક્ષના એક જ બાણથી વિંધાયેલો પુરૂષ શ્વાસ લેવા માટે પણ સમર્થ થઈ શકતો નથી. ઉદધિકુમારી સાથે પાણિગ્રહણની ઈચ્છા કરનાર હજાર પુરૂષોને તેની પ્રાપ્તિ નહી થવાથી, તેઓ પિતાનાં પ્રારબ્ધને શાપ આપે છે. અને પોતાના ધન-વૈભવ તથા જીવનને તુચ્છ માને છે. બાલપણથી ચપલતાનું આચરણ કરનારા તેને ચંચલ ચક્ષુઓ, ચતુર પુરૂષના ચિત્તને ચંચળ બનાવી દે છે. એ ઉદધિકુમારીએ બાળપણથી જ પોતાના રૂપથી રંભાને, મુખથી પૂર્ણિમાના ચદ્રને અને લાવણ્યથી સમુદ્રના તરંગોને પરાજિત કરી નાખ્યા છે. “હે વત્સ, એવી રૂ૫ લાવણ્યવતી ઉદધિકુમારીને, તારો જન્મ થયો નહતું તે પહેલાં જ દુર્યોધને તને આપવાનું વચન આપેલું.
વિના વૈરી અસુરે જન્મતાની સાથે જ તારું અપહરણ કર્યું. આખી પૃથ્વી પર તારી ઘણી ઘણી શોધ કરાવી, છતાં ક્યાંય તારી ભાળ લાગી નહીં, તેથી દુર્યોધને તે ઉદધિકુમારીને તારા નાનાભાઈની સાથે પાણિગ્રહણ કરવા માટે મોકલી છે. આ પ્રમાણેની નારદની વાત સાંભળીને સંતુષ્ટ થયેલા પ્રદ્યુને કહ્યું : “પિતાતુલ્ય, જે આપની આજ્ઞા હોય તો હું નીચે સૈન્ય જેવા માટે જાઉં. મારી ખૂબ ઈચ્છા છે. માટે આજ્ઞા આપે.' નારદજીએ કહ્યું: “ના રે ભાઈ, તને હવે હું ક્યાંય જવા નહીં દઉં. તું ચપલ છે. ક્યાંક ચપળતા કરી બેસે, અને પહોંચવામાં વિલંબ થાય.પ્રદ્યુમ્ન કહ્યું: “સ્વામિન, હું કઈ ચપલપણું કરીશ નહીં. સૈન્ય જોઈને જલદીથી પાછો આવીશ.” તેના અતિ આગ્રહથી નારદે કહ્યું: “ઈને જલદીથી પાછા આવી જા.” “સારૂ. એમ કહી પ્રદ્યુમ્ન વિમાનને આકાશમાં થંભાવીને, જ્યાં ઉદૃધિકુમારીના સૈન્યની છાવણી હતી ત્યાં ગયો.
सैन्येन वेष्टितां कन्यां, चारुरूपेण वीक्षितुं । न शक्यत इतीवायं, भिल्लरूपमचीकरत् ।२३। यत्र तत्कटकं सर्व, भोजनार्थमवस्थितं । समेतो भिल्लरूपेण, मदनस्तत्र कौतुकी ।२४। वपुस्ताडायमानं च, हस्तिहस्तोपमौ करौ। शाखिशाखासमे जंघे, हस्तांघ्री सूर्पकाकृती ।२५। राजादनशुष्कफल-मिव संकुचितं मुखं । दंता गर्दभदंतानां, महत्वेनोपमां दधुः ।२६। चिर्पटा नासिका श्मश्रु, पिंगलं गुरुतान्वितं । कठिनं जठरं प्रौढं, शरीरं श्यामवर्णभाक् ।२७। वक्रीभूते कटीग्रीवे तस्य तारुण्यसन्मणेः । दर्शनायेव भूपीठे प्रस्खलती गतिः पुनः ॥२८॥ स्व हस्ते वंशकोइंडं, तूणीरं भूरिमार्गणं । शरीरे दधते वस्त्र, खंडितं सर्वतोऽपि च ।२९। शिरःकेशान् जटाजूटान, लोचने अरुणारुणे। जल्पने मुखनिर्गच्छ-निष्टिवो रुद्ररूपभृत् ।३०।
Page #73
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ईदृक्षं कुरुदेशीयाः, कुरूपं वीक्ष्य पुरुषाः । धनुःसंधितबाणं तं, जहसुः स्थितमध्वनि ।३१। यावत्ते भौजनं कृत्वा, चेलुरग्रे यियासया। मार्ग निरुद्धय तावत्स, जगौ तान् कोपपूरितः ॥३२॥ यूयं यद्यपि वर्तध्वे, सुभटाश्च मदोत्कटाः । तथापि पदमात्र न, गंतुं दास्यामि सर्वथा ।३३। कुमाराः कौरवा वीरा, हसंतः क्रीडयाब्रुवन् । किमर्थं रे पुलिंद त्वं, मार्ग रुध्ध्वा स्थितः पुरः॥ आरोग्य भकुटि भाले, कोदेडे च शिलीमुखं । सोऽवक्साधुस्थितोऽस्म्यत्र. युष्माकं जनकस्य किं॥ पुनस्ते जगदुः कस्य, सेवकस्त्वं प्रवर्त्तसे। क्रोधेनाभ्यदधत्सोऽपि, विष्णोः शुक्लधरोऽस्म्यहं।३६। कृष्णस्य शौल्किकत्वेन, तेऽपि कोमलया गिरा । आचख्यू रे किमस्माकं, करिष्यसि वनेचर !॥ अथवा कथमस्माकं, गंतुं दास्यस्यतो वनात् । सोऽप्याह भागधेयं मे, दत्वा यात नृपा इव ॥ कृष्णप्रीत्य जगुस्तेऽपि, विष्णोस्त्वं शौल्किकोऽसि यत् ।
ततः संताप्यतऽस्माभिः, कथं वृद्धत्वसंयुतः ॥३९। कटकेऽत्र प्रवर्तते, गजवाजिपदातिकाः। रुप्यकाश्चनरत्नाद्याः, पदार्था अपरेऽपि च ।४०। तेषु यत्त्वं विजानीया-स्तवोचितं च सुंदर! । शुल्कस्थाने गृहीत्वा त-देह्यस्मान् गंतुमुत्सुकान्॥ अमर्षादवदत्सोऽपि, किं सार्थलुटकोऽस्म्यहं । यतो मे दर्शिता एते, पदार्थाः सैन्यवर्तिनः ।४२। यूयमेव विजानीथ, यत्सारं मम भोगकृत् । दत्वा तत्कुशलेनातः, काननाद्गच्छत द्रुतं ।४३। भवतां चलतां विघ्नो, भविष्यत्यन्यथाध्वनि । संतोषिते शुल्काध्यक्ष, निर्विघ्नता भवेत्खलु ॥४४॥ केचिद्वदंति हास्येन, सैन्येऽव सकलादपि । सारं भोगकरं भूमि-पालपुत्री प्रवर्तते ।४५। सारे वस्तुनि चेद्वांछा, विद्यते तव चेतसि । तहि त्वं तां समादत्स्व, स्वच्छरुपविलासिनीं ॥४६॥ हसित्वोचे तदा भिल्लो, भवंतो भाग्यभाजिनः। महांतः संति मेदिन्यां, तामेव दीयतां मम ॥ एकाकित्वेन तिष्ठामि, गहने काननेऽत्र हि । कापि रंधनक/ मे, नास्ति स्त्री परिचारिणी ॥४८॥ तेऽपि जल्पयितुं प्रोचुग्रंथिलत्वयुतं वचः । भक्षणं परिधानं च, त्वत्तः सा मार्गयिष्यति ।४९। स प्राह मम किं नास्ति, वनेऽत्र भक्षणं वरं । बदरीवटवृक्षादि-फलानि संति भूरिशः ॥५०॥ भूर्जत्वबहिबर्हाणि, द्राक्पपरिधापयिष्यते । कारयिष्यामि शृंगारं, गुंजाफलकपर्दकैः ।५१॥ मयि संतोषितेऽवश्यं, सारसंपत्तिसंयुते । युष्माकमुपरि प्रीति, मुकुंदोऽपि करिष्यति ॥५२॥ कृष्णेनापि मम प्रीत्य, प्रोक्तमस्ति वचः पुरा। सार्थेऽत्र वहमाने यत्सारं ग्राह्यं त्वयैव तत् ॥ ततश्चेतसि माकाट, यूयं विचारचातुरीं । समर्प्य कन्यकां मां, क्षेमेण व्रजताभितः ।५४। केचित्प्रोचुर्मुकुंदेन, वचनं प्रोक्तमस्ति चेत् । तमुत्र बहवः सार्था, भविष्यति गताः पुरा ।५५। तेषां किमपि नो सारं, त्वत्पार्वे वस्तु दृश्यते । दरिद्रपुत्रक एवा-जन्मतस्त्वं समीक्ष्यसे ।५६। स प्राह रे स्वरुपं मे, यूयं जानीथ नो शठाः । अहं दाता च भोक्ताहं, दत्तं भुक्तं च तेन तत् ।५७। केचिदाहुररे मूर्ख ! , वैकल्यं किं करोषि च । तव सर्वमपि ज्ञात-माजन्मतः स्वरुपकं ५८॥
Page #74
--------------------------------------------------------------------------
________________
सग-१०
ग्रहणं राजकन्याया, दूरे तिष्टतु सर्वथा । नास्ति दर्शनमप्यस्य, वराकस्य तवाग्रहात् ।५९। लंबोदरं च कृष्णांगं, पिंगलकचधारिणं । त्वां दृष्ट्वान्यवशा बिभ्येत, कि पुना राजकन्यका ॥ अस्ति यहि सुरूपायाः, कन्यायास्तव च स्पृहा । तर्हि भैरवझपांत्वं, प्रदाय कामनां कुरु ।६१। यथा जन्मांतरेऽपोष्टा, तां प्राप्य रूपसुंदरीं। वांच्छितां चापि कालेन, पूर्ण कुर्या मनोरथं ।६२॥ केचित्कोपेन जल्पंति, किमेतेन कुरूपिणा । ग्रथिलेन समं वार्ता, भवद्भिः प्रविधीयते ।६३। संस्थास्यत्ययमत्रैवा-स्माकं तु गमनं महत् । गले धृत्वा विदूरेऽमुं, कृत्वा चलत सत्वरं ।६४। वयं क्षत्रियजातोया, अयं पुलिंदजातिजः। सर्वथास्माकमेतस्य, न योग्या शुल्कदानिता ।६५। भविष्यति मुकुंदस्य, शुल्काध्यक्षोऽत्र यद्ययं । तहि प्रकुपितश्चित्ते-ऽस्माकं किं स करिष्यति ।६६। यदि कश्चिद्भवेदत्र, क्षत्रियो भूपनंदनः। दीयतेऽपि तदा किंचि-त्तस्मै शुल्काधिकारिणे ।६७। ब्रुवाणा इति ते दात्, सुभटा गंतुमुत्सुकाः । यावदासन् प्रतोल्येव, तान् धन्वना रुरोध सः ॥ धनुरेकमपि प्राप, विस्तारतां समंततः । विहायसींद्रधन्वेव, पंचवर्णसमन्वितं ६९। तानिरुध्याखिलास्तेन, धनुषा शक्तिशालिना । अट्टहास्यं प्रकुर्वाणः, सर्वानिर्भर्त्सयन् जगौ ७०। विजिता विचारेण, रे मूर्खा मे कुरु प्रभोः । कथं न दीयते पुन्नी, युष्माभिरल्पबुद्धिभिः।७१। अहं तु वासुदेवस्य, प्रथमस्तनयो नयी। प्रवर्ते काननावास-विधायिनां शिरोमणिः ॥७२॥ भवंतो यदि जानंति, मिथ्याप्रजल्पकं हि मां । तहि दत्वा कनी पूर्व, पृष्टव्याः सकला अनु । सांप्रतं चेन्न दास्यंति, भवंतो मम कन्यकां । पश्चातापं विधास्यंति, पुनः प्रचलिता इतः ।७४। वनेऽत्र वसतः कन्यां, यूयं चेन्मम दास्यथ । तदैव वासुदेवोऽपि, परमां मुदमाप्स्यति ।७५। युष्माभिः कथ्यते कन्या, नास्तीदृशीह संसृतौ । मया प्रोच्येत मत्तुल्यो, वरः कोऽपि न लप्स्यते ॥ सदृशे मिलिते योगे, विचारः क्रियते कथं । संप्राप्ते समये येन, विचार्यते जडो हि सः ७७॥ गमिष्यथैव चेयूयं, मामुपेक्ष्य पराक्रमात् । धीरा भवथ तत्तावद्यावद्यत्नं करोम्यहं ।७८॥ ते प्रोचू रे पुलिंद! त्वं, कुरु यत्नं यथेप्सितं । यत्ने कृतेऽपि यास्यामो, हत्वा त्वामात्मशक्तितः॥ इति श्रुते पुलिदस्य, वेषधारी स विद्यया। सीसीत्कारं च कृत्वा द्राग, मेलयामास भिल्लकान् । तथा तत्राभवत् सैन्यं, भिल्लानामेव केवलं। तैरेव वेष्टितं कन्या-सैन्यं पूषेव दुर्दिनः ।८१॥ कुरुदेशभटा यद्य-प्यायुधैर्विविधैर्युताः। तथापि तेऽभवंस्तेषां, रुपैः शस्त्रैर्भयंकराः ।८२। पृथिव्यां कानने शैले, कंदरायां समंततः । किरातानेव कृष्णांगा-नद्राक्षुः कुरुदेशजाः ।८३। गृह्णीत च निबध्नीत, गच्छंत्येते क्व पापिनः। इति बुबां प्रकुर्वाणाः, समेता भिल्लकोटयः।८४। मस्तके पल्लवश्रेणि-रचितोन्नतमौलयः । पादपानामनेकानां, फलैः कल्पितहारकाः ।८५। बृहत्पलाशपत्राणां, कृतातपत्रखेटकाः । हस्ते धृतहषत्काष्ठ-यष्टयो विधिधायुधाः ।८६। उद्घाटितशिरोदेशे, बद्धकेशकलापकाः । धावंतः कुरुदेशीयविरुथिनीं जिघृक्षया ।८७।
Page #75
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
भूयो हनुमतां सैन्य-मिव चापल्यमादधत् । विष्वक् भिल्लबलं व्याप्तं, भूरिकोलाहलाकुलं । अवलोक्य समागच्छ-स्वसैन्याभिमुखं च तत् । कौरवाः सुभटाः केचि-च्चुक्षुभुः समुदायतः॥ केचिद्वदंत्यमर्षेण, किमेतेभ्यो बिभीथ भोः । तिष्टंत्यग्रे गजानां कि-मकृशा अपि शूकराः।९०॥ अतिशौर्यतया यूयं, युध्यध्वं वीरमानिनः । इदृशोऽवसरोऽस्माकं, काले न हि समेष्यति ।९१॥ एतान् वनेचरान् दुष्टान्, कंदमूलफलाशिनः । गृहीत्वा मारयध्वं च, भूतानिव भयंकरान् । वदंत इति झात्कार-विद्युद्दामेव बिभृता। उद्घाटितेन खड्गेना-धावन् सैन्यस्थिता नृपाः ॥ पुलिंदा अपि भूपानां, योध्धुं सन्मुखमागताः। ततो रौद्रे रणे जाते, भिल्लभूपाः पराजिताः॥ तदा केचिद्व्यमुंचन् स्वां-स्तुरंगान् वक्रताधरान् ।
अश्ववाराः सरंगाश्च, विद्धा भिल्लशिलीमुखैः ।९५। क्षुत्क्षामाणां पुलिदानां, दयया भारभारिताः। तुंगाः स्तंबेरमास्तस्मि-ननीक एव बभ्रमुः ॥ तत्पृष्टेभ्यस्तदा तत्र, पतिताः सर्पिषो घटाः। तेषामेव घृतर्जाता, सारणिधरणीतले ।९७। पुनस्तेभ्योऽपि गोधूम-राशयः पतिता भुवि । संग्रामकर्तृपादैश्च, चूर्णीभूता विदिताः ।९८॥ क्षुधितानां किराताना-मन्येषामपि भूस्पृशां । भक्षणं रणदेव्येव, प्रदत्तं गुडमिश्रितं ।९९। संपूर्णोदरमाहारं, लभंते पामरा यदा । भवंति त्वरितं प्राय-स्तदा बलमदोद्धताः ॥३००। इति ते पूर्णमाहारं, संप्राप्य शबरास्तदा । तथा युयुधिरे नष्टा, यथा सर्वेऽपि कौरवाः ।। निखिलान्यपि वस्त्राणि, केचित्स्वमूर्धवेष्टनं । परिधानांशुक केचि-नश्यतो व्यमुचन् भयात् ।२। वस्त्रहीना यदा नष्टाः, कौरवा वीरमानिनः। कुर्वाणाः क्रीडया नृत्यं, किराता अहसन् भृशं ॥३॥ वादयंतो मुखैर्वेणून, ददाना हस्ततालकान् । जाता अस्मादृशा एते, भव्यं भूतं मिथो जगुः ।४। स्वकीयधनिकस्यापि, धान्यगोण्यादिकं तदा। समारोपयितुं भारं, न ददुसरा अपि ।५। टत्कारं प्रकुर्वाणा, उन्मत्ता गवया इव । मिथ आस्फाल्यमानाश्चा-नश्यंश्च वृषभाः समे ।।
પ્રદ્યુમ્નને ઉદધિકુમારીને જોવાની ઘણી તાલાવેલી થઈ, પરંતુ “લાખ સૈનિકેથી ઘેરાયેલી કુમારીને કેવી રીતે જોઈ શકાય?’ એમ માનીને તેણે ભયંકર ભિલ્લનું રૂપ કર્યું. જ્યાં બધા સૈનિકે ભોજન માટેની તૈયારી કરતા હતા ત્યાં ભિલ્લ રૂપે પ્રદ્યુમ્ન આવ્યો. તળાવ જેવું મોટું શ્યામ શરીર, હાથીની સૂંઢ જેવા હાથ, વડના થડ જેવી જંઘા, સૂપડાના આકાર જેવા હાથ-પગનાં તળિયાં, ચીમળાઈ ગયેલા ફૂલ જેવું સંકુચિત મુખ.....ગર્દભના દાંત જેવા મોટા દાંત, ચપટી નાસિકા, પીળી અને મોટી દાઢી-મૂછ, તગારા જેવું મોટું પેટ, કઠીને અને મેટું રાક્ષસ જેવું શ્યામ શરીર, વાંકી કેડ અને ડોક...લાંબા લાંબા વાળાની મોટી જટા, લાલ લાલ નેત્રો અને મેંઢામાંથી સતત નીકળતું થુંક...ચારે તરફથી ફાટી ગયેલાં વસ્ત્રો.....એવા ભયંકર રૂપને ધારણ કરનારે, હાથમાં વાંસની લાકડીના ટેકે ઠચૂક ઠચૂક ચાલત, ખભે ધનુષ્ય બાણ લઈને, ભયંકર ભિલ રૂપે પ્રદ્યુમ્ન રસ્તા વચ્ચે આવીને ઊભો રહ્યો. આવા કુરૂપ ભિલ્લને જોઈને કુરૂદેશના (દુર્યોધનના) સૈનિકે હસવા લાગ્યા. જ્યારે તેઓ ભેજન કરીને જવાની તૈયારી કરે છે, ત્યાં માર્ગ
Page #76
--------------------------------------------------------------------------
________________
સગ–૧૦
રેકીને, ક્રધાતુર બનીને તેણે સૈનિકોને કહ્યું : “અરે, તમે મહત્કટ સુભટ ભલે રહ્યા, પરંતુ અહીંથી એક પગલું માત્ર આગળ જઈ શકશે નહીં.” ત્યારે કૌરવ રાજકુમારો અને વીર સુભટોએ હસતાં હસતાં તેને કહ્યું : “એ ભીલ, શા માટે તું અમારો માર્ગ રોકીને ઊભો છે?” ત્યારે કપાળ ઉપર ભ્રકુટિ અને ધનુષ્ય ઉપર બાણ ચઢાવીને ભિલ બેલ્યો : “હું અહીં ઊભે રહ્યો છું તેમાં તમારા બાપનું શું જાય છે ? કૌરવોએ પૂછયું : “તું કે સેવક છે ?” તેણે કહ્યું: “હું વિષ્ણુને સેવક દાણી છું. તમારે દાણ ચૂકવીને જ આગળ જવું પડશે. ત્યારે સુભટોએ કહ્યું : “તું કૃષ્ણને દાણી છે, તેમાં અમારે શું ? અમને અમારો રસ્તો કરી આપ. અમારી વચ્ચે શા માટે ઊભે રહ્યો છે ?'
ભિલે કહ્યું “જેમ બધા રાજાઓ આપે છે તેમ કૃષ્ણની પ્રીત માટે તમે પણ મને દાણ આપીને જઈ શકો છો.” ત્યારે સુભટેએ કહ્યું: “તું દાણું છે તેથી શું થઈ ગયું? અમને શા માટે સંતાપે છે ? તેમ છતાં તારે જોઈતું હોય તો આ સૈન્યમાં હાથી, ઘેડા, રથ, હીરા, માણેક, મોતી, રત્ન આદિ ઘણું વસ્તુ છે. તારી સુંદરતાને યોગ્ય લાગે તે દાણના બદલામાં લઈ લે અને અમારે માર્ગ છૂટે કર. ત્યારે ક્રોધથી ભિલે કહ્યું: “તમારા મનમાં તમે શું સમજો છો ? શું હું કઈ લુંટારો છું કે તમારા સૈન્યમાંથી મન ફાવે તે લઈ લઉં? તમારા સૈન્યમાં સારામાં સારી, મારા ગ્ય શું ચીજ છે. તે તમે જાણતા હો, મને શુ ખબર? તમારે કશળક્ષેમ અહીંથી જવું હોય તે તમારી પાસે સારામાં સારી જે કઈ ચીજ હોય તે મને દાણમાં આપીને નિર્વિતપણે તમે જઈ શકે છે. ત્યારે કેઈ સુભટે મશ્કરીમાં કહ્યું : “આ સૈન્યમાં સારભૂત વસ્તુ હોય તો તે રાજાની રાજકુંવરી છે. તારા મનમાં સારી ચીજની ઝંખના હોય તે સુંદર એવી રાજકુંવરીને જ લઈ જા ને!” ત્યારે ભિલે કહ્યું : “ઓહ, આ જગતમાં તમે મહાભાગ્યશાળી છે, તમે સ્વહસ્તે જ મને રાજકુંવરી આપે ! કેમકે આવા ભયંકર જંગલમાં હું એકાકી રહું છું. કેાઈ રાંધનારી કે મારી સેવા કરનારી સ્ત્રી નથી. તમારો ઉપકાર ક્યારે પણ નહીં ભૂલું.” સુભટેએ પાગલ માની તેને ખીજવવા માટે કહ્યું: “રાજકુંવરી તારી પાસે વસ્ત્ર, આભૂષણ, ભજન વિગેરે માગશે. તું શું આપીશ?' ત્યારે ભિલે કહ્યું : “શું મારી પાસે કંઈ નથી? મારી પાસે ઘણું બધું છે ! સાંભળો, આ વનમાં ખાવા માટે બોર, વડવૃક્ષનાં ફળ વિગેરે ઘણું ફળ છે. તેને પહેરવા માટે ઝાડની છાલ, મોરના પીંછાં....વિગેરે વલ્કલનાં હું વસ્ત્ર આપીશ. અને તેને શણગારવા માટે ચણેઠી અને કડીઓનાં આભૂષણો બનાવી આપીશ. બોલો, તમારી રાજકુંવરીને આથી વિશેષ શું જોઈએ ? વળી રાજકુંવરી આપીને મને સંતોષ પમાડશે તે તમારા ઉપર કૃષ્ણને પ્રેમ વધશે. કૃષ્ણ જ મને પહેલાં કહેલું કે “આ જંગલમાંથી જતા જે કેઈની પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચીજ હોય તે તારે લેવી.” તેથી તમો બીજો કોઈ વિચાર કર્યા વિના મને રાજકુંવરી આપીને ક્ષેમકુશલ અહીંથી જઈ શકે છે.” ત્યારે કેટલાક સુભટોએ કહ્યું : કૃષ્ણ તને કહ્યું હોય કે “સારભૂત વસ્તુ તારે ગ્રહણ કરવી, તે અહીંથી ઘણું ઘણું સાર્થો ગયા હશે. તેમાંની સારભૂત વસ્તુ તો કઈ તારી પાસે દેખાતી નથી. તું તે જન્મથી જ દરિદ્રનારાયણ દેખાય છે. ત્યારે ભિલે કહ્યું : “અરે શઠો, તમે મારા
સ્વરૂપને જાણતા જ નથી. હું કેવો છું ખબર છે? હું દાતા છું અને ભોક્તા છું. હું કઈ વસ્તુ સંઘરી રાખતા નથી. બધું દાનમાં આપી દીધું અને ભેળવી લીધું.” ત્યારે કેટલાક સુભટેએ કહ્યું : “અરે મૂર્ખ, શાને બકવાસ કરે છે ? જાણ્ય, જાણ્ય, જન્મથી જ તારૂ સ્વરૂપ' જાણ્યું. રાજકન્યાની પ્રાપ્તિ તે દૂર રહી, તેનું દર્શન પણ તારા જેવા માટે દુર્લભ છે. તારૂં લાંબુ લાંબુ પેટ, કાજળ જેવું શ્યામ શરીર, પીળા પીળા વાળ, આવા તારા ભયંકર રૂપને જોઈને બીજી સ્ત્રીઓ
Page #77
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પણ ડરી જાય, તો આવી સુંદર અને કમળ રાજકન્યા તે તને દૂરથી જોતા જ ભયની મારી મરણને શરણ થઈ જાય ! તને જે આ સ્વરૂપવાન રાજકન્યાની સ્પૃહા હોય તે તેની ઈરછા કરીને ભૈરવ ઝુંપાપાત (પર્વતની ટોચથી પડતું મૂકવું) કર, તે ભવાંતરમાં આવી રૂપસુંદરીને મેળવીને તારા મનોરથ પૂર્ણ થશે. ત્યારે કેટલાક શાણા સુભટેએ કહ્યું: “અરે, તમે લકે પણ કેવા છે કે આવા કુરૂપ પાગલની સાથે ચર્ચા કરીને નાહક સમય બગાડે છે. આપણે હજુ ઘણુ દૂર જવાનું છે. એને અહીંયા રાખીને અથવા ગળું પકડીને એને દૂર કાઢી મૂકે, અને જલદી પ્રયાણની તૈયારી કરે. આપણે ક્ષત્રિયા છીએ અને આ ભીલ જાતિને છે. એની સાથે શું વાત કરવી? એ શું દાણ લેવાને યેગ્ય છે ? કદાચ માનો કે એ કૃષ્ણને રાખેલો દાણું હોય અને દાણ ચૂકવ્યા વિના આપણે જઈએ, અને કૃષ્ણ આપણા ઉપર ગુસ્સે થાય, એની પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી. હા, કોઈ ક્ષત્રિય પુત્ર હતા તે તો બરાબર છે. તેને દાણ આપ્યા પછી જઈએ, પરંતુ આ ભીલડાને કણ દાણ આપે ? માટે અહીંથી જલદી રવાના થાઓ. આ પ્રમાણે
| સેનાપતિની વાણી સાંભળીને અભિમાનથી સુભટ જવા માટે તયાર થયાં. ત્યાં ભીલ રૂપે પ્રદ્યુમ્ન બાની વર્ષા કરી અને દરવાજાની જેમ માર્ગ રોકીને ઊભો રહ્યો. એક ધનુષ્યમાંથી બાણ છોડે છે ત્યારે આકાશમાં ઈન્દ્રધનુષ્યની જેમ ચારે તરફ પાંચ વર્ણવાળા બાણે સિવાય કંઈ જ દેખાતું નથી. શક્તિશાળી એવા પ્રદ્યુમ્ન બાણોની વર્ષોથી ચારે બાજુને માર્ગ રોકી દીધે. અટ્ટહાસ્ય કરતો તે બોલ્યો : “અરે મૂર્ખાઓ, અલ્પબુદ્ધિ એવા તમે મને રાજપુત્રી કેમ આપતા નથી ? હું વાસુદેવનો પ્રથમ પુત્ર છું અને આ વનવાસીઓને શિરોમણી છું. તમને એમ લાગતું હશે કે હું મિથ્યા પ્રલાપ કરૂં છું. પણ મને પહેલાં રાજકન્યા આપો, પછી બધી વાત વિસ્તારથી કરૂં. જે તમે મને રાજકન્યા નહીં આપે તે પાછળથી તમારે પસ્તાવું પડશે. વનમાં વસતા એવા મને રાજપુત્રી આપશે તે કૃષ્ણ–વાસુદેવ તમારા ઉપર ઘણા ખુશ થશે. તમે કહે છે ને કે આ સંસારમાં રાજકન્યા જેવી કેઈ રૂપવતી સુંદરી નથી.” તો હું કહું છું કે આ સંસારમાં તેને મારા જેવો કઈ વર નહીં મળે. સરખે-સરખો યોગ છે. માટે કંઈક વિચાર કરે. વિચાર નહીં કરો તે સમય ગયા પછી તમે મૂર્ખશિરોમણ કહેવાશે. આ વાત તમારા હિતને માટે કહી છે, છતાં જે મારી ઉપેક્ષા કરીને સ્વપરાકમથી જવાની તૈયારી કરશે તો મારે બીજો પ્રયત્ન કરવો પડશે.” ભિલની વાત સાંભળીને ગુસ્સે થયેલા સેનાપતિએ કહ્યું : “તારી ઈચ્છા હોય તે કરી લે, અમે તને મારીને અમારી શક્તિથી જઈશું. અમે જોઈએ છીએ કે તું અમને કેણ રેકનાર છે ?” સેનાપતિને સાંભળીને ભિલ વેષધારી પ્રદ્યુમ્ન વિદ્યા શક્તિથી સીસકારો (સીટી) કર્યો, તેની સાથે જ ચારે તરફથી ભિલોના સૈયે આવીને, વાદળાઓ જેમ સૂર્યને ઘેરી વળે તેમ કૌરના સૈન્યને ઘેરી લીધું. કૌર શસ્ત્ર ઉગામીને તૈયાર થયા, પરંતુ ભયંકર શસ્ત્રોને ધારણ કરનારા પૃથ્વીમાંથી, જંગલમાંથી, પર્વતમાંથી અને ગુફામાંથી ચારેબાજુથી આવતા ભિલોના સૈન્યને જોઈ રહ્યા. મસ્તક ઉપર પાંદડાઓના બનાવેલા મુગટને ધારણ કરનારા, ગળામાં ફૂલેના હાર પહેરેલા, ખાખરાના પાનનું છત્ર ધારણ કરનારા, હાથમાં કાષ્ટ અને પત્થરના વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કરનારા, કેઈ ઉઘાડા માથાવાળા તે કઈ માથે જટાને ધારણ કરનારા, આવા પ્રકારના કોડે ભિલ્લો “મારો મારો, પકડો, પકડ, અરે પાપીઓ, કયાં ભાગો છો ?” આ પ્રમાણે બૂમબરાડા પાડતા કીરના સૈન્ય ઉપર ધસી આવ્યા. હનુમાનના સૈન્યની ચપળતાને ધારણ કરનારૂં કોલાહલ કરતું ભિલલ સૈન્ય પોતાના સૈન્યની સામે આવતુ જેઈને કેટલાક કૌરવ સુભટ ભયભીત બની ગયા, ત્યારે સેનાપતિઓ ગુસ્સે થઈને બેલ્યા :
Page #78
--------------------------------------------------------------------------
________________
સ-૧૦
‘અરે વીરમાની સુભટા, ડરા છે। શા માટે ? હાથીઓની આગળ તગડા જેવા સૂકા શુ કરી શકવાના છે ? શૂરવીરતાથી તમે એમની સાથે યુદ્ધ કરો. ફરી ફરીને આવા અવસર નહીં મળે. કંદમૂળ અને ફળાહાર કરનારા ભૂતડા જેવા આ દુષ્ટ વનચરાને પકડી પકડીને મારા.’સેનાપતિના ઉત્સાહિત વચનથી વીજળીના ચમકારા જેવી ખુલ્લી તલવારા લઈને કૌરવ સુભટા મારવા માટે દોડયા. ભિલ્લા પણ સામે આવ્યા. આ પ્રમાણે ભિલ્લા અને કૌરવાનુ` ભયકર યુદ્ધ થયું. ભિલ્લ સૈન્યથી પરાજિત થયેલા અને તેએકના ખાણાથી ઘાયલ થયેલા કૌરવ સુભટા હાથી, ઘેાડા, રથ, આદિ ત્યાં જ છેાડીને પેાતાના પ્રાણ બચાવવા ત્યાંથી દૂર દૂર નાશી ગયા.
૭૧
ભિલ્લ સૈન્યના ભૂખ્યા થયેલા હાથી ઘાડા આદિ ખાલી પડેલી કૌરવાની છાવણીમાં ઘૂમવા લાગ્યા. ઘીથી ભરેલા ઘડાએ ફૂટી જવાથી જમીન ઉપર ઘીની જાણે નીક બની ગઇ. ઘઉં આદિ અનાજના ઢગલા પગ નીચે કચરાવાથી રેતીની જેમ ચૂર્ણ બની ગયા. ભૂખ્યા થયેલા ભિલ્લા પણ છાવણીઓમાં રહેલુ. ગુમિશ્રિત સ`પૂર્ણ, મિષ્ટાન્ન રણુદેવીની જેમ આરાગી ગયા. પામર પુરૂષોને જ્યારે પેટ ભરાય ત્યારે વધારે ખળ અને મદ ચઢે છે, તેમ ભિલ્લુ આહારથી તૃપ્ત થઈને કૌરવાની પાછળ યુદ્ધ કરવા માટે દોડવા. ત્યારે સર્વે કૌરવ સુભટા ભયભીત બની, કોઇ માથા ઉપરનું વસ્ત્ર, તેા કેાઈ પહેરેલાં વસ્ત્રો મૂકીને ત્યાંથી નાઠા. આ રીતે નિવસ્ત્ર બનેલા કૌરવાને નાસતા જોઈને ભલ્લા અટ્ટહાસ્ય કરવા લાગ્યા. તાળીઓ પાડી પાડીને નાચવા લાગ્યા. વાંસળીએ તેમજ સીસેાટી વગાડવા લાગ્યા. બૂમા પાડી પાડીને ખેાલવા લાગ્યા : ‘વાહ, કેતુ' થયું ! કેવા હારી ગયા ક્ષત્રિય થઈને અમારા જેવાથી હારી ગયા ! કેવા નાઠા ! પેાતાના માલિકની ધન-ધાન્યની ગુણાનો ભાર ખચ્ચરા પણ ઉપાડવા માટે ના કહેતા નથી, તે વૃષભ જેવા તમે લાકા રાઝની જેમ ઉન્મત્ત થઈને કેમ ભાગી રહ્યા છે ? તમને શરમ આવતી નથી ? એ ઉન્મત્ત કૌરવા, ઊભા રહેા ઊભા રહા.’ આ પ્રમાણે બૂમા પાડતા ભિલ્લા તેમની પાછળ પાછળ દોડી રહ્યા. કૌરવા પરસ્પર અથડાતા ભાગી રહ્યા હતા. ધીમે ધીમે ભિલ્લુ સૈન્ય અદૃશ્ય થઈ ગયું.
हा हा पुरः किरातानां, क्षत्रिया हारिता वयं । इति ते च मनस्तप्त्या, वक्त्राणां कालिकां दधौ ॥ कौरवाणां बलिष्टाना - मस्माभिविजितं बलं । ध्यायंत इति कृष्णास्या, अपि श्वेतमुखा इमे ॥ कौरवाणां सदुःखे च तदा जातेऽखिले बले । वीक्षमाणषणा कन्या - पजह भिल्लवेषिणा । ९ । अपहृत्य समानीय, विमाने शोभने निजे । नारदषिसमीपे सा, स्वास्थ्याय विनिवेशिता । १० । सौरभेयी यथा व्याघ्रा - बिभेति भयविह्वला । किराततस्तथा तस्मा - दभीतासावप्यजायत । माकार्षीदियमात्मीय - प्राणत्यागं भयान्मम । इति तस्याः पुरो वक्रं वक्त्रं कृत्वा स संस्थितः ॥ बीभत्सं कालिमाढ्यं सा, विकरालं कलोज्झितं । रुपं वीक्ष्याभवत्कंप - मानांगी मृत्युशंकिता ॥ त्रस्यत्यपि रुदंती च, विश्वासं कुर्वती मुनौ । अपश्यत् सन्मुखं तस्य, दीना म्लानमुखी कनी ॥ अश्रुपातं विमुंचती, विलपंती पुनः पुनः । जगाद नारदं तात, मयास्ति कर्म किं कृतं ? । १५ । पितृभ्यामतिवाल्लभ्या - दहं संपोषिता सुखं । विरुद्धैव ममावस्था, संजाता केन कर्मणा । १६ । प्रथमं रक्मिणीसूनो -रजातस्यापि भाषिता । असौ केनापि पापेन, जातमात्रो हृतोऽरिणा । १७ । पश्चात्कृष्णनृपस्यास्ति, सत्यभामादिमा प्रिया । अहं तस्यास्तनूजस्य, भानुनाम्नः समर्पिता ॥
Page #79
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
तदर्थं नीयमानापि, विचाल एव पातकान् । मलिम्लुचैर्गृहीताहं, केनापि नो निवारिता । १९ । नारदर्षे ! कृपासिंधो, सर्वरामासहोदर ! । मय्यपह्रियमाणायां, दया तवापि नोऽभवत् ॥ २० ॥ आशैशवात्त्वया मातः, पालिता वधताप्यहं । पुलिदैर्गृह्यमाणाया-श्चिता मे न कथं कृता । २१ । प्रेषिता प्रौढसैन्येन, विज्ञाय स्थानकं महत् । एतस्मिन् समये तात, विमुक्तैकाकिनी कथं ॥ २२ ॥ ममोपरि महाप्रेम, भवंतो दधतोऽभवन् । सहोदरा गताः कुत्र, संप्रति स्नेहवजिताः | २३ | हा हाथवा मया ज्ञातं, संसारस्य स्वरूपकं । संकटे कोऽपि रक्षायाः, कारको न भवेदिह । २४ दुःखश्रोता मिलेकोऽपि तदा दुःखं स्फुटीभवेत् । इत्यालोक्य मुनिं कन्या, विललाप मुहुर्मुहुः ॥ दुःखस्यापि सुखस्यापि प्रांतो- ऽस्त्येव कदाचन ।
विलप्येति यदा किंचित्, स्वस्था बाला बभूव सा । २६ । नारद सा ततोsवादी - त्तातैतस्य दुरात्मनः । ईदृशी विद्यते विद्या, कथं गगनगामिनी ? | २७ । कोsपि रुपपरावृत्त्या वृंदारकः समस्त्यसौ । विद्याधरोऽथवा कोऽपि, कोऽपि किनरनिर्जरः ॥ २८ ॥ सममेतेन दुष्टेन जाता ते संगतिः कथं । यद्वा मद्वद्गृहीतोऽसि तात त्वमपि पापिना । २९ । अहं तु प्रविधास्यामि, प्राणानां व्यपरोपणं । भाविनी का गतिस्तत्र, चितेति मम वर्तते ॥३०॥ तस्याः श्रुत्वा वचांसोति, स्मित्वाचे मुनिनारदः । हर्षास्पदे कथं खेदं करोपि पुत्रि ! मौढयतः ॥ रुदती सावदत्तात, हर्षः कोऽत्र निरूप्यतां । मुनिः प्राह पितृभ्यां त्वं यस्य दत्ताभवत्पुरा ।३२। रुक्मिणीतनयः सोऽय-मचित्यशक्तिसंयुतः । भाग्येनात्र समेत्य त्वं गृहीतानेन धीमता ॥ ३३ ॥ निशम्येति जगौ कन्या, मुने! मां किं नु वचसि । नेदृशः सर्वथा भावी, स तु राज्ञोऽस्ति नंदनः ॥ मुनिः प्राशं रुपं, वीक्ष्य मुग्धे विषीद मा । अभ्रं राच्छादितोऽर्कः किं स्यात्स्वतेजः प्रकाशकः ॥ तथा रुपविभेदेन, विज्ञेयोऽयमपि त्वया । आगात्त्वदर्थमेवात्र, विद्याधरनिवासतः । ३६। एकस्य वांछना यह, द्वितीयस्य न सा भवेत् । तदा द्वयोरपि प्रौढा, भवेदुःखपरंपरा |३७| अत्रैतस्य तवाकांक्षा, तवापि साऽभवत्पुनः । उभयोर्युवयोर्जाताः, पूर्णास्तेन मनोरथाः ॥ ३८ ॥ ततस्त्वं मानसं खेद, परित्यज्य मृगेक्षणे ! । स्वभाग्यमद्भुतं भूमौ जानंती भज संमद । ३९ । कोमलैर्वचनैरेवं, स्वस्थीकृत्य च तां कनीं । निजरुपप्रकाशाय, मुनिरुचे मनोभवं ॥४०॥ कीर्तये नातिदृष्टिः स्या- ल्लज्जायै नातिजल्पनं । न चातिभक्षणं पुष्ट्यै, न स्नेहायातिरोषणं ॥ नातिक्रीडनमाभाति न चातिहसनं मुदे । स्वरुपं प्रकटीकृत्य, तदेनां त्वं प्रमोदय । ४२ । प्रद्युम्नेन पुरतस्य समस्ति स्वीकृतं वचः तदेष सर्वलोकानां पूज्यो जातोऽस्ति भूतले |४३| मानयिष्याम्यहं नो चे- देतस्य सांप्रतं वचः । ममैव भाविनी हानि - स्तत्तेनापीति मानिते ।४४ ॥ स्वीकृत्य वचनं तस्य, व्यक्तीकृत्य स्वरुपकं । अभ्रान्मुक्तः शशीवासौ, हारैस्ता रोज्ज्वलैर्बभौ ॥ चारुचातुर्यलावण्या, मनोहरकलावतः । रोहिणीव शशांकस्य, सा रेजे तस्य सन्निधौ ॥४६ |
७२
Page #80
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
शक्तिख़ता पुरतस्य, दृष्टं रूपं च सांप्रतं । द्वाभ्यां तस्याः प्रमोदो यो-ऽभूत्तं वक्तुं न शक्यते ॥ भूषितो भूषणः सर्वै-भूरिवर्यमणीमयः । साम्यं देवकुमारस्य, दधानो विरराज सः ॥४८॥ तस्य रूपं समालोक्य, कन्या हृष्टा स्वचेतसि । सहसा भवतो हर्ष-विषादावतिदुस्सहो ।४९। यदीहशेन रुपेण, मनुष्योऽयं भविष्यति । अयं च मे भवेद्भर्ता, तदोया भाग्यवत्यहं ५०॥ भविष्यति सुपर्वासौ, यदोडक्शक्तिसंयुतः । मनुष्यत्वादवश्यं मां, त्यक्षेन्मे तहि का गतिः ।५१॥ स्पष्टीकृतेऽपि तेनात्म-रुपे दीनमुखी कनों । वीक्ष्याचख्यौ मुनिर्भद्रे-ऽद्यापि दीनानना कथं ॥ सा प्रोचे कथितं तात, यत्त्वयायं पतिस्तव । तदसत्यं विजानामि चित्तकल्पनया हयहं ।५३। यदेषोऽस्ति मनुष्यो न, देवोऽयं कोऽपि वर्तते । देवस्य मानुषीकांता, न योग्या सर्वथा भवेत् ॥ स्मित्वा तदा मुनिः प्राह, माकार्षास्त्वमधीरतां। यो मया कथितः पूर्व, तवैव पतिरेष सः।५५। द्वितीयवारमित्युक्ते, मुनिना तेन शर्मणे । विश्वासं जनयंती सा, तस्मिन् प्रेमरसं दधौ ।५६। प्रद्युम्नेन यदा प्राप्ता, रमणीरमणीयरुक् । प्रद्युम्नश्च यदा नार्या, प्रीतिः प्राज्या कथं न तत् ॥ उभयोरपि संजाता, दंपतीत्वेन भूयसी । यदा परस्परं प्रीति-रिदर्षेस्तदा त्रपा ५८॥ ततस्तौ दंपती स्नेह-रसमादधतुर्भृशं । सोऽचलत्पितरौ द्रष्टुं मुनिभार्यायुतस्ततः ।५९।
“અરેરે, આપણે ક્ષત્રિય થઈને ભીલડાઓથી હારી ગયા બલવાન અને પરાક્રમી હોવા છતાં આવા જંગલી વનચરોથી પરાજિત થયા.લોકોમાં આપણી કેટલી હાંસી થશે. રાજાને આપણે શું મોંઢું બતાવીશું?' આ પ્રમાણે વિષાદ કરતા કૌર વેત મુખવાળા હોવા છતાં શ્યામ સુખવાળા બની ગયા. કૌરનું સઘળું સૈન્ય નષ્ટપ્રાય: થયેલું જેઈને નારદ ઋષિના દેખતાં ભિલલવેષધારી પ્રદ્યુમ્ન રાજપુત્રીનું અપહરણ કર્યું અને પિતાના સુંદર વિમાનમાં લાવીને નારદ ઋષિની પાસે શાંતિ માટે તેને બેસાડી. ત્યારે જેમ ગાય વાઘને જોઈને ભયભીત બની જાય તેમ રાજકન્યા ભયંકર એવા આ બિલને જોઈને ભયથી વિહલ બની ગઈ. “મારા ભયથી આ બિચારી પ્રાણત્યાગ ના કરે,” એમ માની કુમાર તેની પાછળ મોંઢું ફેરવીને બેઠો. ભયંકર એવા બિભત્સ રૂપને જોઈને રાજકન્યા મૃત્યુની શંકાથી ધ્રુજવા લાગી. રૂદન કરતી, નિસાસા નાખતી, મુનિ ઉપર વિશ્વાસ ધારણ કરતી રાજપુત્રી દીન મુખે મુનિની સામે જોઈને વારંવાર વિલાપ કરતી આંસુ સારતી બોલી : “હે પિતા, મેં એવું કયું કર્મ કર્યું હશે ? માતા-પિતાએ મને કેટલા પ્રેમથી પાળી-પોષીને મટી કરી... મારા સુખ માટે માતા-પિતાએ મેકલી, ને કમસંગે મારી આવી વિપરીત દશા થઈ. જન્મ થતાં પહેલાં રૂકિમણીના પુત્ર સાથે વાગ્દાન થયું હતું, પરંતુ કે પાપાત્માએ જન્મતાની સાથે જ રુકિમણીના પુત્રનું અપહરણ કર્યું. ત્યાર બાદ સત્યભામાના પુત્ર ભાનુકુમાર સાથે મારું લગ્ન નકકી કર્યું. તેની સાથે પાણિગ્રહણ કરવા માટે મને મોકલી, પરંતુ આ પાપાત્મા લુંટારાઓએ મારૂં હરણ કર્યું. હે નાથ, આ પાપીના હાથમાંથી મને કણ બચાવશે ? હે નારદ ઋષિ, આપ તે કરૂણાના સાગર છો, જગતની સઘળી સ્ત્રીઓના નિષ્કારણ બંધુ છો. મારું અપહરણ કરાયું છતાં આપ કેમ મૌન બેસી રહ્યા છે ? શું આપને પણ મારી દયા નથી આવતી ? હે માતા, બાળપણથી તે મારું પાલન-પોષણ કર્યું, મોટી કરી, છતાં આ ૧૦
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૪.
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ભીલડાઓએ મારું અપહરણ કર્યું, તેની ચિંતા શું તને નથી થતી ? હે પિતા, મા સ્થાનક જાણને ઘણું સૈન્ય સાથે મને મોકલી. છતાં આવા સમયે મને એકાકી મૂકીને બધા સૈનિકે ભાગી ગયા. હે બંધુઓ, મારા સહદરો, તમે બધા મારા ઉપર ઘણે પ્રેમ રાખે છે ! પરંતુ આવા કપરા સમયે મને છોડીને કયાં જતા રહ્યા ? અથવા હા, હા, મેં જાણ્યું- સંસારનું સ્વરૂપ જ એવું છે. સંકટમાં પરમાત્મા સિવાય બીજું કઈ રક્ષણ કરનાર નથી.” દુઃખને સાંભળનાર કેઈ મળે તો દુઃખ વધારે પ્રગટ થાય છે. મુનિને જોઈને રાજકન્યા વારંવાર વિલાપ કરવા લાગી. દુઃખનો પણ અંત છે અને સુખને પણ ક્યારેક અંત હોય છે.” કુમારી ઘણે ઘણે વિલાપ કરીને થાકી ગઈ. કંઈક સ્વસ્થ થઈને નારદને કહ્યું: “હે તાત, આ દુરાત્મા પાસે આવી આકાશગામિની વિદ્યા ક્યાંથી આવી હશે ? અથવા તો આ રૂપપરાવર્તન કરીને આવેલ કે ઈ દેવ છે? વિદ્યાધર છે કે ડિનર છે ? આ દુષ્ટની સાથે આપને મેળાપ કયાંથી થયો ? અથવા મારી જેમ આ પાપાત્મા આપને પણ પકડીને લાવ્યો છે? હે નાથ, મારાથી રહેવાતું નથી ! મારા પ્રાણે ચાલ્યા જશે. મારી શું ગતિ થશે ? મને ઘણી ચિંતા થાય છે.” તેણીના ઉપર્યુક્ત વચન સાંભળીને કંઈક હસીને નારદ મુનિએ કહ્યું: “દીકરી, હર્ષના સ્થાને વિષાદ કેમ કરે છે?” રાજકન્યાએ કહ્યું: તાત, અહીં હર્ષનું સ્થાન શું છે ?' નારદે કહ્યું : “સાંભળ, તારા માતા-પિતાએ તેને પહેલાં જેને આપી હતી, તે રૂકમણીને પુત્ર અચિંત્ય શક્તિશાળી, અનેક વિદ્યાઓને સ્વામી પ્રદ્યુમ્ન, તારા ભાગ્યથી અહીં આવીને તેણે તારું ગ્રહણ કર્યું છે.” સાંભળીને કન્યાએ કહ્યું: “મુનિ, શું તમે પણ મને ઠગે છે? રાજાના પુત્ર કયારે પણ આવા કદરૂપ હોઈ શકે ?” મુનિએ કહ્યું: “હે મુગ્ધા, તું ભેળી છે. આવું રૂપ જોઈને તું વિષાદ ના કર ! વાદળાઓથી ઢંકાયેલો સૂર્ય શું પોતાના તેજને પ્રકાશક નથી હોતો ! રૂપભેદ હોવા છતાં તારે તેને પ્રદ્યુમ્ન જ સમજે. તારા માટે તે તે વિદ્યાધરોની નગરીથી અહીં આવેલ છે. એકની ચાહના હોય અને બીજાની ચાહના ના હોય તે બંનેના જીવનમાં દુખની પરંપરા સર્જાય છે. પ્રદ્યુમ્નને તારા પ્રત્યેની ચાહના છે, તેવી જ રીતે તું પણ તેના પ્રત્યે ચાહના રાખીશ તો ભવિષ્યમાં તમારા બંનેનું જીવન પ્રેમપૂર્ણ બનશે અને તમારા માથે સિદ્ધ થશે. માટે હે પુત્રી, તું ખેદનો ત્યાગ કરી જગતમાં ચઢીયાતા એવા તારા ભાગ્યની પ્રશંસા કર ! અને પ્રદ્યુમ્ન પ્રત્યે રાગ ધારણ કરે !”
આ રીતે રાજકન્યાને કમલ વચન વડે સ્વસ્થ કરીને નારદજીએ મૂળ રૂપે પ્રગટ કરવા માટે પ્રદ્યુમ્નને કહ્યું: “પ્રદ્યુમ્ન, અતિવૃષ્ટિ સુભિક્ષ માટે થતી નથી. અતિ બલવું તે લજજા માટે નથી હોતું. અતિ ભક્ષણ પુષ્ટિ માટે થતું નથી, અતિ ક્રોધ સ્નેહ માટે થતો નથી. અતિ કીડા શેભા માટે થતી નથી. અને અતિ હસવું કાંઈ આનંદ માટે થતું નથી. “અતિ સર્વત્ર વર્જયેત” એ ન્યાયે કેઈપણ બાબતમાં અતિ નહિ કરવું જોઈએ. હવે બસ થયું. તારા મૂળ સ્વરૂપને પ્રગટ કરીને આ રાજકન્યાને ખુશ કર.' નારદજીની વાત સાંભળીને પ્રદ્યુમ્ન વિચાર્યું: મારે મુનિનું વચન માન્ય રાખવું જોઈએ. કારણ, તેઓ આ જગતમાં સર્વ લોકોને પૂજનીય છે. જો તેમનું વચન નહીં માનું તે ભવિષ્યમાં મને જ નુકસાન થશે. આ પ્રમાણે વિચારીને પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. વાદળાથી મુક્ત થયેલા અને તારાગણથી શે ભતા ચન્દ્રની જેમ પ્રદ્યુમ્નકુમાર અલંકારથી શેભવા લાગે. સોળે કળાથી સંપૂર્ણ ચન્દ્રની આગળ જેમ રોહિણી શોભે તેમ રૂપ લાવણ્યવતી રાજકન્યા શોભવા લાગી. પ્રદ્યુમ્નની શક્તિ તે તેણે પહેલાં જ જાણ હતી, હવે તેનું સાક્ષાત્ કામદેવ સમાન રૂપ જોઈને રાજપુત્રીને એટલે બધે આનંદ થયો કે તેને બોલવા માટે
Page #82
--------------------------------------------------------------------------
________________
સ-૧૦
કોઈ શબ્દ ના જડ્યો. મનોહર સર્વાલ'કારાથી ભૂષિત દેવકુમાર સમાન પ્રદ્યુમ્નના રૂપને જોઇને તેનો આનંદ મનમાં સમાતા નથી. ખરેખર, ‘અતહષ અને અતિ વિષાદ–બંને દુસ્સહ હાય છે.' રાજકન્યા મનમાં વિચારે છે: આવા રૂપવાન આ મનુષ્ય હશે તેા તે નક્કી મારા પતિ થશે તો આ જગતમાં મારા જેવી ભાગ્યશાલિની બીજી કાણુ કન્યા હોઈ શકે? પર`તુ આવા પ્રકારના શક્તિશાળી જો દેવ હશે તો હું મનુષ્ય-સ્ત્રી હાવાના કારણે તે મને ત્યજી દેશે. તો મારી શું દશા થશે ?' આ પ્રમાણે ચિ'તા કરતી ટ્વીનમુખવાળી જોઈને નારદે પૂછ્યું: ‘ભદ્રે, પ્રદ્યુમ્ને પોતાનુ મૂળ સ્વરૂપ પ્રગટ કર્યો છતાં તું કેમ ઉદાસ છે ?” ત્યારે રાજકન્યાએ કહ્યું: ‘નાથ, આપે કહ્યું : ‘આ તારા પતિ થશે.' પરતુ મારા મનમાં પના કરતાં આ વાત સાચી લાગતી નથી. કારણ કે આવા રૂપવાન્ અને આવા શક્તિશાળી પ્રાયઃ મનુષ્ય હોઈ શકે નહી. મને લાગે છે કે આ કા દેવ છે. અને દેવને મનુષ્ય-સ્ત્રી ચેગ્ય નથી. તેા મારી શુ' દશા થશે ?' હસીને નારદે કહ્યું : ‘બેટી, તું અધીર ના બન. મે' જે કહ્યું સત્ય જ છે. આ કૃષ્ણ અને રૂકિમણીનો પુત્ર, વિદ્યાધરને ત્યાં મોટા થયેલા પ્રદ્યુમ્નકુમાર જ છે. માટે તું જરાયે શંકા રાખીશ નહી.' આ પ્રમાણે બીજી વખત કહેલા નારદજીના વચનથી વિશ્વસ્ત થયેલી ઉદધિકુમારી પ્રદ્યુમ્ન પ્રત્યે પ્રેમ ધારણુ કરતી આનંદ પામી પ્રદ્યુમ્ન પણ આવી સુંદર રાજકન્યા પ્રાપ્ત કરીને ઘણું! ખુશ થયા. ત્યાં એક બીજાની પ્રેમસૃષ્ટિનુ મિલન દ પતીરૂપે પરસ્પરની ગાઢ પ્રીતિરૂપે પરિણમ્યું. ત્યારે નારદજીની લજ્જા વચમાં આડખીલી રૂપે લાગી. આ પ્રમાણે પરસ્પર સ્નેહને ધારણ કરતા દંપતી નારદજીની સાથે માતા-પિતાને મળવા માટે ઉત્સુક થયાં. પ્રદ્યુમ્નકુમારે તીવ્ર ગતિએ વિમાન ચલાવ્યું. प्रपश्यन् कौतुकान्यध्वजातानि विविधानि सः । समायातो विमानेन, श्रीमतीं द्वारिकापुरीं ॥ तत्र तेन समेतेन, यादृशी ददृशे दृशा । विभूतिः स्वः तिरस्कार - करी दृष्टचरी न सा ।६१। प्रद्युम्नस्तादृशीं शोभा-मवलोक्य चमत्कृतः । अवादीन्नारदं नाथ, भुवि स्थानं किमद्भुतं ॥ स्वर्गलोकस्य खंडोऽयं, स्वशक्त्या किं बिडौजसा । निवेशितोऽस्ति भूपीठे, विश्रामाय कदाचन ॥ अथवा भूरिकोटिन, निर्जराणां बहुत्वतः । तत्र संकीर्णतायां किं निवासायापितोऽस्त्ययं । ६४ । अष्टाग्रमहिषीमध्ये, क्लेशो जातो मिथोऽथवा । अमर्षेण निवासाया- दत्ता कयाचिदस्त्यसौ । ६५ । fiofatमत्वा मुनिः प्राह महाबाहो विनिर्मितं । यत्त्वया कल्पनं तस्मा - न्नैकमप्यस्त्यदो ननु ॥ मदनोऽभ्यदधर्त्ताह, त्वमेव विनिवेदय । नारदषिस्तदाचख्या - वियं द्वारवती पुरी ।६७ | आज्ञया सुरनाथस्य, वैश्रमणेन वासिता । नगरीय निवासाय, मुकुंदस्य पितुस्तव । ६८ स्वर्गलोकाधिकास्त्येषा, संपत्तिभिर्लसत्सुखैः । केनाप्यत्र प्रकारेण, न्यूनता न हि विद्यते । ६९ । वनानि नंदनौपम्यं, संदधंतीह भूरिशः । वर्ततेऽनेकजातोय-वृक्षैः कल्पद्रुमादिभिः ॥७०॥ वृन्दारकपुष्करिण्य, इवाभांति सरोरुहैः । वाप्यो विचित्रसोपान - संदर्भरुपशोभिता ।७१। अलिहानि हर्म्याणि, राजते बहुजालकैः । मंडितानि गवाक्षौघे - रभितोऽत्र बहूनि च ॥७२॥ देवेनैकेन या भुक्ता, तामेवान्यो भुनक्ति च । देवेष्वपीति वैरुध्यं, यत्राहुः स्ववशारताः ।७३। देवेन क्रीडितैकेन, या देवी सैव नाकिना । अन्येन रमते धिग्धिग्, देवोरिति जगुः स्त्रियः ॥ ७४ ॥ विद्यते पुरुषा अत्र, स्वकीयदारतोषिणः । कामिन्योऽपि लसद्रूपाः, स्वभर्तृकृतनिश्चयाः ॥ ७५ ॥ सहस्रयोधिनः केचित्केचिच्च लक्षयोधिनः । विद्यासिद्धविजेतारः केचिन्मंत्रपरायणाः । ७६ ।
૭૫
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૬
શાંબ--પ્રદ્યુમ્ન ચરિત્ર
दानिनोऽपि प्रियालापा, ज्ञानिनश्च न मानिनः । बलिनोऽपि क्षमाभाजो, धनिनोऽपि च दानिनः॥ अस्यां निवासिनो लोका. दूरे संतु विवेकिनः। तिर्यचोऽपि द्विपाः संति, प्रभूतदानदायकाः ७८॥ दानस्यावसरे केचि-द्भवंति विघ्नकारिणः । हया अपि स्ववेगेन, प्रेरका अत्र संति च ७९। यादवा बलगर्वेण, गणयंति न कानपि। स्वदोः पराक्रमाक्रांत-पारवारवसुंधराः ।८०। यथा सुवर्णमुद्रायां भांति रत्नं तथाऽत्र तु । कपिशीर्षाणि रत्नानां प्राकारे हेमनिर्मिते ।८१॥ एतस्याः सुखमास्तोतुं, शेषेणापि न शक्यते । एकया जिह्वया वक्तुं, तत्कथं क्षम्यते मया ।८२।
રસ્તામાં અનેક પ્રકારનાં કૌતુકે જોતાં જાય છે. વિમાન દ્વારિકા ઉપર આવ્યું. દ્વારિકાની શોભા જોઈને આશ્ચર્ય ચક્તિ બનેલ પ્રદ્યુમ્ન વિચારે છેઃ “અરે, આ શું હશે ? સ્વર્ગપુરીને શરમાવે એવી આ કઈ વિભૂતિ હશે ? આજ સુધી આવી અદ્દભુત નગરી મારા જેવામાં આવી નથી. આ કઈ મનુષ્યલકની નગરી લાગતી નથી.” વિચારીને નારદને પૂછયું : “સ્વામિન, પૃથ્વી ઉપર આવું અદ્દભુત કયું સ્થાન છે ? શું ઈન્દ્ર પોતાની શક્તિથી સ્વંગલકનો કઈ ખંડ પિતાના વિશ્રામ માટે પૃથ્વી ઉપર ઉતાર્યો છે? અથવા સ્વર્ગલોકમાં કરોડોની સંખ્યામા દેવ હોવાથી ત્યાં ભીડ થવાને કારણે ઈન્દ્ર દેવોને રહેવા માટે આ સ્થાન બનાવ્યું છે કે શું ? અથવા પિતાની આઠ અગ્રમહિલી (ઈન્દ્રાણી) એમાં પરસ્પર ફલેશ થવાથી, તેમાંની એકાદ-બે ઈન્દ્રાણીના નિવાસ માટે આ સ્થાન આપ્યું હશે ?' નારદજીએ હસીને કહ્યું : “હે મહાબાહ, તે જે જે કલ્પના કરી તેમાંની તારી એક પણ ક૯૫ના સાચી નથી. સાંભળ, આ દ્વારિકા નગરી છે. તારા પિતા વિષ્ણુના નિવાસ માટે ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે આ નગરી વસાવી છે. સંપત્તિ અને સુખ વડે સ્વર્ગલેકથી ચઢીયાતી આ નગરીમાં કઈપણ જાતની ન્યૂનતા નથી. આ નગરીમાં કલ્પવૃક્ષ સમાન અનેક જાતના વૃક્ષોથી સુશોભિત નંદનવન જેવાં અનેક ઉદ્યાને છે. વિચિત્ર પ્રકારના પગથિયાથી સુશોભિત દેવેની કીડા માટેની વાવડીઓ જેવી કમલેથી યુક્ત અનેક જાતની વાવડીઓ છે. રન અને મોતીઓની જાળીઓથી શોભિત અનેક ગવાક્ષવાળી આકાશને અડીને રહેલી અસંખ્ય હવેલીઓ અને પ્રાસાદા છે. દેવલોકમાં તો એક દેવે ભોગવેલી દેવીને બીજે દેવ ભોગવી શકે છે, દેવોમાં પણ આ રીતે વિરૂદ્ધ પ્રવૃત્તિ ચાલે છે, જ્યારે આ દ્વારિકાનગરીમાં તે રૂપવતી રમણીઓ પતિપરાયણ મહાસતીઓ છે. પુરૂષે પણ સ્વદારીસંતેવી છે. તેમાં કેટલાંક સહઅયોધી (એક પુરૂષ હજાર માણસની સાથે ટક્કર ઝીલી શકે), લક્ષધી વિરપુરૂષ છે. તેમજ વિદ્યાસિદ્ધ, માંત્રિક, તાંત્રિક આદિ અનેક સિદ્ધપુરૂ છે. વળી આ નગરીમાં પ્રિયભાષી દાનવીરે, નિરભિમાની પંડિતે, ક્ષમાશીલ શૂરવીરે તેમજ ધનિકે ક્રોડેની સંખ્યામાં વસે છે. આ નગરીના રહેવાસી વિવેકી મનુષ્યો તે દાની છે જ પરંતુ, અહીંના તિર્યંચ પશુ-હાથી આદિ પણ દાન આપનારા છે! દાનના અવસરે કઈ વિનકર્તા બને તે અશ્વો પિતાના વેગથી તેના પ્રેરક બને છે. પિતાના પરાક્રમથી સમુદ્રપર્વતની પૃથ્વીને ભેગવનારા યાદવે પોતાના બલગર્વ વડે બીજાને તુચ્છ ગણે છે. સુવર્ણની મુદ્રિકામાં જેમ રત્ન શોભે તેમ આ નગરીના સુવર્ણના કિલ્લામાં રત્નના કાંગરા શોભે છે. પ્રદ્યુમ્ન, દ્વારિકા નગરીની સુખ-સંપત્તિનું વર્ણન મારી એક જીવાથી કરવા માટે હું સમર્થ નથી. અર્થાત્ આ નગરીની શોભા અપરંપાર છે.” द्वारवत्या इति श्रुत्वा, वर्णनं नारदाननात् । उत्सुकश्चेक्षितुं जातो. मदनो द्रुतमेव तां ।८३। ततः स नारदप्रोचे, नाथाज्ञा तव चेद्भवेत् । द्वारिकां दृष्टुमेकाकी, गच्छाम्यहं कुतूहलात् ॥
Page #84
--------------------------------------------------------------------------
________________
सग-१०
७७
व्याचष्ट स्पष्टवाक्येन, मदनं नारदो मुनिः। तत्र त्वां सर्वथा गंतुं, न दास्यामि हितैष्यहं ।८५। अहं शक्तिसमन्वीतो, विद्यावांश्च पराक्रमी । चेतसीति विजानासि, यथा त्वं निजगर्वतः ।८६। तत्रानेके तथा संति, यादवा अभिमानिनः । विद्याशक्तिबलिष्टं त्वां, तृणवद्गणयंति न ।८७। क्रीडाविनिर्मिती प्राज्यो, वरिवति रसस्तव । सहजं चापि चापल्यं, न ते शर्मकृते खलु ।८८॥ असहंतस्तव क्रीडां, योद्धारो यादवाः समे । उपद्रवं प्रकुर्युश्चे-न्मत्प्रयासो मुधा भवेत् ।८९। इत्युक्तेऽपि भृशं तेन, यावन्नापससार सः। तावत्तमुत्सुकं वीक्ष्या-ज्ञापयत्संज्ञया वशा ।९०। तदा जगाद सा नाथ, यद्यपि त्वं बलोत्कटः । यादवा अपि दुःसाध्या-स्तत्र संति महाभुजा ॥ विवादे तु मिथो जाते, घातयेयुर्यदि हि ते। तदा सुवासिनीत्वं मे, कथं स्थास्यति नाथ मे ।९२॥ ततः सा नारदस्याभि-मुखं वीक्ष्य जगाद च । कृत्वा करांजलि स्वीय-ललाटे भयविह्वला।९३। सर्वथैव ततो गंतु, न देयोऽयं पितस्त्वया । मानयिष्यति तेऽवश्यं, वचनं हितकारकं ।९४॥ तस्या इति वचः श्रुत्वा, मुनिर्मदनमभ्यधात् । गमनाय प्रदास्यामि, न त्वां ममांतरा ध्र वं ॥ मेलयिष्यामि ते पुत्रं, पुरा मयेति भाषितं । जनन्यास्तव दुःखिन्या, मेलयाम्येकशस्तथा ।९५। पश्चात्स्वैरतया कार्या, क्रीडा त्वया विवेकिना। नाहं निवारयिष्यामि, त्वां क्रीडाकृतितत्परं॥ विज्ञाय व्याकुलं चित्त-मुभयोर्मुनिभार्ययोः । बभाण मदनो नाहं, चापल्याय समुत्सुकः ।९७। कुटुंबे मिलते चोप-लक्षिते सकलैरपि । द्वारिकानगरीशोभां, दृष्टुं मया न शक्यते ।९८॥ ततस्तव समादाया-देशं क्लेशविनाशकं । दृष्ट्वा च द्वारिका सर्वां, समेष्याम्यविलंबतः।९९। इत्युक्त्वा नारदं नत्वा, विमानादवतीर्य सः। प्रतस्थेद्वारिकां दृष्टुं, शक्ति दर्शयितुं निजां।४००।
નારદના મુખે દ્વારિકાનું વર્ણન સાંભળીને જોવા માટે ઉત્સુક થયેલા પ્રધુને કહ્યું: “નાથ, જે આપની આજ્ઞા હોય તે પહેલાં હું એકલો દ્વારિકા નગરીને જોવા માટે જાઉં.' નારદે સ્પષ્ટ રીતે કહ્યું: “અરે, હવે હું તને એકલો કયાંય નહીં જવા દઉં. તારા મનથી તું એમ સમજતો હઈશ કે “હું શક્તિશાલી, વિદ્યાવાન અને પરાક્રમી છું:” પરંતુ દ્વારિકામાં તો વિધાયુક્ત અને પરાક્રમી કેડે યાદ પોતાના બાહુબળથી બીજાને તુચ્છ ગણનારા મહાન અહંકારી છે. તને હું જાણું છું. તું કે કુતૂહલપ્રિય છે. ત્યાં જઈને ક્રીડા માટે કંઈક ચાલતા કરી તે યાદ તારી ચપલતાને જરાયે ચલાવી લે તેમ નથી. માટે તારે હિતસ્વી થઈને હું તારા સુખ માટે કદાપી તને દ્વારિકામાં એકલા જવા માટે આજ્ઞા આપું નહીં. ત્યાં જાય અને ત્યાં તે કંઈ આડું અવળું કર્યું અને તને ઉપદ્રવ થાય તે ? મારે તને લાવવા માટેનો અહીં સુધી પ્રયાસ ફોગટ જાય. માટે હમણાં છાનામાને બેસી રહે. નારદે આ પ્રમાણે વારવા છતાં કુમારને જવા માટે ઉત્સુક થયેલો જોઈને રાજકન્યાએ તેને ઈશારાથી કહ્યું : “નાથ, આપ ભલે બલવાન છે, પરાક્રમી છો, પરંતુ બાહુબળી યાદ સાધ્ય છે. યાદ સાથે તમે યુદ્ધ કરે અને તેમાં તમને કંઈક થાય, તે મારું સૌભાગ્ય લુંટાઈ જાય. ત્યાર પછી ભયભીત બનેલી ઉદધિકુમારીએ હાથ જેડીને નારદને કહ્યું: “પિતાજી, એને કયાંય જવા દેશે નહીં. ચાખી ના પાડજે. આ૫નું તે વચન તેઓ જરૂર માનશે.” રાજકન્યાના વચન સાંભળીને નારદે પ્રદ્યુમ્નને કહ્યું: “હવે મારા વિના
Page #85
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
તને એકલા ક્યાંય પણ નહી જવા દઉં. પહેલાં એક વખત તારી દુઃખી માતાની સાથે તારે મેળાપ કરાવી દઉં, પછી તારે જયાં જવું હોય, જે રમતો કરવી હોય તે કરજે. પછી તેને રોકવા નહી આવું. તારી જનેતાને મેં આપેલું વચન મને સત્ય કરવા દે.” મુનિ તથા પત્નીને વ્યાકુળ ચિત્તવાળા જાણી પ્રદ્યુને કહ્યું: “હું કયાંય પણ ચપલતા કરીશ નહી. પછી તો કુટુંબ ભેગું થશે. બધા ઓળખીતા-પારખીતા મલવા આવશે. એમાં મને દ્વારિકાની શેભા જેવા નહીં મળે. માટે આપની આજ્ઞાથી દ્વારિકાની શેભા જોઈને વિના વિલંબે આવી જઈશ. આપ કઈ જરા પણ ચિંતા કરશે નહીં.' એમ કહીને પ્રદ્યુમ્ન દ્વારિકા તરફ પ્રયાણ કર્યું.
विमानाद्यावदुत्तोर्य, यात्यसो द्वारिकापुरि। तावद्भानुकुमारो यान्, दृष्टः कोडाकृतेऽमुना ।। धार्यमाणशिरच्छत्रं, वोज्यमानं च चामरैः । राजांगजेटे युक्तं, तं दृष्ट्वा स व्यचितयत् ।२। अस्याः पुर्या अधोशो यः, श्रूयते पुरुषोत्तमः। स एवायं किमन्यो वा, युवराजोऽस्ति कश्चन ।३। दधान इति संदेह, स्नेहं च परमं वहन् । विद्या संस्कृत्य पप्रच्छ, हे विद्ये कः समस्त्यसौ ।।। तस्य श्रवणयोः सापि, तदाभ्यदधदादरात् । सत्यभामा सपत्नो या, जनन्यास्तव वर्तते ।५। असो तस्याः सुतो भानु-र्भानुरिवोरुतेजसा । कर्तव्यं यद्धकिवि-तत्वमा क्रियतां मुदा ।६। प्रोक्तं तस्या निशम्येति, प्रद्युम्नः कोतुकप्रियः । तुरगं रचयामास, भूयो रयोपशोभितं ।। मध्ये परिमितं वक्त्र, निर्मासं कर्णयोर्लघु । विस्तोगमुरसि स्निग्धं, रोमराजो सुलक्षणं ।८। आत्मनो हयपालस्य, रूपं च के विरूपकं । जराग्रस्तस नस्तांगं, कंपमानशिरःकरं ।९। गृहीत्वा तेन रूपेण, सुवर्णमुखयंत्रणं । तम वायामास, हेमपर्याणसंयुतं ।१०। मुदाथ वाहयन् वाहं, प्रद्युम्नो राजवर्मनि । गोविंदनंदनो यत्र, तत्राययो सलोलया ।११। वल्लभा राजपुत्राणां, तुरंगमा भवंति हि । ततः सोऽश्वं समाकारं, तं निरोध चमत्कृतः ।१२। तेनोदितमहो वृद्ध, हयोऽयं कस्य वर्तते । तेन प्रोक्तं ममत्रायं, न वायस्यापि कस्यचित् ।१३। तदा भानुः पुनः प्राह, हयोऽयं केन हेतुना । अत्रानोतस्त्वया वृद्ध, समोचोनं वद द्रुतं ।१४। स जजल्प मया ज्ञातं, हरेः सूनुर्महोदयः । वर्तसे त्वममुं वाहं, मन्मूल्येन ग्रहीष्यसि ।१५। विक्रयाय तवाभ्यर्गे, समानोतस्ततोऽस्त्ययं । भानुः प्राह किमय-मेतस्थ ब्रूहि सूनृतं ।१६। सोऽवगजल्पाम्यहं सत्य-मयवा वितथं सखे। कुमारोऽपदवत्सत्य-क्षेत्र वद्ध निवेदय ।१७। प्रजजल्प ततो वृद्ध-श्चेत्सत्यमेव पृच्छसि । तदा सोणिकाः कोटि-टंका एतस्य मूल्यकं ॥१८॥ कुमारोऽवग्वयोवृद्धा, भवेयुर्वे भवाशा । असत्यं ते न जल्पंति, सत्यमेव ततो वद ।१९। किंचित्कोपेन स प्राह, वृद्ध वृद्ध करोषि किं । पुराणपुरुषस्तात-स्त्वदीय एव वर्तते ।२०। अहं तु तरुणो वर्ते, श्मश्रु मे पलितं यदि । अंगं च गलितं दंता, भग्नाः किं ताजायत ।२१। निवेदितं मया यच्च, ज्ञेयं मूल्यं तथैव तत् । तव चेतसि चेद्भ्रान्तिः, परीक्षा क्रियतां तदा ।२२। लोकेऽपि सर्ववस्तूनि संगृह्यंते परीक्षया। चतुरैरथवा मूर्खः, पुरुषः प्रमदाजनैः ।२३।
Page #86
--------------------------------------------------------------------------
________________
७८
સ-૧૦
,
तस्य वाक्यं समाकर्ण्य-वाच भानुकुमारकः । समीचीनं त्वया प्रोक्तं करोमि वचनं तव ॥ २४ ॥ इत्युक्त्वा सहसोत्थाय स आरुरोह वाजिनं । तेनापि पंचधाराख्या, गतयः क्रमतः कृताः ॥ २५ ॥ आद्य द्वितीयां तृतीयां, गतिं च प्रविधाय सः । रंजयामास भानोश्च, लोकानां मानसं क्षणात् ॥ चतुर्थी च गतिस्तेन, वाजिना विहिता यदा । तदा देहात्समस्तानि, भूषणान्यपतन् भुवि ॥ २७॥ गतिश्च पंचमी चक्रे, यदा तेनातिदुस्सहा । निपपात तदा भानु-रधोवक्त्रेण भूतले |२८| उच्चस्थाने विराजेत, भानुर्भूयिष्टभानुभिः । सोऽप्यधोवदनेनोर्व्या, पपाताऽन्यस्य का कथा । २९ । इत्याच्छाद्य निजं वक्त्र, जहसूराजनंदनाः । वृद्धस्तु गाढशब्देना - हसद्भानुं वितर्कयन् |३०| पातयित्वा वनौ भानुं, हयोऽपि च दिदृक्षया । चंचलत्वं परित्यज्य संस्थितस्तस्य सन्निधौ ॥३१॥ ददत्सु हस्ततालांश्च स्थितेषु राजसूनुषु । स्थविरो वचनं प्रोचे, क्षारप्रक्षेपवद् व्रणे ॥ ३२॥ अस्मादपि कुमार त्वं, शांतात्तुरंगमाद्यदि । पृथिव्यां पतितस्तत्ते, नाश्वारोहणकौशलं ।३३। सत्यभामासुतो वाजि - शिक्षायामस्ति कोविदः । तावकीनो यशोवाद, इति श्रुतः स निष्फलः ॥ त्वं चेन्मां वृद्धमन्यं वा, गुरु कृत्वाथ शिक्षसे । हयशिक्षाप्रवीणत्वं भविष्यति तदैव ते । ३५ । ब्रवीम्यहं ततो भानो, भवंतं हितशिक्षया । अश्वारोहकलाभ्यासं, शिक्षध्वं सम्यगादरात् । ३६। वसुधाधवपुत्राणा - मश्वारोहकलां विना । साम्राज्य साधकं लोके, यशो न प्रकटीभवेत् । ३७। अनया कलया राज्य-भोगो न दृश्यते तव । कीर्त्तिसाम्राज्यवांछा चेच्छिक्षणीया कला तदा ॥ सहते न महीपाल - पुत्रा जल्पनमुत्कटं । श्रुत्वा जगाद कोपेन, पतितोऽपि मुकुंदभूः । ३९ । रे वृद्धाकणितं नास्ति, जरत्याः का कथेशितुः । त्वं प्रविज्ञाय से मूर्खो, मम निंदां करोषि यत् ॥ चटिष्यति तुरंगं यः, स एव निपतिष्यति । त्वादृशानां वराकाणां, चटनं पतनं न च ।४१। अन्यस्य क्रियते निंदा, तहि यद्यात्मनि स्फुटं । किंचिन्मनोहरत्वं स्यात्, त्वं न किंचित्करो भुवि ॥ निंदनीयं शरीरं ते, कुरुपं च शरीरिणां । तथापि कुरुषे निंदां परस्य तत्किमुच्यते ॥४३॥ तवापि तुरगारोह - कला नास्ति मनागपि । यदि स्यात्ते कलाभ्यास - स्तदा त्वं मम दर्शय ॥४४॥ इत्युक्ते भानुना वृद्धः, प्राह सत्यं त्वयोदितं । वृद्धोऽपि तरुणात्त्वत्तो, वर्त्तेऽहं कलयाधिकः । ४५ । मां सर्वेऽपि समुत्पाटया- रोहयंतु तुरंगमे । प्रदर्शयामि युष्माकं मदीयाः सकलाः कलाः ।४६। समाकर्ण्य वचो भानु-स्तस्य वृद्धस्य गर्वितं । उत्कटान् सुभटान्, प्राहा- रोहयत ह्यमुं हये ।४७। पापस्यैतस्य वृद्धस्य, परनिंदाविधायिनः । अश्वारोहणदक्षत्वं पश्यामि निखिलं यथा ।४८ । स्वस्वामिनो वचः श्रुत्वा, समारोहयितुं भटाः । यावद् वृद्धं च बाहुभ्यां, लग्नास्तावत्पपात सः ।। वृद्धोऽपि इलथदेहोऽपि, पतन् वज्ज्र इवावनौ । सहसा पातयामास तान् सामर्थ्ययुतानपि ॥ ५० ॥ कस्यचिद्वदनं भग्नं, हस्तावपि च कस्यचित् । कस्यचिद्रदना भग्नाः, कस्यचित्कूर्परं क्रमौ ॥५१॥ तदाह मायया वृद्ध, एतैर्दुरात्मभिस्त्वहं । निर्दयैरिव भूपीठे, पातितः किं करोम्यहं ॥ ५२ ॥ भानोस्तस्यागुणज्ञस्य किं ददाम्युपलंभकान् । निर्वाहः क्रियते येना - मीषां द्रव्यादिदानतः ।।
Page #87
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
एते पापा दुरालापा वृद्धविग्रहपीडकाः। दुविनीता मदोन्मत्ता, विचारपरिवजिताः ।५४। यदेतेः पापिभिर्वाहा-रोहदर्शनकौशलं । रक्षितं मम भानोश्च, चमत्कारविधायकं ५५। अथापि यदि मां कोऽप्या-रोहयेदत्र वाजिनि । मदीययामुं चातुर्या, विस्मयं प्रापयाम्यहं ५६। जराजीर्णोऽयमित्युक्त्वा, निद्योऽहमखिलरपि । वृद्धोऽप्यश्वकलाभ्यास, दर्शयाम्यखिलेष्वपि ॥ तस्य वाक्यं कटु श्रुत्वा, भानुराख्यद्भटानथ। सर्वेऽपि संमतीभूया-रोहयंतु ह्यमुं द्रुतं ।५८॥ एकशः पतितो भूमौ, द्वितीयवारमप्यथ । अयं निपततु स्वोय-प्राणान् यथा परित्यजेत् ।५९। भानुवाश्रुतिमात्रेण, ते सर्वेऽपि समुत्थिताः। यावदारोहयेयुस्तं, तावत्पुरेव च ते कृताः।६०। पातयन् मर्दयन् भानोः, सुभटान् विकटानपि । बुंवारवं ददानः स, जजल्प कठिनं वचः।६१॥ भो भानो खादयित्वा ये, शंढा इव त्वया कृताः । सेवकास्तव ते शक्ताः समारोपयितुं न मां ॥ मेलयित्वाखिलांस्त्वं मां, स्वयमारोहयेयदि । तदेवरोहणं भावि, नान्यथैतर्दुरात्मभिः ।६३। मामारोहयसि त्वं न, राजांगजयुतोऽपि चेत् । कला ममाखिला तहि, स्थास्यज्जठर एव हि ॥ इतिगीःप्रेरितो भानुः, समस्तपरिवारयुक् । उत्थायारोहयेद्याव-न्मात्सयं हृदये वहन् ।६५। तावन्नारकवद्देह-शीर्णतां प्रविधाय सः। निपतन् पातयामास, भान्वादीनिखिलानपि ।६६। सर्वेऽपि पतिता याव-निःश्वसंति सुखेन ते। भानोहरसि तावत्स, दत्वा पादौ हयेऽचटत् ।६७। आरुह्य वाहयन् तं गत्या कमनोयया । भान्वादिनूपपुत्राणा-माश्चर्यमुदपादयत् ।६८॥ वाहयित्वावनोपोठे, क्षगमेकं तुरंगमं । दर्शयित्वा स्वदक्षत्व-मुत्पत्य गगनं ययौ ।६९। गत्वा तत्रापि वाहं तं, चारवेगेन खेलयन् । प्रविधाय चमत्कारं, ततश्चचाल कोतुको ७०। देवो वा दानवो वायं, किन्नरो वाऽसुरोऽथवा। गते तस्मिन्निति स्वांते, चक्रुः सर्वेऽपि कल्पनां॥
દ્વારિકા તરફ જતાની સાથે કીડા કરવા માટે નીકળેલા ભાનુકુમારને જોયો. મસ્તક પર છત્ર હતું. બે બાજુ ચામર વીંઝાઈ રહ્યા હતા. અનેક રાજકુંવરોથી પરિવરેલા ભાનુકુમારને જોઇને પ્રદ્યુમ્ન વિચારવા લાગ્યાઃ “આ નગરીને સ્વામી પુરૂષોત્તમ (કૃષ્ણ) કહેવાય છે તે હશે કે કઈ બીજો રાજા કે યુવરાજ હશે ?' આ પ્રમાણે સ્નેહ અને શંકાને ધારણ કરતા પ્રદ્યુમ્ન પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરીને પૂછ્યું: “હે વિદ્યા, આ કેણુ છે ?” ત્યારે વિદ્યાએ આદરપૂર્વક તેના કાનમાં કહ્યું : “તારી માતા રુકિમણીની શક્ય સત્યભામાને પુત્ર સૂર્યસમાન તેજસ્વી આ ભાનુકુમાર છે. તેની સાથે તારે જેવું વર્તન કરવું હોય તે કરી શકે છે. વિદ્યાની વાણી સાંભળીને કૌતુકપ્રિય પ્રદ્યુમ્ન, મધ્યમાં પરિમિત, સંકચિત મુખ, નાના કાન, વિશાળ છાતી અને સ્નિગ્ધ રમરાજ વાળો વેગવાનું અને જાતિવંત અશ્વ વિક્ર્ચો. પોતે જરાથી જર્જરિત કદરૂપું વૃદ્ધ રૂપ ધારણ કરીને અશ્વપાલ બન્ય. સુવર્ણની દોરીથી સુવર્ણનાં પલાણવાળા અશ્વને દોરતે તે રાજમાર્ગ તરફ ચાલ્યા. ત્યાં ભાનુકુમાર આદિ રાજપુત્રો સામે મલ્યા. સુંદર આકૃતિવાળા અશ્વને જોઈને વિસ્મિત થયેલા ભાનુકુમારે પૂછયું : “હે વૃદ્ધ, આ અશ્વ કેન છે ?' તેણે કહ્યું: “મારો छे. मी ना नथी.' सानुमारे ४ह्यु : 'शा भाटे तुं दाव्य। छ १ सायनोसर सपा કહ્યું: “મારા જાણવામાં આવેલું કે કૃષ્ણનો પુત્ર ભાનુકુમાર અશ્વનો શોખીન છે, તેને મૂલ્યથી આ
Page #88
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૦
૮૧
અશ્વ આપીશ ! વેચવા માટે આ અશ્વ લઈને તમારી પાસે આવ્યો છું.' ભાનુએ કહ્યું : “તેનું શું મૂલ્ય છે તે કહે.” વૃદ્ધે કહ્યું : “હું સાચું કહું કે ખોટું ?” ભાનુએ કહ્યું : “સાચું જ કહેજે.” વૃદ્ધે કહ્યું : “જે મને સત્ય જ પૂછે છે તે કહું છું કે આ અશ્વનું મૂલ્ય એક ક્રોડ સુવર્ણ મહોર છે.” ભાનુકુમારે કહ્યું : “તારા જેવા વયેવૃદ્ધ પુરૂષે આ રીતે અસત્ય ના બલવું જોઈએ. સત્ય હોય તે કહે.” ત્યારે તે કંઈક ગુસ્સ કરીને બેલ્યો : “અરે મને વૃદ્ધ...વૃદ્ધ...(ડોસા-ડોસ) શું કરે છે. તારો બાપ વૃદ્ધ હશે. જે ને હું તે કેવો યુવાન છું? મારા દાઢી મૂછ કેવા સુંદર સફેદ છે? મારા શરીરે કેવી કરચલીયે શોભે છે? મારૂં મુખ દાંત વિનાનું કેવું સરસ લાગે છે કે જાણે દાંત જમ્યા જ ના હોય ! મેં જે મૂલ્ય કહ્યું તે સત્ય જ છે. તેમાં કઈ ફેરફાર નથી. તેમ છતાં તારા ચિત્તમાં જે શક હોય તો તેની પરીક્ષા કર. લોકમાં સર્વ વસ્તુની ચતુર કે મM સ્ત્રી-પુરૂષો પરીક્ષા કરીને ગ્રહણ કરે છે. માટે તારે અશ્વ ખરીદવો હોય તે તેની ગતિની તું પરીક્ષા કર.” વૃદ્ધની વાત સાંભળીને ભાનુકુમારે કહ્યું : “તે જે વાત કરી તે બરાબર છે. હું તેની પરીક્ષા કરૂં છું.' એમ કહીને ભાનુકુમાર કૂદકે મારી અશ્વ ઉપર બેઠે. ત્યારે અધે પંચધારા નામની અનુક્રમે ગતિ શરૂ કરી. પહેલી, બીજી અને ત્રીજી ગતિ કરીને ભાનુકુમાર આદિ લોકેનાં મન પ્રસન્ન કરીને જીતી લીધાં. પરંતુ અધે જ્યારે ચોથી ગતિનો વળાંક લીધો ત્યારે ભાનુકુમારના શરીર ઉપર રહેલા સમસ્ત આભૂષણે જમીન ઉપર પડી ગયાં અને અતિ દુસ્સહ એવી પાંચમી ગતિનો વળાંક લીધે ત્યારે તે ભાનુકુમાર સ્વયં અધોમુખે જમીન ઉપર પડી ગયો. ઉચ્ચ સ્થાને બિરાજમાન ભાન (સય)ની જેમ ભાનમાર અધોમુખે જમીન ઉપર પડે તે બીજાની શું વાત કરવી ? ભાનુકુમારને પડેલા જેઈને રાજકુમારે મુખ ઉપર કપડું ઢાંકીને હસવા લાગ્યા, પેલે વૃદ્ધ તો જોર જોરથી હસતો ભાનુની હાંસી કરવા લાગ્યો. અશ્વ પણ પૃથ્વી ઉપર પડેલા ભાનુને જોવાની ઈચ્છાથી પોતાનું ચલપણું છોડીને તેની પાસે જઈને ઉભે રહ્યો. તાળીઓ પાડીને હસતા રાજપુત્રને અને ભાનુકુમારને ઘા ઉપર ખાર નાખવા સમાન કટુ વચનથી વૃદ્ધે કહ્યું: “કુમાર, આવા શાંત અશ્વ ઉપરથી તું પૃથ્વી ઉપર પડી ગયો તે મને લાગે છે કે તને અશ્વ ખેલાવવાની કલા આવડતી નથી. સત્યભામાનો પુત્ર અશ્વશિક્ષામાં હોંશિયાર છે, આવો તારો યશોવાદ છેટે છે. તું જે મને વૃદ્ધ માનતા હોય તો મને ગુરૂ બનાવી મારી પાસે અશ્વમેલનની શિક્ષા ગ્રહણ કર. હું તારા હિત માટે કહું છું. હું તને અધકૌશલ્ય સારામાં સારૂં શીખવાડીશ. રાજપુત્ર અશ્વખેલન ના શીખ્યા હોય તો તે રાજ્યને ગ્ય કહેવાતા નથી. તેને સામ્રાજ્ય મળતું નથી અને લેકમાં તેની અપકીતિ થાય છે, માટે જે તને કીર્તિ અને સામ્રાજ્યની ઈચ્છા હોય તે મારી પાસે અશ્વમેલનની શિક્ષા ગ્રહણ કરવી જોઈએ.” રાજકુંવરો કેાઈના પણ કટુ વેણુ સહન કરી શકતા નથી. તેમ વૃદ્ધના વચનથી જમીન ઉપર પટ્ટકાર્યો હોવા છતાં ભાનુકુમાર ગુસ્સાથી બોલ્યો :
અરે વૃદ્ધ, તારું મારે કંઈ સાંભળવું નથી. તારે બકવાસ બંધ કર. ડોસે થઈને સાવ મૂર્ખ જણાય છે. મારી નિંદા કરનાર તું કેણ ? ઘેડા ઉપર જે ચઢે તે જ પડે, એમાં શું મોટી વાત છે? તારા જેવા રાંકડાને શું ચઢવું ને શું પડવું? જે માણસ પોતાની પ્રશંસા અને બીજાની નિંદા કરે છે, તેની આ જગતમાં કેડીની કિંમત છે. ડોસે થઈને આ રીતે તું નિંદા કરે છે તે શું તને સારું લાગે છે? તારૂં શરીર તે જે કેવું કદરૂપુ અને નિંદનીય છે? બીજાની નિંદા કરવા નીકળી પડ્યો છે ? તને પોતાને તે જરાયે અધક્રીડા આવડતી નથી, અને બીજાને શીખવવા નીકળી પડ્યો છે ? આવડતી હોય તે બતાવ તારી કલા.” જ્યારે ભાનુકુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે ૧૧
Page #89
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વૃદ્ધે કહ્યુઃ “બરાબર, તે સત્ય કહ્યું. હું વૃદ્ધ હોવા છતાં તરૂણ એવા તારાથી કલાઓમાં અધિક છું. મને તમે બધા ઉપાડીને અશ્વ ઉપર ચડાવો, તે મારી બધી જ કલા તમને બતાવું !” વૃદ્ધનાં ગર્વપૂર્ણ વચન સાંભળીને ભાનુકુમારે સુભટને કહ્યું : “ચઢાવો આ પાપી, નિંદક ડોસલાને ઘેડા ઉપર ચઢાવે. આપણે તેનું અર્ધકૌશલ્ય જોઈએ !” પોતાના સ્વામીની આજ્ઞા સાંભળીને સેવક વૃદ્ધને અશ્વ ઉપર ચઢાવવા માટે બે હાથે ઉંચકવા લાગ્યા, પરંતુ એ બધા બળવાન સૈનિકો ભૂમિ પર ઉધે મસ્તકે પડી ગયા. સાથે જરાથી જર્જરિત દેહવાળે વૃદ્ધ પણ વજની જેમ ભૂમિ પર પડયો. તેમાં કેટલાકનઃ મખ ભાગ્ય'. કેટલાકના હાથ અને કેટલાકના દાંત તૂટી ગયા. કેટલાકના પગ અને હાથ છોલાઈ ગયા. ત્યારે વૃદ્ધ માયાથી બોલ્યો : “અરે, આ દુરાત્માઓએ નિર્દયની જેમ મને જમીન ઉપર પછાડ્યો. હું શું કરું? હે ભાનુકુમાર, આ નિર્ગુણીઓને કંઈક ઠપકો તો આપ. વેતન આપીને એ લોકોને નિર્વાહ કરે છે, પરંતુ આ પાપીઓ દુર્વિનીત, મદેન્મત્ત, ઉશૃંખલ અને વૃદ્ધ પુરૂષોની વિડંબના કરનારા છે. આ પાપાત્માઓનું અશ્વારોહ કૌશલ્ય તો જોઈ લીધું. પરંતુ હે ભાનુકુમાર, તું વિવેકી લાગે છે. મારું અશ્વકૌશલ્ય જેવું હોય તો મને કઈ પણ એક જણ અશ્વ ઉપર ચઢાવે તે આશ્ચર્યકારી અધૂખેલન બતાવું. મને “ઘરડો “ઘરડા” કરીને આ બધા મારી નિંદા કરે છે. પરંતુ એક વખત મારૂં કૌશલ્ય તમે જોશે તો તમને ખબર પડશે કે કણ વૃદ્ધ છે ?” વૃદ્ધના આવા કટુવચન સાંભળીને ભાનુકુમારે પોતાના સેવકને કહ્યું: “આ વખતે આપણે બધા એકી સાથે તેને ઉંચકીને અશ્વ ઉપર ચઢાવીએ. જેજે, સાવધાની રાખજે. આ એક વખત પડ્યો તો બચી ગયો. પરંતુ હવે જે બીજી વખત પડશે, તે તે મરી જ જશે. માટે તેને બરાબર પકડજે.” આ પ્રમાણે ભાનુકુમાર આદિ રાજપુત્રો તેમજ બધા સેવકે એ એકીસાથે તેને ઉચકવા પ્રયત્ન કર્યો, પરંતુ જમીનથી એક તસુમાત્ર પણ હાલ્યો નહીં. પોતે પિતાનામાં જેટલું સામર્થ્ય હતું તે બધું અજમાવીને તેને ઉચકવા પ્રયત્ન કરે છે, પરંતુ નારક જીવની જેમ જીર્ણશીર્ણ થઈને બધા ભૂમિ પર ઊંધે માથે પડી જાય છે. તેઓનાં આભૂષણે અને વસ્ત્રો પણ શરીર પરથી જમીન પર સરી પડ્યાં. ત્યારે વૃદ્ધ કઠોર વચન બેલ્યો :
અરે ભાનુકુમાર ! આ સેવકને તે ખવડાવી ખવડાવીને સાંઢ જેવા કર્યા છે, એટલું જ છે ! બાકી એ નિર્માલ્યોમાં મારા જેવાને ઉપાડી અશ્વ ઉપર ચઢાવવાની પણ શક્તિ નથી. વળી, આ બધા તારા ભાઈઓ પણ શક્તિહીન નપુંસક જેવા છે, મને એકને પણ ઉચકવાની તેઓમાં તાકાત નથી. ખેર, કંઈ નહી, મારી કલા મારા પેટમાં જ ભલે રહી. તમારા જેવા કાયરેને આપીને મારે શરમાવું પડે.” આ પ્રમાણે કઠેર શબ્દ સંભળાવીને જમીન પર ચત્તાપાટ પડેલા ભાનુકુમારની છાતી ઉપર બે પગ દઈને પોતે ઘોડા ઉપર સ્વારી કરી ગયો. એવી સુંદર ગતિથી અશ્વને દેડાવવા લાગે કે જાણે આકાશમાં ઉડતે ના હોય ! જમીન પર પડેલા ભાનુકુમાર આદિ રાજપુત્રો અને સેવકે તેનું અશ્વમેલનનું કૌશલ્ય જોઈ વિસ્મય પામ્યા. મનમાં કલ્પના કરે છે કે “આ કેાઈ દેવ, દાનવ, કિન્નર કે અસુર હશે !” કૌતુકી પ્રદ્યુમ્ન, વૃદ્ધરૂપે સુંદર ગતિથી અશ્વ ખેલવતા ક્ષણમાત્રમાં અદશ્ય થઈ ગયો. पुरस्ताच्चलता तेन, द्वारिकापूदिक्षया। एक मनोहरं दृष्ट्वा, विद्यापृच्छयत काननं ७२। कस्येदं काननं कांतं, बहिः कर्णपिशाचिके । सा चख्यौ सत्यभामायाः, समस्तीदं तदद्भुतं ॥ समाकोदितं तस्या-स्तेन प्रस्ताववेदिना । विद्यासान्निध्यतश्चक्रे, रूपं षोडशवार्षिकम् ०७४। हयाः सप्त कृतास्तेन, लक्षणैर्लक्षिता अपि । क्षुधया पीडिता देहे, स्नेहेन परिवजिताः।७५।
Page #90
--------------------------------------------------------------------------
________________
सग-१०
८3
स्वयं तद्रक्षको भूत्वा, चारणार्थं तुरंगमान् । आनीय तद्वनोपांते, सोऽवदद्वनपालकान् ।७६। भो भो वनाधिपा यूयं, वाक्यं शृणुत मामकं । भाषध्वं यदि तमुत्र, चारयामि हयानमून् ।७७। दृश्यते काननं रम्यं, विस्तीर्णं फलितं ह्यदः । लात्वाश्वानहमप्यागां, दूरतः कथ्यते ततः ७८। चारयित्वा हयानत्र, पुष्टान् कृत्वा ततो यदा।विक्रिष्यामि तदा किंचि-युष्माकमपि दास्यते॥ तदा ते जगदुर्मूर्खा,-जन्मतो प्रथिलोऽसि किं । भूतेन केनचिद्यद्वा, ग्रस्तः सांप्रतमेव किं ।८०। येन त्वमासमंजस्यां, गिरं राजविरोधिनीं । तत्कालं प्राणसंहार-विधायिनी प्रजल्पसि ।८१॥ अत्र क्रिडति गीर्वाण, इव भानुः प्रसादवान् । इतरेषां मनुष्याणां, प्रवेशोऽपि न विद्यते ।८२। यस्य च्छायापि नो लभ्या, तत्रेच्छस्यश्वचारणं ।
त्वत्तः कोऽप्यपरो नास्ति, मूर्यो धृष्टोऽत्र संसृतौ ।८३। कृष्णाग्रमहिषी सत्य-भामाया अस्ति काननं । अस्य दर्शनवांछाभि-रेव तिष्ठति केचन ।८४॥ गच्छ गच्छ ततो वाहा-नादाय तुच्छधीरितः। तभृत्या मारयिष्यंति, गृहीत्वा तुरगांस्तव ॥ नि थोऽसि दरिद्रोऽसि, दुर्बलोऽसि च रंकवत् । परदेशात्समेतोऽसि, ब्रमो वयं हिताय ते।८६। अवादीन्मदनो भो भो, रक्षका यूयमेव हि । मूर्खेभ्योऽप्यधिकाः संतो, वर्तध्वे कठिनाः कथं ।८७। युष्माकं कठिनो नाथः, स्वामिनी वास्ति ताशी। देशो वा सन्निवेशो वा, सत्यं ब्रूते पुरो मम॥ नाथश्च श्रूयते सम्यग, राज्य नीतिप्रपालकः। शत्रुजयोज्जयंतादि-तीर्थर्देशोऽपि धर्मवान् ।८९। स्वामिन्याः सत्यभामाया, यूयं तदनुगामिनः। किं च भूतं यतो मर्त्य-मांतरं च वित्थ न । हस्तिनां वाजिनां नृणां, रत्नादिवस्तूनामपि । अंतरं येन न ज्ञातं, तदीयं जीवितं वृथा ।९१॥ चरंतु तुरगा एते, तृणमात्रोपजीविनः । कानने संस्थिता विष्वक, सारणीपार्श्ववर्तिनः ।९२। मयामी शिक्षिताः संति, तुरगा हृदयंगमाः। फलपत्रप्रसूनानि, भोक्ष्यतेऽस्य वनस्य न ।९३। मदुक्ते यदि विश्वासो, न भवेद्भवतां हृदि । मुद्रिकां मम ताँतां, यूयमादाय रक्षत ।९४। इत्थमस्तु गदित्वेति, समादाय च मुद्रिकां। चरितुं तैहया दत्ता, धनेन हि न किं भवेत् ।९५। तेऽवादिषुश्चरिष्यंत्य-क्सिारण्या हया यदि । तद्वरं चान्यथा ताव-कीना देया न मुद्रिका ॥ चरितुं वरमित्युक्त्वा, विमुक्तास्तेन तत्र ते । आदाय मुद्रिका जग्मु-गेहं वनाधिपा अपि ।९७। गतेषु तेषु तैरश्व-विचित्रे तत्र कानने । महीरुहास्तृणैः सत्रा, समस्ता अपि भक्षिताः ।९८॥ तत्पत्रफलपुष्पाणि, तृणानि पतितान्यपि । भक्षयित्वा कृतं तैस्त-दूपरक्षेत्रभूरिव ९९। कासाराणां च कूपानां, वापीनामखिलान्यपि ।
आपीय जीवनीयानि, शुष्कीकृताः समेऽपि ते ५००। દ્વારિકા નગરીને જોવાની ઈચ્છાથી આગળ ચાલતાં પ્રદ્યુમ્ન એક મનહર વન જેવું. જેઈને પ્રદ્યુમ્ન વિદ્યાને પૂછ્યું : “હે કર્ણપિશાચિકા, આવું મને હર વન કેવું છે ? વિદ્યાએ કહ્યું : સત્યભામાનું આ વન છે, તે તને યેગ્ય લાગે તેમ કર !” વિદ્યાની સહાયથી સુંદર લક્ષણવંતા
Page #91
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
સાત અશ્વો બનાવ્યા. પરંતુ તે અશ્વો સુધાથી કૃશ બનેલા બનાવ્યા. પોતે સેળ વર્ષના અશ્વપાલકનું રૂપ કર્યું. ઘેડાઓને ચરાવવા માટે વનની નજીકમાં જઈ વનપાલકોને કહ્યું: “હે વનપાલક, મારું એક વાક્ય માનશે? જો તમે આજ્ઞા આપે તે ક્ષુધાતુર બનેલા મારા ઘડાઓને આ વનમાં ચરાવું.” આવું ફાલ્ય-કુલ્લું સુંદર વન જેઈને, અશ્વો લઈને હું અહીં આવ્યો છું. અને લીલાછમ ચારે ચરાવીને હૃષ્ટપુષ્ટ કરીશ. પછી નગરીમાં જઈને વેચીશ. એમાંથી થોડું દ્રવ્ય તમને પણ આપીશ.” ત્યારે વનપાલકોએ કહ્યું : “અરે મૂર્ખ, તું જન્મથી જ પાગલ લાગે છે. અથવા તે તને કઈ ભૂત વળગ્યું લાગે છે નહીતર આવી રાજવિરોધી વાણું કેણુ બેલે ? તને ખબર છે આવું બોલવાથી તે તારા પ્રાણ સંકટમાં આવી જશે ! આ વનમાં તો દેવની જેમ ભાનુકુમાર જ કીડા કરી શકે. બીજે કઈ એમાં પ્રવેશ પણ ના કરી શકે. તે જેની છાયા મેળવવી પણ દુર્લભ છે, તેમાં વળી અશ્વોને ચરાવવાનું તે કયાંથી મળે? મને લાગે છે કે આ સંસારમાં તારાથી વધીને બીજે કઈ મૂખ કે ધીઠ્ઠો માણસ નહીં હોય. જા, જા, અહીંથી દૂર ચાલ્યા જા. નહીંતર તારું આવી બનશે. આ વન તે કૃષ્ણ મહારાજાની અઝમહિલી સત્યભામાનું છે. એનું દર્શન પણ મહાદુર્લભ છે. માટે તારા હિત માટે કહું છું કે તારા અશ્વો લઈને અહીંથી જલદી ચાલ્યો જા. નહીતર રાજસેવકે તને મારી નાખશે. તે નિર્નાથ, દરિદ્ર અને રાંકની છે. પરદેશથી આવ્યો લાગે છે. માટે તને કહું છું કે જલદી ચાલ્યો જા.” પ્રદ્યુને કહ્યું : “અરે રક્ષક, તમે મને મૂર્ખ કહો છો, પરંતુ મારા કરતાં વધારે મૂર્ખ તે તમે છો. તમે કઠોર હૃદયવાળા છે. જેને માલિક કઠોર, જેની સ્વામિની કઠોર, જેને દેશ અને સન્નિવેશ કઠોર હોય, તેના સેવકે કઠોર હોય જ. રાજા તે તે કહેવાય કે જે નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતો હોય અને શત્રુંજય, ઉજજયંત આદિ તીર્થોનું રક્ષણ કરતો હોય, પ્રજાવત્સલ હોય તે જ સમ્યક રાજા, માલિક અને માલકણ કહેવાય. તમારી સ્વામિની સત્યભામા જેવી કઠોર છે તેવા તમે છે. પરંતુ તમે લોકે માણસ માણસનું અંતર જાણતા નથી. હાથી, ઘેડા, મનુષ્ય અને રત્ન આદિ વસ્તુઓનું જે અંતર જાણતા નથી, તેનું જીવન ખરેખર નિરર્થક હોય છે. તૃણભક્ષી આ ઘડાઓ જંગલની કેરે કોરે રહેલા તૃણનું ભક્ષણ કરશે. મારાથી શિક્ષીત થયેલા આ ઘડાઓ ફલ, પત્ર કે પુષ્પોનું ભક્ષણ કરશે નહીં. તમને જે મારા પર વિશ્વાસ ના હોય તે લ્યો આ મુદ્રિકા ! રાખો તમે.” ત્યારે વનરક્ષકોએ કહ્યું : “જે આ ઘેડા વનની કેરે કરેના ઘાસને ચરશે તે તને મુદ્રિકા પાછી આપીશું, નહીંતર પાછી નહીં આપીએ.” એમ કહીને વનપાલકો ઘેર ગયા. પ્રદ્યુમ્ન ઘેડા છૂટા મૂકી દીધા. અધો જંગલમાં રહેલા વૃક્ષો, ફલ, ફૂલ, પાંદડા, ઘાસ અદિ બધુ જ ભક્ષણ કરી ગયા. અને જંગલને ઉખર ભૂમિ જેવું બનાવી દીધું. તેમજ જંગલમાં રહેલા વાવ, કૂવા અને તલાવનું બધું જ પાણી પી ગયા. બધુ શુષ્ક બનાવી દીધું. विधाय बहिरुद्याने, क्रीडामेवमनेकधा। द्रष्टुं पुरीश्रियं मध्ये, चचालालस्यवजितः ॥१॥ नगरं विशता तेन, निरीक्ष्य काननं घनं । नानामहीरहै राज-दचित्यत निजे हृदि ।२। प्रदर्शयितुमात्मीयां, विभूषां फलशाखिनां । नंदनं काननं स्वर्ग-लोकतः किमिहागतं ।३। तत्समालोक्य सोऽपृच्छ-द्विद्यां वृत्तांतवादिनीं । विद्ये कस्येदमानंद-दायकं काननं महत् ।४। सा बभाण भवन्मातुः, सापत्न्यं विदधाति या । काननं सत्यभामाया-स्तस्याः समस्ति सुंदरं॥ तया निवेदितं वाक्य-माकर्ण्य मदनो बली। चकार मर्कट विद्या-प्रभावतो महातनू ।६।
Page #92
--------------------------------------------------------------------------
________________
सर्ग-१०
૮૫
चंचलं ततलांगूलं, पुच्छस्याधोऽतिरक्ततां । संदधानं प्रकुर्वाणं, बुत्कारं च बुभुक्षया ७। चांडालस्य कुरूपस्य, सोऽकार्कद्रुपमात्मनः । तेन मर्कटमादाय, रूपेणागाद्वनांतिकं ।। तत्रागत्य वनाधीशान्, प्राह भो वनपालकाः । क्षुधितो मर्कटो मेऽस्ति, दत्तैकं फलमस्य हि।९। ते प्राहुः सहजेनैव, जातिहीनोऽसि दुर्बल । बुद्धिहीनोऽपि कि जातो, वक्षि येनेदृशं वचः ।१०। रामायाः सत्यभामाया, मान्यायाः नरकद्विषः । अस्त्येतत्काननं रम्यं, पत्रपुष्पफलैर्भूतं ।१०। महतामपि भूपानां, पुत्राणामपि दुर्लभा । छायाप्येतस्य वृक्षाणां, क्व ते फलसमर्पणं ।११। उवाच श्वपचो यूयं, तुच्छा एवेति मे मतिः। स्त्रीसेवकतया चापि, जाताः किं तत्समानकाः॥ भवेयुरुत्तमा ये ते, प्रार्थनाभंगभीरवः । मार्गितं क्षुधितानां च, ददते निजसत्त्वतः ।१३। सत्वहीना भवेयुर्ये, नकारं कथयंति ते । नायमुत्तममर्त्याना-माचारः कथितो बुधैः ।१४। यद्येकमपि युष्माभि-रभविष्यत्समर्पितं । फलं तत्खादयित्वामु-मकरिष्यं बलान्वितं ।१५। विपणौ खेलयित्वा तं, लोकानां पुरतो घनं । समुपायं धनं किंचि-दजीविष्यमहं पुनः ।१६। यूयं तु कठिनेभ्योऽपि कठिनाःस्थेति मे मतिः । फलमेकमपि दत्तं, कपेरेतस्य नो मम ।१७। युष्माभिश्चेन्न दास्येत, फलमेतस्य शाखिनः । तदोत्पत्य क्षणादेष, बहूनि हि ग्रहीष्यति ॥१८॥ स्थास्यति क्षुधितो मे न, मर्कटः सर्वथोत्कटः । कथयित्वेति तेनासौ, मुमुचे चलसंचरः ॥१९॥ निरंकुशः स हस्तीव, यावद्वनं समागमत् । तावत्तद्रक्षकास्तस्य, मारणार्थ समुद्यताः ।२०। केचिल्लकुटमादाय, केचित्पाषाणपाणयः। लात्वा केचित्कृपाणं च, तद्रक्षका दधाविरे ।२१। एकस्मात्तावता तस्मा-द्वानराद्गगनध्वजात् । प्राज्यांशव इवानेके, प्रादुर्भूताः प्लवंगमाः।२२। चापल्यात्सर्वतो व्याप्य, तैः सर्वमपि काननं । विहितं तत्क्षणादेव, लंकाकाननवृक्षवत् ।२३। परराष्ट्रजिघृक्षार्थी, भूपो भूमितले यथा। आदौ परिकर लाति, गृह्णाति नगरं त्वनु ।२४। एतेनापि तथा सत्य-भामायाः मातृवैरितां । दधानाया वनादीनां, शोभाभितो निराकृता॥
આ પ્રમાણે સત્યભામાના વનને ઉજજડ કરીને અનેક પ્રકારની ક્રીડા કરતે પ્રદ્યુમ્ન નગરીની શોભા જેવા માટે આગળ ચાલ્યો. નગરમાં પેસતાં જ અનેક વૃક્ષેથી સુશોભિત એક ઉદ્યાન જોઈને વિચાર્યું: “પૃથ્વી પર રહેલા વૃક્ષને પોતાની ભા બતાવવા માટે સ્વર્ગલોકમાંથી જાણે નંદનवन माव्यु नाय ! सु४२ धान छ ! अनुश विधान पूछ्यु' : 'भाबु मानદાયક ઉદ્યાન કેનું છે ?” વિદ્યાએ કહ્યું: “તારી માતાની સેક્સ સત્યભામાનું આ સુંદર ઉદ્યાન છે.” સાંભળીને પ્રદ્યુમ્ન વિદ્યાના પ્રભાવથી મોટા શરીરવાળે, લાંબા પૂંછડાવાળા અને લાલ મેંઢાવાળો એક મટે વાનર વિક્ર્ચો. પિતાનું કદરૂપા ચંડાલનું રૂપ કર્યું. સાંકળથી બાંધેલા વાનરને લઈને ઉદ્યાનની નજીકમાં આવ્યો. વનરક્ષકોને કહ્યું: “મારે આ મર્કટ ભૂખ્યો છે, તે આ વૃક્ષમાંથી એક ફળ તેને ખાવા માટે આપો. વનરક્ષકાએ કહ્યું: “રે, તું સ્વાભાવિક જાતિહીન અને દુર્બલ છે. સાથે સાથે બુદ્ધિહીન પણ છે, ત્યારે જ આવું બોલે ને. તને ખબર છે કે આ ઉદ્યાન કોનું છે ? કૃષ્ણ મહારાજાની માનીતી પટ્ટરાણી સત્યભામાનું આ ઉદ્યાન છે. મોટા મોટા રાજપુત્રાને આ વૃક્ષોની છાયા પણ દુર્લભ છે, ત્યારે તું ફળની આશા રાખે છે ? ચંડાળે કહ્યું :
Page #93
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
તમે બધા તુચ્છ બુદ્ધિના છે. સાચી વાત છે: “સ્ત્રીના સેવકો સ્ત્રીની જેમ તુચ્છ બુદ્ધિવાળા જ હોય, એમાં કંઈ આશ્ચર્ય નથી. ઉત્તમ પુરૂષો કયારે પણ પ્રાર્થના ભંગ કરતા નથી. યાચકોને અને ભૂખ્યાઓને પિતાની શક્તિ અનુસાર જરૂર આપે છે. સત્વહીન અધમ પુરૂષો માગનારને નકારે સંભળાવે છે. ઉત્તમ પુરૂષોને આ આચાર નથી. જે એક ફળ આપો તે મર્કટને ખવડાવી તેને બળવાન કરીને શેરીઓમાં લોકો સમક્ષ ખેલ કરાવી, ધન મેળવીને મારી આજીવિકા ચલાવીશ. તેમાંથી તમને પણ થોડું આપીશ. પરંતુ તમારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે કે મારા આ મર્કટને એક ફળ પણ આપવા માટે તૈયાર નથી, તે જે જો આ ઉત્કટ મર્કટ ભૂખ્યો નહીં રહી શકે. તમારા વૃક્ષના બધા જ ફળ ખાઈ જશે !” એમ કહીને તેણે મર્કટને છૂટો મૂકી દીધું ! નિરંકુશ હાથીની જેમ મર્કટ વનમાં ગયો. તૂર્ત જ વનરક્ષકે લાકડીઓ, પત્થરો અને કૃપા લઈને તેને મારવા માટે દોડ્યા. એટલામાં તે જાણે આકાશમાંથી પડતા હોય તેમ અસંખ્ય વાનરે પ્રગટ થયા ! તે બધા વાનરોએ ચપલતાથી આખું ઉદ્યાન લંકાના વનની જેમ સફાચટ (ઉજજડ) કરી નાખ્યું. પરરાષ્ટ્રને જીતવાની ઈચ્છાવાળો રાજા જેમ પહેલાં પરિકરને લાવે છે, પછી નગરને વશ કરે છે, તેમ પ્રદ્યુમ્ન પણ પહેલાં માતાના વૈરને બદલે સત્યભામાના વન-ઉદ્યાન આદિને ઉજ્જડ
शन पाल्या. तथा कृत्वा स चांडाल-रूपं त्यक्त्वाभ्रमत्पुरि। सुवर्णरथमद्राक्षीत् सद्यस्ककुंभभारितं ।२६। स्त्रीभिर्धवलगीतानि, गायंतीभिः प्रमोदतः । संयुक्त कंपमानोच्च-ध्वजवजविराजितं ।२७। ईदृशं स्पंदनं वीक्ष्य, विद्यामुवाच कौतुकात् । कस्यासौ स्यंदनो विद्ये, यथार्थं वद मत्पुरः॥ सा जगाद विवाहोऽस्ति, सत्यभामातनूभुवः । नोयंते कलशाः कुंभ-कारगेहात्तदुत्सवः ।२९। समाकर्ण्यति विद्योक्त, विवाहे विघ्नवांछया । कृत्वा स कुत्सितं रूप-मारुरोहाधमं रथं ।३०। एकस्मिन् रासभः पार्वे, एकस्मिंश्च क्रमेलकः । तौ द्वावपि नियंत्र्याथा-धावयत्सन्मुखं रथं ॥ उभयोरपि संजाते, रथयोमिलने सति । आस्फालनं तथा जातं, स्फुटिताः कलशा यथा ॥३२॥ कासांचित् त्रुटिताः कर्णाः, कासांचित्करकंकणाः ।
परितः स्फाटितानि द्रा-क्कासांचिच्चीवराणि च ।३३। रुदंति बाढशब्देन, काश्चित्काश्चिच्छनैः शनैः । काश्चित्प्रददते गालीः, काश्चिच्छापाननेकशः॥ रंगे भंगमसौ कृत्वा, गायन् गीतानि भूरिशः । तमेव रथमारूढो, बभ्राम पुरवीथिकां ।३५। विकुळ मशकान् दंशां-स्तत्र मुक्त्वा महायतः। रथं स भ्रामयामास, पुरोमध्ये यदृच्छया ।३६। वृन्दारकोऽथवा कोऽपि, विद्यासिद्धोऽसुरोऽथवा । पर्यटतं तमालोक्य, नागरा हृद्यचितयन् ।३७। अद्ययावन्न कोऽपीह-गस्माभिर्वीक्षिता नरः। खरोष्टस्यंदनारूढः, कुतहलविधायकः ॥३८॥ स्वरुपमपि नैतस्य, विज्ञातुं शक्यते मनाक् । विद्यते किस्वरुपोऽयं, चमत्कारकरो भुवि ।३९। शृण्वान इति लोकानां, वचनं हर्षसूचनं । चिकोड निजसामर्थ्या-त्सर्वस्यामप्यसौ पुरि ।४०।
ચંડાળના રૂપને ત્યાગ કરીને પ્રદ્યુમ્ન નગરીમાં પ્રવેશ કરે છે, ત્યાં મંગલ કલશેથી ભરેલ અને ધજાપતાકાથી સુશોભિત એ સુવર્ણરથ જોયો. રથની પાછળ સુંદર વસ્ત્રાલંકાર પહેરેલી
Page #94
--------------------------------------------------------------------------
________________
सर्ग-१०
સૌભાગ્યવતી સ્ત્રીઓ માંગલિક ગીત ગાતા ગાતી ચાલી રહેલી જોઈ તે જોઇને વિદ્યાને પૂછયું : “આ કોનો રથ છે અને કયાં જઈ રહ્યો છે ?” વિદ્યાએ કહ્યું : “તારી અપર ભામાના પુત્ર ભાનુકુમારનો વિવાહ છે, તેથી મહોત્સવપૂર્વક કુંભારના ઘેરથી આ મંગલ કલશો લઈ જાય છે. વિદ્યાએ કહેલું સાંભળીને વિવાહમાં વિન કરવાની ઈચ્છાથી પોતાનું કુત્સિત રૂપ કર્યું, અને એક વિચિત્ર રથ બનાવ્યું. જેમાં એક બાજુ ગધેડે અને બીજી બાજુ ઉંટને જોડીને રથને સામા આવતા સુવર્ણરથની સામે જોરથી દોડાવ્યો. બન્ને રથો સામસામા ભટકાવાથી મંગલ કલશે બધા ફૂટી ગયા. પાછળ ચાલતી સ્ત્રીઓના કેઈના કાન તે કેાઈના કંકણ તુટયાં. કેઈના વસ્ત્રો ફાટી ગયાં. તેથી કેટલીક સ્ત્રીઓ ગાઢ સ્વરે રૂદન કરવા લાગી, ગાળો દેવા લાગી અને અનેક પ્રકારના શાપ વરસાવવા લાગી. સ્ત્રીઓને કેલાહલ થઈ ગયો. આ રીતે રંગમાં ભંગ પાડીને ડાંસ મચ્છરોને વિમુવી રથને ચારે તરફ ઘુમાવતી નગરીની મધ્યમાં ચાલ્યો ગયા. વિચિત્ર રથને જોઈને નગરવાસીઓએ અનેક ક૯૫ના કરી કે “આ તો કઈ દેવ હશે, વિદ્યાધર હશે કે અસુર હશે ? આપણી જિંદગીમાં ઊંટ અને ગધેડાને જોતરેલે રથ ક્યારે પણ જે નથી. આ રથ અને રથચાલક કયારે પણ જોયો નથી.” આ પ્રમાણે હસતા હસતા વાત કરે છે, ત્યાં તે ડાંસ મચ્છરો શરીર પર ચૂંટી જાય છે. એના ત્રાસથી લોકો ભાગભાગ કરી રહ્યા છે. એ જોઈને હસતા કૌતુકી પ્રદ્યુમ્ન રથને સંહરી લઈ, પોતાનું સામર્થ્ય બતાવવા માટે આગળ याल्या.
नगर्यां पर्यटन वापी-मेकां ददर्श शोभनां । रत्नसोपानसंयुक्तां, जातरुपेण निर्मितां ।४१॥ भूरिभूषणनेपथ्य-धात्रिभिः स्त्रीभिराश्रितां। तां दृष्ट्वा स जगौ विद्यां, कस्येयमस्ति वापिका ॥ सा तमभ्यदधद्भानु-मातुश्चातुर्यताभृतः । तस्याः प्रवर्तते वापी, जनतापोपशामिनी ।४३। विद्योक्तमेवमाकर्ण्य, तत्र स्नानविधित्सया । संयुक्तो यज्ञसूत्रेण, बभूव विप्ररुपभाक् ॥४४॥ कमंडलुकरोऽखंड-दर्भसंदर्भमुद्रिकः । काष्टोरूपादुकायुक्त, षट्कर्मकृतितत्परः ।४५। वेदपाठं वदन वक्त्रात्, श्वेतवस्त्रसमन्वितः। कंठे धृताक्षमालश्च, शौचकर्मणि कर्मठः ।४६। वार्धकत्वेन जीर्णांगः, श्वेतकेशोरुमस्तकः । रदनै रहितं तुंडं, दधानः श्लथदेहभाक् ॥४७॥ ईदृशो द्विजरुपेण, स समागत्य कौतुकी। वापीरक्षाविधात्रीणां, प्रमदानां पुरोऽब्रवीत् ।४८॥ भो स्त्रियो वयसा वृद्धः कंपमानवपुस्त्वहं । युष्माभिः सह चेष्टां न, करिष्यामि मनागपि ।४९। अत्र वाप्यां मम स्नानं, कर्तुं यूयं प्रदत्थ चेत् । तत्पुण्यं भावि युष्माकं, मानयिष्याम्यहं गुणं ॥ अस्यां स्नात्वा समादाय, स्वकमंडलुना जलं । शांत्यर्थं कस्यचिद्दत्वा, भोजनं प्रार्थयाम्यहं ।५१॥ तस्य वाक्यं समाकर्ण्य, ताः सर्वा अपि योषितः । जजल्पुः कोपतो वृद्ध, नष्टा किं तव शेमुषी। अत्र या सत्यभामास्ति, कृष्णप्राणप्रियादिमा । सैव स्नात्यपरः कृष्णो, भानुर्वा तत्सुतोऽपरः ॥ अन्येन दर्शनीयापि, कुलांगनेव नास्त्यसौ । तहि स्नातुं कथं तुभ्यं, वयं दद्मो द्विजन्मने ।५४। तासामुदितमाकर्ण्य, स जगाद कुतूहलात् । ज्येष्ठः पुत्रोऽहमप्यस्मि, जनार्दनस्य भूभुजः ।५५। स्नाति चेत्कृष्णपुत्रोऽत्र, युष्मद्वाक्यानुसारतः । कथं तर्हि ममाप्यत्र, स्नानं कत्तुं न दीयते ।५६।
Page #95
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
कौतुकं वर्ततेऽन्यच्च, युष्माभिः श्रूयते यदि । मया निगद्यते तहि, ता हास्यादूचिरे वद ।५७। तदा स ब्राह्मणोऽवोच-दस्ति दुर्योधनो महान् । कुरुदेशस्य साम्राज्यं, कुर्वन् योऽसहनोज्झितं ॥ तेन भानोः प्रदानाय, संप्रेषिता निजांगजा। अध्वन्यैव गृहीता सा, भिल्लभल्लादिकायुधैः॥ तैरादाय निजेशाय, सा कुमारी समर्पिता। तेनापि तां समालोक्य, मनसीति विचितितं ।६०। इयं राजकुलोद्भूता-हं तु भिल्लकुलोत्थितः । ममानया न सामग्री, विरुद्धा सर्वथा मिलेत् ॥ कश्चिद्राजकुमारः स्या-त्तस्यैवैषोचिता कनी। कुतश्चित्कार्यतस्तत्र, गतः समभवं तदा ।६३। मां दृष्ट्वा रूपसंपन्न, भूपालकुलसंभवं । जातहर्षेण तेनापि, ममैव सा समर्पिता ।६४। स्नाननिर्मितिमात्रेऽपि, निषेधः क्रियते कथं । ममापि राजपुत्रस्य, युष्माभिः कठिनत्वतः।६५। तेनाभिहितमाकर्ण्य, जगुस्तं भद्रकाः स्त्रियः । वृद्धोऽपि जीर्णदेहोऽपि, हास्यं त्वं न विमुंचसि ॥ ये स्युर्लज्जालवो वृद्धा, असत्यं ते वदंति न । निर्लज्जो लक्षणस्त्वं तु, ज्ञायसे यन्मुधावदः ।६७। आजन्मतोऽपि सत्यस्यः वर्मनि त्वं गतोऽसि न । वार्धकेपि ततोऽसत्यं, प्रजल्पस्यविवेकतः।६८। दुर्योधनेशितः पुत्रो, क्व वृता भटकोटिभिः । तस्या अपि किरातैश्च, ग्रहणं क्व दुरात्मभिः ।६९। पुण्यनैपुण्यतारुण्या, क्व सा कन्या सुयौवना । वृद्धस्य ते दरिद्रस्य, क्व वा तस्याः समर्पणं ।७०। स जगाद वचो यूयं, कुरुध्वं यद्यसूनृतं । आगच्छत मया साकं, युष्माकं दर्शयामि तत् ७१। प्रोचुस्ताश्च क्रुधा पापिन्, मुखमादाय गच्छत । दर्शनीयं जनन्यास्ते, त्वं प्रदर्शय सत्वरं ।७२। उभयोः कुर्वतोः काच-पिच्चं परस्परं रुषा। स्वकीयकलया वापी, प्राविशत्स शनैः शनैः।७३। तदातं ताडयामासु, पाणिभिः काश्चनांगनाः। सोऽपि प्रत्युत संजात-स्तासां सौख्यविधायकः।। रुपवत्योऽधिकं रुपं, तासु प्रापुर्मुगीदृशः । कुरुपा रुपसंपन्ना-स्तत्पाणिस्पर्शतोऽभवन् ।७५। स्थूलोदर्यः कृशोदर्यः, शुष्कस्तना घटस्तनाः । जातास्त्रुटितकर्णाश्च, संधितश्रवणाः क्षणात् ॥ श्यामलांग्यश्च गौरांग्यः, काणाक्ष्यस्तरलेक्षणाः । पिशंगकुंतलाः कांत-कचा मूका वचोवराः॥ ज्ञात्वा रुपमनोज्ञत्वं, बहिर्वाप्या विनिर्गताः। प्रशशंसुद्विजन्मानं, गुणज्ञा मत्तमाः स्त्रियः ७८॥ धन्यो धन्योऽवतारोऽस्य, धन्यौ च पितरौ क्षितौ । यत्स्पर्शाद्रूपसौन्दर्य-मस्माकं समजायत । प्रशंसामिति विप्रस्य, श्रुत्वा बहिःस्थिता अपि । मिलिताः प्रशशंसुस्तं, मनोज्ञरुपवांच्छया। ८०। अहो भूदेव वृद्धस्त्वं, स्तवनीयोऽसि भूतले । अपकर्तीष्वपि प्राज्यो-पकारस्य प्रकारकः ।८१। तासामपि कृता तेन, रुपशोभनता तनौ । सर्वा अपि मिलित्वा त-त्पश्यंति रुपमात्मनां ।८२॥ वदत्येका प्रजातं ते वदनं सदनं श्रियां । त्रुटितौ श्रवणी जातो, संधिताविव शोभनौ ।८३। एकाऽवक्सुभगे नेत्रे, पवित्रे ते बभूवतुः । एकावक्सखि ते रम्या-वधरौ च भुजौ खलु ।८४। शुष्कस्तनौ घनौ पीनौ, ते जातावित्यवक्परा । कांतः कटिप्रदेशश्च, जातःपंचाननोपमः।८५। प्रशंसामिति कुर्वति, कांता वाप्या बहि स्थिताः । यावत्कुंडिकया तेन गृहीतं वापिकाजलं ॥
Page #96
--------------------------------------------------------------------------
________________
सर्ग-१०
वार्तारसेन संपूर्णाः, प्रायसः किमपि स्त्रियः । न जानंति ततः सोऽपि, परिज्ञातः कयापि न । कुर्वत्या रसतो वार्ता, स्त्रियः कस्याश्चिदुच्चकैः। तृषा लग्ना तदा तोयं, पातुं वाप्यां गतांगना ॥ सा तदा केवलं तत्र, पाषाणतृणसंचयं । ददर्श पतितं विष्वक्, सलिलं न मनागपि ।८९। तया कलकलारावं, जनयंत्या पिपासया। समागत्य बहिः स्त्रीणां, मुदितानां निवेदितं ।९०। स्वकमंडलुना भृत्वा, सलिलं वापिकाजलं। द्विजेन जीर्णवापीवा-स्माकं वापी विनिर्मिता ।९१। दर्शयित्वा चमत्कार-मीषदपि द्विजन्मना । आजन्मपापिना तेन, मुषिता मुषिता वयं ।९२॥ तस्या एवं वचः श्रुत्वा, वापी विलोक्य वेगतः । दधावुर्योषितः क्रुद्धा, जीवितव्याभिलाषुका ॥ धार्वत्यो वनिता याव-त्संप्राप्तास्तं त्रयीमुखं । नानाचेष्टां प्रकुर्वन् स, हट्टश्रेणीरुपेयिवान् ।९४। तत्र तासां लसच्छोभा, जहार सकलामपि । दक्षिणावर्तशंखाप्त-माहात्म्यमहरत्समं ।९५। पात्राणां यानपात्राणां, रत्नानां रत्नरोचिषां । प्रवालानां, त्वबालानां, धेनुभूघनजन्मनां ।९६। मुक्तानां शुचिशुक्तीनां, पारावारमुवां पुनः । कलधौतकलाधौत-ताम्रोद्यत्पित्तलायसां ।९७। शस्त्रशास्त्राग्रवस्त्राणां, गोधूमानां गरीयसां । चणकानां मसूराणां, तैलानां हट्टतिनां ।९८॥ सर्वेषामपि वस्तूनां, परावृत्तिमिति द्रुतं । हस्तसंस्पर्शमात्रेण, कुर्वन् भ्राम्यति वर्त्मनि ।९९। कोलाहलं प्रकुर्वाणा, वापीरक्षाकरा स्त्रियः । ददाना मुखतो गालीः, शापयामासुरुच्चकैः ।६००। तथा च जल्पयामासु-र्यावत्ताः कोपतो दृढं । तेनोर्ध्या तावदास्फाल्य, भंजितः स्वकमंडलुः ।। पानीयानि ततो भग्ना-त्पतितानि तथावनौ । प्रवाहः परितस्तत्र, प्रचचाल यथा महान् ।२। अहो कि वापिका भग्ना, स्फुटितं वा सरोवरं । आगागंगाप्रवाहः किं, दध्युर्यावज्जना इति ।३। तावत् पाथोधिवेलेव, कल्पांतकालसंभवा । तज्जलं सर्वतो व्याप्तं, विक्षोभनविधायकं ।।। तदा तत्र सुवर्णानां, रजतानां कदंबकैः । ताम्रपित्तलरत्नानि, शुक्तिमुक्ताफलान्यपि ।५। वस्त्राणि प्राज्यपात्राणि, क्रयाणकान्यनेकशः। सोऽप्लावयदगाराणि, सप्राकाराणि सर्वतः।। हट्टगेहादिकं वस्तु, निरीक्ष्य प्लावितं क्षणात् ।
जलं मा प्लावयत्वस्मा-निति भीत्या जना गताः ।७।
નગરીમાં પર્યટન કરતા પ્રદ્યુમ્ન, રત્નના પગથીયાવાળી સુંદર સુવર્ણની વાવ જોઈ. ત્યાં કેટલીક સ્ત્રીઓને સુંદર વસ્ત્રો અને આભૂષણે ધારણ કરીને ક્રીડા કરતી જોઈ. તેણે વિદ્યાને પૂછ્યું : “આ કેની વાવ છે જે વિદ્યાએ કહ્યું : “ભાનુકુમારની માતા સત્યભામાની આ વાવ છે. તેનું જલ લોકેના તાપ અને તરસ શાંત કરનારું છે. વિદ્યાનું કહેલું સાંભળીને પ્રદ્યુમ્ન વિદ્યાના પ્રભાવથી સ્નાન કરવાની ઈચ્છાવાળા, જરાથી જર્જરિત શરીરવાળા બ્રાહ્મણનું રૂપ કર્યું. ફક્ત કૌપીન (લંગટી) પહેરીને, જોઈને ધારણ કરી, એક હાથમાં કમંડલ અને બીજા હાથમાં દર્ભની ઝુડી રાખી, કાષ્ટની પાદુકા પહેરી, મુખેથી વેદવાક્યનું ઉચ્ચારણ કરતો, કંઠમાં રૂદ્રાક્ષની માળા ધારણ કરી તે શૌચકર્મમાં આસક્ત એવો વૃદ્ધ બ્રાહ્મણ બન્યો. દાંત પડી ગયેલા, માથાના વાળ ૧૨
Page #97
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
સફેદ થઈ ગયેલા, આખા શરીરે કરચલી પડી ગયેલા અને શરીરને કંપાવતા એવા બ્રાહ્મણને જોઈને બધી સ્ત્રીઓ ભેગી થઈ ગઈ. વાવની રક્ષક સ્ત્રીઓ પાસે આવીને બ્રાહ્મણરૂપે પ્રદ્યુને કહ્યું: “હે સ્ત્રીઓ, જુવો, હું કે ઘરડ છું ? મારું શરીર ધ્રુજી રહ્યું છે, તે તમારી સાથે હું કઈ ખરાબ ચેષ્ટા કરીશ નહીં. પરંતુ આ વાવમાં તમે જે મને સ્નાન કરવા દેશે તે તમને ઘણું પુણ્ય થશે. તમારે ઉપકાર જિંદગીભર ભૂલીશ નહિ. વાવમાં સ્નાન કરીને થોડું જલ મારા કમંડલમાં લઈને, શાંતિને માટે કોઈને આપીને, ભોજન માટે પ્રાર્થના કરીશ. મારી સુધાની શાંતિ થશે તેનું પુણ્ય તમને મલશે.” બ્રાહ્મણની વાત સાંભળીને સ્ત્રીઓ બેલી : “અરે વૃદ્ધ, તારી બુદ્ધિ જતી રહા છે કે શું? “સાઠે બુદ્ધિ નાઠી–એ કહેવત બરાબર છે. માટે હે મૂખ, તને ખબર છે કે આ વાવ કેની છે ? આ વાવ તે કૃષ્ણ મહારાજાની પ્રાણપ્રિયા સત્યભામાની છે. એમાં તો કૃષ્ણ અથવા કૃષ્ણને પુત્ર ભાનુકુમાર જ સ્નાન કરી શકે. બીજા લોકોને તો એના દર્શન પણ દુર્લભ છે. તે સ્નાન કરવાની વાત જ ક્યાં રહી? સ્ત્રીઓની વાત સાંભળીને કુતૂહલથી બ્રાહ્મણ બોલ્યા : “તમે કહ્યું ને કે આ વાવમાં કૃષ્ણ અથવા કૃષ્ણને પુત્ર સ્નાન કરી શકે, તે હું પણ કૃષ્ણને જ્યેષ્ઠ પુત્ર છું. તે મને સ્નાન કરવા માટે કેમ ના કહો છો? વળી તમારે બીજું કૌતુક સાંભળવું હોય તો હું કહું.” દાસીઓએ હસીને કહ્યું: “તું કૃષ્ણનો મોટો પુત્ર છે તો તારી પાસે ઘણું કૌતુકે હશે. સંભળાવ!” ત્યારે બ્રાહ્મણે કહ્યું : “કુરૂદેશના ગવિષ્ઠ રાજવી દુર્યોધને પોતાની કન્યાને ભાનુકુમારની સાથે વિવાહ કરવા માટે મેકલેલી. ત્યાં રસ્તામાં શસ્ત્રધારી ભિલ્લ લોકેએ તેને પકડી પોતાના સ્વામી ભિલ્લપતિને સમર્પિત કરી. પરંતુ સુંદર રાજકન્યાને જોઈને ભિલપતિએ વિચાર્યું કે “આ કન્યા રાજકુળમાં ઉત્પન્ન થયેલી છે અને હું ભિલકુળમાં ઉત્પન્ન થયેલો છું. અમારા બંનેનો મેળ જામશે નહિ. જો કે રાજકુમાર આવે તે આ કન્યા તેને આપી દઉ'. આ પ્રમાણે ભિલપતિ વિચારી રહેલે ત્યાં કેઈ કાર્ય પ્રસંગે હું જઈ ચઢ્યો. રૂપસંપન્ન રાજકુમાર જેવા મને જોઈને ભિલપતિએ અતિ આનંદપૂર્વક અને રાજકન્યા આપી. જ્યારે રાજપુત્ર એવા મને, કઠોર એવી તમે સ્ત્રીઓ સ્નાન કરવા માત્રને પણ નિષેધ કરો છો ?” બ્રાહ્મણનું કહેલું સાંભળીને ભેળી સ્ત્રીઓ બેલીઃ “અરે, આટલે ઘરડે થયે છે તે પણ હાસ્ય છોડતો નથી? લજ્જાળુ વૃદ્ધ પુરૂષ તે ક્યારે પણ અસત્ય બોલતા નથી. તું તે સાવ નિર્લજજ અને મૃષાભાષી છે. તે જન્મીને જ સાચું બોલ્યો નહિ હોય.
ડો થયો છતાં હજ જ બોલવાનું છોડતો નથી. કોડ સભટથી રક્ષાયેલી દુર્યોધનની પુત્રી એવી રીઢી પડી હશે કે દુરાત્મા ભિલેના હાથમાં આવે અને તારા જેવા દરિદ્રનારાયણ ઘરડા ડોસાને એ લાવણ્યવતી પુણ્યશાળી રાજકન્યા સોંપવામાં આવે. જા, જા, નદીમાં મેંઢું ધોઈ આવ. રાજકન્યાના દર્શન પણ તને દુર્લભ છે” ત્યારે બ્રાહ્મણે કહ્યું : “જે હું જૂઠું બોલતો હોઉં તે આવે મારી સાથે, હું તમને રાજકન્યા બતાવું.” ત્યારે ક્રોધિત થયેલી સ્ત્રીઓએ કહ્યું: “પાપી, તારું મેંઢું લઈને અહીંથી ચાલ્યા જા. તારી માને બતાવ.” આ પ્રમાણે ક્રોધથી કીચકીચ કરતી દાસીઓને હાથથી સ્પર્શ કરતા બ્રાહ્મણે ધીમે ધીમે વાવમાં પ્રવેશ કર્યો. તેના હસ્તના સ્પર્શમાત્રથી કેટલીક જે કુબડી દાસીઓ હતી તે સપ્રમાણ અને સુંદર દેહવાળી થઈ ગઈ. જે કુરૂપ દાસીઓ હતી તે સ્વરૂપવાન બની ગઈ. કેટલીક મેટા પેટવાળી હતી તે કૃશદરી બની ગઈ, સુકાયેલા સ્તનવાળી દાસીઓ પુષ્ટ સ્તનવાળી બની ગઈ. કેઈના કાન તૂટેલા હતા તેમના કાન સંધાઈ ગયા. કેઈનાં નાક ચપટાં હતાં તે અણીદાર બની ગયાં. કેટલીક દાસીઓ કાજળ જેવી શ્યામ હતી, તે ગૌરવર્ણવાળી ઉજજ્વળ બની ગઈ. કેઈ કાણી હતી તેના બંને નેત્રે સુંદર થઈ ગયાં. કઈ મુંગી હતી તે બેલતી થઈ ગઈ. કઈ ભૂરા અને પીળા કેશવાળી હતી, તેના કેશ ભમરા જેવા શ્યામ બની ગયા.
Page #98
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૦
અને કેઈ જાડા શરીરવાળી હતી તે કેમલાંગી બની ગઈ. આ રીતે પરસ્પરનાં સુંદર રૂપ જોઈને બ્રાહ્મણની પ્રશંસા કરતી ગુણગાન કરવા લાગી. “ખરેખર, જગતમાં આને અવતાર ધન્યવાદને પાત્ર છે, એના માતા-પિતાને ધન્ય છે કે જેમનો આવો ચમત્કારી પુત્ર છે. જેના હાથના સ્પર્શ માત્રથી આપણા રૂપરંગ કેવો બદલાઈ ગયાં !” બહાર રહેલી સ્ત્રીઓ વૃદ્ધ બ્રાહ્મણની પ્રશંસા કરતી કહે છે: “અહો ભુદેવ ! આ જગતમાં તમે ખરેખર પ્રશંસનીય છે ! અપકારી ઉપર પણ ઉપકાર કરનારા છો ! અમે તમારી કેટલી અપભ્રાજના કરી ? છતાં બદલામાં તમે અમોને નવું જીવન બહયું” આ પ્રમાણે બ્રાહ્મણની સ્તુતિ કરી બધી ભેગી થઈને એક બીજાના રૂપને જોતી પરસ્પર પ્રશંસા કરે છે. કોઈ કહે છે: “અલી, જો તે ખરી, તારૂં મુખ કેટલું સુંદર લાગે છે !' બીજી કહે છે: “તારા કાન કેવા સંધાઈ ગયા ?” કેઈ કહે છે : “તારા બે નેત્રે કેવાં સુંદર લાગે છે, ત્રીજી કહે છે: “તારા અધર કેવા સુંદર થઈ ગયા ? તારા હાથ, સ્તન અને કટી પ્રદેશ કેટલા સુંદર થઈ ગયા ?' આ રીતે વાવની બહાર રહીને એક બીજીની પ્રશંસા કરે છે, ત્યાં બ્રાહ્મણ કમંડલમાં વાવનું જલ ભરીને બહાર નીકળી ગયા તેની સ્ત્રીઓને ખબર પડી નહીં. ખરેખર,
સ્ત્રીઓને વાતનો રસ ઘણે હોય છે. કોણ ગયું ને કોણ આવ્યું, તેનું પણ ભાન રહેતું નથી. રસપૂર્વક ઉંચે સ્વરે વાર્તાલાપ કરી રહી હતી, તેમાંની કેટલીક દાસીઓને પાણીની તરસ લાગી. પાણી પીવા માટે વાવમાં ગઈ. તો વાવમાં પાણીનું એક બિંદ પણ દેખાયું નહીં ! પાણીના બદલે પત્થર અને ઘાસના ઢગલા જેવા મલ્યા. તરસી થયેલી સ્ત્રીઓ કોલાહલ કરતી બહાર આવી. તેમણે બીજી સ્ત્રીઓને નિવેદન કર્યું: “અલી, અહીં આવો, અહીં આવે, ત્યાં શું વાત કરી રહી છો ? જુઓ તો ખરા, એ પાપી બ્રાહ્મણે વાવમાં પાણીનું એક ટીપું પણ નથી રાખ્યું. આખી વાવ સુક્કી પત્થર જેવી બનાવી દીધી છે. આ પાપાત્માએ તે આપણને ચમત્કાર બતાવીને ઠગી છે. ખરેખર, આપણે લુંટાઈ ગયાં છીએ.” આ પ્રમાણે તરસી સ્ત્રીઓની વાત સાંભળીને બધી સ્ત્રીઓ દોડતી વાવ પાસે આવી. પાણી વિનાની વાવની દુર્દશા જોઈને ક્રોધિત થયેલી અને જીવિતની અભિલાષી એવી બધી સ્ત્રીઓ ગાળા દેતી દેતી તે બ્રાહ્મણની પાછળ દોડી. તેની પાસે પહોંચી તેટલામાં બ્રાહ્મણ બજારમાં અનેક પ્રકારની વસ્તુઓથી ભરેલી દુકાનોની શ્રેણી આગળ આવી ગયો હતો. તેણે પોતાના હાથના સ્પર્શ માત્રથી દુકાનની શોભા હરી લીધી, જે દુકાનમાં દક્ષિણાવર્ત શંખ હતા તે શંખનું માહાસ્ય હરી લઈને કેડી જેવા બનાવી દીધા. યાનપાત્રોને પાત્ર જેવા, દેદીપ્યમાન રત્નને કાચના ટુકડા જેવા, પ્રવાલોને ઠળિયા જેવા, સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા સાચા મોતીઓને છીપ જેવા, સેના-ચાંદીને પિત્તળ અને તાંબા જેવા, તેમજ શસ્ત્ર, શાસ્ત્ર, વસ્ત્ર, ઘઉં, ચણું, મસૂર, તેલ આદિને ઢગલામાં બદલીને રસ્તામાં આવી આગળ આગળ જાય છે. ત્યાં કોલાહલ કરતી વાવની રક્ષક સ્ત્રીઓ ગાળો અને શાપ વરસાવતી પહોંચી. સ્ત્રીઓએ રાડ પાડીને બુમરાણ મચાવી ત્યારે તેણે ક્રોધથી કમંડલ પૃથ્વી ઉપર પછાડયું. તૂટી ગયેલા કમડલમાંથી પાણીનો પ્રવાહ ચારેબાજુ ફેલાય. ધસમસતા જલના પ્રવાહમાં સુવર્ણ, ચાંદી, મુક્તાફલ, તાંબુ-પિત્તળ આદિ ધાતુઓ, વસ્ત્રો, પાત્રો કરીયાણ આદિ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યાં. ઘરે અને દુકાનોમાં પણ પાણી પેસી ગયાં. લોકે પોતાના જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યા. લોકે વિચારે છે કેઃ “અરે, કેઈ વાવ ભાગી ગઈ હશે કે સરોવર ફૂટયું હશે ? એ સિવાય ગંગાના પ્રવાહની જેમ આવો ધસમસતા પાણીનો પ્રવાહ આવે નહીં.” પેલી દાસીઓ તે બિચારી કેઈ મહેલની અગાસીમાં તે કઈ વૃક્ષો ઉપર ચઢી ગઈ. આવી ક્રીડા કરતો બ્રાહ્મણ રૂપધારી પ્રદ્યુમ્ન નગરીમાં ભમતે આગળ ચાલ્યો.
Page #99
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
प्लावनाद्भरिवस्तूनां, कृत्वा कौतुकमुच्चकैः । द्वितीयमाददे सोऽपि, द्विजरूपं सयौवनं ।। नगर्यां भ्रमता तेन. पंचवर्णानि वर्त्मनि । मालिकैग्रंथ्यमानानि. पष्पाणि वीक्ष्य भाषितं भो मालिकाः किमर्थोऽयं, प्रथ्यते कुसुमोत्करः । तेऽभणन् भानुविवाह-निमित्तोऽयं विधीयते ॥ विप्रः प्राह मम द्रव्यं, नास्ति धर्मधिया यदि । युष्माभिश्चारुपुष्पाणि प्रदीयते कियंत्यपि ॥११॥ तदहं सत्यभामाया, गेहं गत्वा बुभुक्षितः। आशिषैतानि दत्वा च, भोजनं प्रार्थयाम्यहं ॥१२॥ तदा ते मालिकाः प्रोचू, रे रे मूर्खशिरोमणे । तारुण्योपचितस्यापि, तव शुद्धिर्न विद्यते ।१३। अयं पुष्पोत्करः सत्य-भामायास्तनयस्य वै । विवाहहेतवे प्रथ्य-मानः प्रवर्तते भृशं ।१४। प्रसूनमेकमप्यस्मा-द्यद्यस्माभिः प्रदीयते । तहि तेन सहास्माकं, देयो जीवोऽपि संभवेत् ।१५। वार्ता ततश्च एतस्य, कार्या सुमनसो न हि । तस्यां विधीयमानायां, तवापि भावि घातनं ।१६। आकर्ण्य वचनं तेषां, प्रजजल्प त्रयीमुखः । धूर्तायाः सत्यभामायाः, कि साम्यं प्रविधीयते ।१७। कथयित्वेति हस्ताभ्या-मनल्पशक्तिधारकः । गृहीत्वा तानि पुष्पाणि, सोऽपश्यत्कलया ततः॥ अशोकशाखिपुष्पाणि, नवचंपकजान्यपि। मंदारबकुलोत्थानि, जपाजातिभवानि च ।१९। सहस्रशतपत्राणिः पयोरुहाणि पंचभिः । वर्णैर्युक्तानि पुन्नाग-यूथिकासंभवानि च ।२०। इत्यादीनि प्रसूनानि, पाणिसंस्पर्शतस्तदा । विधायार्कमयान्याशु, पुरतोऽथ चचाल सः ।२१।
તેણે પછી યુવાન બ્રાહ્મણનું રૂપ કર્યું. આગળ ચાલતા પ્રદ્યુમ્ન ઉદ્યાનની માલણોને પાંચ વર્ણના પુષ્પોની માલા ગુંથતી જોઈ. માલણેને કહ્યું: “હે માલણે, આ પુષ્પને ઢગલો શા માટે છે ? અને આવી સુંદર માલાઓ કેને માટે શું છે ?” માલણોએ કહ્યું: “વિપ્ર, ભાનુકુમારને વિવાહ મહોત્સવ ચાલે છે. તેના નિમિત્તે માલાઓ તૈયાર કરીએ છીએ. બ્રાહ્મણે કહ્યું: “મારી પાસે કંઈ દ્રવ્ય નથી, જો ધર્મબુદ્ધિથી થોડાં પુષ્પો આપો તો ભૂખ્યો એવો હું, સત્યભામાના ઘેર જઈ તેને આશિર્વાદ આપીને ભોજનની પ્રાર્થના કરીશ.” ત્યારે માલણએ કહ્યું : “મૂર્ખ શિરોમણી, યુવાન હોવા છતાં તને કંઈ સુધબુધ છે કે નહિ ? તને ખબર છે, આ પુષ્પો ઢગલો સત્યભામાના પુત્ર ભાનુકુમારના વિવાહ નિમિત્તે માલાઓ બનાવવા માટે છે. એમાંનું એક પુષ્પ પણ જે આઘું પાછું થાય તે અમારું આવી જ બને. અમારૂં મત તે થાય, તેને જે આપીએ તે તારૂ પણ મેત થાય. માટે પુષ્પ જોઈતાં હોય તો બીજે ક્યાંયથી મેળવી લેજે.” માલણની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું : “તારી માલકણ સત્યભામાં ધૂત છે. શું એનામાં આટલું પણ સૌજન્ય નથી ?” એમ કહીને અચિંત્યશક્તિના ધારક પ્રદ્યુમ્ન બે હાથથી પુષ્પો લઈને, બીજા પુષ્પ પર હાથથી સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાની સાથે અશોક વૃક્ષનાં, ચંપક વૃક્ષનાં, મંદારનાં, બકુલનાં, જાઈનાં, સહસ્ત્રપત્ર કમલે, શતપત્ર કમલે અને પુનાગ વિગેરે પાંચ વર્ણન પુષ્પો આકડાનાં ફૂલ જેવાં નિર્માલ્ય અને નિર્ગધ થઈ ગયાં. તે ત્યાંથી આગળ ચાલ્યા. चलन्नग्रे चकारासौ, पदार्थान् विपणिस्थितान्। दुगंधान विलसद्गंधान,सुगंधान् गंधवजितान् । खलं कस्तूरिकारूपं, कस्तूरिकां खलोपमां। कर्पूरं लवणाकारं, लवणं कपूरोपमं ।२३। कासरान् द्विरदस्थाने, कासरेषु गजानपि । वेसरांस्तुरगस्थाने, तुरगान वेसरेष्वपि ।२४।
Page #100
--------------------------------------------------------------------------
________________
सग-१०
कांचनं पित्तलं कुर्वन्, पित्तलं तपनीयकं । रजतं शुक्तिकाखंडं, शुक्तिका रजतोपमा ।२५। रत्नानि काचखंडांश्च, काचखंडान्मणीनिभान् । मौक्तिकानि युगंधर्य-स्ता मुक्ताफलसंचयान् । घृतानि कांततैलानि, तैलान्यपि घृतानि च । वस्त्राणि पट्टकूलानि, पट्टकूलानि तानि च ।२७। विनोदजननेनेति, भूपालवम॑नि व्रजन् । प्रभूतभूतिसंयुक्तं, प्रमादं स व्यलोकयत् ।२८।
નગરીમાં આગળ ચાલતા પ્રદ્યુમ્ન દુકાનમાં રહેલા દુર્ગધી પદાર્થોને સુગંધીમાં અને સુગંધી પદાર્થોને દુર્ગધીમાં ફેરવી નાખ્યા. તેવી રીતે મેળને કસ્તુરી રૂપે અને કસ્તુરીને ખેળ રૂપે, કપૂરને મીઠા રૂપે અને મીઠા (નમક)ને કપૂર રૂપે બનાવી દીધાં. તેમ ગધેડાને હાથી અને હાથીઓને ગધેડા, ખચ્ચરોને અશ્વો અને અશ્વોને ખરચર, સુવર્ણને પિત્તલ અને પિત્તલને સુવર્ણ, ચાંદીને છીપ અને છીપને ચાંદી, રત્નોને કાચના ટુકડા અને કાચના ટુકડાને રત્ન, મૌક્તિક (ખેતી) ને જવાર અને જવારને મૌક્તિક, ઘીના ડબ્બાને તેલ અને તેલના ડબ્બાને ઘી. ચીનાઈ (રેશમી) વસ્ત્રોને સૂતરાઉ અને સૂતરાઉ વસ્ત્રોને રેશમી વસ્ત્રો બનાવતે ચાલ્યો. આ રીતે હાથના સ્પર્શ માત્રથી રાજમાર્ગમાં આવેલી દુકાનમાં કૌતુકથી પરાવર્તન કરતા આનંદપૂર્વક આગળ ચાલ્યો. उत्तुंगानां करेणूनां, कपोलाभ्यां विनिर्गतः । मदेर्जबालमप्युच्चैः, तत्राभूदभितो मही ।२९। तत्र स्खलद्गतिविद्या-मप्राक्षीदेष वाडवः । प्रासादोऽयं प्रवर्तेत, कस्य विश्वंभराविभोः ।३०। सावदद्वसुदेवस्य, भवत्पितामहस्य हि । प्रासादो एष राजेत, भूरिशोभाविभूषितः ।३१। पप्रच्छ पुनरेतस्य, वल्लभं कि प्रवर्तते । हृद्या विद्यावदन्मेष-युद्धं प्रबंधनिर्मितं ।३२॥ तदुक्तं स श्रुतौ श्रुत्वा, मेषं विकुऱ्या विद्यया । समुत्पादयितुं चित्रं, वसुदेवगृहं गतः ।३३। सुवर्णतोरणान्वीतं, वैजयंतीविराजितं । बंदिनां जयनिर्घोषैः, पूरितं चित्रविचित्रं ॥३४॥ गजराजिलसद्वाजि-भ्राजिसारंगसुन्दरं । गोद्धीपिकेसरिव्याघ-र्युक्तं सोऽविशदंगणं ।३५॥ द्वारपालाज्ञया याव-प्रतोलीमध्यमाश्रयत् । तावत्प्रौढप्रतापाढ्यं, वसुदेवं स दृष्टवान् ।३६। हरिविष्टरमासीनं, चामीकरमणीमयं । तं वीक्ष्य मेरु,घस्थ-मार्तण्डभ्रांतिमादधत् ।३७। अभीक्ष्णं वीक्षमाणैश्च, भूपपुत्रैः सुसेवितं । पितामहं महापुण्यं, चारुरूपं ननाम सः ।३८॥ गृहीतं पंचशाखाभ्यां स्वर्णशृखलसंयुतं । वीक्ष्य मेषं सुंमंजीरं, वसुदेवोऽभ्यधात्स्वयं ।३९। अहो वाडव कस्याय-मुरभ्रो वर्तते वरः। त्वयात्र कथमानीतः, सत्यं कथयतां मम ।४०। स प्राजल्पदुरभ्रोऽयं, वर्तते मम भूपते । अत्र प्रदर्शनार्थं ते, समानीतोऽस्त्ययं मया ।४१। कृता एतेन संग्रामा, अन्यः सार्धमनेकशः। ततोऽयं सबलो मेषो, वर्तते सर्वतोऽधिकः ।४२॥ महतामपि मेषाणां, कलाबलविशालिनां । दृष्टचराणि युद्धानि, समभूवन् पुरा त्वया ।४३। मेषयुद्धपरीक्षायां, वर्तसे कुशलो यदि । एकशोऽस्यापि संग्राम, तहि त्वं प्रविलोकय ।४४। इत्युक्ते वसुदेवोऽवग्, दुर्जयो यदि ते हुडु । तदेष बलिना मे हि, जानुना सह युध्यतां ।४५। मज्जानु यदि मथ्नाति, तवायं सबलो हुडुः । तदाहमपि जानामि, सर्वतोऽमुं बलाधिकं ।४६।
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
एवं वचनमाकर्ण्य, शक्तिवान् ब्राह्मणोऽब्रवीत् । कथितं यत्त्वया नाथ ! मेषस्तत्प्रविधास्यति । एतैस्तव जनस्तहि अवज्ञाकरणात् क्षणात् । मेषेणापि सहाहं तु, मार्यो निशितमार्गणैः ॥४८॥ पूजनीयो जनरेतैः, सांप्रतं त्वं प्रवर्तसे । त्वामेव यदि मेषोऽयं, पातयेद्वसुधातले ।४९। क्रुद्धय ति यादवाः किं न, तदा ते बलगविताः। ततोऽमुं न विमोक्ष्यामि, सर्वथोद्यत्पराक्रमं॥ सर्वेऽपि यादवाःप्रोचुः स्वस्वामिभक्तितस्तदा । इदृशाः खेलिताः प्राज्या दुष्टोऽयं किं करिष्यति। तदोचे वसुदेवोऽपि, शोकं त्वं हृदि मा कृथाः । पातयिष्यति मेषो मां, चेन्न तत्तव दुषणं ।५२। द्विजोऽवक् साक्षिणो यूयं, भवतेत्यभिधाय च । मुमोच कृष्णतातस्प, जानें प्रति तमेडकं ५३। विधाय जानुना साक-मास्फालनं पराकमात् । मेषोऽयं वसुदेवस्या-करोद् भूरिव्यथां हृदि । तेनाथ वसुदेवोऽपि, मूर्छा प्राप्यापतद् भूवि । धावंतो यादवाः सर्वे, तस्य पार्वे समाययुः ।५५। सर्वे समुदितोभूय, हाहारवं निजाननात् । कुर्वाणा उपचारांस्ते, विविधांश्चक्रुरुद्यमैः ।५६। उपायैर्बहुभिर्याव-द्यादवैरुपचर्यते । मानहीनं हरेस्तातं कृत्वा तावत्स निर्ययौ ।५७।
આગળ ચાલતા બ્રાહ્મણરૂપે પ્રદ્યુમ્ન ઉંચા રાજમહેલની, મદમત્ત હાથીઓના ગંડસ્થલમાંથી ઝરતા મદનલથી કાદવ રૂ૫ બની ગયેલી જમીન જોઈને વિદ્યાને પૂછ્યું: “અનેક જાતની શોભાથી સશોભિત એ આ મહેલ કોને છે !” વિદ્યાએ કહ્યું : “તારા પિતામહ (દાદા) વસુદેવનો આ મહેલ છે” ફરીથી વિદ્યાને પૂછયું : “દાદાને અતિ પ્રિય શું ચીજ છે ?” વિદ્યાએ કહ્યું : “દાદા વસુદેવને ઘેટાઓનું યુદ્ધ અતિ પ્રિય છે. વિદ્યાનું કથન સાંભળીને વિદ્યાશક્તિથી સુંદર હૃષ્ટપુષ્ટ ઘેટાને વિવી, ઘેટાના કંઠમાં સુવર્ણની ઘુઘરીઓવાળી પાંચ કંઠીઓ પહેરાવી. સુશોભિત એવા ઘેટાને સેનાની સાંકળથી બાંધીને, સુવર્ણના તોરણોથી સુશોભિત અનેક ધજા-પતાકા વડે આશ્ચર્યકારી, બંદીજનોના માંગલિક સૂરોથી આનંદદાયક, તેમજ સજીવન અને ચિત્રિત હસ્તિ, અ, ગાયે, સિંહ, વાઘ... આદિ પશુઓથી સુશોભિત રાજમહેલના આંગણામાં પ્રવેશ કર્યો. દ્વારપાલની આજ્ઞા મેળવીને રાજમહેલની મધ્યમાં ગયો. ત્યાં મેરૂના શિખર પર રહેલા સૂર્યની જેમ રમણીય એવા સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા, અનેક રાજપુત્રોથી સેવાતા, દેવેન્દ્ર સમાન સુંદર રૂપવાન પુણ્યશાળી પિતામહને જોઈને પ્રણામ કર્યા. સુવર્ણની શંખલાથી બાંધેલા મનોહર ઘેટાને જોઈને સ્વયં વસુદેવે પૂછ્યું : “અહો બ્રાહ્મણ, આ શ્રેષ્ઠ ઘેટો કેને છે? શા માટે અહીં લાવ્યો છે ?” તેણે કહ્યું : “રાજન, આ ઘેટો મારો છે. હું આપને બતાવવા માટે લાવ્યો છું. આની સાથે બીજા ઘેટાઓએ અનેક વખત સંગ્રામ કર્યા છતાં આ ઘેટો સર્વ કરતાં બલવાન હોવાથી, બધાને પરાજિત કર્યા છે. આપે કલાવાનું અને બલવાન એવા મોટા મોટા ઘેટાનાં યુદ્ધો જોયા હશે. આ૫ તે ઘેટાયુદ્ધમાં કુશલ છે. તે એક વખત મારા આ ઘેટાનું યુદ્ધ જુઓ. વસુદેવે કહ્યું: “જો તારે ઘેટે દુર્જયો હોય તે મારા જાનુની સાથે યુદ્ધ કરાવ. જે મારા જાનુ (ઢીંચણ) ને આ ઘેટે મસળી નાખે તે હું જાણું કે તારે ઘેટે બધાથી અધિક બલવાન છે.” વસુદેવનું કથન સાંભળીને શક્તિશાળી બ્રાહ્મણે (પ્રદ્યુમ્ન) કહ્યું : “નાથ, આપે કહ્યું તે બરાબર છે. મારા ઘેટાનું યુદ્ધ કરાવું પરંતુ આ૫ આ બધા માણસોને પૂજનીય છે. અતિવલ્લભ છો. તો ઘેટાને આપની પાસે ખેલવા માટે છૂટ મૂકીશ અને તે આપને જમીન ઉપર પછાડી દેશે તે આપના આ બધા સ્વજનો મને અને મારા ઘેટાને તીક્ષણ બાણના પ્રહારથી મારી નાખશે.” બ્રાહ્મણના આવા ગર્વિષ્ઠ વચન
Page #102
--------------------------------------------------------------------------
________________
सर्ग-१०
૯૫
સાંભળીને ક્રોધાતુર બનેલા સ્વામીભક્ત યાદવોએ કહ્યું: “અરે, તું કઈ વિદેશી લાગે છે. તારી સામે આ કોણ છે, તું જાણે છે ? મહાબળવાન વસુદેવ છે. એ કાંઈ એવા નિર્માલ્ય નથી કે તારે આ દુષ્ટ ઘેટો તેમને જમીન પર પછાડી દે. તેઓએ તે ઘણાં ઘણાં ઘેટાયુદ્ધો પણ ખેલ્યાં છે. બધામાં તે વિજયી બન્યા છે. માટે તારો બકવાસ બંધ કર. ત્યારે વસુદેવે કહ્યું: “તું શોક ના કર. મને પછાડશે તેની ચિંતા તારે કરવાની જરૂર નથી. કદાચ મને પછાડશે તો એમાં તારો કેઈ દોષ ગણશે નહીં. ત્યારે “તમે બધા સાક્ષી છે ને?” એમ કહીને બ્રાહ્મણે કૃષ્ણના પિતા અને પિતાના દાદા વસુદેવના ઢીંચણ તરફ ઘેટાને છૂટો મૂકો. પિતાના પરાક્રમથી ઘેટે વસુદેવના ઢીંચણની સાથે એ અથડાય કે વસુદેવને ઘણી પીડા થઈ. તેનાથી મૂછિત થઈને ભૂમિ ઉપર પડી ગયા. હાહાર કરતા સર્વે યાદવોએ પાસે આવીને અનેક પ્રકારના ઉપચાર શરૂ કર્યા. ઘણું ઘણું ઉપચારથી વસુદેવ કંઈક સ્વસ્થ થયા. આ પ્રમાણે કૃષ્ણના પિતા વસુદેવની પણ માનહાનિ કરીને પ્રદ્યુમ્ન ત્યાંથી રવાના થઈ ગયો.
बहिः स मेषमादाय, निर्गतः पर्यटन पुरे । अतुच्छरुत्सवैर्युक्तं निकेतनं ददर्श सः ।५८। अभ्र लिहपताकाढयं, चारुवंदनमालिकं । तत्समालोक्य विद्यां सो-ऽप्राक्षीत्कस्यायमालयः।५९। सा जगाद विभो सत्य-भामाया अयमालयः । भानुनाम्नस्तनूजस्य, विवाहकृतमंगलः ।६०। तदा तेन कृतं रूपं, स्थविरस्य द्विजन्मनः । चतुर्दशमहाविद्या-सूत्रार्थपारगामिनः ।६१॥ उच्चरन् वदनाद्वेदान्, विप्रकर्तव्यकारकः । भोजनप्रार्थनव्याजात्, सत्यभामागृहं ययौ ।६२। यावत्तत्र प्रविष्टोऽसौ, तावत्तेन समीक्षिता । प्रथमं कुब्जिका दासी, हासीकृतावनीनरा ।६३। तां वीक्ष्य तादृशीं तस्याः, पृष्टे सरलता कृता। विस्मयप्रविधानाय, विप्रेण तेन विद्यया ।६४। कृतज्ञा साप्यभाषिष्ट, किमर्थ नाथ गम्यते । स आचख्यावहं यामि, भोजनप्रापणेच्छया ।६५। सोचे तद्दापयिष्यामि, सत्यभामानिकेतनात् । इत्युक्त्वा द्वारि तं मुक्त्वा, धाममध्यमुपागता ॥ रम्यरुपवतीं दृष्ट्वा, भामाऽभाषिष्ट तां प्रति । केन त्वमीदृशी दृश्या, कृता कुब्जत्वनाशनात् ॥ सावोचत्स्वामिनि! क्ष्मायां, परोपकारकारिणा । एकेन वाडवेनाहं, पटीयसी विनिर्मिता ।६८। सत्या जगौ तदा दासि, द्रुतं तं मे प्रदर्शय। परोपकारिणं विप्रं, पूजनीयं जगज्जनैः ।६९। आज्ञांश्रुत्वेति स्वामिन्याः,सापि प्रावेशयद् द्रुतं । इति प्रोक्ते समानीतस्तस्याः पार्वेस वाडवः॥ अस्तु स्वस्ति हरेः कांते, कांतेक्षणविराजिते । चिरं पतिमनःप्रीतिकारिके दुःख दारिके |७०। एवं आशीर्वचो दत्त्वा, सत्यासमर्पितासने। निःशंकं वाडवोऽतिष्ठद्विद्यावान् हि भयोज्झितः ॥ तं दृष्टवा मृष्टवाक्येन, साऽभाषिष्ट द्विजोत्तम ! मदीयमधिकं रूपं, कुरुष्व कृपया विभो!॥ मायाद्विजो जगौ देवि, याहरूपं तवेक्ष्यते । तादृक्षमपरस्त्रीणां, वीक्षितं नास्ति कुत्रचित् ।७३। भामाऽभाषत भूदेव ! , त्वादृशो ब्राह्मणो मया। अद्यप्रभृति दृष्टो न, सत्यवादी हितंकरः।७४। ततो जल्पसि सत्यं त्वं, किंतु रुपेण रुक्मिणी । मानयत्यच्युतः प्रोच्चस्ततोऽपि मेऽधिकं कुरु ॥ हसित्वेषत्तदा विप्रः, प्राह तां मातृमत्सरां । रुक्मिण्यधिकरूपेच्छा, वर्तते यदि ते हृदि ७६।
Page #103
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
भव त्वं सर्वथा तर्हि, कुरूपा च पुरो मम । यथा विद्याप्रयोगो मे, लगेद्रूपाधिकत्वकृत् १७७। सा जगादार्थिनी स्वामिन् ! , रक्ष्यं गोप्यं न मत्पुरः। विधाय करुणां प्रौढां, तं विधि मे प्रदर्शय ॥ स प्रोचे कथयिष्यामि, तत्त्वं न प्रकरिष्यसि । साऽवोचत्प्रकरिष्याम्य-वश्यं सद्रपलिप्सया ७९। स प्राह परिधेहि त्वं, जीर्णस्यूतं तदांबरं । मस्तकं मुंडितं कृत्वा, मष्यालिपाऽखिलं वपुः ।८०। तिष्ठ त्वं मत्पुरो भद्रे, यथा मंत्रं ददाम्यहं । तेनेत्युक्ते तया चक्रे, विधिः सर्वोऽपि भाषितः।८१॥ कृत्वा तदुदितं याव-द्विधि सा संस्थिता पुरः। रुडुबडुमिति मंत्र-स्तावत्तेन समर्पितः ।८२। कुलदेव्याः पुरो मंत्रो, जपनीयोऽयमद्भुतः । कथयित्वेति विप्रोऽवक, क्षुधया पीडितोऽस्म्यहं । ततो मां भोजय त्वं य-द्विवाहो वर्ततेऽत्र च । क्षुन्मे शामयितुं शक्या, न विवाहगृहं विना ।८४। क्षुधाकुलं वचः श्रुत्वा, हसितं सत्यभामया। वाडवः प्राह किं त्वं न, भोजनं दातुमिच्छसि ।८५। भोजने प्रार्थ्यमानेऽपि, त्वयका हसितं यतः। इत्युक्ते मिलितास्तत्र, विप्राःप्रोचुर्जडोऽसि किं । हास्येन सत्यभामाया, विषादं विदधासि यत् । भूरिभाग्योदयस्तस्य, येन सार्धं हसत्यसौ।८७। हसिता तव यद्येषा, भोजनं याचितं कथं । दशग्रामांगनावाजि-हस्त्यादि किं न याचितं ।८८॥ अद्यापि स्वर्णमाणिक्य-रुप्यद्रव्यादिकान्यपि । याचस्व पट्टकूलानि, वराणि वसनानि च ।८९। अथवा यादृशं भाग्य, स्यात्प्रार्थनापि तादृशी। अत्र नास्ति भवद्दोषः, किंतु कर्मण एव सः।९०। स जगाद न मूर्योऽहं, यूयमेवाविशारदाः। फलं भोजनमेवादौ, वस्तुन्युपाजितेऽखिले ।९१। शुद्धविप्रकुलाचारा-राधको यो भवेद् द्विजः। स तु भोजनमेवादौ, याचते यजमानतः ।९२॥ आचारस्यैव विप्रस्य, भवेत्तस्य प्रयोजनं । अतो भोजनमात्रेण, तृप्तिर्मम प्रवर्तते ।९३। यद्येषा कृपणा न स्या-दस्याश्च धनसंभवः । दीयतां भोजनं तर्हि, पुत्रमंगलवांच्छया ।९४। मम यद्भोजनं दत्तं, सकलं तन्मुधा गतं । स्त्रीणां तुच्छस्वभावेन, नेति ज्ञेयं त्वया हृदि ।९५। वर्तेऽहमपि भूदेवो, यादृशस्तादृशो न हि । भोजिते मयि निःशेष, भुवनं भोजितं त्वया ।९६। ततो मां शुचिभावेन, भोजयाशु क्षुधातुरं । गृहस्थानां हि दामेन, शुद्धिर्भवति निश्चयात् ।९७। संतुष्टा वचसा तस्य, कृष्णाग्रमहिषी जगौ। भोजयध्वममुं यूयं, भो भक्तकारका नराः।९८॥ शास्त्रज्ञानेन रूपेण, विप्राचारेण बुद्विभिः । दृश्यतेऽयं समीचीनो, भोजनं दीयतां ततः ।९९। विप्रमप्यब्रवीद्देवी, भुंजते यत्र वाडवाः । गत्वा महानसे तत्र, भुंश्व त्वमपि लीलया ७००। विप्रवेषोऽवदत्तूर्ण-मेभिद्विजातिभिः समं । भोजनं यन्ममादिष्टं, किमहं तत्समो मतः ।१। ते हि पाखंडिनो विप्रा, विप्रनाम्नश्च धारिणः । वेदशास्त्रपरिभ्रष्टा, दुष्टाचारस्य सेविनः।२। एतैः सह न भोक्ष्येऽहं, कलत्रादिनियंत्रितः । विषयः परलोकस्य, साधनोपायवजितैः ।। यदि भोजनदानेच्छा, भवेत्त्वदीयचेतसि । तीतेभ्यः पृथग्देय-मशनं पुनरासनं ।४। त एव ब्राह्मणा ज्ञेया-स्तारणे तरणे क्षमाः । कषायविषया येषां, विद्यंते न कदाचन ।५।
Page #104
--------------------------------------------------------------------------
________________
सर्ग-१०
अमीषां नाममात्रेण, ब्राह्मणत्वं प्रवर्त्तते । नाम्नः प्रयोजनं नास्ति, तद्वेदोक्तक्रियाकृतेः ।६। अहं वेदविदां मुख्यो, ब्रह्मक्रियाविधायकः । भक्तानां च सदा सौख्य-दायको द्विजनायकः ७। मयि भोजनमादान-मेकशोऽपि सुभावतः । वंशवृद्धिकरं ज्ञेयं, शतशाखाप्रसारतः ।। कोटिशोऽन्यद्विजातीनां, स्याद्भोजनेन यत्फलं ।
____ भविष्यत्यधिकं तस्मा-देकस्मिन् भोजिते मयि ।। हसित्वा तस्य वाक्येन, सत्यभामा जगौ द्विजान् ।
आचारी वेदशास्त्रज्ञो, भोज्य एष विशेषतः ।१०। स्वस्वामिन्या वचोयोगा-प्राहुस्ते कृत्रिमं द्विजं । चरणौ भोजनार्थत्वं,प्रक्षालयाविलंबतः ॥११॥ तैरित्युक्ते स विप्रस्य, वृद्धस्याभूद्यदासनं । तदारुह्य द्रुतं पादौ, क्षालयामास वारिभिः ॥१२॥ तदा परे द्विजाःप्रोचु-स्तं रे विवेकवजितः । लघुर्वृद्धासने नैव, तिष्ठेन्नेत्यपि वेत्सि किं ।१३। स प्रजजल्प वृद्धाः के, लघवः के च पुरुषाः । वयसा वार्धकं नास्ति, गुणरेव समस्ति तत् ।१४। यस्मिन् गुणा भवेयुः स, वृद्ध एव लघुरपि । यस्मिस्त एव नो रम्याः, स वृद्धोऽपि लघुः पुनः ॥ केचिद् वृद्धा जगुर्विप्रा, किमेतेनाविवेकिना । सार्धं कार्यो विवादश्च, गर्वसंपूर्णचेतसा ॥१६॥ उच्यमाने द्विजैरेवं, प्रक्षाल्य सहसा क्रमो। सोऽवगणय्य निःशेषा-निविष्टो ज्येष्टविष्टरे ।१७। तदा ते च क्रुधामाता, द्विजन्मानो बभाषिरे । स्थास्यामो न वयं भोक्तु-मत्रतेन दुरात्मना । अत्रैवैनं शठं मुक्त्वा, गत्वा द्वितीयमालयं । वयं भोक्ष्यामहे नूनं, नानेन सर्वथा पुनः ।१९। इत्युक्त्वा वाडवा सर्वे, यावद्यांति गृहांतरं । अग्रतस्तेन गत्वाशु, तत्रापि पूर्ववत्कृतं ।२०। निरीक्ष्य सत्यभामापि, तमेवं कलिकारकं । ब्राह्मणा अपि संजाता, अनल्पकोपपूरिताः ।२१। तदा ते प्रोचुरन्योन्यं, सर्वावज्ञाविधायकः । मार्यतामयमात्मीय-वेदशास्त्रविडंबकः ॥२२॥ सर्वेऽपि ते मिलित्वोचु-र्वेदज्ञानविलोपकः । मार्यते दूषणं तर्हि, शास्त्रेऽपि न निरुपितं ।२३। इत्यालापान् प्रकुर्वाणान्, ज्ञात्वा तान् विप्रवेषभाक् ।
प्रोचे के वेदशास्त्रज्ञा, युष्मासु संति वाडवाः ॥२४॥ तेषां पृच्छामि वेदार्थान् यज्ञहोमप्रदर्शिन । वेदशास्त्रोदितं कर्म, किं कुर्वत्यथवा न हि ॥२५॥ शास्त्रत्वेन प्रमाणं न वेदास्ते तत्ववेदिनां । अश्वच्छागादिजंतूनां, यत्र हिंसा प्ररुपिता ।२६। तच्छास्त्रं शस्त्रमेवोक्तं, येन हिंसा निगद्यते । ब्राह्मणास्तेऽपि चांडालाः, साः च यैरुपदिश्यते ॥ जीवानां घाततो धर्मः, कुत्रापि न निरुपितः। युष्माभिः स्मृतिवेदोक्त्याः, स एवादौ निगद्यते ।। वेदोक्तोत्थापकं मत्वा, त्वं च ब्राह्मणनिंदकं । यावत्कोपाकुला हंतु, समुद्यता द्विजातयः ।२९। तेषामुपरि तेनाशु, विद्या तावदमुच्यत । मिथ एव तया चक्रु-वल्गनं कलहेन ते ३०। मुष्टिभिर्मारयामासु-डिवा केऽपि मूर्धनि । केचित्कटीप्रदेशेषु, कूपरेषु च केचन ।३१॥ ૧૩
Page #105
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ताडयामासुरेके च, केषांचिद् हृदयेषु च । केऽपि नेत्रेषु कर्णेषु, केऽपि करक्रमेष्वपि ॥३२॥ कुर्वति लुण्ठनं भूमौ, केचिद्गृहीतकुंतलाः । प्रहारं ददते केचि-चरणेन गरीयसा ।३३। क्लेशं तेषां मिथो ज्ञात्वा, सत्यभामाऽवदच्च तान् ।
कुप्यथ भो कथं विप्रा, भोजयिष्याम्यहं समान् ।३४। एकाक्याप्युच्छलद्विप्र-वेषधारी कुतूहलात । वाडवान् कुट्टयामास, लेष्टुभिर्लकुटादिभिः ।३५। हास्याकुला स्थिता ताव-त्सत्यभामा द्विजं जगौ। एतस्त्वमपि जग्धध्वं, कलहं कुरुषे कथं ? ॥ एकाकिनोऽपि संजाता, न तवोदरपूरणा । यथेच्छं भोजनं कुर्या, माकार्षीः कलहं द्विजैः ॥ प्रजजल्प तदा विप्रः, सत्यभामे मया हृदि । ज्ञातं त्वच्चेष्टितं सर्वं, स्त्रीजन्मपरिकल्पितं ॥३८॥ विप्रा आकारिता एव, भोज्यंते त्रपया त्वया । अनाकारित एकोऽपि, निर्वोढुं शक्यते न हि ॥ कर्णजापं ततः कृत्वा, त्वयैव प्रेरिता द्विजाः । मत्सरोपचिता हंतुं, मामेकाकिनमागताः ।४०। आचारजितैरेतैः, कुक्षिभरिभिरुद्धते । वराकैः शुद्धविप्रोऽहं, निहन्ये कथमन्यथा ॥४१॥ केशवस्यादिमा रामा, प्रोचे यो येन मारितः। तदीक्षितं मया दृष्ट्या, मौनमाधाय भुंश्व भोः॥ कृत्रिमेन द्विजेनोक्तं, भोजयिष्यसि मां यदि। पूर्णं तद्भोजनं देयं, न पुनस्तालुमात्रकं ।४३। स्मित्वा तया बभाषे चेद्, बुभुक्षा प्रचुरा तव । ममाग्रे हि तिष्ठ त्वं, द्राक् परिवेषयाम्यहं ॥ इत्युक्त्वा तस्य विप्रस्य, सा जगाद स्वसेवकान् । भोजयंत्वमुमाकंठं, प्राज्यानपरिवेषणात् ।४५। तैरप्यादरतस्तस्य, प्रदत्तं शुभमासनं । मंडितं जातरुपस्य, विशालं स्थालमुत्तमं ।४६। प्रकांडतमकूष्मांड-पाकं फलान्यनेकधा । आनीय विविधान्नानि, ते तस्य पर्यवेषयन् ।४७। सत्याऽवादीदहो विप्र, तव यत्परिवेषितं । तत्सर्वमपि पीयूष-मिवान्नं कुरु सत्वरं ।४८॥ इत्युक्ते कवलैर्वृद्धः, करीव स बुभुक्षितः । अभुंक्त सर्वमाहारं, सेवकः परिवेषितं ।४९। द्वितीयवारमप्युच्चै-विमुक्तं तस्य भक्षणं । तदप्यभुक्त निःशेषं, किंचिदुद्धरितं न तु ।५०। भुंक्ते यथा यथा विप्र-स्तथा तथा विनोदतः । आनीयानीय गेहेभ्य-स्तस्यान्नं पर्यवेषयन् ॥ परिवेषंति यावच्च, पक्वान्नं तस्य ते जनाः। भक्षणात्क्षणतस्तस्य, भवेत्तेषां कुतुहलं ।५२। विधातुं भानुविवाहो-त्सवं या यादवांगनाः। समेतास्ता अपि प्राज्य-मन्नादि पर्यवेषयन् ॥ क्रीडया ये पुमांसश्च, कामिन्यो या हसान्विताः। मुंचंति तत्पुरो यद्य-त्तत्तत्स भक्षयेत्क्षणात् ॥ कौतुकेन ततः काश्चिद्, घृतपूरान्मनोहरान् । खर्जकान् काश्चन प्राज्यान, मोदकांश्च प्रमोदकान् ।। कांश्चित्पूपान् लसद्रपान, भक्तयुक्तांश्च कांश्चन। गुडान् खंडानखंडांश्च वटकांल्लपनश्रियः ।५६। काश्चिद्दधीनि दुग्धानि, तैलान्याज्यानि काश्चन । गोधूमांश्चणकान्माषा-न्मुद्गान्मसूरिकानपि॥ पक्कं धान्यमपक्वं वा, लसत्पेयमपेयकं । हृद्यं खाद्यमखाद्यं वा, स्वाद्यमस्वाद्यमुच्चकैः ।५९। निष्पन्नं द्रागनिष्पन्नं, मनोज्ञममनोज्ञकं । मनुष्यगजगोवाजि-महिष्यर्थं समादृतं ।६०। भांडेषु प्रौढकुंडेषु, महानसेषु सद्मसु । तस्येति मुमुचुस्ते यत्, तत्सर्वं तेन भक्षितं ।६१॥
Page #106
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
साधायित्वा यथा वीरा-सनं भुक्ते नरोऽखिलं । तथायमपि निःशेष, मुक्तमभुंक्त निर्व्यथं ।६२। कोलाहलो महानासीत्, सत्यभामानिकेतने । अहो ब्राह्मणरूपेण, प्रेतोऽयमस्ति कश्चन ।६३। विवाहाय कृतं चान्य-दप्यन्नं गृहसंस्थितं । परिवेषितमेतस्य, जग्धं तत्सर्वमप्यहो ।६४। नितंबं स्तनयुग्मं च, घर्षत्यो योषितस्तदा। तं समालोकितुं हास्या-दौत्सुक्येन समागताः ।६५। तदा च सोऽवदगुरे, जनाः कथं समागताः। कृपणाः किममू कांता, दीयतां मम भोजनं ।६६। कोष्टागारे गृहे पात्रे, यद्धान्यं भवतां भवेत् । तत्समस्तं समानीया-कंठं कथं न दीयते ।६७। वर्तसे सत्यभामे त्वं, यद्यप्यच्युतकामिनी। तथापि भोजनं पूर्ण, कथं न प्रददासि मे ।६८। तेनेत्युक्ते हसंत्येके, केचिद्विचारमादधुः । सत्यभामापि चिताब्धि-पतिता व्याकुलाऽभवत् ।६९। पुनरप्यब्रवीद्विप्रः सत्यभामे त्वया यदि। अहं संपूर्णमेकोऽपि, न भोज्ये कृपणत्वतः ७०। तवान्नं तर्हि नो भोक्ष्ये, द्रुतं प्रतिगृहाण तत् । इत्युक्त्वावमदन्नं स, समस्तमपि तत्पुरः ।७१। अंगणं पूरयामास, तेनासौ विप्ररुपभाक् । आहस्तं सत्यभामा तु, निमग्ना तत्र तत्क्षणात् ।७२। समस्ता अपि भूदेवा,भोजनार्थं समागताः । न्यमज्जंस्तत्र कामिन्यो-ऽपि च भूरिविभूषणाः।७३। महानसं च वासौक-चंद्रशालोपकारिके । भांडागारं चित्रशालां, हस्तिशालां च मेदुरां ।७४। भूषणानां च वस्त्राणां, स्थानानि, सर्वमालयं । संपूर्य वमनेनासौ, ययौ हृत्वाखिलं जलं ७५। विनिर्गत्य बहिश्चित्ते-ऽचितयच्चतुरस्त्वयं । अथात्रावस्थितिर्माम-कीना समस्ति नोचिता।७६।
વસુદેવના મહેલેથી નીકળીને આગળ ચાલતા ધજાપતાકાઓ તેમજ સુંદર મંડપ અને રંગોળીથી સુશોભિત એવા મહોત્સવવાળા મોટા પ્રાસાદ (મહેલ) ને જોઈને પ્રદ્યુમ્ન વિદ્યા આ કેને મહેલ છે ?' વિદ્યાએ કહ્યું: “સત્યભામાને રાજમહેલ છે. હાલ ભાનુકુમારને વિવાહમહોત્સવ ચાલે છે.” સાંભળીને પ્રદ્યુમ્ન ચૌદ મહાવિદ્યાના પારગામી એવા વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. વેદોચ્ચાર કરતો બ્રાહ્મણ ભોજનના ન્હાને સત્યભામાના આવાસમાં ગયો. જે કારમાં પ્રવેશ કર્યો ત્યાં હાંસીપાત્ર એવી કુબડી દાસીને જોઈ. તેને વિસ્મય પમાડવા માટે કુબડીની પીઠમાં હાથથી ધબ્બો મારીને, તેને સપ્રમાણ અને સુંદર રૂપવાળી બનાવી દીધી. પિતાનું સુંદર સ્વરૂપ જોઈને હષિત થયેલી કૃતજ્ઞ દાસીએ પૂછ્યું: “નાથ, આપ શા માટે પધાર્યા છે ? બ્રાહ્મણે કહ્યું : હ ભોજન મેળવવા માટે આવ્યો છું.” દાસીએ કહ્યું : ‘હું સત્યભામાના ઘેરથી તમને ભોજન અપાવીશ. આપ હમણાં અહીં ઊભા રહે.” એમ કહીને દાસી મહેલમાં સત્યભામાની પાસે ગઈ. સુંદર રૂપવતી દાસીને જોઈને આશ્ચર્ય પામેલી સત્યભામાએ કહ્યું: “અરે કુબડી, તને કેણે આવી સુંદર બનાવી ? તારૂં કુબડાપણું આમ એકાએક કેવી રીતે ચાલ્યું ગયું?” તેણે કહ્યું: “સ્વામિની, અહી નીચે એક પરોપકારી બ્રાહ્મણ આવ્યો છે. તેણે મને સારી સુંદર બનાવી.” સત્યભામાએ કહ્યું : “દાસી, જા, જલદી જા, તે પરોપકારી પુરુષને લઈ આવ અને મને દર્શન કરાવ. જગતમાં પરોપકારી પુરૂષો વિરલ હોય છે. તેને અવશ્ય સત્કાર કરવો જોઈએ.” પિતાની સ્વામિની સાંભળીને દાસી દડતી ગઈ અને બ્રાહ્મણને બેલાવી સત્યભામા પાસે લઈ આવી. “સુંદર નેત્રવાળી, પતિના મનને ખુશ કરનારી, દુઃખને દૂર કરનારી એવી કૃષ્ણની પ્રાપ્રિયા, આપનું કલ્યાણ થાઓ.” આ પ્રમાણે આશીર્વાદ આપીને સત્યભામાએ આપેલા આસન ઉપર નિઃશંક બની વિદ્યાવાન એ
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પ્રદ્યુમ્ન બ્રાહ્મણરૂપે નિભ ય થઈને બેઠા. તેને જોઈને મધુર વાણીથી સત્યભામાએ કહ્યું : હે બ્રાહ્મણાત્તમ, આપ પાપકારી છે. કરૂણાના સાગર છે. પ્રભુ, મારા પર કૃપા કરીને મારૂં અધિક સુંદર રૂપ બનાવે.' ત્યારે માયાવી બ્રાહ્મણે કહ્યું : ‘દેવી, તમારા જેવું રૂપ મે... આજ દિન સુધી કોઇ ખીજી સ્ત્રીઓમાં જોયું નથી.’ પેાતાના રૂપની પ્રશ'સા સાંભળીને ભામાએ કહ્યું : ‘ભૂદેવ, તમારા જેવા સત્યવાદી અને હિતકારી એવા બ્રાહ્મણને મે' કયાંય જોયા નથી. તેથી આપ કહેા છે તે સાચી વાત છે. પર`તુ મારા કરતાં અધિક રૂપ રૂકિમણીનુ` છે. તેથી જ હું કહું છું કે મને રૂકિમણી કરતાં અધિક રૂપવતી બનાવા. જેથી કૃષ્ણ મને વધારે માન આપે.’ ત્યારે પાતાની માતા પ્રત્યે ઇર્ષ્યા કરનારી એવી સત્યભામાને જાણી, હસીને બ્રાહ્મણે કહ્યું : દેવી, કિમણી કરતાં અધિક રૂપની ઈચ્છા હાય તા પહેલા તમારે મારી આગળ કુરૂપ બનવુ પડશે. કારણ કે વિદ્યાના પ્રયાગ કુરૂપ ઉપર જ કરી શકાય.’ સત્યભામાએ કહ્યું : ‘સ્વામિન્, આપની આગળ મારે કઇ છુપાવવા જેવુ` છે નહિ. માટે મારા ઉપર કરૂણા કરીને જે વિધિ કરવાની હોય તે બતાવેા.’ બ્રાહ્મણે કહ્યું : ‘હું વિધિ બતાવીશ તે તું નહિ કરી શકે.' સુંદર રૂપની તીવ્ર ઈચ્છામાં ઘેલી બનેલી સત્યભામાએ કહ્યું : ‘આપ જે કહેશેા તે કરવા હું તૈયાર છું.' બ્રાહ્મણે કહ્યું : ‘પહેલા તા જીણુ શીણું વસ્ત્ર પહેર. પછી મસ્તક મુડાવી આખાયે શરીર પર મેશ લગાવી મારી આગળ બેસ. હું જે મંત્રજાપ આપું તેના જાપ કર.’ બ્રાહ્મણે બતાવેલી બધી વિધિ કરીને સત્યભામા તેની આગળ બેઠી. ત્યારે તેને ‘રૂડું બંડુ, રૂડુ* ખંડુ’ નામના જાપ આપ્યા. અને કહ્યું : ‘હવે આ જાપ તારે કુલદેવી આગળ બેસીને કરવાના. તેમાં તને ઘણા ઉપદ્રવા થશે, પરંતુ તન-મન સ્થિર કરીને જો જાપ કરીશ તા તારૂ દેવાંગનાને શરમાવે તેવું અદ્ભુત રૂપ થશે. પરંતુ તે પહેલાં મને ભાજન આપ. હુ ખૂબ ભૂખ્યા થયા છું. અને મારી ભૂખ વિવાહના ઘર સિવાય શમી શકે તેવી નથી. તારે ત્યાં વિવાહ-પ્રસ‘ગ છે એટલે મને ખરાખર તૃપ્તિ થશે.' તેના ક્ષુધાકુલ વચન સાંભળીને સત્યભામાને હસવું આવ્યુ.. ત્યારે બ્રાહ્મણે કહ્યું: શું તું મને ભેાજન આપવા ઈચ્છતી નથી ? મેં ભેાજન માટે પ્રાર્થના કરી ત્યારે તું હસવા લાગી.' એવામાં ત્યાં જમવા માટે આવેલા બીજા બધા બ્રાહ્મણેાએ આવીને તેને કહ્યું : ‘અરે, તું ભૂખ છે કે કાણુ છે ? સત્યભામાનું હસવુ' તને વિષાદ રૂપે લાગે છે? જેના મહાન્ ભાગ્યના ઉદય હાય તેની સાથે જ આ હસે. સત્યમામા તારા ઉપર આટલી બધી પ્રસન્ન છે તેા નિર્ભાગી એવા તે ભાજનની જ પ્રાર્થના કરી ? પ્રસન્ન થયેલી આ મહાદેવી પાસે તા દશ-પંદર ગામ માગવા જોઇએ અથવા હાથી-ઘેાડા, વસ્ત્ર-પાત્ર, સુવણુ-ચાંદી, મણિ-માણેક કે રત્ના માગવાં જોઇએ. ત્યારે તે તા માગી માગીને ભાજન માગ્યું ! કેવા મૂખના શિરકાર છે તું ? ખેર, જેવુ જેનું ભાગ્ય, તેવી તેની પ્રાના ! એમાં તારો કોઈ દોષ નથી. દોષ તા તારા ક`ના જ કહેવાય.’
પ્રદ્યુમ્ને બ્રાહ્મણાને કહ્યું : ‘મૂખ`હું નથી. મૂર્ખા તા તમે બધા છે. આ બધી વસ્તુ મેળવીને એનું ફળ શું ? ફળ તા લેાજન જ છે! શુદ્ધ કુલાચારના આરાધક બ્રાહ્મણે યજમાન પાસે લેાજન સિવાય ખીજી કેાઈ યાચના કરવી જોઇએ નહીં. બ્રાહ્મણુના આચાર એ જ છે. મને લેાજન માત્રથી જ તૃપ્તિ છે. જો સત્યભામા કૃપણ ના હોય અને એની પાસે અખૂટ ધનભંડાર હોય તેા પુત્રના મ'ગલ માટે મને ભેાજન કરાવે. મને ભાજન કરાવેલુ. ફાગટ જશે નહી. મનમાં સ્ત્રી સહજ તુચ્છ સ્વભાવ રાખીશ નહીં. હુ જેવા તેવા બ્રાહ્મણ નથી. મને એકને જમાડીશ તા આખા જગતને જમાડચા જેટલુ' પુણ્ય મલશે. ગૃહસ્થાની શુદ્ધિ દાનથી જ થાય છે. અને અતિથિદાન એ તા ગૃહસ્થાની શાભા છે. માટે દેવી, પવિત્ર ભાવથી ક્ષુધાતુર એવા મને સારી રીતે ભેાજન
Page #108
--------------------------------------------------------------------------
________________
સ-૧૦
કરાવ.' બ્રાહ્મણના વચનથી સ`તુષ્ટ થયેલી સત્યભામાએ રસાઇઆએને કહ્યું : ‘આચાર-વિચાર, જ્ઞાન અને બુદ્ધિથી બધા બ્રાહ્મણા કરતાં આ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તા તેમને સારી રીતે ભેાજન કરાવા.' પછી બ્રાહ્મણને કહ્યુઃ ભૂદેવ, આપ રસાડામાં પધારો. જ્યાં બધા બ્રાહ્મણેા જમે છે, ત્યાં આપ શાંતિપૂર્ણાંક ભાજન કરો.’ તરત જ વિપ્રવેશધારી પ્રદ્યુમ્ને કહ્યું : ‘હું આ દ્વિજાતિ બ્રાહ્મણેા સાથે બેસીને ભાજન નહી કરૂં. શું હું આ દ્વિજાતિ બ્રાહ્મણા જેવા Ø ? કે તું મને એમની સાથે ભાજન કરવાનું કહે છે. આ બ્રાહ્મણેા તા પાખડી છે. બ્રાહ્મણ નામધારી, વેદશાસ્ત્રથી ભ્રષ્ટ, દુરાચારી, પરસ્ત્રી સેવન કરનારા અને વિષય-કષાયમાં આસક્ત છે. એ લોકાને તા પરલેાકના હિતની કઈ પડી જ નથી. ખાઇ ખાઇને અલમસ્ત માતેલા સાંઢ જેવા છે. બ્રાહ્મણેા તે એ જ કહેવાય કે જે વિષય-કષાયથી રહિત હોય, પેાતે તરે અને બીજાને તારવા માટે સમર્થ હોય. વેદોક્ત ક્રિયાને નહિ કરનારા નામમાત્રના બ્રાહ્મણથી બ્રાહ્મણપણું આવી જતું નથી. અને હું તે વેદિવદ્યાના જાણકાર, બ્રહ્મક્રિયાના આરાધક અને ભક્તજનાને સદાય સુખ આપનારા શ્રેષ્ઠ બ્રાહ્મણ છું. મને સાચા ભાવથી એક વખત પણ ભાજન આપવામાં આવે તેા સેંકડા પેઢી સુધી તેના વંશની વૃદ્ધિને કરનારૂ થાય. બીજા દ્વિજાતિય બ્રાહ્મણાને ક્રેાડા વખત જમાડવાનું જે ફળ મળે, તેનાથી અધિક ફળ મને એકલાને જમાડવાથી મળે છે.' તેના કહેવાથી સ`તુષ્ટ થયેલી સત્યભામાએ હસીને કહ્યું : ‘આચાર-વિચાર અને વેદશાસ્ત્રના જ્ઞાતા આ બ્રાહ્મણ વિશેષ રૂપે ભેાજન કરાવવા માટે ચેાગ્ય છે.’ પેાતાની સ્વામિનીના આદેશથી સેવાએ દ્વિજરાજ (કૃત્રિમ બ્રાહ્મણ) ને કહ્યું: ‘ચાલે, તમને ભાજન કરાવીએ. એ માટે પહેલાં તમારા ચરણ (પગ) પખાળીને આસન ઉપર પધારા.’ સેવક કહેતા રહ્યા અને બ્રાહ્મણ રૂપધારી પ્રદ્યુમ્ન સહુથી માટા બ્રાહ્મણુના આસન ઉપર ચઢીને, પેાતાના પગ પાણીથી ધાવા લાગ્યા. ત્યારે બીજા બ્રાહ્મણા તેના પ્રત્યે તાડૂકીને બાલ્યા : ‘અરે વિવેકહીન, તું આ શું કરી રહ્યો છે ? મોટાના આસન ઉપર નાનાના પગના સ્પર્શ પણ થવા ના જોઇએ,
શું તું નથી જાણતા ?” તે એક્લ્યા : વૃદ્ધ કે લઘુ(નાના) ઉ‘મરથી નથી હેાતા. ગુણાથી વૃદ્ધ હાય તે સાચા અર્થમાં વૃદ્ધ કહેવાય છે. જેનામાં રમ્યગુણ્ણા હેાય તે ભલે નાના હાય તા પણ તે વૃદ્ધ છે. અને ઉંમરમાં વૃદ્ધ હૈાય પરંતુ ગુણ્ણાનું મીંડુ હોય તે તેને લઘુ જ કહેવાય છે.’ આ પ્રમાણે એકખીજા ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કેટલાક વૃદ્ધ બ્રાહ્મણાએ પાતાના બ્રાહ્મણાને કહ્યુ : આવા અવિવેકી અને ઉદ્ધૃતની સાથે શા માટે વિવાદ કરવા જોઇએ ? મૂકા એનુ નામ.’ બ્રાહ્મણેા ખેલતા રહ્યા ને પ્રદ્યુમ્ન પગ ધાઇને બધાને અવગણી સહુથી મેાટામાં માટું આસન હતું એના ઉપર જઈને બેઠા. ત્યારે ક્રોધાતુર બનેલા બ્રાહ્મણેાએ કહ્યું :
૧૦૧
‘આ દુરાત્મા-પાપીની સાથે અમે ભાજન કરવા નહિ બેસીએ. એને અહીં જ મૂકીને અમે બીજા સ્થળે જઈને ભાજન કરશું. આ શાની સાથે તે હરગીજ નહીં બેસીએ.’ આ પ્રમાણે કહીને બ્રાહ્મણા ખીજા રૂમમાં ગયા ત્યારે બ્રાહ્મણ રૂપધારી પ્રદ્યુમ્ન તેની પહેલાં ત્યાં જઈને બેઠા અને બધાં આસના પાણીથી ભીજવી દીધાં. સત્યભામા પણ આ બ્રાહ્મણનુ પરાક્રમ જોઈને સમજી ગઈ કે આ જ બ્રાહ્મણ ઝગડાખાર છે.' અત્યંત ક્રાધાતુર બનેલા બ્રાહ્મણા અરસ-પરસ કહેવા લાગ્યા : ‘આ આપણા બધાની અવજ્ઞા કરનારી પાખડી બ્રાહ્મણ છે. તે એને ખરાખરના મારા. વેદ-વિજ્ઞાનની હાંસી કરનારને મારવામાં કાઇ દૂષણ નથી.' આ પ્રમાણે આલાપ સ’લાપ કરતા બ્રાહ્માને જાણીને બ્રાહ્મણ વેષધારી પ્રદ્યુમ્ને કહ્યું : “આ ભામટા, તમારામાં વેદશાસ્રના જાણકાર કાણુ કાણુ છે ? હેામ બતાવનારા વેદના અર્થાને હું પૂછુ છું: તમે વેદશાસ્ત્રમાં કહેલુ કાય કરી છે કે નહી ? જે શાઓમાં અશ્વ અને એકડા આદિની હિંસાનું પ્રરૂપણુ હોય તે
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
શાસ્ત્રો (વેદો)ને તત્ત્વજ્ઞાનીઓ શાસ્ત્રરૂપે પ્રમાણરૂપ માનતા નથી. જેમાં હિંસાનું નિરૂપણ હોય તે શાસ્ત્ર એ શાસ્ત્ર નથી, પરંતુ શસ્ત્ર છે. હિંસાનું પ્રરૂપણ કરનારા બ્રાહ્મણે એ બ્રાહ્મણ નથી, પરંતુ ચંડાળ છે. જીવોની હિંસાથી ધર્મ થાય છે એવું કોઈ પણ શાસ્ત્રમાં બતાવ્યું નથી. તમારા જ મનુસ્મૃતિ, વેદ રહસ્ય વિગેરે શાસ્ત્રોમાં પણ એ પ્રમાણે જ કહ્યું છે.' આ પ્રમાણે તેને વેદ અને બ્રાહ્મણની નિંદક માનીને ધાતુર બનેલા દ્વિજાતિય બ્રાહ્મણે તેને મારવા માટે દોડ્યા. ત્યારે બ્રાહ્મણ વેષધારી પ્રદ્યુમ્ન તેઓના ઉપર વિદ્યા મૂકી, જેથી તે લોકે અરસપરસ એક બીજાની સાથે ઝગડો અને મારામારી કરવા લાગ્યા. કેઈ મુઠીઓથી, લાકડીથી, પત્થરથી એક બીજાના માથા ઉપર, કમર ઉપર, છાતી ઉપર, અને હાથ–પગ ઉપર ઘા કરવા લાગ્યા. એક બીજાના માથાના વાળ, પગ, હાથ અને વસ્ત્રો ખેંચવા લાગ્યા. આ પ્રમાણે અરસપરસ ઝગડો કરતા અને મારમારી કરતા બ્રાહ્મણને જોઈને સત્યભામાં બેલી : “હે વિપ્રો, તમે શા માટે આમ ઝગડા કરો છો અને મારામારી કરો છો ? હું તમને બધાને જમાડીશ. આ રીતે તમાસે કરો તે સારું ના કહેવાય.” ત્યારે તે વેષધારી બ્રાહ્મણ કુતૂહલથી ઉછળી ઉછળીને બીજા બ્રાહ્મણને લાકડી-ફા આદિથી કૂટવા લાગ્યો. મારફૂટ કરતા તેને જોઈ હાસ્યાકુલ બનેલી સત્યભામાએ કહ્યું: “હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે આ લેકેની સાથે શા માટે ઝગડો છે ? તમે એકલા છો, તે શું તમારી ક્ષુધા શાંત નહીં થાય? તમારી ઈચ્છા મુજબ ભજન કરી લ્યો. આપને શા માટે કલહ કરવો જોઈએ ?” ત્યારે બ્રાહ્મણે કહ્યું : “સત્યભામા, મેં તારી દાનત જાણી લીધી. આ બધાને તે તે નિમંત્રણ આપીને બોલાવ્યા છે, તે એ લોકોને તારે જમાડવાના લાગે છે. હું એક વિના આમંત્રણે આવ્યો છું એટલે મને જમાડવાની તારી મરજી લાગતી નથી. એથી જ તે આ લોકોના કાનમાં વાત કરીને, તેમને બે લાવી મને મારવા માટે પ્રેરણા કરી લાગે છે. નહીંતર આચારહીન, પેટભરા અને ઉદ્ધત એવા આ રાંકડાઓ શુદ્ધ બ્રાહ્મણ એવા મને મારવા માટે કેમ આવી શકે ?” ત્યારે સત્યભામાએ કહ્યું : “કોને કોણે માર્યા છે, એ તે મેં મારી સગી આંખે જોયું છે. તે હવે તમે મૌન ધારણ કરીને ભજન કરી લ્યો.” ત્યારે કૃત્રિમ બ્રાહ્મણે કહ્યું: “જે મને ભેજન કરાવવું જ હોય તે સંપૂર્ણ ભેજન આપજે. તાલવું ચાટે એટલું ના આપીશ.” ત્યારે હસીને સત્યભામાએ કહ્યું : “તમને ઘણી ભૂખ લાગી છે તે તમે મારી આગળ બેસે. હું જ તમને પીરસીશ.”
આ પ્રમાણે કહીને પિતાના સેવકોને કહ્યું: “આમને સારા સારા પકવાન વિગેરે પીરસીને આકંઠ ભોજન કરાવવાનું છે.” સેવકોએ પણ કૃત્રિમ બ્રાહ્મણને આદરપૂર્વક સુંદર આસન ઉપર બેસાડ્યા, અને સુવર્ણના વિશાલ થાલમાં, કુષ્માંડપાક, ઘેબર, લાપસી આદિ શ્રેષ્ઠ પકવાને લાવીન પીરસ્યાં. સત્યભામાએ કહ્યું: “હે દ્વિજોત્તમ, આ બધુ પીરસાઈ ગયું છે. તેને અમૃત માનીને હવે ભજનની શરૂઆત કરે.” ત્યારે બ્રાહ્મણ ભૂખમરામાંથી આવ્યો હોય તેમ હાથીની જેમ મોટા મોટા કેળીયા કરીને સેવકેએ પીરસેલો સર્વ આહાર ક્ષણમાત્રમાં આરોગી ગયો. બીજી વખત એટલું જ પીરસ્યુ તે પણ બધું ખાઈ ગયે. જરાયે બાકી રાખ્યું નહીં. ત્યારબાદ ઘરમાં જેટલા પકવાન હતાં તે બધાં લાવી લાવીને સેવકે પીરસતા જાય છે અને એ બ્રાહ્મણ ખાતો જાય છે. જેટલી પાકી રસેઈ હતી તે બધી જ પીરસાઈ ગઈ અને તે બધી આરોગી ગયો. ત્યારે વિવાહ પ્રસંગે આવેલા સ્વજન સ્નેહીઓ કુંટુબીજને તેમજ આડોશ-પાડોશવાળા બધા લોકે કુતૂહલથી જોવા માટે આવ્યા. એ લોકો પણ હાથમાં જે આવ્યું તે જેમ જેમ પીરસતા ગયા તેમ તેમ આ બ્રાહ્મણ ખાતો ગયો. ઘેબર, ખાજા, મોદક, પુરી, બરફી, પેંડા, વડા, લાપસી આદિ જેટલાં પકવાન અને રાંધેલી રાઈ હતી, તે બધી પરણી. તે બધી આરગી ગયે. રાંધેલી રસોઈ
Page #110
--------------------------------------------------------------------------
________________
સ-૧૦
ખલાસ થઈ જવાથી, ગાળ, ઘી, તેલ, ખાંડ, દૂધ, દહી, ઘઉં', ચેાખા, અડદ, મગ, ચણા, મસૂર, તુવેર આદિ પાકાં અને કાચાં ખાદ્ય, અને અખાદ્ય સ્વાદિષ્ટ કે અસ્વાદિષ્ટ જે કાંઈ માનવને ખાવા લાયક હતું તે બધું ખાઈ ગયા. ત્યાર પછી હાથી, ઘોડા, ગાય અને ભેસેાના માટે બનાવેલું ભાજન પીરસ્યું તે પણ ખાઈ ગયા ! રસેાડામાં અથવા કાઠારમાં નાના મોટા બધાં વાસણા ખાલીખમ થઈ ગયાં. એક પણ દાણા ખચ્યા નહી. ત્યાર પછી સત્યભામાના મહેલમાં રહેલા કુવા તળાવ, વાવ આદિનું બધું પાણી પણ પી ગયેા. ઘરમાં પાણીનુ એક બુંદ પણ બાકી રાખ્યું નહી. જેમ પુરૂષ વીરાસનને સાધીને સમસ્ત પૃથ્વીને ભાગવે તેમ સત્યભામાના સ્વજના અને પરીજનાએ જે જે મૂકયું તે તે બધુ હજમ કરી ગયા. લકામાં કાલાહલ થયા કે અરે, સત્યભામાના ત્યાં બ્રાહ્મણરૂપે કોઇ પ્રેત આવ્યા છે. તે વિવાહના માટે લાવેલા અન્નપાણી, પકવાન આદિ જેટલું પીરસ્યું તે બધું ખાઇ ગયા. ચાલે! ચાલેા જોઇએ તેા ખરા.' એ પ્રમાણે લેાકેાનાં ટોળે ટાળાં અને વિશેષ તા સ્ત્રીએ પેટ દાખીને હસતી હસતી જોવા માટે આવી. મોટા બાજોઠ ઉપર પલાંઠી વાળીને બેઠેલા બ્રાહ્મણને જોઈને, બધા હસવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણે કહ્યું : ‘અરે માણસા, તમેા હસેા છેા છેમ ? આ બધી સ્ત્રીએ કૃપણ છે. ઉભી શુ` રહી છે ? મને ભેાજન તેા કરાવા. કાઠાર, ઘર કે વાસણામાં જે કાંઈ હોય તે લાવીને મને આકંઠ ભાજન કરાવેા.’ સત્યભામાને કહ્યું : ‘સત્યભામા, તું કૃષ્ણની અગ્રમહિષી હાવા છતાં મને પૂર્ણ ભેાજન કરાવી ન શકી ? મારા પેટના એક ખૂણા પણ હજુ ભરાયા નથી ’ ત્યારે ત્યાં રહેલા બધા લોકો હસવા લાગ્યા. સત્યભામા પણ ચિંતારૂપી સમુદ્રમાં ડુબી ગઈ. વ્યાકુળ બની ગઇ. ફરીથી બ્રાહ્મણ બાલ્યેા : ‘સત્યભામા, તું કેટલી કૃપણ છે ? મારા જેવા એકને પણ તું પુરતું ભાજન કરાવી શકતી નથી. તારી કૃપણુતાની તા કઈ હદ છે ? ખેર, તારે ભાજન ના કરાવવુ. હાય તા કઇ નહી, લે તારૂ' અન્ન પાછું' એમ કહીને તેણે સત્યભામાની સામે વમન (ઉલ્ટી) કર્યુ.. હસતે જાય અને વમન કરતા જાય. એટલી ઉલ્ટી કરી કે તેનું આંગણુ' આખું ભરાઈ ગયું. સત્યભામા તેમજ ભાજન માટે આવેલા બ્રાહ્મણા, સારા વસ્ત્ર, આભૂષણા પહેરેલી સ્ત્રીએ વગેરે તેની ઉલ્ટીમાં ડુબવા લાગી. રસેાડા, શય્યાગૃહ, અગાસીએ, ઝરૂખા, ભાંડાગાર, ચિત્રશાળા, હસ્તિશાળા તેમજ વસ્ત્ર-આભૂષણા મૂકવાના સ્થાને... વગેરે અને આખા રાજમહેલ વમનથી ભરી દીધેા. તેમજ થાડું ઘણું પાણી બચ્યું હશે તે પણ વિદ્યાશક્તિથી હરીને બહાર નીકળી ગયા. મનમાં વિચાર્યું" કે ‘હવે અહી' ઉભા રહેવુ તે ચેાગ્ય નથી.’ એમ વિચારીને બ્રાહ્મણરૂપે પ્રદ્યુમ્ન ત્યાંથી રવાના થઇ ગયા. विचार्येति ततोऽगच्छ - द्यदा तदैव वर्त्मनि । प्राज्योत्सवजनोपेतं स ददर्श निकेतनं ॥७७॥ मत्तंगजहयद्वीपि - व्याघ्रकेशरिशालया । विराजितं गृहं दृष्ट्वा, विद्यां सोऽपृच्छदादरात् ।७८। एतत्कस्य गृहं स्नेह - संपादकं प्रवर्त्तते । साप्यवोचदिदं गेहं रुक्मिण्या मातुरस्ति ते । ७९ । तदाकर्ण्य कृतं तेन, रूपं बालतपस्विनः । दंतुरं कृशतायुक्तं, विरूपं भीषणाकृति ॥ ८० ॥ लक्षण रहितः शुष्क - कायो दुर्गंधवक्त्रभृत् । कृष्णदंतः पुनर्लंब - ग्रीवः संकुचिताननः । ८१ । दीर्घा हि स्वपाणिश्च कुटिलांगुलिसंयुतः । शुष्कजंधोऽर्तिनिद्यश्च भग्नोरुपृष्टकोदरः । ८२ । दंडधारी पात्रधारी, यतिवेषयुतो द्रुतं । विवेश जननीगेहं देहशुश्रूषयोज्झितः । ८३ । चंद्राश्मसारसूर्याश्म-रत्नैरचितभित्तिभिः । नाशिताशेषभूच्छायं, गवाक्षैः परिमंडितं ॥८४॥ भेरीदुंदुभिशंखौघ - झल्लरीपटहस्वनैः । संपुरितांगणं सोऽपि यावन्मध्यगृहं ययौ ॥८५॥
૧૦૩
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૪
श-प्रधुम्न यति
तावत्तत्रासने देवी-मिव स्थितां च रुक्मिणीं। सोऽद्राक्षीद्धरिणाक्षीं तां, क्षीणरुपैकसंपदं ।८६। भूरिभूषणभूषाभि-भूषितामासनस्थितां । दृष्टिभ्यां तां समालोक्य, मानसे स चितयत् ॥ किमेषाखंडलस्त्रीणां-मभिमानं विदितुं। निष्पादिता विधात्रास्ति, मर्त्यलोकेंगनोत्तमा ।८८। विमृशंतमिति स्वांत, आगच्छंत समीक्ष्य तं । यतिवेषधरत्वेन, ननाम मुदिता भृशं ।८९। विनयाद्विष्टरं दातुं, रुक्मिणो यावदुत्थिता । कृष्णस्यैवासनं ताव-निर्भयं तस्थिवानसौ ।९०। समेतासनमादाय, यावत्कृष्णासने स्थितं । तं दृष्ट्वा रुक्मिणी प्रोचे, विनयान्मृष्टभाषया ॥ तिष्ठेदत्रासने साधो, कृष्णोऽथवा तदंगजः । यस्तिष्ठेदपरः कश्चि-द्देव्यः पराभवंति तं ।९२। सोऽवग्भद्रे न जानासि, बालसाधुस्वरूपकं । तस्य तपःप्रभावेण, न कश्चन पराभवेत् ।९३। तदा तया मुनिः पृष्टः, किमर्थं त्वमिहागतः । स प्राह षोडशाब्दी च, तपस्तीव्र कृतं मया ॥ आजन्मतोऽपि नो चक्रे, जननीस्तनपानकं । तत्पारणार्थमायातो-ऽहमद्य तव सद्मनि ।९५। सा जगाद त्वया प्रोक्तं, यत्तपः षोडशाब्दिकं । तदसत्यं चतुर्थादि, संवत्सरांतमस्ति तत् ।९६। सोऽवोचत्किं तवैतेन, विवादेन प्रयोजनं । यदि स्याद्धाम्नि ते किचि-तद्देहि मम सत्वरं ।९७। रुक्मिण्युवाच बालर्षे ?, मे मंदिरे विषण्णता । वरीवति किमप्यद्य, पाचितं न ततो मया ।९८॥ मुनिर्बभाण ते गेहे, किं विषादनिबंधनं । सोचे सुतवियोगेन, तदस्ति बहुदुःखकृत् ।९९। आराधिता मया पूजो-पवासैः कुलदेवता । अनेहसमियंतं च, सूनुसंगमकाम्यया ।८००। न ताभिरपि मत्पुत्रो, मेलितो द्राविषादहृत् । दातुकामाभवं मौलिं, ततोऽहमतिदुःखिता ।१। यावदेवं च कुर्वेऽहं, तावद्देव्योऽपि मां जगुः । माभूस्त्वमुत्सुका वत्से, तव पुत्रो मिलिष्यति ।२। मया पृष्टा महादेव्यः, कदा मे स मिलिष्यति। प्रोचुस्ताः सहकारोऽयं, फलिष्यति यदा तव ।। आम्रोऽयं फलितः सोऽपि, न पुनर्मिलितः सुतः । अयथार्था ततो वाणी, देवीनामप्यजायत ।४। सीमंधरजिनोक्तानि, चिह्नानि निखिलान्यपि । मिलितानि तथाप्याप्तो, नांगजो हृदयंगमः।५। तदर्थं त्वमपि प्रोत्या, होरालग्ने विलोकय । स प्रोचे रिक्तपाणीनां न स्यातां ते फलप्रदे ।। रुक्मिण्याख्यदहो साधो, किं ददामि तवेप्सितुं । स प्राह मम भोज्यं त्वं, प्रयच्छ स्वच्छमानसे ॥ निलयांतर्गता तस्माद्, द्रव्याणि प्रविलोकितुं । हृदयोद्वेगधारित्वात्, किमप्याप्तं तया न हि ।८। वह्निसंधुक्षणं चक्रे, तत्पाकाय द्रुतं तया । सोऽपि न प्रकटीभूतः, स्तंभितस्तेन विद्यया ।९। तदा मुनिजगौ काल-क्षेपं त्वं विदधासि किं । त्वद्गेहे यद्भवेत्सिद्धं, तदेव त्वं प्रदेहि मे ॥१०॥ सा प्राह मोदकाः शुद्धा, वर्तते मम मंदिरे । किंतु कृष्णंविना ते स्यु-दुर्जराःक्षीणवर्मणां ॥११॥ यतिहत्याभवं पापं, भवेत्तेषां प्रदानतः । ततस्तान प्रदास्यामि, क्षुधितस्यापि ते मुने ! ॥१२॥ स्मित्वेषत्साधुराचख्या-वस्मात्तपःप्रभावतः । दुर्जराः सुजरा एव, स्युः प्रक्षीणवपुष्यपि ।१३। तद्वाक्येनैक एकोऽपि, प्रदायि मोदकस्तया। शीघ्रमभुक्तासौ, मातृवत्तं च मोदकं ॥१४॥
Page #112
--------------------------------------------------------------------------
________________
सग-१०
૧ ૦ ૫
भुजानं तं च निःशंक, दुर्जरानपि मोदकान् ।
हसित्वा रुक्मिणो दुःखे-ऽप्याख्यत्त्वं बलवानसि ।१५। दर्श दर्श च बालर्षि, सा जातोच्छ्वसिताकुला । प्रस्रवत्स्तनदुग्धेना-तीवा भूतकंचुकी।१६। चित्तांतः सा तदाज्ञासी-न्माभूदेष ममांगजः। भविष्यच्चेत् त्रपाहेतु-स्तदापि मे कदाकृति ॥ सत्यभामा स्वभावेन, मय्यस्ति मत्सरान्विता । एन तनयमालोक्य, हसिष्यति विशेषतः।१८। ईदृशोऽपि मया सूतः, सुतो भावी न सर्वथा। सोऽपि मातुः पितुश्चेष-दनुसारेण जायते ॥ एतस्मिन् कुत्सिते रूपे, द्वयोरन्यतरस्य न । अनुसारः प्रवर्तेत, कथमेष सुतो मम ।२०। न मे स्थास्यति मानोऽपि, बहुधा समुपाजितः । भविष्यति तद्भगेन, जिवितव्यविनाशनं ।२१। अथवा नारदेनैव, निवेदितमभूत्पुरा। वर्धते त्वत्सुतः सौख्य-विद्याधरनिकेतने ।२२। स एव हृद्यविद्यायाः, प्रभुत्वाद्रुपमीदृशं । विधाय मत्परीक्षार्थं, समागतो भविष्यति ।२३। मनस्येव स्वकीये सा, कल्पनामिति कुर्वति । पप्रच्छ यतिनं स्वामिन्, कुलादि कथयात्मनः ।। स प्राह त्वं विवेकेन, समन्विता विचक्षणा । जैनधर्मप्रवीणासि, कथं पृच्छसि तमुदः ।२६। निग्रंथानां कुलादीनां, प्रश्नेन न प्रयोजनं । धर्माचारविधानेन, शासनीयं समस्ति तत् ।२७। जात्या मद्धिको यद्वा, हीनो वाचंयमोऽस्म्यहं । करिष्यस्यधिकेन त्वं, किं तहि वदतान्मम ॥ यतीनां जनकः को वा, का माता कः सहोदरः । धर्मकर्तव्यकर्त्तारो, निजा एवाखिला अपि ॥ त्वमेव मम मातात्र, पिता गोविद एव वा । बांधवा यादवा ज्ञेयाः, संसारे स्वजना इति ।३०। कुर्वतौ तौ मिथो वर्ता-मिति प्रमोदपूरतः । इतश्चावादि दासीभिः, सत्यभामा पुरो द्रुतं ।३१।
ત્યાંથી આગલ ચાલતા પ્રદ્યુમ્ન હાથી, ઘેડા, સિંહ, વ્યાવ્ર આદિ વિધવિધ ચિત્રોથી સુશોભિત સુંદર એવો સાત માળને મહેલ જોઈને વિદ્યાને પૂછ્યું: “આવો દર્શનીય સુંદર મહેલ કોને છે ? વિદ્યાએ કહ્યું: “તારી માતા રુકિમણીનો છે.”
ત્યારે માતાને પણ વિસ્મિત કરવા માટે પ્રદ્યુમ્ન વિદ્યાશક્તિથી બાલતપસ્વીનું રૂપ ધારણ કર્યું. નાનું ત્રિખુણીયું માથુ, કદરૂપું નાનું મુખ, લાંબા અને કાળા દાંતવાળુ દુર્ગધી મેંઠું, કૃશ શરીર, ટૂંકી ડક, લાંબા હાથ, ટૂંકા પગ, વાંકીચૂંકી આંગળીઓ, શુષ્ક જ ઘા, પેટ મોટુ અને પગ નાના, આવા પ્રકારના અતિકદરૂપા શરીરવાળા, દંડ અને કમંડલથી સહિત બાલ સંન્યાસીના રૂપે પ્રદ્યુમ્ન માતાના મહેલમાં પ્રવેશ કર્યો. ચન્દ્રકાન્ત અને સૂર્યકાન્તમણીની ભી તેથી પ્રકાશિત, સુવર્ણ અને મોતીની જાળીઓથી સુશોભિત, ભેરી, દુંદુભિ, ઝાલર આદિના મધુર ધ્વનિથી મંજુલ એવા રાજમહેલના મધ્યભાગમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં સુવર્ણ રત્ન-મણિમાણેક ના આભૂષણેથી અલંકૃત હરિણાક્ષી સમાન નેત્રવાળી રુકિમણીને સિંહાસન ઉપર બેઠેલી જોઈને, પ્રદ્યુમ્ન (બાલ તપસ્વી) વિચારવા લાગ્યો : “અરે આ તે કઈ દેવાંગના, રંભા, ઉર્વશી, કે સાક્ષાત્ ઈન્દ્રાણી લાગે છે ! ખરેખર, બ્રહ્માએ ઈન્દ્રાણીના રૂપનું મર્દન કરવા માટે જ આ માનવ સ્ત્રી બનાવી હશે.” ત્યાં વિચારોમાં મગ્ન બનેલી રૂકિમણી, બાલતપસ્વીને આવતા જોઈને ઉભી થઈ. ભાવ
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ભક્તિપૂર્વક પ્રણામ કરી બાલતપસ્વીને બેસવા માટે આસન આપવા જાય છે તેટલામાં તે બાલતપસ્વી કૃષ્ણના આસન ઉપર નિર્ભયપણે બેઠા. રૂકિમણીએ વિનયપૂર્વક મધુર ભાષામાં કહ્યું : “સાધુ, તમે આ આસન ઉપર બેસે. એ આસન ઉપર તે કૃષ્ણ અથવા તેમને પુત્ર જ બેસી શકે. બીજો કઈ બેસે તે કુલદેવી તેને પરાભવ કરે. બાલ સાધુએ કહ્યું : “ભ, તું બાલસાધુના સ્વરૂપને જાણતી નથી. તેના તપના પ્રભાવથી કઈ દેવદેવીની તાકાત નથી કે તે તેને પરાભવ કરી શકે.” ત્યાર પછી રુકિમણીએ પૂછયું: “મુનિ, આ૫ શા માટે અહીં પધાર્યા છો ?” મુનિએ કહ્યું: “સોલ વર્ષ સુધી મેં ઉગ્ર તપ કર્યો છે. જન્મથી જ માતાનું સ્તનપાન કર્યું નથી. તેથી તેના પારણું માટે અહીં આવ્યો છું.” રુકિમણીએ કહ્યું: “આપ અસત્ય કેમ બોલો છો ? સોળ વર્ષ જેટલી તે આપની વય લાગે છે. તે આપે ઉપવાસ આદિની સેલ વર્ષની તપસ્યા કયાંથી કરી હોય ત્યારે તેણે કહ્યું: “તારે વિવાદ કરવાનું શું પ્રયોજન ? તારા ઘરમાં જે કંઈ હોય તે મને આપ.” ત્યારે રૂમિણીએ કહ્યું : “બાલમુનિ, મારા ઘરમાં તે હમણાં ખેદનું વાતાવરણ છે. મેં આજે કંઈ જ બનાવ્યું નથી.” મુનિએ કહ્યું: “ખેદનું શું કારણ?” રુકિમણીએ કહ્યું: “પુત્રના વિયેગનું મને ઘણું દુઃખ છે. મેં કુલદેવીની પૂજા-ઉપાસના વડે આજ સુધી આરાધના કરી, તે પણ મને મારા પુત્ર મળે નહી. પુત્ર વિયેગથી દુઃખી થયેલી હું મારા માથાનું બલિદાન આપવા જ્યારે જ્યારે તેયાર થઈ ત્યારે કુલદેવી મને કહે કે “વત્સ, તારે પુત્ર તને જરૂર મળશે.” મેં પૂછ્યું: “મહાદેવી, મને મારો પુત્ર કયારે મળશે ?' ત્યારે દેવીએ કહ્યું: “તારા ઉદ્યાનમાં રહેલું આમ્રવૃક્ષ ફળશે ત્યારે તને પુત્ર મલશે.” ત્યારની હું આમ્રવૃક્ષને જોઈ રહી છું. આજે આમ્રવૃક્ષ ફળોથી લચી પડયું છે. તે પણ મને પુત્ર મલ્યો નથી. માટે દેવીની વાણી પણ અફળ જતી લાગે છે. તેમજ સિમંધરસ્વામીએ કહેલા બધા જ ચિહ્નો મળવા છતાં પણ મને પુત્ર મળ્યો નહી. તે માટે હે બાલતપસ્વી, આપ કંઈ જેષ જુને. મને મારો પુત્ર કયારે મલશે ?” ત્યારે સાધુએ કહ્યું: “ભ, ખાલી હાથે જેષ જેવડાવાય નહી. અને તે સફળ થાય નહી.” ત્યારે રુકિમણીએ કહ્યું: “સાધુ, આપને ઇચ્છિત હોય તે આપવા તૈયાર છું. પરંતુ મને જલદી બતાવો કે મારે પુત્ર કયારે મલશે.” સાધુએ કહ્યું: “મારે કંઈ જોઈતું નથી. ફક્ત મને ભોજન કરાવ.” તેથી રુકિમણું ખાવા લાયક વસ્તુ જોવા માટે અંદર રૂમમાં ગઈ. પરંતુ પોતે ઉદ્વિગ્ન હોવાથી કંઈ પણ વસ્તુ હાથમાં આવી નહી, તેથી નવી રાઈ બનાવવા માટે અગ્નિ પટાવવા લાગી. પરંતુ વિદ્યાશક્તિથી પ્રદ્યુમ્ન અગ્નિને થંભાવી દીધી. ઘણી મહેનત કરવા છતાં ચૂલા સળગતો નથી. ત્યારે મુનિએ કહ્યું : “તું વિલબ કેમ કરે છે ? તારા ઘરમાં જે કાંઈ તૈયાર હોય તે આપન. નવું બનાવવાની કંઈ જરૂર નથી.” રૂકિમણીએ કહ્યું: “મુનિ, મારા ઘરમાં બીજુ કંઈ નથી. ફક્ત શુદ્ધ લાડુ તૈયાર છે. પરંતુ એ લાડુ તે કૃષ્ણ સિવાય કોઈ પચાવી શકે નહી. ત્યારે તમે તો તપસ્વી, કૃશ શરીરવાળા અને મંદ જઠરાગ્નિવાળા હોઈ તમને આપવાથી મને યતિહત્યાનું પાપ લાગે. તેથી એ લાડુ તમને આપી શકું નહી.” ત્યારે હસીને સાધુએ કહ્યું: “અમારા તપના પ્રભાવથી ગમે તેવા દુઃપાચ્ય (પાચન થઈ શકે નહી તેવા) હોય તે પણ અમને સુપાચ્ય બની જાય છે.” ત્યારે મુનિના કહેવાથી રુકિમણીએ એક લાડુ આપ્યો, ત્યારે માતાના હાથે આપેલ લાડુ પ્રદ્યુમ્ન તરત જ ખાઈ ગયો, પછી બીજ, ત્રીજે, ચોથે એમ જેટલા લાડવા આપ્યા તે બધાય એકેક કેળીયો કરીને ખાઈ ગયો. તેને આખોને આ લાડુ મેંઢામાં મૂકતો જોઈને દુઃખી હોવા છતાં પણ રુકિમણને ઘણું હસવું આવ્યું, અને બેલી : “મુનિ, તમે બલવાન લાગે છે હોં ! તમને જોઈ જોઈને મને ઘણે આનંદ થાય છે.” આ પ્રમાણે કહેતી રુકિમણી બાલતપસ્વીને અનિમેષ નયને જોઈ રહી. જેમ જેમ જુવે છે તેમ તેની રોમરાજી વિકસ્વર
Page #114
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૦
૧૦૭
બને છે, અને સ્તનમાંથી દૂધની ધારા છૂટે છે. જેથી તેની કંચુકી ભીંજાઈ ગઈ તેથી રુકિમણી પિતાના મનમાં વિચારે છે : “આ કદરૂપો પુત્ર મારે તે ના હોય. અને કદાચ હોય તે મારે તે ભારે પડી જાય. ઘણું શરમાવું પડે. એક તે સત્યભામાં મારા પ્રત્યે પહેલેથી જ માત્સર્યભાવ રાખે છે અને તેમાં જે મારો આ કદરૂપે પુત્ર હોય તો તેને જોઈને મારી કેટલી હાંસી ઉડાડે. અત્યાર સુધીનું મળેલું માનપાન ધૂળમાં મળી જાય. આ રીતના માનભંગથી જીવવું ઝેર થઈ જાય. ના, ના, આ કદરૂપો પુત્ર મારો હોય જ નહી, પ્રાયઃ સંતાન પણ માતા પિતાના રૂપને અનુસાર હોય છે. જ્યારે આવું કુત્સિત રૂપ તો અમારા બેમાંથી કેઈનું પણ નથી. તે અણસારે પણ આ મારે પુત્ર ક્યાંથી હોય ? અથવા નારદજીએ મને પહેલા કહ્યું હતું કે તારે પુત્ર વિદ્યાધરને ઘેર સુખપૂર્વક મોટો થઈ રહ્યો છે. અને તે અનેક વિદ્યાઓને સ્વામી બન્યો છે. તે કદાચ આ મારી પરીક્ષા કરવા માટે આવું રૂપ કરીને આવ્યો હશે?” આ પ્રમાણે મનમાં સંકલ્પ-વિકલ્પ કરતી રુકિમણીએ સાધુને પૂછ્યું : “સ્વામિન, આપનું કુલ કયું ! આપના માતા પિતા કેણ ? આપને દેશ કર્યો ? તે કૃપા કરીને જણાવશે ?' ત્યારે બાલતપસ્વીએ કહ્યું: “ભ, તું તે વિવેકી અને વિચક્ષણ છે. જૈન ધર્મની જાણકાર છે. તે આવું કેમ પૂછે છે ? નિગ્રંથ સાધુઓના કુલવંશ વિગેરે જાણવાનું શું પ્રયોજન ? તેમને તે ધર્મના આચાર વિચારને અનુસરીને ચાલવાનું હોય છે. હું જાતિમાં મહદ્ધિક હોઉં કે હીન હાઉં, મને કહે તું મારું અધિક શું કરીશ ? વળી, સાધુઓને માતા કેણ, પિતા કેણુ કે સહોદર કેશુ? એમને માટે તે ધર્મકાર્યને કરનારા સર્વે પોતાના જ છે. સાધુઓને તે વસુધૈવ કુટુંબકમ્ (આખુ જગત એમનું કુટુંબ છે.) સાચું કહું તો આ સંસારમાં તમે જ મારી માતા, વિષણુ મારા પિતા અને યાદવો મારા બંધુઓ અને સ્વજને છે. આ પ્રમાણે બાલતપસ્વી અને રુકિમણીને આનંદપૂર્વક વાર્તાલાપ ચાલી રહ્યો છે. वनपालाः समेत्यात्र, कथयंति भयद्रुताः । भानुविवाहकृत्यार्थ, रक्षितं यदभूद्वनं ॥३२॥ तत्सर्वमपि केनापि, पापेन पापभाजिना। कृतं फलादिभी रिक्त-मुद्वसीभूतगेहवत् ।३३। केनापि, तृणयुक्तापि, निस्तृणा पृथिवी कृता। जलाशयाश्च केनापि, पानीयेन विना कृताः॥ केनापि तुरगारुढो, भानुनिपातितो भुवि । न ज्ञायते क उत्पातो, भावी स्वामिनि ! दुस्सहः॥ जपंति जापमास्येन, श्रुत्वा दास्युदितं वचः। कश्चिन्मामपि जापांतः, क्षोभयतीचितयत् ।३६। ध्यानमध्येतरायस्य, भवनेन मनोरमं । रूपं भावि न मे हाहा, दाढ्यनेति जजाप सा ।३७। तदापि तुमुलं कृत्वा, दासा दास्योऽपि मालिकाः। प्रजजल्पुर्भयाद्ध्यानं,मुक्त्वोक्तं सत्यभामया ॥ अरे दास्यो द्विजन्मा स, मयि सौभाग्यवर्धकः। दृश्यतां वर्तसे कुत्र, ताः प्राहुस्तस्य चेष्टितं ।३९। गतं पुरातनं रूपं, नवीनमपि नागतं । संजातीभयतो भ्रष्टा, हा हा विधिविलासतः ॥४०॥ कर्तव्येन निजेनषा, विषादमिति तन्वती । जगौ सपल्यमर्षेण, दासोश्चेतसि विह्वला ॥४१॥ नापितं च समादाय, रुक्मिणीसद्म गच्छत । गत्वा च तच्छिरःकेशान्, समानयत सत्वरं ।४२॥ तयेति स्पर्धया प्रोक्ते, दास्यः पटलिकाकराः । कुर्वत्यो गीतगानानि प्रययू रुक्मिणीगृहं ।४३। तासामागमनं ज्ञात्वा, रुरोद सापि भूरिशः। बलं हि रुदन चैव, स्त्रीणां दुःखे समागते ।४४। अश्रुपातं प्रकुर्वाणां, तां दृष्ट्वा मुनिरूचिवान् । किं संप्रत्येव ते दुःख-कारणं येन रोदिषि ॥
Page #115
--------------------------------------------------------------------------
________________
१०८
શાંખ–પ્રદ્યુમ્ન ચરિત્ર
सा जगाद पुरस्तात्ते, मुने ! किं कथयाम्यहं । अश्रव्या सुखिभिर्लोक - निद्या कर्मकथा मम । ४६ । मायामुनिर्जगी मात - निःशंकं पुरतो मम । त्वं निवेदय दुःखानां कारणं कर्णदारूणं ॥४७॥ तेनेत्युक्ते जगादासौ, वाक्येन गद्गदेन तु । सत्यभामादिमा देवी, स्वामिनो वर्त्तते हरेः ॥४८ । रुपेण चाभिमानेन लावण्येन समृद्धिभिः । साधिका वर्तते मत्तो, मत्तेवोरुविलासिनी । ४९ । अहं तु नारदप्रोक्त-गुणर्जातानुरागिणी । परिणिता मुकुंदेन, मयि रागं च विभ्रता ॥५०॥ मानताहं नवीनत्वान्माधवेन विशेषतः । मात्सर्यं सा मया साकं, चकार सविकारहृत् । ५१ । मार्त्स्यतस्तयान्येद्यु- निवेदितं पुरो मम । यस्याः पुत्रस्य विवाहः, प्रथमं स्यान्महोत्सवः । ५२ । तस्या अपरया देयाः शिरः सर्वशिरोरुहाः । पुत्रक्रमणपूजाये, पण एवं विधोयते । ५३ । मयापि स्वीकृतं तस्या, वचनं दुःखदायकं । साक्षिणौ तत्र गोविंद रामौ प्रजनितौ तथा । ५४ ॥ मम पुत्रस्तु केनापि, पापिना नाकिना हृतः । भामादास्य समायांति गृहितुं मम कुंतलान् । ५५ । प्राक् कृतेन पणेनाशु मानिन्या सत्यभामया । ता दास्यः प्रेषिताः संति ग्रहीतुं मम कुंतलान् ॥ fir कुर्वेऽथेति दिङ मूढा, संजातास्मि मुनीश्वर । बुद्धिः शुद्धयति केचिन्न, ततो रोदिमि दुःखिता ॥ पुरा शिरःकचोच्छेद-भयान्मर्तुमन्ना यदा । जाताहं मेलयिष्यामि, तनयं तव रुक्मिणि ! 1५८ | एवमाश्वासिता गेहे स्थिताहं नारदर्षिणा । पुत्रकामनया पूर्व - मेव वा न मृता ननु । ५९ । न मया मरणं पूर्वं तस्य वाक्येन निर्मितं । सुतोऽपि मिलितो मे न केशदानं त्वजायत । ६० । निभाण चितां त्वं मा कृथा मानसे वृथा । अद्यापि प्रबलं भाग्य-मस्ति पुण्योदयोऽपि च ।। मिलिष्यति तनूजोऽपि केशानपि न कश्चन । गृहीष्यति ततः प्रौढां मातस्त्वं धीरतां धर । ६२ । कथयित्वेति रुक्मिण्याः, प्रतिबिम्बं विधाय च । स्थापयित्वाऽऽसने तच्च स भूत्वा कंकी स्थितः ॥ तावत्समागता दास्यः, प्रेषिताः सत्यभामया । तां स्थितां मासने दृष्ट्वा, प्रणिपातमकुर्वत ॥ ६४ ॥ प्रणिपत्यावदन् दास्यो -ऽस्माकं देवि न दूषणं । चितनीयं त्वया चित्ते, दोषादोषविचारिके ! । ६५ । वयं वर्त्तामहे दास्यो, हास्योचितवपुलताः । स्वामिन्युदितकर्त्तव्य - निष्पादनोपजीवनाः । ६६ । मायारुपावदद्दासीः, किमर्थं यूयमागताः । ताः प्रोचुः प्रेषिताः सत्य - भामया वयमागताः । ६७ । पुनरप्यब्रवीत्सैवं, लोकनापितसंयुताः । किं कारणं समुद्दिश्य, भामया प्रेषिता इह | ६८ | ताः प्राहुविनयेनैव, पुरा स्वामिनि यः पणः । कृतोऽभवद्युवाभ्यां च तदर्थं प्रेषिता वयं । ६९ । तत्स्वकीयं पणं स्मृत्वा चेद्दास्यसि शिरोरुहान् । तर्हि त्वं देहि नो देय - मस्माकं खलु दूषणं । तासामेवं समाकर्ण्य वचनं चित्तशोचनं । मायामयी तदावादी - युष्माभिः सुंदरं कृतं ॥ ७१ ॥ सेव्यसेवक भावो हि तादृशो वर्त्तते खलु । ततो दोषो न युष्माकं, स्वस्वामिनीवचः कृते ॥७२॥
कार्याथ दिवाकीर्ति, यूयं गृह्णीत वेणिकां । गृहीत्वा च स्वस्वामिन्यै, प्रदेया संमदाय सा । ७३ । इत्युक्ते नापितं तूर्ण - माकार्य ता बभाषिरे । समेत्य रुक्मिणीदेव्या गृहाण त्वं शिरःकचान् ॥ बिभ्यंस्तासां गिरा याव - तत्पार्श्व स समागतः । रुक्मिर्थ्याभिदधत्ताव- द्वेणों गृहाण निर्भयं ॥ ७५ ॥
Page #116
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૧૦૯
तयेति कथिते सोऽपि, ग्रहीतुं मौलिकुंतलान् । अवाहयत् क्षुरंस्त्रीभि-रधश्च पटली धृता ७६। तदा विद्याप्रभावेण, स्वकीय नक एव सः। क्षुरप्रं वाहयामास, छिन्ननक्रश्च सोऽभवत् ७७। ततस्तत्रागतानां स, क्रमेणांगुलिकर्णयोः । छेदंचकार विद्यायाः, प्रभावाद्ग्रहिलीव सः ७८। दासीनां मध्यतस्तासां, प्रेषितानां च भामया। महत्याश्च शिरःकेशां-श्चिच्छेद नापितः पुनः॥ निःशेषान् सदृशान् कर्तुं,सार्थे याः पुरुषस्त्रियः। तासामपि तथाच्छेत्सीत्, ताभितिं यथा न वा॥ कुतूहलविलोकाय, तत्पुरो मानवांगनाः । ताश्च तांश्चेदृशान् वीक्ष्या-हसन्मिथः शनैः शनैः ।। केशानां पटली भृत्वा, हृष्टा दास्यो यदा गताः । तदा मार्गेऽपि ता दृष्ट्वा, हसंति मानवाः समे॥ हसतस्तान् समालोक्य, दास्योऽजानन स्वचेतसि । अस्माकं रूपसंपत्ती-दृष्ट्वा हसंति नागराः॥ अहो धन्या सलावण्या, मान्यापि नरकद्विषः । सौजन्यात्प्रददौ केशान्, वाचं पालयितुं निजां ॥ गायंत्य इति रुक्मिण्या, मुदा गुणगणावलि । नृत्यंत्यश्चातिहर्षेण, प्राप्ता भामानिकेतनं ।८५। सत्यभामाभणदासी, रे रे कस्याः स्तुति मुखे । जनयंत्योऽतिहर्षेण, यूयमागच्छथालयं ।८६। रुक्मिण्या याशी दृष्टा, सौजन्यगुणसंततिः। न तादृश्यपरस्त्रीणां, विलोकिता मनागपि ।८७। एका तु वल्लभा विष्णो-रन्यत्सौजन्यसद्गुणाः। तृतीयं तद्गिरो भृष्टा, वर्ण्यतेऽसौ ततो भृशं ॥ अस्माभिस्त्वद्वचोयोगा-दुक्मिणीमंदिरे गतं । स्ववचः पालनार्थ सा, विनयात्प्रददौ कचान् ॥
[બાલસાધુના રૂપે પ્રદ્યુમ્ન માતા રુકિમણી પાસે બેસીને આનંદપૂર્વક વાત કરી રહ્યા છે, ત્યારે સત્યભામાને ત્યાં શું બની રહ્યું છે, તે આપણે જોઈએ.]
ધૂર્ત બ્રાહ્મણરૂપ પ્રદ્યુમ્ન રૂપ અને સૌભાગ્ય વધારવા માટે સત્યભામાને વિધિવિધાન બતાવ્યા હતાં તે પ્રમાણે સત્યભામા માથે મુંડન, જીર્ણશીર્ણ વસ્ત્રમાં આખા શરીરે મલી લગાડીને “ફુડબુંડુ જાપ કરતી એકાંત રૂમમાં ધ્યાનમાં બેઠી છે, ત્યારે દાસીઓએ આવીને સત્યભામાને નિવેદન
સ્વામિની, આપણું વનપાલકો અને ઉદ્યાનપાલકે ભયભીત બનીને કહી રહ્યા છે કે ભાનુકુમારના વિવાહ માટે આપણું વન અને ઉદ્યાન નવપલ્લવિત કર્યું હતું તે કઈ દુષ્ટ પાપીએ આવીને ફળ-ફૂલ વિનાનું સાવ ઉજજડ બનાવી દીધુ છે.” તેટલામાં વાવની રક્ષક દાસીઓ આવીને કહેવા લાગી : “હે સ્વામિની, આપણી સુંદર વાવ જલથી પરિપૂર્ણ હતી, તે કઈ પાપીએ આવીને બધું પાણી હરી લીધું છે. વાવને તૃણ વિનાની અને જલ વિનાની શુષ્ક પત્થર રૂપ બનાવી દીધી છે. તેવામાં જલાશોના રક્ષકોએ પણ ફરિયાદ કરી કે જલાશયો પણ પાણી વિનાના શુષ્ક ખાડા બનાવી દીધા છે. તેમાં વળી કઈ દાસે આવીને કહ્યું: “આપના ભાનુકુમારને કઈ દુષ્ટ પાપીએ અશ્વ ઉપરથી નીચે પટકી દીધું છે. એમને ખૂબ વાગ્યું છે.” ત્યારે માલણે અને મંગલકલશ લેવા માટે ગયેલી દાસીઓએ પણ આવીને ફરિયાદ કરી. આ રીતને દાસદાસીઓને કેલાહલ સાંભળીને ધ્યાનમાં બેઠેલી સત્યભામા વિચાર કરે છે : “મને બ્રાહ્મણે કહ્યું હતું કે “જાપમાં અને ધ્યાનમાં દુષ્ટ દેવદેવીઓ આવીને ઉપદ્રવ કરશે માટે તમે દૃઢ રહેશે તો જ તમારું સૌભાગ્ય વધશે.” તેથી બ્રાહ્મણના કહેવા મુજબ મને ધ્યાનમાંથી ચલિત કરવા માટે જ દાસદાસીરૂપે દેવો ઉપદ્રવ કરી રહ્યા છે. આ પ્રમાણે વિચારીને સત્યભામાં ધ્યાનમાં અડગ રહીને જાપ કરવા લાગી. ત્યાં ભાનુકુમાર આવીને કહેવા લાગ્યો : “મા-મા-તું કયાં છે ! તું આ શું કરી રહી છે ? તું બહાર
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આવ. જેને આ દાસદાસીઓ શું કહે છે. મને અને મારી સાથેના રાજકુમારોને કઈ પાપીએ અશ્વ ઉપરથી નીચે જમીન ઉપર પછાડી દીધા છે. આ પ્રમાણે વ્યાકુળતાપૂર્વકના ભાનુકુમારનાં વચન સાંભળીને ભયભીત થયેલી સત્યભામા જાપ અને ધ્યાન પડતું મૂકીને બહાર આવી. દાસદાસીઓને કોલાહલ અને ભાનુકુમારની સ્થિતિ જોઈને કે પાયમાન થયેલી સત્યભામાએ કહ્યું: “અરે દાસીઓ, મારૂં સૌભાગ્ય વધારવા માટેની વિધિ બતાવનારે એ બ્રાહ્મણ કયાં ગયો? એને જલદી બોલાવો.”
ભયથી ધ્રુજી રહેલી દાસીઓએ કહ્યું : “સ્વામિની, આ બધું તોફાન એનું જ લાગે છે. એ કેઈ ધૂર્ત બ્રાહ્મણ હતે. રૂપ-રૂપાંતર કરીને બધાને ઠગી ગયે. એ ક્યાં અને કયારે પલાયન થઈ ગયો, તેની કેઈને ખબર નથી.” પિતાના કૃત્યથી વિષાદ કરતી સત્યભામા મનથી દુઃખી દુઃખી થઈ ગઈ. “અરેરે, બધું તો ઠીક, પરંતુ મારૂં પહેલાનું રૂ૫ ગયું અને નવું આવ્યું નહી. હું હતભાગી ઉભયથી ભ્રષ્ટ થઈ. કુદરતે મને કે કરૂણ અંજામ આપ્યો ? ખેર, મારા માથાના કેશ ગયા ને મારી સુંદરતા ગઈ તે રૂકિમણીનું રૂપ કેમ સારું રહે? એને પણ મારા જેવી બેડી કેશ વિનાની બનાવું, તે જ મને શાંતિ થશે.” આ પ્રમાણે શક્ય પ્રત્યેના અતિ માત્સર્યભાવથી પ્રેરાઈને દાસીને કહ્યું: ‘દાસી, તું આપણુ દાસદાસીઓની સાથે, હજામને લઈને જલદીથી રુકિમણીના ઘેર જા. રુકિમણીને કહેજે કેઃ “સત્યભામાએ અને તમે શરત કરી હતી તે યાદ છે ને ? તમારે પુત્ર પહેલો પરણે તે સત્યભામાએ માથાના વાળ ઉતારી આપવા, અને સત્યભામાનો પુત્ર પરણે તે તમારે માથાના વાળ ઉતારી આપવા. આ પ્રમાણે તમે બંનેએ શરત કરીને રામકૃષ્ણને સાક્ષીરૂપે રાખ્યા હતા. તે હવે સત્યભામાના પુત્રને વિવાહ છે, માટે તમે માથાના વાળ ઉતારી આપો.” આ પ્રમાણે સત્યભામાની શિખામણ સાંભળીને ગીતગાન કરતી દાસીઓ છાબડીઓ લઈને રુકિમણુના ઘેર ગઈ. દાસીઓનું આગમન જાણીને રૂકિમણું અત્યંત રૂદન કરવા લાગી. “દુઃખ આવે ત્યારે સ્ત્રીઓ માટે રૂદન એ મોટું બલ હોય છે. રૂદન કરતી રુકિમણીને જોઈને બોલતપસ્વીએ પૂછ્યું: “ભદ્ર, એકાએક રૂદન કેમ કરી રહી છે ?” રુકિમણીએ કહ્યું : “મુનિ. હું શું કહું ? સુખી લોકો માટે નિંદ્ય એવી મારી કર્મ કથા છે. મુનિએ કહ્યું: “જે હોય તે નિઃશંકપણે મને કહે. મારાથી શકય હશે તે જરૂર તારા દુઃખને દૂર કરીશ.”
રુકિમણીએ ગદગદ સ્વરે કહ્યું: “મુનિ, મારા સ્વામી કૃષ્ણની અગ્રમહિષી સત્યભામા દેવી છે. તે પોતાના રૂપ, લાવણ્ય અને સમૃદ્ધિના અભિમાનથી મદોન્મત્ત હસ્તિની જેમ મારાથી પિતાની જાતને અધિક માને છે. અને હું તે નારદના મુખે શ્રીકૃષ્ણના ગુણગાન સાંભળીને તેઓ પ્રત્યે અનુરાગિણી બની, માતા-પિતા અને બંધુની આજ્ઞા વિના શ્રીકૃષ્ણને મનથી વરી ચૂકી. શ્રીકૃષ્ણ પણ મારા પ્રત્યેના અનુરાગથી મને કંડિનપુર લેવા માટે આવેલા. નવી હવાથી માધવે મને વિશેષ પ્રકારે માનીને મને પટ્ટરાણીપદે સ્થાપી. ત્યારથી માંડીને સત્યભામાં મારા પ્રત્યે માત્સર્યભાવે (ઈર્ષ્યા) રાખે છે. ઈર્ષ્યાથી કઈ એક દિવસે મને કહેવડાવ્યું કે “જેના પુત્રનો વિવાહમહત્સવ પહેલો થાય ત્યારે બીજીએ પોતાના માથાના વાળ ઉતારી આપવા.’ મેં પણ ભોળાભાવે તેની શરત સ્વીકારી, અને સાક્ષી રૂપે કૃષ્ણને રાખ્યા છે. તેમાં સત્યભામા કરતાં પહેલાં મેં પુત્રને જન્મ આપ્યો, પરંતુ મારા કઈ દુર્ભાગ્યથી કે દુષ્ટ દેવ જન્મતાંની સાથે જ મારા પુત્રનું અપહરણ કરી ગયો. હવે સત્યભામાના પુત્ર ભાનુકુમારને વિવાહ મહોત્સવ ચાલી રહ્યો છે. તેથી શરત પ્રમાણે દાસીઓને મારા માથાના વાળ લેવા માટે મોકલી છે. હાય, હાય, હવે હું શું કરું? મને કંઈ સુઝતું નથી. મારી સુધબુધ બધી ચાલી ગઈ છે. હું દિમૂઢ બની ગઈ છું. માથાના
Page #118
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૧૧૧
વાળ આપવા પડે તેના ભયથી પહેલાં જ હું મરવા માટે તૈયાર થઈ હતી, પરંતુ નારદઋષિએ હું તારા પુત્રને મેળવી આપીશ.” એ પ્રમાણે આશ્વાસન આપીને મને રોકી રાખી. પુત્રમિલનની ઝંખનાથી, ત્યારે હું નારદજીના વચનથી ના મરી. હવે પુત્રનું મિલન તે થયું નહી, અને શરત પ્રમાણે મારે માથાના કેશ ઉતારી આપવા પડશે. અરે, મુનિશ્વર, મારાથી આ પરાભવ કેવી રીતે સહાશે ?' એમ કહીને દુઃખી થયેલી રૂકિમણી રૂદન કરવા લાગી. મુનિએ કહ્યું: “માતા, તું શા માટે ચિંતા કરે છે ? હજી તારું ભાગ્ય બલવાન છે. તારો મહાન પુણ્યોદય જાગતો છે. તારી પુત્ર તને જરૂર મલશે. તારા માથાના વાળ કેઈ નહી લઈ શકે. માતા, તું ધૈર્ય ધારણ કર.” એમ કહીને રૂમિણને અદશ્ય કરી, તેનું પ્રતિબિંબ આસન ઉપર સ્થાપન કરી પોતે અંગરક્ષક થઈને ઊભો રહ્યો. તેટલામાં સત્યભામાએ મેકલેલી દાસીઓ આવી. આસન પર બેઠેલી રૂકિમણીને નમ
સ્કાર કરીને કહ્યું: “મહાદેવી, અમારો કઈ દોષ નથી. આ૫ તે સારાસારના જાણકાર છો. અમે દાસીઓ, હાસ્ય ઉપજાવે એવાં તો અમારાં શરીર છે. કર્મને કઠનાઈથી આજીવિકા માટે આવું દાસકાર્ય કરવું પડે છે. માટે આપ અમને ક્ષમા કરશે.” પ્રતિબિંબરૂપે રહેલી રૂકિમણીએ કહ્યું : દાસીઓ, તમે શા માટે આવી છો ?' ત્યારે તેઓએ કહ્યું: “સત્યભામાએ અમને મોકલી છે. ફરીથી માયારૂપ રુકિમણુએ પૂછ્યું: “હજામ-હજામડી આદિ દાસદાસીઓને સત્યભામાએ કયા કારણે મેકલી છે ?” ત્યારે વિનયપૂર્વક દાસીઓએ કહ્યું : “આપે અને અમારી સ્વામિનીએ જે શરત કરી હતી તે માટે અમને મોકલી છે. તે આપ શરતને યાદ કરીને આપના માથાના વાળ ઉતારી આપશે. નહી આપે તે અમારે કઈ દોષ નથી. માયામયી રુકિમણીએ કહ્યું: “નહી, નહી, તમે બહુ સારું કર્યું. સ્વામિસેવકભાવ તેવા પ્રકારને જ જોઈએ. તેથી પોતાની સ્વામિનીના વચન પ્રમાણે કરવામાં તમારો કે દોષ નથી. નિર્ભય થઈને બેલા હજામને. મારી વેણી (કેશ) ને ગ્રહણ કરે, અને તમારી સ્વામિનીને આનંદપૂર્વક આપજે. રુકિમણીના કહેવાથી દાસીઓએ દૂર ઉભેલા હજામને બોલાવીને કહ્યું: “તું રુકિમણીદેવીના માથાના બધા વાળ લઈ લે.” હજામ પણ બીતે બીતે ધીમે ધીમે રૂકિમણીની પાસે આવ્યા. ત્યારે માયારૂપ રુકિમણીએ કહ્યું: “ડરે છે શા માટે ? નિર્ભયપૂર્વક લઈ લે મારી વેણીને.” હજામે અસ્ત્ર તીક્ષણ કરવા માટે ઘસ્યો. દાસીઓએ નીચે છાબડી ધારણ કરી રાખી અને જેવો તે (હજામ) માથા પર અસ્ત્રો ચલાવવા જાય છે ત્યાં કંચુકી રૂપે ઉભેલા પ્રદ્યુમ્ન વિદ્યાના પ્રભાવથી અસ્માને બદ્દો બનાવી દીધો. અને દાસીએના નાક, કાન અને આંગળીઓ છેદી નાખી. સત્યભામાની બધી દાસીઓના, હજામ અને બીજા સાથે આવેલા નોકરોના માથાના વાળ ઉતારી નાખ્યા. નાકટ્ટી, કાનકટ્ટી અને મુંડિત (ડી) થયેલી દાસીઓને વિદ્યાના પ્રભાવથી કંઈજ ખબર પડી નહી. તે લોકો તે એમ જ જાણે છે કે રુકિમણી દેવીના માથાના વાળથી છાબડીઓ ભરીને લઈ જઈએ છીએ. તેથી હસતી-રમતી દાસીઓ રુકિમણીના મહેલથી નીકળી ત્યારે દાસ દાસીઓના દેદાર જોઈને લોકે ધીમે ધીમે હસવા લાગ્યા. રસ્તામાં જતા નગરવાસીઓ નાકકટ્ટા, કાનકટ્ટા અને મૂંડાયેલા પરિવારને જોઈને જોર જોરથી હસવા લાગ્યા. તે બધાને હસતા જોઈને દાસીઓ વિચારે છે: “અમારી રૂપસંપત્તિ જોઈને આ લોકે હસે છે. આ પ્રમાણે આનંદ-પ્રમોદ કરતી દાસીઓ અરસપરસ રુકિમણીના ગુણગાન કરે છે ? “અહો ધન્ય છે રૂકિમણી દેવીને કે જે આટલી રૂ૫-લાવણ્યવતી, સૌંદર્યવતી અને કૃષ્ણની માનીતી હોવા છતાં વચનપાલનમાં કેટલી સજજનતા છે કે જરાયે આનાકાની કર્યા વિના સહજતાથી માથાના કેશ ઉતરાવી આપ્યા.” આ પ્રમાણે રૂકિમણુદેવીના ગુણગાન કરતી કરતી હર્ષપૂર્વક સત્યભામાના આવાસમાં આવી. દાસીઓના અવાજને સાંભળીને સત્યભામાએ કહ્યું: “અલી દાસીએ,
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
આટલા આનંદમાં આવીને કેની પ્રશંસા કરે છે ? ઘરમાં તે આવે.” ત્યારે દાસીઓએ કહ્યું : “સ્વામિની, રુકિમણીદેવી જેવી સૌજન્યવતી અને ગુણવતી આ જગતમાં બીજી કોઈ સ્ત્રી નહી હોય. એક તે વિષ્ણુની પ્રાણપ્રિયા, બીજી સૌજન્યતા, અને ત્રીજી એની વાણીની મીઠાશ, ખરેખર પ્રશંસનિય છે. અમે તમારા કહેવાથી રૂકિમણીના મંદિરે ગયા. ત્યારે તેણે તે પોતાના વચનપાલન માટે રાજીખૂશીથી માથાના વાળ ઉતારી આપ્યા.”
रुक्मिणीस्तुतिमाकर्ण्य, भामाभाणीदमर्षतः । वणिता ये गुणास्तस्या-स्तस्यां संतु नवाऽथ ते ।। विगुप्ताः केन दुष्टेन, केन च्छिन्ना च नासिका। श्रवणाछेदिताः केन, केन मस्तककुंतलाः।९१। तयेत्युक्ते स्वहस्ताभ्यां, तत्र दास्यो व्यलोकयन् । तावत्तदुदितं सर्व, विदांचक्रुः सवेदनं ।९२। तदा तासां समस्तेषु, छिन्नेष्वंगेषु वेदना । बभूव महती चक्रु-विलापांस्ता तया भृशं ।९३। विलपंतीरमूईष्ट्वा, सत्यभानाथ कोपतः । अब्रवीत्केन युष्माकं, वपुःपीडा विनिर्मिता ।९४। ताः प्राहुन विजानीमो, वयं पीडानिबंधनं । त्वत्प्रेषिता गतास्तत्र, साप्यदाद्वेणिकां मुदा ।९५। तां समादाय तुष्यंत्य-स्त्वद्गृहं यावदागताः । त्वया पृष्टाभिरस्माभिः, सा ज्ञाता छेदसंभवा । दासीनामुदितं श्रुत्वा, भामा बभाण चेय॑या । नैतेन केवलं यूयमेवाहमपि पिडिता ।९७। अकृत्यं यदिदं जातं, तद्रुक्मिणीप्रभावतः । अन्यथा दासदासीमें, न हि कोऽपि पराभवेत् ।९८॥ दासीषु परिभूतासु, विडंबिताहमेव हि । पातकिन्यानया लज्जा, रक्षिता सर्वथा न मे ।९९। विवेकः स्नेहतस्तस्यां, न वर्त्तते मनागपि । सगोविंदस्य रामस्य, दृष्टिरागविधायिनो ।९७। किं तद्वशस्य कृष्णस्यो-पालंभं दापयाम्यहं । रुक्मिणीकृतमन्याय, रामस्यैव वदाम्यहं ।९। विमृश्येति निजामात्या-नाकार्य भाभयोदितं । रामस्य पुरतो यूयं, मम वाक्येन गच्छत ।९००। गत्वा विडंबितं सर्वं, लात्वा परिकरं मम । साक्षिणो वलभद्रस्य, प्रदर्शयत सत्वरं ।१। कथनीयं च युष्भाभिः, पुरो रामस्य साक्षिणः । केशदानमभूत्तस्याः, प्रतिपन्नं तया पुरा ।२। पापया तु तदर्थ च, निकेतने गतो मम । विडंबितः परिवारः, कथं नकादिकर्तनात् ।। स्वीकृत्य वचनं तस्या-स्ततस्तेऽपि प्रतस्थिरे । गदितुं बलदेवस्य, स्थितस्य विष्णुसंसदि ।४। सभामध्ये समायातं, सत्यभामापरिच्छदं । कथितं समालोक्य, जहास मधुसूदनः ।५। समीक्षितुं मुकुंदस्य, स्वरूपं सत्यभामया । क्रुधा संस्थितया जालां-तराले प्रविलोकितं ।६। स्वतंत्रदर्शनात्कृष्णं, हसन्तमवलोक्य सा। चित्तेऽज्ञासीदनेनेव, शिक्षिता साऽकरोदिदं ।७। ततोऽस्य पुरतो नैव, कथनेन प्रयोजनं । तथापि सान्वतस्यैवा-वश्यं निवेद्यमेव च ।। ज्ञति इात्वा स्वभृत्यं सा, ज्ञापयित्वा निवेदितं । तेन मंत्रिपुरः प्रोक्तं, मंत्रिणोऽप्यवदन् बलं ।९। हे सान्वत विधाय त्वां, जनार्दनं च साक्षिणं । रुक्मिणीसत्यभामाभ्यां, पणः कृतोऽभवत्पुरा ॥ तदर्थं प्रेषिता दास्यः, सत्यया सत्यभामया। तया तस्या मनुष्याणां, कृतेदृशो विडंबना ॥११॥ नासाकर्णशिरःकेश-हीनं भामापरिच्छदं । अवलोक्य हसन् विष्णुर्जगाद हलिनं प्रति ॥१२॥
Page #120
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૧૧૩
पतिर्यस्या न विद्यता-लये एकाकिनी तु सा। इयंतोऽमी बलीयांसो, विडंबिताः कथं तया ॥ इति हास्यवचो विष्णो-१ःनिशम्य सान्वतः । प्रजजल्प प्रकोपेन, हास्यं भ्रातः करोषि कि ।। पणः कृतस्तया कृत्वा, साक्षिणं यादवेषु मा। अधुना चकरोत्येषा, विरुद्धं कृत्यमीदृशं ।१५। अहमेव प्रदास्यामि, शिक्षा तस्याः किलोचितां । चालिताः कथयित्वेति, बलदेवेन मंत्रिणः ॥ तुष्टिवाक्यप्रदानेन, गृह्ण तो हलिनो गुणान् । सत्यभामागृहं जग्मु-मिष्टं वाकयं हि सौख्यकृत् ॥
રુકિમણીની પ્રશંસા સાંભળીને ઈર્ષ્યાથી સત્યભામા બેલી : “શાની તમે સાચાખેટા ગુણો ગાઈ રહી છે ? એમાંનો એક પણ ગુણ રુકિમણીમાં નથી. તમે દાસીઓ શું સમજો ?” એમ કહીને દાસીઓ સામે નજર પડતાં જ સત્યભામા છળી ગઈઃ “અરે, કે દુષ્ટ તમારા નાક-કાન છેદી નાખ્યાં ? તમારા બધાના માથાના વાળ કયાં ગયા ?” ત્યારે દાસીઓએ પોતાના હાથ
ક-કાન અને માથા ઉપર ફેરવ્યા તે જે પ્રમાણે સત્યભામાએ કહ્યું તે પ્રમાણે જાણીને વિલાપ કરવા લાગી. અને છેદાયેલાં અંગોમાં વેદના થવા લાગી તેથી, અને પિતાનું મુખ અને મસ્તક કદરૂપું જોઇને અત્યંત રૂદન કરવા લાગી. પોતાના દાસ-દાસીઓને વેદનાથી પીડાતા અને વિલાપ કરતા જોઈને કોપાયમાન થયેલી સત્યભામાએ કહ્યું: “પણ કહો તો ખરા, તમારા શરીરની આવી દશા કોણે કરી ? તમે કયાં ગયાં હતાં ?”
દાસીઓએ કહ્યું : “સ્વામિની, અમને કંઈ ખબર નથી. આપે રુકિમણીના કેશ લેવા માટે અમને મોકલેલાં, અમે તેના ઘેર ગયાં. રુકિમણીએ પણ સંતુષ્ટ થઈને હજામ પાસે કેશ ઉતરાવ્યા. અમે છાબડીઓ ભરીને આ કેશ લાવ્યાં છીએ. અત્યાર સુધી અમને કંઈ પીડા કે નાક-કાન ક્યાયા, માથે મૂંડન થયું, તેની કંઈ જ ખબર પડી નથી. જ્યારે આપે કહ્યું ત્યારે જ અમને ખબર પડી. અરેરે, લોકે અમને જોઈ જોઈને હસશે, અમારી વિડંબના કરશે. અમે શું કરીએ?
ક્યાં જઈએ ? આ પ્રમાણે દાસીઓનું વિષાદપૂર્ણ કથન સાંભળીને સત્યભામાં ઈર્ષ્યાથી જલી ઉઠી. “બસ, આ બધા કારસ્તાન રુકિમણીનાં જ છે. નહીંતર કેઈની તાકાત નથી કે મારાં દાસદાસીઓને કઈ પરાભવ કરી શકે. પાપિણ એવી એણે ફક્ત મારાં દાસ-દાસીઓની વિડંબના નથી કરી, પરંતુ મારી પિતાની વિડંબના કરી છે. મારી ઈજજત એણે લૂંટી લીધી. આમાં તે મારી આબરૂને પ્રશ્ન છે. સેવકને સંતોષ આપ્યાથી તેના માલિકને સંતોષ આપ્યો કહેવાય, અને સેવકજનની વિડંબના એ માલિકની વિડંબના છે. અથવા આમાં રુકિમણીને કોઈ દોષ નથી. દેષ તે રામ-કૃષ્ણને છે. તે બંને તેના દૃષ્ટિરાગી બની ગયા છે, અને કૃષ્ણને તે તેણે કામણમણ કરીને વશ કરી લીધા છે..તો કૃષ્ણ પાસે ફરિયાદ કરું તો એ થોડો એને સજા કરવાનું છે? તેમ છતાં રુકિમણીએ કરેલા અન્યાયની વાત બલભદ્રને કહું તે એને બરાબરની સજા કરશે. આ પ્રમાણે વિચારીને સત્યભામાએ પિતાના અમાત્યને બોલાવીને કહ્યું : - “તમે બલભદ્ર પાસે જાવ. આ વિડંબના પામેલા પરિવારને સાથે લઈ જાવ... અને મારા વતી બલભદ્રને કહેજો કે કેશદાન (એક–બીજીના વાળ લેવા) માટે તમે તેમજ વિષ સાક્ષી રૂપ છો. ભાનુકુમારનો વિવાહ હોવાથી, શરત અનુસાર મેં મારા પરિવારને કેશ લેવા માટે રુકિમણુના ઘેર મોકલ્યો....ત્યારે એ પાપિણીએ મારા પરિવારની કેવી હાલત કરી છે તે તમે
૧૫.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
નજરે જુએ.' આ પ્રમાણે કહીને વિડંબના પામેલા પરિવાર સાથે પ્રધાનને રાજસભામાં માકલ્યા. પોતે પણ પાછળના દરવાજેથી પડદા પાછળ જઈને ઊભી રહી. કૃષ્ણ-બલભદ્ર આદિ યાદવેાથી પૂર્ણ રાજસભામાં અમાત્ય સાથે સત્યભામાના પરિવાર જઇને ઊભેા રહ્યો. રાજસભામાં આવેલા સત્યભામાના કદના પામેલા પરિવારને જોઇને, કૃષ્ણ આદિ યાદવા ખૂબ હસ્યા. કૃષ્ણ તા પેટ પકડીને હસતા રહ્યા. હાસ્ય કરતા કૃષ્ણને જોઇને પડદામાં રહેલી, ક્રોધાતુર બનેલી સત્યભામાએ વિચાર્યું” કે ‘નક્કી આ બધાં કારસ્તાન કૃષ્ણનાં જ હાવાં જોઇએ, એણે જ રુકિમણીને મધુ શિખવાડેલુ હાવુ. જોઇએ....નહી'તર રુકિમણીનું શું ગજું કે આ બધું કરી શકે. ખેર, કૃષ્ણને કહેવુ' નિરર્થક છે. ખલભદ્રને જ નિવેદન કરૂં.' એમ વિચારી પેાતાના સેવકને મેલાવી, મંત્રીને સૂચના કર! કે ‘તમે બલભદ્ર પાસે જ ફરિયાદ કરે.' સત્યભામાની સૂચનાથી મંત્રીએ બલભદ્રને કહ્યુ' :
સ્વામિન્, આપ અને કૃષ્ણ મહારાજાની સાક્ષીએ રુક્મિણી અને સત્યભામાએ શરત કરેલી, તે મુજબ સત્યભામાએ કેશ લેવા માટે પેાતાના દાસ-દાસી આદિ પરિવારને રુકિમણીના ઘેર મેાકલ્યા, ત્યારે રુક્મિણીએ સત્યભામાના પરિવારના નાક-કાન અને માથાના વાળ છેદી નાખ્યા. તે આપ નજરેાનજર જોઈ શકેા છે.’ નાકકટ્ટા, કાનકટ્ટા અને મૂડિત થયેલા સત્યભામાના પરિવારને જોઈને હાસ્ય કરતા વિષ્ણુએ ખલભદ્રને કહ્યું : ‘આ બધા પિરવાર ગયેલા ત્યારે રુક્મિણી તા એકલી હતી ને? એના પતિ તા ત્યાં હતા નહીં; તેા આવા બળવાન પરિવારની એકલી રુક્મિણી કેવી રીતે વિડંબના કરી શકે ?” હાસ્યપૂર્ણ કૃષ્ણના વચન સાંભળીને રાષે ભરાયેલા ખલભદ્રે કહ્યું : ‘ભાઈ, આમ હાંસી શું કરે છે ? આપણી નજર સમક્ષ દેખાય છે, પછી હસવાનું શુ રહ્યું ? અને આપણને ખબર છે કે મારી, તારી અને યાદવાની સાક્ષીએ બંને જણીઓએ શરત કરેલી. તા હકીકત છે રુકિમણીએ કેશદાન કરવું જ જોઈએ. તેના બદલે તેણે આવુ. વિપરીત કામ કર્યું.. ખરેખર તે સજાને પાત્ર છે. હું તેને ખરાબરની શિક્ષા કરીશ.' સત્યભામાના મંત્રીને એ પ્રમાણે કહીને વિદાય આપી. બલભદ્રના વચનથી સતુષ્ટ થયેલી સત્યભામા અને તેના પરિવાર બલભદ્રનાં ગુણગાન કરતા પેાતાને સ્થાને ગયા. મીઠું વચન કે।ને પ્રિય ના લાગે?
गतेषु तेषुः भामाया, धाम रामेण सेवकान् । आकार्यावादि रुक्मिण्या, लुंटनीयं गृहं द्रुतं ॥१८॥ संप्राप्य बलदेवस्या - देशं तस्या निकेतने । लुंटनाय गता याव - तावद्यद्यदजायत ।१९। कथयामि समासेन, तञ्चमत्कारकारकं । भव्याः शृणुत रुक्मिण्याः, प्रद्युम्नस्य स्वरूपकं । २० ।
સત્યભામાના પરિવારને સાષપૂર્વક વિદ્યાય કરીને બલભદ્રે પેાતાના સેવકાને મેલાવીને આજ્ઞા આપી : ‘જાવ તમે, રુકિમણીના મહેલને લુંટી લ્યે..' બલભદ્રની આજ્ઞાથી સેવકા રુક્મિણીના ત્યાં જાય છે તે પહેલાં ત્યાં શું બને છે, તે રુકિમણી અને પ્રદ્યુમ્નનુ` ચમત્કારિક વર્ણન સ ક્ષેપમાં કહું છું, તે વિજીવા તમે સાંભળેા :
विगुप्ते सत्यभामाया, लोके गेहं गते सति । पूर्वरूपं स आदाय, तस्थिवान् रुक्मिणीपुरः । २१ । स्थितमग्रे समालोक्य, रुक्मिणी प्रजजल्प तं । यो विद्याभृत्कुले वृद्ध-स्त्वमेव सः वत्सः प्रवर्तसे ॥ विना विद्याभृतां विद्यां न भवेच्छक्तिरीदृशी । मायारूपं ततो मुक्त्वा, स्वस्वरूपं प्रदर्शय |२३| वत्सातुच्छ गुणस्वच्छ - मना मातृविपत्तिभित् । कुलीनस्य तनूजस्य, हास्यं योग्यं न मातरि । २४ ।
Page #122
--------------------------------------------------------------------------
________________
सग-१०
૧૧૫
नारदेनोदितो यस्त्वं, विद्याधरीप्रवर्धितः । सारः षोडशभिलाभ-स्त्वमेव तनयो मम ।२५। ऊपाया बहवः पुत्र, त्वदर्थ जनिता मया । प्रेष्याश्च प्रेरिताः स्थाने, स्थाने त्वदीयशुद्धये ।२६। संप्राप्ता क्वापि शुद्धिर्न, त्वदीया पापतो मया। किंचिदद्यापि जागति, सुकृतं मिलितोऽसि यत् ।। तनये जनकान्मातुः, प्रायो रागोऽधिको भवेत् । इति प्रेमपरीक्षायै, तेन तस्याः प्रतीरितं ।२८। हे भद्रे येन पुत्रेण, सुंदराकारधारिणा। लोके स्यान्महती कीर्तिः, पुत्रः स एव सौख्यदः ।२९। कुरुपैर्मादृशः पुत्र-रुपहास्यविधायिभिः । किं करिष्यसि भूयिष्ट-परिवारद्धिसंयुता ।३०। श्रुत्वा तद्वचनं सोचे, मनाग्बाष्पार्द्रलोचना । याताहकसुतो भूया-त्स एव कुलमंडनं ।३१। विना तेन परिवार-समृद्धि सकलामपि । अहं वृथा विजानामि, सकेतनं निकेतनं ।३२॥ अथाभ्रच्छन्नमार्तंड, इवावृतमहोदयः। सूनो वियोगिनी मां त्वं, संतापयसि किं मुधा ।३३। दुःखि! स्तेहिलां वाणी, मातुराधाय चेतसि । तेन व्यक्तीकृतं रुपं, विद्यया क्रियते न किं ।३४। लक्षणैर्लक्षितं सर्व-भूषणश्च विभूषितं । नरनारिमनोहारि-रुपं स्वाभाविकं बभौ ।३५। जननीमनसस्तुष्टि-पुष्टिसंपादनाय सः । तद्रूपं प्रकटीकृत्या-नमत्तस्याः क्रमांबुजं ।३६। तदा देवकुमारभं, रुपमालोक्य रुक्मिणी । प्रीति यां प्राप तां देवा, अपि नो वक्तुमुद्यताः ॥ मिलितं चिरकालेन, तनयं विनयान्वितं । आलिलिंग चंचुबोच्चै-मौ लौ मौलिसमं कुले ।३८। आलिंग्य जननीपुत्रौ, मुहुर्मुहुः प्रमोदतः । सुखदुःखभरां वार्ता, पप्रच्छतुः परस्परं ।३९। तदा रुकमिण्यवक पुत्र ! , दुखं तव वियोगतः। इयंत समयं याव-भूयो बभूव दुस्सहं ।४०। किंतु पुण्यप्रसंगेन, त्वमद्य मिलितो मम । न मया शैशवं किंतु, पापिन्या तव वीक्षितं ।४१) कष्टेन नवमासांस्त्वं, मयका जठरे धृतः । धन्या कनकमाला सा, यया बाल्येऽपि लालितः ॥ पुत्रस्य शैशवालोक-स्नेहयालु मनो विदन् । प्रद्युम्नो मातुराचख्यौ, सर्वविद्याविचक्षणः ।४३। मातर्मे शशवं दृष्ट-मभिलाषस्तवास्ति चेत । दर्शयामि चमत्कार-कारकं तहि वेगतः ॥४४॥ कथयित्वेति बालस्य, रुपमादाय सुंदरं । संस्थितः पुरतो मातु-स्तयापि स निरीक्षितः ।४५। तं दृष्ट्वा जननी चित्ते, व्यचितयदहो मम । अथाप्यस्ति महद्भाग्यं, सुतो विद्यायुतो यतः॥ तमादाय निजोत्संगे, संस्थाप्य च प्रमोदतः । अगायद् बालगीतानि, मधुरेण स्वरेण सा ।४७। आत्मीयकामनापूर्ति-करणार्थ तयांजसा । स्तन्यपानं तनूजस्य, तस्याकार्यत हर्षतः ॥४८॥ तस्य खेलनवस्तूनि, चानीतानि तया पुनः । सुवर्णरुप्यरत्नादि-विनिमितान्यनेकशः ।४९। सोऽपि तानि समादाया-खेलच्छेशवतःक्षणं । क्षणं रेणौ क्षणं भूमौ, क्षणमङ केऽन्ययोषितां ।५०। क्षणं मातुः करांगुल्यां, विलग्नः प्रांगणे चलन् । किंकिणीनां रणत्कारः, सोऽपूरयनिकेतनं ॥ बालकोचितभूयिष्टा-भरणैः स विभूषितः । प्रतिबिंबमिवार्कस्य, रराज देहतेजसा ।५२॥ क्रीडां कुर्वन्मनो मातु-र्मोहयन् मृष्टभाषणः। ययाचे भक्षणं सापि, पक्वान्नं तं समार्पयत् ॥
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
तदा बालोऽब्रवीन्नेतद्, याचेऽहं सुखभक्षिकां । वदित्वेति तथारोदो-द्यथा सा सोढुमक्षमा ५४। कठोरं रुदनं तस्य, निशम्य जननी जगौ। अलं बाल त्वदीयेन, भिमेन रोदनेन तु ।५५। हसन् स जननी प्रोचे, मातस्त्वं सुकुमालधीः । दृढा विद्याधरी सैव, सोढं मे रुदनं यया ५६। जनन्याः पूरयित्वेति, कामना मदनो मुदा । जग्राह पुण्यतारुण्य-वरेण्यं रुपनातं ।५७। ननाम तेन रुपेण, जननीक्रमणद्वयं । विनीतो हि सुतो मातुः, पूरयित्वा स्पृहां नमेत् ।५८॥
વિડંબિત થયેલો સત્યભામાનો પરિવાર રુકિમણીના ઘેરથી વિદાય થયા પછી બાલતપસ્વીના રૂપે પ્રદ્યુમન રુકિમણીની પાસે આવીને બેઠે. રુકિમણીએ કહ્યું : “હે વત્સ, તું જ મારો પુત્ર છે. વિદ્યાધરકુળમાં મેટે થયેલો તું જ પ્રદ્યુમ્ન છે. કેમકે વિદ્યાધર વિના આવી વિદ્યાશક્તિ બીજા કોની પાસે હોઈ શકે ? માટે મારા વહાલા પુત્ર, તું આ બનાવટી રૂપને ત્યાગ કરી, તારૂં મૂળ રૂપ મને બતાવ. વત્સ, ગુણનિધાન, વિનયી એવા પુત્રે માતાની હાંસી કરવી તે યોગ્ય નથી. નારદે કહેલું કે વિદ્યાધરોને ત્યાં વૃદ્ધિ પામતે સળ પ્રકારના લાભ મેળવીને તારે પુત્ર તેને મળશે. નારદજીની વાત સત્ય છે. તે જ મારો પુત્ર છે. બેટા, તારા માટે તો મેં ઘણા ઘણા ઉપાય કર્યો. તારી શોધ માટે સ્થાને સ્થાન માણસે મેકલીને શોધ કરાવી, પરંતુ મારા દુર્ભાગ્યથી તું મને ના મળ્યો. તેમ છતાં હજુ મારું પુણ્ય જાગૃત છે કે તારે મને મેળાપ થયો.”
પુત્ર ઉપર પિતા કરતાં માતાને સ્નેહ અધિક હોય છે. આથી માતાના પ્રેમની પરીક્ષા કરવા માટે બોલતપસ્વી બોલ્યા : “ભદ્રે, સુંદર શરીર અને સુંદર આકૃતિવાળો પુત્ર હોય તે પુત્ર જ મા–બાપની કીતિને માટે અને સુખને માટે થાય છે...પરંતુ મારા જેવો કુરૂપ, લોકેને હાંસીપાત્ર એવો પુત્ર શું કામ ? તારા જેવી ઋદ્ધિ-સિદ્ધિવાળી સૌન્દર્યવતી સ્ત્રીને માટે આ કુરૂપ પુત્ર દુઃખદાયી છે.” સાધુના વચનથી અશ્રુપૂર્ણ નેત્રે રુકિમણીએ કહ્યું : “જેવો તે પણ કુળના ભૂષણરૂપ છે. ગમે તેટલો પરિવાર હોય કે સમૃદ્ધિ હોય; પરંતુ પુત્ર વિનાનું ઘર એ ઘર નથી, અને સ્ત્રીઓના માટે તે પુત્ર વિનાનું જીવન નિરર્થક છે. માટે વાદળથી આચ્છાદિત થયેલા સૂર્યની જેમ હે પુત્ર, તારી વિયોગિની માતાને હવે વધારે સંતાપ ન કરાવ.”
માતાની દુઃખયુક્ત સ્નેહપૂર્ણ વાણી સાંભળીને પ્રધુમ્ન વિદ્યાશક્તિથી પિતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું. ત્યારે મેઘથી આચ્છાદિત સૂર્ય વાદળમાંથી બહાર આવે તેમ પ્રધુમ્નના રૂપથી રુકિમણીના ઘરની ચારે દિશાઓ પ્રકાશિત થઈ ગઈ. લક્ષણથી લક્ષિત, આભૂષણોથી વિભૂષિત, નર-નારીના મનને હરવાવાળા સુંદર રૂપવાળા પ્રદ્યુમ્ન માતાના મનની તુષ્ટિને માટે પ્રગટ થઈને માતાના ચરણકમલમાં નમસ્કાર કર્યા. ત્યારે દેવકુમાર સમાન પ્રધુમ્નને જોઈને રુકિમણીને એટલો આનંદ થયે કે તેનું વર્ણન કરવા માટે દે પણ સમર્થ નથી. લાંબા સમયે મળેલા પુત્રને રુકિમણી વારંવાર આલિંગન કરે છે, અને મસ્તકને વારંવાર ચુંબન કરે છે. રુકિમણી પુત્રને પિતાના સુખદુઃખની વાત કહે છે: “પુત્ર, તારા વિયોગે મેં આજ સુધી ઘણું દુઃખ સહન કર્યું, એની તને શું વાત કરૂં? પરંતુ મારા ભાગ્યથી આજે તું મને મળ્યો. મારું બધું દુઃખ નાશ પામ્યું. બેટા, તું ના હશે ત્યારે કે લાગતું હશે? પાપિણી એવી મને તારૂં બાલસ્વરૂપ જેવા ના મળ્યું. નવ નવ મહિના તને પેટમાં રાખ્યો, પરંતુ ન તો તને સ્તનપાન કરાવી શકી કે ના બાળપણમાં રમાડી શકી. ધન્ય છે કનકમાલાને કે તેણે તારૂં બાળપણમાં લાલન-પાલન કર્યું. પુત્રનું બાળરૂપ જેવા ઝંખતી માતાને પ્રધુને કહ્યું :
Page #124
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૧૧૭
“મા, તારે મારું બાળસ્વરૂપ જેવાની ઈચ્છા છે, તો બતાવું.” એમ કહીને સર્વ વિદ્યામાં વિચક્ષણ પ્રદ્યુમ્ન ચમત્કારી સુંદર બાળસ્વરૂપ ગ્રહણ કર્યું અને માતાની આગળ ભેખડીયા ભરત આવીને માતાના ગોદમાં બેસી ગયા. બાળકને જોઈને રૂકિમણી મનમાં ખુશ થઇ. તેણે વિચાર્યું : “મારૂ કેવું મહાન પુણ્ય છે કે મને આવો વિદ્યાવાન પુત્ર મળ્યો.” એમ વિચારી ખોળામાં લઈ, આનંદપૂર્વક મધુર સ્વરે હાલરડા ગાવા લાગી, અને પોતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પ્રેમથી તેને સ્તનપાન કરાવ્યું. તેને રમાડવા માટે સેના-રૂપા અને રત્નના બનાવેલાં અનેક રમકડાં લાવીને રમાડવા લાગી. પ્રદ્યુમ્ન પણ બાલભાવથી રમવા લાગ્યો. ક્ષણવારમાં રેતમાં આળોટે તો ક્ષણવારમાં જમીન ઉપર આળોટે. તે કયારેક માતાના ખેાળામાં બેસી જાય. કેઈ વખતે માતાની આંગળી પકડીને મહેલમાં ફરે છે. ઠેસ વાગે છે ને પાછો પડી જાય છે. પગલી પગલી ચાલવાથી તેની ઘુઘરીઓના મધુર અવાજથી આંગણું ભરાઈ જાય છે. માતાએ પણ તેને બાળઅવસ્થાનાં આભૂષણ અને વસ્ત્રોથી શણગાર્યો. તે જાણે બાલસૂર્ય ના હોય ! તેમ શોભી રહ્યો છે. માતાને ખુશ કરવા માટે બાલચેષ્ટા કરતે કાલી કાલી મીઠી ભાષાથી ખાવાનું માગે છે. પકવાન આદિ બાળકને ખાવા લાયક વસ્તુઓ લાવી લાવીને આપે છે ત્યારે, “ના મા, હું આ નહીં ખાઉં...મને જલેબી આપ.” જલેબી આપે ત્યારે કહે “ઉં છું....એ નહીં લઉં...મને લાડુ આપ.” આ પ્રમાણે માતાને ખીજવવા માટે નવા નવા સુકા લગાવે છે. જે વસ્તુ ના હોય તે ક્યાંથી લાવી આપે ? એટલે મોટા સ્વરે રાડો પાડીને રેવા લાગે છે. ધ્રુસકાં ભરીભરીને જોરથી રડે છે. તેને શાંત કરવા માટે રુકિમણું ઘણું ઘણું ઉપાય કરે છે; પરંતુ તે પોતે શાંત થતું નથી. તેના રૂદનથી કંટાળીને રૂકિમણીએ કહ્યું : “બસ, બેટા બસ, હવે શાંત થા! તારું આવું ભયંકર રૂદન તો મારાથી સહન થતું નથી.” ત્યારે પ્રધુને હસીને કહ્યું: “મા, તું સુકુમાર છે. મારું રૂદન તો વિદ્યાધરી જ સહન કરી શકે.” માતાની ઝંખનાને (ઇચ્છાને) આ રીતે પૂર્ણ કરીને, પિતાનું અદ્દભુત મૂળ સ્વરૂપ ગ્રહણ કરીને, માતાના ચરણમાં પ્રણામ કર્યા. ખરેખર, વિનીત પુત્ર માતાની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. निरोक्ष्य तनयं सर्वमनोरथप्रपूरकं । विद्याग्रद्योततः सद्य-स्तुतोष जननी हृदि ।५९। सर्वरत्नाधिकं पुत्र-रत्नं ज्ञात्वा विशेषतः । पुनरालिंगनं दत्वा, जननी यावता स्थिता ।६०। लुटितुं निलयं ताव-द्वलभद्रेण कोपतः । उत्कटाः सुभटास्तत्र, संप्रेषिताः समाययुः ।६१। तान् समालोक्य वीभत्सान्, विविधायुधधारिणः । प्रद्युम्नो मातरं प्राह क एते वीरमानिनः ॥ सावोचत्सत्यभामाया, लोकास्त्वया विडंविताः। तयोक्त बलदेवस्य, तेनैते, प्रेषिताः क्रुधा।६३। पणः कृतो यदा पूर्व, मया च सत्यभामया। तदायं प्रतिभू रामो, यादवेषु कृतोऽभवत् ।६४। तेन संप्रेषिता १ते, लुटिष्यंति गृहं मम । नैषां निवारकः कोऽपि, वर्तते हि बलो बली।६५। इति दीनवचो मातु-निशम्य मदनोऽवदत् । निरिक्षस्व बलीयस्त्वं, रामस्य दर्शयाम्यहं ।६६। मातोवाचाधुना बाल-स्त्वमेते युद्धकारिणः । तिष्ठ तिष्ठा धुनावत्स, मौनमाधाय मंदिरे ।६७। कुशलं तव देहस्य, यदि पुत्र भविष्यति। समस्तमपि संपूर्ण, समस्ति वस्तु तहि मे ।६८। जनन्या वचनं श्रुत्वा, निःशकं नंदनोऽवदत् । बलदेवजनरेते-र्मा मां भापय सर्वथा ।६९। यथा हरेः पुरो हस्ति-घटा नश्यति दूरतः। तथामी त्वत्प्रसादेन, नंक्ष्यंति पुरतो मम ७०।
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
कथयित्वेति मातुः स, विद्यां प्रेषीत्स्वशक्तितः । गत्वा प्रतोलिकां सापि, बभूव विप्रवेषभृत् ॥ अतिस्थूलोदरं श्रांतं, प्रौढदेहं भयावहं । रूपं कृत्वा च विस्तार्य, कमौ तवार्यशेत सः ।७२। तावत्समागतास्तत्र, रामेण प्रहिता भटाः। विद्यया स्तंभयित्वा तान्, तान् मुमोचैकं प्रजल्पितुं॥ तेन केशवसंसद्या-सीनस्य नीलवाससः। प्रोक्तं सोऽपि क्रुधाध्मातो, जगाद कठिनं वचः ।७४। माननीया न केनापि, रुक्मिणी मंत्रधारिणी। संजातास्ति यतः कृष्णोऽनया मंत्रैर्वशीकृतः ॥ मंत्रस्य बलमेतस्या, गत्वा पश्याम्यहं द्रुतं । इत्युदित्वा स उत्थाय, रुक्मिणीगेहमागमत् ७६। रामस्तत्र समागत्य, हसित्वा चाह रुक्मिणी। विद्यासिद्धा प्रजातासि, सेविता कापि योगिनी॥ विद्यया जनितो वश्यो, बलीयानपि माधवः । ममापि सेवका युद्धे, योद्धारः स्तंभितास्तया ॥ भवेच्च स्तंभनं मेऽपि, तव यद्यथ विद्यया। तहि ज्ञास्याम्यहं तस्याः, प्रत्ययं सुनृतं हृदि ७९। प्रजल्पन्निति रुक्किण्या, गृहद्वारं स यावता। समेतस्तावता तत्र, सुप्तं ब्राह्मणमैक्षत ।८०। अन्नेन जठरं भृत्वा, रुद्ध्वा मार्ग समंततः । द्वारे प्रसुप्तमालोक्य, वाडवं प्रजजल्प सः ।८१॥ अहो ब्राह्मण ! मार्ग त्वं, गंतुं मुंचोत्सुकस्य मे । सद्भिरुल्लंघनीयो न, नूनं विप्रो विशेषतः ।८२। तेनेत्युक्ते स भूदेवो, जगाद यादवोत्तम । सत्यभामागृहे भुंक्त्वा धुनैवाहं समाययौ ।८३। पदमात्रमपीतोऽहं, नास्मि गंतुमहो क्षमः । पणं कृत्वा गृहे तस्या, भुक्तमन्नं महत्तमं ।८४। वलित्वा त्वमतो याहि, सांप्रतं कृपया मम । उत्थातुमक्षमो वर्ते, श्रुत्वेति सान्वतोऽवदत् ॥ कुक्षिभरे हरे विप्र, मृत्वा जठरमात्मनः ।सुप्तः कार्यवियुक्तस्त्व-मस्माभिः सह भाषसे ।८६। कालक्षेपविधानेन, मम कार्य विसीदति । अस्ति प्रयोजनं प्राज्यं, भवने गमनेन च ।८७। आकंठं परकीयं त्वं, लब्ध्वा यत्नं विनान्नकं । भुक्त्वाजगरवद्वारि, पतितो वर्तसे द्विज ॥८॥ भांडान्यन्नेन पूर्णानि, संभवेयुः कदाचन । उदरं तु त्वदीयं न, संभवेद्वाडवावम ।८९॥ भवेद् द्विजन्मनां प्रायो, भक्षणे लौल्यमुच्चकैः । भक्षितं त्वयका तेन, भविष्यत्यप्रमाणकं ।९।। एवमुक्ते द्विजन्मोचे, त्वमहो क्षत्रियाधम । स्वरूपं वेत्सि विप्राणां तहिं ब्रूषे कथं मम?।९१। कोपेनोचे तदा रामो, माकर्षीस्त्वं कदाग्रहं । तवैकशो मया प्रोक्त-मुत्तिष्ठोत्तिष्ठ दुष्ठधीः ॥ उत्थास्यसि न यहि त्वं, तत्कदाग्रहज फलं । गृहाणेति भणित्वा स, तत्क्रमा पाणिनाग्रहीत् ॥ गृहीत्वा तौ पुरद्वार-प्रांतं यावत्स सान्वतः । अघर्षत्तं पुनः पृष्टे-ऽपश्यत्तत्रैव तद्वपुः ।९४। विद्याप्रयोगमालोक्य, मुशलो रुकमिणी जगौ । मयापि सह चेष्टां त्वं, करोषि विद्यया स्वयं ॥ त्वं ननं न हि सामान्या, शाकिनी वर्तसेऽथवा । त्यजत्येव गृहं सापि, त्यक्तोऽहमपि न त्वया ॥ एका स्त्री मानिता भर्ना, सापि विद्यसमन्विता। अन्यं कं मानयेन्मर्त्य, तुच्छप्रकृतिकामदात्॥ ततो मामपि विद्याया, बलेनेयं निपीडयेत् । तथा विडंबयाम्येनां, यथा जानात्यसापि ।९८॥ भाषमाणो निजाद्वक्त्रा-दिति कोपारुणेक्षणः । पुनरप्यागतो द्वार-देशे संकर्षणः क्षणात् ।९९। तं वीक्ष्य भृकुटीभीम, प्रद्युम्नः प्राह मातर । वीरमानी क्रुधाक्रांतः, कोऽयं समेति पूरुषः ॥१०००।
Page #126
--------------------------------------------------------------------------
________________
सर्ग-१०
૧૧૯
सोचे पुत्र ! पितृव्यस्ते, श्वसुरोऽयं समस्ति मे । ज्येष्टः सहोदरस्ताव-कोनस्य जनकस्य च ।१। निःशेषकार्यकर्ताऽयं, संग्रामायति सान्वतः । प्राणेभ्योऽपि निजेभ्यश्च पितृस्तवास्ति वल्लभः॥ अनल्पबलसंयुक्त-रपि यादवसंचयैः । आदेशः खंड्यते नास्य, देवतादिष्टवाक्यवत् ।। बलेन कलया शीलाधरन्यैरपि सद्गुणैः । अनेन सदृशः कोऽपि, योद्धा न वर्तते भुवि ।४। एतस्य पादयोः पुत्र-पतनेनैव जीवनं । अन्यथा न ततोऽस्यांध्रि-द्वितयं प्रणम द्रुतं ।५। स्मित्वाह तनयो मातः, कृत्वा संग्राममेकशः । एतस्य मम चाशेष-वीरत्वं दर्शयामि ते ।। पश्चात्सुखकरं वाक्यं, वक्षसि त्वं यथा मम । तथाहं प्रकरिष्यामि, कुर्वे पूर्व कुतूहलं ७। प्राप्तस्य चिरकालेन, माभूदेतस्य घातनं । स्नेहेनेति पुनः प्रोचे, वत्स त्वं लग पादयोः ।८। स कोऽपि भुवने नास्ति, युद्धयतेऽनेन यः पुमान् । बलीयानपि रामस्य, प्रणामेनैव जीवति ।९। सुतोऽवक क्षणमेकं त्वं, निःशंका पश्य कौतुकं । इत्युक्त्वाश्वासिता तेन, जननी स्नेहलालसा ॥ प्रतोलीस्थेन विप्रेण, योध्धुं समेति सान्वतः । तावता संहृता तेन, माया विप्रमयीकृता ।११। तां संहृत्य मृगेंद्रोऽसौ, बभूव भूरिकेसरः। चारुदंष्ट् ऊर्ध्वपुच्छः, सिंहनादेन संयुतः ॥१२॥ तं गेहांतरतो वीक्ष्य, समागच्छंतमुत्कटं । रामोऽपि क्षोभनं प्राप्त , सहसा दर्शनेन तु ॥१३॥ पुंसा चिरंतनेनापि, मध्ये भूपालसद्मनः । सिंहस्य संस्थितिईष्टा, न संश्रुता कदाचन ।१४। यदयं दृश्यते गेहा-द्विनिर्गच्छन् भयंकरः । लीलयास्फालयन् पुच्छं, रुक्मिण्यास्तद्विचेष्टितं । नेयं मम लघुभ्रातु-रुचिता मंत्रतंत्रिणी। कुर्यात्कार्मणमप्येषा, विरक्ता स्त्री हि पापिनी ।१६। ध्यायन्निति पुरः कृत्वा, वामं तं दुर्जयोजसं । स्वहस्तमुत्तरीयेण, संवेष्ट्याकारयत्स हि ।१७। तेन हक्कारितः सोऽपि, रोषात्सन्मुखमागतः । पाणिभ्यां चरणाभ्यां च, बलभद्रमताडयत् ॥ रामोऽपि बलदेवत्वा-त्तस्य घातेन नो मृतः। सज्जीभूय पुनः सोऽपि, दृषद्भिस्तमतर्जयत् ।१९। तथापि न मृतः सोऽपि, निरुपक्रमजीवितः । इति युद्धे मिथो जाते, न कोऽप्याप जयाजयौ।२०। ततः प्रादुर्भवत्पुण्यः, प्रद्युम्नः सिंहरूपभाक् । चपेटर्बलमास्फाल्य, प्रापयद्विष्णुपर्षदि ।२१।
સર્વ મનોરથને પૂર્ણ કરનાર, વિદ્યાવાન અને સર્વ રનથી અધિક એવા પુત્રને નીરખી નીરખી ખુશ થતી રુકિમણી, વારંવાર આલિંગન આપી સંતુષ્ટ થઈ રહી છે, તેવામાં બલભદ્રે મેકલેલ બળવાન સુભટે તેનું ઘર લુંટવા માટે આવ્યા. વિવિધ શોને ધારણ કરીને આવેલા સુભટોને જોઈને પ્રદ્યુમ્ન માતાને પૂછયું : “આ કેણુ વીરપુરુષો છે રુકિમણીએ કહ્યું : “વત્સ, સત્યભામાના પરિવારની તે વિડંબના કરેલી, તેની ફરિયાદ સત્યભામાએ બલભદ્રને કરી હશે. કારણ કે અમે જ્યારે કેશદાનની શરત કરેલી ત્યારે યાદમાં સાક્ષીરૂપે બલભદ્રને રાખ્યા હતા. તેથી ક્રોધાયમાન થયેલા બલભદ્દે મારું ઘર લુંટવા માટે સુભટને મેકલ્યા લાગે છે. હવે બલભદ્રને રોકવાની કેઈનામાં તાકાત નથી. માતાનાં દીન વચન સાંભળીને પ્રદ્યુમ્ન કહ્યું : “માતા, એ બળવાન બલભદ્રને બતાવી આપું કે કેવી રીતે તારૂં ઘર લુંટી શકે છે. ત્યારે માતાએ કહ્યું : નહીં બેટા, તું બાળક છે. આ લેકે તે યુદ્ધકલામાં પાવરધા છે. માટે હમણું મોન લઈ ઘરમાં એસ. ભલે, મારું સર્વસ્વ લુંટી જાય! મારે તે તું કુશળ રહે એ જ મારું સર્વસ્વ છે.”
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
માતાનાં વચન સાંભળી પ્રદ્યુમ્ને કહ્યું: ‘મા, તુ' મને ખલભદ્રના માણસેાથી ડરાવ નહીં. જેમ સિ'હ આગળ હાથીએનાં ટાળાં ઊભાં રહી શકતાં નથી, તેમ તારી કૃપાથી મારી આગળ આવા સેંકડો બલભદ્ર આવે તે પણ તેમનું કંઇ ચાલવાનું નથી. તું નિર્ભીય અને નિશ્ચિત થઇને એસ.’ આ પ્રમાણે માતાને સ્વસ્થ કરીને પ્રદ્યુમ્ન પેાતાની વિદ્યાશક્તિથી પહાડ જેવી સ્થૂલ કાયાવાળા અને મોટા પેટવાળા બ્રાહ્મણનું ભયંકર રૂપ કરીને દરવાજા આગળ માકલ્યું. બે પગ પહેાળા કરીને દરવાજાની વચ્ચેાવચ તે સૂતા. તેટલામાં ખલભદ્રના સુભટો આવી ગયા. વિદ્યાશક્તિથી તેમાંથી એકને કહેવા માટે બાકી રાખીને બીજા બધાને ત્યાં ને ત્યાં થંભાવી દીધા. ત્યારે છૂટા રહેલા સૈનિક દોડીને વિષ્ણુની રાજસભામાં પહોંચ્યા અને બધી વાત બલભદ્રને કહી. ત્યારે ક્રોધથી ધુંઆપુ આ થયેલા ખલભદ્રે કહ્યું : ‘કાઇને પણ માનવામાં ના આવે, પરંતુ નક્કી આ રુકિમણી મ`ત્ર-તંત્ર અને કામદ્રુમણ કરનારી છે. કૃષ્ણને પણ મ`ત્રશક્તિથી વશ કરી દીધા છે. હવે હું જઇને જોઉં છું કે એનુ` મ`ત્રબળ કયાં સુધી ટકી શકે છે ?” રાજસભામાં આ પ્રમાણે કહીને બલભદ્ર રુકિમણીના ઘેર આવ્યા, અને હસીને મોટા સ્વરે રુક્મિણીને ઉદ્દેશીને ખેલ્યા : ‘તુ વિદ્યાસિદ્ધ થઈ છે. અથવા કાઇ યાગિનીને સાધી લાગે છે. મંત્ર-તંત્ર કરીને તે બળવાન એવા મારા ભાઈ ને તેં વશ કરી દીધા છે. યુદ્ધ કરવા આવેલા મારા સુભટાને પણ તે થંભાવી દીધા. હવે ચલાવ, મારા ઉપર તારી વિદ્યા ચલાવ. મને થંભાવી દે તા હું જાણું કે તારી વિદ્યા સાચી.' આ પ્રમાણે ખેલતા બાલતા બલભદ્ર રુકિમણીના મહેલના દ્વાર પર આવ્યા. ત્યાં તે બારણા વચ્ચેાવચ બે પગ લાંબા કરીને સુતેલા બ્રાહ્મણને જોયા. અન્નથી પેટ ભરીને ચારે બાજુથી માગ રાકીને સુતેલા બ્રાહ્મણને જોઇને કોપાયમાન થયેલા બલભદ્રે બ્રાહ્મણને કહ્યું : ‘અરે બ્રાહ્મણ, મારે ઘરમાં જવાની ઉતાવળ છે, માટે માર્ગોમાંથી હટી જા, સજ્જન પુરુષો ક્રાઇને એળંગીને જતા નથી, માટે જલ્દી હટ.'
ત્યારે બ્રાહ્મણે કહ્યું : હે યાદવાત્તમ, સત્યભામાના ઘેર પેટપૂર્ણ જમીને હું હમણાં જ આવ્યા છું. અહીથી એક પગલું પણ ચાલી શકું તેમ નથી. શરત કરીને આકંઠ જમ્યા છું, માટે આપ કૃપા કરીને આ બાજુથી સરકીને જાવ. મને ઉઠાડવાના પ્રયત્ન ના કરો.' બલભદ્રે ખેલ્યા : ‘અર ઉદરભરી બ્રાહ્મણ, પેટ ભરવા માટે જ જન્મ્યા લાગે છે. આ રીતે પેટ ભરીને નવરા થઈને સુતા છે. મારે ઘણું કામ છે, વિલંબ શા માટે કરે છે ? મારી સામે આમ ચપચપ ખેલતાં તને શરમ નથી આવતી ? ધાન્ય પારકું હતું, પણ પેટ તેા પારકું ન હતુ ને? પેટ તા તારૂ હતું. આમ આક' પેટ ભરીને ખારા વચ્ચેાવચ અજગરની માફ્ક પડયો છે. ધાન્યથી તા પાત્ર ભરાય, કઈ પેટ ભરાય નહીં. તમે લેાકેા બ્રાહ્મણા ખાવાના એટલા બધા લાલુપી છે, એવા અધમ છે કે પાતાના પેટનુ પણ ભાન રહેતું નથી.’ આ સાંભળીને બ્રાહ્મણે કહ્યું : ‘તમે અધમ ક્ષત્રિય છે. બ્રાહ્મણેાનુ સ્વરૂપ જાણતા નથી, તેથી જ જેમતેમ ખેલા છે.' ત્યારે ક્રોધિત બનેલા બલભદ્રે કહ્યું : ‘હું તને સત્ય કહું છું. તું કદાગ્રહ ના કર. હવે એક વખત કહું છું કે તું અહીથી ઊભા થા. આટલું કહેવા છતાં નથી ઉઠતા તા હવે તારા કદાગ્રહનું ફળ ચખાડુ’ એમ કહીને બલભદ્ર તેના બે પગ પકડીને ઢસડવા જાય છે, ત્યાં તો બલભદ્ર પાતે જ પાછળ પટકાઈ ગયા, અને તેમનું શરીર ઘસડાવા લાગ્યું. આ પણ વિદ્યાના પ્રયાગ જાણીને ખલભદ્રએ રુકિમણીને કહ્યું : ‘મારી સાથે પણ તુ વિદ્યાની ચેષ્ટા કરે છે ? નક્કી, તું કેાઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ કોઈ શાકિની લાગે છે. મને પણ તે ખાકી રાખ્યા નહી. બસ, હવે તેા તારે આ ઘર છેડવું જ પડશે. એક તે સ્ત્રીજાત, એમાં વળી ધણીની માનીતી અને વિદ્યાવાળી ! એટલે
Page #128
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૧૨૧
બાકી શું રહે ? અભિમાનથી બીજાને તુચ્છ જ માને એમાં શું નવાઈ છે? પરંતુ તું જાણું લ, વિદ્યાના બળથી મને તું જેવી રીતે પીડા આપી રહી છે, તેના કરતાં દશ ગુણી વિડંબના તારે ભેગવવી પડશે.” આ પ્રમાણે ક્રેધથી ઉંચે સ્વરે બોલતા દરવાજા પાસે આવ્યા. કેધથી ભયંકર આકૃતિને ધારણ કરતા બલભદ્રને જોઈને પ્રદ્યુમ્ન માતાને પૂછયું : “આ કોણ વીર પુરુષ છે ?”
માતાએ કહ્યું : “વત્સ, આ તારા કાકા અને મારા જેઠ સસરા . તારા પિતાના મોટા ભાઈ છે. યાદવોના સંગ્રામ આદિ સમરત કાર્યને કર્તા છે. તારા પિતાને તે પ્રાણથી પણ અધિક પ્રિય છે, બળવાન અને પરાક્રમી યાદવો પણ તેમની એક પણ આજ્ઞા ઉથાપતા નથી. તેમના એકેક વચનને યાદ દેવ આના તત્ય માને છે, બળ, બુદ્ધિ, કળા અને શીલ આદિ સદગુણ વડે તેમના જે કોઈ પુરુષ જગતમાં શેળે ના મળે. માટે હે વત્સ, તું જઈને તેમના ચરણમાં પ્રણામ કર. નહીંતર તારૂં જીવિત નથી. એમ માનજે. માટે જ જલ્દી અને તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કર.” રુકિમણની વાત સાંભળીને હસીને પ્રધુને કહ્યું : “માતા, એક વખત તેમની સાથે સંગ્રામ કરીને મારું પરાક્રમ બતાવું, પછી તું જેમ કહીશ તેમ હું કરીશ. તે પહેલાં એક કુતૂહલ કરું.” માતાએ કહ્યું : “ના બેટા, હવે આપણે કંઈ કરવું નથી. લાંબા સમયે તું મળ્યો અને એમાં જે તાર ઘાત થાય તે મારે તો વગર મતે મરવું પડે. મારી શું દશા થાય ? તેને કર. જગતમાં એમના જેવો કોઈ યુદ્ધવીર બળવાન પુરુષ નથી કે જે એમને જીતી શકે. માટે જ તને કહું છું ? તું જા અને નમસ્કાર કર.” પ્રધુને કહ્યું : “માતા, એક ક્ષણમાત્ર તું નિઃશંક બની જા. મારૂં કૌતુક તે જે.”
આ પ્રમાણે માતાને આશ્વસ્ત કરીને દરવાજામાં રહેલા બ્રાહ્મણના રૂપનું સંહરણ કરીને તેના સ્થાને ભયંકર કેશરી સિંહ વિકર્યો. મોટી મોટી કેશરાઓ, સુંદર દાઢા અને ઉંચું કરેલું પૂંછડું. સિંહનાદ કરતો ઘરમાંથી પોતાની સામે એકાએક આવતા એવા કેશરી સિંહને જોઈને બલભદ્ર એક ક્ષણ ક્ષેભ પામી ગયા. “અરે, જુનાપુરાણું માણસોએ પણ રાજાના મહેલમાં ક્યારે પણ સિંહને જોયો નથી અને સાંભળ્યો પણ નથી. ત્યારે આ તે જાણે ગુફામાંથી કીડા કરતો નીકળતો હોય તેમ લીલાપૂર્વક ઘરના મધ્યભાગમાંથી આવી રહ્યો છે. નકકી આ રુકિમણીનું જ ચેષ્ટિત છે. આવી કામણુટુમણથી ભરેલી, મંત્ર-તંત્રવાળી સ્ત્રી મારા ભાઈ માટે બિલકુલ યોગ્ય નથી.” આ પ્રમાણે વિચાર કરતા બલભદ્રે ડાબા હાથે પોતાના ઉત્તરીય વસ્ત્રને પાશરૂપ બનાવી રોષથી સિંહને પડકાર કર્યો. સિહ પણ બલભદ્રને બે હાથ અને પગ વડે મારવા લાગ્યા. રામ (બલભદ્ર) બલદેવ હોવાથી નિરૂપક્રમી આયુષ્યવાળા હોઈ તેના ઘાતથી તેમનું મરણ થયું નહીં. સ્વસ્થ થઈને ફરીથી બલભદ્ર તેના ઉપર પત્થર ફેંક્યો. સિંહે પણ બલભદ્ર ઉપર જોરદાર હુમલો કર્યો. આ પ્રમાણે બલભદ્ર અને સિંહના પરસ્પરના યુદ્ધમાં બેમાંથી કેઈને પણ જયપરાજય થયો નહીં. સિંહરૂપ પ્રદ્યુમ્ન આગળ બલભદ્ર અને પાછળ પોતે (સિંહ રૂપે) ચપેટા મારતા મારતા છેક વિષ્ણુની રાજસભા સુધી બલભદ્રને પહોંચાડી દીધા. હાંફતા હાંફતા બલભદ્ર પણ હતાશ થઈને વિચારમગ્ન બની ગયા. पुरतः सान्वतस्यापि, संप्राप्य जयमद्भुतं । स्वरूपं प्रकटीकृत्य, मातरं प्रणनाम सः ।२२। विद्यापराक्रमौ सूनो-रवलोक्य प्रहृष्टया। पुष्टं तया त्वया वत्स, क्व मुक्तो नारदो मुनिः ।२३। उपकारी विना हेतुं, बंधुः संबंधमंतरा । अनाहूतः सहायः स, भक्तः संपूर्णवत्सलः ।२४।
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
पूर्व शुद्धिः कृता येन, येन त्वं मेलितो मम । येन मे नाशितं कष्टं, स कुत्र वर्तते मुनिः ।२५। तनयोऽभ्यदधन्मात-र्यो वैताढ्यशिलोच्चयात् । मया समं समायात-स्तमेव त्वं प्रजल्पसि ।२६। इत्थमेवेति सा प्राह, तदावादीदसौ मुदा । द्वारिकाया बहिर्योम विमानस्थः स तिष्ठति ।२७। साऽऽचरव्यौ स कथं तत्र, तिष्ठत्यत्र समेति न । पुत्रो जगाद ते वध्वा, रक्षायै मुमुचे मया ॥२८॥ हसित्वा मुदिता सोचे, त्वं मयापि समं हसेः । अपाणिगृहीतस्यापि, क्व ते कांता स्नुषा च मे ॥ प्राज्यां जनयितु प्रीति, मातरं प्रजजल्प सः । अविनीतं विजानासि, कि मां यदिति भाषसे ।३०। हास्यं यदि करिष्यामि, संति स्थानानि भूरिशः । त्वया सह कथं तहि, मया तत्प्रविधीयते।३१॥ दुर्योधनेन या कन्या, भानवे प्रेषिताऽभवत् । सा मयापहृता भिल्ल--वेषं विधाय वर्त्मनि ।३२॥ पुरापि स्वीकृतं ह्येत-धुवाभ्यामभवद् ध्र वं । आद्य उद्वहते पुत्रः, कन्यां दुर्योधनापितां ।३३। आद्योऽहं मयि सत्येतां, भानुरुद्वहते कथं ?। विचार्येति मया हृत्वा, सोढा रक्षति तां मुनिः।३४। मयैव सकलं सत्य-भामया रक्षितं वनं । विनाशितं सरोवापी-कूपादयोऽपि शोषिताः ।३५। व्यत्ययः सर्ववस्तूनां, वसुदेवपराभवः । जनितं सत्यभामाया, विडंबनं मयैव च ॥३६॥ पित्रोरनुद्यमेनैव, पाणिग्रहणनिमितेः ।वैरिणां च पराभूति-कृतेः -संतोषमाप सा ॥३७॥ आबाल्यादपि भूयिष्टं-भाग्यं च शक्तिमद्भुतां । ज्ञात्वा हर्षोल्लासच्चित्ता, माता सा तमभाषत येन त्वमुद्यमं कृत्वा. मेलितो मम बंधुना। अथ तं तां स्नुषां दृष्टु-काममुत्सहते मनः ॥३९॥ परोपकारिणं तं च, त्वं मेलयाविलंबतः । इत्युक्ते तनयोऽवोच-त्कथं तं मेलयाम्यहं ।४।। स्वस्मिन् यदि कुटुंबेऽहं, प्रथमं मिलितोऽभवं । तहि मे मेलयाम्येतो, सोचे प्रारजनकं मिल ॥४१॥ तेजस्विराजिभिः प्राज्य-दिवौनिषेवितं । प्रणामकरणेन त्वं, स्वतातमपि तोषय ॥४२॥ स प्राहाऽज्ञातवंशो यः, सुतो विद्याबलान्वितः । विद्याबले दर्शयित्वा, पश्चात्स्वयं प्रकाशयेत् । ततोऽहमेकशः पूर्वं, पित्रा च बांधवैः सह। युद्धं करोमि पाश्चन्मां, ज्ञास्यंति तेऽखिला अपि । गत्वा गृहे रंक इव, स्वाख्यां किं कथयाम्यहं । त्वदीयस्य तनूजस्य, युक्तमेवं न भाषणं ॥४५॥ तदा माता जगौ वत्स, मावादीस्त्वमिति ध्र वं । गुरून् प्रणमतां नृणां, भवेत्प्रत्युत गौरवं ।४६। जनकश्च पितृव्यस्ते, बलिनो यादवा अपि । शक्यंते न त्वया जेतुं, समुदायो हि दुर्जयः ।४७। एतेषां पुरतः पुत्र, हारिते नमनं हि यत् । तद्भविष्यति निदायै, नम प्रथममेव तत् ॥४८॥ स्वविद्याशक्तिविश्वासं, जानन्नाह स मातरं । माभैषीस्त्वं मनाविकतु, ममैकं वचनं कुरु ।४९। सा प्रोचे वचनं तहि, किं मम त्वं प्रजल्पसि । सोऽवोचद्यत्र वर्तंते, नारदर्षिश्च ते वधूः ॥५०॥ प्रसादं प्रविधाय त्वं, समेत्य च मया समं । तत्र तिष्ठ तयोः पार्वे, भयेन परिवजिता ॥५१॥ मच्चिन्ता न त्वया कार्या, मुक्त्वक नेमिनं जिनं । इतरेभ्यो न मे भीतिः, कृपालुस्तीर्थकृत्स तु । पौत्रं वचः समाकर्ण्य, विद्यापराक्रमोत्कटं । जननी चितयामास, प्रकरोम्यथ किं विधे! ।
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૩
સ-૧૦
यद्यस्य वचनं कुर्वे, नाहं तहि पतिव्रता । अन्यथा रोषयोगेन, वंताढयेऽयं प्रयास्यति ॥५४॥ कल्पना|मति कुर्वत्या - स्तस्याः प्रादुरभून्मतिः । पुत्रस्यैव वचः कुर्वे, स प्रिय उभयोरपि ॥५५॥ कृत्वा विचारणामेवं पुत्रेण सह धीमता । प्रयाणमुररीचक्रे, स्नेहलालसया तया ॥५६॥
બલભદ્રની આગળ પણ અદ્ભુત પ્રકારના વિજય પ્રાપ્ત કરીને પોતાના મૂળ સ્વરૂપે આવીને પ્રદ્યુમ્ને માતાના ચરણમાં નમસ્કાર કર્યા. વિદ્યાવાન્ અને પરાક્રમી પુત્રને જોઈ ને હર્ષિત થયેલી માતાએ પુછ્યુ... : ‘વત્સ, નિષ્કારણ ઉપકારી, અબ એના બંધુ સમાન, ભક્તવત્સલ એવા નારદ ઋષિને તે કયાં રાખ્યા છે ? જે ૠષિએ તારી શેાધ કરી આપી, તને મેળવી આપ્યા અને મારા સઘળા દુઃખાના નાશ કર્યાં, એવા પિતૃતુલ્ય નારદજીના દર્શન કરવાની મને તીવ્ર ઉત્કંઠા છે.' પ્રદ્યુમ્ને કહ્યું : ‘માતા, મેં તને નહેાતું કહ્યું કે વૈતાઢ્ય પર્વાંતથી તે મારી સાથે આવેલા છે અને હાલ તા દ્વારિકાની બહાર આકાશી વિમાનમાં બેઠેલા છે.' રુક્મિણીએ કહ્યું : ‘પુત્ર, તેમને દ્વારિકાની બહાર આકાશમાં કેમ બેસાડી રાખ્યા છે ?' પ્રદ્યુમ્ન કહ્યું : ‘તારી પુત્રવધૂનું રક્ષણ કરવા માટે રાખ્યા છે.' ખુશ થયેલી રુકિમણીએ હસીને કહ્યું : ‘શું તું મારી સાથે પણ હાંસી કરે છે ? પરણ્યા વિના કથાંથી તારી વહુ અને મારી પુત્રવહુ આવી ?” માતાને વિશેષ પ્રકારે ખુશ કરવા માટે પ્રદ્યુમ્ને કહ્યું : ‘માતા, શું તું મને અવિનીત માને છે ? મારે હાંસી કરવાના ઘણા સ્થાના છે. કઇ તારી સાથે આ રીતે હાંસી કરતા હાઈશ ? દુર્ગંધને જે કન્યા ભાનુકુમાર માટે માકલી હતી, તેનું રસ્તામાં મેં ભિલ રૂપે અપહરણ કરીને નારદજીને સાંપી છે. તમારા બંનેની શરત મુજબ જે પહેલા પુત્ર હોય તે દુર્યોધનની કન્યાને પરણે. તેથી પ્રથમ પુત્ર હું છું. તા મારા હાવા છતાં ભાનુકુમાર કઇ રીતે પરણી શકે ?' એમ વિચારીને મે` અપહરણ કરીને નારદજી પાસે રાખી છે. માતા, સત્યભામાના બધા વન-ઉદ્યાન મે' ઉજ્જડ કરી નાખ્યા, વાવ-કુવાતળાવ–સરાવાનાં પાણી શાષી લીધાં, તેના મગલલશાના ભૂક્કા ખાલાવી દીધા, ભાનુકુમારના પરાભવ કર્યાં, વસુદેવ પિતામહ (દાદા) ના પણ પરાભવ કર્યાં, તેમજ છેલ્લે સત્યભામાની જે વિડંબના કરાઈ તે તું સાંભળતાં સાંભળતાં હસીને બેવડ વળી જાય ! તેમજ સર્વ વસ્તુઓના ફેરફાર કરી નાખ્યા.” તે વિગેરે બધી વાત રુકિમણીને કહી, ત્યારે રુક્મિણીના આનંદના કાઇ પાર રહ્યો નહીં. માતા-પિતાને મહેનત કરાવ્યા વિના પાણિગ્રહણ કર્યુ અને પેાતાના પ્રત્યે સતત માત્સ રાખતી સત્યભામાના પરાભવ થયેલા જાણીને સંતાષ પામી, છતાં રુકિમણી ખાલી :
બાળપણથી જ તુ પૂર્ણ ભાગ્યશાળી અને શક્તિશાળી છે, તા જેણે મહેનત કરીને તને મેળવી આપ્યા, એવા મારા નિષ્કારણુ બધુ નારદજી તેમજ મારી પુત્રવધૂનુ મુખ જેવા મારૂં મન તલસી રહ્યું છે. તા વિના વિલંબે મને તેમની સાથે મેળાપ કરાવી આપ.' પ્રદ્યુમ્ને કહ્યું : ‘હા, ચાક્કસ, આપણા કુટુંબમાં હુ* પહેલાં તમને જ મળ્યા છું. તેા તમારી સાથે એ બન્નેના મેળાપ કરાવી આપું.' રુકિમણીએ કહ્યું : ‘પહેલાં તારા પિતાને મળ, કે જે તેજસ્વી, પરાક્રમી અને બળવાન એવા કરોડા યાદવાને પૂજ્ય છે, સેવ્ય છે, એવા તારા મહાપ્રતાપી પિતાને નમસ્કાર કરીને તેમના દિલને ખુશ કર. તેમને સંતાષ આપ.’ ત્યારે પ્રદ્યુમ્ને કહ્યું : ‘માતા, શું હું જઇને એમ કહું કે પિતાજી, હું તમારા પુત્ર છું. ના, ના, એમ ના બની શકે. જેના વંશ અજ્ઞાત છે એવા વિદ્યાવાન પરાક્રમી પુત્ર, પેાતાનુ. વિદ્યાબળ અને પરાક્રમ બતાવીને પછી જ પિતા પાસે પ્રગટ થાય. તેથી હું પહેલાં પિતા અને બંધુઓ સાથે યુદ્ધ કરીશ, પછી આપે।આપ એ બધા
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
મને જાણશે, પરંતુ સામે ચાલીને રકની જેમ કહેવું કે હું તમારો પુત્ર છું.” એ તારા પુત્રને માટે બિલકુલ યોગ્ય નથી.” ત્યારે માતાએ કહ્યું : “પુત્ર, તું એવું ના બોલ. ગુરુજનોને નમસ્કાર કરવાથી ઊલટું આપણું ગૌરવ વધે છે. પિતા, કાકા તેમજ બળવાન યાદોને તું યુદ્ધમાં જીતી નહીં શકે. એ લોકો મહાબળવાન અને દુર્જાય છે. તે એમની આગળ હાર્યા પછી નમવું એ નિંદાને પાત્ર બને છે. એના કરતાં પહેલાં જ તું જઈને નમસ્કાર કર !” પોતાની વિદ્યાશક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ રાખતાં પ્રદ્યુમ્ન કહ્યું: “માતા, તું જરા પણ ડરીશ નહીં. પરંતુ મારું એક વચન માન” રુકિમણીએ કહ્યું : “બેટા, તારું કહ્યું બધું માનવા તૈયાર છું. કહે શું કરું ? તેણે કહ્યું : તું મારી સાથે ચાલ, જ્યાં નારદજી અને તારી પુત્રવધૂ છે, ત્યાં તને મૂકી આવું. તે નિર્ભયપણે નારદજી પાસે રહેજે. મારી કોઈ ચિંતા કરીશ નહીં. મને ફક્ત ભગવાન નેમિનાથ સિવાય બીજા કેઈને ભય નથી. જ્યારે ભગવાન તીર્થકર તે મહાન કરૂણાના સાગર છે, તેથી મને કઈ ચિંતા નથી.” વિદ્યા અને પરાક્રમથી ઉત્કટ એવા પુત્રનાં વચન સાંભળીને માતા વિચારવા લાગી :
અરે વિધિ, હું શું કરું? જે હું પુત્રનું વચન માનું છું તે પતિને દ્રોહ કરનારી બનું છું. પતિવ્રતા તરીકે રહું નહીં. જે તેનું કહ્યું નથી માનતી તે રીસાઈને પાછો વૈતાઢ્ય પર્વત ચાલ્યો જશે. તો હાથમાં આવેલી બાજી હારી જાઉં છું. શું કરું ?” એમ કલ્પના કરતાં કરતાં મનમાં એક વિચાર સ્ફર્યો : “હમણાં તે પુત્રનું કહ્યું માનું, કે જે બંને માટે હિતકારી થશે.” એમ વિચારી પુત્રની સાથે જવા માટે સ્નેહાળ એવી માતા રુકિમણી તૈયાર થઈ. तदा स्वविद्यया तेन, मातरं करसंपुटे । गृहीत्वोत्पतितं व्योम्नि, भारंडपक्षिणेव च ॥५७॥ गत्वा तत्र क्षणं स्थित्वा, जनार्दनसभोपरि । लीलया संस्थितान् सभ्यान्, विनोदाय जगाद सः। अहो वीरा रणे धीराः, कि यूयं शर्मणा स्थिताः। युस्माकं स्वामिनी विष्ण-कामिनी मयका हता। अहो यादवसंदोहाः, पांडवाः रणतांडवाः। अन्येऽपि वासुदेवस्य, सुभटा ये मदोत्कटाः । समस्ता अपि ते राज-लोकाः श्लोकाभिलाषिणः । यूयं भवत युद्धाय, सज्जा लज्जास्ति वो यदि तनया भीष्मभूपस्य. रूपस्य मंदिरं वरा। प्राणप्रिया मुकुंदस्य, नाम्ना ख्यातास्ति रुक्मिणी।६२। वराकं दमघोषस्य, तनयं नयवजितं । हत्वा सान्वतविष्णुभ्यां, याऽनिता तां हराम्यहं ॥६३॥ भवंतो बहव संति, संग्रामग्रामकारिणः । हीयते तेषु युष्मासु, सत्सु सैकाकिना मया ॥६४॥ युष्माकं जीवितव्येन, तहि किं लोकनिदिना । एकाकिनोऽपि मे पाद्य-धद चेयं न मोच्यते। भवतां चेच्च शक्तिः स्या-निजाभिमानरक्षणे । कृत्वा संग्राममुद्दाम, मोचयध्वममूतदा ॥६६॥ विना युद्धविधानेन, नैनां मोक्षाम्यहं क्षणं । मत्तो न चितनीया भी-वर्तेऽहमपि मानवः ॥७॥ युष्माकं युद्धकर्तृणां, पराक्रमपरीक्षणे । अतीवमहती वांच्छा, प्रवर्त्तते ममैकशः ॥६८॥ ततः सर्वेऽपि संभूय, दर्शयिष्यंति चेद बलं । तहिं रुक्मिणीमेनां, मोक्ष्यामि नान्यथा पुनः ।६९। न देवो व्यंतरो नाह-मसुरो न नटो विटः । मया मनुष्यमात्रेण, हृतास्त्येषा स्वशक्तितः ७०। धीरा ये सुभटाः खेटा, भवेयुर्वीरमानिनः । ते सर्वेऽपि ममाभ्या -न्मानाय मोचयंत्व{ ७१।
Page #132
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૧૨૫
પ્રદ્યુમ્ન, પોતાની વિદ્યાશક્તિથી માતાને કરસંપુટમાં (હથેલીમાં) ગ્રહણ કરીને ભાખંડ પક્ષીની જેમ આકાશમાં ઉડ્યો. ત્યાં વિષ્ણુની રાજસભા ઉપર ક્ષણમાત્ર સ્થિર રહીને સભ્યોને જણાવવા માટે પડકાર ફેંક્યો. (અર્થાત્ બેલ્યો): “હે વીરો, રણમાં ધીર, સુખપૂર્વક રહેલા એવા હે સભાસદો, તમારા સ્વામી કૃષ્ણ મહારાજની પ્રાણપ્રિયા રુકિમણીનું હું અપહરણ કરી જાઉં છું. કરોડો યાદવ, રણશૂરા પાંડવો, તેમજ બીજા પણ કૃષ્ણ-વાસુદેવના પરાક્રમી સુભટ અને યશકીર્તાિના અભિલાષી બીજા પણ રાજાએ, જે તમને શરમ આવતી હોય તો મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ. હું એક છું, તમે અનેક છો. ભીષ્મ રાજાની રૂપરૂપના અંબાર સમી પુત્રી રુકિમણી કે જેને દમણ રાજાના પુત્ર શિશુપાલને હરાવીને લાવ્યા છે એવા કૃષ્ણ અને બલભદ્ર, એકાકી એવો હું તમારી એ રુકિમણીને લઈ જાઉં છું. તો સેંકડો યુદ્ધોને ખેલનારા એવા તમે મારી પાસેથી મુક્ત કરાવો. કેડોની સંખ્યામાં બેઠેલા વીરપુરુષોની હાજરીમાં એકાકી એ હું અપહરણ કરી જાઉં છું, તેની લજજા હોય તો મારી પાસેથી તેને છોડાવે. અને જે નહીં છોડાવી શક્યા તો લેકમાં તમારી નિંદા થશે. એવા નિંદનીય જીવિત વડે શું ?, માટે પોતાનું સ્વમાન જાળવવું હોય તો મારી સાથે યુદ્ધ કરીને રુકિમણીને મુક્ત કરાવો. બાકી, યુદ્ધ સિવાય એને મારા હાથમાંથી મૂકીશ નહીં. હું કઈ ડરપોક નથી કે લુંટારો નથી. મારે તે યુદ્ધવીર એવા તમારા પરાક્રમની પરીક્ષા કરવી છે. માટે એક વખત તમારું સઘળું સૈન્ય લઈને આવે અને તમારૂં પરાક્રમ બતાવી રુકિમણુને મુક્ત કરાવે. હું કઈ દેવ નથી, વ્યંતર નથી, અસુર નથી, નટ કે વિટ નથી, હું એક મનુષ્ય માત્ર છું. મારી પોતાની શક્તિથી એનું અપહરણ કર્યું છે. જે તમારે યુદ્ધ કરવાની ઈચ્છા ના હોય તો ધીર, વીર, પરાક્રમી એવા બધા સુભટ અને રામ-કૃષ્ણ મારી પાસે રુકિમણીની ભીખ માગે (યાચના કરે) તો હું એને મુક્ત કરૂં.” तस्याभिमानिक वाक्य-माकयेत्यच्युताग्रजः । वातक्षोभितपाथोधि-रिव प्रचलतां दधौ ।७२। तया मूर्छाजलेनालं, दृढचित्तोऽपि सान्वतः । मग्नस्तदा च सभ्यानां, स्फुटितो धैर्यपोतकः ॥ अतिधीरैस्तदा प्रोक्त, स्वस्थीकृत्योपचारकैः समस्तानां त्वमाधारो, धरसि क्षोभतां कथं ॥ नाथ व महे ताव-कीना अनुचरा वयं । एनं विद्वेषिणं दुष्ट, हनिष्यामः क्षणादपि ।।७५॥ तेषां वाक्येन चैषोऽपि, धैर्यालंबनमादधौ । धोरो हि धीरसान्निध्या-धीरतां दधतेऽधिकां ॥ यथा कृशानुनाध्मातं, रुप्यं रक्त प्रजायते । सान्वतो गौरवर्णोऽपि, रक्तः कोपादजायत॥७७॥ कृत्वा ललाटपट्टे स, भ्र वौ चक्रत्वसंयुते । बभूव भीषणः कोपा-द्विरुपो हि भवेन्नरः ॥७८॥ यावत्पांडुमहीशस्य, भीनादयश्च सूनवः । संग्रामायोत्थिताः सौवा, ऽऽसनेभ्यो भूरिकोपतः ७९। तावता धर्मपुत्रेण, बोधिताः संज्ञयैव ते। ज्ञायते शकुनाभावे, युष्माकं स्थिरता रणे ॥८॥ प्रकुप्यते भवद्भिः कि, मुधा निजाभिमानतः । ज्ञास्यते शत्रुसंयोगे, स्थिरत्वं धरताधुना।८१॥ केचिच्छल्यमिवाराति, जानते निजचेतसि । कर्षत इव तद्बाह्ये, जगदुर्दुष्टया गिरा ॥२॥ वराकोऽयं दुराचारः, कियन्मात्रोऽस्ति नः पुरः । प्रजल्पंत इति क्रोधात्, कर्तयामासुरोष्टकान् । भूपालतनया अन्ये, तारुण्यबलगविताः । कातरान् कंपमानांगान्, जरतो जहसुभृशं ॥८४॥ केचित्क्रधा निरुद्धाक्षा, युद्धे धृतमनोरथाः। मिथ आस्फालयामासु-रंधा इव दिनेऽपि च ॥८५॥
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
केचिदृध्र : शिलाः प्रौढाः, हस्ते खेटकसन्निभाः। केचिदृषन्मयान् स्तंभान, महतो मुद्गरानिव। ऊल्लांलयंति कुंतालि केचिदौत्कटयभाजिनः। खड्गानाकृष्य कोशेभ्यो, भ्रामयंति च चक्रवत् । तान् केचन समालोक्य. भीता जीवितनाशनात् । केचिदूचुस्तदा नायं, जेयो वैरी भवादृशैः ॥ संग्रामसूचिका भेरी, दापयंतु ततो द्रुतं । सुभटास्तेन नादेन, मिलिष्यंत्युत्कटा हठात ॥८९॥ तानादाय समं युद्धं, क्रियते वैरिणा याद । दुःसाध्यो विजयोऽस्माकं, तव भविता भुवि । इति श्रुते तु रामेण, रणभेरी प्रवादिता । तेऽपि तस्या निनादेन, गेहाद्योध्धुं समाययुः ॥११॥ कस्यचित्कामिनी हस्तं, कस्यचिच्चरणांबुजं । कस्यचिद्वसनप्रांतं, भयेन व्यलगत्तदा ॥९२॥ बिभ्यतीस्ताः समाश्वास्य, युद्धोद्यता विनिर्गताः ॥ शूरतादर्शनार्थं ते, वर्माप्यंगे न पर्यधुः ।९३। संग्रामायोल्लसच्चित्ताः, केचित्संवर्मिता अपि । तथा प्रफुल्लिता देहे, यथा वर्माणि तुत्रुटुः ।९४। हयद्विपरथारूढाः कोदंडाखंडहेतयः । निःस्वानरणतूर्याणां, नादैरपूरयद् दिशः ॥९५॥ वादयंतः प्रभूतानि, वादित्राणि नृपांगणे । संस्थिताः परितो व्याप्य, सर्वेऽपि मिलिता भटाः ॥ प्रलंबस्थूलदशना-श्चलंतः पर्वता इव । वर्षणैर्मदवारीणां, कर्दमीकृतभूमयः ॥९७॥ प्रेरिता इव कल्पांत-समीरेण समागताः । धाराधरा इव श्यामाः, रामाननविराजिताः।९८॥ कुद्दालैरिव भूभाग-खननेन खुरोत्करैः। भानुमुच्छलिता धूलि-राच्छादयत्समंततः ॥१९॥ तथा विधीयते हेषा, तुरगेहूं दयंगमः। स्यादकारणमन्येषां वाजिनां वेगराजिनां ॥११००॥ शस्त्रतूणीरसन्नाह-संपूर्णाया रथावलेः । निर्गच्छंतश्च चीत्कारा सीत्कारा इव वैरिणां ॥१॥ वातेन कंपितेनेवा-कारयंतो भयद्रुतान् । ध्वजेन सहिताः सर्वे, स्यंदनाश्च लुरद्भुताः ।२। कृपाणबाणतूणीर-कुंतोनखेटपाणयः । उच्छलंतः समायाता, बलीयांसः पदातिकाः ॥३॥ शात्रवाजयकारीणि, निमित्तान्यखिलान्यपि । समालोक्याऽपि ते वीराः, समराय प्रतस्थिरे ।४। यादवाः पांडवाः पेतु-रकुर्वतो विचारणां । पतंगा इव संग्राम-प्रदीपेषु मुमूर्षवः ॥५॥ प्रभूतं कटक वीक्ष्य, प्रद्युम्नोऽपि स्वमातरं । अकुर्वन् क्षोभनां चित्ते, मुमोच नारदांतिके।६। सापि नारदपादांते, संस्थिता विनयान्विता । सवधू रुक्मिणी तत्र, मुक्त्वा सोऽप्यगमद् भुवं ।७।
પ્રદ્યુમ્નના આવા અભિમાની વચન સાંભળીને વાવાઝોડાથી સમુદ્ર ખળભળી ઉઠે તેમ કૃષ્ણ મહારાજનું હૃદય હચમચી ગયું. મૂછિત બનેલા કૃષ્ણને જોઈને મજબૂત એવા બલભદ્રની તેમજ સભાજનેની ધીરજ તૂટી પડી. શીતલ ઉપચારોથી સ્વસ્થ કરીને ધીરપુરુએ કૃષ્ણને કહ્યું : “નાથ, તમે તે બધાના આધાર છો. આપ શા માટે વ્યાકુળ થાઓ છે ? અમે આપના સેવકે છીએ, એક ક્ષણમાત્રમાં શત્રુને હણ નાંખીશું, આપ ચિંતા ન કરો.” તેઓના વચનથી કૃષ્ણ મહારાજ કંઈક સ્વસ્થ થયા. ધીર બની ગયા. ખરેખર, ધીર પુરુષોને પણ, ધીર પુરુષોના સાનિધ્યથી ધીરતાની અધિક વૃદ્ધિ થાય છે. અગ્નિના સંગથી જેમ રૂપુ (ચાંદી) શ્વેત હોવા છતાં રક્ત (લાલ) થઈ જાય છે, તેમ બલભદ્ર ગૌર વર્ણવાળા હોવા છતાં ધરૂપી અગ્નિથી લાલઘૂમ બની ગયા. કપાળમાં ભયંકર ભ્રકુટીને ચઢાવી રૌદ્રરવરૂપ ધારણ કરીને રહ્યા. પાંડુ રાજાના ભીમ આદિ
Page #134
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૧૨૭
પુત્ર સંગ્રામ માટે ક્રોધથી ધમધમતા આસન ઉપરથી ઊભા થઈ ગયા. ત્યારે યુધિષ્ઠિરે તેઓને ઈશારાથી સમજાવ્યું કે શકુનના અભાવે હમણાં સ્થિર રહો. અભિમાનમાં આવીને તમારે ફોગટ શા માટે ક્રોધ કરવો જોઈએ ? પહેલાં શત્રુને જાણ જોઈએ. ત્યાં સુધી સ્થિર રહેવામાં ડહાપણ છે.” કઈક શત્રુને પોતાના મનમાં શલ્યની જેમ જાણે છે. તેને બહાર ખેંચી કાઢવા માટે દુષ્ટ વાણીને પ્રયોગ કરે છે : “આ દુરાચારી આપણું આગળ શું માત્ર છે ?' આ પ્રમાણે ક્રોધથી બોલતા હોઠ કરડવા લાગ્યા. યુવાનીના મદમાં મસ્ત બનેલા કેટલાક રાજકુમાર ભયથી ધ્રુજતા કાયર પુરુષોને જોઈને હસવા લાગ્યા. કેટલાક યુદ્ધસિક ક્રોધથી ધુંઆપૂંઆ થતા અંધ માણસની જેમ દિવસે પણ પરસ્પર અથડાવા લાગ્યા. કેટલાક સૈનિકોએ ગદાની જેમ મોટી શિલાને હાથમાં ઉપાડી તો કેટલાએ મુદ્દગરની જેમ પથરના થાંભલાઓને પકડ્યા. કેટલાક રણશૂરા સૈનિકો ભાલાઓને નચાવતા તે કેટલાક મ્યાનમાંથી તલવાર ખેંચીને ચકની જેમ ભમાવવા લાગ્યા. આ પ્રમાણે સુભટના રૂદ્ર સ્વરૂપ જોઈને જીવનની ઈચ્છાવાળા કાયર પુરૂષે ભયભીત થઈને બોલવા લાગ્યા : “તમારા એકલાથી કંઈ આ શત્રુ જીતી શકાય તેમ નથી. એના કરતાં સંગ્રામ સૂચક રણભેરી વગડાવો. બધા સાથે મળીને જાવ તો કદાચ આપણે વિજય થઈ શકે. બાકી, શત્રુ કઈ દુર્જય લાગે છે.” બલભદ્ર તરત જ રણભેરી વગડાવી. તેના અવાજથી સૈનિકે યુદ્ધ કરવા માટે પોતપોતાના ઘેરથી નીકળી પડ્યા. ભયભીત બનેલી કેટલીક સ્ત્રીઓ યુદ્ધ કરવા જતા પિતાના પતિના હાથ તો કેટલીક પગ અને કેટલીક સ્ત્રીઓ વસ્ત્રનો છેડો પકડીને ઊપી રહી. ભયગ્રસ્ત બનેલી પિતાની પત્નીઓને આશ્વાસન આપીને પોતાની શુરતાનું પ્રદર્શન કરવા માટે શરીરે બખ્તર પહેર્યા વિના જ સૈન્યમાં આવી પહોંચ્યા. કેટલાક સૈનિકે બખ્તર ધારણ કરીને આવ્યા છતાં યુદ્ધ માટે એટલા ઉલ્લસિત બનેલા કે તેના બખ્તરો આપોઆપ તુટી પડયાં.
ધનુષ્યબાણ, તલવાર, મુદ્રગરે અને ભાલા આદિ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ સુભટે હાથી, ઘોડા અને રથ ઉપર આરૂઢ થઈને રણભેરી આદિ રણવાજિંત્રોથી ગગનમંડળને ગજાવતા રાજમહેલના પ્રાંગણમાં આવીને ઊભા રહ્યા. જગમ (ચાલતા) પર્વત સમાન લાંબા અને સ્કૂલ દંતશૂલવાળા હાથીઓના મજલની વર્ષોથી ભૂમિ કાદવરૂપ બની ગઈ. તે જાણે કલ્પાંત કાળના પવનથી પ્રેરાઈને ચારે દિશાથી આવેલી માટી મેઘની ધારાથી શ્યામ બની ગઈ હોય, તેમ શોભતી હતી. કેદાળાથી ભૂમિને જેમ છે તેમ પોતાની તીવણ ખુરીઓ વડે ઉછળી રહેલી પૃથ્વીની રજકણેથી સૂર્યમંડળને આચ્છાદિત કરી નાખ્યું છે તેવા, મનોહર અશ્વો હષારવ કરવા લાગ્યા, તે જાણે બીજા પોતાના જાતભાઈઓ (અશ્વો) ને બેલાવવા માટે ના હોય ! શસ્ત્ર-સરંજામથી સંપૂર્ણ રથના ચાલવાને ચીત્કાર જાણે શત્રુઓનો સીત્કાર ના હોય ! કાયર પુરુષોને બેલાવતી ના હોય તેમ, વાયુથી ફરફર થતી qજાવાળા ચાલતા અદ્દભુત રથ તો જાણે સુવર્ણગિરિના નાના-નાના શિખરોની જેમ શોભતા હતા. કૃપાણ, ધનુષ્ય-બાણ, ભાથા, ભાલા, તલવાર, મુદગરે, ઢાલ આદિ શસ્ત્રોને હાથમાં ઉછાળતા પાયદળ સૈનિકે જંગમ ક૯૫વૃક્ષની જેમ શોભતા હતા. શત્રુથી પરાજિત થવાના અનેક નિમિત્તા જેવા છતાં ઉત્સાહથી વીર પુરુષો સંગ્રામ માટે પ્રયાણ કરી રહ્યા હતા. પાંડવો અને યાદવો વિચારણા કર્યા વિના જ પતંગિયાની જેમ સંગ્રામરૂપ દીપકમાં મરવાની ઈચ્છાથી જાણે પડવા ના હોય ! વિશાળ સૈન્યને જોઈને માતાને ક્ષોભ ના થાય તે માટે પ્રદ્યુમ્ન માતાને નારદજી પાસે મૂકી. રુકિમણી પણ સ્વસ્થ થઈને પુત્રવધૂ સાથે નારદ ઋષિ પાસે રહી. પ્રદ્યુમ્ન માતા અને મુનિને વિનયપૂર્વક પ્રણામ કરીને વિમાનમાંથી નીચે ભૂમિ ઉપર આવ્યો.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
विपुलां विपुलां प्राप्य, विचक्रे तेन विद्यया । विविधा महती सेना, हस्त्यश्वरथपत्तिभृत् ॥८॥ माधवप्रमुखास्तत्र, यावंत कटके नराः । तावंत एव ते स्वस्यां, सेनायां तेन निर्मिताः ॥९॥ समस्तान्यपि चिह्नानि, तान्येव जनितानि च । त एव तर्यनि?षा, बंदीनां जल्पनं तथा ।१०। हयेभस्यंदनानां चा-कारास्तथैव निर्मिताः । जनितान्यभिधानानि, तथैव सकले बले ॥११॥ सैन्ययुग्मं समालोक्य, तुल्यमेवोत्कटत्वभृत् । जगुः पुरनरनार्यो, मंदिरोपरि संस्थिताः ॥१२॥ काचित्प्रोचे प्रवर्तेत, नारायणः कदाग्रही । एतावत्करणं न्याय्यमस्याऽभवन्न योषिते ॥१३॥ एतेषु विद्यमानेषु, येनेदृशं कृतं बलं । विज्ञायते विपक्षोऽपि, दुर्जयोऽयं यथा तथा ॥१४॥ उभयोमिलने विष्णो-रेतस्य पुरतो जय । दुःसाध्यो ज्ञायते चिन्हैः स चेत् स्याद्भाग्यमद्भुतं । काचिज्जगाद मद्भर्ता, हारितो नास्ति कुत्रचित् । परं युद्धेऽत्र संदेहो, वर्त्तते मम मानसे ॥ जानाम्यहं तदा श्रेष्ठं, यदेतयोरनीकयोः । न जायते मिथो युद्धं, शांतिरेव च सत्वरं ॥१७॥ काचिज्जगौ सखी प्राण-नाथो मे सर्वतो बली । आतपत्रं ततस्तेन, धारितं मस्तकोपरि ॥१८॥ काचिज्जजल्प मे भर्तु-वर्त्तते शौर्यमीदृशं । अहमुद्धरिता दाने, संग्रामे खड्ग एव च ॥१९॥ काचिदूचे सखो सैन्ये, यश्चामरेण वीज्यते । स एव मम विज्ञेयो, भर्ता हर्ताःखिलापदां । इत्यादीनि वशावक्त्र-संभूतानि वचांसि च । शृण्वाना नगरद्वारं, संग्रामायागता भटाः ॥२१॥ केचिद्विचारणां कर्तु, प्रतोल्यामेव संस्थिताः । शत्रुमक्षममाणाश्च, सैन्येऽधावंत केचन ॥२२॥ धावंतः सुभटाःशौर्यात्, केचिद्रणसमुत्सुकाः । अवेष्टयन रिपोः सैन्यं, जयश्रीवांछयाऽभित ।२३। आसाद्य वसुधानाथं, प्रतीहारादयो भटाः। रणान्निवारयामासु-र्भुयो बलयुता अपि ॥२४॥ उभयोः सैन्ययोर्हस्ति-रणघंटा समुत्थिताः । ध्वनयः कोलाहलोत्थाश्च, व्याकुलत्वं प्रचक्रिरे ॥ भेरीभंभादिवादित्र-पवित्रनिनदा भृशं। रोदसीव्यापयंतस्ते बाधिर्यं कर्णयोर्दधुः ॥२६॥ गच्छत्सैन्यपदोद्भूते, रेणौ विस्तरतां गते । चंडांशोरपि चंडानि, तेजांस्यापुर्न दीप्तितं ।।२७॥ मन्येऽहमथवा रेणु-र्वारणायव यात्यसो । वैरी नायं सुतः किंतु, कः कोपोऽयं निरर्थकः ॥ प्रौढोन्मत्तकरेणूनां, मदः कपोलतोगलन् । व्रजंतं वीरयामास, तं रेणुं स्वकवर्षणैः ॥२९॥ अहो रेणो कथं गच्छत्, कटकं त्वं निवारयेः । अत्र प्राणविधो नास्ति, विनोद एव वर्तते ॥३०॥ केशवस्य च कामस्य, स्थिते इति बले उभे । समीपतिभिर्वीरे-रक्षोभ्ये कलयात्मनां ॥३१॥ देवा दैत्याः समायाताः, कौतुकाय नभस्तले । स्वरूपमुभयोश्चम्वो-निरीक्ष्य जगदुर्मिथः ॥३२॥ जयः पराजयः कस्य. न जानीमो भविष्यति । इति कौतुकयोगेन, तस्थुर्गगनमंडले ॥३३॥ दत्वा भूमिबलिष्टवक्षसि पदं, येन स्वमातृद्विष
स्तस्या एव वनादिकं च सकलं शोभाविहीनं कृतं प्रद्युम्नोऽजनयत्स्वकीयजननीकार्य समस्तं क्षणात्, संजातं सुकृतेन पूर्वजनुषा निष्पादिते नैव तत्
Page #136
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૦
૧૨૯
धर्मतो जनकमातृमोदनं, धर्मतः स्वजनबंधुसंगतिः ।
धर्मतो विजयलब्धिरद भुता, धर्म एव दिबुविधीयतां ॥३५॥ इति पंडितचक्रचक्रवत्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीशांबप्रद्युम्नचरित्रे श्रीप्रद्युम्नमातृमिलनसैन्यारोपणवर्णनो नामदशम् सर्गः समाप्तः ॥
પિતાની વિદ્યાશક્તિથી પ્રદ્યુમ્ન હાથી, ઘોડા, રથ, પાયદળ આદિ ચતુરંગી વિશાળ સેના તૈયાર કરી. કૃષ્ણની સેનામાં જેમ વાસુદેવ-બળદેવ આદિ સુભટો હતા, તેમ પોતાની સેનામાં પણ તેવા જ સુભટો બનાવ્યા. એ સેનામાં જેવા હાથી, ઘોડા, રથ વિગેરે હતા તેવા જ નામવાળા અને તેવા જ ચિહ્નોવાળા પોતાની સેનામાં બનાવ્યા. ત્યાં જેમ રણવાજિંત્રો વાગી રહ્યાં હતાં અને બંદીજને બિરદાવલી પોકારી રહ્યા હતા તેમ પોતાની સેનામાં પણ રણવાજિંત્રો અને બંદીજનાની બિરૂદાવલના દવન પ્રસાર્યો. પોતાના મહેલની અગાસી ઉપર રહેલા નગરવાસી નર-નારીઓ બંનેનું એક સરખું મહાત્ ઉત્કટ સૈન્ય જોઈને બેલવા લાગ્યા : કઈ કહે : નારાયણ (કૃષ્ણ) કદાગ્રહી છે. એક સ્ત્રીને માટે આવું ખૂનખાર યુદ્ધ કરવું વ્યાજબી નથી. કૃષ્ણના સૈન્યમાં જેવું બળ-પરાક્રમ, ઉત્સાહ દેખાય છે તેવા જ શત્રુના સૈન્યમાં પણ જણાય છે. શત્રુ પણ દુર્જય લાગે છે. પરસ્પર બંને સૈન્ય મળે તેમાં શત્રુની આગળ વિષ્ણુને વિજય દુઃસાધ્ય લાગે છે. કદાચ ભાગ્ય હેય ને વિજય મળી જાય એ જુદી વાત છે.' કઈ સ્ત્રી કહેઃ “મારે વીર પતિ ક્યારે પણ યુદ્ધમાં પરાજિત થયે નથી, પરંતુ આ યુદ્ધમાં મને શંકા લાગે છે. હું તો પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે આ બંનેનું યુદ્ધ ના થાય તો સારું. શાંતિથી સમાધાન થઈ જાવ.” કેઈ કામિની કહે છે : “સખી, મારો પ્રાણનાથ સર્વ કરતાં બળવાન છે, તેથી જ તેના મસ્તક પર છત્ર ધારણ કર્યું છે.” કોઈ કહે કે : “મારા ભર્તારનું એટલું બધું શૌર્ય છે કે દાનમાં અમારો ઉદ્ધાર કર્યો અને યુદ્ધમાં ખડગને ઉદ્ધાર કરનાર છે. કેઈ સ્ત્રી પોતાના પતિની ઓળખાણ કરાવતી કહે છે : “સખી, જેની બે બાજુ ચામર વીંઝાય છે તે મારો પતિ સઘળી આપત્તિઓનો નાશ કરનાર છે.”
આ પ્રમાણે સ્ત્રીઓના મુખે બેલાતાં વચનને સાંભળતા સાંભળતા સુભટો સંગ્રામ માટે નગરના દરવાજા આગળ આવ્યા. કેટલાક જાણે વિચાર કરવા માટે દરવાજામાં રહ્યા અથવા શત્રુના તેજને સહન નહીં થવાથી ધીમે ધીમે નીકળતા હોય....આ પ્રમાણે રણઘેલા સુભટ કમસર નગરના દરવાજાથી બહાર દોડીને શત્રુના સૈન્યને ચારે બાજુથી વીંટળાઈને રહ્યા. પ્રતિહારી, અંગરક્ષક આદિ સ્વામીભક્ત સુભટ મહારાજાને યુદ્ધમાં નહીં ઉતરવા માટે મનાઈ કરતા હતા. બંને સૈન્યના હાથીઓની રણઘંટાના અવાજ, સૈનિકોને કોલાહલ અને ભેરીલંભા આદિ રણવાજિંત્રોના અવાજથી આકાશ-પૃથ્વી વ્યાપ્ત બની ગઈ અને લકેના કાન બહેરા થઈ ગયા. ગંગા-સિંધુના ધસમસતા જલપ્રવાહની જેમ ચાલી રહેલી ચતુરંગી સેનાથી ઉછળતી રજ વડે પ્રચંડ સૂર્યના પ્રખર કિરણે પણ ઝાંખાં થઈ ગયાં. અહીં કવિ કલપના કરે છે : “હું માનું છું કે એ ઉછળતી રજ-આ તમારે શત્રુ નથી, પરંતુ પુત્ર છે. તો આવો ગુસ્સે કરવો તે તમારે માટે નિરર્થક છે. આ પ્રમાણે યુદ્ધના નિવારણ માટે પ્રસરી રહી ન હોય ? ત્યારે મન્મત્ત હાથીઓના ગંડસ્થલમાંથી નીકળતે મદ, પિતાના વરસવાથી રજને દબાવી રહ્યો (અર્થાત્ રજને
૧૭
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
નિવારી રહ્યો). શા માટે ? તે જાણે આ પ્રમાણે કહેવા માટે ના હોય કે “અરે રજ, તું આગળ વધતા સૈન્યને કેમ રોકી રહી છે? આ યુદ્ધમાં પ્રાણહાનિ નથી, પરંતુ વિનેદ માત્ર છે. કૃષ્ણ અને પ્રદ્યુમ્ન બંનેનું સૈન્ય સમીપમાં રહેલા વીરપુરુષો માટે અક્ષેશ્ય છે, એમ માનીને કૌતુકથી યુદ્ધ જોવા માટે આવેલા દેવ-દાનવો આકાશમાં રહી બંનેના સૈન્યને પરામર્શ કરવા લાગ્યા :
ભાઈ, આ બંનેમાં કોને જય અને કેને પરાજ્ય થશે? એમાં આપણે શું કહી શકીએ? આપણે તે ગગનમંડળમાં રહીને આ કૌતુક જોવાનો આનંદ માણીએ.” પોતાની માતા પ્રત્યે માત્સર્યભાવ રાખનારી સત્યભામાના વન, ઉદ્યાન, વાપી આદિને ક્ષણમાત્રમાં શેભાવિહીન બનાવી દીધા અને બળવાન એવા ભાનુકુમારને વક્ષસ્થલ (છાતી) ઉપર પગ મૂકીને પરાજિત કર્યો તેમજ પિતાની માતાની સઘળી ઇચ્છાઓને ક્ષણમાત્રમાં પૂર્ણ કરી, તે બધું પ્રદ્યુમ્નનાં પૂર્વજન્મમાં કરેલા સુકૃત્યનું ફળ છે.
– ધર્મથી માતા-પિતાની પ્રસન્નતા, – ધર્મથી સ્વજન અને બંધુવર્ગ મેળાપ, – તેમજ ધર્મથી વિજય અને અદ્દભુત લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તે માટે પંડિત પુરુષોએ જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન આપવું જોઈએ.
આ પ્રમાણે પંડિતમાં ચકવર્તીસમા શ્રી રાજસાગરગણિના વિદ્વાન શિષ્ય શ્રી રવિસાગરગણિએ રચેલા “શ્રી શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્રમાં પ્રદ્યુમ્નનું માતા સાથેનું મિલન, તેમજ સૈન્ય રચના આદિનું વર્ણન કરતો ૧૧૩૫ શ્લેક પ્રમાણ દશમે સર્ગ સમાપ્ત થયો.
II A gasicશ સ II अथ केशवकामोद्य-त्कटके मिलिते सति । स्वरूपं यन्मिथो जातं, सांप्रतं तन्निरूप्यते॥१॥ निर्गताः सैन्ययोर्मध्या-त्कल्पांतांभोधितुल्ययोः । तरंगा इव योद्धार-श्चक्रुरास्फालनं मिथः।२। दुदिनैरिव खड्गाना, कृते तमसि धामभिः । गर्जतः सुभटा मेघा, इवावर्षन् शरोदकं ॥३॥ महामात्रैर्महामात्राः, सादिभिः सादिनः समं । रथिकः रथिकास्तत्र, पदातिकः पदातिकाः।४। मातंगः सह मातंगा-स्तुरंगमैस्तुरंगमाः । रथै रथा अयुद्धयत, याष्टिकर्याष्टिकाः पुनः ॥५॥ सग्रामासक्तयोरेव-मुभयोरपि सैन्ययोः । रीतिभंगो यथा नाभू-तथा युद्धमजायत ॥६॥ अहो संसारवासस्य, वैपरीत्यं प्रवर्तसे । यत्तातसुतयोर्हेतुं, विनापि जायते रणः ॥७॥ क्षुरप्राभिधशस्त्रेण, केचिन्मुंडितमस्तकाः । बभूवुः केचिदुच्छिन्न-श्रवणद्वितया रयात् ॥८॥ केचिच्चक्षुविहीनाश्च, केचिन्नासां विना कृताः। केचिद्रसनया हीनाः, केचिदुच्छिन्नमौलयः।९। कबंधाश्चाप्ययुद्धयंत, व्याप्ता जीवप्रदेशकः । श्वसंतः पतिताः केचित्, केचिन्मोनावलंबिनः ॥ अर्धच्छिन्नपदाः केचित, केचित्तथैव पाणयः । केचित्तथा दधर्मोवां, केचित्तथा करांगुलीः।११॥ हस्तिनो हस्तिभिभिन्ना, तुरगास्तुरगैस्तथा । पत्तयः पत्तिभिर्वीरैः, पतिताः समरावनौ ॥१२॥
Page #138
--------------------------------------------------------------------------
________________
सग-११
૧૩૧
केशेषु व्यलगन कांश्चित्कांश्चिच्च बाहुकोटरे । कांश्चित्कर्णयुगे कांश्चि-त्पादयोस्तद्रणांगणे ।१३। चाक्रिकैश्चक्रहस्ताश्च, खङ्गिकः खङ्गपाणयः । कौंतिकैः कुंतहस्ताश्च, क्रोधाद्ययुधिरे भटाः।१४। केचित्खड्गक्षये खड्गान्, मार्गणान्मार्गणक्षये। ददुर्भल्लक्षये भल्लान्, मुद्गरान्मुद्गरक्षये।१५। लक्ष्मीलुब्धा यशोबद्धाः, स्वस्वामिकार्यकारकाः। येऽभवंस्तैः पुन:व, स्वप्राणा अपि चितिताः ॥ हतेभाश्वमनुष्याणां, शरीरैः पर्वतायितं । रुधिरैनिर्गतैस्तेभ्यो, भुवि च निम्नगायितं ॥१७॥ जायमाने रणेऽन्योऽन्यं, सर्वस्यापि भयंकरे । कौतुकेन स्थिता व्योम्नि, चुक्षुभिरे सुरा अपि।१८। प्रद्युम्नस्य बलं ध्वस्तं, यादवीयैस्तदैकशः। हारयत्येकशो वस्तु-रग्रे प्रायो हि नंदनः ॥१९॥ सज्जीभूय भटैस्तस्य युद्धयमानैविशेषतः । नाशितं वैष्णवं सैन्यं प्रभूतममि रंकवत् ॥२०॥ दृष्ट्वा पलायमानंत-बलं बलविजितं । पांडवान् बलदेवं च, विससर्ज नरायणः ॥२१॥ तैस्तूर्णं मान्मथं सैन्यं, प्रणाशितं समंततः । कस्यापि स्याज्जयो युद्ध, कस्यापि च पराजयः ॥२२॥ प्रणश्यदात्मनः सर्व, सैन्यमालोक्य मन्मथः । शीघ्र प्रेषितवान् वीरां-स्तहशान रणकारिणः ।। महतोऽपि मुकुंदस्य, कटकं तैर्दिशोदिशं । प्रापितं कामसैन्यस्य, पुरः कः स्थातुमर्हति ॥२४॥ तथा युयुधिरे वीर-रसेन पांडवादयः । न शुद्धिर्महीपाताल-व्योम्नामपि यथाभवत् ॥२५॥ अर्धचंद्राभिधा बाणा, यदा मुक्ताः परस्परं । छत्राणि लूनदंडानि, पेतुस्तदा क्षमातले ॥२६॥ किमुत्तीर्णा नभोमध्या-च्चद्रा युद्धदिहक्षया। पतितानि क्षितौ तानि, वीक्ष्य लोकाः सशंकिरे।२७। रणोत्सुकास्तदा वीरा, आहूय नामपूर्वकं । मिथो युयुधिरे रोमो-ल्लसध्धृतांगकं कटाः ॥२८॥ कश्चिदूचे प्रतीक्षस्व, कोलाहलं करोषि कि । संयम्य शिरसः केशां-स्त्वया युद्धं करोम्यहं ।२९। कश्चिच्चाकथयद्वीर! जायसे कि समुत्सुकः । पृथिव्यां पतितं शस्त्रं, गृहीत्वा युद्धयते मया।३०। अन्योऽवादीदरे मूर्ख ! रणे किं म्रियसे मुधा। रणोहि कथितो वीरे-देहसंदेहसंयुतः ॥३१॥ तव चंद्रमुखी भार्या, संस्थितास्ति निकेतने। दुखं त्वद्विप्रयोगार्ता, प्राप्नुवंती भविष्यति ॥३२॥ संग्रामे साधनीयौ न, स्वर्गमोक्षौ मनागपि । कथं त्वं मंदबुद्धित्वात्, समरं विदधासि भोः ।३३। इत्यन्योऽन्यं प्रजल्पंतो, हसंतो मान्मथा भटाः । नृत्यंतः समरं चक्रु–ोरं कृष्णभटः सह ।३४। मायामयेषु कुर्वत्सु, युद्धं प्रद्युम्नसेविषु । निहता वासुदेवस्य, भटकोटिहयद्विपाः ॥३६॥ उभयोरपि संग्राम-स्तथा समभवत्तमा । फेत्कारादिकजीवानां, पूर्णो मांसरसो यथा ॥३७॥ संग्राम इति संजाते, मुरारिसेनया सह । पांडवान् बलभद्रं च, कामो जघान मायया ॥३८॥ पराभूतान्निजान् वीरान्, समालोक्य नरायणः । भयकोपेन संयुक्तो, गजं त्यक्त्वाश्रयद्रथं ।३९। आरुह्य स्यंदने विष्णु-युद्धोन्मुखोऽभवत्स्वयं । कांताबंधूपराभूतौ, प्राणान् को गणयेत्पुमान् ॥ પ્રદ્યુમ્ન અને કૃષ્ણના યુદ્ધનું વર્ણન :
હવે કૃષ્ણ અને પ્રદ્યુમ્ન બંનેનાં સૈન્ય મળવાથી પરસ્પર કેવા પ્રકારનું યુદ્ધ થયું તેનું વર્ણન કરવામાં આવે છે ?
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
કલ્પાંતકાળના સમુદ્ર સમાન બંનેના સૈન્યમાંથી નીકળતા યોદ્ધાઓ તરંગોની જેમ પરસ્પર અથડાવા લાગ્યા. પરસ્પર ખગોના ઝાટકાથી દૂદિન (વાદળાંઓથી ઘેરાયેલું આકાશ) માં જેમ વીજળીના ચમકારા થાય તેમ લાગતા હતા. ગર્જના કરતા મેઘની જેમ સુભટો બાણારૂપી પાણી વરસાવતા હતા. મહાવતો મહાવતેની સાથે, ઘોડેસ્વારે ઘોડેસ્વારની સાથે, રથિકે રથિકની સાથે, પાયદળો પાયદળની સાથે, હાથીઓ હાથીઓની સાથે, અશ્વો અશ્વોની સાથે, રથ રથની સાથે અને દાંડિકે દાંડિકાની સાથે યુદ્ધ કરવામાં તલ્લીન બનેલા હતા. બંને સૈન્ય યુદ્ધની મર્યાદાનું ઉ૯લંધન કરતાં ન હતાં.
અહો, સંસારનું સ્વરૂપ કેવું વિપરીત છે કે વિના કારણે પિતા-પુત્ર લડી રહ્યા છે. તેમાં મુરખ (અસ્ત્રા જેવા) નામના શસ્ત્રથી કેટલાય સૈનિકનાં માથાં મુંડાઈ ગયાં. કેઈકના કાન તે કોઈના આંખ-નાક-જીભ અને મરતક છેદાઈ ગયાં. તેમાં માથા વિનાના ધડ પણ છવપ્રદેશથી વ્યાપ્ત હોવાથી યુદ્ધ કરતાં હતાં. કોઈ માત્ર શ્વાસે શ્વાસ લેતા હતા. કઈ મૌન થઈને પડેલા હતા. કેટલાકના પગ કપાયેલા હતા, તો કેટલાકના હાથ, કેટલાકની ડોક, કેટલાકની હાથની આંગળીઓ છેદાઈ ગયેલી હતી. હાથીઓથી હાથીઓ, અશ્વોથી અશ્વો અને પાયદળો (સૈનિક) થી પાયદળો છેદાઈ-ભેદાઈને રણભૂમિમાં અથડાવા લાગ્યા. કેઈ એક-બીજાના વાળ પકડીને લડે છે તે કઈ બગલમાં બીજાને દબાવીને લડે છે. કેઈ કાન અને કઈ પગ ખેંચીને અરસપરસ લડે છે. ચકને ધારણ કરનાર ચક્રથી, તલવારવાળા તલવારોથી, ભાલાવાળા ભાલાઓથી લડે છે. પોતાની તલવાર તૂટી જવાથી બીજા પાસેથી તલવાર લઈને, બાણે ખૂટી પડવાથી બીજાનાં બાણે લઈને, ભાલા ભાંગી જવાથી બીજા ભાલાવાળા પાસેથી ભાલા લઈને અને મુદ્દગરના નાશથી બીજાનાં મુદ્રગર લઈને યશકીર્તિની ઈચ્છાવાળા પોતપોતાના રાજાનાં કાર્ય કરવામાં આસક્ત સુભટે, પોતાના પ્રાણોની પરવા કર્યા વિના રણોત્સાહથી લડે છે. સમરાંગણમાં મરાયેલા હાથી, ઘોડા અને મનવ્યોના મડદાઓના પર્વત જેવા ઢગલા થઈ ગયા. શરીરમાંથી નીકળતા રૂધિરની નદીઓ વહેવા લાગી.
આ પ્રમાણે બંને સૈન્યનું ભયંકર યુદ્ધ જોઈને આકાશમાં રહેલા દેવે પણ ક્ષોભ પામ્યા. પ્રદ્યુમ્નનું સૈન્ય એકવાર યાદવો વડે પરાજિત થયું. (કારણ કે પિતાની આગળ પુત્રે એક વાર હાર કબૂલ કરવી જોઇએ.) તે પછી પ્રદ્યુમ્ને પિતાના સૈન્યને જોરદાર હુમલે કર્યો જેથી કૃષ્ણનું સૈન્ય ઘણું હોવા છતાં રંકની જેમ પીછેહઠ કરી ગયું. પલાયન થતા પોતાના સૈન્યને જોઈને નારાયણે પાંડવો અને બલભદ્રને યુદ્ધમાં ઉતાર્યા. તેઓએ એવો જોરદાર હુમલો કર્યો કે જેથી પ્રદ્યુમ્નનું સૈન્ય ચારે બાજુ ભાગવા લાગ્યું. ત્યારે કૌતુકથી જોવા આવેલા દેના મનમાં પણ શંકા થઈ કે આમાં કેને જય અને કોને પરાજય થશે ?” નાસભાગ કરતા પોતાના સૈન્યને જોઈને પ્રદ્યુમ્ન મોટા પહાડ જેવા ભયંકર સુભટને વિદુર્થો. તેનાથી મુકુંદ (કૃષ્ણ)નું સૈન્ય એક ક્ષણ પણ ટકી શકયું નહીં. અને ચારે દિશામાં ભાગવા માંડયું. પ્રદ્યુમ્નના સુભટ સાથે પાંડે વીરરસથી યુદ્ધ કરતા ત્યારે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ-એમ ત્રણે લેક જાણે એકમાં જ સમાઈ ગયા ના હોય! પરસ્પર “અર્ધચન્દ્ર નામના બાણે મૂક્તા ત્યારે છત્રો, દંડો વિગેરે છેદાઈ છેદાઈને ભૂમિ ઉપર પડતાં. લેક કલ્પના કરતા કે યુદ્ધ જોવા માટે શું આકાશમંડળમાંથી સાક્ષાત્ ચન્દ્રો આવ્યા છે? યુદ્ધમાં ઉત્સુક બનેલા વીરે એકબીજાના નામ બોલી બેલીને જાણે રમત રમતા ના હોય તેમ ઉછળી ઉછળીને લડતા હતા. કોઈ સુભટ કહેતે હતો : “અરે, આટલો બધો કલાહલ શું કરે છે ? પહેલાં તારા માથાના વાળ બાંધ, પછી મારી સાથે યુદ્ધ કર. કોઈ બીજે સુભટ કહેતે હતો :
Page #140
--------------------------------------------------------------------------
________________
१३३
સ-૧૧
અરે વીર, નિરુત્સાહી કેમ દેખાય છે ? ચાલ, જમીન પર પડેલું શસ્ત્ર હાથમાં લઈને મારી સામે આવી જા.' કાઇ સુભટ બેલે છે : ‘અરે મૂર્ખ, યુદ્ધમાં ફેગટ શા માટે મરે છે ? સંગ્રામ તા વીરપુરુષા માટે છે, તેમને જયલક્ષ્મી વરે છે. તારે તા તારી ચન્દ્રમુખી ભાર્યા ધેર બેઠી છે! જા, તારા વિયેાગમાં તે બિચારી દુઃખી થતી હશે. સંગ્રામમાં કઈ સ્વર્ગ–મેાક્ષ મળવાનાં નથી. તે હું મંદબુદ્ધિ, શા માટે લડવા આવ્યા છે? જા, ઘર ભેગા થઇ જા. તારી માને દૂધ ચઢયું હશે.’
આ પ્રમાણે એક-બીજાને ખેાલતા, હાંસી કરતા સુભટે શસ્ત્રો લઇને રાંગણમાં જાણે નાચતા ના હાય, તેવા લાગતા હતા. પિતા-પુત્રના સૈન્યનું ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું, જેમાં પ્રદ્યુમ્નનુ` સૈન્ય તા માયારૂપ હતું, જ્યારે કૃષ્ણ વાસુદેવના કરોડો હાથી, ઘેાડા અને સુભટો હણાયા. આ યુદ્ધભૂમિ ઉપર માંસલેાલુપી પક્ષીઆના માંસરસ સ`પૂર્ણ પણે પોષાયેા. ત્યાર બાદ સંગ્રામમાં પ્રદ્યુમ્ને માયા વડે પાંડવાને અને બલભદ્રને હણ્યા ! આ રીતે પોતાના સૈન્યના પરાભવ હસ્તિરત્નના અને ખલભદ્ર, પાંડવ આદિ વીરસુભટેને મૃતપ્રાયઃ જોઈને, ભય અને ક્રોધથી કૃષ્ણ ત્યાગ કરી, રથમાં બેસીને શત્રુની સામે આવ્યા. ખરેખર, પાતાની પત્ની અને અંવગ ના પરાભવ જોઈ ને કાણ પુરુષ પેાતાના પ્રાણાની પરવા કરે ?
कुर्वतं मंडपं बाण - र्भीषणं रक्तलोचनं । प्रद्युम्नः पितरं दृष्ट्वाऽ- नयद्रथं शनैः शनैः ॥४१॥ केशवस्य क्षणात्ताव- दक्षिणं चक्षुरस्फुरत् । तदेव बभूवाभिष्ट - पुत्र संगमसूचकं ॥४२॥ तदा मुरारिणाऽभाणि, सारथे ! किं निबंधनं । दक्षिणं स्पंदते चक्षु-र्लाभः को मे भविष्यति ॥ देवी मम हृतानेन, सहोदरोऽपि घातितः । इति कष्टे कुतः सौख्यं दुरापं भविता मम ॥४४॥ सांप्रतं सर्वथा क्षीणा, दश मम प्रवर्त्तते । विजृंभते विपक्षश्च पर्युल्लसत्पराक्रमः ॥४५॥ वार्त्तामेवं प्रकुर्वतौ विषादं दधतौ हृदि । मुरारिसारथी प्राप्तौ शत्रुस्यंदनसंनिधि ॥४६॥ उत्कटं तं समालोक्य, निजगाद जनार्दनः । कांताहरणतो बंधु - मारणात्परमो रिपुः ॥४७॥ तथापि दर्शनात्ताव-कीनाद्वैरप्रवर्धकात् । जायते स्नेहिलं चित्तं, न विजानामि कारणं ॥ ४८ ॥ मदीयां मानिनीं मुक्त्वा, जीवन याहि ममाग्रतः । कथं निरर्थकं प्राणान् रणेन त्यजसि स्वकान् ॥ इति प्रोक्ते हसित्वाचे, प्रद्युम्नः सपराक्रमः । वीरमानिन् ! रणे स्नेहः, केनापि क्रियते न हि ॥ हर्त्ताहं तव भार्याया, बंधूनां घातकोऽप्यहं । यत्यर्त्तव्यं त्वया देव, मयि तत्कुरु शक्तितः ॥ ५१ ॥ संग्रामे स्नेहिलैर्वाक्यै - र्न कस्यापि रसो भवेत् । संतोषो भुजवीर्यस्य, प्रदर्शनेन वैरिणः ॥५२॥ दर्शयित्वा ततो बाहु-वीर्यं शौर्यसमन्वितं । गृहाण त्वं निजां भार्यां सामर्थ्यं यदि विद्यते । ५३ । सामर्थ्यं यदि संग्राम - करणे तव नो भवेत् । तर्हि त्वमंगनाभिक्षां दीनवाक्येन मार्गय ॥ ५४ ॥ वर्तेऽहमपि कारुण्य - संयुतः कठिनोऽस्मि न । त्वयका प्रार्थितां तां च, भिक्षां दास्यामि भावतः || उत्कटं वैरिणो वाक्यं निशम्य पुरुषोत्तमः । सज्जीकृत्य शरवृंदं, प्रययौ सन्मुखं रिपोः ॥५६॥ मेघाभ्रं रिव बाणौघैविष्वक् व्यानशिरे दिशः । भूमौ निपतितं किंचिन्नदृश्यते विलोचनैः ॥ समाच्छादयतो विष्णो, रोदसीं मार्गणव्रजः । अच्छेत्सीदर्धचंद्रेण, प्रद्युम्नस्तस्य कार्मुकं ॥५८॥ अयं हि दृश्यते कश्चिद्विद्यासिद्धः कलायुतः । युद्धे यथा तथानेन, विजयो न भविष्यति । ५९ ।
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
इति व्याकुलचित्तोऽसौ, बलिष्टोऽपि वृषाकपिः । सद्यः प्राणापहं शत्रो-रपरं धनुराददे ॥६०।। येनैकशो जयः प्राप्तः, स एवास्तु जयी सदा । इति द्वितीयमप्येत-च्छित्त्वावादीद्वितर्कतः ।६१। ज्ञातं ज्ञातं तव स्थाम, धनुर्विद्यासमुत्थितं । विच्छेदितं मया धन्वन्-मार्गण संधिते सति ।६२॥ समरे वीरमाना-मुपहासकरीदृशी । कुतोऽसो शिक्षिता विद्या, मानभ्रंशविधायिनी ॥६३॥ पांडवा बलभद्राद्या-स्त्वत्तोऽभूवन भटोत्तमाः। यैर्यध्ध्वापि महत्त्वं स्वं, रक्षितं च भुजाजितं । तेषां त्वं नायको लोक-निगद्यसे विशेषः । शुद्धिस्तव न कोदंड-धरणेऽपि प्रवर्तते ॥६५॥ यस्य स्याच्छस्त्रशिक्षायां कौशलं प्रबलं करे। स एव विजयं युद्धे, लभते नापरो नरः ॥६६॥ कलां विना कथं युद्धं, करोषि त्वं मया समं । किं स्त्रियो बंधुवर्गस्य, मोचनेन प्रयोजनं ॥६७॥ युद्धकर्म न या त्वं, शिक्षसे गुरुसन्निधौ । गत्वा मत्पुरतस्तावद्, भुक्ष्व सौख्यानि मंदिरे ॥६८॥ इत्योपहासवाक्येन, हसितः पुरुषोत्तमः । वह्निरिवेंधनैः कोपा-तृतीयमग्रहीद्धनुः ॥६९॥ तेन मुक्त : शरवातै- जितं मान्मथं बलं । नाशितास्तुरगा ध्वस्ताः, स्यदनच्छत्रकेतवः ७०। स्वकीयं नाशितं सैन्यं, समालोक्य मनोभवः । विद्यया स्यंदनं चान्यत्, प्रविधायोद्यतोऽभवत् । कृष्णोऽपि रथमारुह्य, वाह्यवाजिसमन्वितं । विद्यामाहूय युद्धाय, व्यमुंचद्वह्निमार्गणं ॥७२॥ विनिर्मितः क्वचित्तेन, झात्कारो विद्युदाकृतिः । स्फुल्लिगवर्षणं भूयः, क्वचिद्दाहश्च दुस्सहः । आगच्छंतं स्वसैन्यस्यां-तिके वह्निमयं शरं । प्रज्वलंतं समालोक्य, सोऽमुंचन्मेघमार्गणं ॥७४॥ यथा यथा हरेर्बाणः, स्फुलिंगानि ववर्ष च । तथा तथा पयोराशि, मुमोच मान्मथः शरः ।७५। तेन कृष्णस्य बाणस्य, पराकृते पराक्रमे । शस्त्रं मुमोच वायव्यं, रणे विक्षोभकारकं ॥७६॥ उड्डायिताः क्षणात्तेन, मत्तंगजतुरंगमाः । पत्रव्रजा इव च्छत्र-शस्त्रस्यंदनपूरुषाः ॥७७॥ प्रद्युम्नोऽपि ततोऽमुंच-च्छस्त्रं तामससंज्ञक । तस्यांधकारतो जाता, अंधा इव हरेर्भटाः ॥७८॥ एवं विविधजातीय-राधैर्बहुधेरितैः । संग्रामस्तातपुत्राभ्यां, व्यधीयत परस्परं ॥७९॥ प्रद्युम्ने कोपतः कृष्णो-ऽक्षिपन्मार्गणधोरणीः । तथापि तस्य भाग्येन, नासंस्ताः परिभाविकाः। अमोघान्यपि शस्त्राणि, यान्यभूवन् वृषाकपेः । मुक्तानि तानि निःशेषा-ण्यप्यासन् विफलानि च । आयुधानाममोघाना-मपि नैष्फल्यदर्शनात् । ईक्षणाच्च स्वसैन्यस्य, क्षयस्याचितयद्धरिः।८२। पापोऽयं बलसंयुक्तो, मल्लसंग्राममंतरा । मया न शक्ष्यते जेतुं, तस्मात्तं विदधाम्यहं ॥८३॥ विमृश्येति रथाद्विष्णु-रुत्तीर्य वीर्यसंयुतः। चक्रे चरणयोर्घातं, कातरं स्वांतघातकं ॥८४॥ मन्ये कातरमानां, प्रवेशयावनीतले । विवराणि प्रभूतानि, तदा तेनाभवत् भृशं ॥८५॥ रथादुत्तीर्णमालोक्य, जनक कोपभीषणं । प्रद्युम्नोऽपि रथाद्वेगा-दुत्तीर्णो योध्धुमुद्यतः ॥८६॥ मल्लयुद्धविधानाय, यावतौ मिलितावुभौ । बद्धकच्छौ यशोवांछौ, मल्लावभिनवाविव ॥८७॥
ક્રોધથી લાલઘૂમ આંખવાળા કૃષ્ણને રથમાંથી ભયંકર બાણની વર્ષા વરસાવતા જોઈને પ્રદ્યુમ્ન પણ ધીમે ધીમે પોતાને રથ પિતાની સામે લાવ્યો. ત્યારે ઈષ્ટ વસ્તુના અથવા પુત્રમિલનના
Page #142
--------------------------------------------------------------------------
________________
સ-૧૧
૧૩૫
સૂચકરૂપ કૃષ્ણની જમણી આંખ સ્કુરાયમાન થઇ...ત્યારે કૃષ્ણે સારથિને કહ્યું : અરે, સારથિ ! મારૂં જમણું નેત્ર કેમ ફરકે છે ? શુ' મને લાભ થવાના હશે ? અત્યારે તેા મહા આપત્તિમાં છું. દેવીનુ અપહરણ થયું, ખંવગ અને સહેાદર (ભાઇ) ના ઘાત થયા, પરાભવ થયેા. હાલ તા મારી બધી દશાએ બેસી ગઈ છે, તેમાં વળી સુખ ક્યાંથી મળવાનું ? આ શત્રુ પણ મહાભયંકર છે. મારી આબરૂ પણ હવે રહે તેમ લાગતી નથી.’ આ રીતે વિષાદપૂર્વક કૃષ્ણ સારથિની સાથે વાત કરી રહ્યા હતા, ત્યાં પ્રદ્યુમ્નના રથ કૃષ્ણના રથની સામે આવીને ઊભા રહ્યો. પાતાની પ્રાણપ્રિયાનું અપહરણ કરનાર અને બંધુના ઘાત કરનાર એવા ઉત્કટ શત્રુને જોઇને કૃષ્ણે કહ્યું : ‘તું મારા મહાકટ્ટર દુશ્મન છે, છતાં કાણુ જાણે તને જોઈને મારા હૃદયમાં વિના કારણે સ્નેહ કેમ ઉત્પન્ન થાય છે ? માટે તને કહું છું કે મારી પત્નીને મૂકીને મારી આગળથી તું જીવતા જા નિરક પ્રાણાને શા માટે ગુમાવે છે ?” ત્યારે હસીને પ્રદ્યુમ્ને કહ્યું : હે વીર પુરુષ, રણભૂમિ ઉપર સ્નેહ કેવા ? હું તા તમારી ભાર્યાનું હરણ કરનાર અને તમારા બંધુના ઘાતક છું. તા હે દેવ, તમારૂ કવ્ય બજાવી શકા છે. સંગ્રામમાં સ્નેહાળ વચનાની કોઈ કિંમત નથી. રણમાં તા વીરપુરુષાએ વીરરસપૂર્વક પેાતાનું ભુજાબળ બતાવવુ જોઈએ. તેા તમારામાં સામર્થ્ય હાય તા તમારૂં બાહુબળ બતાવીને તમારી ભાર્યાને ગ્રહણ કરે.. અને જો તમારામાં તાકાત ના હોય તે મારી પાસે દીનવચનથી ભાર્યાની ભીક્ષા માગેા. હું દયાળુ છું. કઠાર નથી. જો તમે યાચના કરશે। તા ભાવપૂર્વક તમારી પત્ની તમને પાછી આપીશ.' શત્રુ (પ્રદ્યુમ્ન)નાં આવાં ઉત્કટ વચન સાંભળી, અતિ ગુસ્સે થયેલા પુરૂષોત્તમે (કૃષ્ણ) શત્રુની સામે સજજ થઇને ખાણાના સમૂહ શક્યો. માણેાની વર્ષાથી ચારે દિશા ઘનઘાર વાદળાની જેમ વ્યાપ્ત બની ગઇ. અર્થાત્ એવા અધકાર થઇ ગયા કે જમીન પર પડેલી વસ્તુ જોઈ શકાય નહીં. આ પ્રમાણે વિષ્ણુના બાણેાથી આકાશ–પૃથ્વી આચ્છાદિત થયેલી જોઇને પ્રદ્યુમ્ને અર્ધચન્દ્ર બાણુ વડે તેમનાં માણેાને છેદી નાખ્યાં. ત્યારે કૃષ્ણે વિચાર્યું" : ‘આ કાઈ વિદ્યાસિદ્ધ કલાવાન દેખાય છે. યુદ્ધમાં જેવી તેવી રીતે તેના ઉપર વિજય થશે નહી.’ એમ માનીને બળવાન એવા કૃષ્ણે પણ વ્યાકુળ ચિત્તવાળા થઈને શત્રુના પ્રાણાને તત્કાળ હરનાર ભયંકર ધનુષ્ય ગ્રહણ કર્યું.
‘જેના એક વાર જય થયા, તે ખીજી વાર પણ વિજયી બને છે.'—એ પ્રમાણે બીજી વાર પણ પ્રદ્યુમ્ને તેમના ધનુષ્યને છેદી નાંખ્યું અને ખલ્યેા : ‘પુરુષાત્તમ, જાણ્યું જાણ્યું તમારૂ ધનુર્વિદ્યાનુ' પરાક્રમ....બરાબર જાણ્યું....કે જેને તમે શર સાથે સાંધે! તે પહેલાં જ મે છેઢી નાંખ્યું. વારૂ, સંગ્રામભૂમિ ઉપર વીરપુરુષોને હાંસીપાત્ર એવી આ ધનુર્વિદ્યા તમે કયાંથી શીખી લાવ્યા ? કે જે તમારા ગૌરવને ખંડિત કરનારી છે. તમારા પાંડવા અને બલભદ્ર આદિ સુભટોએ યુદ્ધમાં તમારાથી વિશેષ પરાક્રમ બતાવ્યું હતુ. જ્યારે તમે તે તે બધાના નાયક છે. તમારામાં તે વિશેષ સામર્થ્ય હાય, એના બદલે ધનુષ્ય ચઢાવવા જેટલું પણ બાહુબળ દેખાયુ' નહીં! જેનું શસ્ત્રશિક્ષામાં કૌશલ્ય હાય તે જ યુદ્ધમાં વિજયી બને છે, ખીજો નહી. શસ્ત્રકલા વિના મારી સાથે યુદ્ધ કેવી રીતે કરી શકશેા ? પછી ભાર્યા અને બંધુને કેવી રીતે મુક્ત કરશેા ? જો તમને યુદ્ધકલા ના આવડતી હાય તા ગુરુ પાસે જઇને શીખા. અથવા ઘેર જઈને સુખ ભાગવા.’
ΟΥ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
પ્રદ્યુમ્નના આવા ઉપહાસગર્ભિત વચન સાંભળીને અગ્નિમાં ઘી હોમાય તેમ કૃષ્ણને ધ વધુ પ્રજ્વલિત થયા. તેમણે ત્રીજું ધનુષ્ય લઈને બાણોની જોરદાર વર્ષા કરી દીધી. જેથી પ્રદ્યુમ્નના રથના ઘેડા, રથની ધ્વજા તેમજ સૈન્ય પલાયન થઈ ગયું ! પિતાના પલાયન થતા સૈન્યને જોઈ, પ્રદ્યુમ્ન વિદ્યાશક્તિથી બીજે રથ બનાવીને લડવા માટે ઉદ્યત થયો. કૃષ્ણ પણ વાયુવેગી અશ્વોવાળા રથ ઉપર આરૂઢ થઈને વિદ્યાથી મંત્રિત ‘વઢિય” નામનાં બાણને છોડયું. તેથી તરત જ ચારે દિશામાં ઝગારા મારતી વિદ્યુત જેવા દુસહ તણખાઓની વર્ષા થઈ. તે જોઈને પ્રદ્યુમ્ન પ્રતિપક્ષી “મેઘ” નામનું બાણ છોડયું. તેનાથી (મેઘથી) અગ્નિના તણખા શાંત થઈ ગયા. જેમ જેમ કૃષ્ણના બાણમાંથી તણખા ઉઠે છે તેમ તેમ પ્રદ્યુમ્નના મેધાસ્ત્ર બાણમાંથી પાણી વરસે છે ને અગ્નિ શાંત થઈ જાય છે. ત્યાર પછી કૃષ્ણ ભકારી એવું “વાયવ્ય” નામનું શસ્ત્ર છાડયું. તેનાથી ક્ષણમાત્રમાં મદોન્મત્ત હાથીઓ, અશ્વો, રથ અને સુભટો પાંદડાની જેમ ઉડવા લાગ્યા. ત્યારે તરત જ પ્રદ્યુમ્ન ‘તામસ” નામનું શસ્ત્ર મૂકયું. જેથી ચારે દિશામાં અંધકાર છવાઈ ગયો અને કૃષ્ણના સુમટો અંધ જેવા બની ગયા. આ પ્રમાણે વિવિધ જાતના આયુધથી પિતા-પુત્રને પ્રબળ સંગ્રામ ચાલતો રહ્યો. કોઈને પણ જય કે પરાજય થતો નથી. હવે કેધથી વ્યાકુળ બની ગયેલા કૃષ્ણ પ્રદ્યુમ્ન ઉપર બાણેની શ્રેણી છોડી તે પણ પ્રદ્યુમ્નના પુણ્યથી તેને પરાભવ થયો નહીં. આ પ્રમાણે કૃષ્ણનાં જેટલાં અમેઘ શસ્ત્રો હતાં તે બધાં એના ઉપર છોડયાંપરંતુ તે બધાં જ નિષ્ફળ ગયાં ! શસ્ત્રોની નિષ્ફળતાથી અને પોતાના સૈન્યના ક્ષયથી હરિ (કૃષ્ણ) વિચારમાં પડી ગયા : “આ બળવાન પાપી શત્રુ શસ્ત્રોથી તે જીતી શકાય તેમ નથી. હવે તે તેની સાથે મલ્લયુદ્ધ કરૂં તે જ જીતાય.” આ પ્રમાણે વિચારીને બળવાન કૃષ્ણ રથમાંથી નીચે ઉતરી કાયરોના કાળજાને કંપાવી મૂકે તે જમીન ઉપર પાદપ્રહાર કર્યો. (અહીંયાં કવિ કલ્પના કરે છે : “આ ધરતીમાં ઘણી ગુફાઓ (છિદ્રો) છે. તે કૃષ્ણના પાદપ્રહારને સહી નહીં શકવાથી કાયર પુરુષોને ધરતીમાં સમાવવા માટે જ જાણે ના હોય !) ક્રોધથી રૌદ્ર સ્વરૂપવાળા પિતાને રથમાંથી નીચે ઉતરેલા જોઈને, પ્રદ્યુમ્ન પણ મલ્લયુદ્ધ માટે તરત જ રથમાંથી નીચે ઉતર્યો. યશની ઈચ્છાવાળા બંને જણ નવા મલ્લની જેમ કાછાટા બાંધીને મલ્લયુદ્ધ કરવા તત્પર બન્યાં. तावन्मातृवधभ्यां तौ, विलोक्य युद्धकारको । विषादः प्रबलः प्राप्तो, मनश्चापल्यकारणं ।८८॥ एतौ प्रकुरुतो युद्धं, गणयंतौ न जीवितं । स्वभुजोजितशौर्यान्न, मानयंतौ किमप्यलं ॥८९॥ द्वयोरेकतरस्यापि, क्षयो यदि भविष्यति । अस्माकमेव रयिष्ट-दुःखिता भविता तदा ।९०। वैसंस्थौल्यमिति स्वांते, दधाते जननीस्त्रियौ । विचित्येत्यूचतुस्ते च, नारदं पार्श्ववतिनं ।९१॥ विद्यमाने त्वयि स्वामिन, संग्रामः पितपुत्रयोः । भवेच्चेन्न तदा भव्यं, तवावयोरपि ध्र वं ।९२॥ तयोरिति वचः श्रुत्वोप-कारकृतितत्परः । उत्थाय नारदस्तत्रा-गच्छत्स्वच्छमना रणे ।९३। तारुण्यात्तरुणो वृद्ध-वाक्यं प्रायो न मन्यते । विदन्निति मुनिविष्णु-समीपं प्रथमं ययौ ।९४। गत्वाऽभाषीष्ट भोशिष्ट ! सर्वापकृष्टकष्टभित् । विष्णो केन समं युद्धं, करोषि त्वमिहाकुलः । वैताढयाख्यगिरौ विद्या-भृत्कालसंवरेशितुः । कुले वृद्धिमवाप्यासा-वागतोऽस्ति सुतस्तव ।९६। लाभैः षोडशभिर्युक्त-स्तातं त्वां मिलितुं ह्ययं । स्वविद्यादर्शनार्थं चा-गतोऽस्ति भूरिभक्तिभाक् । तेन सार्धं त्वया देव, संग्रामो यद्धिधीयते । पुण्योत्तममनुष्यणां, युक्त शोभाकरं न तत् ॥९८॥
Page #144
--------------------------------------------------------------------------
________________
સગ–૧૧
૧૩૭
कथयित्वेति गोविदं, मुनिः प्रद्युम्नसन्निधौ । गत्वा प्राह किमारब्धं, त्वया शैशवबुद्धिना ।। कुलीनो विनयी पुत्रो, यः स्याद्विवेकसंयुतः । भक्तिमेव स्वतातस्य, कराति न तु विरह ।। तस्मात्त्वमपि निःशेषां, विद्याचेष्टां विमुच्य च । तातस्याभिमुखं गत्या, नत्वा पादौ भजस्व तं। इति स्नेहविधातृणि, श्रुत्वा वाक्यानि केशवः । नारदतः सुतप्रेम्णा, समेतोऽभिमुख शनैः ।। आगत्य प्राह भो वत्सा-गच्छस्वच्छतराकृते । आलिगितुं प्रयच्छरक, बाहुः स्नेहादयं मम ।। इति तातवचः श्रुत्वा, तत्त्वार्थमोहसूचकं । प्रद्युम्नोऽपि समायातो, विनयात्सन्मुखं हरेः ॥२॥ मुक्त्वा विमान एव सः-जननी वणिनी पुनः । नमाम चरणौ चारु-भक्त्या तातस्य मन्मथः । जनकेनापि पाणिभ्यां, गृहीत्वा सुतमस्तकं । गाढं चालिंगनं दत्वा, चुचुंबे वक्त्रवारिज ।४। तदा देहस्थिता रोम-राजयोऽध्यष्टकोटयः । पृथिव्य इव वर्षाया-मासन् प्रोल्लासधारिकाः ।
મકલયુદ્ધ માટે તૈયાર થયેલા પિતા પુત્રને જોઈને વહુ સહિત રૂકિમણીના મનમાં ભ થયો. ચિત્ત એકદમ ચંચળ બની ગયું. “પોતાના બાહબલ ઉપર ગર્વ લેનારા આ બંને મલ્લયુદ્ધ કરતા કરતા પિતાના પ્રાણની પણ પરવા નહીં કરે. અને જે આ બેમાંથી એકને પણ નાશ થશે તે અમારા બંનેની જીદગી દુઃખી દુખી થઈ જશે. અમારું જીવન ધૂળ બની જશે. આ પ્રમાણે હૃદયમાં ક્ષેભ કરતી માતા અને વહુ સંક૯પ વિક૯પ કરવા લાગી. રુકિમણીએ પાસે બેઠેલા નારદઅને કહ્યું: “સ્વામિન, હવે તે આ લોકોને કંઈ સમજાવો. પિતા પુત્ર મલયુદ્ધ કરે છે તે તમારા માટે અને અમારા માટે સારું નથી.” રુકિમણીના વચન સાંભળીને પરોપકારી એવા નારદજી ત્યાંથી ઉઠીને તરત જ રણભૂમિ પર આવ્યા. “યુવાન માણસ યુવાનીના જેશમાં વૃદ્ધનું વચન પ્રાયઃ માને નહી.” એમ સમજીને નારદ પહેલા વિષ્ણુ પાસે આવ્યા. આવીને કૃષ્ણને કહ્યું :સર્વ દુ:ખેને દૂર કરનાર એવા હે શિષ્ટ પુરૂષ, તમે કેમ વ્યાકુળ છો? આ કોની સાથે યુદ્ધ કરી રહ્યા છે ? વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધર રાજા કાલસંવરને ત્યાં વૃદ્ધિ પામેલો આ તમારે પુત્ર આવ્યો છે. સેળ લાભ સહિત તમને મળવા માટે અને પોતાની વિદ્યાશક્તિ બતાવવા આવેલો છે! તો હે દેવ, તેની સાથે સંગ્રામ કરવો તે તમારા જેવા પુરૂષોત્તમ માટે શોભાસ્પદ નથી.” આ પ્રમાણે કૃષ્ણને કહીને નારદમુનિ પ્રદ્યુમ્ન પાસે ગયા. જઈને કહ્યું – “અરે, આ તે શું કરવા માંડયું છે? કેટલી બાળક બુદ્ધિ કરી રહ્યો છે? કુલીન અને વિવેકી પુત્રે તો ભક્તિપૂર્વક પિતાને નમસ્કાર કરવા જોઈએ. તેના બદલે તો તું લડાઈ કરી રહ્યો છે? હવે ઘણું થયું. જા વત્સ, પિતા સન્મુખ જઈને તેમના ચરણમાં નમસ્કાર કરી, પિતાને સંતોષ આપીને તારી બધી માયાને સંહરી લે.” નારદજી પાસેથી નેહ ઉત્પન્ન કરનાર વચન સાંભળી કેશવ પુત્રપ્રેમથી પ્રેરાઈને ધીમે ધીમે પુત્રના સામે જઈ ગદ્ગદ્ર સ્વરે હાલ્યા :-“હે વત્સ, તું મારી પાસે આવ, મને આલિંગન આપ, મારા બાહુમાં સમાઈ જા. આ પ્રમાણે પિતાના સ્નેહાળ વચન સાંભળીને પ્રદ્યુમ્ન દોડતો આવીને પિતાના પગમાં પડયા. પિતાએ પણ તેને બે હાથે ઉચકી ગાઢ આલિંગન આપીને તેના મુખ પર વારંવાર ચૂંબન કર્યું. ત્યારે જેમ મેઘધારાથી પૃથ્વી વિકસવર બની જાય તેમ પુત્રના આલિંગનથી કૃષ્ણની સાડા ત્રણ ક્રોડ રામરાજી વિકસ્વર થઈ ગઈ. પિતા પુત્રના
૧૮
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
મિલનના આનંદને કહેવા માટે કે બોલવા માટે કેઈ શબ્દ નથી. અર્થાત બંનેને અવર્ણનીય मान थ्यो.
चिरं तनयमालिंग्य, स्थितो यावज्जनार्दनः । नारदर्षि गौ ताव-द्भूयः श्रेयोऽभिलाषुकः ।६। यथा भोः क्रियते दुष्टं, काननं स्थितिनिमितेः । कथं न नगरीमध्ये, गम्यते सांप्रतं द्रुतं ।७। युष्मदागमनं पौर-लोकोऽपि भृशमीहते । नगर्यां गमनेनैव, युवयोवर्तते शुभं ॥८॥ कृष्णो विमुच्य निःश्वासान, जगौ गद्गदवाचया । विना बांधवसैन्यान्यां, प्रवेशः कियते कथं । प्रथमं मम पुत्रस्य, दुःखं शल्यमिवाभवत् । मिलि श्वेत्स भाग्येन, तदाभूतहि भूरिशः ॥१०॥ बंधु विना दिशः शून्या, अहं स्वसैन्यमंतरा । पत्नीविना गृहं शून्यं, कथं प्रविश्यते पुरे ॥११॥ द्वावप्येकाकिनावावां, कः स्वामी कश्च सेवकः । को मस्तकोपरिच्छत्र-धर्ता चामरवीजकः । वदंतं दीनतायुक्तां, वाचमिति नरायणं । प्रमोदान्नारदोऽवादीत् खेदं त्वं मा कृथा हरे ।१३। जीवन्नस्ति तव भ्राता, समस्तमपि ते बलं । कांतापि सुखसंयुक्ता, भव्यो भाग्योदयोऽपि च । यस्य प्रद्युम्नसंकाश-स्तनयो विद्यते बली । न कापि न्यूनता तस्य, लोकनिंदाविधायिनी ।१५। न हतोऽत्र विपक्षोऽपि, येन द्रोहविधायकः । स कथं निजतातस्य, बंधुसैन्यविघातकः ।१६। तव विद्याचमत्कारः पुत्रेणायं प्रदर्शितः । न कोऽपि मारितो हस्ती, हयः पत्तिश्च विद्यते ।१७। संतोष्य वाग्विलासेन, गोविंदमिति नारदः । प्रद्युम्नमवदद्वत्सा-द्यापि क्रीडां करोपि किं ।१८। महतोऽत्र मनुष्यस्य, चिरं हास्यं न युज्यते । विशेषाज्जगतां पूज्ये, ताते घातेन वजिते ।१९। संहृत्येमा ततश्चेष्टां, विश्वां विद्यासमुत्थितां । पृथिव्यां पतितानेता-नुत्थापयाखिलानपि । उत्थाप्य सकलान् वीरान, मूच्छितांस्त्वं च विद्यया । संतोषय स्वतातस्य, हृदयं दुःखपूरितं । इति नारदवाक्येनो-स्थापितास्तेऽखिला अपि। कुलीनः कृपया युक्तो, मुनिवाक्यं करोति हि। येन ध्यानेन शय्येत, निद्रालुभिः शरीरिभिः । उच्चरंतस्तदेवास्या-दुत्तिष्ठति सविभ्रमाः । शत्रु गृह णंतु गृह णंतु, द्रुतमेवेति चाननात् । उच्चरंतो रणध्याना-दुत्थिताः सान्वतादयः ॥२४॥ आत्मनोऽपि स्वपुत्रस्य, जानन विद्याबलं बहु । माधवः प्राह तान् भो भो, यूयं तिष्ठत तिष्ठत। युष्माकं बलमन्यूनं, ज्ञातं मया बलीयसां । ममैकापि च पुत्रेण, यूयं सर्वेऽपि निजिताः ॥२६॥ सर्वविद्यानिधानेना-नेन युष्मान् विजित्य च । प्रदर्शिता कलाक्रीडा, व्रीडाकर्यभवत्खलु ।२७। मिलनार्थ समेतोऽस्ति, वैताढ्यपर्वतादयं । विद्यां दर्शयितुं सर्व-मेतदेतेन निर्मितं ॥२८॥ इति कृष्णोक्तमाकर्ण्य, लज्जिताः पांडवादयः । गजाश्वरथमारूढा, बभूवुः पाश्र्ववत्तिनः । प्रद्युम्नमच्युतोपांते, वीक्ष्यं विद्याविभूषितं । गजाश्वरथमारुह्य, नेमुस्ते कृष्णमन्मथौ ॥३०॥ प्रद्युम्नोऽपि कुलीनत्वात्, सर्वान् प्रति ननाम तान् । ऐश्वर्येऽपि कुलीनो हि, विनयं न विमुंचति। समुद्रविजयाधीशा, बलदेवेन संगताः। मिलिताः प्रेमयोगेन, प्रदायालिंगनं भृशं ॥३२॥
Page #146
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૧
૧૩૯
वर्तामहे वयं धन्या, यद्विभोरीदृशः सुतः । तुष्यंत एवमन्येऽपि, प्रणता वसुधाधवाः ॥३३॥ प्रद्युम्नरूपमालोक्य, सर्वेऽतुष्यंश्च पार्थिवाः । प्रमोदते न को मर्त्यः, कामरूपविलोकनात् ।३४। प्रभूतमर्त्यसंघाता-दितो निःसृत्य भानुकः । अगच्छत्सत्यभामाया, अविलंबं निकेतनं ।३५। वजित्वा तत्र वेगेन, यावन्मातुः स भाषते । प्रद्युम्नागमनं चित्त-शल्यवद् दुःखदायकं ।३६ । तावता वाटिकावापी-वनानां स्यंदनस्य च । कन्याहरणपुष्पाणा-मपराधाः समागताः ।३७। तान् श्रुत्वा सत्यभामाया, यादृशी दुःखवेदना । शक्यते गदितुं नैव, ज्ञानिनाऽपि च तादृशी ।३८॥
લાંબા સમય સુધી પુત્રને આલિંગન આપી રહેલા શ્રીકૃષ્ણને હિતસ્વી એવા નારદજી, પ્રથમ પ્રદ્યુમ્નને ઉદ્દેશીને બોલ્યા :- “વત્સ, પ્રથમ તે જેમ વન ઉદ્યાન ઉજજડ કર્યા હતાં તેમ નગરીની પણ હાલ તેવી સ્થિતિ થઈ છે. તો હવે જલદીથી નગરીમાં જવું જોઈએ. તમારૂં આગમન નગરવાસીઓ ઈચ્છી રહ્યા છે. માટે તમારે બંનેને હાલ દ્વારિકામાં જવું જરૂરી છે. ત્યારે કૃષ્ણ નિસાસા મૂકીને ગદ્દગદ્દ સ્વરે બોલ્યા :–“સ્વામિ, બાંધવ અને સૈન્ય વિના નગરીમાં પ્રવેશ કેવી રીતે થઈ શકે? પહેલાં મને પુત્ર વિયોગનું દુઃખ શલ્યની જેમ ખૂંચતું હતું, હવે મારા સદભાગ્યે પુત્રનું મિલન થયું પરંતુ મારા માટે બંધુ વિના દિશાએ શૂન્ય, સૈન્ય વિનાનો હું શૂન્ય અને પત્ની વિનાનું ઘર શૂન્ય છે. તે નગરમાં પ્રવેશ કેવી રીતે કરી શકાય? ફક્ત અમે બંને રહ્યા છીએ. એમાં કેણ સ્વામી અને કેણ સેવક? કેણ છત્ર ધારક અને કેણ ચામર વિંઝનાર થશે ? નારાયણની દીનવાણું સાંભળીને પ્રમોદથી નારદજીએ કહ્યું – “હરિ, તું ખેદ ના કર. તમારો બંધુ જીવંત છે, સમસ્ત સૈન્ય પણ કુશલ છે. તેમજ ભાર્યા પણ સુખમાં છે. તમારે ભાગ્યોદય મહાન છે. જેને પ્રદ્યુમ્ન જેવો બલવાન પુત્ર છે, તેને લોકનિંદાકારી કેઈ ન્યૂનતા નથી. જેણે પિતાને દ્રોહ કરનાર એવા શત્રુને પણ હર્યો નથી, તે ગુણનિધાન શું પોતાના બંધુ અને સૈન્યને વિઘાતક બને? તારા પુત્રે આ બધી વિદ્યાને ચમત્કાર બતાવ્યો છે! નથી કેઈ હાથી ને અશ્વને કે સૈનિકને માર્યો! એક રૂધિરનું બિંદુ પણ તેણે પાડ્યું નથી. બધુ સલામત છે. માટે ગોવિંદ, જરાયે ચિંતા કરશે નહી. આ પ્રમાણે નારદે મધુરવાણીથી કૃષ્ણને સંતોષીને પ્રદ્યુમ્નને કહ્યું – “વત્સ, હજુ પણ ક્રીડા કરે છે.? મોટા પુરૂષની લાંબા સમય સુધી હાંસી કરવી તે સારું નહી. તેમાં પણ જગતમાં પૂજ્ય એવા પિતાની તે હાંસી ન જ કરવી જોઈએ. વિદ્યાથી ઉત્પન્ન કરેલી આ સમસ્ત માયાને સંહરીને જમીન પર પડેલા સઘળાયે સુભટને ઉઠાડ. વિદ્યાવડે મૂર્શિત કરેલા સઘળાંયે વીરપુરૂષોને ઉઠાડીને દુઃખી થયેલા તારા પિતાના હૃદયને સંતોષથી ભરી દે.”
કરૂણાવંત કુલીન પુત્ર મુનિના વચનને અવશ્ય માન આપે છે.” નારદના વચનથી પ્રદ્યુમ્ન માયાને સંહરી મૂર્છામાંથી બધાને મુક્ત કર્યા, જે ધ્યાનથી મનુષ્યો નિદ્રિત થાય છે, તે જ ધ્યાન જાગતાની સાથે આવે છે. તેમ ઉંઘમાંથી (મૂછમાંથી) ઉઠતાની સાથે જ સંભ્રમથી બલભદ્ર આદિ સુભટો બાલવા લાગ્યા :- “ પકડે, પકડ, શત્રુને પકડો.' સંગ્રામના ધ્યાનથી આ પ્રમાણે બોલતા બલભદ્ર આદિને પિતાના પુત્રની વિદ્યાશક્તિને જાણતા માધવ બોલ્યો – ભે, ભે, તમે ઉભા રહો ! ઉભા રહો ! તમારું અને મારૂં અતુલ બળ મેં બરાબર જાણી લીધુ છે ! મારા એક જ પુત્રે તમને બધાને હરાવ્યા. સર્વવિદ્યાવિશારદ આ પુત્રે તમારા બધાને પરાજય કરીને એક રમત બતાવી છે! ખરેખર, આપણે બધા માટે લજજાકારી છે. વૈતાદ્યપર્વતથી પ્રદ્યુમ્ન આપણને
Page #147
--------------------------------------------------------------------------
________________
१४०
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
મળવા માટે આવ્યો છે. એણે પોતાની વિદ્યા બતાવવા માટે જ આ બધુ કર્યું છે.” કૃષ્ણની હર્ષ સૂચક વાણી સાંભળીને હસ્તિ, અશ્વ અને રથ ઉપર આરૂઢ થયેલા પાંડવ આદિ વીર પુરૂષ કૃષ્ણની પાસે વિદ્યાર્થી વિભૂષિત પ્રદ્યુમ્નને જોઈને તે બધાએ નીચે ઉતરીને કૃષ્ણ અને પ્રદ્યુમ્નન નમસ્કાર કર્યા, પ્રદ્યુમ્ન પણ બધા વડિલોને નમસ્કાર કર્યા. ખરેખર એશ્વર્યવાન હોવા છતા કુલીન પુરૂષ વિનયને મૂકતે નથી. બલભદ્રની સાથે સમુદ્રવિજય આદિ રાજાઓ આવ્યા અને પ્રેમપૂર્વક પ્રદ્યુમ્નને આલિંગન આપ્યું. “સ્વામિન, અમે ધન્ય છીએ કે અમારા સ્વામીને આ વિદ્યાવાન અને પરાક્રમી પુત્ર છે.” એમ સંતુષ્ટ થયેલા બીજા રાજાઓએ પણ આવીને નમસ્કાર કર્યા. પ્રદ્યુ ગ્નનું અલૌકિક રૂપ જોઈને રાજાઓ અને સઘળાયે સુભટો ખૂબ આનંદ પામ્યા, કામદેવના રૂપ દર્શનથી કયા મનુષ્યને આનંદ ના થાય? ઘણુ માણસેના સમુદાયમાંથી નીકળીને ભાનકુમાર દોડતા પોતાની માતા સત્યભામાં પાસે ગયો. જઈને માથાના દુખાવા જેવું દુખદાયી પ્રદ્યુમ્નનું આગમન કહ્યું. ત્યારે વન, ઉદ્યાન, વાડી, વાવ, રથ, કન્યાનું અપહરણ અને પુનું નિર્માલ્ય આદિ બધા અપરાધો સત્યભામાના ચિત્તમાં ઉભરાવવા લાગ્યા. અને ભાનુકુમારના મુખે પ્રદ્યુમ્નની વિદ્યાના ચમત્કાર વિગેરે સાંભળીન સત્યભામાને એવા પ્રકારની દુઃખ વેદના થઈ કે જે જ્ઞાનીપુરૂષે પણ શબ્દમાં વર્ણવી ના શકે. अथ कृष्णः सुतं प्राह, वत्साऽऽनय स्वमा रं । इत्युक्तेऽपि स नोऽजल्पत्, प्रत्युताधोमुखोऽभवत् । तदा जगाद हास्येन, नारदर्षिविशारदः । संसारे सर्वमानां, वल्लभा कामिनी निजा ।४०। कृष्णोऽवदत् कथं साधो! त्वयेदं विनिवेदितं । सोऽजल्पज्जल्पने देव, स्खलितस्त्वं ततोऽहसं । स्वमातरं वधूटी चा-नयेत्युक्त कथं न हि । विष्णुरूचे न जानामि, प्राप्तानेन कुतो वधूः ॥४२॥ नारदषिर्जगौ जिष्णो, दुर्योधनेन या कनी । प्रेषिता समभुद्भानु-विवाहकृतये मुदा ॥४३॥ आयांती वर्मनि सैन्य-यतानेन सुतेन ते । गहोता यद्धपर्व सा, परिणीता सुखेन च ॥४४॥ कृत्वा रूपं किरातस्य विद्यया अपहृत्य च । एतेन परिणीता सा कुतूहलविधायिना ॥४५॥ निशम्य नारदप्रोक्त, वचनं पुरुषोत्तमः । प्रभूतं प्रमदं प्राप, ध्यायन पुत्रपराक्रमं ॥४६॥ मुरारिणा ततःप्रोचे, तनय ! त्वं स्नुषायुतां । जननीमानय क्षिप्रं, सन्निधौ मम शर्मणे ।४७। तातस्य स्नेहिलं वाक्यं, समाकर्ण्य मनोभवः । वधूयुक्तां विमानस्थां, रुक्मिणीमानयद् द्रुतं । विमानं वीक्ष्य सर्वेऽपि, बभूवुविस्मयाकुलाः । अद्भुतस्य विलोकेन, भवेत्कस्य न विस्मयः । साप्यागत्य स्वकीयस्य, भर्तुविनयमाचरत् । तदा निगदितं भर्ता-मात्यैः सह पुरे व्रज ।५०। तत्र गत्वा तनूजस्य, प्रवेशोत्सवमाचर । महःकरणमेतस्य, संप्रत्येव प्रवर्त्तते ॥५१॥ पतिव्रतांगना या स्या-ल्लुपेत्पत्युर्वचो न सा। प्रमाणविषयीकृत्य, तद्वाचं सागमत्पुरं ॥५२॥ प्रमोदतस्तया गत्वा, प्रेषयित्वा च सेवकान् । पुरी श्रृंगारिता चित्र-कर्मभिस्तोरणध्वजैः । भर्तुर्योगे कृतश्रीका, सुवासिनीव शोभना । मनुष्यस्तरुणई श्या, रेजे शृंगारिता पुरी ॥५४॥
કૃષ્ણ પુત્રને કહ્યું :- “બેટા, તારી માતાને લઈ આવ.” આટલું કહેવા છતાં પ્રદ્યુમ્ન કંઈ બે નહી અને નીચુ મુખ કરીને બેસી રહ્યો. ત્યારે નારદજીએ હસીને કહ્યું – “સંસારમાં દરેક
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૧
સ-૧૧
મનુષ્યાને પાતાની પત્ની વધારે વ્હાલી હાય છે.' કૃષ્ણે કહ્યું – ‘સાધુ, તમે કેમ આમ બેાલ્યા ?’ નારદે કહ્યુ‘:- ‘દૈવ તમે ખેાલતા ચૂકી ગયા તેથી હું હસ્યા. તમે એમ કેમ ના કીધું કે ‘તારી માતા અને તારી વહુને લઈ આવ.’ વિષ્ણુ કહે: ‘મને શુ` ખબર કે તે વહુને લઈ આવ્યા છે. કયાંથી લાવ્યા છે?” નારદજીએ કહ્યું :– ‘વિષ્ણુ, ભાનુકુમારના વિવાહ માટે દુર્ગંધને જે કન્યા માકલી હતી તે કન્યાનું, રસ્તામાં અમે આવતાં હતાં ત્યારે તમારા ઢીકરાએ ભિલ્લનુ` રૂપ કરી કૌરવાને ભગાડીને અપહરણ કર્યુ” હતું. તેને મારી પાસે લાવ્યા હતા. કન્યા પણ તેના વિદ્યા, રૂપ અને સૌંદય જોઈને તેને મનથી વરી ચૂકી છે. નારદના મુખે પુત્રના પરાક્રમની વાત સાંભળી અત્યંત ખૂશ થયેલા મુરારિએ (કૃષ્ણે) કહ્યું :- બેટા, પુત્રવધૂ સાથે તારી માતાને મારા સુખને માટે જલ્દીથી લઈ આવ.' પિતાની સ્નેહાળ વાણી સાંભળીન તરત જ પ્રદ્યુમ્ન માતા અને વહુ સહિત વિમાન પિતાની પાસે લાવ્યા. અદ્ભુત વિમાનને જોઈ સમુદ્રવિજય આદિ રાજા, સુભટા વિગેરે આશ્ચર્ય ચકિત થઈ ગયા. રૂકિમણી અને રાજકન્યાએ આવીને પતિ આદિ વડીલજનાન નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક ઉભા રહ્યા. કૃષ્ણે રૂકિમણીને કહ્યું – ‘દેવી, પ્રધાનાની સાથે તમે નગરમાં જાવ. જઈને નગરને શણગારી પુત્રના પ્રવેશ મહેાત્સવ કરાવા.' પતિવ્રતા સ્ત્રી પતિનું વચન ઉલ્લ‘ઘન કરતી નથી. તે રીતે રૂકિમણીએ પતિના વચનને પ્રમાણુ કરી, નગરમાં જઈ સેવકાને માકલીને, ધ્વજા પતાકા આદિ વિવિધ ચિત્રો વડે દ્વારિકાનગરીને એવી શણગારી કે જાણે નવાઢા (નવીપરણેતર) સ્ત્રી સાળે શણગારથી સજ્જ થઈને આવી ના હાય! તેવી દેખાવા લાગી. बर्याणामेव तूर्याणा - मारवैः पूरितांबरे । पुत्रसैन्ययुतो हर्षा - द्विवेश केशवः पुरीं ॥५५॥ नृत्यत्सु पात्रवृंदेषु, गायत्सु गायनेषु च । वाद्यमानेषु वाद्येषु लसत्सु बिरुदेषु च ॥५६॥ द्वेधापि रूपनामाभ्यां, प्रद्युम्नेन समं तदा । पुर्या विशति गोविंदे, उत्सवो योऽभवन्महान् ॥५७॥ तेनैव केनचिद्बद्धं, निदानमग्रजन्मनि । ईदृशानुत्सवान् लप्स्ये भव्यं भाग्यं च तहि मे ॥ ५८ ॥
-
શ્રેષ્ઠ વાજિત્રાના અવાજથી ગગનમડળ વ્યાપ્ત બની ગયું. વિદુષકા નૃત્ય કરવા લાગ્યા. ગાયકા ગીત ગાવા લાગ્યા. વિવિધ વાજિંત્રા વાગવા લાગ્યાં અને બંદીજના બિરૂદાવિલ બાલવા લાગ્યા. મહામહોત્સવપૂર્વક કૃષ્ણે સૈન્ય સહિત હપૂર્ણાંક પ્રદ્યુમ્નનેા નગર પ્રવેશ કરાવ્યા. રૂપ અને નામ વડે પ્રદ્યુમ્નની સાથે ગેાવિંદ (કૃષ્ણ) ના નગર પ્રવેશ થતાં મહાત્ મહેઊત્સવ બની ગયા. તેણે કેાઈ આગળ જન્મમાં નિયાણું કર્યુ· હશે કે આવા પ્રકારના ઉત્સવનુ' ભાગ્ય મને પ્રાપ્ત થયું.
प्रद्युम्नदर्शनाद् दृश्यात्, केनचिन्मंदबुद्धिना । केनचित्तस्य विद्याया - चमत्कारश्र तेः पुनः ॥५९॥ रूपं मान्मथमालोक्य, कयाचिद्विस्मयाढ्यया । विफलं स्वपतित्वस्य, वांच्या विहितं मनः । अपरा लकुटप्रायः, प्राप्तः पतिर्यदि स्त्रिया । तदा नार्यवतारस्य किं साफल्यं भवेदिह ॥ ६१ ॥ उवाच काचिदेतस्य, धन्या माता च रुक्मिणी । नवमासान् यया धृत्वो -दरे सुषुवे सुतः ॥६२॥ काचिदूचे हरिर्धन्यो, यत्कुलेंगज ईदृशः । विद्याकन्यासमन्वोत, एवागात्सकटादपि ॥६३॥ प्राहापत्योज्झिता काचिद्धन्या कनकमालिका । लालयित्वा ययोत्संग, आबाल्यादपि वर्धितः । काचिज्जजल्प हृद्यो भो, विद्याभृत्कालसंवरः । शिलोपरि स्थितो येना- ददे रत्नमिवाद्भुतः ।
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
काचिज्जागाद धन्योऽयं, यस्य कष्टेऽपि संपदः । बभूवुः सकलाभीष्टा-श्चमत्कारविधायिकाः। काचिद् बभाण भो भद्रे, किं जल्पसि पुनः पुनः । पुंसां पुण्यवतां कि किं, न स्यात्पुण्यप्रभावतः । एतेन भगवत्पूजा कृतामुत्र भविष्यति । दत्तं दानं सुपात्रेषु, चारित्रं पालित शुभं ॥६८॥ शीलमाचरितं नूनं, तपस्तप्तं च दुस्सहं । षण्णां जीवनिकायानां, रक्षा कृता भविष्यति ।६९। समृद्धिरीदृशी तेन, संप्राप्ता तेन धीमता । कुरुष्व त्वं तदा पुण्यं, यदि वांच्छा सुखे भवेत् ॥७०॥ स्वयशोवादसंभूतां, नानोक्तिमिति नागरीं । शृण्वानश्चामरैर्वीज्य-मानश्छत्रस्फुरच्छिराः ७१। मिथो वाद प्रकुर्वदि भ-रिव वादिनिःस्वनैः। सहेंद्रेणेव कृष्णेन, जयंत इव सोऽस्फुरत् ॥७२॥ शोभायै स्वजनानां च, श्रृंगारितस्य सद्मनः। स्वः स्पर्धयेव तुल्यत्वं, द्रष्टुं तत्र समागतः ॥७३।। तयापि भूरिनारीभिः, सुवासिनीभिरादरात् । निष्पादितैर्गातगान- र्याचारो विनिर्मितः । तनूजमिलनेनैव, रुक्मिण्युदयसंभवे । सत्यभामां विना भा, सर्वेऽपि तुतुषुर्जनाः ॥५॥ बलभद्रो मुकुंदश्चापरे सर्वेऽपि पार्थिवाः। हर्षेण भोजनं चक्रुः, रुक्मिण्या विनिमंत्रिताः ॥७६॥ तस्थिवांसो महीपाला-स्तत्रैव कियतो दिनान् । अन्यदा सचिवाः प्रोचु- विष्णुं मुदा समन्वित।
કેઈ મંદબુદ્ધિવાળાને પ્રદ્યુમ્નનું દર્શન કરવા જેવું લાગે છે, તે કેઈકને તેની વિદ્યાના ચમત્કાર સાંભળવા ગમે છે. કેઈક સ્ત્રી મન્મથ (પ્રદ્યુમ્નના રૂપને જોઈને મારા પતિમાં આમાંનું કંઈ પણ નથી.” આ પ્રમાણે વિચારી પોતાના પતિની નિષ્ફળતાને વિચાર કરે છે. કેઈક સ્ત્રી વિચારે છે - “પતિ જે લકુટા જેવો હોય તે એ સ્ત્રીને અવતાર ખરેખર નિરર્થક છે. પતિ તો પ્રદ્યુમ્ન જેવો જ જોઈએ,આ રીતે અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પ કરતી સ્ત્રીઓ અનિમેષ નયને પ્રદ્યુમ્નને જઈ રહી હતી. કેઈ પ્રૌઢ સ્ત્રી બેલી કે “એની માતા રુકિમણીને ધન્ય છે કે જેણે પોતાની કુક્ષીમાં આ પુત્રને નવમાસ ધારણ કર્યો અને એને જન્મ આપ્યો. કેઈ કહે છે – “કૃષ્ણને ધન્ય છે, જેને આ વિદ્યાસંપન્ન કુલવાન પુત્ર છે. ગમે તેવા સંકટમાંથી પસાર થઈને પણ પિતાને આવી મળ્યો.” કઈ કહે છે - એ વિદ્યાધરી કનમાલાન ધન્ય છે, જેણે પોતાના ઉલ્લંગમાં (ાળામાં) રમાડી તેનું લાલનપાલન કરી માટે કર્યો. કોઈ કહે છે - “ધન્ય છે કાલસંવર વિદ્યાઘરને, કે જેણે શિલા ઉપરથી રત્નની જેમ ગ્રહણ કરી પુત્રવત્ વૃદ્ધિ પમાડયા. ત્યારે કેઈક સ્ત્રી કહે છે: “ધન્ય છે પ્રદ્યુમ્નને કે જેણે કષ્ટમાં પણ ચમત્કાર કરનારી ઈષ્ટ સંપત્તિઓને પ્રાપ્ત કરી.” કેઈ વૃદ્ધા સ્ત્રી કહે છે – “ભદ્ર, એમાં શું બોલવા જેવું છે? આ બધુ પુણ્યના પ્રભાવથી જ મળે છે. પુણ્યશાળી પુરૂષોને પગલે પગલે નિધાન હોય છે, અને પૂર્વભવમાં ભગવંતની પુજાભક્તિ કરી હશે, સુપાત્રમાં દાન દીધાં હશે, શુદ્ધ ચારિત્રનું આરાધન કર્યું હશે, સદ્દગુરૂના વચનથી નિર્મલ બ્રહ્મચર્યવ્રતનું પાલન કર્યું હશે, દુષ્કર તપશ્ચર્યા કરી હશે, છ જવનિકાયની રક્ષા કરી હશે, તે જ આવા પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. માટે તમારે પણ જે સુખની ઈચ્છા હોય તે પુણ્ય કાર્ય કરો. આ પ્રકારે નગરવાસી સ્ત્રી પુરૂષોના મુખથી યશવાદને સાંભળતા, ચામરથી વિંઝાતા, જેમના મસ્તક પર છત્ર રહેલું છે, વિવિધ પ્રકારના વાજિંત્રના અવાજથી ઉલ્લસિત બનેલા વાતાવરણમાં ઈન્દ્રની સાથે તેને પુત્ર જયંત શોભે તેમ કૃષ્ણ પાસે પ્રદ્યુમ્ન શોભી રહ્યો છે. દ્વારિક્રવાસી નગરજનેએ પિતાના ઘરના આંગણે નવનવી પ્રકારની સ્વસ્તિક-રચનાઓ કરી.
Page #150
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૧
૧૪૩
પિત પિતાની સામગ્રીથી રસ્તાઓને શણગારી દ્વારિકાને સ્વર્ગપુરી જેવી બનાવી નાખી. સ્વજને અને નગરવાસી સુહાગણ સ્ત્રીઓ મંગલગીત ગાતી હતી. પ્રદ્યુમ્નના લુંછણું લેતી હતી. રૂકિમણું સાથે શોભાયાત્રામાં સામેલ થઈ. આ પ્રમાણે ઘણુ ઠાઠમાઠપૂર્વક ઉત્સાહથી પ્રદ્યુમ્નને નગરપ્રવેશ કરાવ્યો. પુત્રના મિલનથી રુકિમણીના આનંદની કઈ પરિસીમા ન હતી. સાથે સાથે નગરવાસીઓ પણ રુકિમણના પુણ્યને ઉદય જોઈ ને સંતોષ પામ્યા. સત્યભામા અને તેના પુત્ર ભાનુકુમાર સિવાય સમસ્ત રાજલકમાં આનંદ આનંદ છવાઈ ગયો. પુત્ર મિલનના ઉપલક્ષમાં રુકિમણીએ સમુદ્રવિજય, બલભદ્ર, પાંડવો અને કૃષ્ણ વગેરે રાજાઓને પોતાના રાજમહેલમાં આમંત્રી હર્ષ પૂર્વક ભોજન કરાવ્યું અને કેટલાય દિવસો સુધી પિતાના ત્યાં રાખ્યા. अर्थतस्य विवाहस्य, प्रकुरुध्वं महोत्सवं । कामस्तदावदन्नाहं, करिष्ये करपीडनं ॥७८॥ तत्तदैव करिष्यामि, यदा कनकमालिकां । समादाय समं काल-संवरेशः समेष्यति ॥७९॥ कामस्येति गिरं श्रुत्वा, गोविदः संमदान्वितः। तत्र प्रेषितवान् दूतं, सुताकृतं प्रजल्पितुं ।८०। तेन तत्र द्रुतं, गत्वा, तत्स्वरुपमभाष्यंत । तन्निशम्याभवत्सोऽपि, तत्रागमनवांछकः ॥८१॥ विलंबं लज्जया कुर्वन्, यावत्ततः स नाचलत्। तावदूतोऽवदत्स्वामिन् विलंबं कुरु मा मुधा ॥ त्वयि तत्र समायात, एव पाणिग्रहोत्सवः। अन्यथा किल तत्रापि, भविष्यति विलंबता ।८३। दूतोक्त्या प्रेरितः सोऽपि, मेलयित्वा महद्वलं । लात्वा कन्या वहूः सार्थे, रतिपुत्रीरिवाचलत् । ८४। सामग्रीमतुलां कृत्वा-गच्छंतं कालसंवरं । श्रुत्वा कामो ययौ पत्तीभाश्वैः पित्रा च संमुखं । आत्मनो यो भवेदिष्ट-स्तस्यापीष्टश्च यो भवेत् । उत्तमः कुरुते तेन, साकं प्रीति गरीयसीं ।८६। कालसंवरभूपेन, कृत्वा प्रीति ततो हरिः । प्रवेशं कारयामास, महोत्सवैर्मनोहरैः ॥८७॥ रुक्मिण्यपि सुतप्रेम्णा,-वजित्वाभिमुखं द्रुतां । मिमेल कनकमालां, वृक्षविराजिकानने ।८८। क्वचित्करेणवो मत्ताः, क्वचिद्वेगधरा हयाः। क्वचित्पदातिकाः शूराः, स्यंदनाश्चित्रिता क्वचित् क्वचिन्मुक्ताफलवाताः, क्वचिद्धारा मनोहराः । क्वचिच्च सुमनःपुंजाः, स्त्रीणां गीतानि कुत्रचित् तदा द्वारवतीशोभा, बभूव भूयसी शुभा । यथा शिरसि सौभाग्य-वत्या मुकुटसंस्थितिः ॥९१॥ समृद्धि मानसाभीष्टां, संप्राप्य च मनोभवः । प्रपूजनं जिनेंद्राणां, विधाय विधिपूर्वकं ॥९२॥ आगत्य रुक्मिणीपार्वे, नत्वोवाच कृतांजलिः। मातरद्यापि तां सत्य-भामां विगोपयाम्यहं । रुक्मिणी वचनं तस्य, निशम्य व्याकुलाभवत् । समागतं सुतं प्राह, मावादीरिति नंदन! ।९४। पतितस्य पदाभ्यां न, कुट्टनं युझ्यते सतां विगोपनं विगुप्तस्य. तथा समुचितं न हि ।।९५॥ विगौपिता त्वयैवेयं, पुरास्ति सपरिच्छदा । विगोपनमथतस्या, नोचितं महतस्तव ॥९६॥ मातुर्वचनयोगेन, कामो मुक्त्वाथ तां कथां । विवाहाय हयं चारु-मारुरोह विभूषितः ॥९७॥
હવે વિષ્ણુએ પ્રધાનપુરૂષને કહ્યું:- “પ્રદ્યુમ્નના પાણિગ્રહણ મહોત્સવની તૈયારી કરો.” ત્યારે प्रधुम्ने ४घु :- 'पिताल, ईसन नही ४३. त्यारे ४रीश न्यारे सस २ २ ४४માલાને લઈને અહીંયા આવશે ત્યારે જ લગ્ન કરીશ.” પ્રદ્યુમ્નની વાત સાંભળીને હર્ષિત થયેલા
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શાંખ–પ્રદ્યુમ્ન ચરિત્ર
કૃષ્ણે પુત્રના અભિપ્રાયને કહેવા માટે એક હેાંશીયાર દૂતને વૈતાઢ્યપર્યંત ઉપર કાલસ વર વિદ્યાધરને ત્યાં માકલ્યેા. ઉગ્રપ્રયાણ કરીને દ્ભુત કાલસ વરરાજાને ત્યાં ગયા. જઈને બધી વાત કરી. કૃષ્ણ અને પ્રદ્યુમ્નના સંદેશા આપ્યા. રાજારાણી ઘણા પ્રસન્ન થયાં પર’તુ લજ્જાથી ત્યાં આવવા માટે થાડી આનાકાની કરી. ત્યારે તે ક્યું – ‘સ્વામિન્, આપને પધારવું જ પડશે. આપ નહી પધારો તા પ્રદ્યુમ્ન વિવાહ નહી કરે. તા આપ વિલંબ કર્યા વિના જલ્દીથી પધારો.' દૂતના આગ્રહથી પ્રેરાઈને કાલસ’વરરાજાએ કનકમાલા, પ્રદ્યુમ્નની પત્ની રતિકુમારી તેમજ ખીજી રાજકન્યાઓ સાથે તેમજ ઘણું સૈન્ય અને સામગ્રી લઇને દ્વારિકા નગરી આવવા માટે પ્રયાણ કર્યું. તે આગળ જઈને કૃષ્ણને સમાચાર આપ્યા. કૃષ્ણ અને પ્રદ્યુમ્ન પણ બલભદ્ર આદિ રાજાએ, રૂકિમણી આદિ રાણીએ તેમજ હાથી, ઘેાડા, રથ આદિ ચતુરંગી સેના સાથે કાલસ‘વરરાજાને સામે લેવા માટે ગયા. પેાતાને જે વ્યક્તિ પ્રિય હોય તે વ્યક્તિને જે અભીષ્ટ હાય તેની સાથે ઉત્તમ પુરુષા ગાઢ પ્રીતિ રાખે છે.’ તે પ્રમાણે કૃષ્ણે કાલસ'વરની સાથે પ્રીતિ કરીને, સુંદર મહાત્સવપૂર્ણાંક તેમના નગર પ્રવેશની તૈયારી કરી. રૂકિમણી પણ પુત્રપ્રેમથી સામે જઇને વૃક્ષાથી સુÀાભિત ઉદ્યાનમાં કનક્માલાને મળી. ગજારૂઢ, અન્ધા, રથારૂઢ અને પાયદળ આ રીતે ચતુરંગી સેના સાથે અને નગરવાસી નરનારીઓ સાથે વિવિધ પ્રકારના વાજિંત્રાના નાદપૂર્વક શણગા રેલી દ્વારિકા નગરીમાં કાલસ’વરરાજા અને કનકમાલાના નગર પ્રવેશ કરાવ્યા. ત્યારે સાચા માતીથી, પુષ્પાથી અને અક્ષતાથી સ્ત્રીએ મંગલગાનપૂર્વક રાજા રાણીના વધામણા કર્યાં. જેમ સૌભાગ્યવંતી સ્ત્રીના મસ્તક પર તિલક શાલે તેવી રીતે તે વખતની દ્વારિકા શૈાભતી હતી. ત્યાર પછી રૂકિમણીએ મનાવાંછિત સપત્તિ અને પુત્રને પામીને, વિધિપૂર્વક જિનેન્દ્ર ભગવંતનું પૂજન કરાવ્યું. પ્રદ્યુમ્ને રૂકિમણી પાસે આવી નમસ્કાર કરીને કહ્યું – માતા, હવેપણ સત્યભામાની વિડંબના કરૂ ?” સાંભળીને વ્યાકુળ થયેલી રૂકિમણીએ કહ્યું :– ‘નહી. બેટા, પડયા ઉપર પાટું મારવું તે સજ્જન પુરૂષોને યગ્ય નથી. પોતે સ્વય' વગાવાઈ ગઈ છે, હવે એને શી વગેાવવી? પહેલાં તે એના પરીવારનું પણ વગોવણું કર્યું હતું. હવે આપણે કંઇપણ કરવું તે ચેાત્મ્ય નથી. એના કમ એને વગાવશે.’ આ પ્રમાણે માતાના વચનથી એ વાત પડતી મૂકીને પ્રદ્યુમ્ન વિવાહ માટેની તૈયારી કરવા લાગ્યા.
=
कालसंवरविद्याभृ- न्माधवाभ्यां सहोत्सवैः । ददानोऽर्थिजने दान - मगमद्विपिनं महत् । ९८ । कामरत्योरभूत् पाणि- ग्रहणं तत्र कानने । स्वजनानां प्रमोदश्च, संजातो वचनातिगः ९९ । खेचरीर्भूचरीः कन्याः, कालसंवरकेशवौ । उदबाहयतां तस्य, प्राज्या उदधिसंयुताः । २०० । हृद्यैबद्याधरैः क्ष्मापैः कृतवैवाहिकोत्सवः । परिणीय कनीः कांता, नगरीं प्रविवेश सः । १ । विधायाप्युत्स वैस्तस्थ, पाणिग्रहणमद् भुतं । तस्थिवांसः कियत्कालं, स्वजनास्तत्र तोषिताः ॥२॥ गेहे चलितुकामोऽव - क्केशवं कालसंवरः । आकारितस्त्वयायातः, समग्र परिवारयुक् | ३ | चेत्तवाथ भवेदाज्ञा, स्वं पुरं तहि याम्यहं । प्रस्तावे पुनरप्यत्रा - यास्यामि मिलनाय ते |४|
बाल्यादपि यद्यष, पालयित्वा प्रवर्धितः । अथ चास्य मया दृष्टा, समृद्धिरीदृशी शुभा । ५ । विष्णुस्तस्य वचः श्रुत्वा, जजल्प पुत्रपालनात् । प्राप्तैश्वर्यः सुतोऽयं मे, यथा तथा तवाप्ययं । यथा विद्याधरेशस्य, केशवेन निवेदितं । रुक्मण्यापि तथा प्रीत्या, बभाषे कनकस्रजः ॥७॥
Page #152
--------------------------------------------------------------------------
________________
સ-૧૧
૧૪૫
मुरारिरुक्मिणीभ्यां च स्नेहेनालाप्य तोषितौ । जातौ चलितुकामौ तौ दंपती स्वपुरंप्रति |८| गोविंदेन तदा दत्वा, बाजिवारांगनागजान् । भृशं संतोषितः काल - संवरो वसुधाधवः ||९|| वस्त्राभरणदानेन, रुक्मिण्यापि च संमदात् । कृतः कनकमालायाः, प्रमोदो हृदयंगमः ||१०|| आगताः स्वजना विद्या-धरा नरा वनोपकाः । दत्त्वा दानं यथायोगं, सर्वेऽपि ते विसर्जिताः ॥
'
તત: પ્રવ્રુજિતે હ્રાસંવરે નતી તૌ । પુવોત્તમાયમથૌ, પ્રમોલાવનુનમતુઃ ।।૨। गत्वा कितीं भूमि-मपावृत्यागतौ गृहं । प्रद्युम्नस्तु गतो दूरं, स्नेहं सूचयितुं निजं ॥ १३ ॥ कालसंवरभूपेन राज्ञ्या कनकमालया । अत्यर्थमाग्रहं कृत्वा, मन्मथः प्रतिवालितः ॥ १४॥ प्रभूतपरिवारेण, प्रस्थाप्य कालसंवरं । स्मरंस्तस्य गुणग्राम-मविशद् द्वारिकां पुरीं ||१५|| द्युम्नप्रद्युम्नसंभूतां, भाग्यसौभाग्यसंपदं । समीक्ष्य संमदं कस्य, न जायते शरीरिणः ॥ १६ ॥ इति प्रद्युम्न संपत्ति, वीक्ष्य सर्वेऽपि नागरा । बभूवुरुल्लसच्चित्ता, चित्तान्विता अपीश्वरः || नारदषिः समालोक्य, रुक्मिण्याः प्रबलोदयं । दुःखं च सत्यभामायाः कृतार्थो मुमुदे हृदि ॥ या हि याशं कर्म कृतं तयापि तादृशं । फलं प्राप्तमिति तुष्टः, स्वस्थानं प्रययौ मुनि: ।१९।
કાલસ'વર વિદ્યાધરે અને કૃષ્ણ નગરીની બહારના ઉદ્યાનમાં પ્રદ્યુમ્નના વિવાહ મહેાત્સવ કરાવ્યા. ચાચકાને દાન આપતા તેએ નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. પગથી મસ્તક સુધીના આભૂષણાથી સુશાભિત પ્રદ્યુમ્ન સુંદર અશ્વ ઉપર આરૂઢ થઇને ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પ્રથમ કાલસ‘વરરાજાએ રતિકુમારી સાથે પ્રદ્યુમ્નનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યારબાદ ઉધિકુમારી સાથે, બીજી રાજકન્યાએ અને વિદ્યાધર રાજાએની રાજકન્યાએ સાથે કાલસ વરે અને કૃષ્ણે પાણિગ્રહણ કરાવ્યું. આ પ્રમાણે વિદ્યાધર રાજાએ અને ભૂચર રાજાએ ઘણા આનંદપૂર્વક વિવાહમàાત્સવ કરાવી કન્યાએની સાથે પ્રદ્યુમ્નના નગર પ્રવેશ કરાવ્યા.
અદ્દભુત વિવાહ મહાત્સવ કરીને કેટલાક સમય સ્વજનાને રાખી અને સતોષીને વિદાય આપી. કાલસંવર રાજાએ પણ પાતાની રાજધાની તરફ જવા માટે કૃષ્ણને વિજ્ઞપ્તિ કરી :- ‘મહારાજા, આપે બાલાવ્યા પ્રમાણે હું સપરિવાર આવ્યા. હવે જો આપ આજ્ઞા આપે તે મારી નગરીમાં જાઉં. અવસરે ફરીથી આપને મળવા માટે જરૂર આવીશ. બાલપણથી જેને મે' લાલનપાલન કરીને મોટા કર્યા, તે પ્રદ્યુમ્નની સમૃદ્ધિ અને જાહે।જલાલી જોઈને મને ઘણા આનંદ થયા છે.’ તેના વચન સાંભળીને વિષ્ણુએ કહ્યું :- ‘રાજેશ્વર, પુત્રનું પાલન અને આટલી સમૃદ્ધિ અને અશ્વયની પ્રાપ્તિ, એ બધા પ્રતાપ આપના જ છે. પ્રદ્યુમ્ન જેમ મારા પુત્ર છે, તેમ આપના પણ પુત્ર છે.' જેવી રીતે કૃષ્ણે કાલસ વર રાજાને કહ્યું તેવી રીતે રૂકિમણીએ પણ પ્રેમપૂર્ણાંક કનકમાલાને કહ્યું. કૃષ્ણ અને રૂકિમણીના સ્નેહપૂર્વકના વર્તનથી બંનેને ઘણા સતાષ થયા. સંતુષ્ટ થયેલા દંપતી પેાતાના નગર તરફ જવા માટે ઉત્સુક થયા, ત્યારે ગાવિંદ (કૃષ્ણે) હસ્તિ, અશ્વ, વારાંગનાઓ આદિ આપીને કાલસ`વર રાજાને સ`તુષ્ટ કર્યા, રૂકિમણીએ વસ્ત્ર–આભૂષણા
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વિગેરે આપીને કનકમાલાને ખૂશ કરી. તેમજ તેમની સાથે આવેલા સ્વજને, વિદ્યાધરો અને સેવક વર્ગ, એ બધાને પણ યથાયોગ્ય ભેટ આપીને સંતુષ્ટ કર્યા. ત્યારબાદ પરિવાર સહિત કાલસંવર રાજાએ પ્રયાણ કર્યું. તેની પાછળ વિદાય આપવા માટે કૃષ્ણ અને રુકિમણી વિગેરે ચાલ્યા. તે બંને કેટલી ભૂમિ સુધી વળાવીને ઘેર પાછા ફર્યા. પરંતુ પ્રદ્યુમ્ન તે દૂર સુધી મૂકવા ગયો. કાલસંવર રાજા અને કનકમાલાએ અતિ આગ્રહ કરીને પ્રધુમ્નને પાછો મેકલ્યો. મહામહે. નતે પાછો ફરેલો પ્રદ્યુમ્ન, બંને પાલક માતાપિતાના ગુણોને યાદ કરતે દ્વારિકામાં આવ્યો. પ્રદ્યુમ્નની સંપત્તિ જોઈને સર્વે નગરવાસીઓ ખૂશ ખૂશ થયા. પ્રબળ પુણ્યશાળી પ્રદ્યુમ્નના ભાગ્ય-સૌભાગ્યની સંપત્તિ જાઈને કોને આનંદ ના થાય?
નારદ ઋષિ, રુકિમણને પ્રબળ પુણ્યોદય જોઈને અને સત્યભામાનું દુઃખ જોઈને, પોતાની જાતને કૃતાર્થ માનતા ખુબ જ પ્રસન્ન થયા. (નારદ પોતાના મનમાં વિચારે છે કે હાશ, હવે સત્યભામાને મારા અપમાનને બદલો બરાબરને મળી ગયો !) જેણે જેવું કર્યું હોય તેને તેવા પ્રકારનું ફળ મળે છે.” આ પ્રમાણે મનમાં સંતોષ પામીને નારદજી સ્વસ્થાને ગયા. विषण्णा सत्यभामापि, कामपाणिग्रहोत्सवं । दृष्टाव निजतनूजार्थ-मन्यां कन्यामयाचत ।२०। मार्गयित्वा परां कन्या, विवाहस्य महोत्सवः । विशेषेण तयाकारि, स्वसुतस्यापि भूतये ।२१। परिणीय कनी प्राज्या-मभुक्त भानुरप्यलं । विराजत्परमं सौख्यं, नाकिनामपि दुर्लभं ॥२२॥ प्रद्युम्नौदार्यसौभाग्य-मयी कोतिर्मनोहरा । देशे देशे पुरे ग्रामे, प्रससाराभा इव ॥२३॥ संगमः पितृसुखावहो भवेत्. संकटादपि च यस्य देहिनः । प्राग्जनु नितधर्मजं फलं,
__ ज्ञेयमाप्तपुरुषेण तस्य तत् ॥ विद्यालब्धिरनेकधा सुखकरी धर्माद्यशो निर्मलं, धर्मेण स्वजनप्रसंगभवनं धर्मेण संपत्तयः । संग्रामे विजयो भयोज्झितमतिविद्याधराः किंकराः, सहाय्यं सुकृतस्य सर्वमपि तत्संस्तूयमानोदयं इति पंडितचकचक्रवतिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीशांबप्रद्युम्नचरित्रे प्रद्युम्नस्य युद्धस्वजनसंगविवाहोत्सववर्णनो नामैकादशः सर्गः समाप्तः ।श्रीरस्तु।
પ્રદ્યુમ્નને પાણિગ્રહણ મહોત્સવ જોઈને ખેદ પામેલી સત્યભામાએ પોતાના પુત્ર ભાનુકુમાર માટે બીજા રાજા પાસેથી રાજકન્યાની માગણી કરી. પુત્રને પાણિગ્રહણ મહોત્સવ પુત્રની આબાદી માટે બહુ સારી રીતે કર્યો. ભાનુકુમાર પણ રાજકન્યાને પરણીને માતાના પ્રતાપે દેવોને દુર્લભ એવા પ્રકારનું પરમ સુખ ભોગવવા લાગે. - હવે પ્રશ્નના દૌર્ય, ઔદાર્ય અને સૌભાગ્ય આદિ ગુણની સુવાસ દેશદેશ, ગામેગામ, અને નગરમાં સૂર્યના કિરણની જેમ પ્રસરી રહી. સંકટમાં પણ પ્રદ્યુમ્નને માતાપિતાનું સુખાકારી મિલન થયું, તેમાં તેના પૂર્વજન્મમાં કરેલા સુકૃતનું ફળ સમજવું. અનેક પ્રકારની વિદ્યા, લબ્ધિ, નિર્મલયશ, સ્વજનમિલન, અને સંપત્તિ–એ બધું ધર્મથી જ પ્રાપ્ત થાય છે. તેમજ યુદ્ધમાં વિજય, નિર્ભયપણું અને વિદ્યાધરો પણુસેવકરૂપે બન્યા, તે સર્વે પ્રદ્યુમ્નના પુણ્યનું ફળ સમજવું.
Page #154
--------------------------------------------------------------------------
________________
સગ–૧૧
૧૪૭
આ પ્રમાણે પંડિતેમાં ચક્રવર્તીસમા શ્રી રાજસાગરગણીના વિદ્વાન શિષ્ય રવિસાગરગણીએ રચેલા શ્રી શાબપ્રદ્યુમ્નચરિત્રમાં પ્રદ્યુમ્નનું યુદ્ધ, સ્વજનમેલાપ અને વિવાહ મહોત્સવ આદિનું વર્ણન કરતે, ૨૨૫ શ્લેક પ્રમાણ અગીયારમો સર્ગ સમાપ્ત થયો.
I Hથ દ્વાદશ: રd: | अथ वृंदारकस्येव, भुंजानस्य महासुखं । प्रद्युम्नस्योदयं दृष्टवा, दूना भामा बभूव सा ॥१॥ एकदा जर्जरे मंचे, प्रसुप्ता दुःखपूरिता । तदा हरिर्गतस्तत्र, तथादृष्टेति तां जगौ ॥२॥ प्रियेऽपमानिता केना-प्यथवाज्ञा विखंडिता । निःश्वस्य न्यगदत्सापि, द्वयोः किंचिदपीश न ॥ जीवितव्यं तदा मेऽस्ति, चेत्प्रद्युम्नोपमः सुतः । अन्यथा मरणं ज्ञेयं, त्वयि सत्यपि भर्तरि ।४। प्रद्युम्नस्य समानस्य, नंदनस्य समीहया । तां मुमूर्षु हरित्विा -राधयन्नैगमेषिणं ॥५॥ अष्टमेन प्रसन्नः सो-ऽभवत्सामर्थ्यसंयुतः । विष्णोः पौषधशालायां, स्थितस्य ध्यानयोगतः ॥ प्रसन्नीभूय स प्राह, त्वया कथमहं स्मृतः। कृष्णोऽवक देहि भामायै, प्रद्युम्नोपममंगजं ॥७॥ इत्युक्त तेन देवेन, तस्मै हारो ददे मुदा । ऊक्तं च भुज्यते यावत्, कंठे स्थाप्यस्त्वया निशि ॥ तिरोदधे स तं हार, समर्प्य नरकद्विषः । तेनापि सत्यभामायै, संतोषाय समर्पितः ॥९॥
દેવકુમારની જેમ પરમસુખને ભેગવતા પ્રદ્યુમ્નના ઉદયને જોઈને સત્યભામાં અત્યંત દુઃખી થઈ. એક દિવસે જીર્ણશીર્ણ માન્યા (પલંગ) ઉપર દુઃખ પૂર્ણ સૂતેલી સત્યભામાને જોઈને હરિ (કૃષ્ણ) એ પૂછ્યું - “પ્રિયે, શું કેઈએ તારું અપમાન કર્યું છે? અથવા કેઈએ તારી આજ્ઞાનું ઉલંઘન કર્યું છે ? કહે શું થયું છે તને?” ત્યારે નિસાસે નાખીને સત્યભામાએ કહ્યું: “સ્વામિત્, બેમાંથી એક પણ કારણ નથી. મારે તે પ્રદ્યુમ્ન જેવો પુત્ર જોઈએ છે. પ્રદ્યુમ્ન જેવા પુત્ર થશે તે જ મારૂં જીવિત છે, નહીતર તમારા જેવા પતિ છતાં મારૂં મરણ નિશ્ચિત જાણવું.” પ્રદ્યુમ્ન જેવા પુત્રની ઈચ્છાથી મરવાની ઈચ્છાવાળી સત્યભામાને જાણીને હાર હરિગમેષીદેવનું આરાધન કરવાનું વિચાર્યું. એક પવિત્ર દિવસે અઠ્ઠમ તપ કરી, પૌષધશાળામાં જઈને સામટ્યશાળી વિષણુ હરિશૈગમેષીદેવના ધ્યાનમાં સ્થિર રહ્યા. ત્રીજા દિવસની મદયરાત્રિએ પ્રસન્ન થઈને દેવે કહ્યું – “વિષ્ણુ, મને કેમ યાદ કર્યો?” કૃષ્ણ કહ્યું – “સત્યભામાને પ્રદ્યુમ્ન જેવો પુત્ર આપો.” દેવે પ્રેમપૂર્વક હાર આપીને કૃષ્ણને કહ્યું – “રાત્રિમાં તેણીના કંઠમાં આ હાર પહેરાવીને પછી તેણીની સાથે સંભોગ કરવો.” એમ કહીને કૃષ્ણને હાર આપીને દેવ અંતર્ધાન થઈ ગયા. પ્રભાતે અઠ્ઠમનું પારણુ કરી સત્યભામાના સંતેષને માટે હાર તેને સમર્પિત કર્યો.
शुभाशुभोपदेशायाः, प्रज्ञप्तेः कथनेन सः । अज्ञासीत्सत्यभामाया, हारदानस्वरूपकं ॥१०॥ तद्विदित्वा स्वजननी, सोऽजल्पदंब चेत्तव । मत्समानसुताकांक्षा, स्यात्तं ते दापयामि तत् ॥ रुक्मिण्यभ्यदधद्वत्स, त्वयैवाहं कृतार्थिनी । उदरे भारभूतैः कि-मपरैः शकरोपमैः ॥१२॥ पुनः पुत्रोऽब्रवीन्मात-र्यदि कांक्षा तवास्ति न। तहि कस्या अपि प्रोति-स्त्वया तस्याहि दापय ।
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
सा जगौ त्वद्वियोगेन, दुःखमासीन्महन्मम । तदा जांबवती जाता, मददुःखेनैव दुःखिनो ।१४। मददःखेन विषादं सा, कों हर्षेण संमदं। वत्तंते जांबवत्येका, माम्कोनस्य शासने ॥१५॥ यदि दापयितुं हारं, शक्तिस्तव प्रवर्तते । तस्या एव त्वया दाप्य, उपायेन यथातथा ॥१६॥ किंतु तस्या विरोधोऽस्ति, समं नरकवैरिणा । कष्टेन दापनीयः स, भविष्यति त्वयांगज ।१७। अस्य हारस्य माहात्म्या-द्यदि तस्याः सुतो भवेत् । जातरूपस्य सौरभ्य-मेवान्यत्किमतः शुभं । मातुरेवं वचः श्रत्वा, गत्वा जांबवतीगृहं । नत्वा तच्चरणौ प्राह, प्रद्युम्नः कौतुकांकितः ।१९। तव चेन्मत्स्वरूपस्य, तनयस्य स्पृहा भवेत् । तदा ददामि मन्मातु-रिष्टायास्ते सुतं किल ॥ सा प्राह तनयो वत्स, यादृशस्तादृशोऽपि च । दुर्लभो वर्त्तते स्त्रीणां, कि पुनस्त्वादृशः सुतः ॥ पुनरप्याह सा सूनुः कथं त्वमर्पयिष्यसि । जनकेन त्वदीयेन, वैरुद्धयमस्ति सांप्रतं ॥२२॥ श्रुत्वेत्यूचेऽथ प्रद्युम्न-स्तां प्रति प्रीतिसूचकं । वचनं समये मातः, सर्व भावि शुभास्पदं ॥ स तस्याः कथयित्वेति, समेतश्च स्वमालयं । प्रपश्यन समयं तस्थौ, सामग्रीमिलनोचितं ॥
શુભ-અશુભ સમાચાર આપનારી “પ્રજ્ઞપ્તિવિદ્યા ના કહેવાથી સત્યભામાને પુત્ર માટે દેવે હાર આપ્યો. તે વિગેરે સમાચાર પ્રદ્યુમ્ન જાણી લીધા. જાણીને પોતાની માતા રૂકમણીને કહ્યું –
માતા, તારે જે મારા જેવા બીજા પુત્રની ઇચ્છા હોય તે તને અપાવું.” રુકિમણીએ કહ્યું“વત્સ, હું તારાથી કૃતાર્થ છું. તે શૂકરની જેમ ઉદરને ભારભૂત બીજા પુત્રોથી સર્યું.' ફરીથી પ્રદ્યુમ્ને કહ્યું – “માતા, તારી જે ઈચ્છા ના હોય તે તારા પ્રત્યે પ્રેમ રાખનારી, તારી સાથે સખીભાવે રહેનારી બીજી કઈ કૃષ્ણની પટ્ટરાણી હોય તેને અપાવું. ત્યારે રુકિમણીએ કહ્યું:તારા વિશે જ્યારે હું દુઃખી હતી ત્યારે મારા દુઃખે દુઃખી થતી જાંબુવતીએ મને ઘણું આશ્વાસન આપ્યું છે. એટલું જ નહીં, મારું દુઃખ દૂર કરવા એણે ઘણે પ્રયત્ન કર્યો છે. હાલ મારૂં સુખ જોઈને તે રાજી રાજી થઈ ગઈ છે. એ જાંબુવતી દાસીની જેમ મારી આજ્ઞામાં છે. જે તારી શક્તિ હોય તો ગમે તે હું પાયે જાવાન અપાવ. પરંતુ એમ કરવા જતા કૃષ્ણની સાથે તારો વિરોધ થશે તે મેટી મુશકેલી ઊભી થશે. માટે સાવધાનીથી કામ લેજે. હારના પ્રભાવે જાંબવતીને તારા જેવા પુત્ર થશે તે આપણને સેનામાં સુગંધ ભળ્યા જેવું થશે. એનાથી વધીને બીજું શું સારું કહેવાય ?” માતાના વચન સાંભળીને કૌતુકી એ પ્રદ્યુમ્ન જાંબવતીના ઘેર ગયે. જાંબવતીના ચરણમાં નમસ્કાર કરીને કહ્યું – માતા. તારે મારા જેવા પુત્રની ઇચ્છા હોય તે મારી માતાને તું અધિક પ્રિય હોવાથી તેને અપાવું. ત્યારે જાંબવતીએ કહ્યું : “બેટા, જે તે પુત્ર હોય, તોયે હું મારું સદ્દભાગ્ય માનું. બાકી તારા જેવો પુત્ર તો મારા નસીબમાં કયાંથી હોય? વળી તું કેવી રીતે અપાવીશ? એમ કરવા જતાં તારા પિતાની સાથે તારે વિરોધ નહી થાય?” સાંભળીને પ્રધુને કહ્યું - “મા, તારે કંઇ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાના પ્રભાવે સૌ સારૂં થશે સમય આવશે ત્યારે હું તને જણાવીશ.” એ પ્રમાણે જાંબવતીને સંતોષીને સમયની રાહ જોતા પ્રદ્યુમ્ન પોતાના સ્થાને ગયો. अन्यदा शाखिनां सार-पत्रपुष्पफलप्रदः । संतस्य समायातः समय: संमदप्रदः ॥२५॥
Page #156
--------------------------------------------------------------------------
________________
સગ-૧૨
૧૪૯
1
अहो सामर्थ्यमेतस्यै- केंद्रियाणामपि स्फुटं । वृक्षाणां ददतश्चारु- संपदं दृष्टिमोहिनी ॥२६॥ येषां संपत्तिमालोक्य, पंचेंद्रिया अपि क्षितौ । संप्राप्नुवंति संमोहं, तिर्यचः पुरुषाः स्त्रियः । २७। यस्मिन्मधुव्रता भूरि- झंकारैर्गानमादधुः । कंपमानाः समीरेण नृत्यंति तरवोऽपि च ॥ २८॥ पल्लवोद्भूतरक्तत्व-दर्शनात्पादपैरपि । रागित्वं दश्यते यत्र, लोकानां केलिकारिणां । २९ । ateriगेष्वपि रागित्वं, हारं लात्वाच्तोऽप्यगात् । निवेद्य भामायं चैत्र - वलक्षदशमीदिने । रेवतकाचलाभ्यर्णे, कारयित्वा सुमालयं । तस्थौ रंतुं हरिस्तत्र, पुत्राकांक्षी दिनत्रयं ॥३१॥ श्रृगारमद्भुतं कर्त्तुं सत्यभामा स्थिता गृहे । गंतुकामा मुकुंदस्य, समीपे प्रमदान्विता ॥३२॥ इतः समयमालोक्य प्रद्युम्नः शुद्धबुद्धिभाक् । जांबवल्या गृहे गत्वा दत्तवान् निजमुद्रिकां ॥ तां दत्वा भाषितं तेन, दिव्यानुभावयानया । साक्षात्त्वं सत्यभामाया, रूपधर्त्री भविष्यसि ॥ सिद्धे कार्ये समादाय, रूपं स्वाभाविकं त्वया । देया सन्मुद्रिकेत्युक्तवा, सत्या रूपेण सा कृता ॥ कृत्वा तां तादृशीं विष्णु- समीपे प्रेषिता निशि । कंठे प्रक्षिप्य तं हारं, तेनापि बुभजेऽथ सा ॥ संभोगांते महाशुक्रा - च्च्युत्वा कैटभजीवकः । पुण्याज्जांबवतीकुक्षौ पुत्रत्वेन त्ववातरत् ॥ उदारपुत्रबीजं च, हारं धृत्वा गले निजे । उत्तार्य मुद्रिकां दध, रुपं स्वाभाविकं तथा ॥३८॥ तां समालोक्य गोविंदो, बभूवाश्चर्यधारकः । केयं किमु तया जात- मेतत्कर्माविचारितं ॥३९॥ पुनरप्यच्युतश्चारु, स्वचेतसि व्यचितयत् । विधिर्यत्र बली तत्र, पुंसां स्याद्विफला क्रिया ॥४०॥ विचार्येति जगौ तांस त्वं जाता कथमीदृशी । प्रद्युम्नो मिलितः किं ते, विद्यया पररूपकृत् ।। साचख्यौ चरणांभोजं, प्रणम्य नरकद्विषः । स्वामिन् पुरातनं कोपं, मुक्त्वा कुरु कृपां मयि ॥ एवमाकणिते कृष्णे जगाद तां प्रियेऽथ न । चितनीयस्त्वया कोप:, सर्वथा भेदकारकः ॥ ४३ ॥ अतः परं ममासि त्वं प्राणेभ्योऽप्यतिवल्लभा । प्रिये प्रद्युम्नसंकाशः, सुतस्तव भविष्यति ॥ ४४ इति जांबवती प्रीति-कारकैर्वाग्विलासकैः । संतोष्य प्रेषिता गेहे, सत्यभामाभिशंकया |४५ | सापि गोविंदवाक्येन, संतुष्टा मंदिरे ययौ । पुत्रप्राप्त्या हि कस्या न पतिस्नेहगिरा च मुत् ॥
।
i
પત્ર, પુષ્પ અને ફૂલ આપીને વૃક્ષાને નવપલ્લવિત કરનારી વસંતૠતુ આવી. વસંતઋતુનું એટલુ' સામર્થ્ય હાય છે કે એકેન્દ્રિય એવા વૃક્ષેાન પણ જગતને માહ પમાડે તેવી રૂપસ પત્તિ આપે છે. તે વૃક્ષેાની સૌંપત્તિ જોઈ ને જગતમાં રહેલા પૉંચેન્દ્રિય તિયચ પશુએ તેમજ શ્રી પુરૂષો પણ માહિત થઈ જાય છે. વસંતમાં નવપલ્લવિત વનમાં ભ્રમરા ગુંજારવ શબ્દો વડે ગીત ગાન કરે છે. પવન વડે ક'પતા વૃક્ષેા જાણે નૃત્ય કરતા હોય તેમ લાગે છે. અને પલ્લવા (પાંદડા) માં ઉત્પન્ન થયેલી રક્તતાથી ક્રીડા કરવા આવેલાં નર નારીએન વ્રુક્ષામાં રાગીપણું દેખાય છે. વૃક્ષાના રાગથી તરૂણ સ્ત્રી પુરૂષામાં પણ રાગના ઉદ્ભવ થાય છે. આવી વસતઋતુ આવેલી જોઇને અચ્યુત (કૃષ્ણ) વસંતક્રીડા કરવા માટે રૈવતાચલ પર્યંતની સમીપે ‘ સુમનસ' નામનાં ઉદ્યાનમાં સુંદર મહેલની રચના કરાવીને ત્રણ દિવસ માટે, સત્યભામાને પુત્ર આપવાની ઈચ્છાથી હાર
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
લઈને ગયા. અને ચૈત્ર સુદ દશમીના દિવસે સત્યભામાને સુમનસ ઉદ્યાનમાં આવવાનું કહ્યું. કૃષ્ણની પાસે જવાની ઈચ્છાથી હર્ષિત બનેલી સત્યભામા પણ અદ્દભુત શણગાર સજવાની તૈયારી કરવા લાગી:
આ બાજુ સમયની રાહ જોઈ રહેલા વિદ્યાવાન પ્રદ્યુમ્ન જાંબવતીના ઘેર જઈને પોતાની મુદ્રિકા આપીને કહ્યું: “માતા, આ મુદ્રિકાના દિવ્ય પ્રભાવથી તું સાક્ષાત્ સત્યભામાના રૂપને ધારણ કરનારી બની જઈશ. જ્યારે કાર્ય પુરૂ થઈ જાય ત્યારે તારે મુદ્રિકાને કાઢી નાંખીને મને આપવીઆ પ્રમાણે કહીને જાંબવતીને મુદ્રિકા પહેરાવી કે તરત જ તે સાક્ષાત સત્યભામારૂપે બની ગઈ. સમય પ્રમાણે જાંબવતીને વિષ્ણુની સમીપે મેકલી. કૃષ્ણ પણ સત્યભામા માનીને તેના કંઠમાં હાર પહેરાવી તેની સાથે રતિક્રિડા કરી. સંભેગના અંતે સાતમા “મહાશુક્ર” નામના દેવકમાંથી વીને કૈટભને જીવ જોબવતીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યો. ઉદાર એવા પુત્રનું બીજ અને ગળામાં હાર ધારણ કરીને, જાંબવતીએ હાથમાંથી મુદ્રિકા ઉતારી કે તરત જ તે પિતાના મૂળ સ્વરૂપે જાંબવતીરૂપે પ્રગટ થઈ. જાંબવતીને જોઈને કૃષ્ણ આશ્ચર્યમુગ્ધ બની ગયા :
અરે, આ શું? તું ક્યાંથી? અચાનક આમ કેમ થયું? ખરેખર, જ્યાં વિધિ જ બલવાન હોય છે ત્યાં પુરૂષને પ્રયત્ન નિષ્ફલ છે. આ પ્રમાણે વિચારીને ભયથી ધ્રુજતી જાંબવતીને કહ્યું સત્યભામારૂપે કેવી રીતે બની ગઈ? તને પ્રદ્યુમ્ન મલ્યો હતે? પરરૂપકારિણી વિદ્યાથી પ્રદ્યુમ્ન જ આ પ્રમાણે કર્યું હોવું જોઈએ.” જાંબવતીએ કૃષ્ણના ચરણમાં નમસ્કાર કરીને કહ્યું: “વામિન હવે પહેલાની રીસ મૂકીને મારા ઉપર કૃપા કરે.” તેણીના સરલ અને નિખાલસ વચન સાંભળીને કૃષ્ણ કહ્યું: “પ્રિયે, હવે તારે પહેલાના ક્રોધની વાત યાદ કરવી નહી. આજથી તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. જા, તને પ્રદ્યુમ્ન જેવો પુત્ર થશે.” આ પ્રમાણે પ્રીતિકારક મધુર વચનથી જાંબવતીને સંતુષ્ટ કરીને સત્યભામાના આવવાનો સમય થઈ જવાથી જલદીથી વિદાય આપી. જાંબવતી પણ આનંદ પામતી ત્યાંથી વિદાય થઈ ખરેખર પુત્રની પ્રાપ્તિ અને પતિની સ્નેહપૂર્ણ વાણીથી કઈ સ્ત્રીને આનંદ ના થાય ?”
भूषयित्वाथ भूषाभि-निजांगानि प्रमोदतः । नानं प्रदधती भामा, चचालाच्युतसन्निधौ ॥ जांबवती पथि प्रीता-मागच्छतीं विलोक्य च । जगौ परिजनं भामा, केयमायाति मत्पुरः ॥ परिच्छदस्तदावादी-त्समेति जांबवत्यसौ । साब्रवीनासिकाहीना, कथमेषागताऽभवत् ॥४९॥ स्यंदने मिलितेऽन्योऽन्यं, सामर्षा निजगाद सा। पापे त्वं दुरतो याहि, संमुखं भिलिता कथं? ॥ ततो जांबवती प्राह, मदांधे शृणु मद्वचः । यत्फलार्थ प्रयासि त्वं, तत्फलं तु मयाजितं ।५१। परस्परविवादेन, ज्ञात्वा कालविलंबनं । मुक्त्वा तत्रैव तां सत्य-भामा कृष्णांतिकं ययौ ।५२। तस्या आगमनं सोऽपि, वीक्ष्यमाणो मुहुर्मुहुः तस्मिन्नवसरे सापि, प्रयाता संमताभवत् ॥५३॥ तयापि सह भोगायो-द्यतो हरिरजायत । कामिनां हि वशायोगे, कामव्याप्तिर्भवेद्बहुः ।५४। कटाक्षविभ्रमः स्वरं-भणितर्हसितैरपि । रेमे तेन समं सापि, तनूजाविर्भवाशया ॥५५॥ ततस्तस्या महाभाग्या-च्च्युत्वा कोऽपि सुरो दिवः। कुक्षाववातरद्धार-प्रभावेण महोदयः । तेन हि सुरतेनापि, सापि संतोषिता भृशं । गेहं गता च गोविंदो--ऽप्युत्सवैनगरीमगात् ।५७।
Page #158
--------------------------------------------------------------------------
________________
सर्ग-१२
૧૫૧
સોળ શણગાર સજીને હર્ષ પામતી સત્યભામા માનપૂર્વક કૃષ્ણની પાસે આવવા માટે નીકળી. રસ્તામાં પ્રસન્ન મુખવાળી જાંબવતીને આવતી જોઈને સત્યભામાએ પોતાના સેવકજનને ५च्यु: 'सो भारी सोभे भावी २डी छे' सेव ह्यू: 'स्वामिनी, श मवती मावी ૨હી છે.” સત્યભામા બેલીઃ “આ નાક કટ્ટી ક્યાંથી મારી સામે આવી?” બંનેના રથ સામસામે આવ્યા ત્યારે સત્યભામા રોષપૂર્વક બેલીઃ “અરે પાપિણી, અહીંથી તું દૂર જા. મારી સામે અપશુકન કરવા કેમ આવી છે?” જાંબવતીએ કહ્યું: “અભિમાનમાં અંધ બનેલી તું મારી વાત સાંભળ. જે ફલ લેવા તું જાય છે એ ફલ તે મેં લઈ લીધું. હવે નાકટ્ટી કેશુ? તું કે હું?”
પરસ્પર વિવાદ કરવાથી કશુ પાસે જવાનો વિલંબ થશે, એમ માની સત્યભામાં જાંબવતીના સામુ જોયા વિના ત્યાંથી તરત જ રવાના થઈ ગઈ. સત્યભામાના આવવાની વારંવાર રાહ જોઈ રહેલા શ્રીકૃષ્ણ પાસે હર્ષપૂર્વક પહોંચી ગઈ. પુત્ર મેળવવાની પ્રબળ ઈચ્છાથી હાવભાવ કરતી અને કટાક્ષ ફેંકતી સત્યભામાની સાથે વિષ્ણુએ રતિક્રીડા કરી. ખરેખર સ્ત્રી પુરૂષને એકાંત મલવાથી કામાસક્તિ વધુ પ્રદીપ્ત થાય છે. સંગના અંતે કઈ પુણ્યશાળી દેવ સ્વર્ગમાંથી ચ્યવીને સત્યભામાની કક્ષામાં પુત્ર પણે અવતર્યો. સુરતક્રીડાથી સંતોષાયેલી સત્યભામા, પોતાના સ્થાને ગઈ અને કૃષ્ણ પણ ઉત્સાહપૂર્વક નગરીમાં આવ્યા.
सिंहस्वप्नेन भूयिष्ट-मोहदैरेव दोहदैः । सुतेन भाविना सांब-जीवेनांबा प्रमोदिता ॥५८॥ गर्भोऽपि सत्यभामाया, वर्धमानो दिने दिने । जननी तोषयामास, शुभस्वप्नोपसूचितः॥५९॥ प्रद्युम्नो विद्यया सांब-भानुमात्रोस्तनूजयोः । दोहदानि प्रजातानि, पूरयामास सर्वदा ॥६०॥ सत्यभामोदरगर्भा-ज्जांबवत्याश्च सुंदरः। वासमिति पुरीमध्या-दशृणोत्सत्यभामिका।६१॥ तां श्रुत्वा प्राह सा लोका, मूर्खाः संति विदंति न । प्रद्युम्नसदृशः पुत्रो, भविता मेऽपरेण किं ॥ चितयंतीति गर्वेण, सत्यभामा गृहे स्थिता । प्रथमं जांबवत्यैव सुतोऽसूत दिने शुभे ॥६३॥ यस्य तेजो भवेत्प्राज्यं, स बाल्यादपि दर्शयेत् । इतीव तेन बाल्येऽपि, तेजःप्रदर्शितं तनौ ।६४। भानूनां मिलितं तेजो, द्वादशानामपीह कि । शैशवादपि यं वीक्ष्य, लोका इति शशंकिरे ।६५। लक्षणेयंजनैश्चारु-शरीरस्थितिधारकः। आकारेणावलोकेन, सर्वचित्तापहारकः ॥६६॥ तस्मिन्नेव दिनेऽथाभू-नारायणनरेशितुः । सारथेः पद्मनाभेश्च, मंदारकाभिधः सुतः ॥६७॥ तस्यैव वर्तते मंत्री, वीराख्योऽतीवसौख्यभाक् । बुद्धिसेनस्तदा तस्य तनयः समजायत ॥६८॥ विख्यातगरुडकेतोः, कृष्णस्यैवांध्रिसेविनः । जयसेनाभिधः पुत्रो-ऽभवत्पवित्रकांतिमान् ।६९। एकस्मिन् दिवसे जातै-स्त्रिभिरेव स्तनंधयः । जांबवत्याः सुतः, शर्मधर्मकर्मभिरैधत ॥७०॥ तस्मिन् विवर्धमाने च, पित्रोः प्रीतिरवर्धत । अन्येषां प्रीतिवृद्धयर्थं, कृत काराविमोचनं । कृष्णेनाप्यथ दीनानां, प्राज्यं दानं समर्पितं । महोत्सवः कुटुंबेन, सांब इत्याभिधा कृता ॥ जांबवत्या प्रसूतस्य, तनयस्योत्सवान्नवान् । श्रुत्वा त्रयाणां चान्येषां, भामा बभूव दुःखिनी॥ अहो मया प्रसूतश्चे-त्सुतस्तस्योत्सवानहं । अकरिष्यमिति ध्याना-त्साप्यसूत सुतं वरं ।७४।
Page #159
--------------------------------------------------------------------------
________________
શાંખ–પ્રદ્યુમ્ન ચરિત્ર
प्रविधायोत्सवांस्तस्या- प्यनल्पान् सत्यभामया । सुभानुक इति प्रीति- कारकं नाम निर्मितं ॥
સિ’હવપ્નથી સૂચિત સુંદર દાહદાવડે જાંબવતીના ગર્ભોમાં રહેલા શાંખના જીવે માતાને ઘણા આનંદ આપ્યા. શુભ સ્વપ્નથી સૂચિત સત્યભામાના ગભ પણ દિનપ્રતિદિન વૃદ્ધિ પામ્યા. પ્રદ્યુમ્ન પેાતાની વિદ્યાશક્તિથી જા...બવતીના શુભ દોહદા (મનારથા) ને પુર્ણ કરે છે. અને ભાનુકુમાર સત્યભામાના દોહદોને પૂર્ણ કરે છે. ‘ સત્યભામાના ગભ કરતા જાંબવતીના ગર્ભ શ્રેષ્ઠ છે.' આવા પ્રકારની લેાકેાના મુખે થતી વાતને સાંભળીને સત્યભામા કહે કે ‘ લેાકેા તા મૂખ છે. એ લેાકાને શું ખબર કે પ્રદ્યુમ્ન જેવા પુત્ર તા મારે થવાના છે. જાંબવતીને તા જ્યાં પુત્રીના પણ સાંસા છે, તેા વળી પુત્રની વાત શુ' કરવી ?' આ પ્રમાણે અભિમાનથી ખેાલતી, વિચારતી સત્યભામા નિઃશંકપણે ગર્ભનું પાલન કરે છે. ત્યાં તે થાડા જ સમયમાં શુભ દિવસે જા બવતીએ પુત્રરત્નને જન્મ આપ્યા. એનું તેજ એટલ હતુ કે જાણે વિધાતાએ બારસૂ નુ... તેજ ભેગું કરીને આ બાલકને ઘડયા ના હાય ! તેવા પ્રકારના તેજસ્વી અને શુભ લક્ષણાવાળા શરીરવાળા જા’ખવતીના પુત્ર દંખતાંની સાથે જ લાકોના દિલને હરનારા થયા. તે જ દિવસે કૃષ્ણના સારથિ પદ્મનાભને ત્યાં મંદારક નામના પુત્ર થયા. વીર નામના મ`ત્રીને બુદ્ધિસેન નામના અને કૃષ્ણના અંગરક્ષક ગરૂડકેતુને જયસેન નામના સુંદર પુત્ર થયા. તે એક જ દિવસે જન્મેલા ત્રણે બાળકાની સાથે જાંબવતીના પુત્ર ધર્મ-કર્મો કરતા સુખપૂર્વક વૃદ્ધિ પામ્યા. આગળ વધતાં પુત્રની પ્રીતિને માટે પિતાએ બંદીજનાને કારાવાસમાંથી મુક્ત કરાવ્યા. અને દાન–અનાથાને દાન આપી સંતુષ્ઠ કર્યો. સ્વજન કુટુંબને પાતાને ત્યાં આમંત્રીને કૃષ્ણ મહારાજાએ મહોત્સવપૂર્વક પુત્રનું નામ ‘ શાંખ ? રાખ્યું. જાંબવતીના પુત્રજન્મના મહે।ત્સવ તેમજ ત્રણે શ્રેષ્ઠીપુત્રાના જન્મ સાંભળીને સત્યભામા દુઃખી થઈ, ‘ અહે, હું સહુથી પ્રથમ ગર્ભાવતી બની છતાં હજી મને પ્રસુતિ થઈ નહી, જો મને પ્રસવ થઇ જાય તો હું પણ પુત્ર-જન્મના મહે।ત્સવ કરૂં. રાતને દિવસ આજ ચિંતામાં એક રાત્રિએ સત્યભામાએ પુત્રને જન્મ આપ્યું. એણે પણ પેાતાના પુત્રના જન્મમહાત્સવ કરીને પુત્રનું નામ ‘સુભાનુ’રાખ્યું.
૧૫૨
=
क्षीरपानं तयोः काचि - तथा भचन मज्जनं । उत्संगारोपणं काचित् काचिच्छोभनमंडनं ॥ क्रीडामकारयत्काचि-त्तयो क्रीडनकैः परैः । स्वर्णरत्नसमुद्भूतैः - विविधैर्घोटकादिभिः ॥७७॥ सर्वेषामपि लोकाना - मभीष्टों प्रियदर्शनौ । वर्णनीयलसद्रुप - संपदौ विगतापद ||७८ || वाणेः पाणौ गृह्यमाणौ, दर्शनीयौ मणीव तौ । स्थापयित्वा निजोत्संगे, गीयमानौ बधूजनः ॥ वपु रहितादभ्रा - भरणानां महारवैः । किंकिणीनां निर्घोषं संपूरितालयांगणौ ॥८०॥ देहस्थानां च वस्त्राणां भूषणानां विभूषया । चित्ते जनयतो नृणां चमत्कारमतीव तौ ॥८१॥ प्रद्युम्नभानुको प्रीत्या - दत्तभूषणवाससौ । तौ सदा परिधानेन देवाविव विरेजतुः ॥८२॥ वयःपरिणीतं ज्ञात्वा, , સાંવ નાવવતીદ્યુત । પ્રદ્યુમ્નઃ પાયામાસો—પાધ્યાયસવિઘે ઙાં ।૮। सुभानुमपि तं भानु – गूढजानुं शुभानुगं । अध्यापयदुपाध्याय -- पार्श्वे विद्यामनेकधा ॥ ८४ ॥ कलाभिः कुशलौ जाता, वयस्यवृदसंश्रितौ । कुमारविव देवस्य चीक्रीडतुर्यदृच्छया ॥ ८५ ॥
Page #160
--------------------------------------------------------------------------
________________
स-१२
૧૫૩
શાંબ અને સુભાનને પાંચ ધાવમાતાઓ રમાડતી હતી. કોઈ સ્તનપાન કરાવતી હતી તે કે સ્નાન કરાવતી હતી. કોઈ વિલેપન કરતી હતી. મેળામાં સુવડાવતી હતી. કેઈ ડી શરીરને શણગારતી હતી. કેઈ સ્ત્રી સેના અને રત્નનાં રમકડાંથી રમાડતી હતી. કેઈ ગેડીદડાથી રમાડતી હતી. આ પ્રમાણે રૂપગુણથી સંપન્ન બંને બાળકોનાં રૂપ જોતાંની સાથે લોકોને પ્રિય લાગતાં હતાં. તેથી રત્નની જેમ એક હાથમાંથી બીજા હાથમાં, એક ખેાળામાંથી બીજ માળામાં જતાં દેવકુમારની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા હતા. શાંબ અને સુભાનુકુમારને ધાવમાતાઓ વચ્ચેનું પરિધાન તેમજ અલંકારોથી એટલા સુંદર શણગારતી હતી કે તેઓને જોવા માટે કેનાં નેત્રો ધરાતાં નહી. તેઓને જોઈને શંકા થતી કે શું સાક્ષાત અશ્વિની પુત્રો જ સ્વર્ગમાંથી ઉતરી આવ્યા છે કે? પ્રદ્યુમ્ન શાંબકુમારને અને ભાનુકુમાર સુભાનુને રાતદિવસ પ્રેમપૂર્વક રમાડતા હતા. નવા નવા વસ્ત્રો અને આભૂષણે વડે શણગારતા હતા. વયની પરિણતી જાણીને નંબવતીના પુત્ર શાંબકુમારને પ્રદ્યુમ્ન ઉપાધ્યાય (પંડિત) ની પાસે શસ્ત્ર-શાસ્ત્ર આદિ કલાઓ શીખવા માટે મૂકો, ભાનુકુમારે પણ પોતાના ભાઈ સુભાનને અનેક પ્રકારની કલાઓ શીખવા માટે પંડિત પાસે મક. જન્માંતરના સુસંસ્કારોથી બંને થોડા જ સમયમાં સર્વ કલામાં વિશારદ બની ગયા, અને પિતા પોતાના મિત્રોની સાથે દેવકુમારની જેમ અનેક પ્રકારની કીડા કરવા લાગ્યા.
अन्यदा रममाणौ तौ, वैधापि सुमनोवजैः । देवनाथसभातुल्या, विष्णुसंसदमाश्रितो ।८६। पांडवर्यादवैर्देवै-बलदेवेन सेवितः । सभामध्यस्थितः कृष्ण-स्ताभ्यामिंद्र इवक्ष्यत ।८७। उत्तमा बाल्यतोऽपि स्यु-विनीता एवमादितः। नत्वा नारायणं ताभ्या-मुचितस्थानके स्थितं। सांबः प्रद्युम्नपार्वेऽस्था-भानूपांते सुभानुकः । तौ द्वावपि स्थितौ याव-त्पर्षदानंददायिनौ। पांडवर्बलदेवेन, सत्रा तावद दुरोदरं । प्रवर्तते सवोमध्ये, सर्वलोके प्रपश्यति ॥९०॥ तौ सद्वेषधरौ बालौ, दृष्ट्वा बलेन पांडवैः । निवेदितं युवाम्यां च, द्यूतक्रीडा विधीयतां ।९१। कामभान्वोर्मुखं वीक्ष्य, तावूचतुर्मनीषया । यत्र वृद्धा रमंतेत्र, बालानां न प्रयोजनं ।९२। पांडवाद्याग्रहादेव प्रद्युम्नभानुवाचया । तौ प्राहतुर्यदा कश्चि-त्पणः स्यातहि रम्यते ।९३। सर्वैरपि तदा प्रोक्तं, भव्यं भव्यमुदीरितं । कथयित्वेति पार्षद्यः, स्वर्णकोटयाः पणः कृतः ।९४। तं विधाय ततो द्यूत-केलि सांबसुभानुको । चक्रतुः साक्षिणः कृत्वा, मुकुंदादिकयादवान् ।९५। सांबः सुभानुना साकं, रममाणो निजेच्छया । प्रत्यक्षमपि सर्वेषां, स्वर्णकोटिं ज़िगाय च ।९६। ततः सांबकुमारोऽवक, तदैव रम्यते मया । स्वर्णकोटिर्यवा पूर्व, समानीता भविष्यति ।९७। इत्युक्ते सत्यभामायाः, पाश्र्वादानीय भानुना । हेमकोटिर्ददे सोऽपि. याचकानां समार्पयत् ॥ भामया प्रेषितः पश्चात्, कश्चित्कुर्कुट उत्कटः । एनं विजयते यः स, लभेत कोटियामलं ।९९। एवं पणे कृतेऽन्योन्यं, सांबेन बुद्धिधारिणा । प्रद्युम्ननिर्मितेनाशु, कुर्कुटेन स निर्जितः ॥१००। जित्वा तमपि सांबेन, कोटिद्वयमुपाददे । तदथिमनुष्याणां, प्रदानाय समर्पितं ॥१॥
२०
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
सत्यभामा ततोऽमर्षा-त्प्रेषयामास सत्फलं । विजयेद्यः स एतच्च, लाति कोटिचतुष्टयं ।२। पणं कृत्वेति यावत्तौ, क्रीडयामासतुर्मुदा । तावत्तदपि सांबेन, जित्वा कोटीश्च दत्तवान् ।३। ततो वस्त्रयुगं सत्य-भामया प्रेषितं निजं । एतज्जयति यस्तस्य, कोटयष्टकं ददाम्यहं ।।। ऊरीकृत्येति सांबेन, प्रद्युम्नमुखमीक्षितं । तेन तागलं दत्तं, तेनापि तत्पराजितं ॥५॥ पणे वह्निमये कुंडे, प्रक्षाल्य स्वर्णतंतुभाक् । कृत्वा समर्पितं तच्चा-ददे कोटयष्टकं क्षणात् । विलक्षया तयाऽ प्रेषि, हारः षोडशकोटियुक् । मन्मथापितहारेण, सोऽपि वेगाज्जिगाय तं । द्वात्रिंशत्कोटिमूल्याढये, कुडले प्रेषिते तया । जिते प्रद्युम्नसाहाय्या-च्छांबेन ते अपि द्रुतं ।। तया कौस्तुभमाणिवयं, प्रेषितं कृष्णपर्षदि । बिजेतुश्च चतुःषष्टि-कोटीः समर्पयाम्यहं ॥९॥ वरं वरमिति चोक्त्वा, विधिनाक्रीडतां च तौ । जिग्ये तत्रापि सांबेन, प्रद्युम्नस्य प्रभावतः । पणे तद्विगुणं द्रव्यं, विधाय सत्यभामया। उच्चैःश्रवा इव कश्चि-त्संप्रेषितस्तुरंगमः ॥११॥ कामप्रकटिताश्वेन, सांबेन स पराजितः । पणे प्रजल्पितं द्रव्यं, गृहीतं कल्यात्मनः ॥१२॥ तशेषमपि द्रव्यं, दत्वा याचकसंचये। सर्वस्यापि प्रियः सांबो, दाता हि कस्य न प्रियः ॥१३॥ प्रयासा विहिता ये ये, सांबस्य विजिगीषया । सुभानु भानुभामामिः, सर्वेऽपि ते मुधाऽभवन् । श्राद्धीव दिग्पटोयस्य, मोक्षे विफलितक्रिया। विलक्षवदना सत्य-भामा सांबजयेऽभवत्।१५। ततः प्रेष्य चिरं सत्या, प्रद्युम्नं पर्षदि स्थितं । ज्ञात्वा प्रेषीन्महत्सैन्यं, ज्ञातुं मायाविनँभितं ॥ द्यूतकारिषु सांबोऽय-मस्ति जेता महान यदि । तदेतज्जयतात्सोऽथा-न्यथा कामबलाज्जयी। सत्यभामोदितां वाणी, सांबः श्रुत्वेति कर्णयोः । अभूम्लानमुखो हृद्या, विद्या कामस्तदा ददौ। बलं दयितुं सौवं, सांबोऽप्यादाय तां शुभां । निर्गत्य च पुराबाह्ये, बिकुळ कटकं महत् ।१९। व्यानशे कटकेनैव, तदा सर्वमिलातलं । सैन्यं विना किमप्यन्य-न्न दृश्यतेऽध्वगर्जनैः ॥२०॥ स्भानुसांबयोः सैन्ये, मिलिते समजायत । दंडादंडि महायुद्धं, कुंताकुंति गजागजि ॥२१॥ उभयोः संगमे युद्धं, जायमाने परस्परं । जिग्ये भाग्येन सांबेन, सुभानुकटकं समं ॥२२॥ सैन्ये पराजिते तस्य, शांवेन प्रकटीकृतः । यशोवादोऽखिले लोके, लोको ह्य दयिपूजकः ॥ पणे द्विगुणमादत्तं, वित्तं दत्त्वा च याचकान् । बभूव प्रथितः सांबो, महादानीति भूतले ।२४। चित्ते प्रद्युम्नमाहात्म्य, ध्यायन् सांबोऽवदद्वचः । सत्यभामे किमप्यद्या-प्यस्ति ते भवने धनं ॥ सामर्षेण प्रयुक्तापि, श्रितमौनेव नावदत् । पुनः सांबस्तदापृच्छत्, कथं देवि! ब्रवीषि न ।२६। निःश्वस्य सावदद्वत्स, सांप्रतं किं वदाम्यहं । जयाजयो प्रवर्तेते, पुण्यपापप्रभावतः ॥२७॥
દેથી શોભતી સુધર્માસભાના જેવી વિષ્ણુની રાજસભામાં ક્રિીડા કરતા શાંબ અને સુભાનુકુમાર આવી ચઢયા. દેવોથી પરિવરેલા ઈન્દ્રની જેમ બલદેવ, પાંડવો અને યાદવોથી પરિવરેલા કૃષ્ણ તે બંનેને જોયા. “ઉત્તમ પુરૂષે બાલ્યાવસ્થાથી જ વિનીત હોય છે. તે બંને બાલકુમારેએ
Page #162
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૨
૧૫૫.
આવીને સર્વ પ્રથમ કૃષ્ણને નમસ્કાર કર્યા અને પછી ઉચિત સ્થાને બેઠા. શાંબ, પ્રદ્યુમ્નની પાસે અને સુભાનુ ભાનુકુમાર પાસે બેઠે. બંનેને જોઈને સભાસદો ખૂબ આનંદ પામ્યા. ત્યારે રાજસભામાં બલભદ્રની સાથે પાંડવો જુગાર રમી રહ્યા હતા. તેજસ્વી બંને બાળકોને જેઈને, પાંડવો અને બલભદ્દે જુગાર રમવા તેઓને બોલાવ્યા. ત્યારે શાંબે પ્રદ્યુમ્નની સામે જોઈને પોતાની બુદ્ધિથી કહ્યું -“જ્યાં વૃદ્ધ પુરૂષો રમતા હોય ત્યાં બાળકોથી ના રમી શકાય.” તેમ છતાં પાંડવોએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે પ્રદ્યુમ્ન અને ભાનુકુમારે કહ્યું – “કઈ શરત મૂકાય તે જ આ બંનેને રમાડી શકાય.” ત્યારે સભાજનેએ કહ્યું -“બહુ સારૂં. એ વાત બરાબર છે. કેઈને કઈ શરત મૂકવી જોઈએ.” સભાજનોએ વિચારીને એક કરોડ નૈયાની શરત કરી. (જે હારે તે વિજયીને કરોડ સેનામહોર આપે) સાક્ષીરૂપે કૃષ્ણ વગેરે યાદવોને રાખ્યા.
સુભાનની સાથે સ્વેચ્છાપૂર્વક રમતા સર્વ લોકેના તાં, ક્ષણમાત્રમાં શાંખકુમાર જીતી ગયો. ત્યારે શાંબે કહ્યું – “પહેલાં મને મારી જીતેલી કરોડ સોનામહોરો લાવી આપે, પછી બીજીવાર રમીશ.” ત્યારે ભાનુકુમારે સત્યભામા પાસેથી કરોડ સેનૈયા લાવીને શાંબને આપ્યા. તરત જ શાંબકુમારે તે કરાડ સેનૈયા યાચકોને દાનમાં આપી દીધા. ત્યાર પછી સત્યભામાએ એક બલવાન કુકડો મોકલ્યો, અને કહેવડાવ્યું કે “આ કુકડાને શબકુમારને કુકડે જીતી લે તો બે કરોડ સેનૈયા આપું.” ત્યારે પ્રધુને વિદ્યાશક્તિથી બનાવેલો કુકડો શાંબને આપ્યો. બુદ્ધિશાળી શાંબે સુભાનના કુકડાને ક્ષણવારમાં હરાવી દીધા. બે કરોડ સેનામહોરો જીતીને મેળવી. શાબે તે બે કરેડ સોનામહે પણ યાચકને દાનમાં આપી દીધી. ત્યાર પછી સત્યભામાએ ઈર્ષ્યાથી એક સુંદર ફલ મેકવ્યું અને કહ્યું – “આ ફલથી બીજું ચઢીયાતું સુંદર ફલ શાબ લાવી આપે તો તેને ચાર કરોડ સેનૈયા આપું.” પ્રદ્યુમ્નની વિદ્યાશક્તિથી શાંબે સુભાનુના ફલને જીતી લઈ ચાર કરેડ સેનૈયા મેળવ્યા. એ પણ યાચકોને દાનમાં આપી દીધા. ત્યાર પછી ચડસાઈથી સત્યભામાએ સુંદર બે વસ્ત્ર મોકલીને કહેવડાવ્યું : “આ બે વસ્ત્રને જીતે તે આઠ કરોડ નૈયા આપું.” પ્રદ્યુમ્નના કહેવાથી શબે વસ્ત્રયુગલને અગ્નિના કુંડમાં નાખી, તેને સુવર્ણના તંતુરૂપે બનાવી, તેને પાછું આપી ક્ષણમાત્રમાં આઠ કરોડ નૈયા મેળવી લીધા. વિલખી થઈ ગયેલી સત્યભામાએ એક હાર મોકલીને સેળ કરોડ સોનૈયાની શરત મૂકી. ત્યારે પ્રદ્યુમ્ન આપેલા હારથી શાં સત્યભામાના હારને જીતી લઈ, સેળ કરેડ સેનૈયા પ્રાપ્ત કર્યા. ત્યાર પછી બે કુંડલો મોકલીને બત્રીસ કરોડ સેનૈયાની શરત કરી. પ્રદ્યુમ્નની સહાયથી શાંબે એ પણ જીતીને બત્રીસ કરોડ સોનૈયા પ્રાપ્ત કર્યા. ત્યાર પછી સત્યભામાએ કૃષ્ણની રાજસભામાં “કૌસ્તુભમણી” મૂકીને ચેસઠ કરોડ સેનૈયાની શરતે મૂકી. શાંબે કહ્યું -“સારૂં સારૂં, તારે જે શરતે મૂકવી હોય તે મૂકી શકે છે.” એમ કહીને પ્રદ્યુમ્નના પ્રભાવથી ૬૪ કરોડ સેનયા જીતી લીધો. તેનાથી બમણું એનેયાની શરત કરીને સત્યભામાએ એક સુંદર અશ્વ મોકલ્યો. પ્રદ્યુમ્નની વિદ્યાથી વિકલા અશ્વથી શાંબે એના અશ્વને જીતી લઈ બમણું દ્રવ્ય પ્રાપ્ત કર્યું ! અને તે બધું દ્રવ્ય શાંબકુમારે યાચકને દાનમાં આપી દીધું. યાચક શબકુમારનો જયજયકાર કરવા લાગ્યા. “ખરેખર, દાતાર કોને પ્રિય ના લાગે ?” શાંઘકુમારને જીતવા માટે ભાનુ, સુભાન અને સત્યભામાએ જે પ્રયાસો કર્યા તે તે બધા જ નિષ્ફળ ગયા. મોક્ષ માટે દિગમ્બર. સ્ત્રીઓના પ્રયાસ જેમ નિષ્ફળ જાય તેમ શાંબ માટે સત્યભામાનો પ્રયાસ ફેગટ જવાથી સત્યભામાં ખૂબ જ વિષાદ પામી. એક દિવસે પ્રદ્યુમ્નને રાજસભામાં બેઠેલો જાણીને; “સત્યભામાએ શબકુમારને જીતવા માટે મોટું સૈન્ય મોકલીને કહેવ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ડાવ્યું કે “તું ધૂતક્રીડામાં વિજયી બન્યું તે સાચું ત્યારે કહેવાય કે જયારે આ સૈન્યને તું જીતી શકે. નહીતર મારે માનવું જ રત કે જે જે રમતમાં તું જ છે તે પ્રદ્યુમ્નની મદદથી જ જીત્યા છે, તારી શક્તિથી નહી.” સત્યભામાની વાત સાંભળીને શાંબ પ્લાન મુખવાળો બની ગયો. રાજસભામાં રહેલા પ્રદ્યુમ્ન પ્રજ્ઞપ્તિ વિદ્યાથી હકીક્ત જાણીને તરત જ પિતાની વિદ્યા શાબને આપી. વિદ્યાને ગ્રહણ કરીને શાંબ પિતાનું પરાક્રમ દેખાડવા માટે મહાન સૈન્ય વિમુવીને નગરની બહાર આવ્યો. બધી પૃથ્વી જાણે સૈન્યથી છવાઈ ગઈ. રસ્તે જનારા માણસને સૈન્ય સિવાય બીજુ કઈ જ દેખાતુ નહીં. સુભાન અને શાંબકુમાર બંનેનું સૈન્ય પરસ્પર દંડધારી દંડધારીઓની સાથે, ભાલાવાલા ભાલાવાલાઓની સાથે, અને હાથીઓ હાથીઓની સાથે પ્રચંડ યુદ્ધ કરવા લાગ્યા. વિદ્યાના પ્રભાવથી શાંબકુમારના સૈન્ય ક્ષણમાત્રમાં સુભાનુના સૈન્યને પરાજિત કર્યું, અને શરત મુજબ સુભાનુના સૈન્યમાં રહેલા હાથી, ઘોડા, રથ અને પાયદળ વિગેરે શાંખકુમારે યાચકને દાનમાં આપી દીધું. તેથી સારાયે નગરમાં દાનેશ્વરી તરીકે શબકુમારને યશવાદ થયો. પિતે પિતાના મનમાં “આ બધે પ્રદ્યુમ્નને પ્રભાવ છે.” એમ જાણતે. એક દિવસે સત્યભામાને કહ્યું – “કેમ દેવી, હજુ પણ તારી પાસે ઘણું ધન હશે ? કેમ બોલતી નથી? હવે મૌન લઈને કેમ બેસી ગઈ?” ત્યારે સમજપૂર્વક નિસાસા નાખીને સત્યભામાએ કહ્યું- “હું શું બેલું? જય પરાજય તે પૂર્વકૃત પૂય-પાપના ફલરૂપે છે. એમાં આટલું બધું અભિમાન શાને કરે છે?” સત્યભામાના આવા વચન સાંભળીને શાંબ ચૂપ થઈ ગયો. તે સ્વસ્થાને ચાલ્યો ગયો.
मिलित्वा बलदेवेन, पांडवैरखिलैरपि । विज्ञप्तं वासुदेवस्य, सर्वकार्यविधायिनः ॥२८॥ अस्माकमनुजे नाथ !, सांबे प्रदर्शितौजसि । आधिक्यं कुरु त्वं किंचि-यथायं ज्ञायते जने। तेषां वचनमाकर्ण्य, चिन्तयामास केशवः । सर्वकार्यसमर्थस्य-तस्यं कि क्रियते मया ।३०। विचारं कुर्वतस्तस्य, प्रादुर्भतेति सन्मतिः । मया साम्राज्यमेतस्य, मासमेकं प्रदीयते ॥३१॥ विचार्येति मुकुंदेन, तस्य राज्यं समर्पितं । मासस्यावधिमाधाय, सर्वलोकसमक्षकं ॥३२॥ વસરિમિકોડ, દિતી વાસરે રિચર: નારાવાસને રજે, જનનિરિરાનિતઃ | बलेन पांडवैरन्य-रपि क्षमाधिनायकैः । मस्तकः प्रणतः सांबो, नम्यः कस्य हि न प्रभुः ॥ वयसा सह शेमित्र-रभुंक्त राज्यमद्भुतं । दुर्लभं सर्वथान्येषां, जनार्दनसमपितं ॥३५॥ राज्यग्रहणं तारुण्ये, रक्षितुमुत्तमं विना । समर्थो नेतरः कश्चित्, सर्वथैव प्रजायते ॥३६॥ इति सांबस्य राज्याप्ति-वयोऽपि खल यौवनं । मिलने चैतयोर्योग, विकारोऽभूदनंगजः ॥ रूपवत्यस्ततो या या, भवेयुर्योषितः पुरि । ताः समानीय भुज्यंते, सांबेन सेवकः सह ॥३८॥ यस्य पुंसो रसः स्त्रीणा-मसौ तासां वशीभवेत् । इति यातित्रियामायां, सतासां वसतिष्वपि भवेयुः प्रायशो लोके, कामिन्यः कामविह्वलाः । प्रत्युत प्रेरिता राज्ञा, प्रजायंते विशेषतः ॥ गृहेषु च स्वनायेष्व-कुर्वाणा अरति ततः । ताःसाबकहृदी जाताः, स्त्रीणां हि कामदः प्रियः सांबेन कुलकांतानां, विधाय शीलखंडनं । पीडिता नागरा लोकाः, सशोका अभवंस्तदा ॥
Page #164
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨
૧૫૭
सर्वे जना मिलित्वातो, गत्वा गोविंदसन्निधो ।प्रणम्य कथयामासुः, स्थानमस्माकमर्पय ।४३। तदावादि मुकुंदेन, युष्माकं दुःखमस्ति किं । ते प्राहुर्दत्तराज्येन, सांबेन पीडिता वयं ॥४४॥ गृहेऽस्माकं वधूः पुत्री, स्वसा रुपवती पुनः । शीलस्य खंडनं तासा-मेतेन कार्यते बलात् ।४५। अश्राव्यं वचनं श्रुत्वा, हाहाकारवचो वदन् । तान्प्रजजल्प गोविदः, स्वस्थीभवत सांप्रतं ।४६। मासमेकं वचो मेऽस्ति, तदतःप्रचलेन हि । पश्चादस्य महाशिक्षा, भवतां सुखकारिणी ।४७। स्वस्थीकृता मुकुंदेन, गताः स्वमंदिरे नराः। मास एकश्च संपूर्णः, संजातः क्षणवसतः ॥
પાંડવે, યાદવે અને બલદેવ વિગેરે બધાયે મળીને કૃષ્ણ વાસુદેવને વિજ્ઞપ્તિ કરી –“સ્વામિન, અમારા નાનકડા શાંબકુમારે પોતાની વય પ્રમાણે ઘણું પરાક્રમ બતાવ્યું છે, તે એને કંઈક અધિક માન આપે, જેથી લકે તેના ઓજસને જાણી શકે.” તેઓની વાણી સાંભળીને કેશવે વિચાર્યું -“સર્વ કાર્યમાં સમર્થ એવા શાબને હું શું આપી શકું? હા, મારૂં સામ્રાન્ય એક માસ માટે આપું, જેથી તેની પ્રતિષ્ઠા વધે !” આ પ્રમાણે વિચારીને માધવે સર્વક સમક્ષ મહોત્સવપૂર્વક શુભ દિવસે તેને રાજસિંહાસન ઉપર રાજ્યાભિષેક કર્યો. ત્યારે બલભદ્ર, પાંડ, યાદવ તેમજ બીજા રાજાઓએ પણ શાંબકુમારના ચરણમાં મસ્તક નમાવ્યાં. રાજા કેને નમવા ના હોય? સરખે સરખા મિત્રોની સાથે બીજાઓને દુર્લભ એવું કૃષ્ણ આપેલું અદ્દભુત રાજ્ય શાંબ ભેગવે છે. તરૂણ અવસ્થામાં ગ્રહણ કરેલું રાજ્ય ઉત્તમતા વિના રક્ષી શકાતું નથી. અને તેની આગળ બીજો કોઈ ટકી શકતો નથી. પોતે પોતાની જાતને જ સર્વસ્વ માને છે. તેથી યુવાવસ્થામાં શાંબકુમારને રાજ્યની પ્રાપ્તિ થવાથી કામજન્ય વિકાર ઉત્પન્ન થયો. નગરીમાં જે જે રૂપવંતી રહી હતી તે બધાને પિતાના સેવકે મારફત બોલાવીને તે રીઓને શીલભ્રષ્ટ કરવા લાગ્યા. એટલું જ નહી, પરંતુ કામાસક્ત થયેલ શાંબ પોતે રાત્રિમાં સ્ત્રીઓની વસતિમાં જઈને તેઓને પ્રલોભન આપી પોતાને વશ કરવા લાગ્યો. પ્રાય: કરીને સ્ત્રીઓમાં કામાસતિ વધુ હોય છે. તેથી રાજાથી પ્રેરાયેલી સ્ત્રીઓ ધન આદિની લાલસાથી સ્વયં આવીને શાંબને મલતી અને પોતાના પતિએ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખતી થઈ ગઈ. સ્ત્રીઓને પ્રાય: ઇચ્છિત આપનાર પુરૂષ જ વધારે પ્રિય હોય છે. આ પ્રમાણે શબે કુલીન ઘરની સ્ત્રીઓનાં શીલખંડન કરીને, નગરવાસી લેકના દિલને દુઃખી કરી દીધાં. નગરના શ્રેષ્ઠ મહાજને ભેગા મળીને કૃષ્ણ પાસે ગયા. નમસ્કાર કરીને કહ્યું – “સ્વામિન, અમને અમારું સ્થાન આપે. અમારાથી આ નગરમાં નહી રહી શકાય.” કૃષ્ણ કહ્યું -“તમને એવું શું દુઃખ આવી પડયું, જેથી નગર છોડી જવા માગે છે?” તેઓએ કહ્યું- “સ્વામિન, આપે શાંબને રાજ્ય આપી અમને દુઃખી કરી નાખ્યા. અમારા ઘરની રૂપવતી પુત્રી, વહ કે બહેન, કેઈને બાકી રાખી નથી. શાંબે બલાત્કાર સહના શીલનું ખંડન કર્યું છે.” મહાજનનું આવું અશ્રાવ્ય વચન સાંભળીને હાહાકાર કરતા ગોવિંદ કહી – “તમે હમણાં સ્વસ્થ થાઓ. એક મહિનાનું મેં વચન આપ્યું છે, તેથી હમણાં મારું કંઈ ચાલે નહી, છતાં હું ઝીઓની રક્ષા માટેનો પ્રબંધ કરું છું. મહિને પૂરી થયા પછી તે દુષ્ટને હું તેના બદલામાં માટી શિક્ષા કરીશ.” આ પ્રમાણે નગરવાસીઓને સંતુષ્ટ કરી વિદાય કર્યા.
अब तातप्रणामार्थ, सांबः समागतस्तदा । वासुदेवोजावीद् द्वेषात्, स्थेयं राज्ये न मे त्वया।
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
रे पापिष्ट त्वया तत्र, गंतव्यं मत्पुराबहिः । नामापि श्रूयते नैव, मयका यत्र तावकं ॥५०॥ कययित्वेति कृष्णेन, पत्रत्रयस्य बोटकं । समर्प्य कर्षितः सांब-स्तेनापि तदुपाददे ॥५१॥ प्रद्युम्नोऽवक्तदा कृष्णं, कदायमागमिष्यति । कृष्णोऽवदद्यदा भानु-जनन्याकारयेदमुं ॥५२॥ सन्मुखं गजमारुह्य, गत्वा प्रौढोत्सवेन सा। यदा समानयेदेनं, तदायातु ममांतिके ॥५३॥ जनकस्य जनन्याश्च, नमस्कृत्य पदद्वयं । प्रद्युम्नादेशतः सत्य-भामायाः काननं ययौ ॥५४॥ कन्याया अतिमान्याया, रूपं कृत्वा मनोरमं । फलानि फलदानां स, भुंजानस्तत्र तस्थिवान् ।
શાબના રાજ્યને એક મહિને તે જોતજોતામાં પૂર્ણ થઈ ગયો. જ્યારે બીજે દિવસે પિતાને પ્રણામ કરવા માટે આવ્યો ત્યારે વાસુદેવે તિરસ્કારપૂર્વક શાંબને કહ્યું – “રે પાપિઠ, તારે મારા રાજ્યમાં રહેવું નહીં. મારા નગરને છેડી તારું કાળું મેંઢું લઈને ગમે ત્યાં ચાલ્યો જા. તારું નામ પણ મારા સાંભળવામાં ના આવવું જોઈએ.” આ પ્રમાણે કૃષ્ણ રોષપૂર્વક કહીને ત્રણ પત્રનું બીડું આપીને શાંબને રાજસભાની બહાર કાઢી મૂકો. પ્રદ્યુમ્ન કૃષ્ણને પૂછ્યું:- “પિતાજી, શાંબ કયારે આવી શકશે?” કૃણે કહ્યું – “જ્યારે સુભાનુની માતા સત્યભામાં તેની સામે જઈને મહાત્સવપૂર્વક હાથી ઉપર બેસાડીને ગામમાં લાવે, તેજ તે અહીં આવી શકશે.’ ત્યાર પછી શાંબ માતા પિતાને નમસ્કાર કરીને પ્રદ્યુમ્નના આદેશથી અતિમાન્ય’ એવું સુંદર રાજકન્યાનું રૂપ ધરીને સાયભામાના વનમાં રહેવા માટે ગયો. ત્યાં ફલાહાર કરતો કન્યારૂપે રહેલે શાંબ મજા કરવા લાગ્યો.
अथान्यदागता तत्र, सत्यभामा रिरंसया । तावद् दृष्टा मनोऽभीष्टा, कन्या रूपवती तया ॥ तामालोक्य हृदि प्राप, विस्मयं स्मयसंकुला । अस्मिन्नहो वने कन्ये-दृशी कुतः समागता ॥ किं विद्याधरपुत्रीयं, किंवा सुरवरियं । पातालसुंदरीयं किं, राज्ञो वा कस्यचित्सुता ।५८। चितयंतीति साप्राक्षी-त्तां विस्मेरांबुजांबकां । विजनेऽत्र वने पुत्रि! समेतैकानिो कुतः ॥ सा प्राह शृणु मातस्त्वं, तनयाहं नरेशितुः । आबाल्यान्मां समादाय, मातुलो जग्मिवान् पुरं । तत्र कियंति वर्षाणि, तिष्ठंती वृद्धिमादधत् । तदा पिता विवाहार्थं, मामादातुं समागतः ॥ तेनापि सह तातेन, सामग्रया प्रेषिताप्यहं । पित्राप्यरोपिता चारु-शिबिकायां सुखाय मे ॥ बभूवुर्वासरा द्वित्रा, यावत्सार्थस्य गच्छतः । तावद्वनेत्र संध्यागाद्वासावस्थितिसूचिका ॥६३॥ प्रजातायां त्रियामायां, सकला अपि सार्थगाः । श्रांता निद्रालवः सुप्ता, भूयोऽपि चलनेच्छया । स्थितायां शिबिकायां मे, मातुलः स्मृतिमागतः। अजायत तदा तंद्रा-भंगो रंगोपघातकः ॥ तेनाहं रुदितुं लग्ना, भृशं शोकेन दुःखिता। आश्वासितापि तातेन, नामुंचं रुदनं क्षणं ॥ तेनातिविह्वलीभूत-स्तात एकाकिनीमपि । मामिहैव विमुच्यागा-तेनाहमत्र संस्थिता ।६७। सत्यभामाभणद्भद्रे, खेदं मा कुरु मानसे । विवाहं ते करिष्ये मे, सूनुना सह भानुना ॥६८॥ चेत्पाणिग्रहणं तेन, साकं त्वं प्रकरिष्यसि । तदा हि रूपलावण्ये, सफले ते भविष्यतः ॥६९।।
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૯
સ-૧૨
मयापि परिचर्या त्वां नीत्वा गेहे करिष्यसि । अपरा अपि किंकर्यः, सेविष्यंते पदौ तव ॥७०॥ श्रुत्वेति सत्यभामाया, वचनं सा कुमारिका । दर्शयंती जगादाथ, कृत्रिमं प्रेम तां प्रति ॥ ७१ ॥ मुरारिः पृथिवीनाथः, श्वशुरो यदि मे भवेत् । श्वश्रूस्त्वं पट्टराज्यस्य, भूरि भाग्यं तदा मम । इति तस्या वचः श्रुत्वा, सार्धमादाय तां तदां । प्रापयद्भुवनं भामा, कत्य स्वार्थो हि न प्रियः । निकेतने समानीय, सत्या तां च कुमारिकां । ददौ भूषणवस्त्राणि तस्यै संमदसंयुता ॥ ७४ ॥ तत्रेति तिष्ठति कामं, कन्यारूपेण सांबकः । तावद्वने समायातो, वसंतः सकलप्रियः ॥ ७५ ॥ वृक्षाणामपि भृंगाणां, कामिनीनां च कामिनां । छायापरागकामानां दायकोऽयं प्रियोऽभवत् । द्वेधापि शाखिनां छायां, पौरलोका विलोकितुं । गता भूपतिभिः साकं, कांता आदाय केलये । तत्र काश्चन गायंति, नार्यो नृत्यंति काश्चन । निशम्य मधुरं गीतं, सुभानुविह्वलोऽभवत् ॥७८ कामप्रचंडबाणेन, मार्यमाणः सुभानुकः । स्खलद्गतिस्ततो मूर्छा - मूर्च्छितः पतितः क्षितौ ॥७९॥ सुसीमैः कदलीपत्र - वातै कृत्वा सचेतनं । गेहं तमानयन् यत्नात् परं स प्राप नो सुखं ॥८०॥ पंचबाणस्य बाणन, पीडितं तं निजांगजं । दृष्ट्वा व्यचितयद् भामा, विवाहायोचितो ह्ययं ॥ तो मंत्रिण आहूय, सत्या तेषां पुरो जगौ । भवंतो मायया गत्वा, कन्यां पश्यंतु सत्वरं ॥ ८२ ॥ आगच्छत तथा यूयं यथा वेत्ति न कश्चन । लोकेऽपि किंवदंती स्या- न्नात्र विवाहमेलिका । ८३ । तेऽपि स्वस्वामिनीवाक्य – मंगीकृत्य ततोऽचलन् । तयापि प्रेषिता कन्या, रहोवृत्त्या घने वने । समेताः सचिवा यावत्तावल्लोकैरबुध्यत । सुभानुककुमारस्य, विवाहो मिलितोऽधुना ॥ ८५ ॥ सत्यभामापि मत्तेभमारुह्य कामभीतितः । समानेतुं कनी सर्व - समक्षं सन्मुखं गता ॥८६॥ स्थापयित्वा निजोत्संगे, महोत्सवैश्चतुः पथे । मिलित्वा समुदायेन, सानीता निजमंदिरे ॥८७॥ तोल्यां समानीय, स्थापितान्यनिकेतने । जातायां लग्नवेलायां, वरस्तोरणमागतः । ८८ । तस्य सुवासिनीस्त्रीभिः कृतो मांगलिको विधिः । करग्रहणकाले च साऽभवद् वृद्धरूपभाक् । चपेटैराहतस्तेन रूपेण भयकारिणा । पपात पृथिवीपीठे, सुभानुर्भानुसोदरः ॥ ९० ॥ भामाया येऽभवन् भृत्याः, पातयित्वा च तानपि । हसन् समागतः सांबः पुरुषोत्तमपर्षदि ।९१ |
6
એક વખત સત્યભામા ફરવા માટે વનમાં ગઈ. ત્યાં અતિ રૂપવતી એક સુંદર કન્યાને જોઇ. જોઈ ને આશ્ચય પામેલી સત્યભામા વિચારે છે:− · અહા! આ વનમાં આવી સુંદર કન્યા કયાંથી આવી હશે ? કાઈ વિદ્યાધરપુત્રી કે કોઈ દેવાંગના અથવા પાતાલ સુંદરી કે કેાઈ રાજકન્યા હશે?' આ પ્રમાણે વિચારતી સત્યભામાએ વિસ્વર નયનવાળી કન્યાને પૂછ્યું: ‘ પુત્રી, આ વનના એકાંત સ્થળમાં તું એકાકી કયાંથી આવી છે?' કન્યાએ કહ્યું:-‘ માતા, હું રાજાની પુત્રી છું. બાલપણથી જ મારા મામાએ મને પેાતાને ત્યાં રાખી. મામાને ત્યાં વર્ષો સુધી રહી. યૌવનવયમાં આવવાથી વિવાહ માટે મારા પિતા મને લેવા માટે આવ્યા. મામાએ પણ ઘણી સામગ્રી સહિત પિતા સાથે મને માકલી. પિતાની સાથે સુંદર એવી શિખિકા ( પાલખી)માં બેસીને
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
આવતી હતી, રસ્તામાં બે ત્રણ દિવસ થઈ ગયા. અમે સંધ્યા સમયે આ વનમાં આવ્યાં. રાત્રિમાં વિશ્રામ માટે છાવણી નાખીને અમે રહ્યાં. રાત્રિમાં સાથે રહેલા બધા માણસે થાક્યા પાક્યા ઊંઘી ગયા. ત્યારે હું શત્રિમાં એકાએક જાગી ગઈ. મામાની યાદ આવતાં હું ખૂબ જોર જોરથી રડવા લાગી. મામાના વિયાગથી હું ખુબ દુઃખી થઈને રડતી રહી. મારા પિતાએ ઘણું આશ્વાસન આપ્યું, છતાં કેમે કરીને મારૂ રૂદન શાંત થયું નહી. તેથી મારા પિતા કંટાળીને મને એકલી મૂકીને રાત્રિના છેલે પ્રહરે અહીંથી ચાલ્યા ગયા. હવે હું શું કરું? હે માતા, હું ક્યાં જાઉં?” કન્યાના વિષાદપૂર્ણ વચન સાંભળીને સત્યભામાએ કહ્યું –“ભદ્રે, તું મનમાં જરાયે ખેદ કરીશ નહી. તારે વિવાહ મારા પુત્ર સુભાનુ સાથે કરાવીશ. જે તું મારી વાત માનીને મારા પુત્રની સાથે પાણિગ્રહણ કરીશ, તે તારા રૂપ-લાવણ્ય સફલ થશે. તને ઘેર લઈ જઈને હું પણ તારી બધી કાળજી કરીશ. સિવાય આપણાં બીજા દાસદાસીઓ પણ તારી સેવા કરશે.” સત્યભામાના વચન સાંભળીને કૃત્રિમ પ્રેમ બતાવતી શાંબ કન્યા બેલી:- “મુરારિ (કૃષ્ણ) જેવા રાજા મારા સસરા હોય, અને પટ્ટરાણી એવા તમારા જેવી મારે સારું હોય, તે મારા ઘણું ધન્યભાગ્ય કહેવાય.”
કન્યાના પ્રેમપૂર્ણ વચન સાંભળીને તેને સાથે લઈને છાની રીતે પોતાના રાજમહેલમાં આવી. કુમારીકાને સુંદર વસ્ત્રો અને આભૂષણે આપ્યાં. કન્યારૂપે શાંબ સત્યભામાના ત્યાં આનંદથી રહ્યો. તેવામાં વસંતતુ આવી. જે વસંતઋતુ વૃક્ષેને નવપલ્લવિત કરનાર હોય છે. ભ્રમરે, કામી સ્ત્રી પુરૂષ અને પથિકોને વૃક્ષો છાયા આપતા હોવાથી દરેકને પ્રિય લાગે છે. એવી વસંતઋતુમાં બંને પ્રકારના તાપને શમાવવા માટે નગરવાસી સ્ત્રી પુરૂષે તેમજ રાજાએ પોતાની રાણીઓ સાથે વનમાં કીડા કરવા માટે આવ્યા. તેમાં કેઈક સ્ત્રીઓ નૃત્ય કરીને, તે કઈ રીઓ મધુર સ્વરે ગીત ગાન કરી પોતાના પતિએના મનને પ્રસન્ન કરી રહી હતી. સુભાનુકુમાર પણ પોતાના મિત્રોની સાથે વસંતકીડા કરવા માટે વનમાં આવ્યો. ત્યાં સ્ત્રીઓના મધુર ગીતગાન નૃત્યનાં ઝંકાર વિગેરે સાંભળીને કામ–વિહલ બની ગયો. કામદેવના પ્રચંડ બાણેથી હણાયેલે સુભાનુકુમાર મૂર્શિત થઈને ભૂમિ પર પડી ગયો. મિત્રે શીતલ પાણી અને પવન વડે તેને સચેતન કરી ઘેર લાવ્યા. છતાં તેને કયાંય ચેન પડતુ નહી. સત્યભામાએ પિતાના પુત્રને કામાતુર જાણીને “હવે આ વિવાહ માટે યોગ્ય છે.” એમ વિચારી પોતાના મંત્રીઓને બોલાવીને કહીં“જાવ, કેઈ સુંદર કન્યા મલે તે શોધી લાવ. તમે કન્યા જોવા માટે જાય છે, તેવી કેઈ ને પણ જાણ થવી ના જોઈએ. જાવ આપણા વનમાં જ તપાસ કરે.” મંત્રીઓને એ પ્રમાણે કહીને
ને (શાંખકુમારીને) છૂપી રીતે વનમાં એકલી દીધી. પોતાની સ્વામિનીના આદેશથી મંત્રીઓ કન્યાની શોધ માટે ગયા, ત્યાં શોધતાં વનમાં રહેલી સુંદર કન્યાને જોઈને, પોતાની સ્વામિની સત્યભામાને નિવેદન કર્યું - “સ્વામિની, આપણું જ વનમાં કેઈ સુંદર રાજકન્યા આવેલી છે. તે સુભાનુકુમાર માટે યોગ્ય છે.” સાંભળીને તરત જ સત્યભામા વાજતે ગાજતે કન્યાને લેવા માટે વનમાં ગઈ અને પ્રદ્યુમ્નના ભયથી સર્વલોક સમક્ષ કન્યાને પિતાના મેળામાં બેસાડી, હાથીની અંબાડીમાં સ્થાપના કરી. મહત્સવ પૂર્વક પિતાના રાજમહેલમાં લાવી, પંખણા કરી કન્યાને વધાવી. લગ્નમંડપમાં વર તેારણે આવ્યો. સૌભાગ્યવતીઓએ માંગલિક વિધિ કરી વરને વધાવ્યા. ચોરીમાં સુવાનુકુમાર અને શબકુમારીના હસ્તમેળાપ સમયે, કન્યા ભયંકર વ્યાવ્રરૂપે બની ગઈ અને ચપેટાથી સુભાનુકુમારને મારીને જમીન ઉપર પછાડ. તેમજ ભાનુકુમાર, સત્યભામા અને તેના પરિવારને ચપેટા મારતો પોતાનું મૂલથરૂપ ધારણ કરીને હસતે હસતે શાંબ વિષ્ણુની રાજસભામાં જઈ પિતાને નમસ્કાર કરીને બેઠે.
Page #168
--------------------------------------------------------------------------
________________
सर्ग-१२
૧૬૧
अन्यदा प्रेषितो दूतो, रुक्मिण्या बांधवांतिके । याचिता तत्पुत्री च, प्रद्युम्नस्य कृते तया ।९२। गत्वा तत्र नमस्कृत्य, रुक्मिणं धरणीधवं । रुक्मिण्या कथितस्तेन, समाचारो निरूपितः ।९३। स तं श्रुत्वा प्रकोपेन, प्रजजल्पाविचारितं । यत्पुरा समभूतकृत्यं, मम संजातमेव तत् ॥९४॥ अथ चांडालपुत्राय, मया पुत्री प्रदीयते । न पुनः पापचित्तस्य, नारायणस्य सूनवे ॥९५॥ वैदर्भीप्रार्थनां कृत्वा, गत्वा भोजकटे नरः । रुक्मिणी कथयामासो-दन्तं रुक्मिनिवेदितं।९६। रुक्मिण्यापि च वृत्तांतः, कथितोऽयं हि दुःखतः । प्रद्युम्नस्याग्रतो दूत-प्रोक्तो रुक्मिनिवेदितः ।। बांधवस्यापमानेन सा विलक्षाननाऽभवत् प्रद्युम्नो वीक्ष्य तां प्राह, मातर्दुःखं तवाऽस्ति किम् ।। तयाऽपि भ्रातृवृत्तान्तः, प्रोक्तः सर्वोऽपि तत्पुरः, तमाक्र्ष्याऽवदत्सोऽपि चिन्तां जननि ! मा कृथाः मारणायोचितो नासौ, मामुलत्वेन सर्वथा । अस्यौचित्यं विधायैव, करिष्ये करपीडनं ।२००। उक्त्वेति सोऽथ सांबेन, साकं भोजकटं ययौ। तत्र ताभ्यां कृतं रूपं, चांडालयोः सुगायिनोः ।। तयोर्गानकलोद्भूता, वार्ता भूपेन संश्रुता । तावप्याकार्य तद्गानं, श्रुतं कर्णप्रमोदकं ॥२॥ तौ प्रपच्छ महीपालो, दापयित्वा घनं धनं । कुतो युवां समायाता-वीडग्कलाविलासिनौ ॥ तावुचतुर्महीभर्त-रावां द्वारवतीपुरि। समेतौ स्वर्गलोकाच्च, कुतूहलानि वीक्षितुं ॥४॥ मुकुंदस्य निवासाय, वासिता धनदेन सा । करोति तत्र सानाज्यं, नारायणो नरेश्वरः।५। तातोत्संगस्थिता कन्या, तदा वैदर्यभाषत । प्रद्युम्नं नंदनं विष्णो-विजानीथो युवां नरौ ॥ विकस्वरेण वक्त्रेण, तदा सांबोऽब्रवीत्तमां । औदार्यवर्यचातुर्य, प्रद्युम्नं न हि वेत्ति कः ॥७॥ समाकर्ण्य वचस्तस्य, वैदर्भो रागविह्वला । बभूव तस्य भर्तृत्व-करणकमनोरथा ॥८॥ जगदुः सेवकास्ताव--न्नाथ हस्ती मदोत्कटः । बहिस्तात्स्तंभमुन्मूल्य, विनिर्गतोंकुशोऽवशः ॥ निशम्यैतद्वचो भूपः, पटहं पर्यघोषयत् । स्वायत्तं यः करोत्येनं, ददामि तस्य वांच्छितं ॥१०॥ समाकयेत्यधावंत, प्रचुरा नागरा नराः । न केनापि वशीकतु, समर्थः सोऽभवद्गजः ।११। ततश्चांडालवेषाभ्यां, ताभ्यामेत्य तदंतिके । गीतगानं समारेभे, वशीबभूव तेन सः ॥१२॥ सर्वत्र नगरे ख्याति-स्तदा तयोरजायत । प्रजजल्प महीशोऽप्य-भीष्टं मार्गयथो युवां ॥१३॥ तौ प्राहतुर्न कोऽप्यस्ति, वांच्छितार्थप्रदायकः । भूपतिः प्राह दास्येऽहं, मावादिष्टामिदं युवा ॥ हास्येन प्राहतुस्तौ त्वं, यदि दास्यति कामितं । तदावयोन काप्यस्ति, रंधनप्रविधायिनी ।१५। पुत्री तदर्थमात्मीयां, प्रसादेन समर्पय । विज्ञास्यते तदावाभ्यां, दाता त्वत्तः परोऽस्ति न ॥१६॥ श्रुत्वैतच्च क्रुधा रुक्मी, तौ निर्वासितवान् पुरः । प्रद्युम्नेन तदा प्रोचे, सांबस्य सोदरस्य तु ॥ आवाभ्यां यदि संग्रामः, क्रियतेऽनेन सांप्रतं । जननी रुक्मिणी गेहे, संस्थिता दुःखमाप्स्यति ॥ ततो यथा तथा तस्य, सुतायाः पाणिपीडनं । स्ववाचः पालनार्थं च, कृत्वा मया तु गम्यते ॥ ૨૧
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
परस्परमिति भ्रात्रो-विचारप्रविधायिनोः । विमला रजनी जाता, जैवातकोपशोभिता ।२०। प्रद्यम्नो विद्यया ताव-दगत्वा रुक्मिसुतालये। सुप्तां जागरयामास, प्रीत्या तामनुरागिणीं ॥ आकर्ण्य सहसा वाक्य-मुत्थिता सा चमत्कृता। सोचे कोऽसि तदा लेखं, रुक्मिण्याः स च दत्तवान् तस्यां च वाचयत्यां तं, प्रद्युम्नस्याभिधागता । यस्यात्र लिखितं नाम, स एवाहं शुभानने ! ॥ साऽवक वदामि कि चाहं, सोऽवक्द्राक्परिणीयतां । इत्युक्ते साक्षिणि सारनौ, द्रागुररीचकार तं॥ रंत्वा ततस्तया साकं, निशाशेषे जगाद सः । यामि सांबसमीपेऽहं, माभैषीस्त्वं कुतश्चन ।२५। मया कृतास्ति ते देहे, रक्षा रक्षःसहस्रजित् । मावादीस्त्वं पितृभ्यां च, पृच्छयमानापि सर्वथा ॥ इत्युक्त्वा स ततः स्थाना-द्गतः स्वीकृत्य सापि तत् । श्रांता भोगेन सुष्वाप, प्रातरप्युत्थिता न च तावत्तत्र समायाला, धात्री तत्परिचारिका। कंकणा_विवाहस्य, चिह्नानि वीक्ष्य विस्मिता ॥ जल्पितापि न साऽजल्प-त्ततो गता भयद्रुता । सा रुक्मिराजमातृभ्यां, तया लक्षणमब्रवीत् ।। श्रुत्वेति पितरौ तत्र, समागतौ विलोक्य च । अपृच्छतां च तौ प्रीत्या, न तु सोत्तरमार्पयत् ॥ रुक्मी च चिन्तयामासाऽ-हो मत्कुलकलंकिनी। एषा मया न दत्तापि, रेमे केनापि पापिनी ॥ ममैव मूढता जाता, पूर्व चांडालपुत्रयोः । यदेषा न मया दत्ता, रक्षिता दुःखहेतवे ॥३२॥ अद्यापि न गतं किचि-द्यावद्वार्ता न केनचित् । ज्ञातास्ति तावदेताभ्यां, चांडालाभ्यां ददामि तां इति चितयता तेन, तो समाहूय वेत्रिणा। ददाम्येनां स्क्वाचाये, प्रदत्तोक्त्वेति सा तयोः।३४॥ तां दत्वा प्राह तौ रुक्मि-भूपालप्रौढकोपतः । लात्वतां तत्र गंतव्यं, यत्र पश्यामि नो युवां ॥ प्रमाणमिति चोक्त्वा तौ, निर्गतौ नगराबहिः । वैदर्भी तावथाख्यातां, राजानं भज कंचन ॥ चांडालस्य कुले प्राय-श्चर्मरज्ज्वादिविक्रयः । तत्कुले राजकन्याया, न ते रतिर्भविष्यति ॥ सा प्राह कर्मणा योऽभूत्, स एवास्तु पतिर्मम । भवंतावपि जानीतो, दुर्लध्या कर्मपद्धतिः ॥ वदंत्या इति चित्तस्थ-दाढर्य तस्या विलोक्य तौ। प्रासादरचनां कृत्वा, पालाविव तस्थतुः ।। समादायाथ वैदर्भी : ततस्तयोः प्रयातयोः । पश्चात्तापं चकाराशु, दृढचित्तोऽपि रुक्मिराट् ॥ पापिष्टेन मया हाहा, कृतं कर्माविचारितं । सा दातव्योचितस्थाने, हीनकुले समर्पिता ॥४१॥ रुक्मिण्या प्रार्थ्यमानापि, तत्तनूजाय नापिता । मनावकालविलंबोऽपि, मयाऽधमेन नो कृतः॥ अथवा दूषणं मे ना-नुतापप्रविधायिनः । चांडालादपि चांडालः, कोपस्तस्यैव दूषणं ॥४३।। अथाहं कुत्र गच्छामि, लप्स्ये ख्याति जने कथं? । विलपन्निति शुश्राव, रुक्मी वादित्रनिःस्वनं ॥ तं श्रुत्वा मंत्रिणः प्रोचे, कुतोऽयमागतो ध्वनिः। चरैतिसमाचारा-स्ते प्राहुमुदिता इति ॥ चांडालाविति कृत्वेश, त्वया समर्पिता ययोः। अभूतां सांबप्रद्युम्नौ, तौ नारायणनंदनौ ॥४६॥ तदा व्यचितयद्रूक्मी, पुत्र्या भाग्यमहो महत् । विरुद्धऽपि शुभं जातं, यस्याः सौभाग्यभावतः ॥ एकं तु तनयो जाम्या, जामातान्यच्च कीर्तिमान् । तुष्यन्निति गतस्तत्र, दिव्यं नृत्यमिवेक्षितुं ॥
Page #170
--------------------------------------------------------------------------
________________
સગ-૧૨
૧૬૩
आनीय निजगेहे ता-वानर्च महतोऽधिकं । प्रद्युम्नोऽपि तमापृच्छया-ययौ द्वारवतीं पुरीं ॥ नामयित्वा स्नुषां मातृ-पादयोर्गेहसंस्थितः । भोगांस्तया सहाभुंक्त, रूपनिजितरंभया ॥५०॥
હવે એક વખતે રૂકિમણીએ, પ્રદ્યુમ્નના માટે પોતાના ભાઈ રૂકિમકુમારની પુત્રીની યાચના કરવા માટે કુંઠિનપુર પોતાના એક દૂતને મોકલ્યા. દૂતે જઈને રૂકિકુમારને રૂકિમણીને સંદેશ આપ્યા. સાંભળીને ક્રધાતુર બનેલા રૂકિમકુમાર રાજાએ કહ્યું- “અરે દૂત, તું શું બોલી રહ્યો છે? રુકિમણુએ શું વિચારીને મારી પુત્રીની યાચના કરી? એને શરમ ના આવી? શું હું એ પાપી ચંડાલપુત્રને મારી પુત્રી આપું ? દૂત, રુકિમણીને જઈને કહી દેજે : “તે તે એક વખત વિચારી કામ કર્યું, પરંતુ તારી જેમ હું અવિચારી પગલુ ભરું તેમ નથી.”રૂઝિમકુમારથી અપઅમાનિત થયેલા દૂતના મુખે રૂકિમકુમારની વાત સાંભળીને રૂકિમણું ખૂબ દુઃખી થઈ. બંધુએ કરેલા અપમાનથી ઉદાસીન બનેલી રૂકિમણુને જોઈને પ્રધુને પૂછયું - “માતા, ઉદાસ કેમ છે ? તને શું દુ:ખ છે ?? કિમણીએ પોતાના ભાઈ ના તિરસ્કારભર્યા વચનો પ્રદ્યુમ્નને કહ્યાં. સાંભળીને પ્રધુને કહ્યું: “માતા, તું ચિંતા ના કર. તારા ભાઈ અને મારા મામા હોવાથી તેમને મારવા તે યોગ્ય નથી, પરંતુ એણે મેને “ચંડાલપુએ કહ્યો છે, તે હવે ચાંડાલ બનીને જ તેની પુત્રીને પરણીશ.” માતાને સ્વસ્થ કરી શાંબકુમારની સાથે પ્રદ્યુમ્ન કંડિનપુર નગરમાં ગયા. ત્યાં બંનેએ મધુર અવાજે ગીત ગાતા ચંડાલનું રૂપ ધારણ કર્યું. કર્ણને આનંદ પમાડે તેવા મધુર સ્વરે ગીત ગાન કરતા બંને ચંડાલેએ આખી નગરીને મુગ્ધ બનાવી દીધી. રાજાએ પણ તેમનું
શા માટે રાજસભામાં આમંત્રણ આપ્યું. તેમની મધુર સુરાવલિ સાંભળીને ખુશ થયેલા રૂકિમકુમાર રાજાએ ઘણું ધન આપીને પૂછ્યું – “આટલી સુંદર સંગીતકલામાં પારંગત એવા તમે ક્યાંથી આવે છે ?” તેઓએ કહ્યું : “રાજનું, સ્વર્ગલોકમાંથી કુતૂહલ જોવા માટે પૃથ્વી પર આવી ના હોય, એવી સ્વર્ગપુરી સમાન દ્વારિકા નગરીથી અમે આવીએ છીએ. જે દ્વારિકાને સ્વયં કુબેરભંડારીએ નારાયણને રહેવા માટે વસાવી છે. એમાં શ્રીકૃષ્ણ રાજ્ય કરે છે. પિતાના મેળામાં બેઠેલી રાજકન્યા વૈભીએ કહ્યું: “તમે વિષ્ણુના પુત્ર પ્રદ્યુમ્નને જાણો છો?” ત્યારે વિકસ્વર નેત્રે શબે કહ્યું: “ઔદાર્ય અને ચાતુર્યના ભંડાર સમા પ્રદ્યુમ્નને કણ ના જાણે ? આ જગતમાં પ્રદ્યુમ્ન સમાન રૂપવાન, ગુણવાન, વિદ્યાવાન અને પરાક્રમી કેઈ પુરૂષ નથી કે જે પ્રદ્યુમ્નની તુલનામાં આવી શકે. પ્રદ્યુમ્નની પ્રશંસા સાંભળીને રાગવિહળ બનેલી વૈદભીએ મનમાં નિશ્ચય કર્યો : “આ જીવનમાં પ્રદ્યુમ્ન જ મારે ભર્તાર થાઓ. આ પ્રમાણે રાજકન્યા પ્રદ્યુમ્નને મનથી વરી ચૂકી. એટલામાં રાજસભામાં આવીને સેવકે એ સમાચાર આપ્યા:
સ્વામિન્, આપને પટ્ટહસ્તિ આલાનસ્તંભ ઉખેડીને નિરંકુશપણે તોફાન કરતા નગરમાં ઘૂમી રહ્યો છે.” સાંભળીને રાજાએ નગરમાં ઘોષણા કરાવીઃ– “જે કઈ પટ્ટહસ્તિને વશમાં લાવશે તેને ઇચ્છિત વસ્તુ આપીશ.” પટહષણ સાંભળીને નગરવાસીઓ હાથીને વશ કરવા માટે દેડયા, પરંતુ કેઈ હાથીને વશ કરવા માટે સમર્થ થઈ શકે નહી. ત્યાર પછી ચાંડાળવેષધારી શાબપ્રદ્યુમ્ન હાથી પાસે આવીને ગીતગાન કરી ક્ષણમાત્રમાં હાથીને વશ કર્યો. તેથી આખા કુંડિનપુર નગરમાં બંને ચંડાળની બેલબાલા થઈ. રાજાએ કહ્યું- “તમને ઈષ્ટ હોય તે માંગો. ચંડાલોએ કહ્યું: “મહારાજા, આ જગતમાં કઈ ઈષ્ટ આપનાર છે જ નહીં.' રાજાએ કહ્યું – “એવું ના બેલો. “બહુરના વસુંધરા ” છે. તમને જે ઈષ્ટ હોય તે માગી લ્યો. હું આપવા તૈયાર
Page #171
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
છું.' ત્યારે તે બંનેએ હ્યું: ‘ આપ જો આપતા જ હોવ તો અમારે બીજી કઈ વસ્તુની જરૂર નથી, આપની કૃપાથી અમારી પાસે બધું જ છે. પર`તુ એક માત્ર રાંધનારી નથી. તે। કૃપા કરીને રાંધવા માટે આપની પુત્રી આપો. અમે તે ગામે ગામ અને દેશા દેશ ફરનારા છીએ. તા તમારી કીર્તિને જગતમાં ફેલાવીશું' કે કિમકુમાર રાજા જેવા દાતા પુરૂષ જગતમાં દુÖભ છે.'
૧૬૪
ચંડાલાની વાણી સાંભળીને ક્રોધથી લાલપીળા થઇ ગયેલા કિમકુમારે તે બંનેને નગરમાંથી બહાર કઢાવી મૂકયા. નગરની બહાર રહેલા પ્રદ્યુમ્ને શાંખને કહ્યું :- ‘ હવે આપણે શું કરશું ? કઈ ક તા પ્રયત્ન કરવા જ પડશે. જો મામાની સાથે સ'ગ્રામ કરીએ તેા ઘેર બેઠેલી માતા રિકમણી દુ:ખી થાય. અને જો યુદ્ધ નથી કરતા તા કન્યા મળે નહી. છતાં ગમે તેમ કરીને પણ માતાની પાસે બોલેલુ વચન મારે પાળવું જ પડશે. કોઇ પણ પ્રયત્ન કરીને તેની પુત્રી સાથે પાણિ ગ્રહણ કરીશ જ.' આ પ્રમાણે બંને ભાઇએ પરસ્પર વિચાર કરતા રહ્યા અને ચાંદનીથી સુશાભિત રાત્રિ પડી ગઈ. અંતે વિચારીને પ્રદ્યુમ્ન વિદ્યાપ્રયાગથી રાત્રિમાં રૂકિમકુમારની પુત્રી વૈદભી ના મહેલમાં ગયા. સુખનિદ્રા કરતી પાતાના પ્રત્યે અનુરાગણી એવી રાજકન્યાને તેને જગાડી. એકદમ ઉઠીને પ્રદ્યુમ્નને જોતાં જ આશ્ચય પામી અને મેલી:--‘તમે કેણુ છે ? ’ ત્યારે પ્રદ્યુમ્ને તેને રૂકિમણીએ આપેલા પત્ર આપ્યા. પત્ર વાંચીને પ્રદ્યુમ્ન સામુ જોઇ રહી. પ્રદ્યુમ્ને કહ્યું:- હું સુંદર સુખવાળી ! આ પત્રમાં જે નામ લખ્યું છે તે જ પ્રદ્યુમ્ન હું છું.’ તેણીએ કહ્યું :– ‘ હું શું કરૂ ́ ? ? પ્રદ્યુમ્ન કહેઃ– ‘જો તારી ઇચ્છા હોય તા હમણાં જ અગ્નિદેવની સાક્ષીએ આપણે ગાંધવ વિવાહ કરીએ.' રાજકન્યાએ હપૂવ ક અનુમતિ આપી. ત્યાં રાત્રિમાં જ અનએ ગાંધવ વિવાહ કરી પ્રેમપૂર્ણાંક રતિક્રીડા કરી. શેષ રાત્રિ બાકી રહી ત્યારે પ્રદ્યુમ્ને કહ્યું:-‘ હમણાં હું શાંબ પાસે જાઉ. છું. તું જરાયે ડરીશ નહી. મે તારા શરીર ઉપર * રક્ષસહસ્ત્રજિત' નામની વિદ્યા મૂકી છે. એટલે તારા શરીરની કેાઈ ચિંતા કરીશ નહી. તને કોઇ કઈ પણ કરી શકશે નહી. તારા માતા પિતા પૂછે તા તુ` કેાઈ જવાબ આપીશ નહી. મૌન ધરીને રહેજે.’ આ પ્રમાણે વૈદભીને સૂચના આપીને પ્રદ્યુમ્ન ત્યાંથી આકાશમાર્ગે' શાંખકુમાર પાસે આવી ગયા. રાજકુમારી પણ પ્રદ્યુમ્નના આદેશને સ્વીકારી, સુખપૂર્વક નિદ્રાધીન બની ગઇ. આખી રાત્રિના ઉજાગરાથી સવાર પડવા છતાં ઉઠી નહી.. ત્યારે તેની પરિચારિકા તેને જગાડવા આવી. હાથમાં કંકણ, મી`ઢળ આદિ શરીર પર વિવાહનાં ચિહ્ના જોઇને પરિચારિકા આશ્ચયમાં પડી ગઈ. રાજકન્યાને ઉઠાડવા માટે પ્રયત્ન કર્યો છતાં ઉઠી નહીં, ત્યારે પરિચારિકાએ તેના માતાપિતા પાસે જઈ ને બધી વાત કરી. સાંભળીને તરત જ માતા પિતા ત્યાં આવ્યા. વિવાહિત થયેલી પેાતાની કન્યાને જોઈ ને પૂછ્યું. વારવાર આગ્રહ પૂર્વક પૂછ્યું. છતાં રાજ કન્યાએ કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા નહી. ત્યારે રૂકિમકુમાર વિચારે છે કે ‘અરે, આ હેાકરી મારા ફૂલને કલકિત કરનારી નીકળી. મેં પરણાવી નહી, એટલે પાપિણીએ રાત્રિમાં કોઇની સાથે આવું અકાર્ય કર્યુ.. અરેરે, મારી પણ કેટલી મૂઢતા ? પેલા ચંડાલપુત્રાએ માગણી કરી છતાં મેં ના આપી. ત્યારે આપી હોત ! મારૂ વચન પણ રહેત, અને લેાકેામાં મારો યશ ફેલાત. પર`તુ મેં મૂર્ખાએ એને દુ:ખ ના થાય, એના સુખને માટે ના આપી. ખેર, હજુ કંઇ મગડી ગયુ નથી....જ્યાં સુધી લેાકે આ વાત જાણે નહી તે પહેલા ચડાલાને મેલાવીને તેમને આપી દઉ’ આ પ્રમાણે વિચારીને રાજાએ મંત્રીને લાવીને કહ્યુ: ‘ પેલા ચંડાલાને મેલાવી લાવા.' મંત્રી નગરની બહાર રહેલા ચડાલેાને ખેાલાવી લાવ્યેા. રાજાએ કહ્યું:- · લેા, મારા વચન
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૫
સ-૧૨
પાલન માટે મારી પુત્રી વૈકલીને હું તમને આપુ છુ. તમે તમારી સાથે એને લઈ જાવ. ફરીથી આ નગરમાં આવશેા નહી.’ આ પ્રમાણે ચંડાલને પેાતાની રાજકન્યા આપીને, તેમને વિદાય ર્ડા. પ્રદ્યુમ્ને તેના પ્રેમની પરીક્ષા કરવા માટે વૈદીને કહ્યું:-‘ ભદ્રે, તુ કેાઈ રાજકુમાર સાથે વિવાહ કર. અમારા ચંડાલકૂલમાં તે ચામડાના ધંધા કરવાના હોય. ત્યાં તારા જેવી રાજકન્યાને જરાયે સુખ મળે નહી. માટે મારી રજા છે, તું ગમે ત્યાં જઈ શકે છે. અને ગમે તે રાજકુમારને પરણી શકે છે.’ રાજકન્યાએ કહ્યું:- ‘મારા કને અનુસાર મને જે પતિ મળ્યા છે, તે મારા માટે પરમેશ્વર સમાન છે. આપ પણ જાણેા છે કે કરેખા દુર્લ“ઘ્ય હાય છે.” આ પ્રમાણે દ્રઢતા પૂર્ણાંકના રાજકન્યાના વચન સાંભળીને, પ્રદ્યુમ્ન વિદ્યાશક્તિથી સુ'દર મહેલની રચના કરીને રાજકન્યા સાથે રાજાની જેમ રહ્યો. વૈદના'ને લઇને ચ'ડાલપુત્રાના ગયા પછી મજબુત મનવાળા પણુ રૂકિમકુમાર પશ્ચાતાપ કરવા લાગ્યાઃ– હા, હા, પાષ્ઠિ એવા મેં કેવુ... અવિચારી કામ કરી નાખ્યું ? રાજકન્યાને સારા ઉચિત સ્થાને આપવાને બદલે મેં એને હીનકૂલમાં આપી દ્વીધી. રૂકિમણીએ પાતાના પુત્ર માટે એની માગણી કરવા છતાં મેં તેને ના આપી. અરેરે, અધમ એવા મેં થાડા કાળ વિલંબ પણ ના કર્યાં. અથવા પશ્ચાત્તાપ કરનાર એમાં મારે શા દોષ? દોષતા ચંડાલથી પણ અધિક ચંડાલ એવા ક્રોધને છે, અરેરે, હુ ક્યાં જાઉ...? મારી ખ્યાતિની કેવી રીતે રક્ષા કરીશ ? એ બિચારી રાજકન્યાનું શું થશે ? ધિક્કાર થાએ મને અને મારા ક્રોધને’ આ પ્રમાણે વિલાપ કરતા રૂકિમકુમારે વાજિંત્રાના અવાજ સાંભળ્યા. મંત્રીને પૂછ્યું: ‘ વાજિ ત્રના આવા મધુર અવાજ કયાંથી આવે છે?' ચરપુરૂષોએ તપાસ કરી. ખૂશ થયેલા ચરપુરૂષ એ આવીને રાજાને કહ્યુઃ-‘ મહારાજા, આપે પેલા ચ'ડાલાન રાજકન્યા આપી હતી તે હકીક્તમાં ચંડાલ નથી, પરંતુ નારાયણ (કૃષ્ણ) ના પુત્ર શાંખ-પ્રદ્યુમ્ન છે !’ સાંભળીને આન`તિ બનેલા રૂકિમકુમાર મેલ્યાઃ– અહા ! પુત્રીનુ કેવું અદ્ભુત ભાગ્ય છે ? વિરૂદ્ધ કરવા છતાં તેણીના ભાગ્ય-સૌભાગ્યથી બધું સારૂ' થયુ.. એક ા મારી બેનના પુત્ર અને આવા વિદ્યાવાન, કીતિ - માન મને જમાઇ મલ્યા.' આ પ્રમાણે સંતુષ્ઠ થયેલા રૂકિમકુમાર દિવ્ય નૃત્ય જોવા માટે ઉદ્યાનમાં પ્રદ્યુમ્નના મહેલમાં ગયા. ત્યાં જઈ ને ત્યાંનું દૃશ્ય જોઈને પ્રસન્ન થયેલા રૂકિમકુમારે, પેાતાના રાજમહેલમાં શાંબ–પ્રદ્યુમ્ન અને વૈદર્ભીને લાવીને ધામધૂમપૂક પ્રદ્યુમ્ન સાથે વૈદીના લગ્ન કર્યાં. પ્રદ્યુમ્ન પણ થાડા દિવસ ત્યાં રોકાઇને, રાજાને પૂછી કન્યાની સાથે દ્વારિકામાં આવ્યા. માતા રૂકિમણીના ચરણમાં નમસ્કાર કરીને પુત્રવધૂ માતાને સેાંપી.
हैमांगद महीशस्य सुतया सुहिरण्यया । शांबोऽप्यरमताऽनल्पसौख्यैर्वश्याप्रजातया ॥ ५१ ॥ rasi कुर्वन्मिथः सांबो, निजघान सुभानुकं । सत्यभामासमीपेऽगात्, स रुदन गद्गदस्वरं ॥ पूरिता पुत्र दुःखेन, सापि गत्वाच्छुतांतिके । उपालंभान् ददौ प्राज्यान्, जांबवत्यंगजन्मनः ॥५३॥ कृष्णो जांबवतीं प्रोचे, क्लेशकारी सुतस्तव । तं निवारय देवि ! त्व - मन्यथा नास्य मंगलं ॥ सा जगा देशः सांबो, विदितोऽस्ति न दुर्नयी। जिष्णुर्जजल्प सिही स्वं पुत्रं सौम्यं विचारयेत् ॥ किंतु जानंति मातंगा, एव तस्य बलाबलं । तथा त्वमपि पुत्रस्य स्वरूपं वेत्सि नो मनाक् ॥ प्रतीतिर्मम वाक्यस्य, न भवेद्यदि ते हृदि । प्रत्यक्षेण प्रमाणेन स्वरूपं दर्शयामि तत् ॥५७॥ कथयित्वेति कृष्णेना-भीररुपं विनिर्मितं ! आभीरी जनिता जांबवती रतिविधायिनो १५८ ।
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શાંબ–પ્રધુન ચાસ્ત્રિ
कृतेनतेन रूपेण, विक्रीणानावुभौ दधि । विशंतो द्वारवत्यां तौ, सांबेन प्रविलोकितौ ५९। अव्रतो यावदाभीरी, दधि विक्रेतुमागता । तावत्सांबोऽवदद्देहि, ममाप्यभीरि ! गोरसं १६०। मम दास्यसि यहि त्वं, तत्सर्वमपि गोरसं । ग्रहीष्यामि तव द्रव्यं, दत्वा प्रचुरमंजसा ॥६१॥ कथयित्वेति सार्थे स, तामादाय ततोऽचलत् । गच्छन् देवकुलं दृष्ट्वा, प्रविष्टोऽर्चकमयंवत् ॥ प्रविश्याभीरिकां तत्रा-हूतवान् स रिरंसया । सा प्राह देहि मन्मूल्यं, न प्रवेक्ष्यामि सर्वथा ॥ तयेत्युक्त स्वहस्तेन, धृत्वा तामाचकर्ष सः । तावत्तत्र समायात, आभीरः पृष्ठतो द्रुतं ॥६४॥ रे पातकिन ! दुराचार! परस्त्रीलंपटः शठः। किमाकर्षसि मत्पत्नी-मित्याक्रोशेन ताडितः। ताडयित्वा निजं रुप-मुभाभ्यं प्रकटीकृतं । पितरं मातरं दृष्ट्वा, मुखमाच्छाद्य नष्टवान् ।६६। दयित्वेति सौम्यत्यं, जांबवत्याः सुतस्य च । तया सहागमद्गेहं, गोविंदो गुप्ततान्वितः ।६७।
પ્રદ્યુમ્ન દેગુંદકદેવની જેમ વૈદભ આદિ રાજકન્યાઓ સાથે સુખ ભોગવી રહ્યો છે. શાબ પણ હેમાંગદરાજાની પુત્રી સહિરણ્ય સાથે અન૫ સુખ ભોગવી રહ્યો છે. એક દિવસે પરસ્પર કીડા કરતા શાંબકુમારે સુભાનુકુમારને ખૂબ માર માર્યો. તેથી ગદ્દગદ્દ સ્વરે રૂદન કરતા સુભાનુકુમારે પોતાની માતા સત્યભામાં પાસે જઈને શાંબ સાથે થયેલા ઝઘડાની વાત કરી. પુત્રના દુખે દુ:ખી થયેલી સત્યભામાએ કૃષ્ણ પાસે જઈને શાંબ વિરૂદ્ધ ફરિયાદ કરી :- “જાંબવતીને પુત્ર શબ એટલે ઉદંડ થઈ ગયો છે કે વારંવાર મારા સુભાનને હેરાન કરે છે. એટલું જ નહી, તેને મન ફાવે તેવી રીતે માર મારે છે. તે આપ શબને ઠપકો આપીને ઠેકાણે લાવ.” કૃષ્ણ સત્યભામાને સંતોષ આપીને વિદાય કરી અને જાંબવતીને લાવીને કહ્યું- “તારા પુત્ર ઝઘડાર છે, તે દેવિ, તેને તું રોક, નહીતર તેનું પરીણામ સારૂં નહી આવે.” ત્યારે જાંબવતીએ કહ્યું- “સ્વામિન, આપ કહો છો તે પ્રમાણે મારો પુત્ર ઉદંડ નથી.” વિષ્ણુએ કહ્યું: “સિહણ પોતાના પુત્રને તો સૌમ્ય તરીકે જ માને, પરંતુ તેનું બલબલ તે હાથીએ જ જાણે કે સિંહ કેટલો ક્રુર છે. તે પ્રમાણે તું પણ તારા પુત્રનું સ્વરૂપ જાતી નથી. તેમ છતાં તને મારા વચન ઉપર વિશ્વાસ ન હોય તો તને હું પ્રત્યક્ષ બતાવું કે તારા પુત્રને કેવા અપલક્ષણ છે.” એમ કહીને કૃષ્ણ પિતે ભરવાડનું રૂપ ધારણ કર્યું અને જાંબવતીને યૌવનવંતી અને રૂપવંતી સુંદર ભરવાડણ બનાવી. બંને નગરીની બહાર જઈને, માથે દહી દૂધના મટકા લઈને, વેચવા માટે નગરીમ આવ્યાં. દૂરથી આવતી સુંદર ભરવાડણને જોઈને શાંબે કહ્યું – “હે ભરવાડણ, અહીં આવ. મને ગોરસ આ૫, મને જે આ બધું ગેરસ આપીશ તે તને ઘણુ દ્રવ્ય આપીશ.” એમ કહીને ભરવાડણને સાથે લઈને ચાલ્યા. આગળ જતા શુન્ય દેવકુલિકા જોઈને, શાંબ પૂજારીની જેમ દેવમંદિરમાં પેઠો. ભરવાડણને પણ દેવમંદિરમાં બોલાવી. બહાર ઊભી ઊભી ભરવાડણે કહ્યું - “તમારે ગોરસ જોઇતુ હોય તે બહારથી જ લઈ લે, અને મારૂ મૂલ્ય ચૂકવી દ્યો. હું અંદર નહીં આવું.' ભરવાડણે દેવકુલમાં જવાની ના પાડવા છતાં શાંબ તેને હાથ પકડીને અંદર ખેંચી ગયો કે તરત જ તેની પાછળ ભરવાડ આવ્યો. અને શાબની તર્જના કરતે બે - “ રે પાપી, દુરાચારી, પરસ્ત્રીલંપટ, શઠ, મારી પત્નીને તે હાથ કેમ લગાડયો ? છોડ પાપી, મારી પત્નીને હાથ છોડ” આ પ્રમાણે બેલતા ભરવાડે આક્રોશપૂર્વક શબને ખૂબ માર્યો. ત્યારબાદ
Page #174
--------------------------------------------------------------------------
________________
સ-૧૨
૧૬૭
તે બંનેએ પિતાનું મૂળ રૂપ પ્રકટ કર્યું. પોતાના જ માતાપિતાને જોઈને સ્તબ્ધ બની ગયેલ શાંબ મઢ ઢાંકીને ત્યાંથી ભાગી ગયા. કણે જાબવતીને કહ્યું – “જોયું ને તારા પુત્ર માણસ ? કે નાલાયક છે ? એને તું વશમાં રાખ.” આ પ્રમાણે કહીને સાગરસમા ગંભીર શ્રી કૃષ્ણ પોતાના સ્થાને ગયા.
सभास्थितस्य तातस्य, प्रणामार्थ त्रपावशात् । द्वितीये दिवसे नागा-द्विष्णुराकारयत्तदा ।६८। अनागच्छन्नपि ह्रीणा-ऽऽनीतः सचिवैर्बलात् । आगात्कृपाणिकापाणि-र्घटयन कीलिकां तदा॥ नारायणेन दृष्ट्वोक्तः, करोषि किमु कोलिकां ?। वाचालचपलत्वाभ्यां, तातस्यापि जगाद सः। शस्तनस्य दिनस्याथ, वार्ता यः संस्मरिष्यति । प्रक्षेपार्थं मुखे तस्य, कीलिता घटयते मया ॥ इत्युक्त कुपितो विष्णु-र्जगाद तं प्रयाहि रे । वदनं दर्शनीयं मे, त्वया नाऽन्यायकारिणा ॥ पित्रापमानितः सोऽपि, तत एव विनिर्गतः । उत्तमा मानमोहंते, तेषां मानं हि सद्धनं ॥७३॥
બીજે દિવસે કૃષ્ણ શાંબને રાજસભામાં બોલાવ્યો છતાં લજાથી પિતાને પ્રણામ કરવા માટે પણ ના ગયો. કૃષ્ણ મંત્રીઓને કહ્યું “જાવ, શાંબને પકડીને લઈ આવો.” રાજાના આદેશથી મંત્રીએ તેને પરાણે લાવ્યા. હાથમાં કૃપાણિકા (એક જાતનું શસ્ત્ર) લઈને, તેમાં ખીલી ઠેક ઠોકત શાંબ રાજસભામાં આવ્યો. કૃષ્ણ જેઈને પૂછયું – “અરે, આ શું કરી રહ્યો છે ?” ત્યારે વાચાલ અને ચપલ લેવાથી શાંબે પિતાને પણ સંભળાવી દીધું -“ગઈ કાલની વાત જે કોઈ કરશે તેના મોઢામાં આ ખીલી જડી દઈશ.” તેના શબ્દોથી ગુસ્સે થયેલા વિષ્ણુએ કહ્યું: “જા નાલાયક, અહીંથી ચાલ્યો જા. તારૂં મેંઢું મને દેખાડીશ નહીં.” આ પ્રમાણે પિતાથી અપમાનિત થયેલા શાંબ ત્યાંથી નીકળી ગયો. ઉત્તમ પુરૂષે ખરેખર માનને ઈચ્છતા હોય છે. તેઓનું સ્વમાન એ જ મૂલ્યવાન ધન કહેવાય છે.
अथ प्रज्ञप्तिविद्यावान्, प्रद्युम्नाऽपि सुभानुकं । प्रोच्चरपीडयत्सोऽपि, भामायै तदभाषत ७४। स! जजल्प प्रकोपेन, पापिस्त्वमपि सांबवत् । न गच्छसि कथं पुर्याः, सुभानुकं निपीड्यन् ॥ स प्रोचे कुत्र गच्छामि, साख्यत्कोपात् श्मशानके । श्रुत्वेति स पुनः प्राह, समागम्यं मया कदा॥ आनयामि यदा सांब, गृहीत्वा करसंपुटे । तदा तया समेतव्यमन्यथा न कदाचन ॥७७॥ मातुर्वाक्यं प्रमाण स्यादिति कृत्वा स निर्ययौ। गतः श्मशानमेोदन्यां, तत्र सांबोऽप्युपागतः॥ श्मशानपालको भूत्वा, तत्र स्थितवुभावपि । दाहशुल्कमगृह णीतां, मृतकानां पुरीभुवां ॥
હવે પ્રજ્ઞપ્તિ વિદ્યાવાળે પ્રદ્યુમ્ન સુભાનુકુમારને ઘણુ હેરાન કરવા લાગ્યો. ત્યારે ગુસ્સે થયેલી સત્યભામાએ કહ્યું- “ અરે પાપી, તું પણ શાબની જેમ નગરની બહાર કેમ ના ગયો? અહી રહીને મારા પુત્રને હેરાન-પરેશાન કરી રહ્યો છે જ, અહીંથી ચાલ્યો જા.” ત્યારે પ્રધુને કહ્યું:માતા, કયાં જાઉં?” સત્યભામાએ કહ્યું- “મશાનમાં જા.” પ્રદ્યુને કહ્યું – “તે પાછે કયારે
Page #175
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આવું ?' ત્યારે સત્યભામાએ કહ્યું:- ‘ હું જ્યારે શાંબના હાથ પકડીને નગરીમાં લાવું ત્યારે તારે આવવાનું, અન્યથા નહીં.' સત્યભામાનું વચન પ્રમાણ કરીને પ્રદ્યુમ્ન શ્મશાન ભૂમિમાં ગયા. ત્યાં શાંખની સાથે રહ્યો. બંને ભાઈ એ શ્મશાન—પાલક બનીને નગરીના મૃતકાના અગ્નિસંસ્કાર માટેના કર લે છે અને પ્રસન્નતા પૂર્વક રહે છે.
૧૬૮
इतः सुभानवे कन्या -: - शतमेकोनमग्रहीत् । भामाथाऽत्रैककन्यार्थ प्रेषयामास सेवकं ॥८०॥ प्रज्ञप्तिविद्यया वार्त्ता, तां ज्ञात्वा मन्मथः सुधीः । विकुर्व्य विपुलं सैन्यं, जितशत्रुनृपोऽभवत् ॥ चारुरूपधरां कन्यां, सांबं पुनश्र्चकार सः । सखीभिः कुर्वतीं कोडां, वीक्षिता सा सुभानुना ॥ तेनोक्तं सत्यभामाया - स्तयापि प्रेषितो नरः । गत्वा तेन नृपस्योक्त, कन्या देया सुभानवे ॥ नृपेण कथितं यहि, सत्यभामा कनीं मम । गृहीत्वा पंचशाखेन, प्रविशेद् द्वारिकां पुरीं ॥ कालेऽन्यच्च विवाहस्य. सुभानुककरोपरि । कारयेत्करमेतस्यास्तह्येतां प्रददाम्यहम् ॥ ८५ ॥ जितशत्रुमहोशेन, समाचारो निवेदितः । आगत्य सत्यभामायै, दूतेन तेन भाषितः ॥ ८६ ॥ तदंगीकृत मथिन्या, तयाप्युत्सुकचेतसा । नार्थी हि जनयन् कृत्थं शुभाशुभं विचारयेत् ॥ प्रज्ञप्तिमुक्तवान् सांबो - ऽहं रूपद्वयधारकः । करणीयस्त्वयावश्यं तस्या वाक्यविमित्तये ॥ सत्या तत्परिवार, कुमारों मां प्रपश्यतु । लोकश्च द्वारिकावासी, सांबरुपतयैव च ॥ ८९ ॥ प्रज्ञप्तिविद्यया सांब - वचने विहिते सति । पंचशाखे गृहीत्वा तां भामा पुर्या समाययौ ॥ दक्षिणेन करेणं गृहीत्वा केवलं कनीं । आगच्छंती विजानाति भ्रमाश्रमसमन्विता । ९१ । सांबमेव प्रपश्यंतो, हसंतो नागरा जगुः । अहो सुभानुविवाहे, सांबोधनया हि नीयते । ९२ । सांब वामेन हस्तेन, सुभानोर्दक्षिणं करं । अधः कृत्वा ययौ सत्य - भामाभुवनमंजसा । ९३ । कन्यानां शतमेकोनं शांबोsपसव्यपाणिना । गृहीत्वा युगपद्वैश्वानरस्यादात्प्रदक्षिणां । ९४ । शांबरुपं प्रपश्यत्यः कन्या प्राहुरहो महत् । भाग्यं यद्विधिना भर्त्ता मेलितोऽयं स्वभावतः ॥ एकोनस्य शतस्याssसौ, कन्यानां करपीडनं । विधाय गतवान् वाससद्म ताभिः समं मुदा || सुभानुरपि तत्राथा - गतो यावद्विभूषितः । शांबेन ताडितस्ता -ज्जनीपाश्र्वमायया ॥९७॥ मातर्वासगृहे शांबः समागतोऽस्ति पातकी । स वेगादभ्यधाद्भामां, भीरोहि जननीबलं । ९८ । तदश्रद्दधती सापि, तत्र तं वीक्ष्य दुःखदं । क्रुद्धा जगाद रे केन, समानीतोऽसि दुष्टधीः । ९९| सत्यभामे त्वयैवाह - मानीतोऽस्मीति सोऽवदत् । प्रत्यक्षं सर्वलोकानां पुर्यामत्र निवासिनां । महोत्सवेन विवाह - स्त्वयैव कारितो ममः । मद्वाक्ये प्रत्ययश्वन्न, पृष्टव्या नागरास्तदा ॥१॥ नारायणसमक्षं सा पप्रच्छाकार्य नागरान् । प्रावेशितो मया सांब, उद्वाहितश्च किं ननु ? |२| जगुः पौरास्तदास्मासु, पश्यत्स्वादाय हस्तयोः । समानीतस्त्वयैवाय - मुद्रा हितश्च कन्यका ॥ नाग. कथितं श्रुत्वा, समस्तजनसाक्षिकं । शांबाय प्रददौ विष्णु-रप्येकोनकनीशतं ||४||
Page #176
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
कपटी कपटेनाशु, कपटिन्याश्च नंदनः । कन्या उदवहद्धन्या, भामा जगाद गद्गदं ॥५॥ संपूर्णीभवनत्वेन, प्रतिज्ञाया मनोभवः । स्वगेहं प्राप्तवांश्चाभू-त्सांबस्य करपीडनम् ॥६॥ रुक्मिणीजांबवत्योश्च, वभूव प्रमदो महान् । मानसे सत्यभामायाः, प्राज्यं दुःखमजायत ।७।
સુભાનુકુમારના લગ્ન માટે સત્યભામાએ નવ્વાણું કન્યાઓ એકઠી કરી. સોમી કન્યાની શોધ માટે અનુચરોને મોકલ્યા. આ વાત પ્રજ્ઞપ્તિવિદ્યા પાસેથી પ્રદ્યુમ્નકુમારે જાણી. તેણે એક મેટું સૈન્ય વિક" એને પોતે જિતશત્રુરાજ બનીને રહ્યો. શાંબને સુંદર રૂપવતી કન્યા બનાવી. સત્યભામાના ઉદ્યાનમાં વિપુલ સૈન્ય સાથે જિતશત્રુ રાજા છાવણી નાખીને રહ્યો. શાંબકુમારી સખીઓની સાથે ઉદ્યાનમાં કીડા કરી રહી હતી. ત્યાં સુભાનુકુમાર ઉદ્યાનમાં ફરવા માટે આવ્યો. સખીઓ સાથે ક્રીડા કરી રહેલી શાંબકુમારીને જોઈને તેના રૂપમાં મુગ્ધ બની ગયો. ઘેર આવીને પોતાની માતા સત્યભામાને વાત કરી. સત્યભામાએ મંત્રીને મોકલી ઉદ્યાનમાં રહેલા જિતશત્રુ રાજા પાસે સુભાન માટે કન્યાની માગણી કરી. જિતશત્રુરાજાએ શરત મૂકીઃ- મારી કન્યાનો હાથ ઝાલીને સર્વલોક સમક્ષ સત્યભામાં દ્વારિકા નગરીમાં પ્રવેશ કરાવે, અને પાણિગ્રહણ સમયે સુભાનુકુમારના હાથ ઉપર મારી કન્યાને હાથ રાખે, તો જ મારી કન્યા સત્યભામાના પુત્ર સુભાનુકુમારને આપું.” મંત્રીઓએ જઈને સત્યભામાને જિતશત્રુ રાજની શરતો કહી. ગરજવાળી સત્યભામાએ કઈ જાતને વિચાર કર્યા વિના ઉત્સુકતાથી તેની શરતો સ્વીકારી લીધી. ખરેખર અતિસ્વાર્થી માણસે શુભાશુભ કાર્યને વિચારી શકતા નથી. હવે પ્રજ્ઞપ્તિવિદ્યાને શાંબકુમારે કહ્યું –“મારાં બે રૂ૫ બનાવવાં છે. સત્યભામાં અને સત્યભામાનો બધો જ પરિવાર મને કુમારિકા રૂપે દેખે, અને નગરવાસીઓ તેમજ બધા યાદવો મને શાંબ તરીકે દેખે. રીતે નગરપ્રવેશ સમયે અને વિવાહ સમયે તારે મારા બે રૂપ અવશ્ય બનાવવાનાં.' લગ્નના દિવસે વાજતે ગાજતે સત્યભામાએ ઉદ્યાનમાં જઈને કુમારિકાનો હાથ ઝાલીને ધામધૂમપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો, ત્યારે નગરવાસીઓએ સત્યભામાને શાંબકુમારને હાથ ઝાલીને આવતી જોઈ, અને શાંખકુમારને હસતો જોઈને બોલવા લાગ્યા - “અહો, જુવો તો ખરા, સત્યભામાં કેવી વિવેકી છે રીસાઈને ગયેલા શાંખકુમારને મનાવીને પોતાના પુત્ર સુભાનુના વિવાહ પ્રસંગે હાથ ઝાલીન લાવી રહી છે. ત્યારબાદ શાંખકુમાર પોતાના ડાબા હાથની નીચે સુભાનુકુમારના જમણે હાથ રાખીને સત્યભામાના મહેલમાં આવ્યા. પાણિગ્રહણ સમયે સભાનુનો હાથ નીચે રાખી તેના હાથ ઉપર શાંબને હાથ રાખી અને પોતાના ડાબા હાથમાં નવ્વાણું કન્યાઓને હાથ રાખી અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફર્યો. નવ્વાણું કન્યાઓ શાબના રૂપને જોઈને વિચારવા લાગીઃ- “અહો, અમારૂં કેટલુ મહાન ભાગ્ય છે કે વિધાતાએ અમને આ તેજસ્વી અને પ્રતાપી પતિ મેળવી આપે ! ” આ પ્રમાણે ખૂશ થતી નવ્વાણું કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી શાંબકુમાર, રાત્રિના સમયે કન્યાઓની સાથે (શય્યાગૃહ) ગૃહમાં આવ્યો. શયનખંડમાં નવાણું કન્યાએ સાથે હાસ્ય વિનેદ કરી રહ્યો હતો. ત્યાં વસ્ત્રાભૂષણેથી અલંકૃત થયેલ સુભાનુકુમાર આવ્યો. ત્યારે શાંખકુમારે તેનો તિરસ્કાર કરીને બહાર કાઢી મૂકો. ગદ્દગદ્દસ્વરે ૫ડતા સુભાનુકુમારે માતા પાસે આવીને કહ્યું:-“મા, મા, શયનખંડમાં તો કન્યાઓની સાથે દુષ્ટ પાપી શાંબ આવીને બેઠે છે. હું ગયે તે મને મારીને કાઢી મૂકો.” સુભાન ઉપર વિશ્વાસ નહી આવવાથી સત્યભામાં
૨૨
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
સ્વયં પોતે દેડતી વાસગૃહમાં આવી. દુઃખદાયી એવા શબને જોઈને સત્યભામાં સ્તબ્ધ બની ગઈ. ક્રોધથી બેલી – “હે દુષ્ટ, પાપી તું અહીં કેમ આવ્યું છે? તને કોણે બોલાવ્યો છે? પારકી સ્ત્રીઓની સાથે બેસતાં તને શરમ નથી આવતી?” ત્યારે શાંબે કહ્યું – “માતા તને નમસ્કાર થાઓ. તે પોતે જ મને બોલાવ્યો અને મારો હાથ ઝાલીને તે તું મને નગરીમાં લાવી છે. મારા વચન ઉપર વિશ્વાસ ન આવતો હોય તે પૂછી જે બધા નગરવાસીઓને. અને અને તે જ સર્વલોક સમક્ષ આ કન્યાઓની સાથે મારે વિવાહ કરાવ્યો છે, અને હવે ફરી જાય છે? વાહ ધન્ય છે તારી ચતુરાઈને. ” વ્યાકુળ બનેલી સત્યભામાએ કૃષ્ણ સમક્ષ બલભદ્ર આદિ યાદવ રાજાઓ તેમજ નગરવાસીઓને ભેગા કરીને પૂછયું- “નગરજનો, તમે જે હોય તે સાચેસાચુ કહેજે-“શબને શું મેં નગરપ્રવેશ કરાવ્યું હતું? આ બધી કન્યાઓ સાથે શું મેં એના વિવાહ કરાવ્યો હતો?” ત્યારે નગરજનેએ હ્યું:- “હા, અમારા બધાના દેખતા જ સત્યભામાએ શાબકુમારને હાથ ઝાલીને નગરપ્રવેશ કરાવ્યો હતો, અને આ કન્યાઓ સાથે શાંબકુમાર વિવાહ પણ સત્યભામાએ જ કરાવ્યો છે.” નગરવાસીઓનું આ પ્રમાણેનું નિવેદન સાંભળીને સર્વ લેક સમક્ષ વિષ્ણુએ નવ્વાણું કન્યાઓ શાંબને આપી. કપટી, કપટથી મારી બધી કન્યાઓને પરણી ગયો” આ પ્રમાણે જોર જોરથી ગદગદસ્વરે બોલતી સત્યભામાં દુઃખી દુઃખી થઈ ગઈ. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી પ્રદ્યુમ્ન પણ નગરીમાં આવી શાંબકુમારને ધામધૂમપૂર્વક વિવાહ મહોત્સવ કરાવ્યો. ત્યારે રુકિમણી અને જાંબવતીને જેટલું આનંદ થયો તેના કરતા કંઈ ગણું વધારે દુઃખ સત્યભામાના દિલમાં થયું.
पाणिग्रहणहर्षेण, वसुदेवं पितानहं । नमस्कर्तुं गतः सांबो, ह्य तमो विनयी भवेत् ॥८॥ नका पितामहं प्रोचे, युष्माभिर्गुणशालिभिः । चक्रे देशांतरे भ्राम, भ्रामं कांताविवाहनं ॥ मया त्वत्र स्थितेनैव, ता एकोनशतं द्रुतं । उद्वाहिता इति श्रुत्वा, सोऽवग्मा दर्शयाननं ।१०। पित्रा निर्वासितः कोपा-दनाहूतोऽपि कैतवात् । प्रविश्य द्वारिकामध्ये, कन्यास्त्वयोपयेमिरे॥ कूपदर्दुरतुल्यस्त्वं, वर्तसेऽद्यापि बालकः । पुर्यामितस्ततो भ्रांत्वा, पश्य मातृमुखं पुनः॥१२॥ अहं देशांतरे गत्वा, निजभाग्यं परीक्ष्य च । संग्राममुत्कटं कृत्वा, प्राज्याः पर्यणयं कनीः ।१३। भ्रात्रापमानितः किंचि-निःसृत्य रहसि स्वयं । वांछितः स्वजनैरागां,-कांतासमृद्धिपूरितः ॥ न पुनस्त्वमिवव्याजात्, प्रविष्टश्चौरवत्पुरि । तिरस्कारिवचः श्रुत्वा, जगौ सांबः कृतांजलिः ।। अज्ञानवशतः प्रोक्त, यन्मया बाल्यतोऽपि च । पितामहः समस्तं त-रक्षंतव्यं वत्सवत्सलैः ।
પાણિગ્રહણના હર્ષમાં શાંબકુમાર પિતામહ વસુદેવને નમસ્કાર કરવા માટે ગયે. ‘ઉત્તમ પુરૂષોમાં વિનય ગુણ સહજ હોય છે.” દાદાને નમસ્કાર કરીને પોતાની બહાદુરી બતાવતા કહ્યું: આપ તે મહા ગુણવાન છે. છતાં દેશ-દેશાંતરોમાં ભમી ભમીને આ સ્ત્રીઓને પરણ્યા, જ્યારે હું તે અહીંયા રહીને જ એકી સાથે નવ્વાણું કન્યાઓ પરણ્યો.” ત્યારે વસુદેવ ખીજાઈને બોલ્યા- “જા જા, તારું મોઢું બતાવીશ નહી. શાની તું બહાદુરી મારે છે? તારા પિતાએ તે તને દેશનિકાલ કર્યો હતો. બેલ,વ્યા વિના જ કપટથી દ્વારિકામાં પ્રવેશી ગયો, અને એજ કપટ
Page #178
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૨
૧૭૧
કલાથી બીજા માટેની કન્યાઓ પરણી ગયો .. એમાં તે જાણે પોતાનું પરાક્રમ બતાવવા નીકળી પડયો છે ! કુવાના દેડકાની જેમ તે તે ફરી ફરીને આ નગરી અને તારી માનું મોટું જ જોયું છે. બાકી તે જોયુ છે શું? હજી તું બાલક છે. જ્યારે મેં તે દેશદેશાંતર ફરી, ભાગ્ય અજમાવી અનેક સંગ્રામો કરીને, આ બધી કન્યાઓ ભેગી કરી છે. મોટા ભાઇથી અપમાનિત થયેલ હું સ્વયં પોતે જ નગરમાંથી નીકળીને જતો રહ્યો હતો. અને દ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સ્ત્રીઓથી પરિવરેલે માનપૂર્વક નગરમાં આવ્યો હતે. જ્યારે તું તે ચારની જેમ કપટ કરીને નગરીમાં પ્રવેશી ગયો. એમાં શું તે મોટું પરાક્રમ કર્યું છે કે તે મને કહેવા નીકળી પડયો છે?” આ પ્રમાણે પિતામહ (વસુદેવ)ના તિરસ્કૃત વચન સાંભળીને શાંબ હાથ જોડીને વિનયપૂર્વક બેલ્યો – દાદાજી, મને ક્ષમા કરજે. અજ્ઞાનતા અને બાલચેષ્ટાથી મેં જે આપની અવજ્ઞા કરી, તે મારા અપરાધની આપ વાત્સલ્યનિધિ, જરૂર ક્ષમા આપશોજી.” આ પ્રમાણે દાદાજીના મનને શાંત કરીને પોતે સ્વસ્થાને આવ્યા.
प्रद्युम्नस्य महाभोगान्, भुंजानस्याथ शर्मणा। रत्या साकं स्मरस्येवा-ऽनिरुद्धोऽजनि नंदनः ॥ सांबस्य शतशः पुत्राः, पवित्राशयधारकाः । बभूवू रूपसंपत्त्यौ-दार्यशौर्यगुणान्विताः ॥१८॥ निजपुत्रेण सांबस्य, पुत्रैः सांबेन संयुतः। वनवापीतडागेषु, प्रद्युम्नः केलिमाचरत् ॥१९॥ गृहे तिष्टन्नपि स्वर्गि-तुल्यान् भोगान् भुनक्ति सः। वसंतग्रीष्मवर्षादि-षडतुभिः समुद्भवान् । अखर्ववीर्यवर्या ये, ये च विद्याविशारदाः । ते सर्वे तं च सेवंते, तद् ज्ञेयं पुण्यजं फलं ॥२१॥ पित्रोः प्राज्यतमं सौख्यं, येन पुत्रेण जायते । पुत्रः स एव मातुश्चो-दरे भारकरोऽपरः ॥२२॥ चितितानां पदार्थानां, संप्राप्तिर्जायते जवात् । यतः पुत्रः स पुण्यात्मो-दरे भारकरः परः ॥ पितृभ्यां भ्रातृभिः पुत्रैः, स्त्रोभिमित्रः समृद्धिभिः । स्वजनैः सेवकाद्यश्व, प्रद्युम्नः सुखमाप्तवान् । देवादप्यधिकं तेन, यदाप्तं सुखमद्भुतं । तत्सर्वमपि विज्ञेयं, फलं पुण्यप्रभावजं ॥२५॥ पु.यान्निरंतराय, सौख्यं सर्व विजयसंप्राप्ति । ज्ञात्वेति धर्मकर्म-प्रह्वा सन्त्वत्र भव्यजनाः ॥२६॥ इति पडितचक्रचकतिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीसांबप्रद्युम्नचरित्रे श्रीप्रद्युम्नसांबजन्मविवाहपुण्यफलवर्णनो नाम द्वादशः
સઃ સમાપ્ત: | શ્રી રતુ .
રતિકુમારી સાથે સાંસારિક સુખ ભોગવતાં પ્રદ્યુમ્નને કામદેવ સમાન રૂપવાળા “અનિરૂદ્ધ” નામને પુત્ર થયો. અને શાંબકુમારને પણ સેંકડો સ્ત્રીઓની સાથે સુખ ભેગવતા પવિત્ર આશયવાળા રૂપવાન સેંકડો પરાક્રમી પુત્રો થયા. રાજમહેલમાં રહેલા શાંબ અને પ્રદ્યુમ્ન પોતાના પુત્રોની સાથે વન-ઉદ્યાન-વાવ, સરોવર વગેરેમાં વિવિધ પ્રકારની કીડા કરતા, રાજહેલમાં સ્વર્ગીય સુખ અને આનંદ માણી રહ્યા. વસંત. ગ્રીષ્મ, વર્ષા વગેરે છએ ઋતુને અનુસાર સુખનો અનુભવ કરી રહ્યા. અખૂટ વીર્યવાન, પરાક્રમી અને વિદ્યા વિશારદ પણ પ્રદ્યુમ્નનાં સેવકો થઈને રહ્યા. તે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ખરેખર, તેના પૂર્વકૃત પુણ્યનું ફલ જાણવું. જે પુત્ર માતા પિતાને સુખ આપે છે, તે જ ખરેખર પુત્ર કહેવાય. બાકીના બીજા માતાના ઉદરમાં ભારરૂપ છે. અને જે પુણ્યશાળી પુત્ર માતાપિતાની ઈચ્છાને પૂર્ણ કરે છે, તેને જ પુત્ર કહેવાય છે. બાકીના માતાના ઉદરના ભારરૂપ છે. માતાપિતા, ભાઈએ, પુત્ર, મિત્ર, સ્વજને, સેવકો અને સમૃદ્ધિથી પ્રદ્યુમ્ન, દેવ કરતાં પણ અધિક સુખને અનુભવ કરી રહ્યો છે. તે તેના પુર્વકૃત પુણ્યને પ્રભાવ જાણ. પુણ્યથી જીવને નિરંતરાય એવું સુખ તેમજ વિજયની પ્રાપ્તિ થાય છે. માટે ભવ્યજીએ ધર્મકાર્યમાં ઉદ્યમશીલ બનવું.
આ પ્રમાણે પંડિતેમાં ચકવતી' સમા શ્રી રાજસાગરગણીના વિદ્વાન શિષ્ય પંડિત શ્રી રવિસાગરગણીએ રચેલા શ્રી શાંબ પ્રદ્યુમ્ન ચરિત્રમાં શ્રી શાંબ જન્મ, પ્રદ્યુમ્ન શાંબને વિવાહ તેમજ પુણ્યના ફલનું વર્ણન કરતે ૩૨૬ શ્લોક પ્રમાણુ બારમે સર્ગ સમાપ્ત થયો.
॥ अथ त्रयोदशः सर्गः प्रारभ्यते ॥
यवनद्वीपतोऽन्येधु-स्तत्राययुर्जलाध्वना । आदाय भूरिभांडानि, नरा व्यापारकारिणः ॥१॥ वस्तून्यन्यानि विक्रीय, लाभस्तैः समुपाजितः। नोच्चैर्लाभेच्छया तत्र, विक्रीता रत्नकंबलाः॥ प्रसिद्ध मगधे देशे, वरे राजगृहे पुरे । जरासंधो नृपस्तत्र, त्रिखंडाधिपतिर्जयो ॥३॥ तज्जीर्णं नगरं चास्ति, राजधान्यपि भूयसी । तत्र मूल्याधिकप्राप्त्या, विक्रया रत्नकंबलाः॥ विचार्येति ततश्च लु-र्वणिजस्ते समुत्सुकाः । तत्रागत्य गता भूप-पुत्रीजीवयशागृहे ॥५॥ इंगितान्मार्गतो म्लान-कांतीन् समवलोक्य तान्। अयाचिष्टार्धमूल्येन, तदा जीवयशाऽपि तान् हाहाकारं तदा कृत्वा, ते सर्वेऽपि समुत्थिताः । अन्योऽन्यं जगुरस्माक-मभाग्यमस्ति सांप्रतं॥ पुरी द्वारवती मुक्त्वा, प्रभूतलाभलिप्सया । अत्रागता न सोऽत्रापि, संजातः स्वसमोहितः ॥ चित्तोद्वेगकरं वाक्यं, श्रुत्वा जीवयशाऽब्रवीत् । पुरी द्वारवती क्वास्ति, कस्तत्रास्ति महीपतिः॥ ते प्रोचुस्त्वं न जानासि, संस्थितात्रातिसौख्यभाक् । भ्रमंति परदेशे ये, तत्स्वरूपं विदंति ते ॥ दत्तं जलधिना स्थानं, श्रीदेन सा निवासिता। सुवर्णशालसद्रत्न-कपिशीर्षविराजिता ॥११॥ सुराष्ट्राभिधदेशेऽस्ति, विख्याता द्वारिका पुरी। तत्रास्ति वासुदेवाख्यो, देवक्यास्तनयो नृपः ।। तत्रा कृष्णेतिनाम्ना यो, प्रसिद्धो महीमंडले। रामप्रद्युम्नसांबाद्यैः, पाति तां यादवैर्वृतः ॥१३॥ तेषां वदनतः श्रुत्वा, कृष्णादियादवाभिधं । अहिदंयच्चटत्कार, उत्थितस्तच्छिरस्यलं ॥१४॥ मद्भर्तृ मारको गोपौ, वैधव्यप्रविधायिनौ । जीवतोऽद्याप्यहो राम-केशवौ यादवाधिपौ ।१५। अथाहं तर्हि जीवामि, यद्येतौ निजपाणिना । निःशेषयदुभिः सार्ध, प्रक्षेपामि हुताशने ॥१६॥ रुदंतीति प्रतिज्ञाय, विकीर्णमौलिकुंतला। पुरतो जनकस्यासौ, वणिग्भिर्गदितं जगौ ॥१७॥
Page #180
--------------------------------------------------------------------------
________________
સગ-૧૩
૧૭૩
अद्यापि जीवतस्तात, पतिघातकरावुभौ । तौ च गोपांगजन्माना, द्वारवत्याः पुरो नृपौ |१८| નિશમ્મેતિ મુતાવાય, ગરાસંઘ: સુધાળઃ । સમાવાસ્ય નળાવોખ્યું—મરોલી: પુત્રિ ! સર્વથા ।। तव भर्तुः प्रवर्त्तते, बहवोऽद्यापि पुण्यतः । प्रकृष्टतरगुणाकृष्टाः, स्मारका रोदकाः पुनः ॥ अनयोर्यादवानां च ममापराधकारिणां । वंशवार्त्तापि नो तिष्ठेत्, स्मारके रौदकविता | तथा यदि प्रकुर्वेऽह - मविलंबेन पुत्रिके ! । सत्यसंधो जरासंध - स्तदा झेयोऽन्था न तु ॥ २२ ॥ उदित्वेति प्रयाणस्य, सोऽपि भेरीमवादयत् । सर्वतस्तन्निनादेन, मिमेल प्रबलं बलं ।। ।। २३ ।
1
કોઇ એક વખત યવનદ્વીપથી વ્યાપારી લેાકેા ઘણા વહાણેા ભરીને વ્યાપાર કરવા માટે સમુદ્રમાર્ગે મગદેશમાં આવ્યા. અનેક પ્રકારની વસ્તુઓ વેચીને ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. વિશેષ લાભની ઈચ્છાથી રત્નક બલના વેપારીએ મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીમાં આવ્યા. ત્યાં ત્રણખ’ડના અધિપતિ ‘જરાસંધ’ નામના રાજા રાજ્ય કરતા હતા. ‘આ જીનું પુરાણું રાજગૃહ નગર હેાવા છતાં રાજધાની હાવાથી આપણને અધિક મૂલ્યની પ્રાપ્તિ થશે.’ એમ વિચારીને રત્નક’ખલેા વેચવા માટે વ્યાપારી લેાકેા ઉત્સાહથી રાજમહેલમાં જરાસ`ધ રાજાની પુત્રી જીવયશાના મહેલમાં ગયા. જીવયશાએ લાખ સેાનૈયાની કિંમતની રત્નકંબલને અડધા મૂલ્યમાં ખરીદવાની ઇચ્છા પ્રદર્શિત કરી. ત્યારે મ્લાન મુખવાળા થઈ ગયેલા વ્યાપારીઓના ઇગિત આકારને જોઈને જીવયશા વિચારમાં પડી ગઈ. અડધા મૂલ્યની વાત સાંભળીને હાહાકાર કરતા વ્યાપારીએ ઉભા થઈ ગયા અને અરસપરસ એક ખીજાને કહેવા લાગ્યા :– ‘ ખરે, આપણું દુર્ભાગ્ય કે દ્વારિકા જેવી નગરીને છેાડી વધારે લાભની ઇચ્છાથી અહી` આવ્યા. રત્નક ખલનું એક લાખ સેાનામહારાનું મૂલ્ય ચૂકવનાર તે દ્રારિકામાં ઘણા પડયા છે. દ્વારિકામાં એકેક રત્નકંબલના લાખ રૂપિયા તેા મળત. ખેર જેવા ભાવિભાવ ! ?
આ પ્રમાણે વેપારીઓની ચિત્તને ઉદ્વેગ કરનારી વાત સાંભળીને, જીવયશાએ કહ્યું – ‘એ દ્વારિકા નગરી કયાં છે? અને ત્યાંના રાજા કોણ છે?’ ત્યારે વેપારીઓએ કહ્યું:– ‘અરે, અહીં અતિ સુખમાં રહેલાં તમે દ્વારિકાને નથી જાણતા ? ખેર, જે લેાકેા દેશ-પરદેશમાં ફરે છે તે જ તેના સ્વરૂપને જાણે છે. સાંભળેા, સૌરાષ્ટ્ર દેશમાં પશ્ચિમસમુદ્રના કિનારે સમુદ્રદેવે આપેલી જગ્યા ઉપર ઇન્દ્રના આદેશથી સ્વય' કુબેરભંડારીએ સુવર્ણ ના કિલ્લેા બનાવ્યા. એના ઉપર રત્નના કાંગરા રમ્યા; અને સાક્ષાત્ સ્વ પુરી સમાન સુચાભિત નગરી વસાવી. વસુદેવ અને દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવને વસવા માટે અર્પણુ કરી. હાલ દ્વારિકા નગરીમાં કરોડા યાદવાથી પિરવરેલા, ખલરામ, શાંખ, પ્રદ્યુમ્ન આદિ રાજાએ તથા રાજકુમારાથી સેવાતા કૃષ્ણ રાજ્ય કરી રહ્યા છે.’ વેપારીઓનાં મુખથી કૃષ્ણ આદિ યાદવાનું નામ સાંભળતા જ સર્પદંશથી જેમ મસ્તકમાં ઝાટકા લાગે તેમ જીવયશાના માથામાં શલ્ય ઉત્પન્ન થયું. · અરે, મારા પતિના ઘાત કરનારા, મને વૈધવ્યનું દુઃખ આપનારા એ બે ગાવાળીયાએ શું હજુ સુધી જીવે છે? અને તે કૃષ્ણ ચાઢવાના રાજા બન્યા છે? બસ, હવે હું ત્યારે જ જીવી શકીશ કે મારા હાથે સમસ્ત યાદવા સહિત એ ગાવાળીયાઓને અગ્નિમાં ભસ્મીભૂત થતા જોઈશ.’ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી માથાના વાળ છૂટા મૂકીને રૂદન કરતી કરતી પેાતાના પિતા જરાસધ રાજા પાસે ગઈ, અને વેપારીઓએ કહેલી વાત કરી:–હૈ પિતા, મારા પતિના ઘાત કરનારા પેલા એ ગાવાળીયાએ હજી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શાંબ–પ્રદ્યુમ્ન ચાસ્ત્રિ
જીવે છે. અને તે દ્વારિકામાં સુખપૂર્વક રાજ્ય ભોગવી રહ્યા છે. આ પ્રમાણે કહીને પોતાની પ્રતિજ્ઞા જરાસંધને કહી. પોતાની પુત્રીની દુખપૂર્ણ વાત સાંભળીને ક્રધાતુર બન જરાસંધ, પુત્રીને આશ્વાસન આપીને બોલ્યો -“પુત્રી, તું રૂદન કરીશ નહી. તારા પતિનું તે હજુ ઘણું પુણ્ય છે કે તેના ગુણોથી આકર્ષાયેલા, તેને યાદ કરનારા અને તેના માટે દુઃખથી રૂદન કરનારા ઘણા છે જબરે મારા અપરાધી એ બે શેવાળીયા અને યાદવને એવો નાશ કરી નાંખીશ કે તેના વંશનું નામનિશાન નહી રહે. એટલું જ નહિ, તેમને યાદ કરનારા કે તેના માટે બે આંસુ પાડનાર કોઈ નહી મળે. માટે બેટા, તું જરા પણ ચિંતા ના કરીશ. તારૂં દુઃખ દૂર કરવા માટે હું હમણુ જ રણભેરી વગાડું છું. મારા પર વિશ્વાસ રાખ. સત્યપ્રતિજ્ઞાવાળો જરાસંધ ત્યારે જ તારે જાણે કે જ્યારે એ બધાની રાખને ઢગલે તારી પાસે કરીશ.” આ પ્રમાણે પુત્રી જ યશાને આશ્વાસન આપીને તેણે જોરથી રણભેરી વગડાવી.
पेलयित्वा चमं सर्वा स प्राह युद्धकारणं ! बाह्योत्साहोऽ भवत् सो तच्छ त्वा हि क्षीणधीः क्षये। वीरा अपि महाशौर्याः, सहदेवादयोंगजाः । षण्मासायुर्धरा देवा, इव चुक्षुभिरे हृदि ॥२५॥ चेदिराजः शिशुपालो, योद्धा हिरण्यनाम । दुर्योधनोऽपरेऽपोशाः, सर्वे मूका इवाभवन् ।२६। इत्याद्ये मिमिते सैन्ये, वार्यमाणोऽपि मंत्रिभिः। युयुत्सुः स्वयमेवाशु, जरासंधोऽभवद्यदा ॥ मौलेस्तदापतन्मौलि-हरिश्च कंठपीठतः । कुंडले पतिते तूर्णं, स्खलितास्यगतिस्तथा ॥२८॥ क्षुतमग्रेऽभवत्तस्य, विण्मूत्रमकरोत्करिः । पवनः प्रतिकूलोऽभूत्, पस्पंदे वामलोचनं ॥२९॥ अभ्रमन् गगने गृद्धा, मांसभक्षणलोलुपाः । इत्यादयोऽपशकुना, बभूवुस्तत्प्रयाणके ॥३०॥ तथापि न जरासंधो, युद्धकृत्यान्न्यवर्तत। पूरणार्थं प्रतिज्ञायाः, सुनिबद्धकमानसः ॥३१॥ मिलित्वा कटकेऽशेष, चलिते पुरतः पथि । तुमुलस्तादृशो जातो, येन न श्रूयते श्रुतौ ॥३२॥ कंपयन् वसुधापोठ-मारुह्य गंधहस्तिनं। चचाल पश्चिमामाशां. जरासंधः क्रुधारुणः ॥३३॥
જરાસંધની રણભેરીના અવાજથી ચારેબાજુથી સૈન્ય ભેગું થયું. સૈનિકોએ યુદ્ધનું કારણ પૂછયું ત્યારે જરાસંધે કહ્યું- “યાદવને સંહાર કરવા માટેનું આ યુદ્ધ છે.” સાંભળીને મહાપરાક્રમી એવા જરાસંધના સહદેવ આદિ પુત્ર, પોતાનું છ માસનું આયુષ્ય બાકી જાને જેમ દે હતોત્સાહ બની જાય તેમ હસાહ બની ગયા. તેમજ ચેરીરાજ શિશુપાલ, હિરણ્ય નામને પરાક્રમી સેનાપતિ તેમજ દુર્યોધન આદિ બીજા રાજાએ પણ મનમાં ક્ષોભ પામીને મૌન બની ગયા. મંત્રીઓએ ના પાડવા છતાં જરાસંધ પોતે જ યુદ્ધ કરવા માટે તત્પર બન્યો. પ્રયાણની તૈયારી કરતા જરાસંધના મસ્તક ઉપરથી મુગટ નીચે પડી ગયો. ગળામાંથી હાર તૂટી પડયો, કાનમાંથી કુંડલો પડી ગયાં, તેમજ જેવો પગ ઉપાડે છે ત્યાં ઠોકર ખાધી. તેની આગળ છીંક થઈ, પટ્ટહસ્તિએ વિષ્ટા-મુત્ર કર્યા. પવન પ્રતિકૂળ થયો, તેનું ડાબું નેત્ર કુરાયમાન થયું. તેમજ આકાશમાં માંસભક્ષી પક્ષીઓ ભમવા લાગ્યાં. આ રીતે જરાસંધના યુદ્ધ પ્રયાણ સમયે અનેક અપશુકન થવા છતાં પોતાની પ્રતિજ્ઞામાં દ્રઢચિત્તવાળા જરાસંધ પાછો વળ્યો નહીં. ખરેખર વિનાશકાળે વિપરીત બુધિ થાય છે. રસ્તામાં ચાલતા સમસ્ત સૈન્યને એટલે બધો કલા
Page #182
--------------------------------------------------------------------------
________________
सर्ग-१३
૧૭૫
હલ થતું કે કાનથી સાંભળી શકાય નહીં. આ પ્રમાણે કરડેની ચતુરંગી સેના સાથે પૃથ્વીતલને કંપાવતો ગંધહતિ ઉપર આરૂઢ થઈને ધાતુર બનેલ જરાસંધ, પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. नारदश्चोलतं ज्ञात्वा, तं प्रतिवासुदेवकं । चरैनिरूपयामास, वासुदेवाय धीमते ॥३४॥ मार्तडेनेव कृष्णेन, तदाखंडप्रतापिना । तेनापि ताडिता भंभा, रणारंभविधायिनी ॥३५॥ मिमिलस्तन्निनादेन, यादवोऽन्येऽपि पार्थिवाः । उदये हि वचो लोप्यं, न भवेत्कठिनैरपि ।३६। समुद्रविजयो राजा, वृद्धोऽपि च पराक्रमी । अमोभिस्तनयः साकं, तत्रादितः समागतः ॥३७॥ ज्येष्टपुत्रो महानेमिः, सत्यनेमिद्वितीयकः । तृतीयो रथनेमिश्चा-रिष्टनेमिजिनाधिपः ।३८॥ जयसेनो महासेन-स्तेजःसेनो जयः पुनः । चित्रको गौतमो मेघ-स्तथा च शिवनंदकः ॥३९॥ विष्वक्सेनो महावीर्य, इत्याद्या वरसूनवः । समुद्रविजयेशस्या-ययुः शौर्यसमन्विताः ॥४०॥ अक्षोभ्योऽप्यनुजस्तस्या-ययौ युद्धचिकीर्षया। वर्त्तते तनयास्तस्येते, मेऽष्टौ स्पष्टपराक्रमाः ।। अंभोधिरुदधिरेव-मभोनिधिमहोदधिः । जलनिधिर्वामदेवो, दृढवातो दृढव्रतः ॥४२॥ हिमवानागतस्तत्र, तस्य पुत्रा अमी त्रयः । विद्युत्प्रभो विद्युत्प्रभो, माल्यवान् गंधमादनः॥ ऊर्मिमद्वसुमद्वीर-पातालपवनैः सुतैः । तत्पुत्रेरपि शौर्याढयः समेतः स्तिमिताभिधः ॥४४॥ सागरः खेटकाख्याको निष्कंपोऽकंपनाभिधः । इत्यादिसूनुभिः साकं, समागात्समरेच्छया । अचलस्तत्सुता एते, मनोजमलयाभिधौ । सह्यो गिरिश्च शैलाख्यो, नगो बलो बलान्वितः ॥ धरणः पंचभिः पुत्रै-रागात्कर्कोटकः सुतः । धनंजयो विश्वरूपो, विश्वाधारश्च कामुकी ॥ पूरणेन चतुभिः स्वां- गजन्मभिः समागतं । दुःपूरो दुर्मुखाख्याको, दर्दुरदुर्दशाविति ॥४८॥ अभिचंद्रः सुतः षडिभ-रागाच्चंद्रशशांकको । चंद्राभशशिनौ सोमा-मृतप्रभामृतप्रभो ।४९। आययौ वसुदेवोऽपि, बहवस्तत्सुता अपि । उच्यते नामधयेन, मया ते बलगविताः ॥५०॥ विजयसेनया जातोऽ, रोऽक्रूरोऽपरोऽपि च । बलनाख्यो महाशौर्यः, श्यामस्तनंधयावुभौ ॥ गंधर्वसेनया पत्न्या, प्रसूतास्तनयास्त्विमे । वेगाख्यश्च महावेगो, महेंद्रोऽमितशक्तिकः ॥५२।। सुनीलयशसा सूतौ, सुतौ द्वौ च समागतो। नामतो नारदश्चैको-ऽपरोऽपि मरुदेवकः ॥५३॥ मित्रश्रियाः सुमित्रश्च, कांपिल: कपिलः पुनः । पयोवत्यास्तनूजौ द्वौ, पयश्च कुमुदाह्वयः ॥ अश्वसेनोऽश्वसेनोत्थः, पुंडांगजश्त्र पुंडकः । रत्नगर्भो ज्वलनबाहू, रत्नवत्याश्च बाहुभृत् ॥ सोमश्रियः सुतौ चंद्र-कांतशशिप्रभावुभौ । वेगवत्या इमौ पुत्रौ, वेगवान् वायुवेगकः ।५६। सुता मदनवेगाया, अनाधृष्णिमुखास्त्रयः । दृढमुष्टिई ढमुष्टि-हिममुष्टिररिष्टभित् ॥५७॥ बंधुमत्याः सुतौ बंधु-क्षेपास्यसिंहसेनको । अनंतसुंदरीसूतः, शिलायुधाभिधः सुधीः ॥५८॥ प्रभावत्याः सुतावे, गांधारपिंगलाह्वयौ । जरादेव्याश्च बाह्रीको-जराकुमारनंदनः ।५९। सुमुखः सुमुखो विद्यु-द्देव्याश्च दुमुखाभिधः । रोहिण्या रौहिणेयाख्यो, रामो विघ्नरथः पुनः ॥
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
बालचंद्रासुतौ वज्र-दंष्ट्रामितप्रभौ शुभो। रामस्य वहवः पुत्राः, कथ्यते तेषु मुख्यकाः ।६१॥ उल्काकांतो महाकांतः, श्रीमद्दशरथाह्वयः । देवानंदश्च नंदाख्य-स्तथा मदनपीठको ॥६२॥ ૌવનનંદનો થતો, : શાંતનુdયા . પૃથ: રાતનું થાતો, નવો મહાબ: દ્રા कृष्णस्यापि सुताः सर्वे, तत्रागता जयार्थिनः । तेषु मुख्या इमे ज्ञेया, नामतो भविकर्जनैः ।६४। भानुः सुभानुकश्चापि, महाभानुस्तथा खलु । बृहध्ध्वजोऽग्निशिखाख्यो, धृष्णुश्च संजयो जयो॥ अकंपनाभिधो धीरो, महासेनो गभीरकः । उदधिगौ तमश्चापि, वसुवर्मा प्रसेनजित् ॥६६॥ सूर्याख्यश्चांद्रवर्माख्य-स्तथैव देवदत्तकः । देवसुंदरदत्ताख्यौ, भरत : शंखसंज्ञकः ॥६७॥ प्रद्यम्नसांबमुख्याश्चा-परेऽपि प्रोढविक्रमाः । विष्णोः सहस्रशः पुत्राः, समेतास्तत्र संगरे । उग्रसेननृपस्तस्य, पुत्रा गणधरा धरः। शाक्तिको दुर्धराख्याक, आगतश्चंद्रसागरः ॥६९॥ समुद्रविजयाधीश-पितृव्यस्य तथांगजाः । विष्णुमित्रो महासेनः, सुमित्रो दानमित्रकः ॥७०॥ महसेननृपस्यापि, सुषेणस्तनयस्था । हृदिको विप्रमित्रश्च, सिनिः प्रथितसत्यकः ॥७१॥ कृतवर्मदृढवर्म-सुवर्मनंदना इमे । सत्यकेतुः सुनंदोऽश्व-गंधस्तत्तनयोऽपि च ॥७२॥ दशानां च दशार्हाणां, रामगोविंदयोस्तथा। मातृष्वसृपितृष्वस्रो:-पुत्रा आगुरनेकशः ॥७३॥ दिने कोकिना प्रोक्त, दारुसारथिनेरितः । तामंचिह्न रथं स्फार-मारुह्य यादवैर्य तः॥
યુદ્ધ માટે દ્વારિકા જઈ રહેલા પ્રતિવાસુદેવ જરાસંધને જાણીને, નારદે તેમજ ચરપુરૂષોએ કૃષ્ણ-વાસુદેવને નિવેદન કર્યું. સૂર્યની જેમ અખંડ પ્રતાપી કૃષ્ણ પણ રણભંભા વગડાવી. તેને અવાજ સાંભળીને બધા યાદવે તેમજ રાજાએ શસ્ત્રોથી સજજ થઈ ને ભેગા થઈ ગયા. જેનો પુણ્યોદય હોય તેનું વચન દુજને પણ લોપી શકતા નથી. દશ દશાહમાં સહુથી મોટા મહાપરાક્રમી સમુદ્રવિજય પોતાના ૧૬ પુત્રોની સાથે સહુથી પહેલા આવ્યા. (મહાનેમિ, સત્યનેમિ, રથનેમિ, અરિષ્ઠનેમિ, જયસેન, મહાસેન, તેજ સેન, જય, ચિત્રક, ગૌતમ, મેઘ, શિવનંદક, વિશ્વસેન અને મહાવીર્ય આદિ મહાપરાક્રમી સેળ પુત્ર હતા.) બીજા દશાહ અક્ષોલ્ય (સમુદ્રવિજયના નાના ભાઈ) અંભધિ, ઉદધિ, અંભેનિધિ, મહોદધિ, જલનિધિ, વામદેવ, દ્રઢવાલ અને દ્રઢત્રત નામના આઠ પરાક્રમી પુત્ર સાથે આવી ગયા. ત્રીજા દશાહ હિમાવાન પણ વિદ્યપ્રભ, માલ્યવાન અને ગંધમાદન નામના પિતાના ત્રણ પુત્રો સાથે આવી ગયા. ચોથા દિશાહ તિમિત–ઉકિંમત, વસુમત, વીર, પાતાલ અને પવન નામના પાંચ પરાક્રમી પુત્રો સાથે આવ્યા. પાંચમાં દશાહ સાગર-ખેટક, નિષ્કપ અને અકંપન નામના ત્રણ પરાક્રમી પુત્ર સાથે યુદ્ધ કરવા માટે આવી ગયા. છઠ્ઠી દશાહ અચલ-મઝ, મલય, સહ્ય, ગિરિ, લ, નગ અને બલ નામના સાત પુત્રો સાથે આવ્યા. સાતમા દશાહ ધરણ-કર્કોટક, ધનંજય, વિશ્વરૂપ, વિશ્વાધાર અને કામુકી નામના પાંચ પરાક્રમી પુત્રો સાથે આવી ગયા. આઠમા દશાહ પુરણદુપુર, દુર્મુખ, દર અને દુર્દશ નામના ચાર પુત્રો સાથે આવી ગયા. નવમા દશાહ અભિચંદ્ર-ચ, શશાંક, ચન્દ્રાભ, શશિન, સેમામૃત અને પ્રભામૃત નામને છ પુત્રો સાથે તૈયાર થઈને આવ્યા. અને દશમા દશા વસુદેવ પિતાના સવા કરેડ બળવાન પુત્રોની સાથે યુદ્ધ કરવા માટે આવી ગયા.
Page #184
--------------------------------------------------------------------------
________________
સ-૧૩
૧૭૭
(વસુદેવના થાડા પુત્રોના નામ બતાવવામાં આવ્યાં છે, તે આ પ્રમાણે – વસુદેવની પત્ની વિજયસેનાના છ પુત્રો ક્રૂર, અક્રૂર, જ્વલન, મહાશૌય, શ્યામ અને સ્તન ધય હતા. ગંધવ સેનાના ચાર પુત્રો-- વેગ, મહાવેગ, મહેન્દ્ર અને અમિતક્તિ હતા. સુનીલયશાના-ના૨૪ અને મરૂદેવક નામના બે પુત્રો હતા. મિત્રશ્રીના સુમિત્ર, કાંપિલ અને કપિલ એમ ત્રણ પુત્રો હતા. પર્યાવતીના પય અને કુમુદ નામના બે પુત્રો હતા. અશ્વસેનાના-અશ્વસેન, પુડ્રાંગજ અને પુ`ડૂક નામના ત્રણ પુત્રા હતા. રત્નવતીના રત્નગર્ભા, જવલક્બાહુ અને બાહુભૂત નામના ત્રણ પુત્રેા હતા. સેામશ્રીના ચન્દ્રકાંત અને શશિપ્રભ નામના બે પુત્રો હતા. વેગવતીના વેગવાન અને વાયુવેગ નામના બે પુત્રો હતા. મદનવેગાના અનાધૃષ્ણિ, દ્રઢમુષ્ટિ અને હિમમુષ્ટિ નામના ત્રણ પુત્રો હતા. બંધુમતીના બક્ષેપ અને સિંહસેન નામના બે પુત્રો હતા. અનંતસુંદરીના શિલાયુધ નામના એક પુત્ર હતા. પ્રભાવતીના ગાંધાર અને પિંગલ નામના બે પુત્રો હતા. જરાદેવીના ખાલીક અને જરાકુમાર એમ બે પુત્રા હતા. વિદ્યુતદેવીના સુમુખ અને દુર્મુખ નામના બે પુત્રા હતા. રાહિણીના રામ અને વિઘ્નરથ નામના બે પુત્ર હતા. બાલચંદ્રાના વાદ્રષ્ટ્ર અને અમિતપ્રભ એમ બે પુત્રા હતા. આ પ્રમાણે વસુદેવની ૭૨ હજાર રાણીઓના સત્રા કરેાડ પુત્રો હતા.) બલભદ્રના પણ ઘણા પુત્રે આવી ગયા. (તેમાં મુખ્ય હતા તેમનાં નામ આપ્યા છે. ઉલ્કાકાંત, મહાકાંત, દશરથ, દેવાનંદ, ન, મન, પીઠક, શ્રીધ્વજ, નંદન, વિદ્રથ, શાંતનુ, પૃથુ, શતધનુ, નરદેવ અને મહાધન) કૃષ્ણના પણુ હજારો પુત્રા યુદ્ધ કરવા માટે ઉત્સાહિત થયેલા આવી ગયા. ( તેમાં જે મુખ્ય હતા તેના નામેા:ભાનુ, સુભાનુ, મહાભાનુ, બૃહદૃધ્વજ, અગ્નિશિખા, ધૃષ્ણ, સંજય, જયી, અકપન, ધીર, મહાસેન, ગભીરક, ઉદધિ, ગૌતમ, વસુવર્મા, પ્રસેનજિત, સૂર્ય વર્મા, ચન્દ્રવર્મા, દેવદત્તક, દેવસુ...દર, દત્ત, સરત, શ ́ખ, શાંખ, પ્રદ્યુમ્ન આદિ ) ઉગ્રસેન રાજા પણ પેાતાના ગણધર, ધર, શાક્તિક, દુર અને ચંદ્રસાગર આદિ પુત્રાને લઈને આવ્યા. સમુદ્રવિજયના કાકા વિષ્ણુમિત્ર મહાસેન, સુમિત્ર અને દાનમિત્રક નામના પેાતાના પુત્રોને લઈને આવ્યા. મહાસેન રાજા પણ સુષેણુ, દિક વિપ્રમિત્ર, સિનિ, પ્રથિતસત્યક, કૃતવર્મા, દ્રઢવમ, સુવમ, સત્યકેતુ, સુનંદ અને અશ્વગંધા આદિ પુત્રાની સાથે આવ્યા. આ પ્રમાણે દશે દશા` ભાઈ એના, રામ અને કૃષ્ણ પેાતાના તેમજ માસીયાઇ ભાઈએ અને ફાઇના પુત્રો— બધા મળીને કરાડાની સંખ્યામાં હાજર થયા.
निमित्तैः शकुनैर्भव्य - रागच्छज्जयमंगलैः । आशां पूर्वोत्तरां कृष्ण- इचचाल विजिगीषया ॥ योजनैः पंचचत्वारिं-शताच्च नगरान्निजात् । अतिक्रम्य भुवं सीम-पल्लीग्रामेऽच्युतः स्थितः ॥ जरासंधबलादर्वाक् चतुर्भिर्योजनैर्हरिः । तस्थिवान् स्थापयित्वा च निःशेषामपि वाहिनीं ॥ तदा तत्र समायाता, विद्याधरा महौजसः । समुद्रविजयं क्षोणि-नाथं नत्वा बभाषिरे ।७८ । महीपाल तव भ्रातुर्वसुदेवस्य सश्रियः । गुणाकृष्टाः समायाता, वयमत्र दिदृक्षया ॥७९॥ नेमिनाथः कुले यस्यानाथनाथाः समर्थतां । दधानो जगतां रक्षा-विधौ त्वं च पितास्य तु ॥ वर्तते रामगोविंदौ, क्रमाक्रांतभुवस्तलौ । तव सैन्ये महायोधौ, लीलया कोटियोधिनौ ॥८१॥ न तत्र क्षोभना चित्या, जरासंधेशितुर्बलात् । सिहपुत्रैः करेणुनां, मत्तानां संगमादिव ॥८२॥
૨૩
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तथापि सन्निधाने ते. प्रसंगतः समागतान् । अस्मान् स्वकीयसामंत-स्थानके त्वं विचितय ॥ समुद्रविजयेशेन, भूयादित्थमितोरितं । तदा विद्याधराः प्रोचु- ताः स्मः सेवकास्तव ।८।। तेषां मुख्यो जगादाथ, समुद्रविजयं प्रति । अस्माकं स्वामिनः संति, भूरिविद्याधरा नगे । ८५। जरासंधो जरत्सधि-रिवोच्छेद्योऽस्ति शाङ्गिणः । वैताढयपर्वतात्तीप्याकार्याः खेचरोत्तमाः ॥ तत्र संति जरासंधपुत्रकाः सुखवासिनः। यावदायारितास्तेन तावदाकारयाशु तान् ।८७। श्रुत्वा तदुक्तमाहेशः, कस्तत्र प्रेषयिष्यते । ते प्राहुवर्ततेऽस्मासु, सेनानीर्वसुदेवकः ॥८८॥ प्रद्युम्नसांबसंयुक्ता, एते केनापि नो जिताः । प्रेषणे योग्यता तस्मा-देतेषामेव वर्तते ॥८९॥ समुद्रविजयो लात्वा-ज्ञां विष्णुवसुदेवयोः । प्रद्युम्नं च तदा प्रेषीत, ससांबं खेचरैः सह ॥ तदास्त्रवारिणी दत्तौ-षधी सुधीरताकरी। देवैर्बद्धा जनुर्मात्र, नेमिनानकदुंदुभेः ॥९१॥
કૌટુકિ જ્યોતિષીએ આપેલા શુભમુહ દારૂ નામના સારથિથી પ્રેરાયેલા તાર્યુ ધ્વજ (ગરૂડના ચિન્હવાળા) રથ ઉપર આરૂઢ થઈને કરોડો યાદવોથી પરિવરેલા કૃષ્ણ એ શુભ શુકને પૂર્વક જયમંગલ કરતા પૂર્વ ઉત્તરની વિદિશા ઈશાન ખૂણા તરફ વિજય પ્રયાણ કર્યું. પિતાની દ્વારિકા નગરીથી પીસ્તાલીશ પેજન દૂર આવેલા સીમપલ્લીગ્રામ (હાલનું સમી, અથવા ખારાઘોડાની હદ) ની બહાર કૃષ્ણ સૈન્યને પડાવ નાખ્યો. જરાસંધના સૈન્યથી ચાર યોજન દૂર પોતાની સમસ્ત સેનાને રાખી, ત્યાં મહાપરાક્રમી વિદ્યાધર રાજાઓએ આવીને સમુદ્રવિજયને નમસ્કાર કરીને કહ્યું- “રાજનું, આપના લઘુબંધુ વસુદેવના ગુણોથી આકર્ષાઈને યુદ્ધ જેવા માટે અમે આવ્યા છીએ. જેમના કુલમાં ત્રણે જગતની રક્ષા કરનારા એવા ત્રણે લોકના નાથ ભગવાન નેમિનાથ છે. આપના જેવા પ્રતાપી પુરૂષ તેઓના પિતા છે, વળી સૈન્યમાં કરોડો દ્ધાઓને લીલામાત્રમાં જીતી લે અને ધરતીને ધ્રુજાવી દે તેવા રામ-કૃષ્ણ, શાંબ–પ્રદ્યુમ્ન જેવા મહાયોદ્ધાઓ છે. તે જરાસંધના સૈન્યથી આપને કેાઈ ભય નથી. શું સિંહબાળને હાથીઓના ટોળાથી ભય હોઈ શકે ખરે? તે પણ અવસરે આવેલા અમને આપના સાન્નિધ્યમાં રહેવાની મંજુરી આપ. અને અમને આપ પોતાના સામંત તરીકે સ્વીકારો. સમુદ્રવિજયે કહ્યું – “ભલે, આપ રહી જાવ.” ત્યારે વિદ્યાધરોએ કહ્યું: “આજથી અમે આપના સેવકે છીએ. તે વિદ્યાધરોમાં જે મુખ્ય હતા, તેમણે સમુદ્રવિજયને કહ્યું - “અમારા સ્વામી વિદ્યાધર રાજાઓ વૈતાઢય પર્વત ઉપર છે. તેઓ જરાસંધના વશવત છે. માટે ગમે તેમ કરીને એ વિદ્યાધર રાજાઓને આપ બોલાવી લ્યો. કારણ કે જરાસંધથી બધા ત્રાસી ગયા છે. કૃષ્ણ વાસુદેવથી તેને ઉછેદ થવો જ જોઈએ. માટે
જ્યાં સુધી જરાસંધ વિદ્યાધર રાજાઓને પોતાના પક્ષમાં બોલાવી ના લે, તે પહેલાં જ આપણે આપણું પક્ષમાં તેઓને આમંત્રણ આપીએ. અમારા સેનાપતિ તો વસુદેવ બનશે.” વિદ્યાધરની મહત્ત્વની વાત સાંભળીને સમુદ્રવિજયે કહ્યું: “તેઓને બોલાવવા માટે કોને મોકલીશું ?” વિદ્યાધરોએ કહ્યું – “તે માટે તે શાંબ અને પ્રદ્યુમ્ન એગ્ય છે. તેઓ કંઈનાથી પણ પરાજિત થઈ શકે તેમ નથી. ત્યાર પછી સમુદ્રવિજયે કૃષ્ણ અને વસુદેવની આજ્ઞા લઈને, વિદ્યાધરોની સાથે શાંબ અને પ્રદ્યુમ્નને વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધર રાજાઓને બેલાવવા માટે મોકલ્યા. ત્યારે દેએ તેમના ઢીંચણ ઉપર, રથના ચક્ર ઉપર અને રણભેરી ઉપર અનિવારિણી નામની ઔષધી બાંધી.
Page #186
--------------------------------------------------------------------------
________________
सगे-१३
१७
इतो भूपं जरासंध, धोसखैरपरैः सह । मंत्री विज्ञपयामास, हंसकः परिपक्वधीः ।।९२॥ कसेन जनितं कार्य-मविचार्य प्रभो यदि । द्रतमेव फलं तहि, प्रातं जीवितनाशनात् ॥१३॥ ततस्त्वमप्यनालोच्य, माकार्षीः कृत्यमंजसा । माज्ञासींश्च चमूत्कर्षा-सामान्यममुमच्युतं ॥ सामाव्यमपि दक्षेण, ज्ञात्वा शत्रु बलाधिकं । संग्रामः क्रियते यहि, तव द्रियते जयः ।९५। एतौ तु देवकोसूनु-रामौ प्रादुर्भवच्छुभौ । स्तः समस्तप्रकारेण, सुकृतादधुनाधिकौ ॥१६॥ सामर्थ्य वजुदेवस्य, रोहिष्याश्च स्वयंवरे । त्वयका ददृशे नाथा-न्यराजम्लानिताप्रदं ॥९७॥ वर्तेते तत्सुतावेतौ, पुरुषोत्तमसान्वतौ । दत्ता द्वारवती वस्तुं. ययोवै श्रमणेन च ॥९८॥ तस्य कृष्णस्य पुत्रौ द्वौ, प्रद्युम्नशांबकाभिधौ । विद्यापराक्रमैःस्तोतुं, मुकुंदादधिकाविव ।९९। योद्धारः पांडवाः पंच, गणयंति न कोटिशः। बलिनोऽपि महाशत्रून्, युद्ध पंचानना इव ॥ एकोऽप्यनेकतां बिभ्र-न्नेमिनाथोऽस्ति तत्र यः । एकच्छत्रां महीं कर्तुं, स समर्थः स्वलीलया। तव सन्ये धुरीणौ यौ, शिशुपालाख्यरुक्मिणौ । रुक्मिण्या अपहारे त-द्वलं ज्ञातं समैरपि ॥२॥ कुरुदेशसमुद्भूतो, दुर्योधनो महीपतिः । गांधारः शकुनिश्मापो, गण्येते न भटेषु तौ ॥३॥ अंगदेशाधिपः कर्णः, प्राज्ये तस्य बले स तु । घरट्टस्येव गोधूम-धोरणीव भविष्यति ॥४॥ तत्रास्ति नेमिनाथो यः, स त्वजेयः सुरैरपि । कृष्णोऽपि बलभद्रोऽपि, वर्तेते दुर्धराविमौ ॥५॥ अत्र संस्तूयते नाथ, तवैव केवलं बलं । अपरेषां न विश्वास-स्त्वया ज्ञेयो महत्तमः ॥६॥ चतुःषष्टिसुपर्वेद्रा, नमंति यत्क्रमांबुजं । नेमिनाथः स केनापि, जेयो न जायते मनाक् ॥७॥ दैवं पराङ मुखं ताव-कोनमस्ति विभोऽधुना । नो चेत्तदा कथं कालो, देव्यापि निहतश्छलात् ॥ त्वां प्रमाणमकुर्वाणा, बलिष्टा अपि यादवाः । मथुरायाः प्रणश्यागु-रिकायां समेऽपि ते॥ यस्माद्मिभ्यंति सर्वेऽपि धातितो येन सोऽप्यहिः । तवाभिमुखमायातः, स एव केशवो बली। जातेष्वेतेषु चिन्हेषु, रणारंभो न युज्यते । व्यावृत्ते त्वयि तत्कृत्यात्, स्वयं सोऽपि गमिष्यति ॥ इति श्रुत्वा वचस्तस्य, धोसखस्य भयंकरं । भृकुटीभैरवो भूत्वा, जरासंधो जगाद तं ॥१२॥ रे दष्टाऽस्ति त्वया जग्धा, लंचा चापल्यताकरी । तत एव त्वमस्माकं, भेदखेदकरोऽऽभवः ॥ वराका हरिणाः प्राज्या, मिलंतु पुरतो हरेः । तेषां स्यात्समुदायेन, तेजः क्षणिकमेव च ॥ पश्यतस्तव गोपाना-मेतेषां सकलं बलं । भस्मसाद्यदि कुर्वेऽहं, तोव मे पराक्रमः ॥१५॥ तदा तं कुलमंत्र्यूचे, डिभको डिभकोपमः । स्वामिन्नत्र समागत्य, त्यज्यतेऽथ रण : कथं ? ।१६। जये श्रीश्च मृतौ स्वर्गो, द्वेधापि रणकर्मणि । वीराणां शुभमेव स्या-तत्र भीश्चित्यते कथं ? ॥ घनोदधिमिवाभेद्यं, चक्रव्यूहं विधाय च । जेष्यामः सकलं सैन्यं, गोपालपक्षकारीणां ॥१८॥ डिभस्य वचनं श्रुत्वा, जरासंधस्तुतोष च । प्रायसो हि जराजीर्णो, डिभवाक्येन तुष्यति ॥
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
આ બાજુ મહાબુદ્ધિશાળી હંસક નામના મહામંત્રીએ બીજા મંત્રીઓને સાથે લઈને જરાસંધને વિજ્ઞપ્તિ કરી : “મહારાજા, કેસે અવિચારી કાર્ય કર્યું, તેનું ફળ તેને જીવિતના નાશથી તત્કાળ મલી ગયું. તે આપ પણ વિચાર કર્યા વિના યુદ્ધ કાર્ય કરશે નહીં. આપ જાણે છે કે સમુદ્રસમાન ખળભળતી જેની પાસે સેના છે, એ કૃષ્ણ કેઈ સામાન્ય રાા નથી. સામાન્ય રાજા પણ સૈન્યબલથી અધિક એવા શત્રુને જાણવા છતાં જો યુદ્ધ કરે છે, તેને પરાજય નિશ્ચિત હોય છે. વળી, આ દેવકીના પુત્ર રામકૃષ્ણનું પુણ્યબળ, સમસ્ત પ્રકારે દિન પ્રતિદિન વધતું જાય છે. તેમજ હે નાથ, રહિણીના સ્વયંવરમાં વસુદેવનું સામર્થ્ય તે આપે નજરોનજર જોયું છે. તેના જ પુત્રો કૃષ્ણબલભદ્રને રહેવા માટે કુબેરભંડારીએ દ્વારિકા વસાવી પણ આપી છે. એવા પુણ્યશાળી કૃષ્ણના-પુત્રો શાંબ-પ્રદ્યુમ્ન વિદ્યા અને પરાક્રમમાં તે ખૂદ કૃષ્ણને પણ હંફાવી દે તેવા છે. તેમાં સિંહસમાન પાંચ પાંડવે તો કરોડો યોદ્ધાઓને ગણત્રીમાં લેતા નથી. તે બધામાં સહુથી અગ્રેસર એકલા નેમિકુમાર, એક પણ અનેકતાને ધારણ કરનારા સમસ્ત પૃથ્વીને લીલા માત્રમાં એકછત્રો કરવાનું સામર્થ્ય ધરાવે છે. જ્યારે આપણું સૈન્યમાં અગ્રેસર શિશુપાલ અને રૂઝિમકુમાર છે. તેમનું પરાક્રમ તે રૂકિમણીના અપહરણ વખતે આપ સહુએ જાણ્યું છે. કુરૂદે. શીય દુર્યોધન રાજા, ગાંધાર અને શકુનિરાજા તો શિશુપાલ અને રૂકમકુમારને દ્ધા તરીકે . ગણતા જ નથી. હા, આપણામાં એક મહાધનુર્ધારી અંગદેશને અધિપતિ કહ્યું છે. પરંતુ તેનાં સૈન્યની પણ ઘંટીમાં રહેલા ઘઉં જેવી દશા થશે. જ્યારે સામાપક્ષમાં ભગવાન નેમિકુમાર છે, તે દેવ-દેવેદ્રોથી પણ જીતી શકાય તેમ નથી. કણ અને બલભદ્ર પણ દુર્ધર છે. આપણામાં તે નાથ એક આ૫ જ મહાબલવાન છે. બાકી બીજા કેઈ ઉપર વિશ્વાસ રાખવા જેવો નથી. સામા પક્ષમાં જ્યાં સુધી ચેસઠ ઈદ્રોથી લેવાયેલા ભગવાન નેમિનાથ છે, ત્યાં સુધી નિશ્ચય વિજય તેઓને જ છે. હે પ્રભુ, હમણાં આપનું ભાગ્ય વિપરીત છે, નહીંતર દેવીના છલથી “કાલ” જેવા આપના પરાક્રમી પુત્રનું અકાળે અવસાન કેમ થાય? આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને બલવાન યાદવે મથુરાથી નાસીને દ્વારિકામાં સ્થિર થયા. તે યાદ કેટલા માથાભારે છે? જેનાથી મથુરાવાસી અથવા તેની આસપાસના ગામવાળા લોકો ડરતા હતા. તે ભયંકર કાલીનાગને જેણે ક્ષણ માત્રમાં લીલાપૂર્વક હણી નાખ્યો, તે આ બલવાન કૃષ્ણ આપની સામે આવ્યો છે. તો હે પ્રભુ, આપ કંઈક વિચારો. પ્રયાણ સમયે ભવિષ્યની આગાહી રૂ૫ જે અપશુકને થયા તે પણ એક વિચાર માગે છે. અમારા સૌના મંતવ્ય પ્રમાણે આ૫ યુદ્ધ કાર્યથી પાછા ફરે, એ જ શ્રેષ્ઠ છે. તેમાં જ આપનું ગૌરવ છે. આ૫ યુદ્ધથી નિવૃત્ત થશે તો કૃષ્ણ પણ આપોઆપ અહીંથી ચાલ્યો જશે”
હંસકમંત્રીના ભયંકર વચન સાંભળીને અત્યંત રેષથી રૌદ્રસ્વરૂ૫ બનેલા જરાસંધે કહ્યુંરે દુષ્ટ, તે એ કૃષ્ણની પાસેથી લાંચ ખાધી લાગે છે. તેથી જ તું અમારામાં આ પ્રમાણે ભેદ અને ખેદ ઉપજાવનારાં વચનો બોલી રહ્યો છે. તે બિચારા રાંકડા હરણીયાનું કેશરી સિંહ આગળ શું ગજુ? ભલેને તે ગમે તેટલા ભેગા થઈને આવ્યા હોય, એ બધાનું તેજ ક્ષણિક છે. તું પણ જોઈ લેજે. તારા જેતા જ એ ગોવાળીયાઓને ક્ષણમાત્રમાં ભસ્મીભૂત કરી નાખીશ. ત્યારે તને પણ ખબર પડશે કે એ લોકેનું કેટલું બળ છે, ને મારું કેટલું પરાક્રમ છે.
ત્યારે અવસર પામીને હંસક મંત્રીના પ્રતિસ્પધી ભિક મંત્રીએ જરાસંધને કહ્યું- “સ્વામિન, હંસકમંત્રીએ આપને સલાહ આપી તે ખરેખર આપના ગૌરવ અને આપના પરાક્રમને
Page #188
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૩
૧૮૧
કલંક્તિ કરનારી છે. આપના જેવા ત્રણખંડના અધિપતિ મહાપરાક્રમી મહારાજાને યુદ્ધમાંથી પાછું ફરવું, તે કઈ રીતે યોગ્ય નથી. યુદ્ધમાં વીરપુરૂષોને જીવતા જયલક્ષમી મળે અને મરતાં સ્વર્ગલમી મલે છે. તો શૂરવીર યોદ્ધાઓ માટે યુદ્ધ એ તો મહોત્સવરૂપ છે. તેમાં ભયનું કઈ સ્થાન જ નથી. ઘનેદધિની જેમ અભેદ્ય ચકબૂહની રચના કરીને, ગોવાળીયાના સકલ સૈન્યને આપણે વિના વિલંબે જીતી લઈશું. આપ જરાપણ ચિંતા કરશે નહીં.”
આ પ્રમાણે ઉત્સાહપ્રેરક ભિકમંત્રીના વચન સાંભળીને જરાસંધ ખુશ થયો. પ્રાય: જરાએ જર્જરિત વૃદ્ધ માણસને ડિંભ એટલે કે બાળકની વાત વધુ પસંદ પડે છે. आदिदेश तदा राजा, तत्र सैन्याधिनायकान् । चक्रव्यूहविधानाय, समाधानाय चेतसः ।२०। मंत्रिणी हंसकाख्याक-डिभकौ च वलाधिपाः । चक्रव्यूह प्रचक्रुस्ते-ऽर्धचक्रिवाक्ययोगतः ॥ चक्रव्यूहे सहस्रारे, तौकको नृपः स्थितः । प्रत्येकभूभृतां तेषां-मेकं शतं सुहस्तिनां ॥२२॥ द्वे सहस्र रथानां च, वाजिपंचसहस्रकं । पत्तीनां प्राज्यशक्तीनां, सहस्राणि च षोडश ।।२३।। परिधौ च प्रतिराज्ञां, षट् सहस्री सपादिका । साग्रा पंचसहस्री चःऽस्थात्तन्मध्येऽधचक्रिराट् । गांधारसैंधवानीकं, जरासंधस्य पृष्टतः । धृतराष्ट्रतनूजानां, शतं तदक्षिणेऽभवत् ॥२५॥ मध्ये मापास्तथा वामे, पुरश्च गणनायकाः । शकटाश्वाः पंचपंचाश-संधौ संधौ नृपांतिके॥ अंतरे चांतरे गुल्माऽगुल्मानामंतरे गणाः । तस्थुर्व्यहाद् बहिर्भूपा, विविधव्यूहसंश्रिताः ॥२७॥ अथो मगधदेशेश:-सत्यप्रतिज्ञयान्वितं । भूयः संग्रामकोशल्यं, दधतं कोशलाधिपं ॥२८॥ हिरण्यनाभभूपं च, चक्रव्यूहेऽत्र दुर्जये । अस्थापयच्च सेनानी-तया चास्तमितो रविः ॥२९॥
પિતાના મનનું સમાધાન કરીને જરાસંધ રાજાએ સેનાપતિઓને ચકબૂહની રચના કરવા માટે આદેશ આપ્યો. રાજાની આજ્ઞાથી હંસક અને હિંભકમંત્રી તેમજ સેનાપતિઓએ ચક્રવ્યુહની આ પ્રમાણે રચના કરી:-ચક્રવ્યુહની રચનામાં બે હજાર રાજાઓને આગળ નિયુક્ત કરવામાં આવે. તેમાં એક (પ્રત્યેક) રાજ પાસે સે હાથીએ, બે હજાર રથી, પાંચ હજાર અશ્વો અને સોળ હજારનું પાયદળ સૈન્ય હોય છે. દરેક રાજાઓની બંને પડખે છ છ હજાર પાયદળ સૈન્ય અને આગળ પાંચ હજાર સૈનિકે રહે છે. તે બધાની વચમાં અર્ધચકવત–પ્રતિવાસુદેવ જરાસંધ રાજા રહે. જરાસંધ રાજાની પડખે ગાંધાર અને સૈધવ રાજા પિતાના સૈન્ય સાથે રહે. જમણી બાજુ ધૃતરાષ્ટ્રના સો પુત્ર સૈન્ય સહિત ઊભા રહે, તેની પાછળ શકટવ્યુહની રચના કરી. જેમાં વચમાં રાજાઓ, ડાબી બાજુ અને આગળ સેના નાયકો અને દરેક રાજાઓની વચમાં પચાસ પચાસ ગણનાયકે ગોઠવ્યા. આ પ્રમાણે વિવિધ પ્રકારના વ્યુહોની રચના કરી. બૃહોની બહાર આંતરે આંતરે, એક બીજાની મધ્યમાં ગુચ્છાકારે સૈનિકોને ગોઠવ્યા. દરેક સૈનિકના ગુચ્છ માં એકેક રાજાઓને રાખ્યા, જરાસંધ રાજાએ સમસ્ત સૈન્યનું સંચાલન કરવા માટે સત્યપ્રતિજ્ઞા વાળા અને જેમણે અનેક સંગ્રામમાં કૌશલ્યપણું દાખવેલું છે, એવા કેશલદેશના અધિપતિ હિરણ્યનાભ” રાજાની મુખ્ય સેનાપતિ તરીકેની નિમણુંક કરી. આ પ્રમાણે ચક્રવ્યુહની રચના કરી. ત્યાં સૂર્ય પણ અસ્તાચલે ચાલ્યો ગયો, અર્થાત્ રાત્રિ થઈ.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
चक्रव्यूहरिपूभूतं, रजन्यां यादवा अपि । चक्रिरे गरुडव्यूह, दुर्जेयमरिपार्थिवै ॥३०॥ तस्य व्यूहस्य वक्त्रेऽस्थः, कुमारा अर्धकोटयः । तन्मस्तके च गोविंद-बलदेवौ सविक्रमौ ॥ अक्रूरः सारणः पद्मः, कुमुदः कुमुदाननः । जयोजरत्कुमारोऽपि, समुखो दृढमुष्टिकः ॥३२॥ विघ्नरथस्त्वनाधृष्णि-र्वसुदेवसुता इति । रथैकलक्षसंयुक्ता, गोविंदपृष्टरक्षकाः ॥३३॥ उग्रसेननृपस्तेषां, पृष्टे कोटिरथोऽभवत् । तस्यापि पृष्टरक्षायै, स्थितं पुत्रचतुष्टयं ॥३४॥ भोजे स्वांगजसंयुक्त, पृष्टस्थे रक्षिता नपः । रणः सारणश्च द्रो, दुर्धरः सत्यकाभिधः ॥३५॥ समुद्रविजयो राजा, पार्श्वमाश्रित्य दक्षिणं । बांधवैस्तत्सुतैः सार्धं, तस्थौ स्वस्थतयान्वितः ॥ महानेम्यभिधः सत्य-नेमिसुदृढनेमिनौ। सुनेमिर्नेमिनाथोऽर्हन मेघो महीजयो जयः ॥३७॥ जयसेनस्तथा तेजः-सेनो जयपराक्रमी। कुमारा अभवन्नेते, समुद्रविजयांतिके ॥३८॥ पंचविंशतिलक्षश्च, रथैरन्येऽपि पार्थिवाः । समुद्रविजयस्यासन्, भृत्यवत्पावरक्षकाः ॥३९॥ वामपा समाश्रित्य, बलभद्रस्य नंदनाः। यधिष्टिरादयः सर्वे, पांडवा अपि चोत्कटाः ॥ निषधोल्मुकशमनु-दमनाः सत्यकिः पुनः । प्रकृतिद्युतिश्रीध्वजो, देवानंदश्च शांतनुः ॥४१॥ आनंदः शतधन्वा च, दशरथस्तु विप्रथः। विश्वपृथुर्महाधनु-ई ढधन्वातिवीर्यकौ ॥४२॥ देवानंदननामा च, देवानंदविधायकः । लक्षश्च पंचविंशत्या, स्यंदनैः संयुता अमी ॥४३॥ पष्टस्थाः पांडवानां च, जाता रक्षाविधायकाः। तेषामपि तथा जाता, यते चंद्रयशाः पुनः ॥ सिंहलबब्बराख्याकौ, कांबोजः केरलाह्वयः । द्रविडो भूपतिर्वैरिविद्रावको दरिद्रभित ॥४५॥ स्यंदनानां सहस्र श्च, षष्टया तेषामपि स्फुटं । पृष्टस्य रक्षको जातो, महसेनपिताभितः ।४६। पक्षरक्षाकृते दक्षा, भानुः, सुभानुभानरौ । संजयोऽमितभानुश्च, कंपितौ विष्णगौतमौ ॥४७॥ शत्रुजयः शत्रुजयो, महसेनो गभीरकः । बृहध्ध्वजो वसुधर्मा-दयश्च कृतवर्मकः ॥४८॥ प्रसेनजिद् दृढधर्मो, विक्रांतश्चित्रवर्मकः । एते स्युर्गरुडव्यूहे, गरुडध्वजविग्रहे ॥४९॥ यद्यप्यास्त विरागो हि, नेमिनाथो जिनेश्वरः । तथापि दुस्त्यजस्तस्य, दृष्टिरागो महात्मनः ॥ तेन रागेण युद्धाय, ज्ञात्वेंद्रो नेमिमागतं । रथं मातलिनाऽ प्रैषी-दजेयं शस्त्रसंयुतं ।५१। माभूद्घातोंजसामीषां, भोतिळहविनिर्मितेः । प्राप्यातीवास्तमादित्यः, प्राप्तवानुदयं पुनः ॥ मम यानात्पुरो भानु-र्माकार्षीदगमनं द्रुतं । । इति मातलिना पूर्व-मादाय रथमागतं ॥ प्राभृतीकृतमारुह्य, रथं सुरसमर्पितं । नेमोनाथोऽप्यभूयुद्ध-विधानाय समुद्यतः ॥५४॥ बंधुं नारायणाज्येष्ट-मनाधष्णिं महाबलं । समुद्रविजयाधीशः, प्रचकार चमूपति ॥५५॥ - શત્રુપક્ષમાં “ચક્રવ્યુહ” ની રચના જાણીને, યાદવોએ રાત્રિમાં જ શત્રુરાજાઓ માટે દુર્જય એવા “ગરૂડવ્યુહ” ની રચના કરી. જે ગરૂડવ્યુહના મુખ આગળ પચાસ લાખ યાદવકુમારોને - રાખ્યા. ગરૂડના મસ્તકભાગમાં કૃષ્ણ અને બલભદ્ર રહ્યા. તેમની પાછળ તેમના રક્ષકરૂપે અક્કર, सा२७, पम, मु, मुहानन, भय, भा२, सभुम, द्रढमुष्टि, विन२५ भने मनाlog
Page #190
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૩
૧૮૩
એ અગીયાર વસુદેવપુત્રો એક લાખ રથની સાથે રહ્યા. તેઓની પાછળ ઉગ્રસેનરાજા એક કરોડ રથની સાથે રહ્યા. તેમની પાછળ તેમના ચાર પુત્રો સૈન્ય સાથે રહ્યા. ગરૂડની અને ભુજના સ્થાને રણ, સારણ, ચંદ, દુર્ધર અને સત્યક નામના રાજાએ પોતાના પુત્રો સહિત રહ્યા. દક્ષિણ બાજુ સમુદ્રવિજય પિતાના બંધુઓ તેમજ પુત્રો સાથે રહ્યા. મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, રથનેમિ, અરિષ્ટનેમિ, મેઘ, મહીજય, જય, જયસેન, તેજસેન અને વજસેન આદિ સમુદ્રવિજયના પુત્રો, સમુદ્રવિજયની નજીકમાં રહ્યા. તેમજ સમુદ્રવિજયની બે બાજુ પચીસ લાખ રથની સાથે બીજા રાજાઓ પણ સેવકની જેમ ઊભા રહ્યા. ગરૂડની ડાબી પાંખમાં બલભદ્રના પુત્રે, યુધિષ્ઠિર આદિ પાંડવો, તેમજ બલદેવના પુત્રો નિષધ, ઉન્મુક, શમનુ, દમન, સત્યકિ, પ્રકૃતિ, શ્રીધ્વજ, દેવાનંદ, શાંતનુ, આનંદ, શત્તધન, દશરથ, વિપ્રથ, વિશ્વ પૃથુ, મહાધન, દ્રઢધનુ, અતિવીર્ય અને દેવોનો આનંદદાયક દેવાનંદ આદિ પચ્ચીસ લાખ રથની સાથે રહ્યા. પાંડવોની રક્ષા માટે પાછળ ચંદ્રયશા, સિંહલ, બમ્બર, કાંબોજ, કેરલ, શત્રુઓને વિદારણ કરનાર દ્રવિડરાજા, અને દરિદ્રભિત આદિ રાજાઓ સાઈઠ હજાર રથની સાથે રહ્યા. તેની પડખે મહસેન પિત નામના રાજા રહ્યા. તેના પક્ષની રક્ષા માટે ભાન, સુભાન, ભામર, સંજય, અમિતભાનુ. કપિ, વિષ્ણુ, ગૌતમ, શત્રુંજય, મહસેન, ગભીરક, બૃહદધ્વજ, વસુધર્મ, ઉદય, કૃતવર્મક, પ્રસેનજિત, દ્રઢધર્મ, વિક્રાંત, અને ચિત્રવત્મક આ પ્રમાણે ગરૂડના ચિન્હવાલી ધ્વજાથી યુક્ત સૈનિકના ગરૂડવ્યુહની રચના કરી. મહાપુરૂષોને પણ દૃષ્ટિરાગ દુત્યજય (અર્થાત્ દાક્ષિણ્યતાને ત્યાગ કરતા નથી. ) હોય છે. તેમ ભગવાન શ્રી નેમિનાથ પોતે વિરાગી હોવા છતાં, વિષ્ણુની દાક્ષિણ્યતાથી યુદ્ધ કરવા માટે રણસંગ્રામમાં આવ્યા. આ જાણીને ઈન્દ્ર ભગવાનને માટે
તેમના સારથિની સાથે અજેય એવા શસ્ત્રોથી પરિપૂર્ણ રથ મેકલ્યો. આવા પ્રકારની અદ્દભૂત ગરૂડવ્યુહની રચનાથી “જીવોને ઘાત ના થાઓ.” એમ માનીને જીવહિંસાના ભયથી જ જાણે સૂર્ય અસ્તાચલ પ્રત્યે ગયો ના હોય! “મારા રથની પહેલા સૂર્યનું આગમન ના થવું જોઈએ.” એમ માનીને જાણે માતલિસારથિએ સૂર્યોદય પહેલાં જ રથને લઈને ભગવાન નેમિનાથની આગળ આવી નમસ્કાર કરી રથનું ભેટશું કર્યું. ઈન્દ્ર મોકલેલા રથ ઉપર આરૂઢ થઈને નેમિનાથ પણ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. સમુદ્રવિજયે કૃષ્ણના મોટાભાઈ મહાપરાક્રમી એવા અનાવૃષ્ણુિની સેનાપતિ તરીકે નિમણુંક કરી.
समस्तेऽपि हरेः सैन्ये, बभूवाथ जयारवः । कटके मगधेशस्य, बभूव क्षोभना घना ॥५६॥ व्यूहयोरुभयोरग्र-सुभटाश्चक्रिरे रणं । कुर्वतस्तांडवं नृत्य-कारका इव रंगतः ॥५७॥ पेतुविविधशस्राणि, समादाय द्वयोरपि । सुभटा वर्षयामासुः, कल्पांतजलदा इव ॥५८॥ उभयोरपि वाहिन्यो-~हौ द्वावपि भेदतां । न चापतुर्मदोत्कटय, दधानौ ताकिकाविव ।। जरासंधस्य सैन्याधि-पतिहक्कारिता भटाः । अग्रगान भंजयामासु-मुकुंदसैन्यसंस्थितान् ।। सुभटान् गरुडव्यूह-संस्थिन् गरुडध्वजः । पताकोच्छालनाच्चक्रे, सर्वान् धैर्यसमन्वितान् । तदा शौर्यान्महानेमि-पाथों पक्षस्थितावपि । मध्यस्थितोऽप्यनाधृष्णि-र्योध्धुं त्रयोऽपि निर्गताः। शंखोऽधमत् महानेमिः सिंहनादं महद्भूतं । अर्जुनदेवदत्ताख्यमनाधृष्णिर्बलाहकं ॥६३॥
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શાંબ-પ્રદ્યુમ્ન ચારિત્ર
तर्याणां महतां कोटीर्यादवा अप्यवादयन् । बाणैर्बाणा इव ध्वानस्तन्नादाः संधिता द्रुतं ॥ त्रयाणामपि शंखानां, वादित्राणां च निःस्वनैः । अजायत जरासंध-सेनायां क्षोभता भृशं ॥ महानेमिरनाधृष्णि-र्धनंजयश्च दुर्जयः । त्रयोऽपि ववृषुर्बाणान्, हुताशना इवोल्मकान् ॥ महानेमेरतो व्यूह-संधिस्थिता महीभृतः । प्रक्षोभिता जरासंध-भूपसैन्याधिनायकैः ।। ६७।। तदा नामांकित चिह्न-मिव कर्तुत्रयोऽपि ते । विभेदं चक्रिरे चक्र-व्यूहस्य स्थानकत्रये ॥ तत्र मार्गे कृते तेऽपि, चक्रव्यू हेऽविशन् जवात् । विषमे स्थानके मार्गे, संजाते प्रविशेन्न कः ॥ दुर्योधननृपो रुक्मो, रोधिरोश इति त्रयः । स्वसैन्यान् स्थापयंतस्ते, संग्रामाय समुत्थिताः ॥ दुर्योधनोऽथ मात्सर्या-निरुरोध धनंजयं । रोधिरोशस्त्वनाधृष्णिं, महानेमि च रुक्मिराट् ॥ तेषां षण्णामपि द्वंद्व-युद्ध बभूव भैरवं । रथिकानां परेषां च, भटानामाभिमानिनां ॥७२॥ बिभ्राणमपि वीरेषु, मानित्वं रुक्मिणं हठात् । वियुक्त स्यंदनास्राभ्यां, महानेमिरचीकरत् ॥ वध्यस्थानं समेतस्य, रक्षामाश्रित्य रुक्मिणः । शत्रुतपनाद्याः सप्त, राजानो योध्धुमुत्थिताः ॥ तैः सर्वै युगपन्मुक्ता, या या मार्गणधोरणो । उच्चिच्छेद महानेमि-स्तां तां कोदंडसंयुतां ॥ क्रियमाणे चिरं युद्धे, न वैरी क्षयमाप्तवान् । तावता मुमुचे शक्ति-नूपेण व्यक्तशक्तिभाक् ॥ आगच्छंती ज्वलज्ज्वालां, शक्तिमालोक्य यादवाः। चित्ते चुक्षुभिरे वज्रा-गमेन क्षोभते न कः॥ तस्याश्च किंकरीभूताः, शक्तिबाणाः सहस्रशः । सहसा युगपत्पेतु-हुंताशनकणा इव ॥७८॥ व्यचष्टाथारिष्टनेमि, मातलियुद्धकोविदः । देहि प्रभो महानेमे-वज्र वैरिपराजयि ७९। शक्तेः शक्तिविभेद्यास्ति, वज्र णैव महीयसा । न किमप्येतया साक-मन्यच्छस्त्र जयप्रदं ।। तदा नेमिर्जगौ बाणे, संक्रामय त्वमेव तत् । तेनापि नेमिनिर्देशा-द्वज्र संकामितं क्षणात् ॥ शक्ति तेनैव बाणेन, पातयित्वा महीतले । सकेतुं रथमच्छेत्सो-च्छत्राणि च नृपस्य सः ।८२॥ षण्णामवनिपालाना-मन्येषां सार्थवतिनां । अखंडानपि कोदंडा-नसौ चिच्छेद लीलया ॥ आरोप्य भ्रकुटि भाले, तदा धन्वनि पिजिनीं । संग्रामायागतो रुक्मी, समारुह्य रथांतरं ॥ शत्रुजयादयोऽन्येऽपि, भूपा अष्टौ समागताः । रुक्मिणा तैश्च संग्रामो, द्वेधापि नवतां ययौ ॥ जग्राह कार्मुकं यद्य-द्रुक्मिराट् प्रत्ययावहं । समुद्रविजयक्ष्माप-तनयस्तत्तदच्छिदत् ॥८६॥ च्छिदतस्तस्य संजाता, छेदपंक्तौ च धन्वाना । संख्यया विंशती रुक्मी, जातः क्षीणपराक्रमः॥ कौबेरीनामधेयं च, शस्त्र मुमोच रुक्मिराट् । आग्नेयेन शरेणान्य-श्वकार भस्मसाद बली॥ वर्षतं बाणलक्षाणि, रुक्मि वैरोचनाभिधं । बाणं मुमोच शैवेय-प्रजिघांसाकृते द्रुतं ।८९॥ महेंद्राख्येण बाणेन, महानेमिर्बलाधिकः । आनल्पामति तच्छक्ति, क्षिप्त्वा जघान रुक्मिणं ॥ निपीडितं प्रहारेण, क्वणंतं पतितं भुवि । रुक्मिभूपं समादाय, वेणुदास्पदं गतः ॥९१॥ महानेमेर्महीपालाः, क्षोभनां प्रापुरुच्चकैः । विजयेऽपि महासैन्या-च्छंकां चित्ते हि जायते ॥१२॥
Page #192
--------------------------------------------------------------------------
________________
સગ–૧૩
૧૮૫
કૃષ્ણના સમસ્ત સૈન્યમાં જયજયારવને પ્રચંડ શેષ સાંભળીને જરાસંધના સૈન્યમાં એકદમ ભ વ્યાપી ગયો. જરાસંધના ચક્રવ્યુહ અને કૃષ્ણના ગરૂડભૃહ-એ બંને વ્યુહની આગળ રહેલા સુભટો રણુતાંડવને ખેલતા જાણે આનંદથી નૃત્ય કરતા ના હોય તેમ લાગતા હતા. બંને પક્ષના સુભટો અનેક પ્રકારના શસ્ત્રો લઈને કલ્પાંતકાળના મેઘની જેમ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. છતાં બંનેમાંથી એક પણ વ્યુહને જરાપણ ભેદી શક્તા નથી. જેમ મહાન તાર્કિક (નૈયાયિક) એક બીજાની યુક્તિ-પ્રયુક્તિને ભેદી શકે નહીં. તેમ એક પણ વ્યુહ ભેદી શકાતો ન હતો. ત્યારે જરાસંધના મુખ્ય સેનાપતિ હિરણ્યપ્રભરાજાએ, હક્કાર કરીને કૃષ્ણના સૈન્યની મેખરે રહેલા સુભટને હાંકી મૂક્યા. ગરૂડવ્યુહની આગળ રહેલા પરાક્રમી અને દૌર્યવાન એવા સર્વ સુભટ અને ગરૂડધ્વજની પતાકાને ઉછળતી જોઈને પડખે રહેલા મહાનેમિ અને પાર્થ, તેમજ મધ્યમાં રહેલા અનાવૃષ્ણિ તરત જ સામે આવીને ઉભા રહ્યા. મહાનેમિએ અદ્ભુત શંખ ફૂંકીને સિંહનાદ કર્યો. અનાવૃષ્ણિએ અર્જુન અને દેવદત્ત નામનો શંખ ફૂકો. તેમજ બીજા કરોડો યાદવોએ પણ જોરથી રણવાજિંત્રો વગાડયાં. વાજિંત્રોના અને ત્રણે શંખના ભયંકર અવાજથી જરાસંધની સેનામાં એકદમ ક્ષોભ વ્યાપી ગયો. મહાનેમિ, અનાવૃષ્ણિ અને ધનંજય-એ ત્રણે દુર્જય યોદ્ધાઓએ કલ્પાંતકાલના અગ્નિના ગોળાની જેમ બાણની વર્ષા વરસાવી. અને ત્રણેના નામથી અકિત ના હોય તેમ ચક્રવ્યુહના ત્રણ સ્થાનને ભેદી, વચમાં માગ કરી, ત્રણે સુભટોએ ચકવ્યુહમાં પ્રવેશ કર્યો. તરત જ જરાસંધના સૈન્યમાં રહેલા દુર્યોધન, રૂકિમકુમાર અને રૂધિરરાજા, પોત પોતાના સૈન્ય સહિત યુદ્ધ માટે સામે આવીને ઉભા રહ્યામાત્સર્યભાવથી દુર્યોધને ધનજયને, રૂધિરરાજાએ અનાવૃષ્ણિને અને રૂકિમકુમારે મહાનેમિને રોકી રાખ્યા. એ છએ રાજાઓનું યુદ્ધ અને બીજા પણ અભિમાની સુભટોનું રથ સાથેનું ભયંકર રથ-યુદ્ધ જામ્યું. મહાનેમિએ પોતાની જાતને વિમાની માનતા રૂઝિમરાજાને રથ અને શસ્ત્રો વિનાને કરી નાખ્યા. વધસ્થાને રહેલા શસ્ત્ર-અસ્ત્ર વિનાના રૂઝિમરાજાની રક્ષા કરવા માટે તરત જ શત્રુતપન આદિ સાત રાજાઓ યુદ્ધ કરવા માટે આવ્યા. તે સર્વેએ એકીસાથે બાણેનો વરસાદ વર્ષાવ્યો, પરંતુ મહાનેમિએ તેમના ધનુષ્ય બાણને ક્ષણમાત્રમાં છેદી નાખ્યાં. આ પ્રમાણે લાંબુ યુદ્ધ ચાલવા છતાં, મહાનેમિનો ક્ષય નહીં થવાથી શત્રુતપન રાજાએ પ્રગટપ્રભાવી શક્તિ નામનું ભયંકર રાસ્ત્ર છોડયું. ચારે બાજુ અગ્નિની જવાલાઓ છેડતી શક્તિને આવતી જોઈને યાદવોની સેનામાં ક્ષોભ વ્યાપી ગયો. હાહાકાર કરતા યાદવોએ શક્તિને તેડવા માટે ચારે તરફથી હજારો બાણેની વર્ષા વરસાવી. પરંતુ શક્તિ શસ્ત્રની આગળ તે બધા બાણે આગના તણખાની જેમ ઉડી ગયા. ત્યારે યુદ્ધવિશારદ માતલિ સારથીએ ભગવાન નેમિનાથને કહ્યું – “પ્રભે, આ શક્તિ મહાનેમિના પ્રાણ લઈ લેશે, તે એના બચાવ માટે વા સિવાય બીજુ કંઈ શસ્ત્ર કામમાં નહીં આવે. આપ કૃપા કરીને શક્તિને તેડવા બાણમાં વજને સંક્રમાવે.” ભગવાન નેમિનાથે કહ્યું – “તું જ વજનું સંક્રમણ કરીને બાણ મૂક.” ભગવાનના આદેશથી માતલિ–સારથિએ તરત જ બાણમાં વજને મૂકયું, વજે શક્તિને તોડીને જમીનમાં ઘૂસાડી દીધી. રાજાના ધ્વજા સહિત રથને અને તેના છત્રને છેદી નાંખ્યું. તેમજ તેની સાથે રહેલા છએ રાજાના બાણને ક્ષણવારમાં છેદી નાખ્યાં. ત્યારે ભ્રકુટિ ચઢાવીને ક્રોધે ભરાયેલો રૂઝિમરાજા બીજા રથ ઉપર આરૂઢ થઈ, શત્રુંજય આદિ આઠ રાજાઓની સાથે મહાનેમિની સાથે યુદ્ધ કરવા તત્પર થયા. રૂકિમરાજા આદિ આઠે રાજાઓ જે જે ધનુષ્યબાણ ચઢાવે છે, તે તે બાણેને સમુદ્રવિજયને પરાક્રમી પુત્ર મહાનેમિ ક્ષણમાત્રમાં છેદી નાખે
૨૪.
Page #193
--------------------------------------------------------------------------
________________
१८६
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
છે. આ રીતે એકી સાથે રૂકિંમરાજાના વીશ બાણને છેદી નાખ્યાં. તેથી પરામરહિત થયેલા મિરાજાએ “કૌધરી ” નામનું શસ્ત્ર મૂક્યું તેને મહાનેમિએ “આગ્નેય” નામના શસ્ત્રથી ભસ્મીભૂત કરી નાખ્યું. ત્યાર પછી રૂકિમએ લાખો બાણને વરસાવતું “વૈરચન” નામનું બાણ મૂક્યું. તેને મહાનેમિએ “શૈવેય” નામના બાણથી છેદી નાખ્યું. છેલ્લે મહાનેમિના નાશ માટે રૂકિએ મહેંદ્ર નામનું બાણ મૂકયું, ત્યારે પરાક્રમી એવા મહાનેમિએ “આન૫” નામની શક્તિથી રૂકમરાજા ઉપર પ્રહાર કર્યો, શક્તિના પ્રહારથી ઘાયલ થયેલા ભૂમિ પર પડીને કણસતા રૂઝિમરાજાને બાંધીને મહાનેમિ કૃષ્ણની શિબિરમાં લઈ ગયે. આ પ્રમાણે મહાનેમિથી આઠે રાજાઓ ક્ષોભ પામી ગયા. જરાસંધનું મોટું સૈન્ય હોવા છતાં રાજાઓના મનમાં વિજય માટે શકા ઉત્પન્ન થઈ.
समुद्रविजयस्वामी, वरिसेनापति क्षणात् । भद्रकं स्तिमितश्चापि, मालवेशं भयावहं ।९३। वसुसेनं च वसुसेन-मक्षोभ्योऽक्षोभ्यधैर्यभाक् । पुरोमित्रेश्वरं मित्रे-श्वरं च सागराभिधः ।९४। धृष्टं प्रतिज्ञया धृष्टं, लक्ष्मीवान् लक्ष्मिलक्षितः । अथिनां द्युम्नदातारं, द्युम्नाख्य हिमवान् पुनः॥ धरणेंद्र इवोजस्वो, धरणांबराष्टकं । अजैषीच्छतधन्वान-मभिचंद्रो महेंद्रवत् ॥९६॥ कल्याणापूरणो लोको, पूरणो द्रौपदं नपं । सत्यनेमिर्महापद्म, सुनेमिः कुंभिभोजकं ॥९७॥ श्रीदेवं दृढनेमिश्च, विभिन्ना यादवैरिति । नपा हि रणतोऽन्येऽपि, भग्नाः शरणमाश्रिताः ।९८। इतो भीमो रणे भीमो-ऽर्जुनोऽर्जुनोपमप्रभः । रामो रामसुताः श्वेत-वदना रदनांशुभिः ॥९९॥ धृतराष्ट्रसुतानां ते, सैन्यं व्यद्रावयन् द्रुतं । विद्रुतास्तेऽपि संजाता, वातकंपितपत्रवत् ॥२००॥ बाणैः खगैरिवाकाश-माच्छादितं समंततः । बभूव दुर्दिनं मेघ -बिंदूनां पतनैरिव ॥१॥ पार्थ आकृष्य गांडीवं, यदा मुंचति मार्गणात् । .रस्थाने करोऽन्येषां, धन स्थाने धनुस्तदा ॥ अथ दुर्योधनो योधः, कृत्वा हुकारमुत्थितः । जितकासिनमात्मानं, जानन स्वीयबलोद्धतः ॥ युद्ध रिपुक बंधौघे- तगतस्त्रिगर्तकः । चित्रसेनश्चित्रसेनो, रामराजो जयद्रथः ॥४॥ सौवीरनृपतिः शर-सेनेशो जयसेनकः । सोमकः सोमवक्त्रश्च, भूपाला मिलिता इति ॥५॥ संभूय तेऽप्ययुद्धयत, पार्थेन शरवर्षिणा । शकुनिः सहदेवेन, भीमे दुःशासनोऽपि च ॥६॥ नकुलेन सहोलको, युधिष्ठिरेण शल्यकः । द्रुपदेशेन सत्यांको, राहुलो भौपलेन च ।७।। भूपाला अपरे शेषा, विद्वेषान्वितचेतसः । चक्रिरे समरं घोर, संकर्षणसुतैः समं ॥८॥ दुर्योधननृपादीनां, वर्षतां बाणधोरणीः । द्रुतं संधितबाणैस्ता, उच्चिच्छेद धनंजयः ॥९॥ अहन् दुर्योधनेशस्य, सारथिं रथिकानपि । पार्थोऽभांक्षीद्रथान् बाणैः सन्नाहमप्यपातयत् ॥ तदा क्रोधोद्धताः सर्वे, भूपालाः पूर्ववणिताः । युगपत्समापतन् पार्थे, वर्षति बाणधोरणीं ।। दशानामपि शत्रूणां, भूपानां शरवर्षणः । धनंजय इवाकार्षा-दुपद्रवं धनंजयः ॥१२॥ युधिष्ठिरमहेशस्य, स्पंदने संस्थितं ध्वजं । शल्यः शल्यमिवादूरं, पातयामास मार्गणः ॥१३॥
Page #194
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૩
૧૮૭
तदौषधविधानाय युधिष्ठिरोऽपि भूपतिः । शल्यस्यापि चकर्ताशु, कोदंडकलितान शरान् । अपरं कामुक क्रोधा-दादाय शल्यपार्थिवः । वेगादाच्छादयामास, धर्मपुत्रं शिलीमुखैः ॥१५॥ विद्युज्झात्कारसंकाश-मितः पार्थः शिलीमुखं । शल्यं प्रति मुमोचाशु. तेन सोऽपि गतो मृति ॥ जीवरक्षाकृतेऽनश्यन्, भूपालाः पार्श्ववर्तिनः । सेव्यसेवकता ताव-द्यावज्जीवस्य रक्षणं ।१७। आरोपितगदः स्कंधे, भीमो दुर्योधनेशितुः । बंधु दुरोदरव्याज-जयं संस्मारयन्नहन् ॥१८॥ मायायुद्धविधानेन. गांधारेण नियोधितः । मुमोच सहदेवाख्यो, मार्गण जीवनाशनं ॥१९॥ प्राप्तमेव शरं पृष्टात् स्पंदने शकुनेरपि । दुर्योधनऽच्छेत्सी-च लेन तीक्ष्णपत्रिणा ॥२०॥ माद्रीसुतस्तदाबस्यौ रे दुर्योधनपापधीः । संग्रामेऽपि तवाऽप्येनं एव प्रवर्तते बलं ॥२१॥ भव्यं जातं युवां प्राप्तौ भूयःकपटकंटकौ । युगपद् घातयिष्यामि वियोगं कर्तुमक्षमः ॥२२॥ उक्त्वेति सहदेवेन, देवेनेव बलोयसा । बाणा मुमुचिरे तैस्तु, दुर्योधनस्तिरोदधे ॥२३॥ तेनापि तीक्ष्णबाणानां, प्रक्षेपेण धनुश्छिदा । विद्रादिलोऽपि माद्रेयो. न मनागप्युप द्रुतः ॥२४॥ पुनः सोऽप्यमुचद बाणं, मंत्रमंत्रितचितं । प्राणिनां प्राणनाशाय, धर्मराजशरोपमं ॥२५॥ अंतरालादपि छित्वा, तीक्ष्णेन गरुडेषुणा । दूरोचके तन्माहात्म्यं, धनंजयेन धन्विना ॥३१॥ दुर्योधनमहीशस्य, पक्षपातविधित्सया । शकुनिर्धनुरारोप्य, ववर्ष शरमंडलीः ॥३२॥ शकुनेरपि च छित्वा, मार्गणान्सहदेवकः । सूतं शकुनिवद्रथ्या-नुड्डाप्य तच्छिरोऽच्छिदत् ॥ दिवाकरकरैस्तीक्ष्णै-रिवातिनिशितायुधैः । निशाबल उलूकोऽपि, नकुलेनोपदुद्रुवे ॥३४॥ उलूकोऽपि दिवा पश्यन्, नष्टवा दुर्मर्षणेशितुः । स्यंदने गतवांश्चित्र, विद्रुता अपरेऽपि षट् ॥ नंष्ट्वा दुर्योधनं भूपं, तं ते षडपि शिश्रियुः । मिलित्वा तैर्महीशैश्च, पार्थेन सोऽप्ययुद्धयत॥ बलदेवसूतैःप्राच्यैर्युक्तश्चक्रीव फाल्गुनः । वाहिनीं भंजयामास, कुरुदेशेशितुः शरैः ॥३७॥ द योधनावनीभर्तु-गजानंधान प्रकुर्वता । धनंजयेन वाणेन, व्यापादितो जयद्रथः ।।३८।। वलादाकर्णमाकृष्ट-कोदडः कर्णराट तदा । दधावे वेगतः पार्थ-जिघांसया दयोज्झितः ।। शरीरकंद केनोच्च-विशालखङ्गयष्टिना । रममाणावपश्यंस्तौ, कर्णपाथी सुरा अपि ।।४।। भक्त्वानेकरथान वीरान, शस्त्रमात्रसमन्वितः । कर्णो विलोडयामास, यादवानां च वाहिनीं ॥ सिंहनादेन भीमश्च, शंखनादेन फाल्गुनः । चक्रतुः शत्रुसेनायां, क्षोभनां महों तदा ॥४२॥ दुर्योधननृपोऽधाव-दादाय हस्तिनां घटां। वधाय भीमसेनस्य, समुद्यतः क्रुधाकुलः ॥४३॥ रथ्यान् रथ्यैर्हयैरश्वान्, मतंगजैर्मतंगजान् । भीमो दुर्योधनं सैन्य-मिति सर्वमयोधयत् ॥४४॥ युद्धयमानोऽपि तैः सार्ध-मेव भीमः पराक्रमात् । न संग्रामरसं पूर्णी-चकार द्यूतकेलिवत् ॥ तदा दुर्योधनो मानो, स्वयमाश्वास्य सैनिकान्। चचाल गंधहस्तीव, भेत्तुं भीमबलद्विपान् ॥ तौ पारावारकल्लोला-विव ह्यास्फालनं मिथः । जनयंतौ जयं भीम-स्तं निहत्योपलब्धवान् ।।
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
हते दुर्योधने तस्य, सैनिकाः स्वामिजिताः । भेजुहिरण्यनाभाख्यं, सेनानीत्वेन विश्रुतं ।४८।
સમુદ્રવિયે શત્રુના સેનાપતિ હિરણ્યનાભને, સ્વિમિતે માલવનરેશ ભદ્રકને, અભ્યય. વાન અક્ષોભ્ય વસુસેનને, સાગરે મિત્રપુર નરેશ મિત્રેશ્વરને, લક્ષ્મીવાને ધૃષ્ટ્રને, હિમવાને અથી. એના દાતા ઘુમ્નને, ધરણેન્દ્ર જેવા તેજસ્વી ધરણે અંબરાષ્ટકને, ઈદ્રસમાન અભિચ શતધન્વાને, લેકનાં કલ્યાણકારક પૂરણે દ્રૌપદ રાજાને, સત્યનેમિએ મહાપદ્મને. સનેમિએ કુંભિજકને, દ્રઢમિએ શ્રીદેવને હણમાત્રમાં નિઃશસ્ત્ર કરી દીધા. અને તેમને શરણે લાવ્યા, તેમજ બીજા પણ પરાક્રમી યાદવેએ શત્રુ સેનાના અન્ય સુભટોને ઘાયલ કરી બંદીવાન બનાવ્યા. ચાલી રહેલા ભયંકર સંગ્રામમાં ભીમ, સુવર્ણની કાંતિસમાન અર્જુન, વેત દાંતની પંક્તિથી શોભતા રામ (બલભદ્ર) ની “તવદન” નામને પુત્ર અને બલભદ્ર... આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રના સૈન્યનું વિદારણ કરતા હતા ત્યારે તે ધૃતરાષ્ટ્રના પુત્ર વાયુથી કંપાયમાન થયેલાં પાંદડાઓની જેમ ધ્ર જતા હતા. પક્ષીઓની જેમ ચારે બાજુથી બાણાની વર્ષોથી આકાશ આચ્છાદિત થઈ ગયું. તે જાણે વાદળોથી ઘેરાયેલા ટુર્દિનમાં જેમ મેઘના બિંદુઓ પડતા હેય તેમ ઘડાધડ પડતા બાણોની વર્ષો લાગતી હતી. જ્યારે અર્જુને પિતાનું ગાંડીવ ધનુષ્યને ખેંચીને બાણ છોડયા ત્યારે શત્રુઓના હાથનાં સ્થાન હાથ અને ધનુષ્યના સ્થાને ધનુષ્ય સ્તંભી જતાં હતાં. પિતાના બળથી ઉદ્ધત થયેલો પોતાની જાતને વિજેતા માનતે દુર્યોધન, અભિમાનથી હુંકાર કરીને યુદ્ધ કરવા માટે તત્પર થયે. યુદ્ધમાં શત્રુઓના માથાં, માથા વિનાના ધડ, છૂટા પડેલા હાથ પગના સમુહથી ત્રણ પ્રકારના જાણે ખાડા ના હોય, તેમ માથા, ધડ અને હાથપગના ઢગલા થયા. ચિત્રસેન, રામરાજ, જયદ્રથ, સૌવીરરાજા, સૂરસેન, જયસેન અને સેમક આદિ રાજાઓ સાથે મળીને બાણાવળી અર્જુનની સાથે યુદ્ધ કરવા લાગ્યા. શકુનિ સહદેવની સાથે, દુશાસન ભીમની સાથે, ઉલુક નકુલની સાથે, શલ્પક યુધિષ્ઠિત્ની સાથે, સત્યક દ્રપદની સાથે, રાહુલ ભૌપલની સાથે તેમજ શત્રુભાવને ધારણ કરનારા બીજા રાજાઓ કૃષ્ણના પુત્રોની સાથે ભયંકર યુદ્ધ ખેલી રહ્યા હતા. અર્જુને દુર્યોધન આદિ રાજાઓના બાણેની પંક્તિને પોતાના બાણોથી છેટા નાખી, તેમજ દુર્યોધનના સારથિ અને રથને પણ ક્ષણમાત્રમાં ભાંગી નાખ્યાં. ત્યારે ક્રોધાયમાન થયેલા બધા રાજાઓએ એકીસાથે અર્જુન ઉપર બાણને વરસાદ વરસાવ્યો. તે દશે શત્રુરાજાઓના બાણોને અગ્નિની જેમ અર્જુને ભસ્મીભૂત કરી નાખ્યા. શલ્યરાજાએ યુધિષ્ઠિરરાજાના રથ ઉપર રહેલી ધ્વજાને બાણોથી ઉડાડી મૂકી. ત્યારે યુધિષ્કિરરાજાએ પણ જાણે શલ્યની ચિકિત્સા કરતા ના હોય તેમ, શલ્યરાજાના ધનુષ્યબાણોને છેદી નાખ્યાં. ત્યારે ક્રોધાયમાન થયેલા શલ્યરાજાએ બીજા ધનુષ્યબાણ લઈને વેગપૂર્વક બાણની વર્ષોથી યુધિષ્ઠિરને ઢાંકી દીધા. તે જોઈને અર્જુને વિજળી ના ઝબકારાની જેમ શલ્ય ઉપર “શક્તિ” નામના શસ્ત્રને મૂકયું. તેથી ત્યાંને ત્યાં જ શલ્ય મરણને શરણ થયા. ત્યારે શલ્યરાજાની રક્ષા માટે પડખે રહેલા બીજા રાજાએ પોતાના જીવનની રક્ષા માટે ત્યાંથી નાસી છૂટયા. ખરેખર સે–સેવકભાવ ત્યાં સુધી જ રહે છે કે જયાં સુધી જીવિત હોય છે. દુર્યોધનને બંધુ દુશાસન કે જે વારંવાર જુગારમાં હારી ગયેલા પાંડેને યાદ કરાવી કરાવીને ચીડવતું હતું, તે દુશાસનને ભીમે ગદા પ્રહાર કરીને માર્યો. કપટયુદ્ધ કરવામાં કુશલ એવા (શકુનિ) ગાંધાર ઉપર સહદેવે જીવિતને નાશ કરનારૂં બાણ મૂક્યું. શકુનિના રથમાં પાછળથી આવતા તે બાણને દુર્યોધને તીક્ષણ છરીથી છેદી નાખ્યું. ત્યારે
Page #196
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૪
૧૮૯
માદ્રીપુત્ર સહદેવે કહ્યું – “હે પાપબુદ્ધિ દુર્યોધન, સંગ્રામમાં પણ તારૂ અને શકુનિનું કપટ ચાલે છે? બહુ સારું થયું કે તમે બંને કપટકંટક સાથે મળીને આવ્યા છે. એટલે તમારે એક બીજાને વિયાગ સહન નહીં કરવો પડે. હું તમારા બંનેને એકીસાથે જ ઘાત કરીશ.” એમ કહીને દેવસમાન બલવાન સહદેવે બાણોની વર્ષોથી દુર્યોધનને ઢાંકી દીધો. દુર્યોધને પણ તીક્ષણ બાણથી સહદેવના ધનુષ્યને છેદી નાખ્યું. છતાં સહદેવ જરા પણ વિચલિત થયો નહીં. ફરીથી દુર્યોધને મંત્રથી અભિમંત્રિત યમરાજના બાણ સમાન જીવિતને નાશ કરનારૂં ભયંકર બાણ સહદેવ ઉપર મૂક્યું. પરંતુ તેને અજૂને “ગરૂડ” નામના તીણ બાણથી વચમાં જ છેદી નાખ્યું. દુર્યોધનના પક્ષપાતને કરનારા શકુનિએ ધનુષ્ય ચઢાવીને બાણની વર્ષા કરી. સહદેવે શકુનિના બાને છેદી તેના રથને પક્ષીની જેમ ઉડાડીને શકુનિને શિરછેદ કરી નાખ્યો. રાત્રિ એ જ બલ છે જેન, એવો ઘુવડ જેમ સૂર્યના તીણ કિરણને સહી શકતો નથી, તેમ ઉલકરાજા નકુલના તીક્ષણ બાણોને નહીં રહી શકવાથી, દિવસે જોતા છતાં ત્યાંથી નાશીન દુર્મર્ષણરાજાના રથમાં ગયો. ત્યાં પણ નકુલે બીજા છ રાજાઓને ત્રાસ પોકરાવી દીધું. તે છએ રાજાઓ ભાગીને દુર્યોધનના શરણે ગયા. હવે તે એ રાજાઓને સાથે લઈને દુર્યોધન, અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. પરાક્રમી બલદેવના પુત્રોની સાથે ચકવતી સમાન અર્જુને બાણની વર્ષોથી દુર્યોધન રાજાની સેનાને છિન્નભિન્ન કરી નાખી. આ પ્રમાણે દુર્યોધન રાજાના હાથીઓને અંધ કરતા અર્જુને બાણથી જયદ્રથને મારી નાખ્યો. ત્યારે ધનુષ્યને કાન સુધી ખેંચીને નિર્દય કર્ણરાજા વેગથી અર્જુનને મારવાની ઈચ્છાથી દડો. શરીરને દડાની જેમ ઉછાળતાવિશાલ ખગ (તલવાર) અને બાણ વડે યુદ્ધ કરતા, કર્ણ અને અર્જુનને જોઈને દેવો પણ વિસ્મિત બની ગયા. શસ્ત્ર સરંજામથી સહિત એવા યાદવના અનેક રથોને ભાંગીને કણે યાદવોની સેનામાં હાહાકાર વર્તાવી દીધું. ત્યારે ભીમે સિંહનાદથી અને અર્જુને શંખનાદથી શત્રુની સેનાને ભ પમાડી દીધા. દુર્યોધન હસ્તિસેના લઈ ને નામસેનને મારવા માટે આવ્યા. ત્યારે રથ રાની સાથે, હાથીઓ હાથીઓની સાથે અને અશ્વો અશ્વોની સાથે આથડી પડયા. દુર્યોધન અને ભીમસેનનું ભયંકર યુદ્ધ થયું. દુર્યોધનની સાથે યુદ્ધ કરતા ભીમે પરાક્રમથી દુર્યોધનના સૈનિકોને ઘાતકીડાની જેમ સંગ્રામરસ પૂરો કર્યો નહી. અર્થાત દુર્યોધનનું સૈન્ય છિન્ન ભિન્ન કરી નાખ્યું. ત્યારે અભિમાની દુર્યોધને પિતાના સૈનિકોને આશ્વાસન આપ્યું અને તે ભીમસેનના હાથીઓને ભેદવા માટે ગંધહસ્તિની જેમ સામે આવ્યો. દુર્યોધન અને ભીમસેન બંને સમુદ્રના મોટા મોટા તરંગોની જેમ પરસ્પર એકબીજા સાથે અથડાયા. ભીમે દુર્યોધનને ઘાયલ કરી દીધો. ત્યારે ભીમસેનને જયજયકાર થયો. પોતાના સ્વામિ દુર્યોધનના વધથી સ્વામિ વિનાના બનેલા તેના સૈનિકે હિરણ્યનાભ નામના સેનાપતિના શરણે આવ્યા. वामदक्षिणपक्षस्थाः, पांडवा यादवा अपि । सेनानीशमनाधष्णिं, शिश्रियुः सेवका इव ।४९। राजा हिरण्यनाभोऽथ, डुढौके प्रेरितो रुषा । सेनानीस्वामितामानं, दधानो भापयन् यदून ॥ अभ्यधादभिचंद्रस्तं, तदा रे मूढ दुर्मते । यदून भापयसि त्वं किं, स्वबाहुबलवितः ॥५१॥ इत्युक्त सह तेनैव, लग्नः समरकर्मणे । हिरण्यनाभभूपालो, व्यकिरच्छरसंहतीः ॥५२॥ विचालादपि चिच्छेद, तां फाल्गुनः शरैनिजैः । पुंसां ह्यपदशायोगे, क्षीयते सकलं बलं ५३। पार्थस्यापि विघाताय, स मुमोच शिलीमुखान् । भीभस्तु गदया शीघ्र, चूर्णयामास तानपि ॥
Page #197
--------------------------------------------------------------------------
________________
१८०
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
अत्यन्तबलोऽप्युच्चै-हिर यनाभभूपतिः । वाणानुग्रान प्रचिक्षेप, भीमस्यापि शरच्छिदे ॥ तै तिष्ठन रथी सादो, निबादी वाजिपत्तयः । महत्यामपि सेनायां, यदूनां बलगविणां ॥ द्वेधावी जयसेनाख्यो, हिरण्यग्रहणेन्छया । दधावे धनुराकृष्य तदर्थं को न धावति ॥५७। कि बालमिव मे वक्त्रं, निरीक्ष्यसे ब्रुवन्निति । सारथि जयसेनस्य, हिरण्यनाभकोऽवधीत् ॥ जयसेनाभिधानोऽपि, हिरण्यनाभभूभुजः । कोदंडं च रथं चैव, सारथिमप्यघातयत् ॥५९॥ हिरण्यनाभको मुक्त्वा, दारुणान् दश मार्गणान् । मस्तकं जयसेनस्य, चिच्छेद खेदखेदितः ॥ महीजयस्तदा क्रुद्ध , सहोदरविघातनात् । पाणौ कृपाणमुद्यम्या-धावतारिवधाय च ॥६१॥ तस्यैव धावतो वक्षः-स्थले क्षिप्त्वा शिलीमुखं । चकर्ष भूपतिर्वरि-जीवं शल्यमिवात्मनः ॥ मारणाद द्वयपुत्रस्था-नाधृष्णिः प्रतिघारुणः। हिरण्यनाभपाताया-धावत्खड्गादिपूरितः ॥ जरासंधमहीशस्या-न्येऽपि भूपाः पृथक्पृथक् । पार्थादिपांडवैश्वापि, यदुभिर्युद्धमाचरन् ।६४। कामरूपाभिधे देशे, नायकत्वेन विश्रुतं । भगदत्तं गजारूढं, महानेमिरधावत ॥६५॥ तदोचे स · व भ्रातु-हिं श्यालोऽस्मि रुक्मिराट् । किंतु नारकवत्तेऽहं खंडखंडंकरोऽस्म्यहं ॥ उक्त्वेति प्रेरयंस्तस्य, सन्मुखं हस्तिनं निजं । मंडलेन महानेषि-स्ततस् भ्रामयद्रथं ॥६७॥ द्विपः पादतले बाणै-निहतो न्यपतत्तदा । तेनाथ भगदत्तोऽपि, पपात पृथिवीतल ॥६८॥ रुक्मी नासीति तं स्मित्वा, कोटया च धनुषः स्पृशन् । महाने मळमुंचत्तं, नोत्तमोऽभिभवाप्तिकृत् भूरिश्रवःसत्यकिभ्यां, कुर्वद भ्यां दारुणं रणं। तत्र सत्यकिना भूरि-श्रवा अबद्धयत द्रुतं ॥ दृढमप्यानयेद्धन्व-कर्णातं सबलो यथा । पृष्टे कंठं समानीय, सत्यििनजघान तं ॥७१॥ इतो हिरण्यनाभस्य, जीवमादातुमुत्सुकः । अनाधृष्णिः स्वबाणेना-दितस्तद्धनुरच्छिदत् ।७२। क्रुद्धेन मुमुचे तेन, शरो घातविधायकः । अंतरा छेदितः सोऽपि, तेन वैर्यभिभूतिना ॥७३॥ विकराला ततो ज्वालां, विनिर्गतां समंततः। सतीक्ष्य तामनाधृष्णिः, पादाभ्यामेव धावितः ॥ विचाले केशवज्येष्ठ-सहोदरोऽपि भूरिशः । दर्शनार्थं स्वकीयस्थ, बलस्य तमखेदयत् । अनाधृष्णिरपि ज्ञात्वा, सभयं शत्रुघातनं । तदा हिरण्यनाभस्य, चक्रेगं जीवजितं ॥ हते हिरण्यनाभेशे, तत्सैन्यत्तिनो नृपाः । जरासंधस्य शरण-मुररीचक्रिरेतरां ॥७७॥ जाने तेनैव दुःखेन. मार्तडोऽप्यस्तमाप्य च । मृतस्नानमिवाधातुं, ममज्ज पश्चिमांबुधौ ।७८॥ लब्ध्वा जयमनाधृष्णिः, पांडवैः पूजितक्रमः। जगाम केशवोपांते, तेनापि स प्रपूजितः ।७९।
ગરૂડમૂહની ડાબી અને જમણી પાંખમાં રહેલા પાંડ અને યાદવો સેવકેની જેમ સેનાપતિ અનાવૃષ્ણિને આશ્રયીને રહ્યા. જરાસંધને સેનાપતિ હિરણ્યનાભ રાજા, પિતાના સેનાધિપતિ તરીકેના અભિમાનથી યાદવોને જાણે ડરાવતા ન હોય તે રીતે રોષથી આગળ આવ્યા, ત્યારે અભિચન્ટે કહ્યુ - અરે મૂઢ, દુર્મતિ, તું તારા મનમાં શું સમજે છે? શું તારાથી યાદ
Page #198
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૩
૧૯૧
ગભરાઈ જવાનું છે? તારા બાહુબલથી ગર્વિત થયેલે તું, આવી જા મારી સામે, જોઉં તારું બળ કેટલું છે?” એમ કહીને અભિચન્દ્ર હિરણ્યનાભની સાથે યુદ્ધમાં ઉતર્યો. હિરણ્યનાભે બાણ ના વરસાદથી અભિચન્દ્રને આચ્છાદિત કરી નાખ્યા. પરંતુ અર્જુને પોતાના બાણથી વચમાં જ તેના બાણોને છેદી નાખ્યાં. (ખરેખર, માણસોની અવદશા હોય ત્યારે તેનું સઘળું બળ પણ ક્ષય પામે છે.) ત્યારે હિરણ્યનાભે અર્જુનનો વધ કરવા માટે તેના તરફ તીણ બાણે છોડયાં. તેને વચમાંથી ભીમે ગદાથી ચૂર્ણ કરી નાખ્યા. બલવાન એવો હિરણ્યનાભ સેનાપતિ ભીમને મારવા માટે જે જે બાણ ફેંકતો હતો. તે બધાને ભીમ ગદાથી ચૂર્ણ કરી નાખતા હતા. બલગવિત યાદવોની મોટી સેના હોવા છતાં, હિરણ્યનાભની બાણવષં આગળ રથિકે, ઘેડેસ્વારે, મહાવતો કે કોઈ સૈનિકો ટકી શક્યા નહી. ત્યારે જયસેન હિરણ્યને પકડવાની ઈચ્છાથી ધનુષ્ય ખેંચીને તેની સામે આવ્યો. “બાલકની જેમ શું મારું મોઢું જોઈ રહ્યો છે?” એમ બેલતા હિરણ્યનાભે જયસેનના સારથિને મારી નાખ્યો. જયસેને પણ હિરણ્યનાભરાજાના ધનુષ્યને, રથને અને સારથીને હણી નાખ્યાં. ત્યારે રોષે ભરાયેલા હિરણ્યનાભે એકીસાથે ભયંકર દશ બાણને મૂકીને જયસેનનું મસ્તક છેદી નાખ્યું. ત્યારે પોતાના ભાઈના વધથી કેધે ભરાયેલ મહજય હાથમાં કૃપાણ (તલવાર) ઉગામીને હિરણ્યનાભને મારવા માટે દોડ. પરંતુ હિરણ્યનાભે દોડતા મહીજયની છાતીમાં તીકણ બાણ માર્યું અને ત્વરાથી મહીજયના પ્રાણની સાથે છાતીમાંથી બાણને ખેંચી કાઢ્યું. બંને ભાઈ એના મરણથી કે ધાતુર બનેલે અનાધૃષ્ણિ, હિરણ્યનાભને મારવા માટે તલવાર આદિ શસ્ત્રો લઈને દોડો. જરાસંધના બીજા રાજાઓએ પણ અર્જુન આદિ પાંડવો સાથે અને યાદવની સાથે ભયંકર યુદ્ધ આરંવ્યું. કામરૂપ દેશને અધિપતિ ભગદત્ત હાથી ઉપર આરૂઢ થઈને મહાનેમિ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો અને બોલ્યો - “અરે, હું તારા ભાઈને સાળો રૂઝિમરાજ નથી. તેથી નારકની જેમ તારા શરીરના ટુકડે ટુકડા કરી નાખીશ.”
આ પ્રમાણે બાલાન પિતાના હાથીને મહાનેમિની સન્મુખ લાવ્યો. ત્યારે મહાનેમિએ પિતાના રથને હાથીની આસપાસ ભમાવીને બાણોથી હાથીના પગ છેદી નાખ્યા ભગદત્ત જમીન પર પટકાયો. ‘તું રૂકિમ નથી.” એમ હતી તેના ધનુષ્યબાણને છેદી નિઃશસ્ત્ર કરીને છોડી મૂકો. “ખેર, ઉત્તમપુરૂષે નીતિને અનુસરનાર હોય છે” રિશ્રવા અને સત્યકિનું ભયંકર યુદ્ધ થયું, તેમાં સત્યકિએ ભુરિશ્નવાને બંદીવાન બનાવ્યો. ધનુષ્યની પણછ ખેંચી. તેની ડોક મરડીને ભુરિશ્રવાને વધ કર્યો. આ બાજુ બંધુઓના વધથી હિરણ્યનાભનો જીવ લેવા માટે ઉત્સુક થયેલા અનાવૃષ્ણુિએ, પિતાના બાણોથી હિરણ્યનાભના ધનુષ્યને છેદી નાખ્યું. પરાક્રમી એવા હિરણ્યનાભે પણ અનાધૃષ્ણિના બાણને વચમાંથી જ છેદી નાખ્યાં. ચારેબાજુ ભયંકર જ્વાલાઓને વર્ષાવતા હિરણ્યનાભને જોઈને અનાઘ બ્સિ પગે ચાલીને તેની સામે દોડયા. પિતાનું પરાક્રમ દેખાડવા માટે દોડતા આવતા અનાધ ષ્ણિને જોઈને હિરણ્યનાભ ભયથી ધ્રુજી ઉઠયો. એ તકનો લાભ લઈ અનાધષ્ણુિએ તલવારથી હિરણ્યનાભના અંગને નિજીવ બનાવી દીધું. અર્થાત્ તેને શિરછેદ કર્યો. હિરણ્યનાભ સેનાપતિ હણાવવાથી તેના સૈન્યમાં રહેલા રાજાઓએ જરાસંધનું શરણ સ્વીકાર્યું. હિરણ્યનાભ રાજાના મૃત્યુથી જાણે દુ:ખી થયો હોય તેમ સુર્ય પણ અસ્ત પામી ગયા. મૃતસ્નાન કરવા માટે જાણે પશ્ચિમસમુદ્રમાં ગયે ના હોય!
વિજય પ્રાપ્ત કરીને આવેલા અનાવૃષ્ણિને પાંડેએ સત્કાર્યા. તેમજ વિષ્ણુ પાસે લઈ ગયા. ત્યાં કૃષ્ણ આદિ યાદવ રાજાઓએ પણ અનાવૃષ્ણિને ખૂબ શાબાશી આપી.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શાંબ–પ્રદ્યુમ્ન ચારિત્ર
सर्वेऽपि मानिता अन्ये, प्रौढप्रोल्लाससंयताः । बलं निजं निजं जग्मु-नारायणनिदेशतः॥४०॥ जरासंधमहीशोऽथ, महतामपि भभुजां । क्षयं ज्ञात्वा शिशुपालं, सेनापति या व्यधात् ॥ जरासंधो जगद भर्ता, कृत्वाने शिशुपालकं । यदूनाकारयज्जीर्ण-पंचास्य इव कुंजरान् ॥ वृद्धत्वात्तं बलक्षीणं, ज्ञात्वा तेऽप्यागमन् द्रुतं । जरासधस्तदाप्राक्षी-द्धंसकं वृद्धधीसखं ।८३। मंत्रिन्नत्र प्रवर्तते को बलदेवकेशवौ । तेन तौ दर्शितौ तस्या-प्रेरयत्सन्मुखं रथं ॥४॥ तमागच्छंतभालोक्य, दशापि सान्वतांगजाः । द्रुतं च द्वादशांभोदा, इवावर्षन् सरोदकं ।८५। शिशुपालोऽथ कृष्णस्या-भिमुखं स्यंदनं स्वकं । नीत्वा मुमोच कोपेन, शिलीमुखाननेकश. ॥ कृष्णेन शिशुपालस्य, बाणोऽमुच्यत लीलया । छिन्नास्तेनैव कोदंड-रथसारथिमौलयः ।८७। जरासंधसुता अष्टा-विंशतिर्बलदुस्सहाः । रामेण सह युद्धायो-द्यताः समभवन् द्रुतं ।८८॥ युद्धयमानेन तेनापि, मार्गणैरतिदारुणैः । निहत्य प्राषिता धर्म-राजमंदिरमोक्षितुं ।८९। स्कंधोध्धुरान्मृतान् पुत्रान् समीक्ष्य मगधाधिपः । पुत्रान् संकर्षणस्यापि, प्रभूतान्निजधान च ॥ मस्तके बलदेवस्य, गदाप्रहारमुत्कटं । स मुमोच पुनस्तेन, सोऽपि मूर्छामवाप्तवान् ॥९१॥ रामजिघांसुना राज्ञा, जरासंधेन विग्रहं । कपिध्वजोतराकर्षी-त्सुभटः कटके हरेः ॥९२॥ पतंतं मूर्छया ज्येष्ट, भ्रातरं वीक्ष्य केशवः । निजघान जरासंघ-पुत्रानेकोनसप्तति ।९३। सुतान् सप्ततिमेकोनां, मृतानिपतितान् भुवि । दृष्ट्वा प्रद्योतनोद्योतः, खद्योत इव भूतवान् । निदेशं स्वामिनोः प्राप्य, स्वस्थानं सैनिका अपि । प्रयाता विरता युद्धा-द्रात्रो स्यात्समरोन हि।
યુદ્ધમાં જે જે સુભટોએ પોતાની શૂરવીરતા બતાવેલી તે બધાના નારાયણની આજ્ઞાથી સત્કાર અને સન્માન કરવામાં આવ્યાં. જગતના સ્વામિ જરાસંધે પોતાના પક્ષના મોટા રાજાઓને ક્ષય જાણીને શિશુપાલન મુખ્ય સેનાપતિ તરીકે નિમણુંક કરી. વૃદ્ધ થઈ ગયેલા સિંહની જેમ હુંકારો કરીને, યારૂપી કુંજરને યુદ્ધમાં આહવાન આપ્યું વૃદ્ધ હોવાથી ક્ષીણ પરાક્રમી જરાસંધને જાણીને, યાદ પણ યુદ્ધ કરવા માટે તત્પર થયા. ત્યારે જરાસંધે વૃદ્ધ મંત્રી હસકને પૂછયું- “મંત્રી, એ બલદેવ અને કૃષ્ણ કોણ છે?” મંત્રીએ ઈશારાથી બતાવ્યા. તરત જ જરાસંધે રામકૃષ્ણ સામે પોતાના રથને દોડાવ્યા, જરાસંધને રથ આવતો જોઈને બલભદ્રના દશ પુત્રોએ બારે મેઘ તૂટી પડે તેમ ધડાધડ બાણેની વર્ષા કરી. શિશુપાલે કૃષ્ણની સન્મુખ પોતાના રથને લઈ જઈને કેપથી કૃષ્ણ ઉપર અનેક બાણે છોડયાં. કૃષ્ણ શિશુપાલ ઉપર એક બાણ એવું છેડયું કે શિશુપાલનો રથ, ધનુષ્ય અને સારથિનું મસ્તક છેદાઈ ગયું. જરાસંધના અઠ્ઠાવીશ બલવાન પુત્ર બલભદ્રની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. બલભદ્ર અતિ ભયંકર બાણથી હણને એ અઠ્ઠાવીશ પુત્રોને યમસદનમાં પહોંચાડી દીધા. સ્કંધની ધુરાને વહન કરનારા અઠ્ઠાવીસ પુત્રોને મરાયા જોઈને રેવાતુર બનેલા જરાસંધે બલભદ્રના ઘણા પુત્રોને મારી નાખ્યા. અને બલભદ્રના મસ્તક ઉપર ગદાને ઉત્કટ પ્રહાર કર્યો. જેથી બલભદ્ર મૂછિત થઈ ગયા. મૂર્શિત થયેલા બલભભદ્રનો વધ કરવા માટે તૈયાર થયેલા જરાસંધને જોઈને કપિધ્વજ નામ સુભટ બલભદ્રના શરીરને તરત જ કૃષ્ણની શિબિરમાં (છાવણીમાં) ઉઠાવી લાવ્યા. મૂર્શિત થયેલા મેટાભાઈને
Page #200
--------------------------------------------------------------------------
________________
सर्ग - १३
૧૯૩
જોઈને રાષાતુર બનેલા કૃષ્ણે, જરાસ'ધના ૬૯ પુત્રોને મારી નાખ્યા. હણાઈ ને જમીન ઉપર પડેલા પેાતાના ૬૯ પુત્રોના શખાને સૂર્યના પ્રકાશમાં જેમ ખજુએ લાગે તેમ જરાસ’ધનું તેજ ઝાંખુ થઇ ગયું.
પાતાના રાજાઓની આજ્ઞાથી સૈનિકે યુદ્ધથી વિરામ પામી, પેાત પેાતાની છાવણીમાં ગયા. કેમ કે નીતિશાસ્ત્ર પ્રમાણે રાત્રિમાં યુદ્ધ થાય નહી.
J
अजेयानायुधेः शत्रून्, विज्ञाय मगधेश्वरः । दुःकर्मारिजये रात्रौ दध्यौ निद्रोज्झितर्षिवत् ॥ उत्पन्नो ध्यायतस्तस्यो - पायो मुंचाम्यहं जरां । बलस्य सकलस्यापि काष्ठस्येव विधायिनीं ॥ रजन्यां चिन्तयित्वेति, मगधस्वामिना पुरा । आराधिता जरादेवी, मुक्ता सैन्ये वृषाकपेः ॥९८ श्रीमन्नेमिजिनं मुक्त्वा, बलभद्रं च माधवं । सान्येषामपि सर्वेषां देहे शल्यमिवाविशत् । ९९। जरां विनापि वृद्धत्वं मृर्ति विनापि वा मृतिः । रागं विनापि रोगित्वं तेषामंगेऽभवत्तया ॥ वस्त्रे रहिताः केचित् स्रस्तरे बालका इव । धूल्याच्छादितदेहाश्च, केचिद् भिक्षाचरा इव ॥ वमंति रुधिरं केचि-ल्लालां केचित्कफं पुनः । पृथिव्यां पतिता एव, मूत्रयंति च केचन |२| प्रातर्निरीक्ष्य सैन्यानां स्वरूपं च विरूपकं । कृष्णो ग्लानमुखः प्राह, नेमिनं जगदीश्वरं |३| भ्रातरत्र बलेऽभूवन्, ये सहस्रनियोधिनः । लक्षनियोधिनो ये च तेषामपीदृशी गतिः ॥ ४॥ पीडया विधुरो रामो - sपरेषां सैन्यवत्तनां । उज्ज्वले नयने श्वासो, मनाक् चेष्टेति जीविते ॥ वर्त्तते प्रतिपक्षोऽपि दुःसाध्योऽस्माभिरंजसा । ज्ञात्वेत्यनंतशक्तिस्त्वं, रक्ष सैन्यं निजं रिपोः । एकाक्यपि यथा युद्ध, विधाय वैरिणा समं । वृणोमि विजयं शीघ्र ं यदेष दंभभाक् रिपुः ॥ नारायणवचः श्रुत्वा - वधिज्ञानानुभावतः । विचेष्टितं जरादेव्या, विज्ञायाऽवादि नेमिना |८| जरासंधेन मुक्तास्ति, तावके कटके जरा । तयेद सकलं सैन्यं, विधुरं जातमस्ति हि ॥९॥ जयामि शत्रु मित्युक्तं यत्त्वया तत्तु सूनृतं । जीवंतोऽपि मरिष्यंति, परमेते जरावशात् ॥ ततः प्रथममेतेषां परिचर्या द्रुतं कुरु । जगाद माधवो बंधो !, सा कथं प्रवीधियते ? | ११ | नेमिः प्रोवाच पाताले, धरणेंद्रजिनालये । आस्ते भविष्यतः पार्श्व - नाथस्य प्रतिमा शुभा ॥ उपवासैस्त्रिभिः कृत्वा, तमाराध्य त्रिभिर्दिनः । तां मूत्तिं महिमान्वीतां, याचस्व सुखहेतवे ॥ तां ते दास्यति नागेंद्रः सम्यगाराधितस्त्वया । देवा आराधिता एव भवंतीह सुखावहाः ॥ तस्या: स्नपननीरेण, कासश्वासजरादयः । नेत्रोदरांघ्रिरोगाश्च, प्रयांति क्षणमात्रतः ॥ १५ ॥ नमीषामपि क्षिप्रं दूरे जरा प्रयासति । सुष्टंश्च भविष्यति, सर्वेऽपि तव सैनिकाः । १६ । तदा जनार्दनोऽजल्पत् त्रीन् वासरान सहोदर ! । रक्षिष्यति चमूमेनां, को जरापरिपीडितां ॥
"
૨૫
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શાંબ–પ્રદ્યુમ્ન ચારિત્ર
जिनः प्रोधाच यावत्ते, ध्यानं पूर्ण भविष्यति । तावत्संरक्षयिष्यामि, तावकीं वाहिनीमिमां ।। इति प्रोक्ते जिनेशेन, कृष्णः संतुष्टमानसः । पवित्रे स्थानके ध्वान-चिकीर्षयैव संस्थितः ॥ जरासंध इतो ज्ञात्वा, जराग्रस्तं हरेर्बलं । चतुरंगबलान्वीत, आगाद्युद्धविधित्सया ॥२०॥ तस्मिन वर्षति बाणौघा-ऽनवच्छिन्नप्रधारया। अंगारान वर्षति चाभ्र,किमित्याशंकितं नरैः ॥ अथ नेम्याज्ञाया दिव्यं, रथं संन्यस्य सर्वतः । मातलिमियामास, जलावर्त्तमिवानिलः ।२२। त्रिजगद्व्यापिना शंख-शब्देनाखिलवैरिणां । त्रासं विधाय शक्रस्या-स्फालयद्भगवान् धनुः ।। टणत्कारः कृतस्तस्य, यदा श्रीनेमिनाहता। तदादधत बाधिर्य,, जरासंधस्य सैनिकाः ॥२४॥ प्रक्षिप्ता धनुषा तेन, यदा जिनेन मार्गणाः । अशृण्वानास्तदा तेऽस्थु-बधिरा इव दूरतः ।२५। बिभ्यंस्ते जरासंध-सैनिका मार्गणौघतः । दूरमेव स्थिताः सर्वे, प्राणरक्षाविधित्सया ॥२६॥ ततस्तेषां जिनेंद्रोऽपि, प्रभूतकरुणावशात् । चिच्छेद वर्मकोदंड-बाणान् पुनर्न जीवितं ॥२७॥
પિતાના પુત્રોની તેમજ સૈન્યની ખુવારીથી રાત્રિમાં નિદ્રા નહીં આવવાથી જરાસંધ વિચારે છે કે “શત્રુઓ શસ્ત્રોથી કોઈ રીતે જીતી શકાય તેમ નથી. એના માટે બીજો કોઈ ઉપાય વિચારવો પડશે.” આમ વિચારતા યાદ આવી ગયુ કે “શત્રુના સમસ્ત સૈન્ય ઉપર કાષ્ઠની જેમ મૃતઃપ્રાયઃ કરી નાખે એવી જાવિદ્યાને મુકું. જેથી શસ્ત્ર વિના જ શત્રુસૈન્ય મરણને શરણ થઈ જશે.” આ પ્રમાણે રાત્રિમાં વિચારીને મગધપતિ જરાસંધે જરાદેવીની આરાધના કરી. પ્રસન્ન થયેલી જરાદેવીએ કૃષ્ણના ચતુરંગી સૈન્ય ઉપર જરાવિદ્યા મૂકી. ભગવાન નેમિનાથ, કૃષ્ણ અને બલભદ્ર આ ત્રણ સિવાય કરોડો સૈનિકોના શરીરમાં શલ્યની જેમ જરાનો પ્રવેશ થયો. જરાવિદ્યાના પ્રભાવથી જરા વિનાનું વૃદ્ધપણું મરણ વિનાનું મરણ અને રોગ વિનાનું રોગીપણું, યાદના શરીરમાં અનુભવાવા લાગ્યું. કેટલાક બાળકની જેમ નિર્વસ્ત્ર બનીને, જમીન ઉપર આળોટવા લાગ્યા, કેટલાક ધૂળમાં જેમ તેમ પડી રહ્યા. કેટલાકના મુખમાંથી રૂધિરનું વમન થયું. કેટલાકના મુખમાંથી લાળ ટપકવા લાગી. કેટલાકને કફની પીડા થઈ તે કેટલાક સૈનિકોને ઝાડા-પેશાબ થવા લાગ્યા, પ્રભાતમાં શૂન્યશૂન્યાકાર એવી સૈન્યની કઈ હિલચાલ નહી જેવાથી ગભરાયેલા કૃષ્ણ છાવણીમાંથી બહાર આવીને સૈન્યનું એકાએક આવું વિપરીત સ્વરૂપ જોઈને, મ્યાનમુખ
શ થઈ ગયા. ભગવાન નેમિનાથને કણે કઈ- ભાઈ. આપણા સૈન્યમાં લક્ષયાધિ અને સહસ્ત્રાધિ યોદ્ધા છે. તેઓની પણ કેમ આવી પરીસ્થિતિ થઈ? બલભદ્ર પણ પીડાઈ રહ્યા છે. બાકી સૈન્યમાં રહેલા તમામ સુભટેની આંખ ઉપરથી અને કંઈક ધીરા શ્વાસોશ્વાસ ચાલતા હાવાથી લાગે છે કે આ લેકે જીવિત છે, બાકી આપણા મહાયોદ્ધાઓમાં એક માખી ઉડાડવાની પણ શક્તિ લાગતી નથી. હવે મારાથી તે આ શત્રુ દુઃસાધ્ય લાગે છે. આપ અનંતશક્તિના ધારક છો, તો આપ શત્રુથી આપણા સૈન્યનું રક્ષણ કરે. શત્રુ દંભી લાગે છે. છતાં હું એકલે પણ શત્રુની સાથે યુદ્ધ કરીને, વિજયશ્રીને વરીશ. પરંતુ આપણુ આ સૈન્ય સારૂ કેવી રીતે થશે?' નારાયણના દીન વચન સાંભળીને નેમિકુમારે અવધિજ્ઞાનના પ્રભાવથી “આ જરાવિદ્યાનું કામ છે.” એમ જાણુને કૃષ્ણને કહ્યું- “વિષ્ણુ, તમારા સૈન્ય ઉપર જરાસંધે જરાવિદ્યા મૂકી છે. તેથી સઘળું સૈન્ય વિધુર બની ગયુ છે. તમે કહ્યું કે હું એકલો શત્રુને છતીશ.” એ
Page #202
--------------------------------------------------------------------------
________________
સગ-૧૩
૧૯૫
વાત સાચી છે, પરંતુ આ કરાડા જીવાના પ્રાણ હાલ મૂઠીમાં છે. જરાવિદ્યાથી સઘળુ સૈન્ય જીવતુ હેાવા છતાં મરણ પામશે જો ત્રણ દિવસમાં એની પરિચર્યા કરવામાં નહી આવે તા. માટે બધુ, સૌ પહેલા સૈન્યને બચાવવાના પ્રયત્ન કરો.' કૃષ્ણે કહ્યું :– બંધુ, એની પરિચર્યા કેવી રીતે કરવી ? ' નૈમિકુમારે કહ્યું:– ‘ પાતાળલેાકમાં ધરણેન્દ્રના જિનાલયમાં ભગવાન પાર્શ્વ - નાથની સુંદર પ્રતિમા છે. ત્રણ ઉપવાસ (અઝૂમ) કરી, ત્રણ દિવસ ધરણેન્દ્રની આરાધના કરી, સુખશાંતિ માટે તેની પાસેથી મહિમાશાળી એવી મૂર્તિની માગણી કરી. સમ્યક્પ્રકારની આરાધનાથી પ્રસન્ન થયેલા નાગેન્દ્ર તમને તે મૂર્તિ આપશે. (કેમ કે દેવા સાધના કરવાથી પ્રસન્ન થાય છે.) તે પ્રતિમાના એવા પ્રભાવ છે કે તેના સ્નાનજલથી ખાંસી, શ્વાસ, જરા, નેત્રરોગ, ઉદરરોગ કે હાથપગના રોગા, આ બધા ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. તેથી પ્રતિમાના સ્નાનજલના પ્રભાવે જરાવિદ્યાના નાશ થશે અને તારા બધા સૈનિકા સારા શરીરવાળા સ્વસ્થ બની જશે.' કૃષ્ણે કહ્યું:–‘ બંધુ, ત્રણ દિવસ સુધી જરાથી જર્જરિત એવી આ સેનાનું રક્ષણ કાણુ કરશે ? ’ નૈમિકુમારે કહ્યુ:- ‘ જ્યાં સુધી તમારૂં ધ્યાન પૂર્ણ ના થાય ત્યાં સુધી સેનાનું હું રક્ષણ કરીશ. માટે ચિ'તા કર્યા વિના તમે ધ્યાનમાં મગ્ન બની જાઓ.’ ભગવાન નેમિનાથના વચનથી સંતુષ્ટ થયેલા કૃષ્ણ, પવિત્ર સ્થાનમાં નાગેન્દ્રી આરાધના માટે ધ્યાનમાં લીન બની ગયા. આ બાજુ જરાસ'ધ કૃષ્ણના સૈન્યને જરાગ્રસ્ત જાણીને હ ત થયા. તે ચતુરંગી સેના સાથે યુદ્ધભૂમિમાં આવ્યા. અને ચારે તરફ સતત અંગારા સમાન માણેાની એકધારી વર્ષો ચાલુ કરી. ત્યારે ભગવાન નેમિકુમારની આજ્ઞાથી માલિ સારથીએ પેાતાના દિવ્યરથ જલના આવર્તની જેમ ચારેબાજુ ઘૂમાવ્યા. નૈમિકુમારે ત્રિભુવનમાં વ્યાપ્ત થનારો શંખનાદ કર્યાં. તેમજ ઈન્દ્રધનુષ્યને ધરતી સાથે એવું પછાડયું કે તેના અવાજથી જરાસંધના સૈનિકા બહેરા બની ગયા, અને ઇન્દ્રધનુષ્યમાંથી માણેાના વરસાદ વર્ષાવ્યા. ત્યારે અધિર બનેલા જરાસ*ધના સૈનિકા પેાતાના પ્રાણાની રક્ષા માટે દૂર દૂર જઈને ઊભા રહ્યા. ત્યાર પછી કરૂણાના સાગર ભગવાન નેમિનાથે તે બાણાથી સૈનિકાના બખ્તરા, ધનુષ્યા તેમજ ખાાને છેદી નાખ્યાં. પરં'તુ કોઈના ય પ્રાણ લીધા નહી.
इतो रात्रौ तृतोयस्यां ध्यानलीनस्य शाङ्गिणः । प्रत्यक्षमागता पद्मावती द्युतिमती द्रुतं ॥ पुरः स्थितां विभान्वीतां तां निरोक्ष्य नरायणः । नत्वा च भक्तिसंयुक्तो, जगादेति प्रियं वचः ॥ धन्योऽहं सर्वमान्योऽहं सुपुण्योऽहमथोऽभवं । जाता मे फलिताः कामा, वीक्षिता त्वं मयाद्य यत् ॥ ચિત્યં તવ મહાસ્થ્ય, વૈવિ ! વાયતું ક્ષમા । ન લેવા સવિનાયંતે, પ્રભૂતવસંયુતા ।।રૂ। तस्येति योग्यया स्तुत्या, संप्रीता देव्याभाषत । किमर्थं त्वयका ध्यान - योगेन संस्मृतास्म्यहं ॥ सोऽवोचद्यदि तुष्टासि परमेश्वरि ! शक्तिभाक् । तर्हि श्रीपाश्वनाथस्य, प्रतिमां मे समर्पय ॥ तस्याः स्नात्रस्य पानीयैः, सिक्त्वा सैन्यं जरादितं । सज्जीकरोमि शत्रुं च, जिस्वा तां पूजयामि च प्राज्यपद्मावती पद्मावती प्रीतिमती जगौ । सा मूर्तिः स्फूर्तिसंयुक्ता, नात्रागच्छेदतुच्छधीः ॥ તાં મૂર્તિમંતરશૈવ, સત્ત્તોયરો,વિ । સમસ્તમપિ સૈન્ય તે, ચિતા જ દુિ વેશવ ! ।।રૂદ્દા दुर्जेयमपि ते शत्रु, जरासंधं निहन्म्यहं । अथवा नागपाशेन बध्ध्वानयामि ते पुरः ||३७॥
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
यत्तुभ्यं रोचतेऽहं त-द्विदधामि क्षणादपि । तत्त्वं वद यथाभीष्टं, मूर्तिमाश्रित्य मा वद ॥ गोविंदोऽप्यवदद्देवि ! , तत्सत्यं यत्त्वयोदितं । परमेवं कृतेऽस्माकं, माहात्म्यं न प्रवर्तते ॥ रिपोरपि चमत्कारो, न भोतिश्च प्रजायते। तामेव त्वं ततो देहि, देहि सौख्यविधायिनी ॥४०॥ यथा तस्याः क्रमांभोज-क्षालनोदकसेचनैः । अहमेव समुत्थाप्य, सैन्यं करोमि विग्रहं ॥४१॥ तव देवि प्रसादेन, सकलैः सैनिकैः सह । घोरं विधाय संग्राम, जयामि दुर्जयं रिपुं ॥४२॥ विष्णोरित्याग्रहेणव, पद्मावत्यपि हृष्टहृत् । मूर्तिमानीय तामेव, शक्त्या दत्वा तिरोदधे ।४३। कृष्णोऽपि पूजयित्वा तां, तस्याश्न चरणोदकैः । सिक्त्वौदस्थापयत्सैन्यं, निद्रोत्थितमनुष्यवत् ।। तेनैव सेचनेनाशु, समुत्थितेऽखिले बले । कृष्णः प्रामुमुदत्तस्मा-त्पांचजन्यमवादयत् ॥४५॥
હવે ત્રીજા દિવસની રાત્રિમાં ધ્યાનમાં લીન બનેલા વિષ્ણુની આગળ કાતિમયી પદ્માવતીદેવી પ્રત્યક્ષ થયાં. પ્રકાશમયી દેવીને જેઈને નારાયણે ભક્તિપૂર્વક નમસ્કાર કરીને પ્રિય શબ્દોથી રસ્તુતિ કરી:- “હે દેવિ, આપના દર્શનથી આજે હું ધન્ય બન્યો છું. હું મહાપુન્યવંત બન્યો છું, હું સર્વમાન્ય બન્યો છું. આજે મારી બધી કામના સફલ થઈ. હે દેવિ, આપના અચિંત્ય પ્રભાવનું વર્ણન કરવા માટે ઘણું સમૃદ્ધિશાળી દેવો પણ સમર્થ નથી. તે મારા જેવો રંક માનવી આપની સ્તુતિ શું કરે?” નારાયણની આવી યોગ્ય સ્તુતિથી પ્રસન્ન થયેલી પદ્માવતીદેવીએ કહ્યું- “માધવ, તે મારું ધ્યાન શા માટે કર્યું ? શા માટે મને યાદ કરી?” કૃષ્ણ કહ્યું :
હે પરમેશ્વરિ, જે આપ મારા પર પ્રસન્ન થયા હોય તો ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા મને આપે. તે પ્રભાવશાળી મૂર્તિના સ્નાનજલને જરાથી પીડાયેલા મારા સૈન્ય ઉપર છાંટીને, સૈન્યને સજજ કરી શત્રુને જીતીન, હંમેશ પ્રતિમાનું પૂજન કરીશ.”
ત્યારે શ્રેષ્ઠ પ સમાન કોમલ પદ્માવતી દેવીએ પ્રીતિપૂર્વક કહ્યું- હરિ, પ્રભાવશાલિની એ મૂતિ તો અહીંયા ના આવી શકે. કેમ કે પ્રતિમા તે મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. તું કહે તે મૂતિ વિના જ તારા સમસ્ત સૈન્યને હું સજજ કરું. પછી તારે શું ચિંતા છે ? અથવા તે તારા દુર્જય શત્રુ જરાસંધનો વધ કરૂં. અથવા તેને નાગપાશથી બાંધીને તારી આગળ લાવું. આ બધામાં તને જે યોગ્ય લાગે તે ક્ષણમાત્રમાં કરી આપું. તને જે ઈષ્ટ હોય તે કહે. બાકી મૂર્તિને આશ્રયીને કંઈ બેલીશ નહી.” ત્યારે ગોવિંદે કહ્યું – “વિ, આપે જે કહ્યું તે સત્ય છે, પરંતુ એમ કરવાથી અમારું શું માહાસ્ય? શત્રુ ચમત્કારથી વશ થતું નથી. એને તે પોતાના પરાક્રમથી જ વશ કરવો જોઈએ. તેથી હે માતા, સુખને કરનારી એવી મૂર્તિ મને આપો. મારે બીજું કંઈ ના જોઈએ. અચિંત્ય પ્રભાવશાલિની એ પ્રતિમાના પ્રક્ષાલજલનું સિંચન કરીને મારા સૈન્યને ઉઠાડીશ, અને આપની કૃપાથી સકલ સૈન્યની સાથે ઘેર સંગ્રામ કરીને દુર્જય શત્રુને નાશ કરીશ. વિષ્ણુના અતિ આગ્રહને વશ થઈ હર્ષિત થયેલી પઢાવતી દેવીએ પિતાની શક્તિથી ક્ષણમાત્રમાં મૂર્તિને લાવીને, કૃષ્ણને અર્પણ કરી અને તે અંતર્ધાન થઈ ગયાં. હર્ષ પામેલા કૃષ્ણ મૂર્તિની ભાવભક્તિપૂર્વક પૂજા કરીને મૂર્તિના પ્રક્ષાલજલને સમસ્ત સૈન્ય ઉપર છાંટયું. છાંટતાની સાથે જ ઊંઘમાંથી ઉઠે તેમ સઘળું સૈન્ય બેઠું થઈ ગયું. સ્વસ્થ થઈ ગયેલા સૈન્યથી હર્ષાવેશમાં આવી કૃષ્ણ પાંચજન્ય શંખ વગાડો. ત્યારે યાદના સૈન્યમાં જયજયાકાર થઈ ગયો.
Page #204
--------------------------------------------------------------------------
________________
सर्ग-१३
૧૯૭
गोविंदाखिलसैन्यस्य, सज्जीभवनवार्तया। पांचजन्यस्य शब्देन, चुकोप मगधाधिपः ॥४६॥ प्रतिविष्णुर्भवेद्वध्यो, विष्णुनैवेति नेमिना । जरासंधं नृपं मुक्त्वा, जिग्ये लक्षं महीभृतां ।४७। संग्रामकृतये सज्जी-भूते सैन्येऽखिलेऽपि च । श्रीनेमिळरमयुद्धकृत्यात्करुणया यदा ॥४८॥ तदा क्षिप्त्वा जरासंध-प्रहारोद भूतवेदनां । मुशली मुशलेनैवा-चूर्णयद्वहुशो बलं ॥४९॥ अथ राजा जरासंधः, क्रोधांधो माधवं प्रति । अचालयद्रथं कुर्वन, दिवापि रजनी शरैः ।५०। कृष्णोऽप्यकृष्णया कीा, जनयन्नुज्ज्वलां महीं । जरासंधोपरि बाण-वर्षणं कृतवान् भृशं ॥ उभयो रथचक्राभ्यां, स्पृष्टा भूः पिष्टसन्निभा । बभूव भुवनक्षोभो, लोभोऽन्येषां जयश्रियः ।। अस्त्रैर्लोहमयैर्लोह-मयानि निशितान्यपि । दिव्यदिव्यानि तौ वीरौ, चिच्छेदतुः परस्परं ॥ दुर्दशायाः प्रसंगेन, क्षीणास्त्रो मगधाधिपः । स्मृति चकार चक्रस्या-गतं तदपि तत्करे ॥ जरासंधस्तदावादो-दरे गोपालबालक ! । अद्यापि मम मन्यस्व निदेशं कुशलागमं । ५५॥ स्वकीया ष्यपूर्णेऽपि, कथं च म्रियसे मुधा । चेज्जीविष्यसि तद्राज्यं, गोपालत्वं च लप्स्यसे ।। हितबुद्धया मयोक्तऽपि, यद्याज्ञां न करिष्यसि । वर्षद्वह्निकणानेत-च्चकं त्वां ज्वालयिष्यति ॥ अभिमानेन संयुक्त, वचनं मगधेशितुः । निशम्य माधवोऽवोच-न्माकार्षीपंढ ! रे स्मयं ॥ दुष्टं व्याघ्रमहं हत्वा, गवां च प्रविनाशकं । सुखेन पालयिष्यामि, समस्तामपि गामहं ।।५९॥ यथा तव शरीरस्य, सुकृतस्य बलस्य च । सांप्रतं क्षीणता जाता, चक्रस्यापि तथैव सा ।६०। एवं न चेत्तदा चक्र-मोचने किं विचारणां । करोषि त्वं च मुंचाशु, रणे हि वार्तया सृतं । अष्टापद इवोत्कर्षा-त्कृष्णवाक्याब्दगर्जनं । मुमोचासहमानोऽपि, चक्रं मगधभूधवः ॥६२॥ दशायां कमनीयायां, विषमप्यमृतं भवेत् । शत्रवोऽपि परां मैत्री, भजते शुभकर्मणा ॥६३॥ ततस्तस्यापि तच्चक्र, ततो गगनमंडले । भ्रांत्वा प्रदक्षिणावर्त्त, समागतं करे हरेः ॥६४॥ सोऽपि प्रादुर्भवत्पुण्यो, जानन् स्वमर्धचक्रिणं । तदेव भ्रामयित्वा च, मुमोच मगधेश्वरे ॥६५॥ पुंसामपदशायोगे, विश्वस्तमपि यद्भवेत् । पराभवेत्तदप्युच्चै-ालितात्मीयदेहवत् ॥६६॥ इति तेनैव तस्यापि, छिन्नमस्तकमस्तक । स मृत्वा च महापापै-श्चतुर्थं नरकं ययौ ॥६७॥ नवमो वासुदेवोऽसौ, बिभ्रदभ्रगुणो हरिः । ब्र वाणा इति गीर्वाणाः, पुष्पवृष्टि प्रचक्रिरे ।६८। यो मृतोऽथ स एवात्र, मृतः स्वकीयकर्मणा । म्रियते न समं तेन, पुत्रमित्रसहोदराः ॥६९॥ जरासंधनृपस्येति, सहदेवादयः सुताः। समेत्य स्वार्थवांछाय, प्रणेमुः पुरुषोत्तमं ॥७०॥ मुकुंदोऽपि पितुः शोक-दुःखविस्मृतिहेतवे । सन्मान्य प्रददौ तेषां, राज्यं राजगृहस्य च ७१। वासुदेवोऽथ वामेय-जिनस्य मूर्तिमद्भुतां। प्रणम्य यदुभिः सर्वै-स्ततवास्थापयन्मुदा ।७२। सेवायै तत्पुरो मूर्ति, स्थापयित्वा निजां हरिः । तत्र तन्नामतश्चक्रे, पुरं शंखेश्वराभिधं ।७३। श्रीशंखेश्वरपार्श्वस्या-चित्वा तां प्रतिमां शुभां। स्मरंतस्तद गुणांश्चित्ते, सर्वेऽपि यादवोऽस्तुवन्।
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
वीक्षितौजश्चमत्कार, जिनेशमपि नेमिनं । कुसुमैः पूजयामासु-र्यादवाह्लादमेदुराः ॥७५॥ लब्ध्वा भगवदाज्ञां च, नत्वा मातलिरप्यगात् । इंद्रं तत्र गतः सोऽप्य-तोषयन्न मिकीर्तनैः ॥ पांडवानां ददाविद्र-प्रस्थं च कौशलां पुरीं । रुक्मनाभेश्च गोविंदो, महानेमेश्च शौर्यकं ७७। अन्येभ्योऽपि महीशेभ्यो, विभज्य च यथोचितं । देशपत्तनपूर्णामान्, समार्पयज्जनार्दनः ७८॥
પાંચજન્ય શંખના અવાજથી કૃષ્ણનું સમસ્ત સૈન્ય સજજ થયેલું જાણીને જરાસંધરાજા ક્રોધાયમાન થયો. ભગવાન નેમિકુમારે કહ્યું – “વાસુદેવથી પ્રતિવાસુદેવનો વધ નિશ્ચિત છે. તેથી જરાસંધને મૂકીને બીજા રાજાઓ અને લાખ સૈનિકોને હું વિજય મેળવી આપીશ.” આ પ્રમાણે કહીને નેમિકુમાર યુદ્ધથી વિરામ પામ્યા. સંગ્રામ માટે સઘળું સૈન્ય તૈયાર થઈ ગયું. જરાસંધના પ્રહારથી થયેલી વેદનાને ગૌણ કરીને બલભદ્રે મુશલવડે જરાસંધના ઘણા સૈન્યને ચૂર્ણ કરી નાખ્યું. હવે ધાંધ બનેલ જરાસંધ દિવસે રાત્રિની ભ્રમણા પેદા કરતા બાણોની વર્ષા કરતો પિતાને રથ કૃષ્ણ સામે લાવ્યા. ઉજ્વળ કીર્તિથી પૃથ્વીને ઉજવલ કરતા કૃષ્ણ પણ જરાસંધ ઉપર અત્યંત બાણાની વર્ષા કરી. બંનેના રથના ચક્રથી સરલ પૃથ્વી લોટ જેવી ચૂર્ણ બની ગઈ. ખરેખર એકબીજાની જયલક્ષમીને લેભ જગતને ક્ષે ભ કરનારા હોય છે. લેહમય દિવ્ય અસ્ત્રોથી લેહમય તીક્ષ્ણ બાને વર્ષાવતા બંને યુદ્ધવી એકબીજાના બાણોને છેદી નાખે છે. જરાસંધની દુર્દશા પ્રગટ થઈ હોવાથી, તેના બધા અસ્ત્ર-શસ્ત્રો ખૂટી પડયાં. ત્યારે છેલ્લામાં છેલું અમોઘ શસ્ત્ર “ચકરત્ન” તેને યાદ આવ્યું. સ્મૃતિમાં આવતાની સાથે જ “ચક્રરત્ન’ જરાસંધના જમણા હાથમાં આવી ગયું. ચકરત ઉપરના અતિ વિશ્વાસથી મદાંધ બનેલા જરાસંધે કૃષ્ણને કહ્યું – “રે ગોવાળિયાના છોકરા, હજુ પણ મારું કહ્યું માન. હું તારૂં કુશળ ઈચ્છું છું. નાહક આયુષ્ય પૂર્ણ નહીં થવા છતા શા માટે મરવા તેયાર થયો છે? હું તને હિતબુદ્ધિથી કહું છું કે જીવતા હોઈશ તે તારૂં રાજ્ય કરીશ અને ગાયોને ચરાવવાનું શેવાળીયાપણું પણ કરી શકીશ. તેમ છતાં મારું કહ્યું ન માનવું હોય તો “ચકરત્ન” કેદની શરમ નહી રાખે. આગના ગોળા વર્ષાવતું ચક્ર તેને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. માટે હજુ કહું છું કે જા, જીવતો રહીશ તો તારી ભરવાડણેનું પણ પાલન કરીશ.” આ પ્રમાણે મગધનશ જરાસંધના અભિમાની વચને સાંભળીને માધવે કહ્યું – “રે મૂઢ, આટલો બધો ગર્વ શા માટે કરે છે? ગાયો (પૃથ્વી) ને નાશ કરનારા તારા જેવા દુષ્ટ વાઘને હણીને હું સુખપૂર્વક રાજ્ય કરીશ. એટલું જ નહી પણ સમસ્ત ત્રણ ખંડ પૃથ્વી (ગાય)નું હું પાલન કરીશ. જેમ તારૂં શરીર, પુણ્ય અને બલ ક્ષીણ થયાં છે, તેમ તારૂં બચકરત્ન” પણ ક્ષીણ થઈ જશે. નહીંતર દુશ્મન ઉપર ચરત્ન મૂકવામાં વિલંબ શા માટે કરે ? રણસંગ્રામમાં વાત કરવાની હોતી નથી. મૂક, મૂક, તારૂં ચક જલદી મૂક' અષ્ટાપદ સમાન કૃષ્ણના ઉત્કટ ગર્જના કરતા શબ્દ સાંભળીને અત્યંત રોષે ભરાયેલા જરાસંધે ચકને આકાશમાં ત્રણ વખત ઘૂમાવીને કૃષ્ણ ઉપર મૂકયું. કહેવામાં આવ્યું છે કે માનવીની શુભદશા હોય ત્યારે વિષ પણ અમૃત થઈ જાય છે. શત્રુએ પણ મિત્ર બની જાય છે. પરંતુ જ્યારે પુણ્યદશા પરવારે છે ત્યારે તેનું બધુ વિપરીત બની જાય છે. તેમ જરાસ ધનું પુણ્યબલ ક્ષીણ થવાથી ચક્રરત્ન આકાશમંડળમાં ફરીને કૃષ્ણને ત્રણ પ્રદક્ષિણ દઈને, કૃષ્ણના હાથમાં આવીને સ્થિર થઈ ગયું. પિતાનું વાસુદેવપણાનું પુણ્યબલ પ્રગટ થયેલું જાણીને, કૃષ્ણ ચકરનને ત્રણ વખત ઘુમાવીને મગધેશ્વર
Page #206
--------------------------------------------------------------------------
________________
સ-૧૩
૧૯૯
જરાસંધ ઉપર મૂકયું. પુણ્યદશા પરવારી જવાથી સુંદર અને સારી વસ્તુ પાનાની હાવા છતાં પરાયી બની જાય છે. તે જ ચક્રરત્નથી મુગટકું ડલ સહિત જરાસંધનું મસ્તક કપાઈને નીચે પડી ગયું. ભયકર રૌદ્રધ્યાન પૂર્વક મરીને જરાસંધના જીવ ચેાથી નરકમાં ચાલ્યા ગયા. ત્યારે આકાશમાં રહેલા દેવાએ ‘ અવસર્પિણીકાળના આ નવમા વાસુદેવ તરીકે કૃષ્ણને જાણવા ’ આ પ્રમાણે આકાશવાણી કરી, કૃષ્ણ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. સંસારના સનાતન રીવાજ છે કે જે મર્યા તે પેાતાના કર્માંથી મરી ગયા, તેની સાથે પુત્ર, મિત્ર, સહેાદર કે સ્વજને મરતા નથી. એ પ્રમાણે જરાસંધના સહદેવ આદિ પુત્રા પોતાના સ્વાર્થ માટે આવીને પુરૂષોત્તમને પ્રણામ કરીને ઊભા રહ્યા કૃષ્ણે પણ તે પુત્રાનુ પિતામહના મૃત્યુનું દુઃખ અને શાકના વિસ્મરણ માટે તેઓનું સન્માન કરીને તેઆન રાજગૃહનગરીનું રાજ્ય પાછું આપ્યું. કૃષ્ણવાસુદેવે ભગવાન પાર્શ્વનાથની અદ્ભુત મૂર્તિનુ` નમસ્કાર કરી પૂજન કર્યું. યાદવેા સહિત થાડા સમય ત્યાં જ રહ્યા. કૃષ્ણે ત્યાં અદ્દભૂત જિનમ`દિરનું નિર્માણ કરી પાર્શ્વનાથ ભગવાનની સ્થાપના કરી. પ્રભુની સેવા માટે ત્યાં શંખેશ્વર નામનુ' નગર વસાવ્યું.... મૂર્તિનું ‘શ્રી શખેશ્વરપાનાથ નામકરણ કરી પ્રભુના અચિંત્ય પ્રભાવ અને ગુણાનુ સ્મરણ કરતા યાદવા, પ્રભુભક્તિમાં લીન બની ગયા. એજસ્વી અને અચિંત્ય ચમત્કારી એવા શ્રી નેમિનાથ ભગવાનની પણ યાદવેાએ પુષ્પાથી પૂજા કરી. ભગવ`તની આજ્ઞા મેળવી, પ્રભુને પ્રણામ કરી, માલિસારથી રથ લઈને સ્વ લેાકમાં ઇન્દ્ર પાસે ગયા, ત્યાં ભગવાન શ્રી નૈમિકુમારના પરાક્રમ આદિ ગુણ્ણાની ખૂબ પ્રશસા કરી. કૃષ્ણે પાંડવાને ઇન્દ્રપ્રસ્થનગરનુ, કિમકુમારને કૌશલાપુરીનું અને મહાનૈમિને શૌરીપુરનુ` રાજ્ય આપ્યું. ખીજા રાજાએને પણ સૌ સૌની ચાગ્યતા મુજબ કૃષ્ણે દેશ, નગર અને ગામા વિગેરેનાં રાજ્ય આપ્યાં.
अथो साधयितुं चक्रानुगोऽर्धभरतं हरिः । मार्गे मिलन्महाभूपै - श्वचाल यदुभिर्वृतः ॥७९॥ कोटिशिलां वृतां देव-र्भरतार्धनिवासिभिः । चतुरंगुलमूर्वीत, उद्धाराच्युतो द्रुतं ॥८०॥ माया साधयित्वा स वसुधां षोडशांकितैः । सहस्र भूभुजां युक्तः, प्रापोत्सवनिजा पुरीं ॥ सुरेविद्याधरैर्भूपैः सेवितांघ्रिसरोरुहः । राज्यमेकातषत्रं चा- पालयन्नवमो हरिः ॥ ८२ ॥
કૃષ્ણે અભરત પૃથ્વી જીતવા માટે ચક્રરત્નને આગળ કરી, માર્ગોમાં મળતા રાજાએ અને યાદવાની સાથે યુદ્ધ પ્રયાણ કર્યું.... અ ભરતના નિવાસી દેવાથી અધિષ્ઠિત કેાટિશિલા ( એક કરાડ મણ વજનની) ને કૃષ્ણે પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર ઉંચકી. આ પ્રમાણે તરતની ત્રણ ખંડ (અ ભરત) પૃથ્વી પર છ મહિનામાં વિજય મેળવીને આજ્ઞાંકિત સેાલ હજાર રાજાઓની સાથે, શ્રીકૃષ્ણે મહાત્સવપૂર્વક દ્વારિકામાં પ્રવેશ કર્યાં. દેવા, રાજાએ અને વિદ્યાધરા વડે સેવાતા નવમા વાસુદેવ શ્રીકૃષ્ણ ત્રણ ખંડ પૃથ્વીનુ પાલન કરવા લાગ્યા.
અથાત્યવા પ્રવૂળયાં, સમુદ્રવિનયાાિમ: । સમાયાં સંસ્થિતે વળી, નેમિનાથઃ સમાત: ।। वयस्यैविविधैर्भृत्यैः, कृत्यैकप्रविधायिभिः । युक्तं तमागतं बीक्ष्यो-त्थिताः सर्वेऽपि पार्थिवाः ।। समीपे वासुदेवस्य सिंहासने समर्पिते । सर्वैः सन्मानितो नेमि - रुपविष्टः प्रकृष्टधीः ॥ ८५ ॥
Page #207
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
सभायां तत्र भूपेषु निविष्टेषु यथोचितं । वीराणां निर्गता वार्त्ता, बलाबलविचारिणी ॥८६॥ जगदुर्वासुदेवस्य शक्ति केचिद्गरीयसीं | पांडवानां पुनः केचित्केचिन्मुशलिनो बलं ॥८७॥ केचनाऽवर्णयन्नुच्चैः, प्रद्युम्नस्य पराक्रमं । केचिच्छांबस्य भानोश्व, सामर्थ्यं केचनाऽब्रुवन् ॥ तत्रैव केचिदाचख्यु - बलिष्टः पुरुषोत्तमः । प्रभूताक्षौहिणीजेता, नेतार्धं भरतस्य च ॥८९॥ सहैतेन द्वितीयोऽपि तुल्यो नास्ति महीतले । योऽभूद्यस्याशयैः शूरः स एव तेन भाषितः ॥ बलभद्र इति श्रुत्वा, जगाद धूनयन् शिरः । नेमिनाथेऽपरेषां कि, प्रशंसा क्रियते मुधा ।९१ | कृष्णो वा बलदेवो वा, परे वीराः सहस्रशः । भवंतु नेमिनाथस्य, पुरः कस्यापि नो बलं । ९२| इत्युक्ते बलदेवेन नेमिनाथेन लज्जया । अधस्ताज्जनितं वक्त्र-मुत्तमा हि स्युरीशाः । ९३ । तदा जनाईनोऽवादी - द्बलिनं नेमिनं जिनं । आवाभ्यां सांप्रतं मल्ल - युद्धमत्र विधीयते ।९४। कथयित्वेति कृष्णोऽपि सज्जीभूय समुत्थितः । तावन्नेमिजिनोऽजल्प- न्नैतद्योग्य महात्मनां ॥ पादपीठास्पद' यहि त्वं मे चालयितुं क्षमः । बलिष्टस्तहि सर्वेषु यदहं विजितो हरे ! ॥ इति श्री मिना प्रोक्ते, वीरंजन्यो नारायणः । अलगञ्चरणे मेरु-मिव नो तमचालयत् ।९७ प्रत्युत र भूमिष्टा - स्वेदबिंदुसमाकुलः । अनल्पश्रयसंयुक्त-शरीरः समजायतः ॥ ९८ ॥ पुनर्नमिस्तदा प्रोचे बालय त्वं करं मम । तेन प्रसारितः पाणिः, कथयित्वेति सत्वरं । ९९ । कृष्णोऽपि निजवोर्थस्य, गर्व टिट्टिभवद्दधत् । विलग्नः पुनरप्यासी - होला खेलक मर्त्यवत् ॥४०० ॥ तदा वितर्कतः प्रोचे, पार्षद्यान् पुरुषोत्तमः । वचोऽतिगं मम भ्रातु-यूयं पश्यत विक्रमं ॥१॥ उक्त्वेति मायया स्मित्वा, जनार्दनोऽगमद् गृहं । स्वस्थानं जिननाथोऽपि, स्वजन सह जग्मिवान्
२००
એક દિવસે સમુદ્રવિજય આદિ રાજાએથી પરિપૂર્ણ રાજસભામાં કૃષ્ણવાસુદેવ સિ’હાસન ઉપર બિરાજ્યા હતા. ત્યાં સરખે સરખા મિત્રો અને સેવકાની સાથે મિકુમારને આવતા જોઇને સર્વે રાજાએ ઊભા થઇ ગયા. સર્વમાન્ય એવા નેમિકુમાર, વાસુદેવની સમીપમાં કૃષ્ણે અર્પણ કરેલા સિ‘હાસન ઉપર બેઠા. પેાત પેાતાને યાગ્ય આસન ઉપર બેઠેલા રાજાઓની સમક્ષ રાજસભામાં વીરપુરૂષોના પરાક્રમેાની વિચારણા ચાલી. તેમાં કાઇ વાસુદેવની બલવાન શક્તિની પ્રશસા કરવા લાગ્યા, તા કાઈ પાંડવાની, કાઇ બલભદ્રની, તો વળી કેાઈ શાંબ–પ્રદ્યુમ્નની, તેા કાઈ ભાનુકુમારના બળની પ્રશ'સા કરવા લાગ્યા. તેમાં એકે હ્યું:- ‘ સહુથી વધારે બલવાન તા પુરૂષોત્તમ કૃષ્ણ જ કહેવાય. કે જેએ ઘણી અક્ષોહિણી સેનાના વિજેતા અને અભરતના નેતા છે. તેમના જેવા આ જગતમાં બીજો કોઈ બળવાન શૂરવીર પુરૂષ નથી. ખરેખરા શૂરવીર તા કૃષ્ણ જ છે.' આ પ્રમાણે સાંભળીને બલભદ્ર માથુ ધૃણાવીને માલ્યા – ખાટી વાત છે. નમકુમારને છોડીને બીજાની પ્રશંસા કરવી ફાગટ છે.' બલભદ્રના કથનથી નેમકુમાર લજ્જાથી નીચુ' જોઈ ગયા. (ઉત્તમ પુરૂષો સ્વપ્રશંસાને માનતા નથી.) ત્યારે કૃષ્ણે નેમિકુમારને કહ્યું – ‘ચાલે! આપણે મલ્લયુદ્ધ કરીએ. તેથી દરેકના મનનુ સમાધાન થશે કે અધિક બલવાન કાણુ
Page #208
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૩
૨૦૧
છે.' એમ કહીને કૃષ્ણ મલ્લયુદ્ધ કરવા તૈયાર થયા. ત્યારે નેમિકુમારે કહ્યું- “મહાપુરૂષોને અખાડામાં આથડવાવાળું મલયુદ્ધ કરવું ઉચિત નથી. એના કરતા હે કૃષ્ણ, આપણે એમ કરીએ કે તું તારા સિંહાસન ઉપર રહીને મારો હાથ ખેંચીને મને ચલાવે તો માનવું કે સર્વેમાં તું બલવાન અને વિજેતા છે.” નેમિકુમારના કહેવાથી પિતાની જાતને વિમાની માનતા કૃષ્ણ, પ્રભુને પગ ખેંચવા લાગ્યા પરંતુ મેરૂની જેમ નિશ્ચલ એવા પ્રભુચરણને એક ઈચ માત્ર પણ ચલાવી શક્યા નહી. ઉલ્ટાનું કૃષ્ણનું મુખ શ્વાસોશ્વાસથી ભરાઈ ગયું. શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું શરીરને અત્યંત પરીશ્રમ લાગે. ફરીથી નેમિકુમારે કૃષ્ણને કહ્યું- “તું મારા હાથને વાળ.” એમ કહીને પોતાનો હાથ લાંબો કર્યો. ત્યારે પિતાના બળથી ગર્વિષ્ઠ બનેલા હરિએ હાથ વાળવા માટે ઘણી કશિશ કરી, પરંતુ હિંચકા (ઝાલા) ઉપર રહેલા માનવની જેમ હાથને વળગી રહ્યા ! પરંતુ એક તસુમાત્ર પણ હાથને વાળી શકયા નહી. ત્યારે અનેક કલ્પનાઓ કરતા પુરૂષરમે રાજસભામાં કહ્યું – “જુઓ, મારા પ્રિયભ્રાતાનું વચનાતીત બળ તે જુઓ ! કેટલું પરાકેમ છે? પોતે ધારે તો એક હાથે આખા ભારતવર્ષને જીતી શકે.” આ પ્રમાણે કહી, માયાથી હસીને કૃષ્ણ સ્વગૃહે ગયા. નેમિકુમાર પણ સ્વજને સાથે પોતાના સ્થાને ગયા.
निरोक्ष्य नेमिनाथस्या-तीवबिक्रममुत्कटं । सान्वतेनसमं बिभ्य-नचितयन्नरायणः ॥३॥ सर्वेभ्योऽपि बलाधिक्यं, ध्रियतेऽनेन नेमिना । ततो मे माग्रहोदेष, साम्राज्यं भुवनेप्सितं ॥ इति व्याकुलचित्तोऽसो, कंचिन्नैमित्तिकं हरिः । पप्रच्छ नेमिवृत्तांतं, निःशेषमपि चादितः ।। निजगाद स मा भैषोः सर्वथैव त्वमव्युत ! । नैष राज्यं गृहीताते, वैरांगिकोऽस्त्यसौ पुनः । विविधानां मृगादीनां, पशूनां वीक्ष्य बंधनं । न करिष्यति विवाह-माप कारुण्ययोगतः ॥ स्वयमेव समादाय, दीक्षा रैवतकाचल । सकलान्यपि कर्माणि, क्षिप्त्वा मोक्षं गमिष्यति ॥ इति श्रुत्वा वचस्तस्य, नैमित्ति, स्य सुंदरं । मुकुंदोऽपालयद्राज्यं, भयेन परिवजितः ॥९॥
નમિકુમારનું અતિ ઉત્કટ બળ જોઈને વ્યાકુલ અને ભયભીત બનેલા કૃષ્ણ બલિદ્રની સાથે વિચારણા કરવા લાગ્યા:-“આ નેમિકુમાર સર્વે કરતાં અધિક બલવાન છે, એ ધારે તે આપણું રાજ્ય એક પળમાં છીનવી લે એટલી એની તાકાત છે. તે હવે આપણે શું કરવું ? કેઈ નિમિત્તિયાને નેમિકુમારનું પહેલેથી છેલ્લે સુધીનું ભવિષ્ય પૂછીએ ?” આ પ્રમાણે વ્યાકુળ ચિત્ત બનેલા બંને ભાઈઓએ કૌટુકિ નિમિતજ્ઞને બોલાવીને નેમિકુમારનું ભવિષ્ય પૂછયું. નૈમિત્તિકે કહ્યું “ અરે કૃષ્ણ ! તમે શાને ચિંતા કરી છે? એ તમારું રાજ્ય લેનારા નથી. એ પિતે તે જન્મથી જ વૈરાગી છે. હરણીયા આદિ પશુઓના બંધન જોઈને કરૂણાના સાગર ભગવાન નેમિનાથ વિવાહ પણ કરશે નહી. સ્વયં રેવતાચલ પર્વત પર જઈને દીક્ષા ગ્રહણ કરી, સકલ કર્મોને ક્ષય કરી માક્ષમાં જશે.” આ પ્રમાણે નૈમિત્તિકના સુંદર વચન સાંભળીને કૃષ્ણ નિર્ભયપણે રાજયનું પાલન કરવા લાગ્યા.
अन्यदा सम त्ताव-वसंतसमयोदयः । कामिनां कामिनीनां च, क्रीडाविनोदकारकः ॥१०॥ २६
Page #209
--------------------------------------------------------------------------
________________
२०२
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
प्रवालसुमनःपत्र-फलैः क्रीडितुमुत्सुकैः । पादपा अपि मन्येऽहं, जाताः पल्लविता भृशं ।११॥ तत्र रंतुमना विष्णु-रपि काननवम॑नि । निजगाम तदानेका-नेकपाववशावृतः ।।१२॥ विवाहो मानयितव्यो, युष्माभिर्नेमिनःप्रभोः । सत्यभामादिकांताना, शिक्षां दत्त्वेति सोऽगमत् । एकस्तु मर्कटः सोऽपि, संदष्टो वृश्चिकेन च । चेष्टितं तस्य कि ब्र मो जनानां हास्यकारकं॥ तथैका तु वशान्यच्च, धवेनाज्ञा समप्पिता। देवरस्य कथं न्यूना, भवेहिनोदनिमितौ ॥१५॥ इति ताभिःप्रभूताभिः, संभूय नेमिनोंतिके । गत्वा हास्यविनोदानां, वचनाम्यचिरेतरां ॥१६॥ हे देवर त्वमुत्तिष्ठो-त्तिष्ठ क्रीडा विधीयते । वसंते सा कृता नो चे-दन्यत्र करणेन किं ॥ पूर्वमेव तव भ्राता, प्रयातोऽस्ति रिरंसया। कामिनीभिरदंभाभि-र्वेष्टितोऽभीष्टपाथिर्वैः ॥ इति प्रोक्त ऽब्रवीन्नेमि-र्मम तत्र न योग्यता । बलेनोत्पाटय ताभिः स, आनीतः कानने तदा। तत्रानीय समं तेन. क्रीडास्ताभिरनेकधा । चक्रिरे कुंकुमैः पुष्प- घृष्टोद्यच्चंदनोदकैः ॥२०॥ अपरा अपि कामिन्यः, क्रीडां कृत्वा मुरारिणा । समीपे नेमिनाथस्य, समेताः केलिकाम्यया ॥ क्रीडारसोन्मुखीष्टवा, स्वकीया हरिणीदृशः । शिक्षां दत्त्वा मुकुंदोऽपि, प्रययौ काननांतरे॥ कुसुमादानदंभेन, पादपेभ्योऽपि योषितः । कुचाभ्यां मर्दयामासु- रागमपि नेमिनं ॥ २३ ॥ कि हिया रहितहस्यैि-हस्यिो भवसि देवर । इति ताभिः स्मितैर्हाव-भावाद्यैर्हसितो जिनः ।। जलार्द्रवसनं ताव-न्मुक्त्वा जांबवतीपुरः । निर्गत्य दीघिकानीरा-ज्जगाद जिननायक. ॥ ममेदमंशुक देवि ! पानीयपरिवजितं । कुरुष्व त्वं गदित्वेति, नेमिना तत्समर्पितं ॥ २६ ।। भाले भकुटिमारोप्य, जगौ जांबवती तदा। अरे मूढेदृशं वस्त्रं कथं त्वं प्रददासि मे ॥२७॥ ईदशांशुकदानेचा, यदि स्यात्तव चेतति । कस्याश्चिद्योषितस्तहि, त्वं पाणिग्रहणं कुरु ॥२८॥ मिलंती न भवेद्यहि, यदा त्वेकाकिनस्तव । तहि याचस्व मे भर्तुः, समीपे तां मनोरमां ॥२९॥ अन्येषामपि निर्वाहं, करोति यदि बांधवः । तदा तव विशेषेण, निर्वाहं स करिष्यति ॥३०॥ मम यो वर्त्तते नाथ-स्त्रैलोक्योद्धरणक्षमः। प्रौढं सुदर्शन चक्रं, तर्जन्या भ्रामयत्यलं ॥३१॥ मृणालमिव शारियं, धनुर्वा लयति क्षणात् । शय्यामारुह्य नागस्य, पांचजन्यं प्रपूरयेत् ।३२॥ स ममापीशं कृत्यं, कदापि न समर्पयेत् । तस्या वचनतोऽमर्षो, नेमिनः समजायत ॥३३॥ तदा रुक्मिरवोचत्तां, मावादीरीदृशं वचः। नेमेर्बलस्वरूपं त्वं, न विजानासि मूढधीः ॥३३॥ इत् दित्वा तया तस्या, वसनं तत्समपितं । तयापि तत्प्रदानेना-दायांबुवजितं कृतं ॥३४॥ अनया गवतो वाक्यं, मदीयं नोररीकृतं । दर्शयामि बलं तहि, क्षोभनाजनक भुवि ॥३५॥ बलं दर्शयितुं कृष्णा-युधशालां गतो जिनः । प्रविष्टो द्वारमेवाथा-ददे चक्रं च कार्मुकं ॥३६॥ आदाय नागशय्यायां, सुष्वाप वालयन् धनुः । भ्रामयन् मर्दयश्चक्र, पांचजन्यमपूरयत् ॥३७॥ नेमिना पूर्यमाणे हि, शंखे नेशुस्तुरंगमाः। त्रेसुर्गजाः समस्तं च, बभूव वधिरं जगत् ॥३८॥ तच्छब्दक्षुभितो विष्णु-रप्यागत्य चमत्कृतः । जगौ नेमिमहो बंधो, क्षोभनं किं करोष्यदः ॥
Page #210
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૩ '
૨૦3
उत्तिष्ठोत्तिष्ठ हे भ्रातः, कोपं विमुंच दुस्सहं । आवाभ्यां निलये गत्वा, भोजनं क्रियते वरं ॥ इति संतोष्य कृष्णेन, सुधासोदरया गिरा । समुत्थाप्य ततः स्थानानिये नेमिजिनो गृहं ॥ सादरं भोजयित्वा तं, कृत्वा व्याकुलतोज्झितं । शिवादेवोगृहे गत्वा, नत्वा स प्रजजल्प तां ।। हे मातर्नेमिनाथस्य, संजातं यौवनं स्फुटं । अद्याप्यस्य न विवाहं, कुर्यास्तत् कि निबंधनं ।। साजल्पदन्वयेऽस्माकं, वृद्धस्त्वमेव वर्तसे । ततः कि वृच्छसि त्वं मां, त्वमेव तत्कुरुष्व भोः ।। इति श्रुत्वा वचस्तस्या, आलोच्य हलिना समं । कृष्णो गत्वोग्रसेना, राजीमतीमयाचत ।४५। तेन तस्यां याचिताया-मित्थमेवास्त्ववक्पिता । नारायणस्तदात्मीय-माचयौ मंदिरं मुदा ॥ विधाय तत्र विवाह-संकेतं पुरुषोत्तमः । समेत्य स्वगृहे नेमे-विवाहोत्सवमाचरत् ॥४७॥ आहूताः स्वजनाः सर्वे, यादवा अपरेऽपि च । पुत्रोक त्राधा-स्तथैव तेऽप्युमागताः॥४८॥ पात्राणि ननृतुः प्रोत्या, चतुःपथे च चत्वरे । वादित्राणां विचित्राणां, वादनं समजायत ।४९। पताकारोपणं हट्ट, गृहे वंदनमालिका । द्वार त्यातमभूत्स्थानं, तन्न यत्रोत्सवो न च ॥५०॥ सहस्रलक्षपाकेन, तैलेन मर्दनं भृशं । कारयित्वा स्नपितोऽर्हन्, गायंतीषु वधूष्वपि ॥५१॥ विविधभूषणैर्वस्त्र-भूरिभूषा ततः कृता। विभूषितो विशेषेण, दधौ शोभां जिनेश्वरः ।।५२॥
કામી સ્ત્રી-પુરૂષનાં ચિત્તને આનંદદાયી એવી વસંતઋતુ આવી. ત્યારે પત્ર, પુષ્પ અને ફલો વડે વૃક્ષો પણ નવપલ્લવિત થઈ ગયાં. અહીં કવિ ઉસ્વેક્ષા કરે છે - “ જાણે વૃક્ષ પણ માસમાં હાસ્ય-વિનોદ અને ક્રીડા કરવા માટે ઉત્સુક થયા ના હોય ! તેથી જ નવપલ્લવિત થયા હશે.”
આવા વસંમાસમાં કૃષ્ણને નવપલ્લવિત ઉદ્યાનમાં અનેક સ્ત્રીઓની સાથે કીડા કરવા માટે જવાની ઇચ્છા થઈ, ત્યારે સત્યભામા આદિ પટ્ટરાણીઓને કહ્યું - કે “તમારે ગમે તેમ કરીને નેમિકુમારને વિવાહ માટે તૈયાર કરવાના છે. આ પ્રમાણે કહીને પતે ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયા. એક તે માંકડે હોય અને વીંછી ડંખ્યો હોય, ત્યારે તેની દશા કેવી થાય ? લોકેમાં હાસ્યાસ્પદ બની જાય. તે રીતે એક તે સ્ત્રીઓનું ચપલપણું, અને તેમાં પતિની આજ્ઞા મળે એટલે દેવરની હાસ્યવિનોદ કરવાની ચેષ્ટામાં કંઈ બાકી રાખે ખરી?
બધી સ્ત્રીઓ ભેગી થઈને નેમિકુમાર પાસે જઈને હાસ્યવિનોદ આદિ ચેષ્ટા કરવા લાગી:હે દેવર, ઉઠો, ઉઠે, કેમ બેસી રહ્યા છો? વસંતઋતુમાં કીડા નહી કરો તે કયારે કરશે ? તમારા ભાઈ તે રાજાઓ અને સ્ત્રીઓની સાથે કયારનાયે ઉદ્યાન માં ક્રીડા કરવા માટે ગયા છે.” ત્યારે નેમિકુમારે કહ્યું. “મારી એ યોગ્યતા નથી કે ત્યાં જઈને કીડા કરૂં.” ત્યારે બધી સ્ત્રીઓ * ભેગી થઈને નેમિકુમારને ઉંચકીને ઉદ્યાનમાં લાવી, અને તેમની સાથે અનેક પ્રકારની કડા કરવા લાગી કુંકુમ, પુષ્પ અને ચંદનના સાથે ઘસેલા જલ વડે નેમિકુમાર ઉપર પીચકારીઓ મારવા લાગી કૃષ્ણની ક્રીડા કરીને બીજી પણ સ્ત્રીઓ નેમિનાથની સમીપે આવી. ક્રિીડારસમાં નિમગ્ન બનેલી પોતાની રાણીઆને જોઈને અને તેમને શિખામણ આપીને કૃષ્ણ બીજા ઉદ્યાનમાં ગયા. વૃક્ષ ઉપરથી પુષ્પ લાવી આપવાના બહાને સ્ત્રીઓ વિરાગી એવા નેમિકુમારને પિતાના
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શાંબ–પ્રદ્યુમ્ન ચત્રિ
સ્તનાનું મર્દન કરાવતી અને ખેલતીઃ- દેવર, તમને લજ્જા નથી આવતી ? અમારી સાથે આવી હાંસી કરી છે ?” આ પ્રમાણે હસતી હસતી ગોપીએ નેમિકુમારની આગળ હાવભાવ અને કટાક્ષ કરવા લાગી. આ બધુ માહનુ નાટક જાણીને નૈમિકુમારને કંઇક હસવુ આવ્યું. હસતા હસતા નેમિકુમાર વાવડીમાં સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરીને વાવડીમાંથી નીક્ળીને જા'બવતીને કહ્યું:– ‘ આ મારૂં વસ્ત્ર પાણીથી ભીંજાઇ ગયુ છે, તા એને સાફ કરીને સૂકવી દે.' ત્યારે કપાળમાં ભ્રકૃતિ ચઢાવીને જા'બવતીએ કહ્યું:- ‘ અરે મૂઢ, આવું કામ કરવાનું મને કહેા છે ? તમારા કપડા ધાવડાવવાની ઇચ્છા હોય તેા કાઇ સ્ત્રીને શેાધી લાવા. તેની સાથે પાણિગ્રહણ કરીને પેાતાની પત્ની પાસે વસ્ત્ર ધાવડાવા. જો એકાકી એવા તમને કાઇ કન્યા ના મળતી હાય તા જાવ મારા પતિની પાસે અને કન્યાની માગણી કરો. તમારા ભાઈ તા ખીજાના નિર્વાહ કરે છે. તમારા તા વિશેષ પ્રકારે નિર્વાહ કરશે. મારા નાથ તે ત્રણે લેાકના ઉદ્ધાર કરવામાં સમર્થ છે. અતિભારે એવા સુદર્શનચક્રને તર્જની આંગળીથી સ્હેજે ભમાવી શકે છે. શાંગ જેવા ભારે ધનુષ્યને મૃણાલ (કમલની નાલ) ની જેમ વાળી શકવાની તાકાત ધરાવે છે. અને નાગશય્યામાં આરૂઢ થઈને પચજન્ય શ`ખ પૂરે છે. આટલા ખલવાન તમારા ભાઈ એ મને ક્યારે પણ આવુ... કામ કરવા માટે આપ્યુ... નથી. તેમ છતાં કપડા ધાવાનું કામ તા પોતાની પત્ની જ કરે! માટે કાઈ કન્યાની સાથે પાણિગ્રહણ કરા,’
જાંબવતીના આવા તમતમતા વચન સાંભળીને મિકુમારને ગુસ્સા આવ્યા. તેમના મુખ પરના ભાવાનુ` પરિવર્તીન જોઇને રૂકિમણીએ જાંબવતીને ઠપકા આપતા કહ્યું ઃ– અરે મૂઢ બુદ્ધિવાળી, ભૂખી, તું શું ખાલી રહી છે? તું કાને નિ`ળ કહે છે ? શું તું નેમિકુમારના બળને જાણતી નથી ?' આ પ્રમાણે જાંબવતીને ધમકાવીને રૂકિમણીએ મીઠા શબ્દોથી નૈમિકુમારને કહ્યું : ‘દેવરજી, લાવા. આપનું વસ્ત્ર હું ધેાઈ આપુ. અભિમાની એવી જા'બવતીના ખેલને મનમાં લાવશેા નહીં.’ એમ નૈમિકુમારને શાંત કરીને રૂકિમણીએ તેઓના વસ્ત્રને સાફ કરી આપ્યું, પરંતુ નેમિકુમારને મનમાં વિષાદ રહ્યોઃ-‘ અભિમાનથી આ સ્ત્રીએ મારૂ વચન માન્યુ નહીં, તા હવે એને મારૂ ખળ ખતાવું.' આ પ્રમાણે વિચારી નેમિકુમાર કૃષ્ણની આયુધશાલામાં ગયા. આયુધશાળામાં પ્રવેશીને સુદર્શનચક્ર અને ધનુષ્યને હાથમાં લઈને, નાગશય્યામાં સૂઈને, ધનુના ટંકારવ કર્યા. ચક્રને ભમાયુ' અને જોરથી પાઁચજ-ય શ'ખ ફૂંકા. મિકુમારે શંખને પૂરવાથી અશ્વશાલામાંથી ઘેાડાએ નાશભાગ કરવા લાગ્યા. હસ્તિશાલામાંથી હાથીએ આલાનસ્તંભને ઉખેડીને ભાગવા લાગ્યા અને આખું જગત બધિર (મ્હેરૂ) ખની ગયુ. શ`ખના અવાજથી વ્યાકુળ બનેલા કૃષ્ણ દોડતા આયુધશાળામાં આવ્યા. ત્યાં નૈમિકુમારને જોઇને વિસ્મિત બની ગયા ! નૈમિકુમારનો વિષાદપૂર્ણ ચહેરા જોઈને કૃષ્ણ બધી વાત સમજી ગયા. નૈમિકુમારને શાંત કરવા માટે મધુર સ્વરે કૃષ્ણે કહ્યું – ‘ અરે બંધુ, ક્ષેાભ કેમ કરી છે ? ભાઇ ઉઠા ઉઠા. કપને મૂકી મારી સાથે ચાલા. આપણે ઘેર જઇને સાથે ભાજન કરીએ.' આ પ્રમાણે અમૃતસમાન મધુર વાણીથી નૈમિકુમારને સ તાષીને ત્યાંથી ઉઠાડી પેાતાની સાથે ઘેર લઇ ગયા. બહુ આદર અને પ્રેમપૂર્વક ભાજન કરાવીને વિષાદ–મુક્ત ર્યાં. ત્યાર પછી શિવાદેવીના ઘેર જઇ પ્રણામ કરીને કૃષ્ણે કહ્યું:– ‘માતાજી, નૈમિકુમાર યુવાવસ્થામાં આવ્યા છતાં હજી સુધી આપે વિવાહ કરવાનું કેમ વિચાર્યું નથી ?' શિવાદેવીએ હ્યુંઃ ‘ વત્સ, આપણા મૂળમાં તું માટે છે. તે મને શું પૂછે છે? એ બધુ તા તારે જ કરવાનું હોય ને !' શિવાદેવીના વચનથી ખલભદ્રની સાથે વિચારણા
Page #212
--------------------------------------------------------------------------
________________
सगे-१३
૨૦૫
કરી કૃષ્ણ ઉગ્રસેન રાજાને ત્યાં જઈને તેમની “રાજીમતી' નામની કન્યાની નેમિકુમાર માટે માગણી કરી. ઉગ્રસેન રાજાએ સ્વીકૃતિ આપી. બંનેએ મળીને વિવાહનું નક્કી કર્યું. નારાયણે ઘેર આવીને નેમિકુમારના વિવાહ મહોત્સવની તૈયારી કરી. સર્વે સ્વજને, જ્ઞાતિજને, યાદવ, તેમજ પુત્રપૌત્ર, પુત્રીઓ આદિને વિવાહ માટે આમંત્રણ પાઠવ્યાં. ચારેને ચૌટે નાટકીયાઓ નાચ કરવા લાગ્યા. વિવિધ પ્રકારના વાજિંત્રોના અવાજથી દ્વારિકા નગરી ઉત્સાહિત બની ગઈ. દુકાને દુકાને ધજાપતાકાઓ શણગારવામાં આવી. ઘેર ઘેર રંગોળી પૂરવામાં આવી. આ પ્રમાણે દ્વારિકામાં જ્યારે પણ નહીં થયેલ તે અભૂતપૂર્વ વિવાહ મહોત્સવ કરાવ્યો. મંગલગીતે ગાતી સ્ત્રીઓએ નેમિકુમારને સહસ્ત્રપાક અને લક્ષપાક તેલથી મર્દન કર્યું અને સુગંધી જલથી સ્નાન કરાવ્યું. વિવિધ પ્રકારના વસ્ત્રો અને આભૂષણોથી નેમિકુમારને શણગારવામાં આવ્યા.
उग्रसेननृपेणापि, विवाहस्योत्सवो गृहे । प्रारब्धःस्वजनान् सर्वा-नाकार्य च समंततः ॥५३॥ वरो नेमिजिनो यत्र, यत्र राजोमती कनी। तयोविवाहसामग्रया-मुत्सवानां कथास्ति का ॥ उनसेनमहीशेन, स्वकीयाः सेवकाः शुभाः । प्रेषिता वरमानेतुं, भूषणरपदूषणः ॥५५॥ समुद्रविजयेशस्य, तेऽपि गेहं गता मुदा। तत्रापि मानितास्ते तु, यादवरपरैरपि ॥५६॥ पक्वान्नविविधैः शुद्ध- जितास्ते प्रमोदिताः। गमनावसरे तेषां, यानानि यादवा ददुः॥५७ शिवादेवी देवकी च, सत्यभामा च रुक्मिणी। रोहिणीप्रमुखा देव्य-श्चकुविवाहमंगलं ।५८। मांगल्यकृतिकाले त-ज्जनन्यामस्तकांशुके । लगित्वा दीपशिखया, मंगलं चाप्यसूत्र्यत् ।।५९॥ रथारोहणकाले च, बिडाल्या वर्त्म खंडितं । तथाप्यर्हस्तमारुह्य, प्रचचालाविलंबितः ॥६०॥ अवार्यतूर्यनिःस्वान-बंदीनां जयघोषणैः। सुवासिन्यंगनागानः, श्रूयतेऽन्यन्न कर्णयोः ॥६१॥ समुद्रविजयक्षोणी- नाथ आनकदुंदुमिः । बलदेवो वासुदेवः, प्रद्युम्नसांबभानवः ॥६२॥ गजारूढा रथारूढा, हयारूढाश्च केचन । प्रचेलुर्नेमिना सार्ध-मपरेऽपि महीभुजः ॥६३॥ जिनोऽप्यध्वनी दानानि, प्रददानोथिनां नृणां । न्यस्तच्छत्रः शिरस्याप, शृंगारितं सुतोरण ।। भर्तुविलोकनाकांक्षा, प्रायशो हरिणीदृशः। प्रथमं महती स्यात्तं, पश्यत्येव यथा तथा ॥६५॥ राजीमती गवाक्षस्था, सखीपरिवता ततः। नेत्राभ्यामनिमेषाभ्या-मपश्यन्नेमिनं वरं ॥६६॥ प्रक्षिप्ता वा ट केऽभूवन, जीवाश्छागमृगादयः । तेषां भयभृतां नेमिः, शुश्राव करुणस्वरं ।६७। उग्रसेननृपागारे, सुवासिन्यो मृगीदृशः । मांगल्यान् कलशान् लात्वा, तावद्गायंत्य आगताः॥ इतो मृगशशादीनां, वामदक्षिणत्तिनां । पशूनां दीनवाक्यानि, श्रुत्वार्हन् दययावदत् ॥६९॥ भोः सारथे कुतो दीनः, खलु शब्दोऽयमागतः। स प्राह त्वद्विवाहार्थ-मानीतपशुवागियं ७०। त्वत्पाणिग्रहणे जात !, एतेषां प्राणिनां हतेः । भोजने स्वजनानां हि, गौरवं प्रकरिष्यते ॥ निशम्य वचनं तस्य, कृपाकंपितमानसः । चितयज्जिनः पाणि-पीडनं पापकारणं ॥७२॥ अहो लोका दुराचाराः, पापेभ्यो यन्न बिभ्यती । स्वकीयसुखसिद्धयर्थं, घ्नंति जीवाननेकशः॥
Page #213
--------------------------------------------------------------------------
________________
२०६
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
-
-
-
अज्ञानान्न विजानंति, सुकृतं. करुणामयं । न च जीवविनाशेन, नारकवेदनामपि ॥७४॥ पुनर्नेत्यपि जानंति, वराकाः पशवस्त्वमी। तृणाशनपय पान-तुष्टा जीवंति कानने ॥७५॥ मारणं कथमेतेषा-मस्माभिः क्रियते रसात् । जीविताशात्मनो यादृग्, परस्यापि च तादृशी॥ कंटकेऽपि पदे भग्ने, कष्टायतेऽखिलं वपुः । शस्त्रेण मार्यमाणानां, कोहग्दुःखं प्रजायते ॥७७॥ पशूनां देहघातेन, चेक्रियेतापमंगलं । तदात्मनः कथं हा हा, भविता मंगलं तहत् ॥७८॥ एते घातनं यहि, ज्ञानयोगेन वा मया । निवारयिष्यते नैवा-हमप्येतादृशस्तदा ॥७९॥ चिन्तयित्वेति सूतस्य, कथयित्वा रथ पुनः । वालयित्वा जिनो नेभिः, सर्वान् जोवानमोचयत् ॥ जिनेन मोचयित्वा तान्, सर्वान वाटकसंस्थितान् । तोरणाच्चालिते तूर्णं, रथेऽभूत्तुमुलस्तदा ॥ पादयोनम्यमानेऽपि, वार्यमाणेऽपि यादवैः । स्रोभिराक्रंद्यमानेऽपि, प्रोच्चै रोदननिमितेः ॥ संसारसौख्यानित्यत्वं, भावयन् भगवान् भृशं । धरंश्च चरणं चित्ते, प्राप्तवान् स्वं निकेतनं ॥ अपि लोकांतिकैर्देवै-श्वारित्रकालबोधकः । समयो ज्ञापितो नेमेः, प्रस्तावज्ञा हि देवताः ।८।। नेमि दीक्षोन्मुखं ज्ञात्वा, निजगाद जनार्दनः। सहोदरैकशः पाणि-ग्रहणं त्वं कुरु प्रभो! ॥ यथा तव वधूवक्त्रं, दृष्ट वा भवामि हर्षवान् । मम मूर्ध्नि कलंकोऽपि, न समायति जातुचित् ॥ वसुदेवोऽखिलज्येष्टः, समुद्रविनयः प्रभुः । नृपा विज्ञपयामासु-रन्येऽपि स्नेहलालसाः ॥८७॥ पितामहस्य तातस्य, कृष्णस्य चाग्रहादपि । प्रदातुं दानमावर्ष, गृहवासे स्थितो विभुः॥८८॥ दीननां याचकानां च, दत्त्वा दानं यथेप्सितं । प्रक्षिप्य च दरिद्रत्वं, योऽभवत्संयमोद्यतः ॥८९॥
ઉગ્રસેન રાજાએ પણ પિતાના ઘેર વિવાહ મહોત્સવમાં પોતાના સ્વજનેને આમંચ્યા. નેમિકુમાર અને રામતીના વિવાહ મહોત્સવમાં શું કમી હોય? ઉગ્રસેન રાજાએ વરને આપવા માટેનાં સુંદર આભૂષણે લઈને મંત્રીઓ મોકલ્યા. મંત્રીઓએ સમુદ્રવિજયના ઘેર જઈને હર્ષથી આભૂષણે આપ્યાં. ત્યારે સમુદ્રવિજય તેમજ બીજા યાદવેએ તેઓને વિવિધ પકવાનનાં ભજન કરાવીને ખૂશ કર્યા. પાછા જવાના સમયે મંત્રીઓને યાદએ વાહનો આપ્યાં. શિવાદેવી, દેવકી સત્યભામા, રુકિમણી અને રોહિણી આદિ મુખ્ય મુખ્ય સ્ત્રીઓએ વિવાહ મંગલ કર્યું. માંગલિક કાર્ય કરવાના સમયે માતાના મસ્તક ઉપર મેંઢીયો બાંધી, દીપશિખા (રામણદીવો) લગાવીને મંગાલક કયું. પરંતુ જ્યારે નેમિકુમાર રથ ઉપર આરૂઢ થવા માટે નીકળ્યા ત્યારે બિલાડી આડી ઉતરી ! છતાં નેમિકુમાર રથ ઉપર આરૂઢ થયા. ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્રોના અવાજથી વાતાવરણ ઉલ્લસિત બની ગયું બંદાજને જયઘોષણા કરવા લાગ્યા. અને સૌભાગ્યવંતી સ્ત્રીઓ માંગલિક લગ્નગીત ગાવા લાગી. મકુમારના રથની સાથે સમુદ્રવિજય, બલદેવ, વાસુદેવ, પ્રદ્યુમ્ન, શાંબ અન ભાનુકુમાર બાદ ચાલ્યા. કેઈ હાથી ઉપર, કઈ અશ્વ ઉપર તે કઈ રથ ઉપર, એમ અનેક રાજાઓ અને યાદવો નમિકુમારની જાનમાં સાથે ચાલ્યા. તેરણાથી શણગારેલા રથમાં છત્ર ધારણ કરી રહેલા નમકુમાર પણ રસ્તામાં યાચકોને દાન દેતા આગળ ચાલી રહ્યા હતા. કુમારિકા કે પ્રાયઃ પતિ ને જોવાની ઉત્કંઠા વિશેષ હોય છે. ગમે તેમ કરીને પણ ભાવિ પતિનું મુખ જુએ ત્યારે જ તેને સંતોષ થાય છે. તેમ સખીઓ
Page #214
--------------------------------------------------------------------------
________________
સ-૧૩
૨૦૭
--
6
થી પિરવરેલા રાજુમતી પણ ગવાક્ષમાંથી જાન લઇ ને આવતા નિમકુમારને અનિમેષ નયને જોઇ જોઈને આનંદ માણી રહી છે. ત્યાં જાનૈયાઓના ભેાજન માટે હરણીયાં, બકરા આદિ પશુપક્ષીને વાડામાં રાખેલા, તે ભયભીત થયેલા જીવાના કરૂણ સ્વર – આ નાદ નૈમિકુમારે સાંભન્યા. તેટલામાં ઉગ્રસેન રાજાના મહેલમાંથી સુહાગણ સ્ત્રીએ મહગલ કલશે! લઈ ને ગાતી ગાતી આવી. જમણી અને ડાબી બાજુ રહેલાં મૃગલાં અને સસલા આદિ પશુઓના આનાદ સાંભળીને કરૂણાના ભંડાર નૈમિકુમારે સારથીને પૂછ્યુ ‘ સારથિ, આ કરૂણ સ્વર કયાંથી આવે છે?” સારથિએ કહ્યું ઃતમારા વિવાહ માટે લાવેલા પશુઓના આ આનાદ છે. આપના પાણિગ્રહણ પછી આ પશુઓના વધ કરી સ્વજનાને તેનું ભેાજન કરાવવામાં આવશે.’ સારથીનું વચન સાંભળીને કરૂણાર્દ્ર હૃદયવાળા નેમિકુમાર વિચારવા લાગ્યા :– પ્રાણીઓને પીડા કરવી એ પાપનું કારણ છે. અહા, દુરાચારી લેાકેા પાપથી જરાયે ડરતા નથી. પેાતાના સુખને માટે અનેક જીવાની હત્યા કરે છે. અજ્ઞાની લેાકેા અજ્ઞાનવશ દયામય ધર્મોને સમજતા નથી. એમ પણ નથી જાણતા કે આ જીવિતના નાશ પછી નરકની કેવી ભય'કર વેદના ભાગવવી પડશે. એ તા ઠીક, પણ એટલા તેા વિચાર કરવા જોઇએ કે આ બિચારા પશુએ તૃણુ અને ઘાસ ખાનારા, ઝરણાના પાણી પીનારા, અને જગલમાં રહેનારા, તેમને એક માત્ર રસના સ્વાદ ખાતર શા માટે મારવા જોઇએ ? જેવું આપણું જીંવત આપણને વ્હાલું છે, તેવું પશુઓને પણ પાતાનુ જીવિત વ્હાલુ હાય છે. એક કાંટા આપણા પગમાં લાગવાથી શરીરમાં કેવી પીડા થાય છે ? તેા આ બિચારા પશુઆને શસ્ત્રના ઘાતથી કેવી પીડા થતી હશે? કેવું દુઃખ થતું હશે? અરે, એક બાજુ મોંગલકાર્ય કરે છે, જ્યારે ખીજી બાજુ પશુઆના ઘાતથી અપમ’ગલ કરે છે, તા એ પેાતાનું મહાન મંગલ કયાં રહ્યું ? જો હું મારા જ્ઞાનથી આ જીવાની હિંસાનું નિવારણ ના કરૂ' તેા અજ્ઞાની પાપી જીવામાં અને મારામાં ફરક શું?' આ પ્રમાણે વિચારીને નૈમિકુમારે સારથીને કહ્યું :• રથ પશુઓના વાડા પાસે લઇ જા.' પ્રભુની આજ્ઞાથી સારથી રથને વાડા પાસે લાવ્યા. રથમાંથી ઉતરીને કરૂણાવત ભગવંતે વાડામાં રહેલા સર્વે જીવાને મુક્ત કર્યા. તારણથી (લગ્નમ`ડપથી) રથને પાછા વાળી પશુઓના વાડા તરફ લઈ જવામાં આવ્યા ત્યારે કોલાહલ થઈ ગયા. કૃષ્ણ આદિ યાદવાએ પગ પકડીને નમસ્કાર કરવા છતાં, ઘણું ઘણુ· સમજાવવા છતાં અને સ્ત્રીઆએ કરૂણ રૂદન કરવા છતાં, સાંસારિક સુખની અનિત્યતાને ભાવતા અને મનમાં ચારિત્રગ્રહણના સંકલ્પ દ્રઢ કરીને, ભગવાન નેમિકુમારે દ્વારકા નગરી તરફ પ્રયાણ કર્યું.. અને પેાતાના આવાસમાં આવ્યા. ત્યારે ચારિત્રકાળને જણાવનારા લેાકાંતિકદેવાએ અવસર પામીને નૈમિકુમારને ચારિત્રગ્રહણ માટે વિજ્ઞપ્તિ કરી. પ્રભુને ચારિત્રગ્રહણની ઇચ્છાવાળા જાણીને કૃષ્ણે કહ્યું :− · હે ભ્રાતા, મારી એક વિનતિ સ્વીકારો. આપ એક વખત પાણિગ્રહણ કરી વધૂનુ' મુખ મને અને માતા શિવાદેવીને બતાવા. જેથી અમને ઘણી શાંતિ અને સંતાષ થશે. અને મારા માથે કલંક ના આવે.’ એ પ્રમાણે સમુદ્રવિજયથી માંડીને વસુદેવ સુધીના દશે દશાર્ઘાએ, ખીજા રાજાઓએ, યાદવાએ અન કૃષ્ણના પિતા, પિતામહે પણ ઘણા ઘણા આગ્રહ કર્યો, છતાં નેમિકુમાર કાઈ રીતે લગ્ન કરવા માટે સ`મત થયા નહી. પરંતુ બધાના આગ્રહથી એક વર્ષે ઘરવાસમાં રહી યાચકાને ઇપ્સિત ધન આપી લોકોની દરિદ્રતા દૂર કરી.
तिर्यग्लोकाद्वशायुक्ता, नरेंद्राश्च नरा अपि । तदाजग्मुचतुःषष्टि- सुरेंद्रा भूरिभक्तयः ॥९०॥
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
मनुष्यजनितैर्देव-जनितैश्च महोत्सवैः। पुर्यभूद्याहगानंद-स्ताहरवक्तुं न पार्यते ॥९२॥ दीक्षादानदिने नेमि, स्थापयित्वा शुभासने । मदितः शोभनैस्तैलैः, स्नपितश्च वरोदकैः ।९३। लिप्तःसुगंधिभिर्द्रव्यैः, सहस्रः परिधापितः । मंदारपारिजाताब्ज-पुष्पैः स्मेरैः प्रपूजितः।९४। मस्तकक्रमणो याव-दलंकारैविभासुरैः । अलंकृतस्तथा रेजे, प्रापद्यथा श्रियं घनां ॥१५॥ उभयोः पार्श्वयोमुक्ता-रत्नेर्जनितदंडकः । सौधर्मशाननाथाभ्यां, वीज्यमानोऽग्रचामरैः ।९६। आदातुमिव कैवल्य-तरुचारुफलानोव । आरूढः शिबिकां नेमि-नाथो दीक्षाजिघृक्षया ॥ अर्हन्नुत्पद्यते यत्र, तस्यैव पूज्यता भवेत् । उत्सन्नत्वान्मनुष्येषु, मनुष्यस्यैव मान्यता ॥९८॥ उन्पाटितेति सा पूर्व मनुष्यैरेव हर्षतः । पश्चात्सर्वसुराधीश-ज्योतिष्कासुरनायकः ॥९९॥ देवदुभिनिर्घोषै-मनुष्यवाद्यवादनः। सुरासुरमनुष्योद्य- कांतानां गायनैर्घनैः ॥५००॥ असंख्यैरसुरामयं-मर्त्यर्योषित्समन्वितैः। जयजयेत्युच्यमानः, प्रचचाल जगत्प्रभुः ॥१॥ मार्गेऽथिनां ददद्दानं, भूरि दक्षिणपाणिना । जिनो वरोज्जयंताद्रि -सहस्राम्रवनं ययो ॥२॥ शतानि त्रीणि वर्षा य-तिक्रम्य गृहवासके । पूर्वाह्न द्वारिकामध्या-चित्रायां शशिान स्थिते ॥ कृत्वा षष्टतपस्तत्र, सह पार्थिवैजिनः । उत्तार्य भूषणान् केशान्, लुलोच पंचमुष्टिभिः ॥४॥
આ પ્રમાણે નેમિકુમાર, એક વર્ષ સુધી અખંડ દાનધારા વરસાવીને સંયમ લેવા તૈયાર થયા. ત્યારે દેશદેશથી રાજાઓ, સ્ત્રી-પુરૂષ, તેમજ ભક્તિભાવપૂર્વક ચોસઠ ઈન્દ્રો આવ્યા. માન અને દેવેએ ચારિત્ર મહોત્સવનું આયોજન કર્યું. તે ખરેખર એટલું આનંદદાયક હતુ કે તે આનદને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ નથી. હવે દીક્ષાના દિવસે પ્રભુને સુવર્ણના શુભ આસન ઉપર બેસાડીને સુગંધી તેલ વડે મર્થન કર્યું. શીતલ અને સુગંધી જલ વડે સ્નાન કરાવી સુંદર વસ્ત્રોનું પરિધાન કરાવ્યું. પગથી માંડીને મસ્તક સુધી આભૂષણોથી શણગારવામાં આવ્યા, ત્યારે જાણ સાક્ષાત્ લક્ષમી જ ના હોય, તેવા પ્રકારની શેભા લાગતી હતી.
સંયમ ગ્રહણ કરવા માટે પ્રયાણ કરતા ભગવાન ઈન્દ્ર નિર્મિત સુંદર શિબિકામાં આરૂઢ થયા. તેમની બંને બાજુ સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર, રત્નના દંડવાળા બે ચામર વીં જવા લાગ્યા, તે જાણે ભગવાન કેવલ્યરૂપી વૃક્ષના સુંદર ફળોને ગ્રહણ કરવા જતા ન હોય, તેવું દશ્ય લાગતુ હતું. અરિહંત પરમાત્મા જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તેમની પૂજ્યતા થવી જોઈએ. મનુષ્યલેકમાં ઉત્પન્ન થવાથી પહેલો અવસર મનુષ્યોને મલ જોઈએ, એમ માનીને જાણે શિબિકા પ્રથમ મનુષ્યએ ઉપાડી! ત્યાર પછી વારાફરતી સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્ર, ભવનપતિના ઈન્દ્ર, વ્યંતરેન્દ્ર, જ્યોતિન્દ્ર તેમજ બીજા પણ સામાનિક દેએ ભાવભક્તિપૂર્વક ઉપાડી. દેવદુંદુભિને મધુર અવાજ, માનવીય વાજિંત્રોને મીઠે મધુર અવાજ અને દેવ-મનુષ્યની સ્ત્રીઓથી ગવાતા મંગલગી ના ગુંજનથી આકાશ-પૃથ્વી શબ્દમય બની ગઈ. આ પ્રમાણે સ્થાને સ્થાને જયકાર કરાતા પ્રભુ જમણે હાથે યાચકવર્ગને દાન આપતા, ઉજજયંત (ગિરનાર) પર્વતના સહસ્ત્રાગ્રવનમાં પર્યા. ત્રણ વર્ષ ગૃહવાસમાં રહી, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, નેમિકુમારે પહેલાં પ્રહરમાં દ્વારિકાની મધ્યમાંથી નીકળી, છઠ્ઠ (બે ઉપવાસ)ને તપ કરી, આભૂષણે
Page #216
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૩
२०४
ઉતારી, કેશનો પંચમુષ્ટિ લેચ કરી, એક હજાર રાજાઓની સાથે અસંખ્ય દેવ મનુષ્ય સ્ત્રીપુરૂષેની સમક્ષ ચારિત્ર ગ્રહણ કર્યું. इंद्रोऽथापि जिनेशस्य, कचान क्षीरपयोनिधौ । क्षिप्त्वा पुनः समागत्य, स्कंधे दुष्यं मुमोच च। ततो गृहीतचारित्रः, सिद्धेभ्यः प्राणमद्विभुः । सिद्धनत्येव तस्यासी-चतुर्थं ज्ञानमंजसा ॥६॥ कल्याणकं तृतीयं तु, कृत्वा संक्रंदनाह्वयः। देवा जग्मुनिजं स्थानं, लोका अपि विषादिनः। स तृतीयदिने गोष्टे, वरदत्तद्विजालये । गतस्तत्राभवत्तस्य, परमान्नेन पारणं ॥८॥ अहो दानमहो दानं, कृतेत्युद्घोषणा सुरैः । वादितानि विचित्राणि, वादित्राणि नभोंगणे ॥ जिनानां निष्फलं दानं, न जायते कदाचन । इति तस्य गृहे देवा-श्चक्रुर्वृष्टोरनेकधा ॥१०॥ पत्राणां च प्रसूनानां फलानो वाससां पुनः। सार्धद्वादशकोकीना, स्वर्णानां वर्षणं दधुः ॥११॥ वरीतुमिव निर्वाण-हरिणीदृशमक्षयां । पारगोऽपि ततोऽन्यत्र, विजहार शुभाशयः ॥१२॥
ઈન્દ્ર પ્રભુજીના કેશને ક્ષીરસમુદ્રમાં પધરાવીને ખભા ઉપર દેવદુષ્ય મૂક્યું. ત્યાર પછી ભગવંતે “નમઃ સિદ્ધભ્ય ” કહીને સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાન નેમિનાથનાં ત્રીજા દીક્ષા કલ્યાણકની ઉજવણી કરીને ઈદ્ર આદિ દે સ્વસ્થાને ગયા. કૃષ્ણ વગેરે યાદવો પણ વિષાદને ધરતા પોતાના સ્થાને ગયા.
ત્રીજા દિવસે વરદત્ત નામના બ્રાહ્મણના ગોષ્ઠમાં ભગવાનનું પરમાત્રથી પારણું થયું. ત્યાં દેવોએ “અહદાનમ, અહદાનમ' ની ઉદ્દઘોષણા કરી. ગગનમંડલમાં વિવિધ પ્રકારનાં વાજિંત્ર વગાડ્યા. ‘પ્રભુને આપેલું દાન નિષ્ફલ ના જાય.” એમ માનીને દેવોએ આકાશમાંથી પત્ર, પુષ્પ, ફલો, વસ્ત્રો અને સાડાબાર કરોડ સેનૈયાની વૃષ્ટિ કરી. ત્યાર પછી નેમિનાથ શિવરૂપીવધૂની સાથે પાણિગ્રહણ કરવા માટે જતા ના હોય તેમ ત્યાંથી બીજા સ્થળે વિહાર કર્યો
इतश्च नेमिनाथस्या-नुजेन रथनेमिना। कामबाणानुविद्धन, राजोमत्यभिलाषिणा ॥१३॥ संप्रेषितान्यपूर्वाणि, वस्राणि भूषणानि च । रम्याणि नागवल्लीनां, दलानि कोमलानि च ।१४। ऋजुस्वभावतस्तस्या, भावानभिज्ञचित्तया । तयापि तानि वस्तूनि, सर्वाणि रक्षितानि च ॥ रथनेमिस्तदाज्ञासीद, धृतो रागोऽनया मयि । अन्यथा प्रेषितं सर्व, वस्तु रक्षेदसौ कथं ॥१६॥ मनोभववशस्तुच्छ-मती राजीमतीगृहं । स गत्वा भ्रातृजायात्वा-तस्या हास्यादिकं व्यधात् । रहःस्थितां बभाषे ता-मन्यदा स पोज्झितः । दुःप्रापं यौवनं मुग्धे, कथं करोषि निष्फलं ।१८। तव भोगानभिज्ञेन, मुक्ता त्वं नेमिना तदा । निःस्नेहेन गृहीता च, तेन दीक्षा महोत्सवः ।१९। त्वयका प्रार्थ्यमानोऽपि, परित्यज्यैव सोऽगमत् । यावज्जीवं न मोक्ष्यामि, त्वां मयेति प्रतिश्रुतं । राजीमति तदावादी-दरे मूर्खशिरोमणे । ! अविमृश्य कथं निदां, करोषि त्वं महात्मनः ॥२१॥
२७
Page #217
--------------------------------------------------------------------------
________________
२१०
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
सोऽपि संसारभोगेभ्यो, विरक्तोऽस्ति जगत्प्रभुः। भवपंके निमग्नस्त्वं, भोगान् वांछसि मानुषान् बांधवाय प्रदत्तां मां, प्रतिज्ञात पतिव्रतां । भोगाय याचमानस्त्वं, निर्बुद्धे ! कि न लज्जसे ?।२३। अन्यकांताभिलाषेण, लोकलज्जा गता तव । महानरकदुःखाना, प्राप्तेरपि बिभेषि न ॥२४॥ वचनैरिति निर्भर्त्य, कठिनैः कोमलैरपि । बोधितो रथनेमिस्तु, राजीमत्या विदग्धया ।२५।। तथापि विषयध्याना-न्न तस्य व्यरमन्मतिः ।उपदेशो हि सत्या न, रागग्रस्तं नरं लगेत् ।२६। श्री नेमिनाथमेवोर चै-र्यायंती केवलं हृदि । दुःखतो गृहवासेऽपि, तस्थौ राजोमती सती।२७। दुग्धमन्येशुराकंठ-मुष्णं राजीमती पपौ। तत्र कामाभिलाषेण, रथनेमिः समागतः ॥२८॥ तदा विषयवांछात-स्तं कर्तुं विपराङ मुखं । जघ्रौ स मदनफलं, निपीतदुग्धवांतये ॥२९॥ रथनेमिस्तया प्रोचे, स्वर्णस्थालं समानय । तत्तेनापि समानीतं, तत्र सापि पयोऽवमत् ।३०। वांत्वा सोवाच रे मूढ, वद वातमिदं पयः। निःस्वस्य क्षुधितस्यापि, पानाय किं प्रजायते ॥३१॥ तथाहमपि संसार-भोगाभिलाषवजिता । वांता श्रीनेमिनाथेन, भोगाय स्यां कथं तव ।३२॥ सोऽपि प्रवर्तते ताव-कीनो भ्राताग्रजो जिनः । तस्य पत्नी कथं त्वं मां, समीहसेऽधमाधमः ।। नातःपरं त्वया कामिन, कथनीयमिदं वचः । यदि वक्षस्यहं तत्त्वां, करिष्ये मानवजितं ।३४। इति निर्भसिंतोराजी-मत्या मत्या विशालया। सोऽपि श्याममुखो भूत्वा, विकल्पानकरोदिमान् हा हा मम वहुद्रव्य-हानिः पुरा बभूव च । अनयापि वचः पश्चात्, स्वीकृतं मे न सर्वथा ॥ ततो द्वावपि मे हस्तौ, पतितौ पृथिवीतले । विलक्षश्चितयन्नेवं, सोऽगमद्मदिरं निजं ॥३७॥ આ રાજિમતીની અભિલાષાથી, કામબાણથી વીંધાયેલા નેમિનાથ ભગવાનના નાના ભાઈ રથનેમિ, રાજિમતીને અપૂર્વ વસ્ત્રો, આભૂષણે અને નાગરવેલના પાન આદિ મોકલવા લાગ્યા. રથનેમિના આશયને નહી જાણનારી સરલ હૃદય રાજિમતી દેવર તરફથી આવેલી ભેટે સહર્ષપૂર્વક સ્વીકાર કરતી. ત્યારે રથનમિએ જાણ્યું કે મારા પ્રત્યે રાજિમતી અનુનાગિણું થઈ લાગે છે. તે જ મારી મેકલેલી વસ્તુ રાખે છે, નહીંતર પાછી મેકલી ના દે? કામદેવને વશ થયેલા તરછમતીવાળા રથનેમિ વખતોવખત રાજિમતીના ઘેર જઈને ભાભી હોવાથી હાસ્યવિનોદ આદિ કરે છે. તેમાં એક વખત એકાંત પામીને રથનેમિએ નિર્લજપણે રાજિમતીને કહ્યું – “હે મુગ્ધ,
પ્રાપ્ય એવું યૌવન શા માટે નિષ્ફળ બનાવે છે ? ભોગસુખને નહીં જાણતા નિઃસ્નેહી એવા નેમિકમારે તને તરછોડીને મહોત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી. તે ઘણી ઘણી પ્રાર્થના કરી છતાં તેણે નિર્દયતાથી તને ત્યજી દીધી. જે તું મારું કહ્યું માને તો જીવનપર્યત તને હું નિભાવીશ. એક ક્ષણમાત્ર પણ તને વિગ નહીં થવા દઉં.” રથનેમિના અસભ્ય વચન સાંભળીને આક્રેશપૂર્વક રાજિમતીએ કહ્યું- “અરે મૂર્ખ શિરોમણી, તું વગર વિચારે કોની નિંદા કરી રહ્યો છે? આવા ત્રણ જગતના નાથ, મહાપુરૂષની નિંદા કરતાં તારી જીભ કેમ ઉપડે છે ? તે ત્રણજગતના નાથ તે સંસાર સુખેથી વિરક્ત થયા છે, તે આ ભોગસુખરૂપી કાદવમાં કેમ ડુબે? જ્યારે તું એ માનવીય વિષયરૂપી કાદવમાં ડુબવા તૈયાર થયો છે?” “હે નિબુદ્ધિ, તારા બંધુને મનથી વરી ચૂકેલી વાગ્દત્તા-પતિવ્રતા એવી મારી પાસે ભેગને માટે યાચના કરતાં તને શરમ નથી આવતી?
Page #218
--------------------------------------------------------------------------
________________
સ-૧૩
પરસ્ત્રીની અભિલાષા કરતાં તને લેાકલા નથી નડતી ? અને તેના લસ્વરૂપ નરકની મહાયાતનાઓના પણ તને ડર નથી લાગતા ? આ પ્રમાણે વિદુષી રાજિમતીના કામલ અને કંઠાર વચનાથી રથનેમિ ઝંખવાણા પડી ગયા. તે પણ વિષય વાસનાથી તેની બુદ્ધિ વિરામ પામી નહી'. ખરેખર મહાસતીનેા ઉપદેશ રાગાંધ માણસને અસર કરતા નથી. ભગવાન નેમિનાથનુ` હૃદયમાં નીરંતર ધ્યાન કરતી રાજીમતી ગૃહસ્થવાસમાં ઉદાસીન ભાવે રહેતી હતી. ત્યાં કામાંધ એવા થનેમિ રાજિમતી પાસે આવીને ફરીથી ભાગની પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે રાજિમનીએ રથનમિને વિષયેાથી પરાડ્-મુખ કરવા માટે ગરમાગરમ દૂધનું આકંઠ પાન કર્યું અને તેના ઉપર એક મદનકુલ (મીઢળ) ખાઈ ગઈ, અને રથનમ પાસે સુવર્ણ ના થાલ મગાવ્યા, તેમાં રાજિમતીએ દૂધને વમી નાંખ્યું. ઉલ્ટી કરીને યમિને કહ્યું :− · રે મૂઢ, આ વમન કરેલુ દૂધ કાઇ પી શકે ખરૂ? ભૂખ્યા એવા પણ દરદ્ર માણસ વધેલા દૂધનુ' પાન કરવા માટે તૈયાર થાય નહી, તેા સાંસારિક સુખની અભિલાષાથી વિરક્ત બનેલી એવી મને, ભગવાન નેમિનાથે વમી નાખી છે. તે વમન કરેલી એવી મારી તું ભાગ માટે અભિલાષા કરે છે, તે શું ચેાગ્ય છે? તારા વડિલબંધુ ભગવાન નેમિનાથની પત્ની એવી મારી તુ સ્પૃહા કરે છે, તે તારી કેટલી અધમાધમતા ? હે કામાંધ, આજથી માંડીને તારે આવુ' કઈ પણ અઘટિત વચન ખેલવું નહીં અને જો અહીં આવીને આવું કઈ અયેાગ્ય વચન માલીશ તા તને માનભ`ગ કરીને કાઢી મૂકીશ.’ વિશાલબુદ્ધિવાળી રાજિમતીથી તિરસ્કૃત થયેલા રથનેમિ, શ્યામ મુખવાળા થઈ ને આ પ્રમાણે વિચારવા લાગ્યા :– ‘ અરેરે, મેં ગ્મા સ્ત્રી માટે ઘણુ દ્રવ્ય ખચ્છુ", કેટકેટલી મૂલ્યવાન વસ્તુએ એને આપી, છતાં એ કેટલી કપટી છે કે મારી માકલેલી બધી વસ્તુઓ લઈને પછી મારા તિસ્કાર કર્યાં. ખરેખર, મારા બે હાથ ધરતી ઉપર હેઠા પડયા.’ આ પ્રમાણે વિચાર કરતા રથનેમિ નિરાશ થઇને પેાતાના આવાસમાં ગયા.
૨૧૧
त्यक्तापि नेमिना राजी-मती वैराग्ययोगतः । तस्मिन्नेवानुरक्ता भू-दहो कांतापि निश्चला ॥ चारित्राच्चतुः पंचाश - द्दिनान् बिहृत्य भूतले । उज्जयंतसहस्रास्र - वनेऽथ नेमिरागमत् ।। ३९॥ तत्र वेतसवृक्षस्य, तले ध्यानविधायिनः । नेमेरष्टमतो घाति-कर्माणि तुत्रुस्तमां ॥ ४० ॥ तदाश्विनामावास्यायां चित्रायां संस्थिते विधौ । श्रीनेमिः केवलज्ञान -मज्ञानध्वंसमाप्तवान् । समेत्य तत्र देवेंद्र - स्तत्कालं चलितासनेः । जनिता समवसृति-दप्रवप्रत्रयान्विता ॥४२॥ विशतिधन्वशतोच्चं - चैत्यद्रुमं समंततः । पूर्वद्वारा प्रविश्यार्हन् ददौ प्रदक्षिणात्रयीं || ४३॥ तीर्थाय प्रणतं कृत्वा, द्वाविंशतितमो जिनः । सिंहासने स्थितः पूर्व - सन्मुखं जगतां गुरुः ॥ तिसृष्वप्यर्हतो दिक्षु, प्रतिबिम्बानि चक्रिरे । व्यंतरैरमरे रत्न - सिंहासनस्थितानि च ॥४५॥ उपविष्टा यथायोग्य-स्थाने देवास्तदंगनाः । चतुविधनिकायानां भेदेन नेमिदर्शने ॥४६॥ नेमि समवसरणे, स्थितं देवनिषेवितं । अवलोक्य मुकुंदाय, जजल्पुः शैलपालकाः ॥४७॥ प्रदत्तास्तस्य रूप्याणां, सार्धद्वादशकोटयः । कृष्णेन सोऽपि मत्तेभ- मारुह्य वंदितुं ययौ |४८ સાર્ધ વા વા શ્ર, વાંધવ: સ્વનને: સમૈઃ । કુમારે: નોટિસથ્થા:, સર્વૈરતઃ રૈઃપુનઃ ૪૬।
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
षोडशभिः सहस्र श्च, राज्ञां मुकुटधारिणां । समृद्धयादभ्रया विष्णुः, प्राप रेवतकाचलं ५०॥ यावत्समवसरण-समीपं समुपागतः । हस्तितस्तावदुत्तीर्य राजचिह्नानि सोऽमुचत् ॥५१॥ प्रविश्य समवसृत्या, उत्तरद्वारि केशवः । नेमि प्रदक्षिणीकृत्य, ववंदे भूरिभक्तितः ॥५२॥ अनुशक्रं स्थितो विष्णु-र्यथोचितं परेऽपि च । पुनर्नत्वेंद्रगोविंदौ, नेमिस्तुति प्रचक्रतुः ।५३। नमो देवाधिदेवाय, नमो दुःखविनाशिने । नमो दारिद्रयघाताय, नमस्तथास्तकर्मणे ॥५४॥ योग्यं तवैव वैराग्यं, ज्ञानं ध्यानं जपस्तपः । येनाबाल्यादपि स्वामि-स्त्वया ब्रह्मव्रतं वृतं ॥ दर्शनात्तवपापानि, दर्शनात्ते विपत्तयः । भव्यानां विलयं यांति, फलंति च मनोरथा : ५६। ध्यानं विधीयते येन, तावकोनं जिनेश्वर । स घोराग्विातापि, भवेत्कर्मविनाकृतः ॥५७॥ यत्र तत्र स्थितेनापि, यत्तत्कृत्यं प्रकुर्वता । नरेण ध्यायसे चेत्त्वं, तोष न पराभवेत् ।।५८।। इति स्तुत्वा यथास्थानं, यादिंद्राच्युतौ स्थितौ। तावद्भगवतारेभे, देशना क्लेशनाशिनी ॥
ભગવાન નેમિનાથે ત્યાગ કરેલી હોવા છતાં રાજિમતી વૈરાગ્યથી નેમિનાથ પ્રત્યે દ્રઢ અનુરાગને ધારણ કરતી રહી. ચારિત્રગ્રહણ કર્યા બાદ નેમિનાથ ભગવાન ચેપન દિવસ સુધી ભૂમં. ડલ પર વિચરીને ગિરનાર પર્વતના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં “વેતસ’ નામના વૃક્ષ નીચે અમને તપ કરી શકલ ધ્યાનને ધ્યાવતા ભગવાન નેમિનાથે ઘાતકર્મનો ક્ષય કર્યો. આ વદ અમાવસ્યાના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં ભગવંતને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પોતાનું સિંહાસન ચલાયમાન થવાથી, અવધિજ્ઞાનથી ભગવંતને કેવલ્યજ્ઞાન થયેલું જાણીને, દેવેન્દ્રોએ તરત જ સહસ્ત્રાપ્રવનમાં આવીને ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરી. તેના ઉપર ૧૨૦ ધનુષ્ય ઊંચા રમૈત્યવૃક્ષનું નિર્માણ કર્યું. પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને સમવસરણને ત્રણ પ્રદક્ષિણ દઈ “નમો તિસ્થમ્સ આ પ્રમાણે તીર્થને નમસ્કાર કરી, બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ પૂર્વાભિમુખે સિંહાસન ઉપર બિરાજમાન થયા. ત્રણ દિશામાં રત્નનાં સિંહાસન ઉપર વ્યંતરદેવોએ ભગવંતનાં ત્રણ પ્રતિબિંબ મૂક્યાં. ચારે નિકાયના દેવદેવીઓ પોતપોતાને ગ્ય સ્થાને બેઠા. સમવસરણમાં દેવદેવીઓથી સેવાતા ભગવાન નેમિનાથને જોઈને શૈલપાલકે એ કૃષ્ણને વધામણી આપી. ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયાના સમાચાર સાંભળીને આનંદવિભોર બની બેઠેલા કૃષ્ણ વધામણી આપનાર શૈલપાલકને સાડા બાર કરોડ રૂપિયાનું દાન આપ્યું અને દ્વારિકા નગરીમાં પડહ વગડાવી ઘેષણ કરાવી. સોલ હજાર મુગટબંધી રાજાઓ, દશે દિશાહ બંધુઓ, સ્વજને, બાંધો, કરોડોની સંખ્યામાં રાજકુમાર તેમજ બત્રીસ હજાર અંતઃપુરની રાણીઓ સહિત ગંધહસ્તિ ઉપર આરૂઢ થઈને સમૃદ્ધિશાળી વિષ્ણુ, નેમિનાથ ભગવંતને વંદન કરવા માટે રૈવતાચલ પર્વત ઉપર આવ્યા. સમવસરણની નજીકમાં આવ્યા ત્યારે પિત હાથી ઉપરથી ઉતરીને રાજચિન્હો (મુગટ, રાજદંડ-પાદૂકા આદિ)ને બહાર મૂકી, ઉત્તર દરવાજેથી સમવસરણમાં પ્રવેશ કરી, કૃષ્ણ નેમિનાથ ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપીને ભાવભક્તિપૂર્વક વંદન કર્યું અને ઈન્દ્રની પાછળ રહેલા બીજા રાજાએ પિતાને ગ્ય સ્થાને બેઠા. ત્યારબાદ કૃષ્ણ ફરીથી નમસ્કાર કરી ભગવંતની સ્તુતિ કરી – “હે દેવાધિદેવ, આપને નમસ્કાર થાઓ. આપ દુઃખ અને દારિદ્રયને નાશ કરનાર છે. આપ કર્મોથી મુક્ત બન્યા છે. આપના
Page #220
--------------------------------------------------------------------------
________________
सर्ग-१३
૨૧૩
शान, ध्यान, त५, ४५, अने वैशय ५२५२ प्रशसनीय छे. मा५ मायावस्थाथी मम બ્રહ્મચારી છે. આપના દર્શનથી પાપ અને વિપત્તિઓ નાશ પામે છે અને ભવ્યજીવોના મનેરથ પૂર્ણ થાય છે.” હે જિનેશ્વર, જે કઈ આપનું હૃદયમાં ધ્યાન કરે છે, તેના ઘેરાતિઘાર કર્મોનો ક્ષય થાય છે. ગમે તે સ્થાને રહેલા જીવો આપનું મન-વચન-કાયાથી ધ્યાન કરે છે. તેને કદીયે પરાભવ થતો નથી. એવા અનંતશક્તિના ધારક પરમાત્મા, આપને મારા કટિ કેટિ
न ।.'
આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને ઈન્દ્ર અને કૃષ્ણ યોગ્ય સ્થાને બેઠા. ત્યારે ભગવાને ફલેશનાશિની ધર્મદેશનાનો પ્રારંભ કર્યો.
क्षणिका एव संपत्ति-प्राप्तयः कथिता नृणां । संध्यारागसमं ज्ञेयं, यौवनं चापि पावनं ॥६०॥ पारावारककल्लोल-लोलं जीवितमंगिनां । मृगतृष्णासमा तृष्णा, भोगा रोगातिहेतवः ।६१। संयोगाः स्वप्नसंकाशा, वियोगा दुःखदायकाः। योगाभ्यासाः सुखाय स्यु-राभोगा व्यग्रताकृतः । आर्यदेशे कुले कांते, समुत्पत्तिजन्मनि। पंचेंद्रियपटुत्वं च, दुर्लभं कामकुंभवत् ॥६३॥ श्रुतिस्तत्रापि धर्मस्य, दुःप्रापा वासना पुनः। विशुद्धे संयमे वीर्य, प्रविधानं च दुःकरं ॥६४॥ सामग्रयामिति जाताया-मतिज्ञानवताहता । धर्मों वाचंयमश्राद्ध-भेदेन गदितो द्विधा ।६५। महाव्रतानि पंचापि, यतिधर्मे बभाषिरे । व्रतानि द्वादश श्राद्ध-धर्मे प्रोक्तानि मुक्तये ॥६६॥ दुःकरो मुक्तिदः शीघ्र, साधुधर्मोऽस्तिर्धामणां । तत्समाराधने यः स्या-दशक्तः स गहिवतः । शुद्धे देवेगुरौ धर्मे, विधाय दृढतां बहु । प्रथमं तत्र सम्यक्त्व- माराधनीयमुत्तमैः ॥६८॥ पंचसम्यक्त्वमूलान्य-णुव्रतानि गुणत्रयं । शिक्षाव्रतानि चत्वारि, गृहमध्ये ऽपि पालयेत् ।६९। द्वाविंशति त्वभक्ष्याणि, यत्नतः परिवर्जयेत् । द्वात्रिंशदनंतकाया-नपि चावद्यवर्द्धकान् ।७०। मधु मद्यं नवनीतं, मांस पंचाप्युदुंबरान् । रजनीभोजनं श्राद्ध-धर्मस्थितो विवर्जयेत् ॥७१॥ लोकशास्त्रेऽपि सप्तानां, ग्रामाणां ज्वालनोत्थितं पातकं प्राप्यते पुंसां, तेन दुर्गतिकारणं ।७३। सुरापानविधानेन, दक्षोऽपि विकलो भवेत् । जानाति जननी योषां, योषां च जननी निजां॥ जीवतोऽपि सुरापाना-मृतकस्येव देहिनः । मूत्रयंत्यानने श्वानो, मक्षिकाशब्दसंकुले ॥७५॥ नवनीताशने दोषा-ननल्पान् ज्ञानिनोऽवदन् । जीवाः पंचेंद्रिया यत्र, संमूर्छति यतोऽतुलाः॥ मांसाशनविलुब्धानां, न भवेत्प्राणिनां दया । क्रूरताध्यवसायश्च, प्रयाति न कदाचन ॥७७॥ तेनैवाध्यवसायेन, मृत्वा ते मांसलोलुपाः। पतंति नरके घोरे, परमाधार्मिकार्दने, ॥७८॥ उदुंबरवटप्लक्ष-काकोदुंबरभूरुहां । पिष्पलीनां फलान्युच्चै- र्ये भुजंत्यविवेकतः ॥७९॥ तेषामज्ञानिनां नृणां, त्रसजीवकभक्षणात् । जायते पापसंपर्को, नरकायुविधायकः ॥८०॥ बादरस्यापि जीवस्य, संघातस्य कलेवरं। रात्रौ निरीक्ष्यते नैव, प्रदीपेषु बहुष्वपि ॥८१॥
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
येषां प्रदीपसामग्री, नास्ति दारिद्रयतौ हहा। कि विपाककरं तेषां. भविष्यति निशाशनं ८२। इति श्रीनेमिना प्रोक्तां, निशम्य धर्मदेशनां । वरदत्तनपःपापा द्विभ्यन्नभ्यदद्विभुं ॥८३॥ तव वाक्यश्रुतेः स्वामिन्, भीतोऽस्मि भवभीतितः। रक्ष रक्ष क्षमायुक्त, स्वांघ्रौ दीक्षाप्रदानतः।
હે ભવ્ય જીવ, મનુષ્યાની સંપત્તિ ક્ષણિક છે. વૌવન સંધ્યાના રંગે જેવું ક્ષણવિનાશી છે. મનુષ્યનું જીવન સમુદ્રના તરંગ જેવું ચંચળ છે. તૃષ્ણા, મૃગતૃષ્ણા સમાન નિરર્થક છે. ભેગસુખ રોગના કારણરૂપ છે. સંગો સ્વપ્ન સમાન ક્ષણિક અને અંતે વિગ કરાવનાર દુઃખદાયી છે. ભેગે વ્યગ્રતા કરાવનારા છે. ગાભ્યાસ જ સાચું સુખ આપનાર છે. મનુષ્ય જન્મ, આર્યદેશ, આર્યકુલ, પાંચે ઇન્દ્રિયની પટુતા, તે બધુ મલવું કામકુંભ જેવું દુર્લભ છે. આટલું બધું મલવા છતાં તેમાં ધર્મની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે. ધર્મની પ્રાપ્તિ થવા છતાં વિશુદ્ધ સંયમનું પાલન કરવું ઘણું દુષ્કર છે. તીર્થકરેએ સાધુ ધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારને ધર્મ કહે છે. સાધુધર્મમાં ચાર મહાવ્રતનું પાલન કરવાનું હોય છે. આવા મહાન સાધુધમ શીઘ્રતાથી મુક્તિસુખ આપનારો હોય છે. દુષ્કર સાધુધર્મ પાળવાને અશક્ત એવા જીવો માટે ગૃહસ્થ ધર્મ છે. જેમાં શુદ્ધ દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા રાખવી તેને સમ્યકત્વ કહેવાય છે. એ સમ્યક્ત્વમૂલ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત–એમ બાર વ્રતમય ગૃહસ્થ ધર્મ કહ્યો છે. એની સમ્યફપ્રકારે આરાધના કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થ ધર્મમાં બાવીશ અભય અને બત્રીસ અનંતકાયનું ભક્ષણ વજર્ય હોય છે. તેમજ માંસ, મદિર, મધ અને માખણ– એ ચાર મહા વિગઈઓ, પાંચ ઉંબર (વનસ્પતિ) તેમજ રાત્રિભોજનને પણ ગૃહસ્થોએ ત્યાગ કરવો જોઈએ. લૌકિકશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સાત ગામને બાળવાથી જે પાપ લાગે તેવું પાપ રાત્રિભેજન કરવાથી લાગે છે. માટે દુર્ગતિના કારણરૂપ રાત્રિભેજનને સદંતર ત્યાગ કરવો જોઈએ. મદિરાપાનથી ડાહ્યો માણસ પણ વિકલ બની જાય છે. મદીરાપાનમાં ચકચૂર થયેલ માણસ, માતાને પત્ની, અને પત્નીને માતા રૂપે માને છે. મદિરાપાનથી જીવતા પણ મૃતકની જેમ માણસના મુખમાં શ્વાન મૂતરે છે અને તેના મોંઢા ઉપર માખીઓ બણબણાટ કરે છે. માખણના ભક્ષણમાં પણ જ્ઞાનીઓએ ઘણા દોષ બતાવ્યા છે. માખણમાં સમયે સમયે સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે. માંસાહારી છામાં દયાને અંશ પણ હોતું નથી. હંમેશાં તેને ક્રૂર અધ્યવસાય ચાલ્યા કરે છે. અને કર અધ્યવસાયથી તે માંસ લોલુપ્ત જીવો મરીને ઘેર નરકમાં ઉપન્ન થાય છે. ત્યાં ક્ષેત્રકૃત અને પરમાધામીઓની ઘોર યાતનાઓ ભેગવવી પડે છે. ઉદ, ઉંબર, વડ, પીંપળી અને કાક- આ પાંચ વૃક્ષેની પીંપળ તેમજ ટેટાઓ અજ્ઞાની છો ખાય છે, તે તેમાં રહેલા ત્રસકાય જીવોની હિંસા થવાથી ભયંકર પાપ બાંધીને તે છે નરકના અતિથિ બને છે. રાત્રિભેજનમાં રાત્રિના અંધકારમાં ઘણુ સૂક્ષમ છેને સમુદાય ફરતે હેય છે. ભલે, ઘણા દીપકનો પ્રકાશ હોય, છતાં એ સૂક્ષ્મ જીવો એટલા સૂક્ષ્મ હોય છે કે દેખાતા નથી, અને દરિદ્ર મનુષ્યના ઘરમાં તે દીપક પણ નહીં હોવાથી, તેઓને રાત્રિભોજન દુઃખદાયી અને જીવિતનો નાશ કરનાર છે.ને છે”
આ પ્રમાણે ભગવાન નેમિનાથની ધર્મદેશના સાંભળીને પાપથી ધ્રુજી ઉઠેલા વરદત્તરાજાએ ભગવંતને વિજ્ઞપ્તિ કરી :- “સ્વામિન્, આપની ધર્મદેશનાથી હું આ સંસારથી ભયભીત બન્યો છું. તે મારું રક્ષણ કરે, રક્ષણ કરે. આપના ચરણનું મને શરણ આપો. આપ કૃપા કરીને મને પ્રત્રજ્યા પ્રદાન કરો.”
Page #222
--------------------------------------------------------------------------
________________
स- १३
૨૧૫
अत्रांतरेऽच्युतोऽप्राक्षी-न्नाथ त्वदनुरागिणः । समस्ता अपि वर्त्तते, लोका भक्तिसमन्विताः ॥ राजीमती विशेषेण कथं त्वय्यनुरागिणी । वर्त्तते सर्वनारीभ्यो, विमुक्तापि त्वया विभो । ८६ । तदा धनधनवती-भवादारभ्य नेमिना । जगदेऽष्टभवस्नेहः, स्पष्टं पर्षञ्चमत्कृतिः ॥ ८७ ॥ विष्णोः प्रत्युत्तरं दत्वा वरंदत्तं महीभुजं । विरक्त भवभोगेभ्यो ज्ञात्वा दीक्षितवान् जिनः ॥ स्वरूपं पृथिवीभर्तु — दृष्ट्वा वैराग्यवत्तिनां । क्षत्राणां द्विसहस्राणि पश्चात्प्रव्रजितानि च ॥ अनुज धनदेवास्य - धनपाल धनोद्भवौ । मंत्री विमलबोधाख्यो — sपराजितभवेऽनुजः ॥ भोजने शयने शैले, वने केलौ गृहाश्रमे । भवेऽत्रापि जिनेंद्रस्था - भवंस्ते सहचारिणः ॥९१॥ त्रयोऽप्युपागतास्तत्र श्रुत्वा राजीमतीभवान् । ते जातजातिस्मृतयो, वैराग्यात्प्राजंस्तदा ॥ तेषां दीक्षां प्रदायेत्यु-त्पादध्रौव्यव्ययात्मिकां । त्रिपदीं दत्वार्हन्नष्टा- दशाकार्षीद् गणेश्वरान् । यक्षिणी नामतो राज - पुत्री बुद्धिपवित्रिता । प्रभूतराजकन्याभिः प्रावाजीन्नेमिनोंतिके ।९४। तत्रादिमं गणधरं, वरदत्तमचीकरत । भगवान्नेमिनाथोऽपि यक्षिणीं च प्रवर्तनीं ॥९५॥ नंदप्रभृतयश्वोग्र - सेननारायणादयः । कुमाराः प्रद्युम्नमुख्याः, श्राद्धधर्ममशिश्रयन् ॥९६॥ श्रीमहासुव्रताद्याश्व, देवकीरोहिणीशिवाः । इत्याद्याः श्राविका जाताः, श्राद्धधर्मोररीकृतेः ॥ तस्मिन् समवसरणे, संघमेवं चतुविधं । श्रीनेमिः स्थापयामास धर्मसाधनहेतवे ॥ ९८ ॥ एवं प्रथमपौरुष्यां, देशनां भगवानदात् । द्वितीयस्यां च पौरुष्यां, वरदत्तो गणाग्रणीः ॥९९॥ ततो नेमिजिनं नत्वा, देवाः संक्रंदनादयः । वासुदेवादयो भूपाः, स्वस्थानमपरेऽप्यगुः । ६०० । जिनेंद्रोऽपि व्यवस्थाप्य, चतुर्धा संघमद्भुतं । विजिहीर्षुः क्षमापीठे - ऽगच्छद्रैवतकाचलात |१| नीलोत्पलदलश्याम – मपि श्रीनेमिनो वपुः । चित्रमेतत्समस्तानां जायते प्रीतये भृशं ॥२॥ मंदारोदारमालातो, जिनदेहे सुगंधिनि । दृशो भृंगायमाणाश्च पतंति देवयोषितां ॥३॥
"
6
શ્રીકૃષ્ણે નેમિનાથ ભગવંતને પૂછ્યું: ‘ભગવન, સહુ લેાકેા આપના પ્રત્યે ભક્તિભાવવાળા છે, પરંતુ તે બધામાં વિશેષરૂપે આપે તરછોડી હાવા છતાં, રાજિમતીને આપના પ્રત્યે વિશેષ અનુરાગ છે. તેનું શુ` કારણ ?' ત્યારે નેમિનાથે લેાકેાના આશ્ચય સાથે કહ્યુ`:- - ધનશેઠ અને ધનવતી શેઠાણીથી આરભીને મારા અને રાજિમતીના આઠ ભવના સ્નેહ સંબધ છે.' એમ કહીને ભગવાને વિરતારથી આઠભવનું સ્વરૂપ બતાવ્યું. આ પ્રમાણે કૃષ્ણને પ્રત્યુત્તર આપીને, સ'સારથી વિરક્ત બનેલા વરદત્તરાજાને ભગવાને દીક્ષા આપી. વરદત્તરાજાની દીક્ષા જોઈ ને વૈરાગી ખનેલા બે હજાર ક્ષત્રિયકુમારેાએ દીક્ષા અંગીકાર કરી, ત્યાર પછી ભગવાન નેમિનાથની સાથે ગૃહસ્થવાસમાં ભાજન, શયન અને પતામાં, વનમાં-- ઉદ્યાનામાં સાથે ભ્રમણ કરતા એવા ત્રણ મિત્રા (ધનશેઠના ભવના ધનદેવ અને ધનપાલ એ પુત્રા તેમજ અપરાજિત રાજાના ભવમાં લઘુખ અને હાલ વિમલમાધમત્રી એમ ત્રણે મિત્રા) રાજિમતીના ભવા સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. પૂના ભવાને જોઈ ને વૈરાગી બનેલા એ ત્રણે મિત્રએ દીક્ષા અગીકાર કરી. તેઓને
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂ૫ ત્રિપદી આપીને, નેમિનાથ ભગવાને અઢાર ગણધરોની સ્થાપના કરી. બુદ્ધિશાલિની યક્ષિણી” નામની રાજકન્યાએ ઘણી રાજકન્યાઓની સાથે નેમિનાથ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. તેમાં વરદત્તરાજાને પ્રથમ ગણધર અને યક્ષિણી રાજકુમારીને પ્રથમ સાધી (પ્રવર્તિની રૂપે) સ્થાપના કરી. નંદ, ઉગ્રસેન, નારાયણ આદિ રાજાઓ તેમજ પ્રદ્યુમ્ન આદિ રાજકુમારોએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. શ્રી મહાસુત્રતા, દેવકી, રોહિણું અને શિવાદેવી આદિ શ્રાવિકા બની. આ પ્રમાણે પ્રથમ સમવસરણમાં ભગવાન નેમિનાથે ચતુર્વિધસંઘની સ્થાપના કરી. પ્રથમ પ્રહારમાં ભગવાને દેશના આપી. બીજા પ્રહરમાં વરદત્ત ગણધરે દેશના આપી. ત્યાર પછી નેમિનાથ ભગવંતને નમસ્કાર કરીને ઈન્દ્ર આદિ દેવો અને કૃષ્ણ વાસુદેવ આદિ રાજાએ પોત પોતાના સ્થાને ગયા. ભગવંત પણ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને સંઘસહિત રેવતાચલ પર્વત ઉપરથી પૃથ્વીતલ ઉપર વિહાર કરી ગયા. નેમિનાથ ભગવાનનું
કમલ સમાન શ્યામ શરીર હોવા છતાં, સમસ્ત જીવરાશિને આનંદદાયક હતું. ક૯૫વૃક્ષની સુગથી માળા કરતાં અધિક સુગંધીદાર ભગવંતના શરીર ઉપર દેવાંગનાના નેત્રે ભ્રમરરૂપે પડતાં હતાં. અર્થાત્ અનિમેષ નયને દેવાંગનાએ ભગવંતના દર્શનરૂપી સુધાપાન કરતી હતી.
आजन्मतः सुधास्वाद-करणेनैव विग्रहः । प्रजायतेऽर्हतः स्वेदमलाभ्यां परिवजितः ॥४॥ पयोजकणिकागंधो, मुखश्वासो जगत्पतेः । अवित्र चारुगोक्षोर-धाराभं रुधिरामिषं ॥५॥ विभोराहारनोहार-विधानं चर्मचक्षुषां । न गोचरे समायाति, वायुरूपमिवानिशं ॥६॥ आबाल्यादप्यमी जाता-श्चत्वारोऽपि सहोत्थिताः । जिनस्यातिशयाः पूर्व-जन्मपुण्यानुभावतः । क्षेत्रे योजनमात्रेऽपि धर्मोपदेशके सुराः । तिर्यङ नराश्च संमांति, कोटिशः सपरिच्छदाः ।। तेषामपि समस्तानां, स्वस्वभाषातिभाषकं । वाक्यमेकमपीशस्य, भवेद्योजनगामि च ॥९॥ द्वादशानां गभस्तीनां, तेजोभ्योऽष्यधिकं महः । विभ्रभामंडलं मौलि-पष्टे विराजते विभोः । यत्र यत्र जिनाधीशो, विचरेत्तत्र तत्र तु । न स्युः साग्रेऽपि गब्यूति-शतद्वये गदापदः ॥१२॥ ईतयो मूषकादीनां, निजान्यचक्र भीतयः । दुभिक्षं मारिवैराण्य-तिवृष्टयस्त्ववृष्टयः ॥१३॥ भवेयुः कर्मघातेनै-कादशातिशया इमे । सुसेवक इव व्योम्नि, धर्मचक्र पुरो व्रजेत् ।१४। पादपीठयते सिंहासने स्थितो जिनोऽमरैः । वोजितश्चामरैः श्वेत-श्च द्राच्छकिरणोज्ज्वलैः॥ सहस्रयोजनं वज्रिध्वजं जिनपदे पदे । स्थापयंति सुराः स्वर्ण-नवपंकेरुहाणि च ॥१६॥ ज्ञानदर्शनचारित्र-रक्षार्थमिव विस्तृतं । सालत्रयं सुराः कुर्यु-रूप्यस्वर्णमणीमयं ॥१७॥ स्थिततिर्यग्नदेवानां, चतसृष्वपि दिक्षु च । वक्तुं धर्म चतुर्धार्हन, कामं भाति चतुर्मुखैः ।१८। चैत्यवृक्षमधोवक्रान्, विधाय कंटकान् सुराः । दुंदुभि वादयंतश्च, नामयंति महीरुहान् ।१९। शंभोर्वायुरश्योऽप्य-नुकल इव जायते । प्रदक्षिणां स्वभावेन, ददते विहगा अपि ॥२०॥ गंधोदकं लसत्पंच-वर्णानि कुसुमानि च । देवा वर्षति नैधते, शिरःश्मश्रुकचा नखाः ॥२१॥ जधन्यात्कोटिसंख्याका, निषेवंते जिनं सुराः । ऋतूनामपि षण्णां च, भवेद्भोगानुकूलता ॥२२॥
Page #224
--------------------------------------------------------------------------
________________
સગ-૧૩
૨૧૭
एतैरेकोनविंशत्या-तिशयै किनिमितैः । युक्तोऽर्हन राजते पंच-त्रिशद्वाणोगुणान्वितः ।२३। संस्कृतशब्दधारित्व-मुदात्तं चोपचारकृत् । मेघवच्छब्दनिम्नत्वं, गभोरत्वं समंततः ॥२४॥ रम्योपनीतरागत्वं, दक्षिणत्वं महार्थता। शिष्टत्वमव्याहतत्वं, स्वभावात्संशयक्षयः ॥२५॥ परिध्वस्तान्योत्तरत्वं-मनोगमनता पुनः । समयौचित्यं तत्त्वैक-निष्ठालाकांक्षता मिथः । अस्वश्लाघान्यनिदित्वं-मप्रकीर्णप्रसारितं । आभिजात्यं समाधुर्य, प्रशस्यतासमन्वितं ॥२७॥ मर्मभाषितया होनं, धर्मार्थकामभाषि च। कारकादिकयुक्त च, विभ्रमादिकशन्यकं ॥२८॥ अद्भुतत्वं चित्रकृत्व-मविलंबित्वमुच्चकैः । अनेकजातिवैदग्ध्य, धृतचारुत्वमथाभितः ॥२९॥ वणवाक्पदवैविक्त्यं सत्त्वप्रकृष्टता कथा । अखेदितं समस्ताना-मव्युच्छित्तिः कथांतरे ॥३०॥ दानभोगोपभोगाति-लाभवोतिरायकाः । जुगुप्सा साध्वसं हास्यं, शोको रत्यरती पुनः॥३१॥ अज्ञानाविरतो कामो, निद्रा मिथ्यात्वसेवनं । रागद्वेपावनो दोषा, नाष्टादश स्युरर्हतः ॥३२॥ चतुस्त्रिशदतिशयः, पंचत्रिंशद्वचोगुणैः ! इति युक्तो वृषणष्टा-दशदोषश्च वजितः ॥३३॥ विहरन् बहुदेशेषु, भव्यजोबांश्च बोधयन् । श्रीमन्नेमिजिनः प्राप, पुरं च भद्दिलाभिधं ॥३४॥ તીર્થકર ભગવંતોને નીચે પ્રમાણે ૩૪ અતિશય હોય છે–
તીથકનાં જનમથી ચાર મૂળ અતિશયો? ૧. જન્મથી અમૃતપાન [ અંગુઠામાં અમૃત હોય ] કરનારા તીર્થકરોનું શરીર પરસેવા
રહિત હોય. ૨. તેમને મુખને શ્વાસોચ્છવાસ કમળની સુવાસ જેવો સુગંધી હોય. ૩. તેમના શરીરમાં લોહી અને માંસ, ગાયના દૂધ જેવાં વેત અને સુંદર હોય. ૪. તેમના આહાર-નિહાર ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. વાયુની જેમ અદશ્ય હેય.
કર્મયથી ઉત્પન્ન થતા ૧૧ અતિશઃ ૧. એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં કરડે તિયચ-મનુષ્ય અને દેવો સમાઈ જાય છે. ૨. તીર્થકરની વાણીને મનુષ્યો અને તિર્યએ પોત-પોતાની ભાષામાં સમજે છે. ૩. બાર સૂર્યના તેજથી પણ અધિક તેજસ્વી ભામંડલ, તીર્થંકરના મસ્તક પાછળ શેભે છે. ૪. તીર્થકરે જ્યાં વિચરે ત્યાં ૨૫ યોજનાના વિસ્તારમાં રોગ ઉત્પન્ન થતા નથી, જે હોય
તે શાંત થાય છે. ૫. થી ૧૧. તીર્થકર વિચરતા હોય ત્યાં ૧. અતિવૃષ્ટિ. ૨. અનાવૃષ્ટિ. ૩. સ્વરાષ્ટ્રભય. ૪. પરરાષ્ટ્રભય. ૫. દુકાળ. ૬. મારી-મરકીને ઉપદ્રવ અને ૭. પરસ્પર વૈરભાવ થતા નથી.
દેવકૃત ૧૯ અતિશયોઃ ૧. તીર્થકરની આગળ આકાશમાં “ધર્મચક” ચાલે છે.
૨૮
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
૨. પાદપીયુક્ત ઉજજવલ સિંહાસન ઉપર બેઠેલા તીર્થકરની ચારેબાજુ ચંદ્ર જેવા
ઉજ્જવલ ચામરો વીંજાય છે. ૩. પાદપીયુક્ત ઉજ્જવલ સ્ફટિક રત્નના સિંહાસન પર તીર્થકર બેસે છે. ૪. એક હજાર યોજન ઊંચાઈવાળી ઈન્દ્રધના તીર્થંકરની આગળ ચાલે છે. ૫. દેવે સુવર્ણનાં નવ કમલ સ્થાપિત કરે છે, તીર્થકર તેના પર પગલાં મૂકીને ચાલે છે. ૬. દે રૂપા-સેના અને રત્નના ત્રણ ગઢ બનાવે છે. ૭. વ્યંતર દેવ તીર્થકરની ત્રણ દિશાઓમાં તીર્થકરનાં પ્રતિબિંબ મૂકે છે. તીર્થંકર પૂર્વ
દિશામાં બેસે છે. ૮. તીર્થંકરના શરીર કરતાં બાર ગણું ઊંચું અશોકવૃક્ષ હોય છે. ૯. તીર્થંકર વિચરતા હોય ત્યાં કાંટાઓ અધોમુખવાળા થઈ જાય છે. ૧૦. તીર્થંકરની આગળ આકાશમાં દેવદુંદુભી વાગે છે. ૧૧. ભગવંતને વૃક્ષે પણ ઝુકીને પ્રણામ કરે છે. ૧૨. ભગવંત વિચરતા હોય ત્યાં જન પ્રમાણ ભૂમિમાં પવન પણ અનુકૂળ વહે છે. ૧૩. સહજ રીતે પક્ષીઓ પણ ભગવંતને પ્રદક્ષિણા આપે છે. ૧૪. સુગંધી જલની વૃષ્ટિ થાય છે. ૧૫. દેવો પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિ કરે છે, છતાં પુષ્પોને પીડા થતી નથી. ૧૬. દીક્ષા લીધા પછી ભગવંતના દાઢી, મૂછ, કેશ અને નખ વધતા નથી. ૧૭. ઓછામાં ઓછા એક કરોડ દેવે ભગવંતની સેવામાં નિરંતર રહે છે. ૧૮. છએ ઋતુઓ અનુકૂળ વતે છે. ૧૯ ત્રણે જગતનું અધિપતિપણું બતાવતા ન હોય તેમ ભગવંતના મસ્તક ઉપર ત્રણ
છત્રે શોભે છે. કુલ ૩૪ અતિશયોને સમાવેશ મુખ્ય ચાર અતિશયમાં થાય છે. ૧. જ્ઞાનાતિશય, ૨. વચનાતિશય, ૩. પૂજાતિશય અને ૪. અપાયાપગમઅતિશય. તીર્થકરની વાણીના ૩૫ ગુણે -
૧. સૌ કોઈ પોતપોતાની ભાષામાં સમજી શકે, ૨. એક યોજન સુધી સાંભળી શકાય, ૩. પ્રૌઢ, મેઘની સમાન ગંભીર સ્વરવાળી, ૪. સ્પષ્ટ શબ્દોવાળી, ૫. સંતોષકારક, ૬. પ્રત્યેક જીવો પિતાને અનુરૂપ લઈ શકે તેવી, ૭. ગુઢ આશયવાળી, ૮. પૂર્વાપર વિધથી રહિત, ૯. મહાપુરૂને યોગ્ય, ૧૦. સંદેહ રહિત, ૧૧. દૂષણ રહિત, ૧૨. કિલષ્ટ (કઠીન) વિષયને સરલતાથી સમજાવી શકે તેવી, ૧૩. અવસરે ચિત, ૧૪. મહાન અર્થવાળી, ૧૫. યુક્તિયુક્ત, ૧૬. પદ રચના સહિત, ૧૭. છ દ્રવ્ય અને નવતને પુષ્ટ કરનારી, ૧૮. મધુર, ૧૯. કેઈનું રહસ્થ કહેતા બીજા ના સમજી શકે તેવી ચતુર, ૨૦. ધર્મ અર્થથી પ્રતિબદ્ધ, ૨૧. દીપક સમાન અર્થના પ્રકાશને કરનારી, ૨૨. પરનિંદા અને સ્વ પ્રશંસાથી રહિત, ૨૩. કર્તા-કર્મ-ક્રિયા-કાલ
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૯
સ-૧૩
અને વિભક્તિથી સહિત, ર૪. આશ્ચય કારી, ૨૫. સર્વાંગુ! સૌંપન્ન, ૨૬, ધી વાળી, ૨૭. વિલ ખરહિત, ૨૮. ભ્રાંતિરહિત, ૨૯. અનેક ભાષાએથી સમિશ્ર, ૩૦. શિષ્ટબુદ્ધિને ઉત્પન્ન કરનારી, ૩૧. વણુ -વાકય–પદથી સુસ`ગત, ૩ર. સાહસપૂર્ણ, ૩૩. પુનરૂક્તિદોષથી રહિત. ૩૪. કાઈ ને પણ દુઃખ ના થાય તેવી, અને ૩૫. દરેક જીવાનાં સંશયાને છંદનારી.
તીથકર ૧૮ દાષાથી રહિત હાય :
૧. દાનાંતરાય, ૨. ભાગાંતરાય, ૩. ઉપભાગાંતરાય, ૪. લાભાંતરાય, ૫. વીર્યા...તરાય, ૬. હાસ્ય, ૭. રતિ, ૮. અરિત, ૯. ભય, ૧૦. શેાક, ૧૧. જુગુપ્સા, ૧૨. અજ્ઞાન, ૧૩. અવિરતિ, ૧૪. કામ, ૧૫. મિથ્યાત્વ, ૧૬. નિદ્રા, ૧૭. રાગ અને ૧૮. દ્વેષ. આ અઢાર ઢાષાથી રહિત તીથ કરા હાય છે. પૂર્વોક્ત ચૈાત્રીસ અતિશયાવાળા, વાણીના પાંત્રીસદ્ગુણૢાથી યુક્ત તેમજ અઢાર દાષાથી રહિત ભગવાન શ્રી નેમિનાથ ઘણા દેશામાં ભવ્યજીવાને પ્રતિબાધ કરતા કરતા લિપુર નગરમાં પધાર્યાં.
देवकीजठरोद्भूताः, सुलतानागनंदनाः । ये नैगमेषिणा दत्ता-स्ते षट् तत्र पुरेऽभवन् ॥ ३५ ॥ पितृभ्यां यौवने तेत्र, कन्या द्वात्रिंशदद्भुताः । द्राग् परिणायितास्ताभिस्तेऽपि भुंजंति निवृतिं । तावत्तत्र समायातं, नेमिनं जगतां पति । आगच्छन् वंदितुं पौरा-स्तथा षडपि बांधवाः |३७| प्रदक्षिणात्रयेणैव, नत्वा च जिनदेशनां । निशम्य प्राप्य वैराग्यं, षडप्याददिरे व्रतं ॥ ३८ ॥ दीक्षामादाय तत्रैव भवे मोक्षाभिलाषिणः । द्वादशांगधरा उग्र – तपस्तेऽप्यतपंस्तमां ॥ ३९॥ तैः षड्भिरपि नेमीश - सेवा तथा विनिर्मिता । तस्मिन्नेव भवे मोक्ष - सौख्यं तेऽसाधयन् यथा । विवाहो भवतीतराश्रवकारो यो दुर्गतिप्राप्तये, वैराग्याय बभूव सोऽपि शिवकृद्यस्यार्हतो नेमिनः तस्येदं चरितं निशम्य हृदये तुष्यंति ये मानवा - स्तेषां सद्मनि मंगलानि विपुलान्याविर्भवंत्युच्चकैः इति पंडितचक्रचक्रवत्ति पंडीत श्रीराज सागरगणिशिष्य पंडितश्रोरविसागरगणिविरचिते श्री सांप्रद्युम्नचरित्रे श्रीनेमिनाथविवाहवैराग्यदीक्षाज्ञानसमवसरणदेशनाविहारादिवर्णनो નામ ત્રયોવરા: સર્વ: સમાપ્ત: -।। શ્રીરતુ ।
દેવકીના ગર્ભોથી ઉત્પન્ન થયેલા છ પુત્રાને હિરણગમેષીદેવે ભિલપુરવાસી નાગશ્રેષ્ઠીની સુલસા શ્રાવિકાને આપ્યા હતા, તે છએ પુત્રા અનુક્રમે યુવાવસ્થામાં આવ્યા ત્યારે માતાપિતાએ તે દરેકને સુંદર ખત્રીશ,ત્રીશ કન્યાએ સાથે પરણાવ્યા. તે છએ દોડુ દકદેવની જેમ સાંસારિક સુખના અનુભવ કરવા લાગ્યા. ભગવાન નેમિનાથ વિચરતા વિચરતા ફ્લિપુર નગરમાં પધાર્યા. રાજા–પ્રજા આદિ નગરવાસી લેાકેા, તેમજ એ છએ બંધુએ ભગવંતને વંદન કરવા માટે આવ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દર્દ, નમસ્કાર કરીને ધર્મદેશના સાંભળવા માટે બેઠા. ભગવંતની વૈરાગ્યપૂર્ણ મધુર ધ વાણી સાંભળીને વૈરાગ્ય પામી એ છએ બંધુએ ભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે જ ભવમાં મેક્ષે જનારા છએ બ'એ ચારિત્ર લઈ દ્વાદશાંગીનું અધ્યયન કરી, ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ, તપ, જપ આદિ કરવા લાગ્યા. ભગવાન નેમિનાથની સેવામાં તલ્લીન બની મેાક્ષસુખની લાગ્યા. જે વિવાહ
સાધના કરવા
Page #227
--------------------------------------------------------------------------
________________
२२०
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
સામાન્ય માનવોને દુર્ગતિની પ્રાપ્તિ કરાવનારો આશ્રયકારી છે, તે જ વિવાહ પ્રસંગ ભગવાન નમિનાથને વૈરાગ્યની પુષ્ટિ કરાવનાર અને મોક્ષના કારણરૂપ બન્યો. જે લે કે ભગવાન નેમિનાથનું આ અદ્દભુત ચરિત્ર સાંભળીને હૃદયમાં સંતોષ અનુભવે છે, તેઓના ઘેર વિપુલ માંગલિકની માતા સર્જાય છે.
આ પ્રમાણે પંડિતમાં ચકુવતી સમા શ્રી રાજસાગરગણના વિદ્વાન શિષ્ય શ્રી રવિસાગર
એ ૨લા શ્રી શાંબ ઘરનચરિત્રમાં શ્રી નેમિનાથ વિવાહ, વૈરાગ્ય, દીક્ષા, સમવસરણ, ધમ દેશના અને વિહાર આદિનું વર્ણન કતે ૬૪૧ કલેક પ્રમાણ તેરમો સર્ગ સમાપ્ત થશે.
॥ अथ चतुर्दशः सर्गः प्रारभ्यते ॥
इतश्च विचरन्नेमि-स्वामी द्वारवतीमगात् । कानने समवासार्षीत्, सहस्रानवनांतिके ॥१॥ अभी टागमनं तस्य, श्रुत्वा निनंसया नराः । तथैव वंदितुं जग्मु-र्न कस्य मुज्जिनागमे ? ॥२॥ देवकीसूनवः षट् ते, षष्ठस्य पारणेच या । संघाटकत्रयं कृत्वा, गोचर्य द्वारिकां ययुः ॥३॥ तेष्वेकत्रानीकयशो-ऽनंतसेनौ बभूवतुः । विहरंतो गतावेतौ, देवकीमातृमंदिरं ॥४॥ व६८ ६८मादेतो, कृणाभाविव देवकी । वंदित्वा मोदकैः सिंह-केसरैः प्रत्यलाभयत् ।। तौ प्रतिलाभितौ याव-दगतौ तावत् परौ मुनी। आगतावजितसेन-जितारिनामको द्रुतं । यावत्तया महाभक्त्या, तावपि प्रतिलाभितौ। तावद्देवयशः शत्रु-सेनाख्यो समुपेयतः ॥७॥ तावपि प्रतिलाभ्योच्च-स्तैरेव मोदकैः शुभैः । देवकी समभूचित्ते, चमत्कारसमन्विता ॥८॥ अन्यत्रालब्धभिक्षाको, तावेव मुनिपुंगवौ । वारंवारं समायातौ, भिक्षार्थं मम मंदिरे ॥९॥ रूपेण भाषणेनापि, भेदं संघाटकत्रये । अजानंती जगौ साधू, देवकी रचितांजलिः ॥१०॥ कि दिग्मूढतया यूयं, भो मुनींद्राः पुनः पुनः । अत्रागच्छथ वा माम-कीना आभ्रांतिरस्ति किम्?। युवां पृथक्पृथक् कि दा, समेतौ विजिहीर्षया । अहं तावेव जानामि, विलोचनमतिभ्रमात् ॥ अथवा धनधान्येभ्यः, पूर्णायां ताविषश्रिमि । अस्यां पुर्या महर्षीणा-माहाराप्तिर्भवेन किं ? ॥
प्रोचतुरहो भद्रे-ऽस्माकं दिग्मूढतास्ति न । तावकस्यापि चित्तस्य, न भ्रांतिरपि वर्तते ।। द्वारिकानगरीमध्ये, भिक्षाप्तिर्नास्ति दुर्लभा । यल्लोकास्तत्पराः संति, धर्मार्थकामसाधने । वयं सहोदराः षट् स्मो, भहिलपुरवासिनः । सुलसानागयोः पुत्राः, पवित्राशयधारिणः ।१६। देशनां नेमिनाथस्य, निशम्य नरकच्छिदां । समं संयममादाय, शिष्यास्तस्य वभविम ।१७। ते वयं त्रीणि युग्मा न, कृत्वा विहरणाय च । पर्यटतोऽत्र गोचर्या, संप्राप्ता भुवनं तव ॥१८॥ तयोरिति वचः श्रुत्वा. देवकी हचितयत् । केऽमी षडपि वर्तते, कृष्णवन्मोहकारिणः ।१९। ततः समवसरणे, श्रीनेमिजगदीशितुः । गत्वा वृत्तांतमेतेषां, पृच्छाम सर्वमादितः ॥२०॥
Page #228
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૪
૨૨૧
अथवा मम जीवंतो-ऽतिमुक्तकमहर्षिणा । अष्टोक्ताः प्राक्सुताः संत्य-मोत्येष्वेव प्रवतिनः ।। विमृश्येति द्वितीयस्मिन्, दिवसे तत्र सा गता । ष णामपि मुमुक्षूणां, पप्रच्छ च स्वरूपकं ।। श्रीनेमिरब्रवीद्देवि! सुलसायाः सुरेण ये । पालनार्थं सुना दत्ताः, षट् तेऽमो कुक्षिजास्तव ॥ इति श्रीनेमिनो वाक्यं, श्रुत्वात्मानं शुशोच सा । अहो भाग्यविहीनाहं, वर्त स्त्रीष्वखिलास्वपि । उदरे नवमासांश्च, मया गर्भा धृता इमे । एतेषां सकलं कष्ट, मयैव क्षांतमुच्चलः ॥२५॥ एकोऽपि लालितो नैव, पालितश्च सुतो मया। धन्या सासुलसान्यस्या अप्येते लालिता यया॥ मत्तोऽन्या महिला धन्या, सिंही मग्यपि शुन्यपि ।
या वाल्यादति बालान् स्जान्, लालयेत्पालयेत्पुनः ॥२७॥ दुःखतो देवकी या.-दात्मानमिलिशोचति । समेताः साधवस्तत्र, तावत् षडपि सन्निभाः । तांश्च वाचंयमान् वोक्ष्य, प्रणम्य देव की जगौ । पुत्रा मे कुक्षिजानां वो, राज्यं वा चरगं वरं । देवकों विह्वलां मोहाद्, दृष्ट्वा नेमिजिनोऽवदत् ।
खेदं देवकि ? माकार्क-वि द्धि प्राग्जन्मनः फलं ॥३०॥ जीवेन त्रियते याह- प्रारजन्मनि शुभाशुभं । प्राप्यते सहजेनैव, ताक्षमत्र जन्मनि ॥३१॥ पुरा जन्मन्यहार्कस्त्वं, सपत्न्या रत्नसप्तकं । रुदत्या रत्नमेकं तु, तस्यास्त्वया समपितं ॥३२॥ पुत्रास्त्वया न संप्राप्ताः, कर्मणा तेन तेऽपि पट् । यद्दत्तं रत्नमेकं त-त्पुत्रमेकमवापि च ।३३। नेमिनोक्त समाकर्ण्य, शोचंती निजकर्म सा । विमना निलयं गत्वा, स्थिता सुताभिलाषिणी। कृष्णस्तां तादृशीं वीक्ष्य, जगाद जननीशी । कथं त्वं वर्तसे पुत्रे, मयि सत्यपि दुःखिनी ॥ सोचे सूनो ममाभाग्य-वार्ता कां वच्मि ते पुरः। प्रसूतास्तनयाः सप्तै-कोऽपि नो खेलितो मया। त्वं तु नंदयशोदाभ्यां, पालयित्वा प्रवधितः । षडन्येऽपि च नागेन, वधिता मम नंदनाः ।३७। यस्माबिश्यति सर्वेऽपि, तेनैव ते प्रपालिताः । नागात्ततोऽप्यपुण्याहं, यदेकोऽपि न लालितः। इति पुत्राभिलाण, वचनं दुःखगभितं । स्वजनन्याः समाकर्ण्य, प्रजजल्प जनार्दनः ॥३९॥ मातस्त्वं दुःखिनी माभूः, सर्वथा पुत्रकाम्यया । दीयामविलंबेन, पूरयिष्यामि तामहं ।४०। इत्युक्त्वा देवकी देवी, गत्वा च मंदिरे हरिः । स्थितः पौषधशालायां, ध्यानं कर्तुमहनिशं ॥ कृत्वाष्टमं तपो देवो, विधिनाराधितो भृशं । शत्रसेनापती रात्रौ, प्रासीदन्नैगमेष्यपि ॥४२॥ प्रसन्नीभूय सोऽप्यूचे, कथमाराधितस्त्वया। जिष्णुर्जगौ जनन्या मे, देवक्या देहि नंदनं ।४३। देवोऽवादीदहं सूनुं, दास्यामि किंतु यौवने । स समादास्यते दीक्षां, भवभोगपराङ मुखः ।४४।
ભગવાન નેમિનાથ પૃથ્વીતલ પર વિહાર કરતા કરતા અનુક્રમે સહસ્ત્રા»વનની પાસે દ્વારિકા નગરીના ઉદામાં સમસ્ય, ભગવંતનું આગમન સાંભળીને ખૂશ થયેલા દ્વારિકાવાસી નર-નારીઓ પ્રભુને વંદન કરવા માટે ગયા. ભગવંતના આગમનથી કોને હર્ષ ન થાય? દેવકીને તે છ પુત્ર-મુનિએ ઇડૂના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરતાં પારણું કરવાની ઈચ્છાથી ત્રણ સંઘાટક કરીને
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ગૌચરી માટે દ્વારિકા નગરીમાં ગયા. એક સંઘાટક અનીયશ મુનિ અને અનંતસેન મુનિને હતો. તે મુનિવર ફરતા ફરતા દેવકીમાતાના આવાસમાં ગયા. કૃષ્ણ સમાન આકૃતિવાળા બે મુનિવરને જોઈને ખૂશ થયેલી દેવકીએ સિંહકેશરીયા મોદક બંને મુનીવરોને હરાવ્યા. તે બે મુનિવરે ગોચરી લઈને ગયા બાદ અજિતસેન મુનિ અને જિતારી મુનિ નામના બે મુનિવર બંધુઓ ભિક્ષા માટે દેવકીના ઘેર પધાર્યા. ત્યારે ભક્તિભાવપૂર્વક દેવકીએ તે બંને મુનિવરોને પણ સિંહ કેશરીયા લાડુ વહોરાવ્યા. તે બંને મુનીવર ગયા પછી, તરત જ દેવયશમુનિ અને શત્રુસેનમુનિ દેવકીના આવાસમાં પધાર્યા. તેમને પણ દેવકીએ શુભભાવપૂર્વક માદક લહેરાવ્યા. પરંતુ દેવકીના મનમાં એક આશ્ચર્ય થયું કે : “શું આ બે મુનિવરોને બીજે ક્યાંય ગેચરી નહી મળતી હોય? ફરી ફરીને આ બે મુનિવરો મારા ઘરે કેમ પધાર્યા હશે? રૂ૫ અને ભાષાથી એક સરખા હોવાથી બબ્બેની જોડીમાં ત્રણ સંઘાટકના ભેદને નહી જાણતી દેવકીએ હાથ જોડીને તે બે મુનિવરને પૂછયું :- “હે મુનિવરે, તમે શું દિશા ભૂલી જવાથી ત્રીજી વખત મારા ત્યાં પધાર્યા કે મારી જોવામાં કઈ ભ્રાંતિ થઈ છે? તમે બે શું અલગ અલગ વિહાર કરે છે, કે મારી મતિમૂઢતાથી તમે મને એક સરખા દેખાઓ છો? અથવા ધનધાન્યથી પરિપૂર્ણ સ્વર્ગલક્ષમી સમાન દ્વારિકાપુરીમાં મુનિવરોને શું ભિક્ષા આપનાર કેઈ નથી? મુનિવરોએ કહ્યું :
ભ, અમારી કે દિમૂઢતા નથી થઈ, તેમજ તમારા ચિત્તની કોઈ ભ્રાંતિ પણ નથી. દ્વારિકા નગરીમાં લેકે ધર્મ-અર્થ અને કામ પુરૂષાર્થની સાધનામાં તત્પર છે. તેથી ભિક્ષા પ્રાપ્તિ કંઈ દુર્લભ નથી. પરંતુ ભદ્દિલપુરવાસી નાગ અને સુલસાના પવિત્ર આશયવાળા અમે છ સહોદરબંધુઓ છીએ. ભગવાન નેમિનાથની દુર્ગતિને છેદનારી ધર્મદેશના સાંભળી, સંસારસુખથી વિરક્ત બની, છએ ભાઈઓએ સાથે ચારિત્રગ્રહણ કરી, ભગવાન નેમિનાથના અમે શિષ્ય બન્યા છીએ. અમે છ ભાઈઓ બબ્બેની ટુકડીમાં દ્વારિકામાં ગોચરી માટે ફરતા, વારાફરતી છ ભાઈઓ તમારે ત્યાં આવ્યા. તે બે મુનિવરોની વાણી સાંભળીને દેવકી મનમાં વિચારવા લાગી :- “આ છએ મુનિવરોને જોઈને, તેમના પર મને કૃષ્ણ જેટલે પ્રેમ આવે છે. તેથી સમવસરણમાં જઈને ભગવાન નેમિનાથને આ છએનું વૃત્તાંત પૂછું. અથવા અતિમુક્ત મુનિએ મને કહેલું કે દેવકી, તને આઠ પુત્રો થશે.” તે શું આ છે મારા પુત્રો હશે? ખેર, હું શા માટે સંકલ્પ
કરૂ? ભગવંતને પૂછીને સમાધાન મેળવી લઈશ.” આ પ્રમાણે વિચારીને દેવકી બીજા દિવસે નેમિનાથ ભગવાનના સમવસરણમાં ગઈ. ભગવાનને વંદના કરી, ધર્મદેશના સાંભળીને એ છીએ મુમુક્ષુ મુનિવરોનું સ્વરૂપ પૂછયું. ભગવાન નેમિનાથે કહ્યું – “દેવકી, હરિણગમેષ દેવે પાલન કરવા માટે સુલસાને જે છ પુત્રો આપેલા, તે આ છએ સાધુ તારી કુક્ષીમાંથી ઉત્પન્ન થયેલા તારા જ પુત્રો છે.” ભગવંતની વાણી સાંભળીને દેવકી મનમાં શોક કરવા લાગી :- “અહો, સઘળી સ્ત્રીઓમાં હું કેવી ભાગ્યહીન છું કે જેને મેં નવ નવ મહિના સુધી પેટમાં ગર્ભરૂપે ધારણ કર્યા. મહાકટે છએ ને જન્મ આપ્યો, પરંતુ એમાંના એક પણ પુત્રનું લાલન પાલન કરી શકી નહીં. એક પણ પુત્રને ધવરાવ્યા નહીં અને રમાડ પણ નહી. ધન્ય છે સુલસાને કે જેણે આ દેવ જેવા પુત્રનું લાલન-પાલન કર્યું. ધન્ય છે બીજી સ્ત્રીઓને કે જે સ્ત્રીઓ પોતાનાં પુત્રોનું બાલ્યાવસ્થામાં લાલન પાલન કરે છે. અરે, પેલી મૃગલી, સિંહણ કે કુતરી આદિ પશુ સ્ત્રીઓ પણ મારાથી અધિક ભાગ્યવંતી છે, કે જે પોતાના પુત્રોનું લાલન પાલન કરે છે.” આ પ્રમાણે દેવકી દુઃખથી મનમાં શેક કરી રહી છે, ત્યાં એકસરખા સુંદર આકૃતિવાળા છે એ સાધુએ આવ્યા. છએ મુનિવરોને જોઈને, તેમને પ્રણામ કરીને દેવકી બેલી : ‘મારી કુક્ષીથી
Page #230
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૪
૨૨૩
ઉત્પન્ન થયેલા હું મારા પુત્ર, તમારા ભાગ્યમાં તે રાજ્ય હોય, ત્યારે તમે તે ચારિત્ર ગ્રહણ કરી લીધું. આ પ્રમાણે મેહથી વિહુવલ થઈને બેલતી દેવકીને ભગવાને કહ્યુ - “દેવકી, તું
નહી. આ બધુ પૂર્વજન્મનું ફળ છે. જીવ પૂર્વજન્મમાં જેવું શુભ કાર્ય કરે છે, તેવું જ આ જન્મમાં તેને ફળ મળે છે. તે જન્માંતરમાં તારી શકયના સાત રત્ન લઈ લીધાં હતાં, તે તારી શોક્ય ક૯પાંત કરવા લાગી હતી. તારા પતિએ તેને સમજાવી ત્યારે તે તેને ફક્ત એક રત્ન પાછુ આપ્યું હતું. બાકીનાં છ રત્નો તેને આપ્યાં નહોતાં. તારી પાસે રાખ્યાં હતાં. તે કર્મને અનુસાર તારા છ પુત્રો હરાઈ ગયા અને એક પુત્ર (કૃષ્ણ) તારી પાસે રહ્યો.” આ પ્રમાણે ભગવાન નેમિનાથની વાણી સાંભળીને પોતાના કર્મને દોષ દેતી ઉદાસ બની ગયેલી દેવકી, પોતાના આવાસમાં આવી, અને પુત્રની ઈચ્છા કરતી રહી. તેટલામાં શ્રીકૃષ્ણ માતા દેવકીને પ્રણામ કરવા માટે આવ્યા. માતાનો ચહેરો ઉતરી ગયેલ જોઈને કૃષ્ણ પૂછયું - “માતા, મારા જે તને પુત્ર છે, છતાં તે દુઃખી કેમ લાગે છે?” ત્યારે દેવકીએ કહ્યું- “બેટા, મારા દુર્ભાગ્યની વાત તેની આગળ કરૂં? સાત સાત પુત્રોને જન્મ આપ્યા છતાં, એક પણ પુત્રને ખોળામાં ખેલાવ્યો નહી, રમાડો નહી, એને ધવડાવ્યા નહી. તારૂં પણ નંદ યશોદાને ત્યાં રાખીને પાલન કરાવ્યું. ત્યાં જ તને મોટો કર્યો. બાકી તારી પહેલાનાં છ પુત્રોને જન્મ થતાંની સાથે જ હરિણગમેથીદવે હરીને નાગસુલતાને ત્યાં મૂક્યા, અરે ત્યાં જ મોટા થયા. કંસના ભયથી એક પણ પુત્રને હું રમાડી શકી નહી. તે મારાથી વધારે નિપુણ્યા બીજી કઈ સ્ત્રી હોય ” પુત્રની અભિલાષિણી એવી માતાના દુઃખગર્ભિત વચન સાંભળીને કૃષ્ણ કહ્યું : “માતા, તું દુખી ના થા. તારી પુત્ર કામના હું અ૫સમયમાં પૂર્ણ કરીશ.” આ પ્રમાણે માતા દેવકીને સંતોષ આપીને કૃષ્ણ પૌષધશાલામાં ગયા. ત્યાં અઠ્ઠમ તપ કરી ઈન્દ્રના સેનાપતિ હરિણગમેષીદેવની વિધિપૂર્વક આરાધના કરતા ધ્યાનમાં સ્થિર રહ્યા. ત્રીજા દિવસની મધ્ય રાત્રિએ પ્રસન્ન થયેલા હરિણગમેષીદેવે કૃષ્ણને કહ્યું - હે મહાનુભાવ, કયા કારણે મારી આરાધના કરી?” વિષ્ણુએ કહ્યું – “મારી માતા દેવકીને એક પુત્ર આપો.” ત્યારે દેવે કહ્યું – “પુત્ર તો આપીશ પરંતુ એ પુત્ર ભોગથી વિરકત થઈને, યૌવનવયમાં જ ચારિત્ર ગ્રહણ કરશે.” કૃષ્ણ કહ્યું -
ભલે, મારી માતાને તે બાલપુત્રને રમાડવાની ઈચ્છા છે.” “તથાસ્તુ” કહીને દેવ અદશ્ય થઈ ગયો. પ્રભાતે કૃષ્ણ માતા પાસે જઈ પ્રણામ કરી, શુભ સમાચાર આપીને, અઠ્ઠમનું પારણુ કર્યું. त्रिदशः कथयित्वेति, जगाम निजमास्पदं । स्वर्गाच्च्युत्वा ततो देवो, देवकीकुक्षिमाश्रयत् ॥ प्रासूत समये सापि, तं गजस्वप्नसूचितं । नाम्ना गजसुकुमालो, देवक्याकारि तेन सः ॥४६॥ क्षणं पाणौ क्षणं क्रोडे, क्षणं गीतैश्च चूंबनैः । देवकी लालयंती तं, कृतार्थं स्वममन्यत । दुर्लभो वल्लभो मातु-र्धातुः कल्पतरूपमः। आबाल्यादपि पुण्येना-भवत्सोऽप्याप यौवनं।४८॥ तदा प्रभावती कन्या, स्बर्द्वमस्य द्रुमेशितुः । पितृभ्यामुत्सवस्तस्य, भ्रातापि च विवाहिता ॥ सोमशर्मद्विजन्मस्त्री-क्षत्रियाकुक्षिसंभवां । पुनः सोमाभिधां कन्या-मुपयेमे स आग्रहात् ।५०। इतस्तत्र जिनो नेमि-स्तदैव समवासरत् । नंतु गजसकुमालो, गतः पत्नीसमन्वितः ॥५१॥ नत्वा यथोचितं स्थित्वा, शुश्राव धर्मदेशनां । तां श्रुत्वा भूरिवैराग्यं, संप्राप्तो यौवनेऽपि च । तत्प्राप्य गृहमागत्य, चरणग्रहणोत्सुकः । दीक्षामाश्रित्य सोऽप्राक्षीत्, पितरौ स्नेहधारिणौ ।।
Page #231
--------------------------------------------------------------------------
________________
२२४
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तत् श्रुत्वा देवको मूर्छा-मवाप्य न्यपतत्क्षितौ । गतमूर्योपचारैः सा, रुदंतीति जगाद तं ॥ अहो पुत्र ! गृहाण त्वं, राज्यं त्वबांधवापितं । अथवा कुरु विवाह, रूपिण्या अन्ययोषिता॥ सूनो ! सप्तसु पुत्रेषु, त्वमेव लालितोऽष्टमः । सोऽपि त्वं संगम यहि, लास्यति का गतिर्मम ? । तव दीक्षानिवृक्षाचे-द्भवेच्चेतसि भूयसी । तावश्यं त्वया ब्राह्या, भोगान् भुक्त्वा च वार्धके। पुत्रोऽवक वृद्धतामेवं, मातर्जानाम्यहं न हि । सद्यः प्रसद्य तद्देहि, दोक्षाशिक्षा ममोत्सवात् ।। तारुण्य एव वैराग्या-दीक्षामेव गृहोप्यतो। प्रोक्तमस्ति सुरेणापि, पुरैव मम साग्रहं ॥५९॥ ध्यायंतीति ववस्तस्य, दुःखयुक्तापि देवको । बहुशः कयने गाय-भवन्नौनावलंबिनो ।६०। ततस्तस्योत्सनं कृत्वा, दीक्षा कृष्णेन दापिता। रुरंतो मोहतो गेहं. जानुः कृष्णादियादवाः॥ द्वाभ्यां स्त्रीभ्यां युतो दोक्षा-मादाय स विनेयतां । बिभ्रतस्यैव घत्रस्य, सायं नेमि व्यजिज्ञपत् । भगवन् यदि बुधमाक- माज्ञा भवति ताहं । अद्यैव निःश ।तष्ठामि, श्मशाने प्रतिमाधरः ॥ तथैव नेमिनाथेन, मुक्ति तस्य विविध च । यथासुखं बताये-युक्त्वादेशो निवेदितः॥६४॥ शिरस्यादेशमारोप्य, नत्वा च नेमिनं जिनं । गत्वा श्मशान मेदिन्यां, तस्थौ प्रतिमया मुनिः ॥ बहिर्गतेन विप्रेणा-भिधया सोम शर्मणा । संस्थितः स प्रतिमया, दृष्टो निग्रंथ वेषभाक् ॥६६॥ स चकोप तनालोक्य, चेत्याखंडकृती मतिः । अस्याऽभवत्कयं तहि, मम पुत्रो विडबिता ।६७। इति ज्वलच्चितांगार-घंटोकंठो वृता रुषा । मूधिन संस्थापितः साधो-रनेन घातकबुद्धिना ॥ ध्यानलीनस्तदुद्भूतां, वेदनामसहन्मुनिः । ज्वालयन् कर्मसमिधः, प्राप्तज्ञानो गतः शिवं ।६९।
ત્યાર પછી કઈ દેવ સ્વર્ગમાંથી આવીને દેવકીની કુક્ષીમાં અવતર્યો. અનુક્રમે શુભ દિવસે દેવકીએ પુત્રરત્નને જન્મ આપ્યો. ગજસ્વપ્નથી સૂચિત પુત્રનું નામ દેવકીએ “ગજસુકુમાલ” રાખ્યું. દેવકી પુત્રને જોઈને આનંદવિભેર બની જતી. ક્ષણવાર ખેાળામાં તે ક્ષણવાર હાથમાં ! ક્ષણવાર હાલરડા ગાય તો ક્ષણવાર ચૂંબને કરી સ્નેહથી નવરાવી દે! આ પ્રમાણે ગજસુકુમાલનું લાલન-પાલન કરતી દેવકી પોતાના જીવનને કૃતાર્થ માનવા લાગી. જન્મથી જ માતા-પિતા –બંધુઓને અતિ વલ્લભ તેમજ કરોડો ભાઈઓ અને ભત્રીજા એના લાડીલા કાકા ગજસુકુમાલ યુવાવસ્થામાં આવ્યા, ત્યારે માતાપિતા અને બંધુએ સ્વદ્રમ રાજાની પુત્રી પ્રભાવતી સાથે મહાત્સવ પૂર્વક પાણિગ્રહણ કરાવ્યું. તેમજ સમશર્મા બ્રાહ્મણની ક્ષત્રિય પત્નીથી ઉત્પન્ન થયેલી સોમા નામની કન્યા સાથે પણ પાણિગ્રહણ કરાવ્યું. થોડા સમય બાદ ભગવાન નેમિનાથ દ્વારિકા નગરીમાં સમવસર્યા. કૃષ્ણ આદિ રાજાઓ, પ્રજાજને તેમજ ગજસુકુમાલ પણ બે પત્નીઓ સાથે ભગવંતને નમસ્કાર કરવા માટે ગયા. નમસ્કાર કરી, યથાયોગ્ય સ્થાને ભગવંતના શ્રીમુખે ધર્મદેશના સાંભળી. ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. યૌવનકાળમાં ચારિત્રગ્રહણની ઈરછાવાળા ગજસુકુમાલે ઘેર આવીને, માતાપિતાની પાસે દીક્ષા ગ્રહણ કરવા માટે અનુમતિ માગી. દીક્ષાનું નામ સાંભળતાં જ દેવકી મૂછ ખાઈને જમીન ઉપર પડી ગઈ. શીતલે પચાર વડે મૂછમાંથી સ્વસ્થ થયા બાદ દેવકી અત્યંત રૂદન કરવા લાગી :- “હે પુત્ર, તારા ભાઈએ આપેલા રાજ્યને તું ગ્રહણ કર. અથવા બીજી સ્વરૂપવંતી કન્યાઓની સાથે વિવાહ કર. હે પુત્ર, મારા
Page #232
--------------------------------------------------------------------------
________________
સ-૧૪
સાત સાત પુત્ર થયા પરંતુ મે. અભાગિણીએ એક પણ પુત્રને રમાડયા નહી. તું આઠમેા પુત્ર દેવે દીધેલા છે. તેનુ પાલન કર્યું. હવે તું જો સયમ ગ્રહણ કરીશ તે મારી શું ગતિ થશે ? તારી જો દીક્ષા લેવાની પ્રબળ ઇચ્છા હોય તેા ભાગસુખાને ભાગવીને વૃદ્ધાવસ્થામાં જરૂર લે જે.’ કુમારે કહ્યું = ‘માતા, વૃદ્ધાવસ્થા આવશે, એ હું જાણતા નથી. માટે મને હમણાં જ કૃપા કરીને દીક્ષાની અનુમતિ આપે.’ ‘યુવાવસ્થામાં જ આ પુત્ર દીક્ષા ગ્રહણ કરશે.' એવુ' દેવાએ મને પહેલેથી જ કહ્યું હતુ. આ પ્રમાણે વિચારતી દેવકીએ દુઃખી થવા છતાં પણ એને એક શબ્દ પણ કહ્યો નહી. મૌન ધારીને બેસી ગઈ. ‘મૌનમેવ અનુમતમ્' એ ન્યાયે ગજસુકુમાલે માતાની અનુમતિ મેળવી, પિતા વસુદેવ તેમજ કૃષ્ણમહારાજાની પણ રજા મેળવી. તેની દીક્ષાના ચેાકકસ નિણૅય જાણીને કૃષ્ણે મહાત્સવપૂર્વક તેને ભગવાન નેમનાથ પાસે દીક્ષા અપાવી. મેાહથી રૂદન કરતા કૃષ્ણ આદિ યાદવેા ઘેર આવ્યા. બંને પત્નીએ સાથે દીક્ષા ગ્રહણ કરીને આખા દિવસ શુભધ્યાનમાં પસાર કરી, સાંજે ગજસુકુમાળે ભગવાન નેમિનાથને વિજ્ઞપ્તિ કરી : ‘ભગવન્ જો આપની આજ્ઞા હાય તા આજે જ રાત્રિના સમયે સ્મશાન ભૂમિમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહુ.’ ત્યારે નેમિનાથે તેની મુક્તિ નિશ્ચિત જાણીને ‘ જહાસુખમ્ ’–‘ જેમ તને સુખ પડે તેમ કર. ’ એ પ્રમાણે કહીને અનુમતિ આપી. ભગવંતના આદેશ શિરોધાય કરી; ભગવંતને નમસ્કાર કરીને શ્મશાનભૂમિમાં જઇને ગજસુકુપાલ મુનિ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ગજસુકુમાલે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેના સસરા સામશર્મા બ્રાહ્મણ, કાય પ્રસ`ગે બહારગામ ગયેલા. બહારગામથી આવતાં તેણે રાત્રિના સમયે ગજસુકુમાલને સાધુના વેષમાં કાઉસ્સગ્ગધ્યાને ઊભા રહેલા જોયા. જોઈ ને ક્રેાધાતુર બનેલા સામશર્મા બ્રાહ્મણે વિચાર્યું : ‘જો આને આવા પાખંડ કરવા હતા તા મારી પુત્રીને કેમ પરણ્યા ? મુંડીયેા બનીને એણે મારી દીકરીને દુઃખી કરી દીધી.’ આ પ્રમાણે ક્રોધથી વિચારતા સાધુની હત્યા કરવા માટે ભીની માટી લાવીને કાઉસ્સગ્ગધ્યાનમાં રહેલા ગજસુકુમાલ મુનિના માથા ઉપર સગડી બનાવી, અને તેમાં ખળતા મૃતકના સળગતા અગારા લાવીને ભર્યાં. તેનાથી ઉત્પન્ન થયેલી વેદનાને સમભાવે સહન કરતા ધ્યાનસ્થ મહામુનિ મસ્તકની સાથે શુકલ ધ્યાનથી ક રૂપી કાષ્ઠને ખાળતા ઘાતીકના ક્ષય કરી કેવલજ્ઞાન પામી અંતર્મુહુર્તામાં જ અંતકૃત કેવલ થઇને મેાક્ષમાં ગયા.
૨૨૫
अथ प्रात कुंदोऽपि परिवारेण पूरितः । चचाल नेमिनं नंतुं, गजं दृष्टुं समुत्सुकः ॥७०॥ द्वारवत्या बहिर्याव-निर्गतः पुरुषोत्तमः । ब्राह्मणं तावदैक्षिष्ट, मूर्ध्ना वहंत मिष्टिकां ॥ ७१ ॥ तं वीक्ष्याचितयत्कृष्ण, एकामेकामपोष्टिकां । वहन् वृद्धो द्विजन्मायं कदा नेष्यति पूर्णतां ॥ तस्य वृद्धस्य विप्रस्य विष्णुनेत्यनुकंपया । लात्वेष्टिका करेणैका, मुक्ता देवनिकेतने ॥७३॥ ततो द्विजन्मनस्तस्य सर्वा अपोष्टिका जनैः । आदाय निजपाणिभ्यां तत्रामुच्यंत तत्क्षणात् ॥ ब्राह्मणं तं सुखीकृत्य, नेमिपार्श्वे गतो हरिः । नत्वा स्थितो गजं दृष्टुं न तमैक्षत कुत्रचित् ॥ ७५ ॥ अहो वाचंयमेष्वेपु, न दृश्यते गज क्वचित् । नेमि पृच्छाम्यहं तह्यं पृच्छद्ध्यात्वेति तं हरिः । स्वामिन्नमी विनेयास्ते, दृश्यंते शोभनाननाः । एकस्तु नूतनः शिष्यो, नेक्ष्यते कुत्रचिन्मया ॥७७॥ युष्माभिः प्रेषितः क्वाऽपि ध्यानलीनोऽस्ति वा क्वचित् ।
पठत्यन्यत्र साधूना -माचारं च स्थितः क्वचित् ॥ ७८ ॥
૨૯
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
इति श्रुत्वा हरेर्वाक्य-मब्रवीन्नेमिबोधिदः । सोमद्विजस्य साहाय्या-तेनाऽसाघि शिवास्पदं ॥ इति श्रोनेमितः श्रुत्वा, दुःखान्मूी धरन् हरिः । पपात पृथिवीपीठे-ऽरुदन् सर्वेऽपि यादवाः ॥ उपचारविधानेन, विमूझे माधवोऽवदत् । मद्भातृघातको नाथ, विज्ञायते कथं मया ॥८२॥ इति द्वेषजुषं वाचं. निशम्य नरकद्विषः । श्रीनेमिय॑गदद्विष्णो, तस्मिंस्त्वं मा कुरु क्रुधं ॥८३॥ यथा द्विजस्य वृद्धस्ये-ष्टिकाप्रापणतस्त्वया । उपकारः कृतस्तस्य, तथा तेन द्विजन्मना ।।८४॥ उपकारः कृतो ययं-भविष्यत्तस्य तेन न । तूर्णमेवाभविष्यत्त-न्मुक्तिस्तस्य मुनेः कथं ? ॥ विशंतं पुरि दृष्ट्वा त्वां, भिन्नमौलिम्रियेत यः । जानिहि सोमशर्माणं, तं त्वबांधवघातकं ॥ इति श्रीनेमिनाथेन, प्रोक्तमाकर्ण्य माधवः । दुःखं धरन् रुस्तस्य, देहसंस्कारमाचरत् ।८७। तं विधाय महादुःखा-द्विशता द्वारिकां पुरैः । यथोक्तो नेमिना विप्रो, दृष्टस्तथैव विष्णुना ॥ तं दृष्ट्वा बंधयित्वाऽङ घ्रयोर्धामयित्वा नरैः पुरीं । गृघ्रादिपक्षिणां मन्ये, बलयेऽक्षेपयबहिः ।
ગજસુકમાલનો પૂર્વભવ :
[ર્મનાં જતિ વિજિત્રાટ જન્મ-જન્માંતરોમાં કર્મને અનુસાર રાશીલાખ જીવાયોનિમાં ભટકતા જીવો જે કર્મ જેવા સ્વરૂપે અને જેવા ભાવે બાંધે છે, તે કર્મ તેવા જ સ્વરૂપે તેનું ફળ આપે છે. ગજસુકમાલના પુર્વભવમાં આ જ વાત જોવા મળે છે. એક ગામમાં એક શેઠ હતા. તેને બે પત્નીઓ હતી તેમાં જુની પત્નીને પુત્ર નહોતો અને નવી પત્નીને પુત્ર થયો. પરંતુ સપત્ની–શકય હોવાના કારણે નવી પત્નીના પુત્ર ઉપર જુની પત્નીને દ્વેષ થયો. તે વિચારવા લાગી કે : “બસ, હવે તો નવીનાં જ માન થશે. મારું તો આ ઘરમાં કોઈ મુલ્ય નહી રહે.’ વિગેરે દ્વેષભાવથી વિચારતા તેનો દ્વેષભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો. તેણે મનમાં નકકી કર્યું કે : “કોઈ પણ ઉપાયે શોકયપુત્રને મારી નાખું.' એના માટે રાત દિવસ છિદ્ર શોધવા લાગી. એક દિવસે બાળકની માતા કાર્યપ્રસંગે બાળકને પોતાની શકય પાસે મુકીને બહાર ગઈ. ત્યારે જુની પત્ની રસોઈ કરતી હતી. નાનું બાળક પાસે બેઠું હતું. રોટલા ઘડતાં ઘડતાં દુષ્ટભાવે જુની પત્નીએ બાળકના માથા ઉપર ગરમા ગરમ રોટલો મુકી દીધો. કુલ જેવું સુકમાળ બાળકનું માથું ફદફદી ગયું. બીજો રોટલે પણ તે રીતે મુકો અને બાળકના પ્રાણ પરલોકમાં ચાલ્યા ગયા. સારાંશમાં – શેકયને જીવ એ ભવમાં લોકોથી તિરસ્કૃત થઈ જેમ તેમ આયુષ્ય પા કરી, આર્તધ્યાનથી મરી, અનેક દુર્ગતિઓમાં ભટકી દેવકીના પુત્ર ગજસુકુમાલ રૂપે થયો, અને બાળકને જીવ મશર્મા બ્રાહ્મણ થયો, પૂર્વભવનું બાંધેલું કર્મ ભેગવવાનું બાકી રહેવાથી, ગજસુકુમાલના ભાવમાં માથે સળગના અંગાર થી ભરેલી સગડી મુકાઇ.]
પ્રભાતે ગજસુકુમાલને જોવા માટે ઉત્સુક થયેલા કૃષ્ણ પરિવાર સહિત ભગવાન નેમિનાથ પાસે આવવા નીકળ્યા. ત્યાં દ્વારિકા નગરીની બહાર માથે ઈટે મૂકીને જતા એક વૃદ્ધ બ્રાહ્મણને જે. એકેક ઈટને લઈ જતા ગરીબ બ્રાહ્મણને જોઈને શ્રીકૃષ્ણ દયાભાવથી વિચારવા લાગ્યા :
અરે, આ વૃદ્ધ બિચારો બ્રાહ્મણ એકેક ઈટ લઈને જાય છે, તે એનું કામ કયારે પુરૂં થશે?” આ પ્રમાણે વિચારી અનુકંપાથી સ્વયં કૃષ્ણ પોતાના હાથે એક ઈટ લઈને દેવમંદિર પાસે મૂકી. તેમની સાથે રહેલા બીજા માણસોએ પણ ઈટ લઈ જવા માટે મદદ કરી. આ પ્રમાણે બ્રાહ ણના સુખ માટે મદદ કરીને કૃષ્ણ નેમિનાથ પાસે ગયા. ભગવંતને નમસ્કાર કરીને ગજસુકુમાલ
Page #234
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૪
૨૨૭
ને જોવા માટે ચારેબાજુ નજર ફેરવી. પરંતુ ક્યાંય ગજસુકુમાલ મુનિને જોયા નહી. “અહ, આટલા બધા સાધુઓમાં મારે લઘુબંધુ કેમ નથી દેખાતો? ભગવંતને પૂછી તે જોઉં.” એમ વિચારી ભગવંતને પૂછ્યું- “સ્વામિન્, આપના સંયમશીલ આટલા બધા મહાત્માઓમાં એક આપના નવા શિષ્ય ગજસુકુમાલ કેમ નથી દેખાતા? શું આપે કયાંય મોકલ્યા છે? કે ધ્યાનમાં બેઠા છે? કે અભ્યાસ કરવા બીજા સ્થળે બેઠા છે? અથવા સાધુઓનો આચાર શીખવા કેઈ મહાત્મા પાસે ગયા છે?” કૃષ્ણના પ્રશ્નો સાંભળીને ભગવાન નેમિનાથે કહ્યું - “ વિષ્ણુ, એ તારા લઘુબંધુ સમશર્મા બ્રાહ્મણની સહાયથી મેક્ષને પામ્યા છે.” ભગવંતનું વચન સાંભળતાની સાથે જ આઘાતથી કૃષ્ણ મૂછિત થઈને જમીન ઉપર ઢળી પડયા, અને સર્વે યાદ કલ્પાંત કરવા લાગ્યા. શીતલ ઉપચારોથી માધવની મૂછ દૂર થઈ. દુઃખથી ગદ્દગદ્દ સ્વરે કૃષ્ણ કહ્યું :- “ભગવંત, એ મારા ભાઈના ઘાતક દુષ્ટને મારે કેવી રીતે જાણો ?” કૃષ્ણના શ્રેષપૂર્ણ વચન સાંભળીને ભગવંતે કહ્યું: “વિષગુ, તું તેના ઉપર ક્રોધ ના કર. જે વૃદ્ધ બ્રાહ્મણને તે ઈટ મૂકાવવા માટે મદદ કરી હતી, એ જ સેમશર્મા બ્રાહ્મણે ગજસુકુમાલને જલ્દીથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે મદદ કરી છે, જે એને આ રીતને મરણાંત ઉપસર્ગ ના કર્યો હોત તો આટલી જલદીથી ગજસુકુમાલની મુક્તિ ના થાત ! તેથી ગજસુકુમાલ માટે તે સેમિલ સસરે ઉપકારી બન્યો છે. જે કાળે જે બનવાનું હોય છે તે જ બન્યા કરે છે. માટે તું રોષ અને શોક ના કર. અહીંથી દ્વારિકાનગરીમાં જતાં તેને જોઈને જ ભયભીત થયેલા એ બ્રાહ્મણનું મસ્તક ભેદાઈ જશે. એ જ તારા બધુને ઘાતક જાણવો.” આ પ્રમાણે ભગવાન નેમિનાથના વચન સાંભળીને, દુઃખને ધારણ કરતા અને રૂદન કરતા કૃષ્ણ આદિ યાદવોએ ગજસુકુમાલમુનિના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. મહાદુઃખપૂર્વક કૃષ્ણ દ્વારિકામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાને જે પ્રમાણે કહ્યું હતું તે મુજબ મરેલા બ્રાહ્મણને જોયો. તેને જોતાની સાથે દ્વેષ ઉત્પન્ન થયા. માણસે પાસે કૂતરાના મડદાની જેમ મરેલા બ્રાહ્મણના બે પગ બંધાવીને નગરમાં ભમાવીને નગરીથી બહાર જંગલમાં ફેંકાવી દીધો. જાણે કે ગીધ આદિ હિંસક પક્ષીઓને બલિ આપી દીધું. तेनैव दुःखगर्भेण, वैराग्येण जिनांतिके । बहवो जगृहुर्दीक्षां, गेहं विमुच्य यादवाः ॥९०॥ दशार्हा अपि योद्धारः, समुद्रविजयादयः । विनैव वसुदेवेना-गृहणन् संयमसंपदं ॥९१॥ शिवादेवी जिनस्यांबा, तथा सप्तापि सोदराः । मुकुंदस्य कुमाराश्चा-परेऽप्याददिरे व्रतं ।९२। भूयान्न मिजिनस्यैव, हस्तो मदीयमस्तके । राजोमत्यपि मत्वेति प्रावाजीन्नेमिसन्निधौ ।९३। देवी च कनकवती, देवकी रोहिणीं विना । प्रावाजन वसुदेवस्य, महिलाः प्रवला अपि ।९४। अन्यदा गृहवासेऽपि, स्थिता कनकवत्यलं । आरूढा क्षपकणि, केवलज्ञानमासदत् ॥९५॥ तस्या ज्ञानसमुत्पाद-वृत्तांतं नेमिरब्रवीत् । सभायां नाकिनः श्रुत्वा, तद्धाम्न्येवोत्सवं व्यधु ॥ अहो मे केवलज्ञानं, प्रसिद्धं समजायत । गृहवासोऽथ योग्यो न, ततः सा प्रावजत्स्वयं ।९७। ततो नेमिविभोः पार्वे, गत्वा पृष्ट्वा च तं जिनं । चकारानशनं शुभ्र, दिनानां त्रिंशतो वने। तेनानशनयोगेन, शुक्लध्यानवती मृता। समाददे महानंद-पदं कनकवत्यपि ॥९९॥
ગજસુકુમાલમુનિના અવસાનથી દુઃખી થયેલા ઘણા યાદવેએ દુઃખગર્ભિત વૈરાગ્યથી ભગ
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
વાનની પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી, વસુદેવ વિના સમુદ્રવિજય આદિ દશ દશાë, ભગવતની માતા શિવાદેવી, તેમજ ભગવાનના સાત ભાઈ એ અને શ્રીકૃષ્ણના ઘણા કુમારે એ પણ સંયમ અંગીકાર કર્યું. “મારા હાથ ઉપર હાથ ના આવ્યો, પરંતુ મારા મસ્તક ઉપર ભગવાનને હાથ મૂકાવું.” એમ માનીને રાજિમતીએ પણ ભગવાન નેમિનાથ પાસે દીક્ષા ગ્રહણ કરી. કનકાવતી, દેવકી અને રોહિણી સિવાય વસુદેવની ૭૨ હજાર પત્નીઓમાંથી ઘણી સ્ત્રીઓએ પણ ચારિત્રગ્રહણ કર્યું. રાણી કનકાવતી ગૃહસ્થવાસમાં રહેલી હતી. છતાં શુભ ભાવના ભાવતાં ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામી, ત્યારે ભગવાન નેમિનાથે સમવસરણમાં કનકવતીને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયાની વાત કરી. તે સાંભળીને દેવોએ ત્યાં જઈને કેવલજ્ઞાનને મહોત્સવ કર્યો.
અહ, મારા કેવલજ્ઞાનની પ્રસિદ્ધિ થઈ ગઈ છે, તે હવે ગૃહવાસમાં રહેવું યોગ્ય નથી.” એમ માનીને કનકવતીએ (પૂર્વભવમાં નલરાજાની રાણી દમયંતી હતી, તે આ કનકાવતી) પણ સ્વયં પ્રવજ્યા ગ્રહણ કરીને, ભગવાન નેમિનાથ પાસે જઈને પ્રભુને પૂછીને, ત્રીસ દિવસનું અનશન કર્યું. ત્યાં શુકલધ્યાનમાં લીન બની કનકવતી નિર્વાણ પામી.
अथ नेमिनाथस्य, विधाय विनयं स्वभूः । पप्रच्छ देशनाप्रांते, द्वारिकायाः स्वरूपकं ॥१००॥ उत्पत्तिस्थितिनाशाढ्य, स्वरुपं वस्तुनस्त्रिधा । ततः कथं द्वारिकाया, यादवानां च मे क्षयः । स किं भावी स्वभावेन, परेण जनितोऽथवा । परस्मिन्नपि देवेन, मनुष्येण कृतोऽथवा ॥२॥ तदोवाच जिनौ विष्णुं, द्वारवत्याश्च तापसः । बहिः शौर्यपुराख्यस्या-श्रमे तिष्ठति शर्मणा ॥ स चान्यदा नीचकुलां, कांचिदादाप्य कन्यकां । जगाम यमुनाद्वीपं, बुभुजे तत्र तेन सा ॥४॥ तया सूतः सुतस्तस्य, कृतां द्वैपायनाभिधा । ब्रह्मचारी परं तत्र, स तिष्ठेद्यदुसौहृदात् ॥५॥ सांबाद्यास्ताडयिष्यंति, मद्यपानात्तमेकदा । क्रुद्धः सोऽपि पुरीमेनां, सयदून ज्वालयिष्यति ॥ जराकुमारतो भ्रातु-भविष्यति मृतिस्तव । श्रुतं तन्नेमिना प्रोक्तं, समग्रैरपि यादवः ॥७॥ अहो यदुकुलांगारो, वर्ततेऽयं दुराशयः । अन्योन्यं कथयामासु-रिति व्यग्राशयाः समे ॥८॥ द्वारवत्या मनुष्याणां, वदनान्निर्गतं वचः। निशम्य नेमिनाथेन, भाषितं खेदवानभूत् ॥९॥ वसुदेवसुतो भूत्वा-प्यहं चेबंधुघातकः । तमुत्र किमवस्थित्या, वर्तते मे प्रयोजनं ॥१०॥ विमृश्यन्निति चित्ते स, नमस्कृत्य जिनाधिपं । निकेतनं निजं गत्वा, तूणीरद्वयमग्रहीत् ।११। उभयोः पक्षयोरात्म-रक्षायै तूणयुग्ममृत् । हस्ते धनुर्दधत्कृष्ण-रक्षार्थं वनवास्यभूत् ॥१२॥ अदभ्रो द्वारिकालोको द्वैपायनोऽपि तापसः। द्वारिकायदुरक्षार्थ, वनवासमसेवत ।।१३॥ कृष्णोऽप्यनर्थमूलां च, मदिरापाननिमिति । विजानन्नगरीमध्या-त्सर्वत्रापि न्यषेधयत् ॥ कदंबपादपात्पार्श्व-प्रवतिन शिलोच्चये । शिलाकुंडेषु मद्यानि, जोर्णान्याप जहुर्जनाः ॥१५॥
દેશનાના અંતે ભગવાન નેમિનાથને વંદન કરી કૃષ્ણ વિનયપૂર્વક દ્વારિકાનું સ્વરૂપ પૂછ્યું: 'मत, तना पहा उत्पत्ति, स्थिति भने विनाशशील छोय छे. तो शिना, भारे। અને યાદોને ક્ષય કઈ રીતે થશે? તે ક્ષય સ્વાભાવિકપણે થશે કે કેઈના ઉપદ્રવથી થશે?
Page #236
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૪
૨૨૯
તે મનુષ્યથી થશે કે દેવથી થશે?” ભગવંતે કહ્યું – “વિષ્ણુ, દ્વારિકાની બહાર શૌર્યપુર નામના આશ્રમમાં એક તાપસ રહેતું હતું. તે એક દિવસે કેઈ નીચકૃલની કન્યાને જોઈ મુગ્ધ બન્યો. કન્યાને લઈને તે યમુના નામના દ્વીપમાં ગયો. ત્યાં કન્યાની સાથે વિષયસુખ ભોગવતાં તેને
કૈપાયન' નામને એક પુત્ર થયો. તે આબાલ બ્રહ્મચારી દ્વૈપાયન તાપસ યાદવનો મિત્ર બનીને રહ્યો છે. પરંતુ એક વખત મદિરાપાનમાં લુબ્ધ બનેલા શાંબ આદિ કુમારો પાયનને ઘણે માર મારશે, તેથી ક્રોધિત થયેલો કૈપાયન યાદવ સહિત દ્વારિકાનગરીને ભસ્મીભૂત કરી નાખશે. એટલે દ્વારિકાનો ક્ષય દ્વૈપાયન તાપસથી થશે. અને તારૂં મરણ અજાણતા તારા ભાઈ જરાકુમારથી થશે.” ભગવાન નેમિનાથના શ્રીમુખે દ્વારિકાને ક્ષય અને કૃષ્ણનું જરાકુમારના હાથે મરણ સાંભળીને બધા યાદવો ખિન્ન મનવાળા થઈ ગયા. જરાકુમારને જેમ ફાવે તેમ બેલવા લાગ્યા :- “અહો જુઓ તો ખરા, યાદવોના કૂલમાં કેવો અંગારો પાકયો કે જે પોતાના સગાભાઈ અને તે પણ ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણને મારનાર ઘાતકી બનશે. કેવો પાપાત્મા? એનું મોઢું જેવું પણ પાપ છે.” આ પ્રમાણે વ્યગ્ર બનીને અરસપરસ વાત કરતા દ્વારિકાના માણસની વાત સાંભળીને અને ભગવાને કહેલું તે પોતે પણ સાંભળીને, જરાકુમાર ખિન્ન થઈ ગયે. “અરેરે, હું કેવો પાપી? વસુદેવને પુત્ર થઈને મોરા બંધુ ઘાતક થઇશ? જે હું અહીં રહે તે ભાઈને મારનારે થાઉં ને? આ રીતે ઘાતકી બનીને મારે અહીં રહેવાનું શું પ્રજન?” આ પ્રમાણે મનમાં વિચારી, ભગવંતને નમસ્કાર કરી, પોતાના ઘેર જઈને બાણના બે ભાથા ખભે ભરાવી, ધનુષ્યને ધારણ કરી, કેઈને પણ કહ્યા વિના પોતાના ભાઈ કૃષ્ણની રક્ષા માટે જરાકુમાર દ્વારિકામાંથી નીકળી દૂર દૂર જંગલમાં જઈને વનવાસી બની ગયો. “આવા સજન દ્વારિકાવાસી યાદોને અને વર્ગ પુરી સમાન દ્વારિકાનો નાશ મારા હાથે ના થવો જોઈએ,” એમ વિચારી પાયન તાપસ પણ ગીરનારના જંગલમાં વનવાસી બનીને રહ્યો. “સર્વે અનર્થનું મૂળ મદિરાપાન છે.” એમ જાણતા કૃષ્ણ નગરીમાં મદિરાપાન નિષેધ કરાવ્યા. દ્વારિકા નગરીમાં જે કોઈ મદિરાપાન કરશે તેને મૃત્યુદંડ થશે. આ પ્રમાણે પડહષણ કરાવી. આખી દ્વારિકામાંથી મદિરાને શોધી શોધીને માણસોએ ગીરનાર પર્વત પર રહેલા કદંબવૃક્ષની પાસે શિલાકુંડમાં ફેંકી દીધી.
सिद्धार्थसारथिः कृष्ण-ज्येष्टबंधुं व्यजिज्ञपत् । स्वामिन् मे देहि दीक्षाज्ञां, यथा न वीक्ष्यते क्षयः। द्वारवत्या यदूनां च, प्रलयं बीक्ष्य दुःखिता। भविष्यति मम प्राज्या, तस्माद् गृह णामि संयमं । बलभद्रोऽभणभद्र, प्रदाय वचनं मम । परिव्रजेर्यदि त्वं त-दीक्षादेशं ददाम्यहं ॥१८॥ परिव्रज्य तपस्तीव, तप्त्वा च त्रिदशालये। वदारको भवेस्त्वं चे-त्ततो मां प्रतिबोधयेः ।१९। अंगीकृत्य वचः सोऽपि, प्राव्रजन्नेमिसन्निधौ । तपो विधाय षण्मासों, बभूव स्वर्गसौख्यभाक् ।
કૃષ્ણના વડિલબંધુ બલભદ્રના સિદ્ધાર્થ નામના સારથીએ બલભદ્રને વિજ્ઞપ્તિ કરીસ્વામિન, મને દીક્ષા લેવાની અનુમતી આપે. મારાથી દ્વારિકાને નાશ અને યાદવકુલ ક્ષય નહી જોવાય. એ બધે વિનાશ જોઈને દુઃખી થવું, એના કરતા સંયમ ગ્રહણ કરી, ચારિત્રધર્મની આરાધના કરી મારા આત્માને પવિત્ર બનાવું, તેથી આ૫ મને રજા આપો. બલભદ્રે કહ્યું:“દીક્ષાની અનુમતિ તે આપું, પરંતુ તારે મને એક વચન આપવું પડશે. તું ચારિત્રધર્મની
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આરાધના કરી, તપ તપીને દેવલોકમાં જાય તે તારે મને પ્રતિબંધ કરવા આવવું પડશે.” જે તું આટલું વચન આપે તો તને દીક્ષા લેવાની અનુમતિ આપું. સિદ્ધાર્થ સારથીએ બલભદ્રનું વચન માન્ય રાખી, ભગવાન નેમિનાથ પાસે દીક્ષા અંગીકાર કરી. છ માસ સુધી તીવ્ર તપ કરીને સિદ્ધાર્થ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. इतः क्षिप्तं पुरा मद्यं, शिलाकुंडेषु यज्जनः । वृक्षाणां पुष्पपातेन, तत्तीव्र प्रत्युताभवत् ।२१। ग्रीष्मकाले तृषाक्रांतः, सांबस्य कोऽपि पूरुषः । पर्यटन प्रययौ तत्र, स शिलाकुंडमक्षत ॥२२॥ यथेष्टं तत्र पीत्वा तां, सुरां स्वादुकरी मुखे । स प्राप्तभूरिसौहित्य-स्तां लात्वा द्वारिकां ययौ । तेन सांबकुमारस्य, तस्या अकारि ढौकनं । तां निपीय कुमारोऽवि, मोदमानोऽवदन्नरं ।२४। इतं त्वया कुतःप्राप्ता, सुराणामपि दुर्लभा ।सोऽबग्यदि दिहक्षा ते, दर्शयामि तदा विभो ।२५। स्थानप्रदर्शिना तेन, कुमाररुत्कटः सह । द्वितीयदिवसे सांबः, शिलाकुंडेषु जग्मिवान् ।२६। निरीक्ष्य चिरकालेन, तेषु तां मदिरां वरां । गृध्रत्वेन पपौ सांबो, भ्रातृ-भ्रातृव्यमित्रकैः ॥ तारुण्येन सुरापान-विधानेन यदृच्छया। सर्वेऽपि ते मदोन्मत्ता, बभूवुद्धिरदा इव ॥२८॥ गायंतो निपतंतस्ते, ददतो हस्ततालकान् । ध्यानं प्रकुर्वतो द्वैपा-यनस्य पार्श्वमागताः ।२९। तापसं वीक्ष्य तं जाग्र-त्कोपः शांबोऽब्रवीदिदं । मार्यतां मार्यतामेषो-ऽस्मद्वेषोत्पादधारकः ।। वराको मारितोऽस्माकं, द्वारिकायाः कुलस्य च । ज्वालनेन परिध्वंसं, प्रविधास्यत्ययं कथं? ॥ मुष्टिभिश्च चपेटाभि-र्लेष्टुभिश्चरणैस्तथा । निहतः पातयित्वोयां, मुक्तो मृतकवत्कृतः ।३२॥ मदाद् द्वैपायनषि तं, जानंतो मानसे मृतं । पुरी द्वारवती गत्वा, ते स्वगेहमशिश्रयन् ।।३३।।
ગીરનાર પર્વતના શિલાકુંડમાં નાખેલી મદિરા નજીકમાં રહેલા વૃક્ષોના પુપોના પડવાથી તીવ્રપણે વધી. આ શિલાકુંડ મદિરાથી છલોછલ ભરાઈ ગયે. હવે એક વખત ચીમકાલમાં શબકુમારને કે માણસ પર્યટન કરવા માટે ગયેલો. તૃષાતુર થયેલો તે પાણીની શોધમાં ફરતા ફરતા દૈવયોગે શિલાકુંડ પાસે આવ્યા. કુંડમાં મઘમઘાયમાન સુગંધી મદિરા જેઈને ખૂશ થયો. તેણે આકંઠ મદિરાપાન કર્યું. ત્યાં વૃક્ષની છાયામાં થોડો સમય આરામ કરીને, પોતાના સ્વામિ શાંબકુમાર માટે થોડી સ્વાદિષ્ટ મદિરા સાથે લીધી અને દ્વારિકામાં જઈને શબકુમારને આપી. કુમાર પણ મદિરાનું પાન કરીને, ખૂશ થઈને પેલા માણસને પૂછ્યું: “અરે, આવી દેવોને પણ દુર્લભ એવી સ્વાદિષ્ટ મટિરા ક્યાંથી લાવ્યો?” તેણે કહ્યું - “સ્વામિન, આપને જોવાની ઈચ્છા હોય તે બતાવું” બીજે દિવસે ઉચ્છખંલ એવા રાજકુમારોને સાથે લઈને શાંબકુમાર પોતાના માણસે બતાવેલા સ્થાને ગયે. ત્યાં શિલાકુંડમાં લાંબા સમયે સુગંધી મદિરા જોઈને શાંબ આદિ રાજકુમારે ખૂશ થઈને નાચવા લાગ્યા. લાલુપતાથી શાંબે, તેના ભાઈઓએ, ભત્રીજાઓએ અને મિત્રોએ આકંઠ મદિરાપાન કર્યું. રૂપ, યૌવન, સત્તા અને તેમાં પાછું મદિરાપાન. એટલે બાકી શું રહે? એ સવે કુમાર મદોન્મત્ત બનીને જંગલી હાથીઓની જેમ મસ્તી કરતા, હાથથી જોર જોરથી તાલીઓ પાડતા, ગીતો ગાતા પર્વત પર આમ તેમ ફરવા લાગ્યા. ફરતા ફરતા પર્વતની એક ગુફામાં ગયા. ત્યાં ધ્યાનમાં બેઠેલાં પાયન તાપસને જે. દ્વૈપાયનને જોઈ ને કીધાતુર
Page #238
--------------------------------------------------------------------------
________________
सग-१४
૨૩૧
બનેલા શાબે બધા કુમારોને કહ્યું: “અરે, મારો, મારો આ દુષ્ટ પાપીને ખતમ કરી નાખો. એને મારી નાખ્યા પછી, આ રાંકડે દ્વારિકાને અને આપણું યાદવકુળનો કેવી રીતે ક્ષય કરવાને હતે? માટે એને પૂરે જ કરે.” આ પ્રમાણે શાંબકુમારના આદેશથી કુમારોએ મુક્કા મારીને, ચપેટા મારીને, પત્થરો મારીને, તેમજ પગની લાત મારી-મારીને દ્વૈપાયનને અધમૂઓ કરી નાખ્યા. બેહોશ થઈને દ્વૈપાયન મૃતકની જેમ જમીન ઉપર ઢળી પડયો. મદાંધ બનેલા શાંબ આદિ કુમારે તેને ત્યાં પડતું મૂકીને, સૌ દ્વારિકામાં આવી પોત પોતાના સ્થાને ગયા.
वृत्तांतं तं चरैत्विा , व्यषीदन्मधुसूदनः । अथायं कुपितो हा हा, यदुक्षयं करिष्यति ॥३४॥ चितयित्वेति गोविदः, सान्वतेन समं ययौ । उपद्वैपायनं बिभ्यद्, द्वारिकाक्षयहेतुतः ॥३५॥ खंडीकृतं खलमिव, रक्ताक्षं क्रोधदुर्धरं । समीक्ष्य तमुभौ बंधू, मृदुवाक्यैर्जजल्पतुः ॥३६॥ अहो तापसमुख्यत्व-महो क्रियापरायणः । तव कोधविधानं न, योग्यतामेति सर्वथा ॥३७॥ क्रोधेन दुर्गतिप्राप्तिः, क्रोधेन वैरवर्धनं । क्रोधेन क्षीणसंसार-वतामपि भवापदः ॥३८॥ मदांधैः पुनरज्ञान-बलकैर्मम यद्यपि । भृशं संतापितो मंतुं. क्षमस्व त्वं तथापि तं ॥३९।। बालकैः कृतमन्यायं, क्षमते त्रिदशा अपि । तव तापसदीक्षस्य, क्षमैवाक्षीणभूषणं ॥४०॥ वचनैः कोमलैरेवं, प्रशामितोऽपि तापसः । न प्राशाम्यमतक्षेपै-धूंमध्वज इवेधितः ॥४१॥ क्रुद्धोऽभ्यधात् त्रिदंडी स, मावादीः कृष्ण भूरिशः । यदहं तावकैः पुत्र-निष्कारुण्यनिपीडितः ॥ कृतस्य तपसो मे स्यात्, फलं यदि मनागपि। द्वारिकायाः सलोकाया, भूयासं ज्वालकस्तदा ॥ तदैव मयकाकारि, निदानमिति दुस्सहं । ततस्तव वचो मोघं, भविष्यति पुरो मम ॥४४॥ वारंवारं मुकुंद ! त्वं, विज्ञापयसि मां यदि । युवां द्वौ बांधवौ तहि, मोक्ष्यामि द्वारिकापुरि ॥ तदा न्यवारयद्रामो, वासुदेवं सहोदरं। तापसेनामुना नैव, प्रजल्पनमथोचितं ॥४६॥ वामनः कणपः पंगु-हीनांगो बधिरस्तथा। प्रशामितोऽपि सद्वाक्य-रुपशांति प्रयांति न ॥४७॥ त्रिदंडिनि वराकेऽस्मिन्, कथनेः किं प्रयोजनं । श्रोनेमिभाषितं सर्वं, कदापि न वृथा भवेत् ॥ ततः शोकेन संयुक्तो, बहुदुःखं धरन् हृदि । द्वारिकानगरी प्राप्तः, सरामो मधुसूदनः ॥४९॥ निदानं प्रकटीभूतं, कृतं तेन त्रिदंडिना । द्वितीयस्मिन् दिने पुर्या, मुकुंदोऽप्युदघोषयत् ॥५०॥ द्वारिकानगरीदाह-कृते द्वैपायनर्षिणा । निदानं कृतमस्त्यस्मात्, धर्मे भूयास्त सादराः॥५१॥
ऊद्घोषणां केशवकारितां ता-मेवं समाकर्ण्य पुरीमनुष्याः । विशेषतो धर्मरता बभूवु-धर्मेण विघ्ना विलयं प्रयांति ॥५२॥
इति पंडितचकचक्रवर्तिपंडितश्रीराजसागरगणिशिष्य पंडितश्रीरविसागरगणिविरचिते श्रीसांबप्रद्युम्नचरित्रे गजसुकुमालदीक्षाग्रहणमुक्तिगमनकृष्णप्रश्नवर्णनो
नाम चतुर्दशः सर्गः समाप्तः श्रीरस्तु ॥
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ચરપુરૂષ દ્વારા આ બધે વૃત્તાંત જાણીને, કૃષ્ણ બેબાકળા બની ગયા- “અરેરે, આ છોકરાઓએ શું કર્યું? ધાયમાન થયેલ તાપસ નક્કી યાદવકુલને અને દ્વારિકાનો ક્ષય કરશે. તે પહેલા તેના મનનું સમાધાન કરી આવું. તેને શાંત પાડું.” આ પ્રમાણે વિચારીને કૃષ્ણ બલભદ્રની સાથે મનાવવા દ્વૈપાયન પાસે ગયા. કોધથી સુર્ધર, લાલ આખેવાળા અને લેહીલુહાણ થયેલા દ્વૈપાયનને જોઈને, બંને બંધુઓ કેમલ વચનથી વિનવવા લાગ્યા - “અહો, ચરણક્રિયામાં તત્પર – તાપસોમાં મુખ્ય, એવા આપે કોધ કરવો જરાયે યોગ્ય નથી. કેધથી દુર્ગતિની પ્રાપ્તિ થાય, ક્રોધથી વૈરની પરંપરા વધે અને કેધ ભવોની પરંપરા વધારનાર છે. તે આપના જેવા સુજ્ઞ પુરૂષે શાંત રહેવું જોઈએ. જો કે હું જાણું છું કે મારા ઉશ્રુંખલ અને અજ્ઞાની છોકરાઓએ તમને હેરાન કરવામાં બાકી નથી રાખ્યું, પરંતુ આપ તે ક્ષમાશીલ છો. એમના અપરાધની ક્ષમા આપો. દેવો પણ બાળકના અપરાધને ગણતા નથી અને તેને ક્ષમા કરી દે છે. આપ તે તાપસ છે, સાધુ છે, ક્ષમા એ આપનું ભૂષણ છે. તે મારા અજ્ઞાની બાળકો વતી હું આપની વારંવાર ક્ષમા માગું છું. આપ જરૂર બાળકના અન્યાયની ક્ષમા આપશે જ.” કૃષ્ણ અને બલભદ્રના અમૃત સમાન કેમળ શાંત વચનોથી દ્વૈપાયન શાંત થવાના બદલે જેમ અગ્નિમાં ઘીનું સીંચન કરવાથી અગ્નિ વધે છે, તેમ દ્વૈપાયનનો ક્રોધ વધુ પ્રજવલિત બન્યા. કોધાંધ બનેલા તાપસે કહ્યું – “કૃષ્ણ, તું શું જોઈને મને વારંવાર શિખામણ આપે છે? તારા નિર્દેય પુત્રોએ નિરપરાધી એવા મને ફૂટી નાખે છે. તેથી મારા તપનું કંઈ ફળ હોય તે લોક સહિત દ્વારિકાનગરીને બાળનારો હું થાઉં. એ મારે દુસહ તપ વેચીને મેં આવું નિયાણું કર્યું છે તે નિષ્ફલ નહી જાય. તેથી વારંવાર બોલેલું તારું વચન ફેગટ જશે. માટે મુકુંદ, મને વારંવાર વિજ્ઞપ્તિ ના કર. હા, તમે બંને ભાઈઓ મારી આગળ ક્ષમા ચાચના કરે છે, તે તમને બે ભાઈઓને છોડીને હું દ્વારિકાને ભસ્મીભૂત કરીશ.” ત્યારે બળદેવે વાસુદેવને કહ્યું:- “બંધુ, હવે આ તાપસને કંઈ પણ કહેવું યોગ્ય નથી. વળી કહ્યું છે કેઃ “વામન, કાણે, પંગુ, હીન અંગવાળો, તેમજ બહેરે, આટલા માણસને ગમે તેટલા શાંત પાડવા માટે મીઠા મધુર વચનો કહેવામાં આવે, તો પણ તેઓ શાંત થતા નથી.” તો રાંકડા એવા આ તાપસને કહેવાનું કંઈ પ્રયોજન નથી. ભગવાન નેમિનાથનું કથન કયારે પણ મિથ્યા થયું નથી, થવાનું નથી અને થશે પણ નહી.' આ પ્રમાણે કહીને શેકસહિત કૃષ્ણ અને બલભદ્ર મનમાં દુ:ખને ધારણ કરતા દ્વારિકાનગરીમાં આ યા. બીજે જ દિવસે નગરીમાં તાપસે કરેલા નિયાણાની ઉદષણ કરાવી :- “ દ્વારિકા નગરીના દાહ માટે દ્વૈપાયન ઋષિએ પ્રતિજ્ઞા કરી છે, તે નગરવાસીએ, “પુણ્યથી પાપ ઠેલાય, એ સિદ્ધાંતથી ધર્મકાર્યમાં વધુને વધુ આદરવાળા બને.” આ પ્રમાણે કેશવે કરાવેલી નિયાણાની ઉષણ સાંભળીને નગરવાસી મનુષ્યો વિશેષથી ધર્મકાર્યમાં રક્ત બન્યા. વિનના નાશ માટે આયંબિલ આદિ તપશ્ચર્યા કરવા લાગ્યા.
આ પ્રમાણે પંડિતમાં ચક્રવતીંસમા શ્રીરાજસાગરગણીના વિદ્વાન શિષ્ય શ્રી રવિસાગર ગણુએ રચેલા શ્રી શાંબપ્રદ્યુમ્નચરિત્રમાં ગજસુકુમાલની દીક્ષા, મુક્તિ ગમન અને કૃષ્ણના પ્રશ્નનું વર્ણન કરતે ૧૫ર લેક પ્રમાણ ચૌદમ સર્ગ સમાપ્ત થયો.
Page #240
--------------------------------------------------------------------------
________________
सर्ग-१५
૨૩૩
॥ अथ पंचदशः सर्गः प्रारभ्यते ॥
अथ तत्र जिनो नेमि-विहृत्य बहु भूतले । भाग्येन समवासार्क-ल्लोकानां धर्मचेतसां ॥१॥ समागमनमाकर्ण्य, श्रीमतो नेमिनो विभोः । तुतुषुरिकालोका, निदानशंकयाकुलाः ॥२॥ केचिज्जानंति चारित्रं, ग्रहीष्यामो जिनांतिके। कैश्चिद्विशेषतो धर्मा-नुष्ठानं च करिष्यते ।। इति धर्मरतलोकः, समन्वितो नरायणः । ययौ नेम्यंतिके नत्वा-औषीद्धर्मोपदेशनां ॥४॥ तां निशम्य महामोह-निद्राविद्रावकारिणीं । केचिदाददिरे दीक्षां, केचिद्वैराग्यमादधुः ॥५॥ कृष्णोऽपि वासुदेवत्वा-दीक्षा ग्रहीतुमक्षमः । वैराग्येण युतो गेह-मागत्य बुभुजे सुखं ॥६॥
હવે ભગવાન નેમિનાથ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા ધાર્મિક લોકેના ભાગ્યથી દ્વારકાપુરીમાં સમવસર્યા. ભગવંતનું આગમન સાંભળીને નિદાનની શંકાથી વ્યાકુળ થયેલા દ્વારિકાવાસી લેકે સંતુષ્ઠ થયા. અને જુદી જુદી વિચારણા કરવા લાગ્યા. કેટલાક લોકે વિચારે છે કે “ભગવંતની પાસે આપણે ચારિત્ર ગ્રહણ કરીશું.” કેટલાક વિચારે છે કે “આપણે ગૃહસ્થધર્મની વિશેષ આરાધના કરીશું' ધાર્મિક લેકેની સાથે શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાનની પાસે જઈ વંદના કરીને ધર્મદેશના સાંભળવા બેઠા. મોહરૂપી નિદ્રાને દૂર કરનારી ભગવંતની વૈરાગ્યમયી દેશના સાંભળીને, કેટલાક લોકે વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરવા માટે તત્પર બન્યા. શ્રીકૃષ્ણ, પૂર્વજન્મના નિદાનના કારણે વાસુદેવપણું પ્રાપ્ત થવાથી દીક્ષા લેવા માટે અસમર્થ હોવાથી, વૈરાગ્યભાવે સાંસારિક સુખેને ભેગવતા ગૃહસ્થવાસમાં રહ્યા.
बलभद्रेण भूपाल-विद्याधरैश्च यादवैः । पूरितायां सभायां च, सिंहासने स्थितो हरिः ॥७॥ बिरुदैर्बहुबंदीनां, स्तूयमानः समंततः । चामरोज्यमानः स, पर्षदोंद्र इवाबभौ ॥८॥ तदा राजांगजैर्युक्त-स्तत्र प्रद्युम्न ईयिवान् । प्रणम्य पितरं प्राप्य, समयं स व्यजिज्ञपत् ॥९॥ संसारानित्यतावक्त्री, निशम्य नेमिदेशनां । संजातं मम वैराग्यं, संयमग्रहणात्मकं ॥१०॥ पितस्तव प्रसादेन, भोगा भुंता मयाखिलाः । तानप्यशाश्वतान् जानन्, जातो वैरंगिकोऽस्म्यहं । अतो देहि ममादेश-मुपदेशं यथाहंतः । चारित्ररत्नमादाय, शृणोम्यहं निरंतरं ॥१२॥ इति तद्वचनं श्रुत्वा, कृष्णोऽभूद्भरिदुःखभाक् । बलदेवादयो भूपा, जाताः सदुःखविस्मयाः ॥ मुकुंदोऽपि ततोऽवादी-दरे पुत्र! पवित्रधीः । संप्रत्यवसरो दीक्षा ग्रहणस्य तवास्ति कः ॥ धीरेषु धीरताधारी, वीरेषु वोरतान्वितः । भूरिभोगिषु भोगी त्वं, कांतिमत्सु च कांतिमान् ॥ राज्यभोगविलासानां, दिनानि तव यौवने । वर्त्तते सांप्रतं पुन, न चारित्रोचितानि च ॥१६॥ ततो गृहाण साम्राज्यं, भुक्ष्व भोगाननेकधा । गृहीतव्यस्त्वया पश्चात्, संयमो वार्धके सुत! ॥ अपरेप नृपाः प्राहुः, प्रद्युम्नं धैर्यसंयुताः । बिभेषि प्रथमं किं त्व-मेव द्वारवतीक्षयात् ।१८। ३०
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
न ज्ञायते भवेद वृष्टि-रथवा नाब्दमुन्नतं । वीक्ष्य प्रस्फोटयेः कुभं, कथं त्वं जलपूरितं ॥१९॥ एवं पितुः परेषां च, निशम्य स्नेहिलं वचः ।प्रद्युम्नोऽभ्यदधत्स्नेह-वजितः स्फूजितद्युतिः ।२०। त्वयाषि ज्ञायते ताता-स्ति राज्यं नरकप्रद । भोगा रोगविधातारो, विलासाः स्वप्नसन्निभाः। कमला चपला विद्यु-त्झात्कार इव वर्तते। यौवनं वनवच्छुष्ये-दायुःपानीयमंतरा ॥२२॥ भवंतोऽपि च शृण्वंतु, भो भूपा वचनं मम । स्याद्वादोऽपि न यष्माभि-विज्ञेयो जिनभाषिते ॥ प्राचीतः पश्चिमायांचे- दुदेति गगनध्वजः। तथापि नो विभोर्नेमेः, कथितं विफलं भवेत्॥ अस्मादसारतो देहात्, कैवल्यं यदि साध्यते । तद वायं प्रमाणं स्या-दन्यथा कि प्रयोजनं ।२५। शुद्धं प्रद्युम्नवैराग्य-मिति ज्ञात्वा सभासदः। चमत्कृता दधुस्तेषु, केऽपि वैराग्यमुत्कटं ॥२६।। पुत्रं विज्ञाय बिभ्राणं, भवसौख्यविरक्ततां । पितापि मौनमाधाय, संस्थितो दुःखपूरितः ।२७।
એક વખત બલભદ્ર, વિદ્યાધરે, રાજાઓ અને યાદવોથી પરિપૂર્ણ રાજસભામાં સિંહાસન ઉપર શ્રીકૃષ્ણ બેઠા હતા. બંદીજને સ્તુતિ કરતા હતા અને સેવકે ચામરો વીંજતા હતા. ઈન્દ્રની જેમ કૃષ્ણ શોભી રહ્યા હતા, ત્યાં રાજકુમારની સાથે પ્રદ્યુમ્નકુમારે રાજસભામાં આવી પિતાને નમસ્કાર કરીને અવસરને પામી વિજ્ઞપ્તિ કરી :- “પિતાજી, સંસારની અનિત્યતાને સમજાવનારી ભગવાન નેમિનાથની દેશના સાંભળીને મારું મન વૈરાગી બન્યું છે. સંયમ ગ્રહણ કરવા માટે ઉત્સુક બન્યું છે. પિતાજી, આપની કૃપાથી મેં બધી જાતના ભોગે ભગવ્યા, હવે તે ભોગોને નાશવંત જાણું મારું મન ભેગોથી ઉભગી ગયું છે. આથી આ૫ મને દીક્ષા ગ્રહણ કરવા માટે આજ્ઞા આપો. જેથી હું ચારિત્ર ગ્રહણ કરીને ભગવંતની દેશના નિરંતર સાંભળું.” પ્રદ્યુમ્નના વેરાગ્યપૂર્ણ વચન સાંભળીને શ્રીકૃષ્ણ અત્યંત દુઃખી થયાબલદેવ આદિ રાજાએ પણ પ્રદ્યુમ્નને વૈરાગી જાણી દુ:ખી થયા, છતાં આશ્ચર્ય પામ્યા. મુકુંદે કહ્યું – “પવિત્રબુદ્ધિવાળા, હે પુત્ર, હમણ શું તારે દીક્ષા લેવાના અવસર છે ? ધીરપુરૂષોમાં ધીર, વીરપુરૂમાં વીર. ભેગી પુરૂષોમાં ઉદાર ભેગી, અને તેજસ્વીઓમાં તું અત્યંત તેજસ્વી છે. તારા આ યૌવનકાળમાં રાજ્યભોગ અને વિલાસના દિવસો છે, એને તું ભોગવટો કર. હાલ તારા માટે ચારિત્ર ગ્રહણ કરવું જરા પણ યોગ્ય નથી. તેથી હે પુત્ર, હમણાં તું સામ્રાજ્યને ગ્રહણ કર અને અનેક પ્રકારના ઉદાર ભેગોને ભગવ, વૃદ્ધાવસ્થામાં સંયમ લેજે. આ પ્રમાણે કૃષ્ણ પ્રદ્યુમ્નને સમજાવ્યા બાદ, એ વાતને જ પુષ્ટ કરતા બીજા રાજાઓએ પણ પ્રદ્યુમ્નને કહ્યું – “પ્રદ્યુમ્ન, તારા જેવા ૌર્યવાન અને પરાક્રમી પુત્ર, દ્વારિકાને ક્ષય થવાને છે, એ જાણીને પહેલેથી જ ડરી જાય છે? “ગગનમંડલમાં મેઘ ચઢયો છે તેથી વૃષ્ટિ થશે, એવું માનીને જલથી ભરેલા કુંભને શું કઈ પહેલેથી ફાડી નાખે ખરા?' તેમ દ્વારિકાને ક્ષય થવાના છે એટલે શું પહેલેથી ડરીને ભાગી જવાનું હોય એ તે જે કાળે જે બનવાનું હશે તે બનશે. માટે પ્રદ્યુમ્ન, હમણાં તું દીક્ષા લેવાની વાત કરીશ નહી.”
આ પ્રમાણે પિતાના અને બીજા રાજાઓનાં સ્નેહપૂર્ણ વચન સાંભળીને વિરાગી બનેલા તેજસ્વી એવા પ્રદ્યુમ્ન કહ્યું: “પિતાજી, આપ પણ જાણે છે કે રાજ્ય નરકને આપનારૂં છે. ભેગે રોગને કરનારા છે. વિલાસ સ્વપ્ન સમાન છે. લક્ષમી વિજળીના ચમકારા સમાન ચંચળ
Page #242
--------------------------------------------------------------------------
________________
सग-१५
૨૩૫
છે. યૌવન સંધ્યાના રંગ સમાન છે અને આયુષ્યરૂપી જલ નિરંતર સુકાઈ રહ્યું છે. વળી રાજ્યસભાના સભાસદો, આપ સૌ પણ મારું વચન સાંભળે. જેનધર્મમાં સ્યાદ્વાદ સિદ્ધાંત મુખ્ય છે. પરંતુ સૂર્ય પૂર્વમાંથી કદાચ પશ્ચિમમાં ઉગે તો પણ ભગવાન નેમિનાથનું વચન કયારે પણ મિથ્યા થયું નથી, અને થવાનું પણ નથી. તે અસાર એવા આ શરીરથી જે કૈવલ્યની સાધના થઈ શકતી હોય તે તે પહેલા કરી લેવી જોઈએ. તો જ આપણને આ શરીર મલ્યું તે સાર્થક થાય. એ સિવાય આ શરીરનું શું પ્રયોજન છે? પ્રદ્યુમ્નને શુદ્ધ વૈરાગ્ય જાણીને સભાસદો આશ્ચર્ય પામ્યા અને તેથી કેટલાક બીજા લોકોને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયા. સંસારસુખથી વિરક્ત બનેલા પુત્રને જાણીને દુઃખી થયેલા પિતા શ્રીકૃષ્ણ મૌન ધારણ કરીને રહ્યા.
दुःखितं जनकं ज्ञात्वा, मुक्त्वा शांबं निजास्पदे । स जगाम गृहं मातु-नत्वा तां विनयात् स्थितः तत्र स्थित्वा क्षणं प्रोचे, प्रद्युम्नो मातरं निजा । वैराग्यं प्रकटोभूत-मस्ति मे नेमिवाक्यतः । ततो देहि प्रसद्य त्वमाज्ञां माविचक्षणे। विदधामोप्सितं कृत्यं, यथाहमविलंबितं ॥३०॥ इति तस्य वचः श्रुत्वा, रुक्मिणी मूछिताभवत् । जगौ सा लब्धचैतन्या, तनय त्वं ब्रवीषि किं ? तव माता पिता बंधुः, स्नेहिलः स्वजनः पुनः । विद्यारूपं च लावण्यं, यौवनं योषितो धनं ।। न्यूना न कापि संपत्ति-वर्तते तव नंदन । ततः कथं परिव्रज्या-वार्ता करोषि सांप्रतं ॥३३॥ स जगाद ब्रवीषि त्वं यत्तज्जननि सुंदरं । कस्य कस्य भवस्यांबा, पिता च संस्मरिष्यते ।३४। प्रोक्तं समस्तशास्त्रेऽपि, नीरागैरपि पारगैः । यावंति संति तोयानि, नदीपु च पयोधिषु ।३५। स्तन्यपानानि तेभ्योऽप्य-धिकानि भमता मम । मातु वेन पोतानि, कानि कानि स्मराम्यहं। एकोदरसमुदभूताः, स्नेहयुक्ताः सहोदराः । स्वार्थसंप्राप्त्यभावेन, तेऽपि विघटयंति च ।३७। आत्मन्यैश्वर्यसंयुक्ते, मिलंति स्वजना अपि । तदभावे न कोऽपि स्या-भुवने स्वजनो निजः॥ तावदेव स्फुरद्विद्या, तावद्रूपं मनोहरं । तावदेव च लावण्यं, यावत्पुण्यं पुरातन ॥३९॥ पावनं तावदेवात्र, दृश्यते नयनद्वयैः । यावद्रोगजराग्रस्तं, शरीरं च नृणां भवेत् ॥४०॥ कामिन्यो नीचगामिन्यो, निम्नगावनिरंतरं । मनोवचोवभिन्ना, तासु का प्रतिनिर्मितिः ।। येन प्राज्योद्यमेनापि, द्रविणं समुपाजितं । स्थिरं चेत्स्यान्न तस्यापि, क्रियते किं धनेन तत् ।। यत्त्वयोक्तं समस्तापि, संपूर्णा संपदस्ति ते । तत्सत्यं तव महात्म्या-त्तथैव मम वर्तते ॥४३॥ किंच त्वदनुभावेन, रसा अष्टौ विलोकिताः। पुरतस्तव तान् वच्मि, त्वमनुक्रमतः शृणु ।। विमुंचंत्याः कटाक्षेषुन्, जयंत्या हरिणीं दृशः । यस्या रूपेण मुांति, योगिनश्च सुरासुराः ॥ वदने च वपुःस्नेहे, पद्मसौरभ्यधारणात् । पद्मिनी यांगना सापि, भुक्ता शृंगारिता मया ॥ लंबोदरं वक्रगीव्र, दोघहस्तकमान्वितं । दंतुरं भग्नकटिकं, भिल्लरूपं मया कृतं ॥४७॥ तेन रूपविधानेन, हास्याय भानुकन्यका । अपहृत्य समानीता, मयका तव सन्निधौ ॥४८॥ ये शेरते प्रसूनानां, शय्यायां भागिनो नराः । कांतालिंगनसंयुक्ता-स्तांबुलभक्षणाननाः।४९।
Page #243
--------------------------------------------------------------------------
________________
२३६
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
रंकाः साधारणास्तेऽपि, पृथिव्यां प्रस्तरे क्वचित । करुणार्थी लभंते न, रात्रौ शयनमप्यहो । प्रत्यक्ष देवलोकेन, समाना या समृद्धिभिः । अप्यस्या द्वारिकायाश्च, यदूनां च कुलक्षयः ॥ भविष्यति तदा कोहग, रौद्रं जननि ! दुस्सहं । कोलाहलैर्मनुष्याणां, रक्षरक्षेति जल्पतां ॥५२॥ सहस्रयोधिनो मा, भवंति लक्षयोधिन । दधाना हृद्यहंकारं, संग्रामे नाप्यपासरन् ॥५३॥ तदीयमभिमानित्वं, विज्ञेयं सकलं मुधा । दुःकर्मशात्रवा वीर-रसेन विजिता न तैः॥५४॥ संसारे वसतां पुंसां, देहे रोगजरोत्थितं । धने च पृथ्वीनाथ-तस्कराणां भवेद्भयं ॥५५॥ एतेभ्योऽपि भवेद्रक्षा, कदाचित्पूर्वपुण्यतः । तथापि मृत्युतश्चित्तं, भयानकं प्रजायते ।५६। परस्त्रीभिः समं लुब्धा, भवेयुर्ये नराधमाः । अतृप्ताः कामभोगेषु, यांति ते नरकं मृताः।५७। परमाधार्मिका दारै- मास्यर्वह्निविग्नहैः । बीभत्सानि स्वरूपाणि, विधायालिंगयंति तान् ।। अभव्यैरप्यवाप्यंत, ऐहिकानि सुखानि च । ततश्चित्रं न संसार-सुखभोगे शरीरिणां ॥५९॥ पुरीषमलमूत्राणां, भांडागारमिदं वपुः । अस्माच्चेत्साध्यते मोक्ष-सुखं तद्भुितं महत् ॥ सांसारिकाणि सौख्यान्यु-पायेन येन केनचित् । लभ्यते मोक्षशर्माणि, न हि शांत रसं विना ॥ ततः स्तुवंत मां केचि-निदंतु कुट्टयंतु वा। निघ्नंतु लेष्टुभिश्चारु-चंदनेनार्चयंतु च ।।६२॥ तेषु हारेष्वहो पुष्प-शय्यायामुपले पुनः । तृणे स्त्रीणे रिपौ मित्रे, भवतात्समता मम ।६३। सिद्धसंसिद्धये कायोत्सर्गमाधाय कानने । स्थितस्य मे कदा वक्त्र-माघ्रास्यंति वने मृगाः ।। इति शांतरसं मात-नवमं त्वत्प्रसादतः। प्रसाधयितुमिच्छामि, त्वमादेशं समर्पय ॥६५॥ इत्थं वैरंगिकं वाक्यं, समाकर्ण्य मनोभुवः । जनन्यप्यवदन्मोह-समन्विता स्वनंदनं ॥६६॥ त्वया तनय संसार-स्वरूपं याहगीरितं । ताहगेवाहमप्येत-ज्जाने जिनवचःश्रुतेः ॥६७॥ किंतु पुत्रोपरि स्नेहः, कामिनीनां भवेन्महान् । अतो वच्म्यधुना दीक्षां, मानहोस्त्वं सयौवनः। सर्वथैव कदाचिच्चे-प्रवजिष्यसि वल्लभ । तदाहमपि चारित्रं, ग्रहीष्यामि त्वया सह ॥६९।। तवाधारेण संसारे, तिष्ठत्यासमहं खलु । त्वमेव प्रव्रजेयहि, तदाधारो ममात्र कः ॥७०॥
પિતાને દુઃખી થયેલા જાણી પોતાના સ્થાને શાબને મૂકીને પ્રદ્યુમ્ન માતા પાસે ગયે. માતા રૂકમણીને વિનયપૂર્વક પ્રણામ કરી થોડી ક્ષણ રહીને, માતાને કહ્યું:
માતા, ભગવાન નેમિનાથના વચનથી મારું મન વૈરાગી બન્યું છે, વિચક્ષણ એવી મારી મા, મને આજ્ઞા આપો, તે મારૂં ઈસિત હું વિના વિલંબે કરું, પ્રદ્યુમ્નની ઉપર મુજબનાં શબ્દ સાંભળતાની સાથે જ રુકિમણી મૂછ ખાઈને ભૂમિ પર પડી ગઈ. શીતલપચારથી સ્વસ્થ થઈને ३भिपीने ४धु :- 'टा, मातुशुमा छ १ स्नेह माता, पिता, मधु, स्वन, भित्रो, विद्या, ३५, सावएय, योवन, सु४२ २त्रीमा, धन, सपत्ति । ५ ४ तारी पासे छे. अने દેવકુમાર જેવા સુંદર તે તારે પુત્ર છે. એ સિવાય આ સંસારમાં તને કઈ વાતની ન્યૂનતા છે, કે જેથી તું દીક્ષા લેવાની વાત કરે છે?” ત્યારે પ્રદ્યુમ્ન માતાને સમજાવતા કહ્યું: “માતા, તમે
Page #244
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૫
૨૩૭
જે જે વાત કહી તે બરાબર છે. પરંતુ હું કયા કયા ભવની માતાઓ અને કયા ક્યા ભવના પિતાઓને યાદ કરું? તીર્થકર ભગવતેએ કહ્યું છે કે આ જગતમાં જેટલી નદીઓનાં પાણી અને જેટલા સમુદ્રના પાણી છે, એના કરતા પણ અધિક સંસારમાં ભ્રમણ કરતા જીવે માતાના સ્તનના દુધનું પાન કર્યું છે. તો મા, તું મને કહે, હું કઈ કઈ માતાને યાદ કરું? એક જ માતાના ઉદરથી ઉત્પન્ન થયેલા સ્નેહયુક્ત સગા ભાઈ એ પણ પોતાના સ્વાર્થની પ્રાપ્તિ નહી થવાથી ક્ષણમાત્રમાં તે દુશ્મન બની જાય છે. જ્યાં સુધી પોતાની પાસે અશ્વર્ય અને સંપત્તિ હોય છે ત્યાં સુધી જ સ્વજને સ્વ-જનો રહે છે. તેના અભાવમાં બધાયે છેડીને ચાલ્યા જાય છે. વિદ્યા, મનોહર રૂપ, અને લાવય ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી પૂર્વના પુણ્યને ઉદય છે, શરીરની સુંદરતા ત્યાં સુધી જ દેખાય છે કે જ્યાં સુધી આ શરીર રોગ અને જરાથી ગ્રસ્ત થયું નથી. કામિનીઓ નદીની જેમ નીચગામિની હોય છે. તેના મન, વચન અને કાયા જુદાજુદા રૂપે હોય છે. એવી સ્ત્રીઓ ઉપર કોણ પ્રીતિ કરે? વળી ઘણાં પ્રયત્નથી ઉપાર્જન કરેલું ધન જે સ્થિર ના હોય તો એવા ધન અને સંપત્તિનું શું પ્રયોજન ? માતા, તેં જે કહ્યું કે તારી પાસે સંપૂર્ણ સંપત્તિ આદિ છે, તે તારી વાત બરાબર છે, તમારા પ્રભાવથી બધું જ મને મલ્યું છે. અને માતા, તારી કૃપાથી મેં નવે જાતના રસને અનુભવ કર્યો છે, તે રસેનું વર્ણન કરૂં તે તું સાંભળ. શૃંગાર રસ :
જેના રૂપમાં યોગીઓ, દેવે અને અસુરો પણ મુગ્ધ બની જાય, એવી હરિણાક્ષી પત્નીઓ કે જેના મુખ અને શરીરમાંથી પ- સુવાસ નીરંતર મહેકી રહી છે. એવી પદ્ધિની સ્ત્રીઓની સાથે મેં પાંચ ઇન્દ્રિઓના વિષયસુખને આકંઠ અનુભવ કર્યો છે.–આ પ્રમાણે જીવનમાં શૃંગારરસને સારી રીતે અનુભવ કર્યો છે. હાસ્યરસઃ
મોટું લાંબુ પેટ, વાંકી ડોક, ચપટું નાક, ટૂંકા હાથ-પગ, મોટા દાંત, પીળા કેશ, લાલ આંખો અને કાજળ જેવું શ્યામ શરીર, આવા પ્રકારનું હાસ્યાસ્પદ જિલરૂપ કરીને, ભાનુકુમારને આપેલી દુર્યોધનની રાજકન્યા- ઉદધિકુમારીનું અપહરણ કરીને તારી પાસે લાવ્યો હતો. આ રીતે હાસ્યરસને પણ જીવનમાં અનુભવ કરી લીધો. કરૂણરસ
જે ભોગીપુરૂષ તાંબૂલભક્ષણ કરીને કાંતાને આલિંગન આપીને પુષ્પની શય્યામાં સુએ છે, તેવા ભેગી પુરૂષને પણ જ્યારે પાપદશા આવે છે ત્યારે રાત્રિમાં પણ સુવા માટે જમીનને એક ટુકડો પણ મળતો નથી. અરે, સાક્ષાત્ સ્વર્ગપુરી સમાન સમૃદ્ધિશાલિની દ્વારિકા નગરી અને દેવકુમાર જેવા યાદવોને જ્યારે નાશ થશે ત્યારે કેવું કરૂણા વાતાવરણ સર્જાશે? માતા, તેની હું કલ્પના કરું છું ત્યારે મારું હૃદય કરૂણાથી ભીંજાઈ જાય છે. આ પ્રમાણે કરૂણારસને પણ અનુભવ કરી લીધો. રૌદ્રરસ
માતા, જ્યારે દ્વારિકા સળગી રહી હશે ત્યારે “બચાવો, બચાવે, બચાવો” ને પિકાર
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કરતા મનુષ્યને કેલાહલ કે ભયંકર અને દુસહ હશે? તેની કલ્પના કરતા હું રૌદ્રરસને અનુભવ કરૂં છું. વીરરસ
સહસ્ત્રોથી અને લક્ષધી વીર સુભટે રણભૂમિમાં અહંકારથી હંકારા કરતા વીરરસમાં મસ્ત બની, હજારે અને લાખો શત્રુઓને પરાભવ કરે છે, પરંતુ જ્યારે તે વીર સુભટોને દુષ્કર્મરૂપી શત્રુ પરાજિત કરે છે ત્યારે તેના અહંકાર અને વીરરસ હવામાં ઉડી જાય છે. માતા, આ પ્રમાણે મેં પણ સંગ્રામમાં ઘણું વીરરસને અનુભવ કર્યો, પરંતુ હવે દુકર્મ રૂપી શત્રુથી પરાજિત થવું નથી. ભયાનકરસ
સંસારમાં વસતા મનુષ્યોના શરીરમાં રોગ અને જરાને ભય છે, ધનમાં રાજા અને ચારડાનો ભય રહેલો છે. આ બધા ભયને કદાચ પૂર્વ પૂણ્યના ઉદયથી બચાવ થઈ શકે, પરંતુ મૃત્યુના ભયથી તે કઈ પણ બચાવી શકે તેમ નથી. અને તે મૃત્યુ કયારે આવે તે કહી શકાય તેમ નથી. મૃત્યુ સામે આવીને ઉભું રહે ત્યારે જીવની કેવી ભયંકર અશરણદશા થાય, તેની ક૯પના કરું છું ને મા, મારાથી જી જવાય છે. બિભત્સ રસ
પરસ્ત્રીમાં લુબ્ધ બનેલા જે નરાધમો કામભોગથી તૃપ્ત થતા નથી, તે મરીને નરકની ક્ષેત્રકૃત ઘેર યાતનાઓ ભોગવે છે અને પરમાધામીઓ તેઓને ભયંકર મુખવાળી અગ્નિથી તપાવેલી લોઢાની પુતળી સાથે આલિંગન કરાવે છે, ત્યારે તે લોકોના બિભત્સ સ્વરૂપનો વિચાર કરતા કંપારી છૂટે છે. આ પ્રમાણે માતા, હું બીભત્સરસને કલ્પનાથી અનુભવ કરૂં છું. અદ્દભુતરસ :
આ લોક અને પરલોકના ભૌતિક સુખ તો અભવ્ય જીને પણ પ્રાપ્ત થાય છે. તેથી સાંસારિક સુખ ભોગોમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ મલ, મૂત્ર અને વિષ્ટાના ભંડાર સ્વરૂપ આ ઔદારિક શરીરથી મોક્ષસુખ માટેની સાધના કરી લેવાય, તે જ ખરેખર અદભુતમાં અદ્દભુત આશ્ચર્ય છે ! શાંતરસ :
સાંસારિક સુખ તે કઈને કઈ ઉપાયે પ્રાપ્ત થાય છે, પરંતુ મોક્ષસુખ તે જીવને શાંતરસ વિના ક્યારે પણ પ્રાપ્ત થતું નથી. તે શાંતરસ-કઈ મારી સ્તુતિ કરો કે નિંદા કરો. કઈ મુકકા મારીને કૂટો કે પત્થરના ટુકડાથી મારો. શરીર ઉપર કઈ ચંદનનો લેપ કરો કે વિષ્ટા લગાડો. કેઈ પુષ્પોના હાર પહેરાવે કે ખાસડાને હાર પહેરાવ, પુષ્પોની શય્યામાં સુવાનું મળે કે પત્થરની ધગધગતી શિલા પર શયન કરવાનું મળે, તૃણ હોય કે મણી હોય, સુવર્ણ હોય કે માટીનું ઢેકું હોય, શત્રુ હોય કે મિત્ર હોય, તે બધામાં જીવને સમભાવ રહે તે જ ખરેખર શાંતરસ છે.
માતા, ઉપર કહેલા આઠે રસને તો મેં આપની કૃપાથી અનુભવ કરી લીધો છે, પરંતુ ભગવતે કહેલા નવમાં શાંતરસને તમારા પ્રસાદથી સાધવા માટે મારું મન તડપી રહ્યું છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
સ-૧૫
મને એવી એવી ભાવનાએ થાય છે કે મુક્તિની સિદ્ધિ માટે હું જંગલમાં જઈને કાયાત્સર્ગધ્યાને રહું અને પરમાત્મ-ધ્યાનમાં લીન બનેલા મારૂં મુખ મૃગલાએ સૂંધે, હિંસક પશુએ મારા શરીરના હાડમાંસ ખાય, છતાં હું ધ્યાનમાં નિશ્ચલ રહી ક્ષપકશ્રેણી માંડી, ઘાતીકમાંના ક્ષય કરી, કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરી, અખંડ અવિચલ શાશ્વત એવા મહાનદ પદને પ્રાપ્ત કરૂ'. આવી મારી ઉચ્ચ ભાવનાને સલ કરવા માટે મા, મને આદેશ આપે!!' પ્રદ્યુમ્નનાં વૈરાગ્યપૂર્ણ વચન સાંભળીને સ્નેહાતૂ બનેલી રૂકમણીએ કહ્યું:-‘ પુત્ર, તે જે સંસારનું સ્વરૂપ બતાવ્યું તે હું પણુ ભગવંતના વચનથી જાણુ... છું. પર ંતુ સંસારમાં સ્ત્રીઓને પુત્ર ઉપર ઘણે! સ્નેહ હાય છે. આથી તને કહુ છું કે બેટા, તું આ ઉંમરમાં (યૌવનવયમાં) દીક્ષા ના લે. તેમ છતાં તું બલાત્યારે દીક્ષા લઈશ તો હું પણ તારી સાથે ચારિત્ર ગ્રહણ કરીશ. તારા આધારે તેા હું આ સંસારમા બેઠી છું. તું દીક્ષા ગ્રહણ કરે તો મારા આધાર કાણુ ? માટે હજુ કહું છું કે માની જા! તારો આગ્રહ જતા કર. તારા સિવાય ગૃહવાસમાં હું એક ક્ષણ પણ રહી શકીશ નહી.’
૨૩૯
इति श्रुत्वा जनन्युक्त, प्रद्युम्नो हृष्टमानसः । गत्वांतःपुरमात्मीयं. मृगेक्षणा न्यवीवदत् ॥ भवतीभिः समं भोगा, मया भुक्तास्त्वनेकधा । अथाहं भवभोगेभ्यः, संजातोऽस्मि पराङ्मुखः । स्वर्लोकेऽनेन जीवेन, भोगा हृदयवांछिताः । भुक्ताः सत्रा सुरस्त्रीभिस्तृप्तिस्तथापि नाभवत् । मनुष्येष्वपि तिर्यक्षु, नरकेष्वपि दुःखिषु । न भोगा दुर्लभा एते, जीवस्य भववर्तिनः ॥७४॥ चतसृष्वपि गतिपु जीवस्य भ्रमतः सतः । ऐश्वर्यभोगसामग्री, दुर्लभा न प्रवर्त्तते ॥७५॥ मनुष्ये प्रभुता कांता - योगेऽपि यच्च दुर्लभं । तद्दीक्षारत्नमादातु-मुत्साहो मम वर्त्तते ॥७६॥ युष्माकमाज्ञया पूर्ण, उत्पन्नः स भवेन्मम । ततो यूयं प्रदत्ताज्ञां पूर्णीकरोमि तं यथा ॥७७॥ पत्युर्वचनमाकर्ण्य, काचिद्वैराग्यसंमदं । काचिच्च दुःखमाधत्तौ-दासीन्यं काचिदप्यलं ॥७८॥ विलपत्यो विमुंचंत्यो- निःश्वासान् विततान् मुखात् ।
जगुर्गद्गदया वाप्या, ततो रत्नादिकाः स्त्रियः ॥ ७९ ॥ प्राणनाथ भवेयुर्या, योषितः सुकुलोद्भवाः । तासां रमण एव स्या- દૈવતં પરમં વહુ ૫૮૦ના भोक्ष्यसे त्वं महाभोगान्, संसारे संस्थितो यदि । तदा वयमपि स्वामि-नेता भोक्ष्यामहे त्वया । पतिव्रत प्रयुक्तानामस्माकं गुणचेतसां । तव सौख्ये महासौख्यं, दुखे दुखं भवत्वथ ॥८३॥ चेद्ग्रहीष्यसि चारित्रं, तदा वयमपि प्रभो । त्वया सार्धं ग्रहीष्याम - स्तत्कर्मप्रविनाशनं ॥ ८४ ॥
માતાએ પણ સાથે સયમ ગ્રહણ કરવાની વાત કહેવાથી, હર્ષિત થયેલા પ્રદ્યુમ્નકુમારે પેાતાના અંતઃપુરમાં જઈને મૃગનયના પેાતાની પત્નીને કહ્યું:- ‘ પ્રિયે, મે* તમારા બધાની સાથે અનેક પ્રકારના ભાગસુખ ભાગવ્યાં છે. હવે એ ભાગસુખાથી મારૂ' મન પરાડ્·મુખ થઇ ગયું છે. સ્વર્ગ લેાકમાં પણ આ જીવે દેવાંગનાએની સાથે અનેક વખત ઇપ્સિત ભાગસુખા ભાગવ્યાં, છતાં તેનાથી તૃપ્તિ થઈ નહી. મનુષ્ય અને તિયાઁચ પશુઓના ભવમાં પણ આ જીવે અસ`ખ્ય ભાગસુખા ભાગવ્યાં, છતાં જીવ વિષયાના કીડા બનીને તેમાં મર્ચા રહ્યો. તેવી જ રીતે ભવચક્રમાં ફરતાં નરકની ઘેાર યાતનાઓ પણ અસખ્ય અને અનંત વખત ભાગવી. આ રીતે ચારે
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ગતિમાં ભમતા જીવને ઐશ્વર્યા અને ભોગસામગ્રી અનંત-અનંત વખત પ્રાપ્ત થઈ. એવી જ રીતે આ ભવમાં પણ તમારા જેવી રૂપસુંદરીઓ મળી અને ભોગસુખમાં લીન બની ગયો. ચારે ગતિમાં ભોગસુખે દુર્લભ નથી, એ તે સહેલાઈથી મળી જાય છે, પરંતુ દુર્લભમાં દુર્લભ બધિરન છે અને ભગવંતે કહેલ સંયમધર્મ છે. માટે એવા દુર્લભ ચારિત્રરત્નને લેવા માટે મારું મન ઉત્સાહિત થયું છે. જે તમારી આજ્ઞા હોય તે મારે મને રથ પૂર્ણ થાય તેથી તમે આનંદપૂર્વક મને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપીને, મારૂં ઈચ્છિત સફલ બનાવો.”
પતિનાં વૈરાગ્યપૂર્ણ વચન સાંભળીને રતિકુમારી આદિ કેટલીક સ્ત્રીઓ દુખી થઈને મન રહી, કેટલીક ઉદાસ બની ગઈ, કેટલીક નિસાસા નાખવા લાગી, અને કેટલીક વિલાપ કરતી ગદગદૂ વાણીથી પતિને વિનવવા લાગી. “પ્રાણનાથ, જે સ્ત્રીઓ કુલવાન છે–સુકુલમાં ઉત્પન્ન થઈ છે, તેના માટે તે પતિ જ પરમેશ્વર છે. માટે સ્વામિન, હજુ આપણે યૌવનકાળ છે. ભર્યો ભર્યો વૈભવ, સંપત્તિ બધુ જ આપણી પાસે છે, તે આપની ઇરછા હોય તો હમણાં નહીં પરંતુ વૃદ્ધાવસ્થામાં આપણે સૌ સાથે સંયમ લઈશું. આપ સંસારમાં રહેશે તો અમે આપની સાથે વિષયસુખ ભોગવીશું તેમ છતાં જો આપનું મન ઉદ્વિગ્ન થતું હોય તે અમારે પતિવ્રતા સ્ત્રીઓને એક જ ધર્મ છે કે “આપના સુખમાં અમે સુ કી, આપને દુઃખમાં અમે દુખી. પ્રભુ. આપ જે ચારિત્રના પંથે જશે તો અમે પણ આપની સાથે કર્મવિનાશક એવા ચારિત્રમા આવીશું.” इति स्त्रीणां निशम्योक्ति, प्रद्युम्नो ह्लादमेदुरः । बाल्येऽपि सहचारीणि, सांबंमित्राणि चावदत् । अहो भ्रातर्वयस्या भो, बालत्वकृतकेलयः ।। युष्माभिः सह बाल्वेऽपि,बिनोदा विहिता मया ॥ तेष्वपि क्रियमाणेष्व-पराधो यो मया कृतः । क्षतव्यः स भवद्भिर्मे, चारित्रादानचेतसः।८७। संसारे भ्रमतोऽभूवन्, जीवस्यास्य सहोदराः । वहवः सुहृदो दारा, मोक्षोऽभून्न कदाचन ।८८। युप्माभिरपि तत्क्षिप्र-मादेशो दीयतां मम । बंधुमित्रेषु युष्मासु, साधयामि यथा शिवं ॥८९॥ इत्युक्त बंधुमित्राणि, प्रजजल्पुः सहोदर । इयंतं समयं यावत्, कीडा कृता त्वया समं ।।९०॥ अथ कि त्वां विना गेहे, तिष्ठामो निरधीश्वराः। बांधव प्रवजिष्याम-स्ततो वयमपि त्वया ।
પત્નીઓનું વચન સાંભળીને પ્રદ્યુમ્ન અત્યંત હર્ષિત બન્યો. તેણે શાંબ આદિ બંધુઓ અને બાલમિત્રોની પાસે જઈને કહ્યું :- અહો બંધુઓ અને મિત્રો, આપણે બધા સાથે બાલ્યકાળથી ઘણી રમત રમ્યા, અનેક કીડાઓ કરી, અનેક જાતના હાસ્ય-વિનેદ અને કુતૂહલ કર્યા. એ બધુ કરતાં મારાથી તમારે કોઈને કંઈ પણ અપરાધ થયો હોય, તે બધાની ક્ષમા માગુ છું. મારું મન સંયમ લેવા માટે ઉસુક થઈ ગયું છે. સંસારચકમાં ભમતા આ જીવને મિત્રો, બંધુઓ અને સ્ત્રીઓ આદિ બધું મળ્યું, પરંતુ એક મોક્ષ ના મળ્યો, તે તમે બધા મને જલદીથી આદેશ આપે, જેથી હું સંયમ ગ્રહણ કરી શિવસુખને સાધું.” પ્રદ્યુમ્નનું કથન સાંભળીને બંધુઓ અને મિત્રોએ કહ્યું – “અરે ભ્રાતા, આટલો સમય તમારી સાથે રહીને કીડાઓ કરી, રમ્યા અને હાસ્યવિનોદ કર્યા. તે તમારા વિના અમે ઘરમાં કેવી રીતે રહી શકીએ ? અમને નિરાધાર મૂકીને તમારાથી ના જવાય. તમે અમને સાથે લઈ જાવ. બંધુ, તમે સંયમ લેશે તે અમે પણ તમારી સાથે જ સંયમ ગ્રહણ કરીશું.”
Page #248
--------------------------------------------------------------------------
________________
સગ–૧૫
૨૪૧
सहोदरसुहद्वाक्य-मित्थमाकर्ण्य मन्मथः । तैर्जनन्या च कांताभिः, समारोह हस्तिन ।९२॥ रुक्मिणीमस्तुवन् केचित् केचित्तदा नरायणं । प्रद्युम्नसांबमित्राणि, स्त्रियः केचिच्च नेमिनं ॥ सा धन्या जननी यस्याः, कुक्षिजः सुन ईदृशः । धन्यः स पद्मनाभोऽपि, यस्य वंशः प्रदीपकः ।। धन्यः सांबकुमारोऽपि, यस्तस्य सहचार्यभूत् । धन्यानि तानि मित्राणि, यमैत्रो प्रतिपालिता। एता धन्याः स्त्रियो रूप-लावाद्धसमन्विताः । सम्यक् पतिव्रताधर्म-पालका अभवंश्च याः। धन्यो नेमिजिनो येन, त्रैलोक्योत्तापकारकः । सुधामधुरया वाण्या, प्रद्युम्नोऽपि प्रबोधितः ॥ अयं धन्यः कुमारोऽपि, विनोदान् परिहृत्य यः । कैवल्यसाधनायाभू-तारुण्येऽपि समुद्यतः ॥ द्वारिकानरनारीभिः, स्तुत्येति क्रियमाणया। ददद्दानं महद्धः, प्रद्युम्नः प्राप नेमिनं ॥९९॥ नत्वा प्रदक्षिणाभिः स, श्रीनेमिनं व्यजिज्ञपत् । भवोद्विग्नस्य मे देहि, चारित्रं निजपाणिना । दुःखितानामनाथानां, धर्मिणां पापिनां नृणां । त्वमेव वर्तसे नाथ, संसारात्तारणक्षमः ॥१॥ ततः श्रीनेमिनाथेन, तेषां दीक्षा समपिता। स्वजन्मन्यमन्यंत, सर्वेऽपि ते कृतार्थतां ॥२॥ रुक्मिण्या जांबवत्या च, गृहितः संयमो यदा । तदोपाददिरे प्राज्या, अपि तद्यादवांगनाः ॥
આ પ્રમાણે માતા, પત્નીઓ, બંધુઓ અને મિત્રોની અનુમતિ મેળવી પ્રદ્યુમ્ન પોતાના પિતા કૃષ્ણ પાસે જઈ નમસ્કાર કરી પોતાની સાથે સંયમ લેવા માટે ઉત્સુક થયેલી માતા, પત્નીએ, બંધુ અને મિત્રોની વાત કરી. સાંભળીને દુઃખી થયા છતાં જિનેશ્વર ભગવંતનાં વચનોને આત્મસાત્ કરનારા સમયકત્વધારી કૃષ્ણ પ્રદ્યુમ્નકુમાર આદિની દીક્ષાને મહામહોત્સવ કરાવ્યો, અને દ્વારિકાનગરીમાં ઉષણ કરાવી કે, “જે કેઈને પણ નેમિનાથ ભગવંતની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરવી હોય, તેને દીક્ષા મહોત્સવ રાજ્ય તરફથી થશે અને તેના કુટુંબની આર્થિક જવાબદારી રાજ્ય ઉપાડી લેશે.” આ પ્રમાણે ઉષણ કરાવી કૃષ્ણ શાંબ-પ્રદ્યુમ્ન આદિ કુમાર, રૂકિમણી, જાંબવતી આદિ પટ્ટરાણીઓ, રતિકુમારી આદિ પ્રદ્યુમ્નની પત્નીએ તેમજ બીજા પણ નગરવાસી સ્ત્રી-પુરૂષને મહામહોત્સવપૂર્વક પોતે વિદાય આપી. માતા અને પત્નીની સાથે હસ્તિ ઉપર આરૂઢ થયેલા પ્રદ્યુમ્નકુમાર, શાંબ આદિ મિત્રો તેમજ બીજા કરડે યાદવ સ્ત્રીપુરૂષ હાથી, ઘોડા, રથ, શિબિકા આદ જુદા જુદા વાહનોમાં બેસીને વરસીદાન દેતા ચારિત્રગ્રહણ કરવા માટે, દ્વારિકામાંથી નીકળી સહસ્ત્રાપ્રવનમાં ભગવાન નેમિનાથ પાસે ગયા, જ્યારે શાંબ-પ્રદ્યુમ્ન આદિનો વરઘેડે દ્વારિકામાંથી પસાર થયો, ત્યારે કેટલાક લોકો રૂકિમણીની, કેટલાક કૃષ્ણની, કેટલાક શાંબ-પ્રદ્યુમ્ન આદિ મિત્રના તે કેટલાક શાંબ-પ્રદ્યુમ્નની પત્નીઓની પ્રશંસા કરતા હતા. કેટલીક સ્ત્રીએ ભગવાન નેમિનાથની સ્તુતિ કરતી હતી, કેટલીક સ્ત્રીઓ હર્ષનાં આંસુ સારતી બેલતી હતીઃ “ધન્ય છે તે માતાને કે જેની કુક્ષીમાં આવો પુત્રરત્ન ઉત્પન્ન થયો. ધન્ય છે કૃષ્ણને કે જેના વંશમાં આવો કુલદીપક પેદા થયો. ધન્ય છે શાંબકુમારને કે જેને આ પ્રદ્યુમ્ન જેવો બંધુ સહચારી બન્યો. ધન્ય છે પ્રદ્યુમ્નના મિત્રોને કે જેઓએ મિત્ર ધર્મનું બરાબર પાલન કર્યું. ધન્ય છે રૂપ સૌંદર્યવતી પ્રદ્યુમ્નની પત્નીઓને કે જેઓએ પતિ
૩૧
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વ્રતા ધર્મનું સાંગોપાંગ પાલન કર્યુ.... ધન્ય છે ભગવાન નેમિનાથને કે જેઓએ ત્રણે લેાકના સંતાપને દૂર કરી, સુધા સમાન મધુરી વાણીથી પ્રદ્યુમ્ન જેવા કુમારને પ્રતિબંધ કર્યો. તેમાંયે સહુથી ધન્યાતિધન્ય છે પ્રદ્યુમ્નકુમારને, કે જેણે રાજઋદ્ધિ, સૌંપત્તિ, વૈભવ, અશ્વ તેમજ વિનાદ અને કુતૂહલાના ત્યાગ કરી, યૌવનવયમાં દૈવલ્યની પ્રાપ્તિ માટે ચારિત્ર લેવા ઉત્સુક બન્યા.’ આ પ્રમાણે દ્વારિકાવાસી સ્ત્રીપુરૂષોથી સ્તુતિ કરાતા, વરસીદાન દેતા હÖપૂર્વક પરિવાર સહિત પ્રદ્યુમ્નકુમાર ભગવાન નેમિનાથ પાસે આવ્યા. ભગવાનને નમસ્કાર કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ, પ્રદ્યુમ્નકુમારે વિજ્ઞપ્તિ કરી ઃ- ‘ભગવ’ત, સ`સારથી ઉદ્વિગ્ન બનેલા એવા મને અને આ બધાને આપના સ્વહસ્તે ચારિત્રરત્ન અર્પણ કરો. દુ;ખી, અનાથ અને પાપી આત્માએને હે નાથ, આપ સૌંસાર–સમુદ્રમાંથી તારવા માટે સમ છે, તે અમારે બધાના હાથ પકડી અમને સ'સારસમુદ્રથી પાર ઉતારા' ત્યાર પછી ભગવાન નેમિનાથે પોતાના સ્વહસ્તે તે બધાને વિધિપૂર્વક દીક્ષા પ્રદાન કરી. દીક્ષિત થયેલા સહુ પાતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યા. રૂકિમણી અને જાંબવતીની સાથે બીજી પણ કૃષ્ણની રાણીઓએ તેમજ હજારા યાદવસ્ત્રીઓએ સ’યમધ અ'ગીકાર કર્યાં.
पप्रच्छ पद्मनाभोऽथ, त्रिकालविज्जिनेश्वरं । कदा द्वारवतीदाहं, द्वैपायनः करिष्यति ||४|| बभाण भगवान्नेमि - द्वादशे हायने हरे । द्वारिकां ज्वालयिष्यत्य-सौ प्रकोपप्रपूरितः ॥५॥ प्रभोर्वाक्यं निशम्येति चितयामास केशवः । अधन्योऽहमपुण्योऽहं गृहवासे स्थितोऽस्मि चेत् ॥ धन्याः समुद्रविजया - दिका वृद्धाश्च बांधवाः । सुताः कांता ममान्येऽपि, भूपाला यादवांगनाः । दुरात्मा बहुसंसारो, लुब्धो वैषयिके सुखे । वर्तेऽहं येन चारित्र - ग्रहणेऽपि न मे मनः ॥ ८ ॥ इति खेदं प्रकुर्वाणं, विज्ञाय मधुसूदनं । प्रजजल्प जिनो नेमि - र्माकार्षीः खेदमच्युतः || ९ || भवेयुर्वासुदेवा ये न तेषां तत्र जन्मनि । दीक्षा भवेद्यतस्ते स्यु – निदानेन समन्विताः । १०। अवश्यं ते मृता यांति, निदानान्नरकावनौ । तद्वालुकाप्रभां विष्णो, मृत्वा त्वमपि यास्यसि ॥ दधानमपि माधुर्य- माकर्ण्य नेमिभाषितं । प्राज्यं प्रथमतो दुःख - मवाप मधुसूदनः ॥१२॥ तदार्हन् पुनरप्यूचे, मा विषीद जनार्दनः । भविष्यस्यत्र भरते, द्वादशस्त्वं तु तीर्थपः ।।१३।। ब्रह्मलोके सुरो भावी, बलदेव इतो मृतः । ततश्च्युत्वा पुमानेव, ततोऽपि त्रिदशः पुनः । १४ । ततोऽपि च मनुष्यत्व - माप्य तीर्थे तवाच्युत । कर्माणि तपसा क्षित्वा, महानंदमवाप्स्यति ॥ उक्त्वेति पद्मनाभस्य, विजव्ह ऽन्यत्र पारगः । कृष्णोऽपि तन्नति कृत्वा, द्वारवत्यां समाययौ ।
ઉદાસ બનેલા કૃષ્ણે નેમિજીનેશ્વરને પૂછ્યું :– ‘પ્રભા, દ્વારિકાના નાશ દ્વૈપાયન કયારે કરશે ?” ભગવંતે કહ્યું:— ‘કૃષ્ણ, આજથી બારમે વર્ષે ક્રોધાકુલ બનેલ દ્વૈપાયન દ્વારિકાને ભસ્મીભૂત કરશે.' પ્રભુનું વચન સાંભળીને હતાશ બનેલા કૃષ્ણ ચિંતન કરવા લાગ્યા :–‘હું કેવા અધન્ય અને નિપુણ્ય છું કે ઘરવાસમાં બેસી રહ્યો છું. ધન્ય છે સમુદ્રવિજય આદિ વડીલાને, ધન્ય છે ખંધુઓને, તેમજ ધન્ય છે રૂકિમણી આદિ મારી કાંતાઓને, અને ધન્ય પ્રધુમ્ન આદિ કુમારાને, તેમજ રાજાએ અને યાદવાને કે જેએ ભાગસુખાને તૃણની જેમ ઠુકાવી પ્રભુના પંથે
છે
Page #250
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૫
२४३
વિચરી રહ્યા છે. હું દુરાત્મા, બહુલ સંસારી કે જે વિષય સુખમાં લુબ્ધ બની સંસારમાં ચૂંટી રહ્યો છું. મારું મન ચારિત્ર લેવા માટે કેમ તૈયાર થતું નથી ? આ પ્રમાણે ખેદ કરતા કૃષ્ણને જોઈને ભગવાન નેમિનાથે મધુર વચનથી કહ્યું :- ‘કૃષ્ણ, તમે એવું ના કરો. જે વાસુદેવ હોય છે, તે પૂર્વજન્મમાં નિદાન (નિયાણું) કરીને આવ્યા હોય છે. તેથી વાસુદેવના ભવમાં તેઓ સંસાર ત્યાગ કરી શકતા નથી. તેથી તેઓ મરીને અવશ્ય નરકમાં જાય છે. વિષ્ણુ, તમે પણ મરીને “વાલુકાપ્રભા” નામની ત્રીજી નરકમાં જશે.” ભગવંતનું વચન સાંભળીને કૃષ્ણને અત્યંત દુઃખ થયું. ત્યારે ભગવંતે ફરીથી કહ્યું - “કૃષ્ણ, તમે વિષાઢ ના કરે. આ ભરત ક્ષેત્રમાં આવતી ચોવીસીમાં તમે બારમા અમમ નામના તીર્થંકર થશો.’ બલભદ્ર અહીંથી મરીને બ્રહ્મલેક નામના પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થશે. ત્યાંથી ભરી દેવલોકમાં દેવરૂપે થશે. અને ત્યાંથી ચ્યવીને મનુષ્યભવ પામી તમારા જ ( બારમા તીર્થંકરના ) તીર્થમાં તપવડે કર્મનો ક્ષય કરી મોક્ષગતિને પામશે.” આ પ્રમાણે કૃષ્ણને ભવિષ્યવાણું કહીને ભગવાન શ્રીનેમિનાથ પરિવાર સહિત અન્યત્ર વિહાર કરી ગયા, અને કૃષ્ણ પણ નમસ્કાર કરીને ઉદાસીનભાવે દ્વારિકા નગરીમાં આવ્યા.
जानन्नश्चयिकी वार्ता-मविषादोऽपि माधवः । द्वारवत्यां पुनर्भूत्यै-रुद्घोषणामकारयत् ।। नयत्यान्नगरीदाहो, द्वादशाब्दे भविष्यति । अतो धर्मेककर्त्तव्ये, प्रवर्तव्यं सुखाथिभिः ॥१८॥ तदुद्घोषणमाकयें,लोकाः सुखाभिलाषिणः । आचाम्लादितपोधर्मे प्रावति भयातुराः ॥ ततो द्वैपायनो मृत्वा, बभूवाग्निकुमारकः। विभंगज्ञानतस्तत्र, स्मरन् प्राग्वैरमाययौ ॥२०॥ देवपूजातपोदान-व्रतयात्राक्रियादिषु । धर्मकर्मसु तत्रासौ, निरतं जनमैक्षत ॥२१॥ धर्मकर्तव्यमाहात्म्या-च्छलं विलोकयन्नपि । स दुष्टात्मावकाशं न, कथमप्युपलब्धवान् ॥ द्वादशे हायने पूर्णे, जाते तत्र निवासिनः। अजानन् मनुजाः क्वापि, क्षयं गतः स तापसः ॥ अथ क्रीडां वयं कुर्मो, यथेच्छमिति नागराः । चितयंतोऽभवन्मद्य-पानादिरसिका भृशं ।२४। ततः पातकिना तेना-प्यवाप्यावसरं निजं। उत्पाता विविधा व्यक्ती-चक्रिरे तत्र दुस्सहाः॥
નિયતિ અને ભગવંતની સત્ય વાણીને જાણતા છતાં કૃષ્ણ દ્વારિકા નગરીમાં ફરીથી ઉદ્ઘેષણ કરાવી - “આજથી બારમે વર્ષે દ્વારિકાને દાહ નિશ્ચિત છે, તેથી સુખાથીઓએ ધર્મકાર્યમાં રક્ત બનવું.” આ પ્રમાણેની ઉદ્દષણ સાંભળીને સુખના અભિલાષી અને ભયથી વિહલ બની ગયેલા લોકો આયંબિલ આદિ તપધર્મમાં વિશેષ પ્રવૃત્તિ કરનારા થયા. દ્વૈપાયન નિદાનપૂર્વક ત્યાંથી મરીને અગ્નિકુમાર નિકાયમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાની સાથે વિલંગજ્ઞાનથી પોતાના પૂર્વજન્મનું મરણનું કારણ જાણીને પૂર્વને વૈરભાવ જાગ્રત થયો. તે દેવ દ્વારિકા નગરીમાં આવ્યો. ત્યાં તપ, જપ, દેવપૂજા, દાન, વ્રત, પરચખાણ, યાત્રા આદિ ધર્મક્રિયામાં સતત લીન થયેલા દ્વારિકાના લોકોને જોયા. એ છિદ્રને જેતે રહ્યો, પરંતુ ધર્મકાર્યના પ્રભાવથી તે દુષ્ટાત્માને કેઈ અવકાશ મલ્યો નહી. એમ કરતાં અનુક્રમે બાર વર્ષ પૂર્ણ થતાં દ્વારિકાવાસી લોકો અજ્ઞાનતાથી સમજ્યા કે “હવે એ તાપસ તે કયાંય ગય હશે! એને તે નાશ થઈ ગયો. આપણે હવે તપ જપ આદિ ધર્મ કરવાની કંઈ જરૂર નથી. હવે તે ખાવ, પીઓ ને
Page #251
--------------------------------------------------------------------------
________________
२४४
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
મોજ મજા કરે. ઉદ્યાન આદિમાં યથેષ્ઠ ક્રીડા કરીએ.' આ પ્રમાણે અજ્ઞાનદશાથી વિચારતા દ્વારિકાવાસીઓ મદિરાપાન આદિ સાતે વ્યસનમાં લીન બની ગયા. ત્યારે પાપાત્મા દ્વૈપાયનદેવે અવસર પામીને, દ્વારિકામાં પહેલા અનેક પ્રકારના દુસહ ઉત્પાતો કર્યા.
उल्कापातस्त्रियामायां, म्लाना नक्षत्रराशयः । विद्युत्पात इवांगार-वृष्टिस्तेभ्योऽप्यजायत ।। हग्भ्रांत्यक्षतं तत्रत्याः, क्षीणंतेजोऽर्कचंडयोः। स्वयमेवापतन् शृंगा-ज्यात्मप्रासादगानि च ॥ भयंकरोट्टहासोऽपि, काष्ठाचतुष्टयोत्थितः । अश्रूयत जनै रात्रौ, निद्राभंगविधायकः ॥२८॥ फेत्कारधकशब्दाना, श्रवणं पूर्वमश्रुतं । दिग्दाहो भूमिकंपश्च, मानसोद्वेगकारकंणः ॥२९॥ पाषाणोल्लिखितानां च, पुत्रकाणां प्रदर्शनं । वेतालशाकिनीभूता-दिभिर्युक्तोऽसुरोऽभ्रमत् ।। उत्पेदिरे यथा पुण्या-च्छीरचक्रादिकानि च । रत्नानि हालनो विष्णो-र्नेशुस्तान्यघतथा ॥ विचकाराथ वातं स, संवर्तः स्पर्शतः खरं । एकत्र सर्वतस्तेन, तृणकाष्टान्यमेलयन् ॥३२।। पुरोबाह्येऽपि येऽभूवं-स्तृणकाष्टमहीरुहः । तानप्यानीय तत्रैव, प्रचिक्षेपासुरोऽधमः ।३३। यादवानां ततःषष्टि-कुलकोटीबहिः स्थिता। मध्ये द्वासप्तति पिंडो-कृत्य सोऽग्निमदीपयत ॥ यत्र तत्र गतं मयं, यथा यमो न मुंचति । पावकोऽपि प्रणश्यंत-मपि पौरं तथाग्रहोत् ।३५। धगधगिति शब्देन, त्रटत्कारेण भीषणः । ज्वालाभिरुद्यतो वह्नि-रिव ज्वालयितुं जगत् ॥ कल्पांतकालसंकाशा, ज्वाला मुंचन धनंजयः। कोऽपि मा नश्यतादेव, धूमध्वांतमिव व्यधात् । देवकीवसुदेवाख्यौ, रोहिण्यपि निजांगजौ । ज्वलज्ज्वलनतापेन, निपीडिता अवीवदन् ।३७। द्वाभ्यामेव युवाभ्यां चा-क्षौहिप्यो बहवो जिताः । सांप्रतं गोप्यते सौवं, बलं कथं बलाच्युतौ। दुःखमस्माकमैक्षेथां, युवां पूर्व मनागपि। कथनेन विनै वैत-धुवाभ्यां तु निराकृतं ।३९। संप्रत्यसहमानोऽस्मां-स्तापो निपीडयत्ययं । तथापि न युवां सारां, कुरुतः क्क गलो सुतौ । पित्रोरिति वचः श्रुत्वा, दुःश्रव्यं दुःखभितं । समारोपयतां राम-माधवौ तौ निजं रथं ॥ ताववाहयतां याव-त्तावत्तस्यैव वाजिनः । यंत्रिता असुरेणाशु, मंत्रेण मनुजा इव ॥४२॥ द्वाभ्यामपि सगर्वाभ्यां, स्वयमुत्पाटितो रथः । तदा तस्य युगं भग्रं, धनुभंग इवाहवे ।४३। पित्रो रक्षार्थमात्मोय-बलेनैवाथ सोद्यमौ । आनयामासतू राम-माधवौ तं प्रतोलिकां ॥४४॥ हा रक्ष बलदेव त्वं, हा रक्ष त्वं जनार्दन । दहामा वयमित्यासी-द्रुदनं परितो नृणां ॥४५॥ कपाटौ तस्य रामेणा, भक्त्वा दक्षिणपाणिना । भुजाभ्यां वेष्टितः पुर्याः, स्यंदनः कषितो बहिः । तदा साक्षत्प्रकारेण, दुष्टोऽसुरो जजल्प सः । बलकृष्णावयं मोहः, क्रियते किं बिडंबकः ॥ पूर्वमेव मया प्रोक्त, समस्ति युवयोः पुरः । अस्या पुर्या विमोक्ष्यामि, युवां विना न कंचन ॥ एतदर्थमेव मया, विक्रीतं सकलं तपः ! निष्फलं तन्निदानं किं, भविष्यति भवबलात् ॥ इत्युक्त तेन पापेन, पितरौ प्रजजल्पतुः । युवाभ्यां तद् भवद्भ्यां तु, जीवंतु यदुवंशजाः ।५०।
Page #252
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૫
૨૪૫
अस्मदर्थ युवाभ्यां तु, प्रयत्नो जनितो महान् । तथापि मुच्यते मास्मान्, दुसाध्या भवितव्यता । यदि प्रथममस्माभिः, श्रीनेमिक्रमसन्निधौ । नाददे संयमः कर्म-फलं भोक्ष्यामहे तदा ॥५२॥ इत्युक्तेऽपि न गच्छेतां, यावत्तौ सीरिशाङ्गिणौ । अश्रुपातं प्रकुर्वाणौ, संस्थितौ तत्र मोहतः॥ देवकीरोहिणीतात-वसुदेवैर्महार्हतः । तावच्चविधाहार–प्रत्याख्यानं विनिर्ममे ॥५४॥ अथ श्रीनेमिनाथस्य, संसारदुःखनाशिनः । अस्माकं शरणं भूया-द्भवेत्राऽपि भवांतरे ।५५। शरणं भवतादह-सिद्धसाधुवृषस्य नः । स्वयमाराधनां कृत्वा, नमस्कारान् मुखेऽस्मरन् ।५६। विमुक्तजीविताकांक्षा-स्त्रयोऽपि तेऽभवन् यदा । तदा वह्निमयं मेघ, सोऽसुरस्स्तेष्ववर्षयत् ॥ त्रयोऽप्यासन शुभध्याना-न्मृतास्ते स्वर्गभाजिनः। ततः सान्वतगोविदौ, जीर्णोद्यानं प्रचेलतुः॥
રાત્રિમાં ઉકાપાત થવા લાગ્યા. ચન્દ્ર, નક્ષત્ર, તારા આદિ ઝાંખા પડી ગયા. નક્ષત્ર રાશિમાંથી વિજળીનાં જેવા અંગારાની વૃષ્ટિ થવા લાગી. ત્યાં રહેલા લોકોને દ્રષ્ટિની ભ્રાંતિ થવા લાગી. ચંદ્ર-સૂર્યનું તેજ ક્ષીણ થઈ ગયું. પોતાના પ્રાસાદો ઉપર રહેલા શિખરો આપોઆપ પડવા લાગ્યાં. રાત્રિમાં ચારે દિશામાંથી થતાં ભયંકર અટ્ટહાસ્યના અવાજથી ભયભીત થયેલા લોકેની નિદ્રા ઉડી ગઈ. પૂર્વે કયારે પણ નહીં સાંભળેલા એવા ઘૂવડ આદિના ભયંકર અવાજે આવવા લાગ્યા. દિશાઓમાં અગ્નિ ઉત્પન્ન થતે દેખાવા લાગ્યો. લોકેના મનને ઉદ્વેગકારી એવા ધરતીકંપના અવાજ થવા લાગ્યા. પાષાણમાં કતરેલી પૂતળીઓ જાણે સાક્ષાત્ હસતી ના હોય તેવું દ્રશ્ય દેખાવા લાગ્યું. અને રાત્રિના સમયે ભૂત-પ્રેત, પિશાચ, વૈતાલ આદિની સાથે દ્વૈપાયન અસુર દ્વારિકામાં ભમવા લાગ્યો. પુણ્યકર્મના ઉદયથી વિષ્ણુને શંખ, ચક્ર આદિ સાત રત્ન, અને બલદેવને ચાર રત્ન ઉત્પન્ન થયેલાં હતાં, તે રત્નો પાપકર્મના ઉદયથી આપોઆપ ચાલ્યા ગયાં. અર્થાત્ નાશ પામ્યાં. ત્યારબાદ અસુરે પ્રચંડ “સંવત” નામના (વાવાઝોડુ) વાયુને વિકર્યો. તેનાથી નગરીમાં અને નગરીની બહાર રહેલા તૃણ-કાષ્ટ આદિ એક જગ્યાએ (નગરીની મધ્યમાં) ભેગા કર્યા. અને નગરીની બહાર રહેલા કાષ્ટ, તૃણુ અને વૃક્ષોને લાવી લાવીને અધમ એવા અસુરે નગરીની મધ્યમાં એકઠા કર્યા. યાદવની સાઈઠ કુલકટિ જે બહાર રહેલી, તે અને નગરીમાં રહેલી હોંતેર કુલકોટિ યાદવોને ભેગા કરીને, તેઓ ઉપર અગ્નિનો વરસાદ વર્ષો. પાતાલમાં જાય કે આકાશમાં જાય, ગુફામાં પેસે, કે ભેંયરામાં પેસે, પરંતુ માનવ જેમ યમરાજાથી મૂકાતે નથી તેમ આ અધમ અસુરે એક પણ માનવ કે પશુ-પક્ષીને છોડયા નહીં. જ્યાં ત્યાંથી લાવી લાવીને અગ્નિમાં ભસ્મીભૂત કરવા લાગ્યો. ધગધગૂ કરતી અગ્નિની ભયંકર જ્વાલાઓ જાણે આખા જગતને બાળી નાંખવા માટે તૈયાર થઈ ના હોય, તે પ્રકારે દ્વારિકા નગરીમાં ચારે બાજુ વિસ્તરી ગઈ. કલ્પાંત કાલની આગ સમાન ભયંકર જવાલાઓને વમતા અગ્નિમાંથી કેઈ બહાર જઈ શકે નહી તે માટે ના હોય, તેમ ધૂમાડાના ગોટે ગેટા કરતે અંધકાર વ્યાપી ગયો. અગ્નિની
જ્વાલાઓથી પીડાઈ રહેલા વસુદેવ, દેવકી અને રોહિણી પણ પોતાના પુત્રો કૃષ્ણ અને બલભદ્રને પિકારવા લાગ્યાં - “હે બલભદ્ર, હે કૃષ્ણ, તમે કેમ આમ ઊભા રહ્યા છો? કયાં ગયું તમારું બલ? તમે બે જણે તો મોટી મોટી અક્ષૌહિણી સેનાને જીતી લીધી છે, અમે આટલા દુ:ખી થઈ રહ્યા છીએ, ને તમે કંઈ પણ કરતા નથી? હે પુત્રો, અમારાથી આ દુઃખ સહન થતું નથી. તમારા સિવાય અમારું દુઃખ કેણુ દૂર કરશે? હે પુત્રો, તમે કયાં ગયા? તમે જલદી આવો.
Page #253
--------------------------------------------------------------------------
________________
२४६
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
અમને આ તાપથી દૂર લઈ જાવ.” માતાપિતાના આવા દુઃશ્રાવ્ય અને દુ:ખપૂર્ણ વચન સાંભળીને રામ અને કૃષ્ણ પિતાના રથ ઉપર બંને માતાઓને અને પિતાને બેસાડ્યા. અને અશ્વોને જેતરીને જેવા ચલાવવા જાય છે, ત્યારે અસુરે આવીને મંત્રિત મનુષ્યની જેમ અશ્વોને થંભાવી દીધા, અને એ અશ્વો ઉપર અગ્નિને વરસાદ વરસાવ્યો. ક્ષણમાત્રમાં અશ્વોની રાખ થઈ ગઈ. કૃષ્ણ અને બલભદ્ર પોતે ગર્વથી રથ ઉપાડો કે તુર્ત જ સંગ્રામમાં જેમ ધનુષ્ય ભંગ થાય તેમ રથનું ધાંસરું ભાગી ગયું. તેમ છતાં પણ માતાપિતાની રક્ષા કરવા માટે બંને ભાઈઓ જેમ તેમ કરીને બલપૂર્વક દ્વારિકાના દરવાજા સુધી રથને લાવ્યા. દરવાજા સુધી આવતા રસ્તામાં લોકોને આર્તનાદ સંભળાતે :- “હે કૃષ્ણ, હે બલદેવ, અમારી રક્ષા કરો. અમારી રક્ષા કરે. અમો બળી રહ્યા છીએ. એમાંથી અમને બચાવો.” આ પ્રમાણે લોકોને પોકાર અને રૂ સાંભળતા કૃષ્ણ અને બલભદ્ર દુઃખી દુઃખી થઈ ગયા. દ્વારિકાનગરીના બંધ કરેલા દરવાજાના કમાડને બલભદ્ર જમણા હાથે તેડીને, બે હાથે રથને જ્યાં બહાર કાઢે છે, ત્યાં દુષ્ટ અસુરે સાક્ષાત્ પ્રત્યક્ષ થઈને કહ્યું :- “અરે રામ-કૃષ્ણ, આટલે બધે મોહ શા માટે રાખો છો ? શા માટે આટલી વિડંબના કરો છો ? મેં તમને પહેલાં કહેલું છે કે તમને બે ભાઈઓને છોડીને આખી દ્વારિકાને ભસ્મીભૂત કરીશ. એ માટે તો મેં મારા તપને વેચીને નિદાન (નિયાણું) કર્યું છે. તે એ નિયાણું શું તમારા બલથી ફેગટ જશે? માટે તમે અહીંથી ચાલ્યા જાવ. આ પ્રમાણે પાપાત્મા અસુરના કથનથી દુ:ખી થયેલા માતાપિતાએ કહ્યું – “રામ-કૃષ્ણ, તમે બે જાવ. તમો જીવતા હશે, તે આપણે યદુવંશ જીવિત રહેશે. અમારા માટે તો તમે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કાળ કેઈને છેડતો નથી. ભવિતવ્યતા દુઃસાધ્ય છે. અમે પહેલા ભગવાન નેમિનાથ પાસે સંયમ લીધું નહીં. તે આ કર્મના ફળ ભેગવવાનો સમય આવ્યો. ખેર, હવે અમે પરમાત્માના ધ્યાનમાં લીન બનીએ છીએ. તમે અહીંથી જાવ.” આ પ્રમાણે માતાપિતાએ કહેવા છતાં આંખમાંથી અશ્રુધારા વહાવતા બંને ભાઈઓ મેહથી ત્યાં ઊભા રહ્યા.
વસુદેવ, દેવકી અને રોહિણીએ પ્રથમ ભગવંતની સાક્ષીએ ચારે પ્રકારના આહારના પરચખાણ કર્યા. “સંસારના દુઃખનો નાશ કરનારા એવા શ્રીભગવાન નેમિનાથ આ ભવ અને ભવાંતરમાં અમારા શરણરૂપ હો! અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનપ્રણીત ધર્મ એ ચારેનું અમને શરણ હો.” આ પ્રમાણે સ્વયં આરાધના કરીને જીવિતની આશાથી મૂકાયેલા એ ત્રણે આત્માઓ મુખમાં પંચપરમેષ્ઠિ મંત્રનો જાપ કરતા રહ્યા, ત્યારે દુષ્ટાત્મા અસુરે એ ત્રણે ઉપર અગ્નિને વરસાદ વરસાવ્યો. ત્રણે જીવો શુભ ધ્યાનથી મારીને દેવકમાં ઉત્પન્ન થયા. પિતાની નજર સમક્ષ માતાપિતાના દેહને રાખ(ભસ્મ) થતા જોઈને રોધાર આંસુથી રડતા રામ-કૃષ્ણ નગરીની બહાર જીર્ણ ઉદ્યાનમાં ગયા. गत्वा तत्र स्थितौ याव-त्तौ दुःखै स्फुटदुर्बलौ । ज्वालामालाकुलां दह्य-मानां पुरीमपश्यतां॥ निर्गच्छतो महाज्वाला-हस्तेनैव पराक्रमात् । आकृष्याकृष्य मध्येऽग्नि-रक्षिपन्नागरानिहव ।। रत्नानां भित्तयस्तत्र, बभूवश्छगणोपमाः । गोशीर्षचंदनस्तंभाः, शुष्कंधनानुकारिणः ।६१॥ यथा पर्वत,गाणि, कल्पांतकालमारुतेः । पतंत्यत्र तथा सद्म-कपिशीर्षाण्यपीपतन् । न तो शुश्रुवतुबंधू, हाहाकाररवं विना। ज्वालाधूमान् विना नान्यत्, समैक्षेतां निजेक्षणः ।।
Page #254
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૫
૨૪૭
दुःखपूर्णस्तदावादी-बलदेवं नरायणः । इदं सहोदर श्रोतुं, वर्ते वीक्षितुमक्षमः ॥६४॥ यावस्तत इतः क्वापि, नाश्राव्यं श्रूयते यथा । एतदप्रेक्षणीयं न, यत्रावाभ्यां निरीक्ष्यते ।६५। अभाग्यवशतस्ताव-द्वदावां च किमास्पदं । गच्छावस्तत्र संपूर्णी-कुर्व आयुहि दुर्मरौ ।६६। इति प्रोक्ते हली प्राह, भ्रातश्चितां करोषि किं । त्वदीयभाग्ययोगेन. संति स्थानानि भूरिशः ॥ सांप्रतं पांडुपुत्राणा-मावां यावो निकेतनं । तेऽपि संबंधिनोऽस्माकं, वर्तते बांधवत्वतः ।६८। बभाषे बांधवं विष्णु-स्तद्धाम्नि गम्यते कथं । मयैव ते पुरा कोपात्, कर्षिताः संति देशतः ॥ वरं मृत्युवरं सिंह-संक्तवनसेवनं। आवयोर्लज्जया तेषां, गेहे न गमनं वरं ॥७०॥ तदा जगाद रामोऽपि, भ्रातरेषा विचारणा । सांप्रतं तव योग्या न, योग्यं च प्राणरक्षणं । तेषां त्वयोपकारास्तु, संति प्राज्याः पुरा कृताः । संति तेऽप्युपकारज्ञाः, करिष्यंत्यर्चनं तव ॥ बहुशः प्रेरितो ज्येष्ट-बांधवेनेति माधवः । पूर्वदक्षिणदिग्भागे, स पांडुमथुरामगात् ॥७३॥
છ ઉદ્યાનમાંથી ભડકે બળતી દ્વારિકાને જોઈને રામ-કૃષ્ણ દુખથી રડી પડયા. કપાત કાલની મહાવાલાએ નગરીના ખૂણે ખાંચરે રહેલા નગરજનોને ખેંચી ખેંચીને જાણે પિતાનું પરાક્રમ બતાવતી ના હોય તેમ અગ્નિમાં ભસ્મીભૂત કરતી હતી. રત્નની ભીંતે બળી ગયેલા છાણાના જેવી થઈ ગઈ. ગશીર્ષ ચંદનના સ્તંભ સળગી ગયેલા વૃક્ષોના ઠુંઠા જેવા થઈ ગયા. ક૯પાંતકાલના વાયુથી જેમ પર્વતના શિખરો તૂટી પડે તેમ મહેલો ઉપર રહેલા રત્નોના કાંગરા. તૂટી તૂટીને નીચે પડતા હતા. બંને બંધુઓને નગરીમાંથી હાહાકાર સિવાય કેઈ શબ્દ સંભળાતે નહતો. અનિની જ્વાલાઓ અને ધૂમાડા સિવાય બીજુ કંઈ દેખાતું ન હતું, દુઃખથી ભરેલા હૃદયવાળા કૃષ્ણ આંખમાંથી અશ્રુપાત કરતા બલદેવને કહ્યું ઃ- “ભાઈ, મારાથી જોવાતું નથી, અને સંભળાતું નથી. ભાઈ, આવું ક્યાંય પણ સાંભળ્યું નથી અને જોયું પણ નથી. આપણું કેવું દુર્ભાગ્ય પ્રગટ થયું કે આપણે વસાવેલી દ્વારિકાની આ દુર્દશા નજરોનજર જેવી પડી. આપણા દેખતા જ આપણું યાદવ બંધુઓ બળીને રાખ થઈ ગયા. હવે આપણે કયાં જઈશું ? આપણું શેષ આયુષ્ય કયાં પુરૂ કરીશું ?” આ પ્રમાણે કૃષ્ણના દુઃખગભિત વચન સાંભળીને બલભદ્રે કહ્યું - “ભાઈ, તું ચિંતા શા માટે કરે છે ? તારા ભાગ્યયોગે આપણા માટે હજુ પણ ઘણા સ્થાને છે. હમણાં તે પાંડુરાજાના પુત્રો પાંડના ત્યાં જઈએ. એ આપણા સંબંધી અને મિત્ર છે. ત્યારે કૃષ્ણ કહ્યું :- “બંધુ, પાંડવોને ત્યાં આપણાથી કેમ જવાય ? પહેલા મેં જ ક્રોધથી તેમને દેશવટો આપ્યો છે. તેથી મરવું સારું, સિંહની બખોલમાં વસવું સારુ, પર લજજાથી તેમના ઘેર જવુ એ આપણું એ માટે એગ્ય નથી.” ત્યારે રામે કહ્યું – “આપણે હમણું
આ વિચાર કરવો યોગ્ય નથી. હમણાં તો ગમે તેમ કરીને પ્રાણુરક્ષા કરવી એ જ બરાબર છે. વળી, પૂર્વે તે તે લોકો ઉપર ઘણું ઉપકાર કર્યા છે. તેમજ પાંડવો સજજન અને કૃતજ્ઞ છે. એ જરૂર તારે આદર સત્કાર કરશે. આ પ્રમાણે બલભદ્રની ઘણું ઘણું પ્રેરણાથી રામ-કૃષ્ણ બંને ભાઈઓએ પગપાળા પૂર્વદક્ષિણ ભાગમાં (અગ્નિખૂણામાં) રહેલી પાંડુ-મથુરા નગરી તરફ પ્રયાણ કર્યું.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
इतश्च नेमिनाथस्य, शिष्यो रामस्य चात्मजः । तापाक्रांतो गृहोपर्या-रूढोऽवक कुब्जवारकः॥ अह श्रीनेमिनाथेन, कथितोऽस्मि शिवंगमी । अहमत्रैव भस्म स्या, तत्सत्यं भविता कथं ।७५। कदाचिद्यदि तत्सत्यं, भगवद्वचनं भवेत् । मामुत्पाटय तदा कोऽपि, नेमिपार्वे विमुंचतु ७६। यथाहमपराधं स्वं, क्षामयित्वा तदंतिके । गृह्णामि भवभेदैक-करणं चरणं वरं ॥७७।। तेनेत्युक्ते सुरास्तिर्यग्-भगा निजशक्तितः । उत्पाटय भगवत्पादां-तिकेऽमुचन क्षणादपि । पल्लवाख्ये तदा देशे, गतोऽभूद्विहरन् जिनः । स तत्पार्वे व्रतं लात्वा, शिवसौख्यमसाधयत् ॥ बलदेवमुकुंदादि-यदूनामथ योषितः । पूर्व श्रीनेमिनः पार्वे, संयमं जगृहुः न याः ॥८०॥ ताः श्रीनेमिजिनेशस्य, ध्यायंत्यो नाम मानसे । चतुःशरणमापन्ना, विपन्नाः स्वर्गमासदत् ।८१॥ ज्वलंत्यां पुरि षण्मासों, यावच्चडकृशानुना । षष्टिसप्ततिर्दग्धा, यदूनां कुलकोटयः ।।८२॥ मृतकस्योपरि प्रोत्या, जलं प्रक्षिप्यते जनः । इतोव द्वारिकाशीति-कर्तुमाप्लाविताब्धिना ॥
આ બાજુ ભગવાન નેમિનાથને શિષ્ય રામ-બલદેવને “કુન્શવારક' નામને પુત્ર, અગ્નિના તાપથી અકળાઈ ગયેલો, પોતાના મહેલની અગાસી ઉપર ચઢીને બોલ્યો :- “અરે કઈ સાંભળે, ભગવાન નેમિનાથે મને મોક્ષગામી કહે છે. હું તો અહીં બળીને મરી જાઉં છું. તે ભગવંતનું વચન સત્ય કેમ થશે ? જે ભગવાનનું વચન સત્ય હોય તે મને કેઈ ઉપાડીને ભગવાન નેમિનાથ પાસે મૂકે. જેથી હું મારા અપરાધોને ભગવાનની પાસે ખમાવીને સંસારનો ઉછેદ કરનારી ભાગવતી પ્રત્રજ્યા અંગીકાર કરૂં.” આ પ્રમાણેના કુવારકના વચનથી તિચંગૂજા ભગ” દેવોએ પિતાની શકિતથી તેને ઉપાડીને ક્ષણમાત્રમાં પલવદેશમાં વિચરી રહેલા ભગવાન નેમિનાથ પાસે મૂક્યો, તેમની પાસે વ્રતગ્રહણ કરીને તે મુજ્જવારક મુનિ છ મહિનામાં આરાધના કરીને મોક્ષસુખને પામ્યા. કૃષ્ણ અને બલભદ્રની પત્નીઓ તેમજ બીજી યાદવ સ્ત્રીઓ કે જેઓએ ભગવાનની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું ન હતું, તે બધી સ્ત્રીઓ ચાર શરણ સ્વીકારી, ભગવાન નેમિનાથનું ધ્યાન કરતી, આગમાં બળીને મરીને દેવલોકમાં ઉત્પન્ન થઈ. દ્વારિકા નગરીના બહાર રહેલા છાંસઠ કુલકટી અને નગરીમાં રહેલા મ્હોંતેર કુલકેટી યાદો દ્વારિકામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. આ પ્રણાણે દ્વારિકા નગરી પ્રચંડ અગ્નિ વડે છ મહિના સુધી બળતી રહી. જેમ મૃત શરીરની ભસ્મ ઉપર રવજને પાણી છાંટે અર્થાત્ જલાંજલિ આપે છે તેમ બળીને ભસ્મ થઈ ગયેલી દ્વારિકાની રાખ ઉપર સમુદ્રનું પાણી ફરી વળ્યું અર્થાત્ સમુદ્રમાંથી પ્રગટ થયેલી દ્વારિકા સમુદ્રમાં વિલીન થઈ ગઈ.
हस्तकल्पपुरं गच्छ-नाथ नारायणोऽध्वनि । बभूव क्षुत्तृषाक्रांत-स्तत्पीडा ह्यतुला पथि ॥ तदा जिष्णुर्जगौ बंधो, बाधेते क्षुत्तषे मम । निजगाद सतिष्ट त्व-मत्र प्रमादजितः ।८५। गत्वैतनगरं भोज्यं, त्वदर्थमानये यथा । गतस्य मम चेत्पीडा, प्रजायते कदाचन ॥८६॥ सिंहनादं करिष्यामि, तदाहं शत्रुपोडितः । तमाकर्ण्य त्वया तूर्णं, समेतव्यं सहोदर ॥८७॥ उदित्वेति मुकुंदस्य, यावत्तत्र गता हली। तावद्दिव्याकृतिः कोऽयं, तत्रत्यैरिति वीक्षितः ।८८
Page #256
--------------------------------------------------------------------------
________________
सग - १५
૨૪૯
द्वैपायनेन कोपेन, ज्वालिता द्वारिका पुरी । ततो निर्गत्य रामोऽयं समायातोऽस्त्यवस्थया ॥ लोकेनेत्यनुमानेन, किंवदंती मिथः कृता । उट्ट्केनैव लोकः स्यात्, प्रायशो भाषको यतः ॥ जग्राह बलदेवोऽपि, भोज्यं कांदविकापणात् । स्वहस्तमुद्रिकां दत्वा कटकेन च वारुणीं ॥ भोज्यपाने समादाय, बलभद्रोऽपि गोपुरं । यावत्समागतस्ताव - दारक्षा भूपतिं गताः । ९२ । तत्रास्ति धृतराष्ट्रस्य सुनोऽच्छं इन भूविभुः । मुरारिसेवकैः पांडु पुत्रैर्मुक्तो मृतोपमः ।९३। तं गत्वा रक्षकाः प्रोचुः, प्रभोऽत्र नगरे तव । पुमान कोऽपि समेतोऽस्ति, तं ब्र ुवंति बलं जनाः ।। तेन तस्करवत्स्वीये, दत्वा कटकमुद्रिके । भोज्यपाने उपादत्ते स बहिर्याति संप्रति । ९५ । इति श्रुत्वा स्मरन् वैर - मच्छंदनो जगाद तान् । आरक्ष का न मोच्योऽयं, रामोऽस्तु तस्करोऽथवा । आरुढः कथयन्नेव - मश्वं सैन्येन भूयसा । भूपस्तत्र समायातो, यत्र प्रवर्त्तते हली ॥९७॥ अच्छंदनं नृपं वोक्ष्या - गच्छंतं हंतुमुद्यतं । प्रतोल्याः प्रददाते द्रा- क्कपाटौ सीरपाणिना । ९८ । यावत्तैः समुदायेनो- द्घाटितौ तौ पराक्रमात् । तावदालानमुन्मूल्या - धावद्धंतुं मुशल्यपि ।। बांधवज्ञापनार्थं च, क्ष्वेडा तेन विनिर्मिता । तामाकर्ण्य मुकुंदोऽपि, सहसा समुपागतः । २०० सोऽपि कपाटशस्त्रेण, भंजयामास तद्बलं । प्राह रे भुंक्ष्व राज्यं त्व-मस्माकमपराध्यपि ॥ गच्छाच्छंदन जोवंस्त्वं, मुक्तः करुणया मया । कृपैव सांप्रतं जाता, त्वदीयप्राणरक्षिका ॥२॥ इत्युक्त्वा भोज्यपाने ते, विमुक्त स्थानके पुरा । आदाय ययतुबंधू, द्वावपि क्वापि कानने ।। तत्रोभावपि गत्वा तौ, क्षुत्तृषाभ्यां निपीडितौ । आकंठं बुभुजाते च, दुष्कालप्राप्तधान्यवत् ॥
આ બાજુ કૃષ્ણ અને બલભદ્ર, પાંડુમથુરા જતાં ‘હસ્તપ’ નામના નગર સુધી આવતા રસ્તામાં શ્રીકૃષ્ણ ક્ષુધા અને તૃષાની વેદનાથી વ્યાકુલ બની ગયા. કૃષ્ણે બલભદ્રને કહ્યું ‘ભાઇ, મને ભૂખ અને તરસ બહુ લાગી છે. મારાથી એક ડગલુ પણ આગળ ચાલી શકાશે નહી. બલભદ્રે કહ્યું :- ‘બંધુ, તું અહીંયા જ વૃક્ષની છાયામાં એસ. જાગ્રતપણે એસજે. હું તારા માટે સામે દેખાય તે હસ્તકલ્પ નગરમાં જઈને ભેાજ્ય પદાથ લઈ આવું. આ નગરમાં શત્રુનુ રાજ્ય છે, તેા કદાચ શત્રુથી હું ઘેરાઇ જાઉં તે સિંહનાદ કરીશ. મારા સિંહનાદને સાંભળીને તું વિના વિલંબે સત્વર આવજે.' આ પ્રમાણે કૃષ્ણને સાવધાન કરીને ખલભદ્ર નગરમાં ગયા. બલભદ્રનું સુંદર રૂપ અને દિવ્ય આકૃતિ જોઈને લાકે વિચારવા લાગ્યા :- અરે, આ દિવ્ય આકૃતિવાળા પુરૂષ કાણુ હશે ? સાંભળ્યું છે કે હૈપાયનના કાપથી દ્વારિકા નગરી બળીને ભસ્મ થઈ ગઈ. તેથી ત્યાંથી નીકળીને બલરામ અહીં આવ્યા ના હાય ? લાગે છે તેા બલભદ્ર જેવા !' આ પ્રમાણે પરસ્પર લેાકેા વાતા કરી રહ્યા છે. બલભદ્રે પણ પેાતાની મુદ્રિકા અને કડું આપીને કંદોઈની દુકાનેથી મિષ્ટાન્ન અને ઘડામાં મદિરા લઈને નગરના આવ્યા. ત્યારે ત્યાંનાં આરક્ષકા (કેટવાળા) જોઇને આળખી ગયા. તરત જ અચ્છેદન (ધૃતરાષ્ટ્રના પુત્ર અચ્છ ંદન કે જેને પાંડવાએ રણસ`ગ્રામમાં જીવતા છેાડી દીધા હતા.)
દ્વાર પર
તેઓએ રાજા
૩ર
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પાસે જઈને કહ્યું – “વામિન, આપણા નગરમાં કઈ બળવાન પુરૂષ આવ્યો છે. જેને લોકે બલભદ્ર તરીકે કહે છે. તે પોતાની હીરકમુદ્રિકા અને કડુ આપીને કંદોઈની દુકાનેથી ભેજ્યપાન લઈને ચારની જેમ નગરની બહાર જઈ રહ્યો છે.” સાંભળીને પૂર્વના વૈરને યાદ કરતા અચ્છેદને આરક્ષકોને કહ્યું – “જાવ તમે જલ્દી જાવ, એ રામ હોય કે ગેર હય, ગમે તે હોય, પરંતુ તેને પકડીને રાખે. બહાર જવા દેશે નહી. આરક્ષકને આદેશ આપીને અચ્છેદન રાજા પોતે અશ્વ ઉપર આરૂઢ થઈને, વિપુલ સૈન્યની સાથે બલભદ્રને મારવા માટે આવ્યા. બલભદ્દે પણ પિતાને મારવા માટે આવેલા અચ્છેદનને જોઈને, તરતજ દરવાજાના કમાડ બંધ કરી દીધાં. ત્યારે અછંદનના સૈનિકોએ ભેગા થઈને દરવાજા ખોલી દીધા, ત્યારે બલભદ્ર પણ આલાનસ્તંભ ઉખેડીને તેને મારવા માટે દોડયા. પિતાના બાંધવ કૃષ્ણને જણાવવા માટે સિંહનાદ કર્યો. સિંહનાદ સાંભળીને કૃષ્ણ પણ દોડતા આવ્યા. પોતાની પાસે કઈ શર્મ-અસ્ત્ર નહી હોવાથી ભાઈઓએ દરવાજાના કમાડ ઉઠાવીને તેના સૈન્યને નષ્ટભ્રષ્ટ કરી નાખ્યું, અને અચ્છેદનને અશ્વ ઉપરથી નીચે જમીન ઉપર પટકયો. તેની છાતી ઉપર પગ મૂકીને કૃષ્ણ કહ્યું :- રે દુષ્ટ, દયાભાવથી તને જીવતે છોડું છું. બાકી તારા અપરાધ ક્ષમા કરવાને લાયક નથી, રે દુર્જન, તારું રાજ્ય અમારે જોઈતું નથી. જા, તારું રાજ્ય તું ભેગવ. પરંતુ હવેથી કેઈની સાથે અન્યાયથી વતીશ નહી.” આ પ્રમાણે કરૂણભાવથી કૃષ્ણ તેને જીવતે મૂકી દીધા. બંને ભાઈએ એકાંતમાં મૂકેલા ભેજ્યપાનને લઈને દૂર જંગલમાં જઈ વડના વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં સુધાતુર તૃષાતુર બનેલા બંને બંધુઓએ આકંઠ ભજન કરીને તેના ઉપર મદિરાપાન કર્યું. भुक्त्वा प्रचलितौ राम-गोविदौ प्रत्यपाग्दिशि । गच्छंतौ पथि कौशांबी-काननं समुपेयतुः ॥ मदिरापानतः क्षार-भोज्यतो ग्रीष्मतस्तथा । पुण्यहानेर्बभूवोच्चैः, कृष्णस्तृष्णासमाकुलः ॥ बभाण बलभद्रं स, लग्ना मे महतो तृषा । अहमस्मादथो गंतुं, न पदमात्रमपि क्षमः ॥७॥ सोऽभणद्भातरत्रैवा-प्रमत्तस्तिष्ठ सांप्रतं । अहं सलिलमानेतुं, यामि क्वापि जलाशये ।। कथयित्वेति रामोऽपि, यावत्प्रचलितोंभसे। जानपरि मुकुंदेन, तावत्संस्थापितौ पदौ ॥९॥ आच्छाद्य पीतवस्त्रेण, शरीरं सकलं निजं । सुप्तो निद्रामवापासौ, दीर्घनिद्रोपसूचिनी ।१०। अस्माकं पुण्यहीनानां, शुभा दशाधुनास्ति न । ततो निद्रायितं बंधुं, ममैनं कोऽपि मावधीत् ॥ विमृश्येति बलः प्रत्यागत्याशु पुनरप्यवक । निद्रादिकं प्रमादं मा-कार्पोर्बाधव वल्लभ ।१२। अस्माकं बहवः संति, शत्रवोऽपदशावतां । त्वया तदप्रमादेन, स्थातव्यमत्र शाखिनी ॥१३॥ निद्राणितचक्षुः स, उन्मुखीमूय चाभ्यधात् । श्रितस्य शरणं ताव-कीनं मे भोः कुतोऽपि न ॥ व्रज व्रज द्रुतं भ्रातः, शोतं तौयं समानय । तृषा संहरति प्राणां-स्ताल्वोष्टौ मम शुष्यतः ॥ बंधुनेत्यदिते रामो, जलाय जग्मिवान् जवात् । भ्रमन् जराकुमारश्च, तावत्तत्र समागतः ॥ तनौ परािहतव्याघ्र-त्वग्वस्त्रो लंबकर्चकः । मृगयायां मृगानिघ्नन, व्याधवद्धन्वधारकः ॥ स्थितेन दूरतस्तेन, प्रच्छाद्य पीतवाससा । सुप्तं मृगोपमं कृष्णं, समीक्ष्याऽमोचि मार्गणः ॥ मगमत्या विमुक्तः स, यदा तेनाऽविवेकिना । भवितव्यतया लग्नः, स तदांघ्रितले हरेः॥१९॥
Page #258
--------------------------------------------------------------------------
________________
સ-૧૫
कृष्णोऽपि तेन बाणेन, सहसोत्थाय दृष्टवान् । पश्यतेतस्ततस्तेन, समीक्षितः स पुरुषः ॥ २० ॥ दृष्ट्वा तमब्रवीद्विष्णु, को रे पुरुष वर्तसे । अद्यप्रभृति केनाप्य-ज्ञातनाम्ना हतोऽस्मि न ।। ततो रे पुरुष ब्रूहि, निजजात्यभिधादिकं । द्रुमांतरस्थितः सोऽपि प्रोचे कि मर्त्य ! पृछसि ॥ हरिवंशमहाकाश- चंडमार्तंडदोधितेः । वसुदेवस्य पुत्रोऽहं नाम्ना जराकुमारकः ||२३|| बांधवौ रामगोविदौ, प्रवर्त्तते ममानुजौ । पराक्रमेण संग्रामे, विजेतारौ सहस्रशः ||२४|| भविष्यति जरापुत्र - पाणिना मरणं हरेः । इति श्रीनेमिनो वाक्यं श्रुत्वाहं निर्गतो बहिः ॥ माभून्मदीयहस्तेन, हननं नरकद्विषः । भीत्येति भ्रातृरक्षार्थं, करोमि वनसेवनं ॥ २६ ॥ काननं सेवमानस्य, बंधुस्नेहवतो मम । जातानि द्वादशाब्दानि दृष्टः कोऽपि नरोऽत्र न ॥ २७ ॥ ब्रूहि तद्वर्त्तसे स्तवं स प्राह हरिरस्म्यहं । त्वमत्रागच्छ मा भैषी-र्नान्यथा भवितव्यता |२८| यद्भयाद्वनवासस्तु त्वया बंधो विनिर्मितः । देहछायेव संजातः, सोऽग्रतः सहचाति तत् ॥ अहं त्वेतेन घातेन, जीविष्यामि न सर्वथा । तथाप्येहि क्षणं वार्त्ता प्रकुर्वः सुखदुःखयोः ।। इत्युक्ते स समागत्यो -पलक्ष्य च नरायणं । पादविद्धं समालोक्य मूर्च्छा जारेय ईयिवान् ॥ कथमप्याप्त चैतन्यो, विलापान् विविधानसौ । प्रचकार विका रेण, वर्जितोऽजितपातकः । ३२। हा ! हा! प्रातः ! क्क यास्यामि, प्रकरिष्याम्यहं च किं ? ।
,
૨૫૧
मदीयमथविश्वासं, जनयिष्यति को जनः ॥३३॥ नीचस्यापि न मर्त्यस्य, मारणं महतां शुभं । किं पुनर्वासुदेवस्य, सहोदरस्य घातनं ||३४|| निमंतूनां मनुष्याणां मारकस्य नरस्य तु । कुत्रापि स्थानकं भावि, बंघो न नरके मम |३५| भ्रातः ! fक द्वारिका दग्धा, देवकीवसुदेवयोः । अभूत्किं मरणं सर्व-यदूनामपि च क्षयः ॥ तेनात्र त्वं भ्रमन्नागा, दुर्भावितव्यताबलात् । मयि घोरमघं दातुं त्वज्जीवितव्यनाशकं ॥ ३७॥ सहचारी तव भ्रात- र्बलदेवः क्क वर्तते । जगाद पद्मनाभोऽपि गतोऽस्ति पयसे मम ॥३८॥ यदा बाणो मया क्षिप्तो, मूर्खेणाज्ञानयोगतः । न कथं धनुषा साक-मंगुल्यस्त्रुटितास्तदा । ३९ । विलापान् जनयन् बाढ- स्वरेणेति रुरोदसः । यथा काननगान् सर्वान्, श्वापदानप्यरोदयत् ॥ तदोचे विष्णुना भ्रातः, कथं रोदिषि दुःखतः । भाविनी कर्मरेखा न चलेन्नानाप्रयत्नतः ॥ अथ त्वमपसव्येन, गछ दूरं पदेन च । यथा त्वदनुसृत्या त्वां न हत्यादागतो हली ॥४२॥ अपरे यादवाऽभ्वन्, भस्मसाद् द्वारिकापुरि । चेत्तेषामन्वये यह, जीवेत्तदपि सुंदरं ||४३|| इदं कौस्तुभमाणिक्यं गृहीत्वा गच्छ पांडवान् । द्वारिकादिस्वरूपं च कथनोयं त्वयाखिलं ।। क्षमणीयोऽपराधोऽपि, मदीयो धर्म वृद्धये । पूर्वं ते क्लेशिताः संति, मया राज्योपभोगिना ॥ प्रोक्तं नारायणेनेति, कृष्ट्वा चरणतः शरं । आदाय कौस्तुभं रत्नं, प्रचचाल जरांगजः ॥४६॥ ભાજન કરી, થાડા આરામ લઇને રામ અને કૃષ્ણ, પશ્ચિમ દિશા તરફ ચાલ્યા. આગળ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ચાલતા કૌશાંબી' નામના જંગલમાં આવ્યા. ક્ષારવાળા ભજનથી, મદિરાપાનથી, ગ્રીષ્મઋતુ હોવાથી તેમજ પાપકર્મના ઉદયથી કૃષ્ણને જોરદાર તૃષા લાગી. બલભદ્રને કહ્યું : “બંધુ, મને ખૂબ જ તરસ લાગી છે. હું અહી થી એક પગલું પણ ચાલી શકે તેમ નથી, મારે કંઠે શેષાઈ રહ્યો છે. મારું તાલવું સૂકાઈ જાય છે. મને ગમે ત્યાંથી થોડું પાણી લાવી આપો.' એમ કહીને કૃષ્ણ એક વૃક્ષ નીચે બેસી ગયા. બલભદ્રે કહ્યું :- “ભાઈ, તું સાવધાન થઈને બેસજે. હું જાઉં છું. આટલામાં કોઈ જલાશય હોય તો તેને પાણી લાવીને આપું છું. પરંતુ તું જાગ્રતપણે રહેજે.’ આ પ્રમાણે કહીને બલભદ્ર પાણી લેવા માટે ગયા. કૃષ્ણ એક પગ લાંબા કરી બીજો પગ ઢીંચણ ઉપર મૂકી પીતાંબર (પીતવસ્ત્ર) ઓઢીને સૂઈ ગયા. શ્રમથી ચિરનિદ્રાનું સૂચન કરતી નિદ્રા આવી ગયી. “પુણ્યહીન એવા અમારી હાલ માઠી દશા બેઠી છે, તેથી ઊંઘી ગયેલા બંધુને કોઈ વધ ના કરી જાય, એમ વિચારી થોડે દૂર ગયેલા બલભદ્ર પાછા આવ્યા. આવીને નિદ્રાથી ઘેરાયેલા બંધુને જોઈને બલભદ્રે કહ્યું : “અરે ભ્રાતા, તે પ્રમાદ ના કર. આપણી અવદશામાં ઘણા શત્રુ સ્થાને-સ્થાને રહેલા છે, માટે ભાઈ, તારે જાગતા રહેવાનું. તું આ વૃક્ષ નીચે બેસીને જાગતે રહેજે. હું જલ્દી પાણી લઈને આવું છું. નિદ્રાથી ઘેરાયેલી આંખેવાળા કૃષ્ણ કહ્યું - “હું તમારે આશ્રિત છું. મને આપનું શરણ છે પછી ભય ક્યાંથી હોય ? માટે ચિંતા કર્યા વિના તમે જદી જાવ. મને ઠંડું પાણી લાવી આપે. મારું તાળવું અને હોઠ સુકાઈ 'જાય છે. જે વિલંબ કરશે તે કદાચ આ તૃષા જ મારા પ્રાણને હરી લેશે. માટે જલદી જાવ.” મન નહી માનવા છતાં કૃષ્ણને કહેવાથી બલભદ્ર પાણીની શોધ માટે જલદી જલ્દી ચાલ્યા. આ બાજુ વ્યાધ્રચમં અને વકીલ (વૃક્ષની છાલના વસ્ત્રો) ધારણ કરી દાઢી-મૂછ વધારી, ખભે ધનુષ્યબાણના ભાથા રાખીને શિકારી બની ગયેલે જરાકુમાર મૃગલાને શિકાર કરતો જીવન ગુજારી રહ્યો હતો. એ જરાકુમાર ભવિતવ્યતાના યોગે એ જ કૌશાંબીવનમાં ફરતો ફરતો આવેલો. તેણે પીતાંબર ઓઢીને સૂતેલા કૃષ્ણને જોયા. તેને મૃગ (હરણ)ની ભ્રાન્તિ થઈ. તેણે શિકાર કરવા માટે તીક્ષણ બાણ છોડયું. અવિવેકી એવા જરાકુમારનું બાણ ભવિતવ્યતાથી કૃષ્ણને પગના તળીયામાં પેસી ગયું. બાણના પ્રહારથી સહસા ઉઠીને કણે આમ તેમ જોયું તે દૂર દૂર ઊભેલે એક પુરૂષ દેખાયો. પુરૂષને જોઈને વિષ્ણુએ કહ્યું – “અરે પુરૂષ, તું કેણ છે ? હજુ સુધી અજાણ્યા કોઈ પણ માણસે મને એક સળી પણ મારી નથી. તે તું બેલ, તું કૅણ છે? તારી જાતિ, કુલ અને તારું નામ મને જણાવ. ત્યારે વૃક્ષની પાછળ રહેલા જરાકુમારે કહ્યું - શું તમે કોઈ મનુષ્ય છો ? હું હરિવંશ કુલરૂપી ગગનમાં પ્રખર તેજસ્વી સૂર્ય સમાન વસુદેવને જરાકુમાર” નામને હું પુત્ર છું. જેઓએ રણસંગ્રામમાં હજારો અને લાખો યોદ્ધાઓને પરાસ્ત કર્યા છે, એવા રામ અને કૃષ્ણ મારા બે લઘુ બંધુઓ છે. “જરાદેવીના પુત્ર જરાકુમારના હાથે કૃષ્ણનું મરણ થશે.” આ પ્રકારના ભગવાન નેમિનાથના વચન સાંભળીને હું નગર છોડીને બહાર નીકળી ગયો. “મારા હાથે મારા ભાઈને વધ ના થાય. એ ભયથી અને ભાઈની રક્ષા માટે હું વનચર (વનવાસી) બની ગયો. બંધુના સ્નેહથી વનવાસ સેવતા મને બાર વર્ષ થઈ ગયા, પરંતુ અહીંયા (આ વનમાં) આજ સુધી કોઈ માણસ દેખાયો નથી. તે તમે કેણુ છો, તે મને કહો.” ત્યારે કૃષ્ણ કહ્યું :- “હું કૃષ્ણ છું. જેના માટે તું બાર વર્ષ વનવાસ સેવી રહ્યો છે, તે જ હું કૃષ્ણ છું, તું અહીં આવ. ભય ના રાખીશ. ભવિતવ્યતા કયારે પણ મિથ્યા થતી નથી. ભગવાન નેમિનાથે કહ્યું તે પ્રમાણે જ બધુ બન્યું છે. તારે વનવાસ ફેગટ ગયો. હવે હું તારા આ પ્રહારથી જીવીશ નહી. બે ઘડી છું, તે ભાઈ, તું જલદી આવ. આપણે બે ડી
Page #260
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૫
૨૫3
વાર સુખદુઃખની વાત કરી લઈએ. દેહની છાયાની જેમ સાથે રહેનારા રામ પાણું લેવા ગયા છે, એ પહેલાં તું આવી જા.” આ પ્રમાણે કૃષ્ણના વચન સાંભળીને નજીક આવી પગે વિંધાયેલા કૃષ્ણને ઓળખીને, જરાકુમાર મૂછિત થઈ ગયો. મુશ્કેલીએ ચિતન્ય પ્રાપ્ત કેઈપણ જાતની દુર્ભાવનાથી રહિત દુર્ભાગી એ જરાકુમાર કપાત કરવા લાગ્યા :- “અરેરે, એ ભાઈ, મેં શું કર્યું? ધીક્કાર હો મને. હું કયાં જાઉં ? શું કરીશ? મારો વિશ્વાસ કોણ કરશે ? અરે, હું નીચમાંથી પણ નીચ માણસ છું. અધમાધમ છું. મેં મારા સગાભાઈનો વધ કર્યો. નિરપરાધી જીવોને મારતા એવા પાપીનું નરકમાં પણ સ્થાન નથી. અરેરે, વસુદેવને પુત્ર થઈને મેં અધમ કય કર્યું. ભગવાને કહ્યું ત્યારે હું કેમ ના મરી ગયે ? અરે બંધુ, શ દ્વારિકા બળી ગઈ ? આપણા માતા-પિતા વસુદેવ-દેવકી એ બધાનું શું મરણ થયું ? શું બધા જ યાદોને નાશ થઈ ગયો ? તેથી ભમતા–ભમતા તમે અહીં આવી ગયા ? મને ઘેર પા૫ આપવા માટે અને આપના જીવિતને નાશ કરવા માટે, ભાઈ તમે અહીં કેમ આવ્યા? આપના સહચારી બંધુ બલભદ્ર ક્યાં ગયા ? કૃષ્ણ કહ્યું: ‘મારા માટે પાણી લેવા ગયા છે. અરેરે, ભાઈ, અજ્ઞાનથી બાણ છોડતાં મૂર્ખ એવા મારા હાથની આંગળીઓ ધનુષ્યની સાથે કેમ તૂટી ના પડી ?” આ પ્રમાણે વિલાપ અને રૂદન કરતો જરાકુમાર પશુઓને રેવડાવતે વ્યાકુળ બની ગયા, ત્યારે વિષ્ણુએ કહ્યું – “ભાઈ, હવે તું શા માટે રૂદન કરે છે ? જે થવાનું હતું તે થઈ ગયું. ભાવી કર્મ રેખા બલવાન છે. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ ભવિતવ્યતા ચલિત થતી નથી. તે હવે તું દુઃખ ના કરીશ. પાછલા પગે દૂર દૂર ચાલ્યો જા. જેથી તારા પગલે પગલે બલભદ્ર આવે નહી, અને તારે વધ કરે નહી. દ્વારિકાપુરી તેમજ બધા યાદવે ભસ્મીભૂત થઈ ગયા છે. એમાંથી કોઈપણ બચ્યું નથી. જે આપણુ યાદવવંશમાં તું જીવતો રહીશ, તો સારું છે. લે આ કૌસ્તુભમણી. તેને લઈને તું પાંડવ મથુરા જઈ પાંડવોને બધા સમાચાર આપજે. દ્વારિકાનું બધું સ્વરૂપ તેઓને કહેજે. તેઓના ઉપર કરેલા મારા અપરાધોની ક્ષમા આપવાનું કહેજે. મેં તેઓને પૂર્વે ઘણા સંતાપ્યા હશે, તે બધા કલેશેની મને ક્ષમા આપવાનું કહેજે. બસ, હવે તું પાછા પગ મૂકતે મૂકતો જહદી ચાલ્યો જા. નહીતર બલભદ્ર આવશે તો અનર્થ થશે. આ પ્રમાણે આગ્રહપૂર્વક ના કહેવાથી, જરાકુમાર કૃષ્ણના પગમાં લાગેલા બાણને ખેંચીને કૌસ્તુભરત્નને લઈને, રૂદન કરતા કરતે પાછું વળી વળીને જેતે, ત્યાંથી ચાલી નીકળ્યો.
गते कुमारे तस्याभू-द्वदना चातिवेदना। भावितीर्थकरत्वेन, तद्वयानमप्यभूच्छुभं ॥४७॥ ततःप्राह नमोऽर्हद्भ्यः, सिद्धेभ्योऽपि नमो मम । आचार्येभ्य उपाध्याय-साधुभ्यो भवतान्नमः। आबाल्यात् ब्रह्मचर्यस्य, पालकाय स्वयंभुवे । नमः श्रीनेमिनाथाय, यदुवंशप्रदीपिने ॥४९॥ नमस्कृत्येति सुप्तः स, स्रस्तरे तृणनिमिते । जानूपरि क्रमं न्यस्मा-च्छाद्य पीतांबरं तनौ ॥ वरदत्तादयो भूपा, रुक्मिण्याद्या ममांगनाः । पुत्राः प्रद्युम्नसांबाद्या-स्ते धन्या यवतं दधे ॥ पूर्वजन्मनि जनित-निदानघनकर्मणा । अहं तु वासुदेवोऽपि. सहामीति विडंबनां ॥५२॥ शयितो भावयन्नेवं, पादघातातिपीडितः । क्रूरध्यानधरः कृष्णः, कृष्णवर्त्मवदज्वलत् ॥५३॥ पिपासाशोकवातेन, विधाप्यंगे निपीडितः। केशवत्वादधोगामी, नारायणो व्यचितयत् ।५४।
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
पूर्व तापसमात्रेण, ज्वालिता नगरी मम । कृतः सर्ववियोगश्च, रामोऽपि सांप्रतं गतः ।५५। , अहं देवेन केनाप्य-परेण भूचरेण वा । समुदायवता पूव, न हतोऽस्मि कदाचन ॥५६॥ रचनेचरानुकारेणे-काकिनापि दुरात्मना । हतो जराकुमारणो-छाय गृह्यामि तं शठं ।५७।
खंड खंडं विधायाहं, तस्यांगस्यापराधिनः । ददामि वनजोवानां, भक्षणं मांसकांक्षिणां ।५८॥ ध्यानेनेत्यतिरौद्रेण, तृतीये नरके हरिः । आयुः सहस्रवर्षाणां, संपूर्णीकृत्य जग्मिवान् ॥५९॥
જરાકુમારના ગયા પછી કૃષ્ણના પગે અત્યંત વેદના થવા લાગી. પરંતુ ભાવી તીર્થકર થવાના કારણે સમ્યકત્વધારી હોવાથી શુભ ધ્યાનમાં લીન બની ગયા. શ્રીકૃષ્ણ શુભ ભાવના ભાવતા બેલ્યા- “અરિહંત ભગવંતને મારે નમસ્કાર થાઓ,સિદ્ધ પરમાત્માને મારે નમસ્કાર થાઓ, આચાર્ય ભગવંતે, ઉપાધ્યાય તેમજ સાધુઓને મારો નમસ્કાર થાઓ, યાદવવંશના કુલદીપક આબાલબ્રહ્મચારી ભગવાન શ્રી નેમિનાથને મારે નમસ્કાર થાઓ.” આ પ્રમાણે ચાર શરણ સ્વીકારી, શરણ્યને નમસ્કાર કરીને, તૃણનો સંથારે કરી, પગ ઉપર પગ ચઢાવી, શરીર ઉપર પીતાંબર ઓઢીને સૂતા. તેઓ શુભભાવનામાં ચઢયા : ધન્ય છે વરદત્ત આદિ રાજાઓને, ધન્ય છે રુકિમણી આદિ યાદવસ્ત્રીઓને, અને ધન્ય છે પ્રદ્યુમ્નશાંબ આદિ કુમારને, કે જેઓ સાંસારિક સુખેને તૃણવત્ છોડીને ભગવંત પાસે વ્રત ગ્રહણ કરી, જીવન ધન્ય બનાવી રહ્યા છે. પૂર્વજન્મમાં કરેલા નિયાણાના પાપે વાસુદેવ થયેલો એવો હું, આ બધી વિડંબનાએ ભેગવી રહ્યો છું. આ પ્રમાણે શુભ ભાવના ભાવી રહ્યા હતાં ત્યારે મૃત્યુની અંતમુહૂર્ત ઘડી આવી પહોંચી. “ગતિ એવી મતિ” એ સિદ્ધાંતને અનુસારે કૃષ્ણને વાસુદેવપણું હોવાથી નરકગતિમાં જવાનું હોઈ, ક્રૂર રૌદ્રધ્યાન શરૂ થયું. પગની પીડા, ભયંકર તૃષા અને શોક, ત્રણે પ્રકારના વાતષથી અસહ્ય વેદનાને અનુભવતા નરકગામી કૃષ્ણ ભયંકર રૌદ્રધ્યાનમાં ચઢી ગયા. પેલા તાપસે મારી સ્વર્ગપુરી સમી દ્વારિકાને બાળી નાખી, અને મને બધાની સાથે વિયાગ કરાવ્યું. એ દુષ્ટ પાપી દ્વૈપાયનના શરીરના ખંડ ખંડ ટુકડા કરીને વનચર પશુઓને બલી માટે આપી દઉં ! કયાં ગયો એ દુષ્ટાત્મા તાપસ ? એ જ્યાં હોય ત્યાંથી કે પકડી લાવે. અરે, કઈ દેવ, દાનવ કે ભૂચર એકલો હોય કે સમુદાયમાં હોય, કેઈની તાકાત નથી કે મને એક જરા સરખો ઘા કરી શકે. ત્યારે પેલા વનેચર અધમાધમ જરાકુમારે મને બાણ માર્યું ? એ દુષ્ટ પાપી, તું અહીં આવ. તારું ગળું પકડીને તને ગુંગળાવી નાખું. એ શઠ, લુચ્ચા, તું ક્યાં ભાગી ગયો ? તારા શરીરના ટુકડા કરી કરીને માંસભક્ષી ગીધડાઓને આપી દઉં. તારા શરીરની ઉજવણી કરતા ગીધડાઓને જોઈને મને શાંતિ થશે. આ પ્રમાણે રૌદ્રધ્યાનમાં મરી, એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, કૃણ ત્રીજી નરકમાં ઉત્પન્ન થયા.
अथ पानीयमानीय, समागच्छन् विदूरतः । निश्च ष्टं काष्टवद् दृष्ट्वा, बंधु बलोचिंतयत् ॥ माभूत्केनापि जीवेन, हतोऽयं वैरिणाथवा । पश्यामि त्वरितं गत्वौ-त्सुक्यादागात्तदंतिके ।६१॥ आगत्य तस्य तेनोक्त-मुत्तिष्टोत्तिष्ट बांधव । त्वदर्थं तायमानीतमस्ति, तृष्णाच्छिदे पिब ।६२॥ नोत्तिष्ठेन्नवदेद्याव-न्मोहेन विह्वलस्तदा । विलापैरिति वाक्यानि, रामो रुदन्नभाषत ॥६३॥
Page #262
--------------------------------------------------------------------------
________________
सग-१५
૨૫૫
सत्यं भ्रातर्वदेस्त्वं न, सलिलार्थ गते मयि । बभूव महतो वेला, तेन रुष्टोऽसि मां प्रति ॥६४॥ इयंतं समयं यद्य-प्यपराधा अनेकधा । मया कृतास्तथापि त्व-मस्था मौनो कदापि न ।६५। दीर्घरोष्यपि नाभूस्त्वं, दीर्घनिद्रोऽपि केशव । वराके मयि कि दीर्घः, कोपःप्रारभ्यते त्वया ॥ भो वनदेवता यूयं, मयि रुष्टं सहोदरं । मानयतांतरे भूत्वा, यथा जल्पेदयं मया ॥६७॥ स मुंचन दीर्घनि श्वासा-नूचे भो कुलदेवताः । यूयं कुत्र गता दुःखं, निराकुरुथ नो कथं ॥६८॥ पंचास्य त्वयि शौर्य चे-द्भवेत्क्ष्वेडां तदा कुरु । यथा चासहमानोऽय-मुत्तिष्ठत्त्वज्जिघृक्षया ॥ अहो मृगाः समायांतु, भवंतोऽपि भयोझिताः । यथायं खेलयेद्युष्मान्, मृदुस्वभावधारिणः ॥ मयूरास्तांडवं यूयं, समेत्य कुरुतादरात् । यथायं भवतां नृत्यं, समीक्षेत सहोदरः ।।७१॥ कोकिलाः पंचमं रागं, प्रकुरुध्वं निजेच्छया । यथा मद्बांधवो युष्म-द्गीतगानं श्रृणोत्ययं ॥ तेनैव वचनः प्रोचे, बलभद्रस्तदावदत् ॥ ब्रूहि बंधोऽहमेकाकी, विभेम्यत्र बने घने ॥७३॥ दग्धा द्वारवती पूर्व, पितभ्यां मुमुचे पुनः । स्वजनैश्च वियोगोऽभू-तथाप्यस्थापि हत्त्वयि ।७४। न प्रजल्पसि यहि त्व-मपि तहि गतिर्मम । का भविष्यति बंधो त-द्वद त्वं वदनान्मया ।।७५। तृषया पीडितस्यास्य मूर्छागता भविष्यति । सम्यक् तस्यां निवृत्तायां, वदिष्यति ममानुजः ॥ चितयित्वेति रामेण, शबमुत्पाटितं हरेः । निजस्कंधोपरि स्नेहात्, वदिष्यति ममानुजः ॥ यदा भूक्त स आहारं, तदा प्रथममेव तु । कृष्णास्ये कवलान् मुंचन, ब्रूते गृहाण भोजनं ॥ यदा शबं न तल्लाति, बलदेवस्तदावदत । कदापि क्षुधया स्थातुं, न क्षमस्त्वमभूहरे ॥७९॥ भ्रातः कथमिदानीं त्व-मागृहीतोऽपि लासि न । त्वत्स्वरूपं न जानामि, रुष्टोऽसि केन हेतुना ॥ यदा पिबति पानीयं, तदा तेन निमंत्रयेत् । रजन्यामामृशेत्पाद-तले बलोऽतिमोहतः ॥८१॥ कदाप्येतस्य कृष्णस्य, मामूदुःखं मनागपि । तिष्टेत्सेवनयैवेति, दिवारात्रौ स सात्वतः । ८२। षण्मास्यामिति जातायां, जीवः सिद्धार्थसारथेः । यः स्वर्ग जग्मिवान्नेमि-पाव आदाय संयमं॥ स्ववाचाप्रतिबंधेन, स्वर्गादेत्य स निर्जरः । रामस्य प्रतिबोधार्थ, रथमश्ममयं व्यधात् ॥८४॥ विषमं गिरिमुत्तीर्य, यावत्समे समागतः । तावत्स स्यंदनस्तस्य, खंडखंडमजायत ॥८५॥ देवः कुटुंबिरूपेण, सज्जोचकार तं यदा । आसमंजस्यमालोक्य, तदा रामस्तमब्रवीत् ॥८६॥ भो मूर्खः यः समे स्थाने, भग्नोऽस्ति स्यंदनस्तव । संप्रत्येव विनोपायं, कथं सज्जीभविष्यति ।। कुटुंबी प्राह भो मर्त्य, जीविष्यति यदा शबं । तदायमपि मे क्षिप्रं, रथः संधि गमिष्यति ।८८। पाषाणे पद्मिनीमग्रे, गत्वा सोऽवापयत्सुरः। हलो प्राह कदाप्येषा-स्त्युद्गता दृषदि स्वयं ॥८९॥ स प्राहोत्पाटितं स्कंधो-पर्येतत्कुणपं यदा । जीविष्यति तदा पनि-न्युद गमिष्यति चोपले ॥ अहो राम मृतो मर्यो, न करोत्यदनादिकं । न पिबेत्सलिलं जल्पे-न्न वेत्ति जनसेवनं ॥९१॥ अतस्त्वमपि किं मोह-मौढ्येन नरकद्विषः । शरीरं वहसे सेवां, करोषि प्रतिवासरं ॥१२॥
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
कलेवरमिदं विष्णो-र्जीवेनास्ति विजितं । ततस्त्वया कृतौ भक्ति-मोही वेत्ति न सर्वथा ॥ एक तदीयवाक्येन, प्रतिबोधमवाप्य च। देहसंस्कारमासूत्र्य, वैराग्याद् व्रतमाददे ॥९४॥ दीक्षोद्यतं बलं ज्ञात्वा, श्रीनेमिप्रेषितस्य च । विद्याधरमुनेः पार्वे, रामो दोक्षां गृहीतवान् ।।
પાણી લઈને ત્વરાથી આવતા બલભદ્ર, ઘરથી કાષ્ઠની જેમ નિશ્રેષ્ટ પડેલા બંધને જોઈ વિચારવા લાગ્યા – “શું મારા ભાઈને કઈ દુશ્મને માર્યો તે નહીં હોય ? અથવા નજીકમાં જઈને જોઉં.” એમ ઉત્સુકતાથી દોડતા બલભદ્ર કૃણની નજીકમાં આવીને કહ્યું – “ ઉઠ ઉઠ ભાઈ, જે તારા માટે પાણી લાવ્યો છું. આ ઠંડું પાણી પીને તારી તૃષાને શાંત કર.” આ પ્રમાણે કહેવા છતાં કૃષ્ણ ઉઠયા નહી, અને બોલ્યા નહીં, ત્યારે મોહથી વિહુવલ બનેલા બલભદ્ર વિલાપ કરવા લાગ્યા અને રૂદન કરતા કરતા બલવા લાગ્યા – “હે ભાઈ, તું સાચું કહે હું તારા માટે પાણી લેવા ગયો ને ઘણો સમય થઈ ગયો, તેથી તું રોષે ભરાય છે? આજ સુધી મેં તારા ઘણુ ઘણા અપરાધો કર્યા હશે, છતાં તું કયારે પણ રોષે ભરાયે નથી, અને મારી સાથે અબોલા લીધા નથી. હે કેશવ, તું આ રીતે લાંબા સમય સુધી કોઈ ના કર. શું તું ઊંઘી ગયો છે? આટલી લાંબી ઊંઘ તારે કરવી ના જોઈએ. અરે કેશવ, તું મારા સામું તે જે. મારા જેવા રાંક ઉપર આટલો બધો ગુસ્સે કરો શું તને ઉચિત લાગે છે? તારા અ. લાથી મને શું શું થતું હશે ? ભાઈ, મારા ઉપર જરા તે દયા લાવ. તું આંખ ખોલીને મારા સામે તે જો. હે વનદેવતા, મારા ઉપર રોષે ભરાયેલા મારા સહોદરને તમે મનાવે કે તે મારી સાથે બેલે.” ફરી પાછા કૃષ્ણનું મુખ ઉંચુ કરીને બેલ્યા :- “ઉઠ બાંધવ ઉઠ, મારા વહાલા ભાઈ, તું કેમ બેલ નથી ?” પાછા દીર્ઘ નિસાસા નાખતા કુલદેવીને ઉદેશીને બોલ્યાઃ “હે કુલદેવતા, તમે અમારું દુઃખ કેમ દૂર કરતા નથી ? અત્યારે બધી કુલદેવીએ કયાં ચાલી ગઈ? ભલે, અમારું બધુ ચાલ્યું ગયું, પરંતુ એક મારા ભાઈને મારી સાથે બેલ કરો. મારે બીજું કંઈ જોઈતુ નથી.” હવે સિંહને ઉદ્દેશીને કહે છે : “હે સિંહો, જે તમારામાં શૌર્ય હોય તો એક સિંહનાદ કરે. તમારે સિંહના નહીં સહી શકવાથી તમને મારવા માટે મારે ભાઈ ઉભો થશે.” “હે મૃગલાઓ, ભય મૂકીને તમે અહીં આવે. મૃદુ સ્વભાવવાળા તમને જોઈને, તમારી સાથે ક્રીડા કરવા માટે મારો ભાઈ ઉઠશે.” “હે મેરલાએ, તમે અહીં આવીને નૃત્ય કરો, તમારું નૃત્યતમારી કલા જોઈને મારી બંધુ ખુશ થશે.” “અરે કોકિલાઓ, તમે તે અહીં આવો. તમારે મધુર પંચમ સૂર સાંભળીને મારે બાંધવ ખૂશ થાય.” આ પ્રમાણે પશુ પક્ષીઓને ઉદ્દેશીને કહ્યા બાદ બલભદ્ર કૃષ્ણના શબને ખેળામાં લઈને રૂદન કરતા કરતા બોલે છે – “હે બંધુ, આ ભયંકર જંગલમાં હું એકલે ડરી રહ્યો છું. માટે તું બોલ, તું મારી સાથે બોલીશ તો પછી મને કોઈને પણ ભય નથી. દ્વારિકાનો નાશ થયો. માતા પિતા તેમજ સ્વજન આદિ બધાને વિયોગ થયો. તેમ છતાં એક તાર સહારે મારા માટે સર્વસ્વ છે. આવી વિકટ પરિસ્થિતિમાં હે બંધુ, તું આમ રીસ કરીને બેસી જાય તે મારું શું થશે? તું મારા સામું તે જે. હું કેટલે દુઃખી થઈ રહ્યો છું? તું બેલીને મને ખુશ કર,” અતિ તૃષાથી મારો ભાઈ મૂછિત થઈ ગયો લાગે છે, તેથી એના મોઢામાં પાણી નાખુ. જલપાન કરવાથી એની તૃષા શાંત થશે પછી મારા ભાઈ બોલશે.” આ પ્રમાણે વિચારીને બલભદ્ર કૃષ્ણનું શબ ગાદમાં લઈને મુખમાં પાણી રેડવા માંડયું. પાણી બહાર ચાલ્યું જાય છે, છતાં “ભાઈ તું પાણી પી ! તું કેમ
Page #264
--------------------------------------------------------------------------
________________
સ-૧૫
પીતા નથી ? ’ આ પ્રમાણે ખેાલતા અને રડતા રામ, કૃષ્ણને મનાવવા માટે અથાગ પરીશ્રમ કરે છે. પરંતુ માહથી વિહ્વળ બની ગયેલા બલભદ્ર, કૃષ્ણને મરણ પામેલા માનવા તૈયાર નથી. પછી તા માહાંધ બનેલા બલભદ્ર, ખભા ઉપર કૃષ્ણનુ' મૃતક ઉપાડીને ત્યાંથી આગળ જાય છે. જ્યારે પાતે સ્નાન કરે છે ત્યારે શત્રને સ્નાન કરાવે છે. પેાતે લેાજન કરે છે તે પહેલાં કૃષ્ણના શખના મુખમાં કાળીયા મૂકીને કહે છે કે ‘ ભાઈ, તું ભાજન કર.’ જ્યારે શબ ભજન ના લે ત્યારે ‘હું ભાઈ, પહેલાં તા તારાથી એક ક્ષણ માત્ર ભૂખ સહન થતી નહેાતી. કાણુ જાણે તારૂ આ સ્વરૂપ નથી સમજાતું કે તું કયા કારણે આટલા બધા રાષે ભરાયા છે ? ભાઈ તું મને ક્ષમા કર ! લે આ ભાજન કરી લે!’ આ રીતે જ્યારે પાતે પાણી પીવે છે ત્યારે પણ કૃષ્ણને નિમ’ત્રણ કરે છે. રાત્રિમાં પાતે સૂવે છે તે પહેલાં બલભદ્ર કૃષ્ણુના માટે જમીન સાફ કરી, શય્યા પાથરીને સૂવાડે છે. ‘ મારા પ્રિય બંધુ કૃષ્ણને જરા પણ દુઃખ ના થાઓ.' તેને માટે બલભદ્રં અતિ માહથી રાત-દિવસ તેની સેવામાં સતત તત્પર રહે છે. આ રીતે શને ખભે ઉચકીને ગામોગામ ફરતા બલભદ્રને છ મહિના થઇ ગયા. ત્યારે સિદ્ધાર્થસારથીના જીવ (બલભદ્રના સારથીએ દીક્ષા લીધા પહેલા બલભદ્રને પ્રતિબેાધવાનુ વચન આપ્યું હતુ) કે જેણે ભગવાન નેમિનાથ પાસે સંયમ ગ્રહણ કર્યું હતું અને તે સ્વલેાકમાં ઉત્પન્ન થયેલા. પેાતાના વચન પ્રમાણે બલભદ્રને પ્રતિબાધ કરવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા ને એક ખેડૂતનું રૂપ ધારણ કર્યું.. તેણે પત્થરના રથ બનાવ્યા. તે રથને વિષમ (ખાડા ટેકરાવાળી) ભૂમિમાંથી નીચે ઉતારીને સમ ભૂમિમાં લાવ્યા. તેની સાથે જ રથના ટુકડે ટુકડા થઈ ગયા. ખેડૂતરૂપે દૈવ રથના પત્થરના ટુકડા જોડવા માટે નિષ્ફલ પ્રયાસ કરે છે. આવું અસમજસ કા જોઇને બલભદ્ર ખેડૂતને કહે છેઃ• હું મૂર્ખ, જે તારી રથ સમભૂમિમાં ભાગી ગયા, તે હમણાં સાધન વિના કઇ રીતે સારે થશે ?” ખેડૂતે કહ્યું :– હે માનવ, જો તારૂ· આ શખ જિવીત થશે તે મારા આ રથ કેમ સજ્જ નહી થાય?’ અણુગમા દાખવીને અલભદ્ર ત્યાંથી આગળ ચાલ્યા. ત્યારે દેવ આગળ જઈ ને તેમના રસ્તામાં પત્થરની શિલા પર કમલ ઉગાડવાના પ્રયત્ન કરવા લાગ્યા ! બલભદ્રે કહ્યું :‘ અરે મૂર્ખ શિરામણી, તું આ ફોગટ બાલચેષ્ટા કરી રહ્યો છે, કયારે પણ જાણ્યુ છે. પત્થર ઉપર કમલ ઉગવાનું ?” ત્યારે દેવે કહ્યું: ‘ જો તારા સ્કંધ ઉપર રહેલુ' મડદું જીવતું થતું હોય તેા પત્થર ઉપર કમલ કેમ ના ઉગી શકે? ’ ત્યાર પછી દેવે પ્રત્યક્ષ થઈ ને કહ્યું :– · અહેારામ ! મરેલા માનવી કયારે પણ ભેાજન કરે ખરા ? કયારે પણ મડદું પાણી પીવે ખરૂ...? અને કયારે પણ ખેલે ખરૂ ? તમે મેહમૂદ્રતાથી આ શું કરી રહ્યા છે ? જીવ વિનાના વિષ્ણુના કલેવરને ખભે ઉપાડી ઉપાડીને હંમેશા ફર્યા કરે છે, બલભદ્રજી, આપની કેટલી મેહમૂઢતા વિષ્ણુનુ મરણ તા આજથી છ મહિના પહેલા જરાકુમારના બાણુથી થયેલુ છે. છતાં આપ વિષ્ણુ પ્રત્યેના અનુરાગથી પાગલની જેમ આચરણ કરી રહ્યા છે. હું આપના સારથિ સિદ્ધા, દીક્ષા લેતી વખતે આપને વચન આપેલુ'. સયમની આરાધના કરીને હુ· ખીજા દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયે। છું. અવધિજ્ઞાનથી આપનું સ્વરૂપ જોઇને આપને પ્રતિબાધ કરવા આવ્યા છું. તા હવે આપણે કૃષ્ણ વાસુદેવના દેહના અગ્નિસ`સ્કાર કરીએ.' એમ કહીને દેવે સિંધુનીના કાંઠે ચંદ્નનની ચિંતામાં કૃષ્ણના દેહના અગ્નિસ`સ્કાર કર્યાં. ત્યાર બાદ દેવ સ્વસ્થાને ગયા અને બલભદ્ર વૈરાગ્ય પામી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા. ભગવાન નેમિનાથે બલભદ્રને દીક્ષા લેવા માટે ઉત્સાહિત થયેલા જાણી વિદ્યાધર મુનિને બલભદ્ર પાસે માકલ્યા.
—
33
૨૫૭
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
वैराग्येण शरीरादि-सुखे जानन्ननित्यतां । बभूव प्रतिमाधारो, मार्गयित्वा गुरोर्वचः ।९६। पारणाय यदा याति, नगरे स मुनिस्तदा । स्थानात्स्थानाद्वशावृदं, निर्गच्छेद्रूपमोक्षितुं ॥ सान्वतो नगरेऽन्ये यु-सक्षपणपारणे । समायातो नरस्त्रीणां, मंडलान्यमिलंस्तदा ॥९८॥ बालकेन युता काचि-त्कामिनो कूपतो जलं । समानेतुं समायाता, यावत्कृपतटे मुदा ।९९। तावदाहारमादातुं, बलभद्रमुनिगिरेः । पारणस्याभिलाषेण, पुरीमध्यं समागतः ।।३००॥ तद्रूपदर्शनौत्सुक्यं, दधाना जलकर्षिणी । घटस्थाने सुतस्यैव, कंठे च रज्जूमक्षिपत् ॥१॥ रूपदर्शनलुब्धाया-स्तस्याः स्वरूपमात्मना । विलोक्य बलभद्राख्यो, मुनिरेवं चितयत् ।२। धिगस्तु मम रूपं च, यस्य प्रदर्शनोत्सुका । अप्रेक्षणीयमीदृक्षं, करोति कर्म कामिनी ॥३॥ मद्रूपमोहिता स्त्री चे-द्विधत्ते कार्यमीहशं। कदाप्याहारमादातुं, नागंतव्यं पुरे मया ॥४॥ इत्यभिग्रहधारी स, भूत्वा कानन एव च । तिष्ठन्नाहारमादत्ते, न चाप्तौ कुरुते तपः ॥५॥ षष्टिमासक्षपणानि, पक्षकक्षपणानि च । चतुर्मासीश्चतस्रश्च, मुनिरेवं तपो व्यधात् ॥६॥ तुंगिकासानुमच्छृगे, क्रियमाणे तपस्यलं । संस्थिता काननेऽभूवन, श्वापदा वशवत्तिनः ॥७॥ तिष्ठतस्तस्य तत्रैव, मिलिता महती सभा। पंचाननमगव्याघ्र-शशादिजंतूपरिता ॥८॥ राममाहात्म्यतोऽन्योन्यं, मुक्तद्वेषेषु तेष्वलं । समेतेषु मुनिर्दत्ते, देशनां दुःखनाशिनी ॥९॥ तां श्रुत्वा श्रावकाः केऽपि, सम्यक्त्वधारिणोऽभवन् । केऽप्यमी चक्रिरे देश-विरति रतिदायिनी। केऽपि कंदफलाहारं, केऽपि मांसस्य भक्षणं । केऽपि कादंबरीपानं, प्रत्याख्याति तदंतिके ॥ तिर्यग्भवविनाशाय कायोत्सर्ग वितेनिरे । केपि चानशनं प्रांते, विदधुः स्वयियासया ।१२। केचिन्मनुष्यतो भीति-मजानंतो मगादयः । बिभ्रतो भद्रकत्वं च, संजाताः सेवका इव ।१३। जातिस्मरणतः कश्चि-त्संवेगी शिष्यवन्मुनेः । पूर्वजन्माभिसंबंधी, संजातो हरिणाग्रणीः ।१४। स पारणदिने साधो- रुत्तोणं सार्थमिक्ष्यते । तं दृष्ट्वा ज्ञापयेत्पुच्छ-शिरोनेत्रादिसंजया ।१५। वाचंयमोऽपि तां जानन्, ध्यानं मुक्त्वोपरोधतः भिक्षायै कानने गच्छे-त्तेनैव मार्गदर्शिना । एवं तपस्विनस्तस्य, यदागच्छति पारणा । स एव हरिणः पूर्व, समीक्ष्य ज्ञापयेत्तदा ॥१७॥ अन्यदा पारणे साधो-स्नेन सार्थः समीक्षितः । न तथापि स कुत्रापि, लेभे भक्तिभृता यतौ॥ भूयोऽपि भ्रमता तेन, तत्रैव काननेऽभितः । वृक्षादिच्छेदनायेतो, रथकारो निरीक्षितः ।१९। निष्पन्नं भोजनं तस्य, समालोक्य मगः सुधीः । ज्ञापयेद् वतिनः सोऽपि, तेनैव सह जरिमवान् कदाचिच्चेत्समागच्छेत्, कश्चिदभ्यागतोऽधुना । तदाहं भाग्ययोगेन, दत्वा करोमि भोजनं ॥ एवं व्यचितयद्याव-द्रथकृद्दानबुद्धितः। तावत्तत्रागतो राम-मुनिभिक्षाजिघृक्षया॥२२॥ जंगमं स्वर्गिणां वृक्ष-मिवागच्छंतमद्भुतं । निरीक्ष्य रथकारोऽपि, व्यमृशद्विस्मयाकुलः ।२३। अहो न रूपमीहक्षं, स्वर्गलोके सुपर्वणां । मर्त्यलोके मनुष्याणा-मपरस्यापि कस्यचित् ।२४।
Page #266
--------------------------------------------------------------------------
________________
સ-૧૫
૨૫૯
अद्य धन्योऽवतारो मे, धन्ये अद्य विलोचने । येनाहाराय पश्याम्या - गच्छंतममुमंतिके ॥ २५ ॥ समागतं समालोक्य, बलभद्रं महामुनिं । पंचांग प्रणिपातेन, प्रणत्य रथकृज्जगौ ||२६|| प्रसारय प्रभो पात्र, पात्रं त्वत्तोऽपरो न हि । गृहाण त्वमिनां भिक्षां, मां निस्तारय संसृतेः । आदरं रथकारस्य, निरीक्ष्य मुनिपुंगवः । संतुष्टोऽभूत् प्रदत्ताहि, भिक्षादरेण सत्फला |२८| अज्ञासीन्मुनिरप्युच्च — रहो भाग्योदयो मम । काननेऽपि हि निर्दोष - माहाराप्तिरजायत । २९ । आहारं न ग्रहिष्यामि, यद्येनं दोषर्वाजतं । मम तर्हि शरीरस्य, धारणा न भविष्यति ॥ ३० ॥ अस्यापि मिलितस्वर्गो - चितकर्मदलस्य च । अंतरायविधानेऽहं भविष्यामि निबंधनं ॥३१॥ मत्वेति मुनिना पात्रं, पुरतस्तस्य मंडितं । तदा तुल्यगतिग्राही, पार्श्वस्थोऽचितयन्मृगः ॥ ३२ ॥ धन्यो मुनिरयं येन, निर्दोषाशनमाप्यत । धन्योऽयं रथकारोऽपि येनाहारः समर्पितः ॥ ३३ ॥ तिर्यग्भवधरं मां धि-ग्दानपुण्यविवर्जितं । निदन्निति निजं कर्म, स भावनामभावयत् ॥३४॥ निरवद्याशनावाप्त्या, पात्रप्राप्त्या च वर्धकिः । मृगी भावनया शुद्धा - स्त्रयोऽपीमेऽभवंस्तमां । अभूद्यो रथकारण, मुक्तोऽधंच्छिन्नपादपः । स वातेन प्रचंडेन, पपात तत् त्रयोपरि ॥ ३६ ॥ निहतास्तरुपातेन त्रयोऽपि प्राप्तमृत्यवः । ऊत्पेदिरे ब्रह्मलोक - पद्मोत्तरविमानके ॥३७॥ अवलोक्यावधिज्ञाना-द्भ्रातरं नरकस्थितं । रामजीवसुरस्तत्त्र, गतवान् बंधुमोहतः ||३८|| गत्वा चालिंगनं दत्वा, जगाद केशवं सुरः । भ्रातस्त्वत्स्नेहतः स्वर्ग-लोकान्मिलितुमागतः ॥ ततो ब्रूहि तवाभीष्टं किं समस्ति करोमि तत् । कथयित्वेति तेन स्व- पाणिभ्यां स समुध्धृतः ॥ बलदेवकरस्पर्शा-द्वपुस्तस्य पृथक्पृथक् । भूत्वा च न्यपतत्सूत इवामिलत्पुनर्द्रतं ॥४१॥ शरीरं मिलितं यावत्समस्तमपि तावता । उपलक्ष्य बलं बंधु, नत्वा च प्राह माधवः ॥ ४२ ॥ भ्रातः श्रीनेमिना पुण्यात्प्रोक्तस्त्वं स्वर्गगामुकः । अहं तु विषयासक्तः, कथितो नरकातिथिः ॥ तत्सर्वमेव संजातं, सूनृतं नेमिभाषितं । भुंक्ष्व तेन दिवः सौख्य - महं नरकदुःखितां ॥ ४४ ॥ अथ चेत्तव सामर्थ्यं, तदेतो मां समुद्धर । सुरः प्राह तदुद्धार, इतः कर्तुं न शक्यते ॥४५॥ अन्यत्किमपि यत्ते स्या-द्वांच्छितं विदधामि तत् । अथवा सन्निधानेऽहं तिष्ठामि प्रीतये तव । कृष्णः प्राह यदि भ्रातः स्थितस्त्वं मम सन्निधौ । तथापि निजकर्मोच्यं दुखं न याति नारकं । कर्मणोपार्जिते दुःख - सौख्ये शरीरधारिणां । स्वयमेवोपभुज्येते, अपरेण न केनचित् ॥ ४८ ॥ अवस्थयैतया मित्र, मोक्ष्ये दुःखं स्वकर्मजं । अत्र स्थितोऽहमेकाकी, सर्वथा सुख वर्जितं ।।४९ ॥ ततस्त्वं भरते गत्वा, शंखचक्रगदाधरं । पोतांबरं सुपर्णा कं, मां विमाने प्रदर्शय ॥५०॥ आत्मानं नीलवस्त्रं च, तालांकं लांगलायुधं । मर्त्यलोके मनुष्याणां प्र दर्शय समंततः ॥ ५१ ॥ विमानसंस्थितौ राम - गोविंदौ व्योमचारिणौ । क्रीडां प्रकुरुतः स्वैरं, पूरयंतौ जनेप्सितं । ५२ । प्रतीतिर्भरत क्षेत्र - वासिनां प्राणिनामिति । यथा भवति वार्तापि, न मे नरकगामिनी ॥५३॥
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
रामोऽपि वचनं विष्णोः, प्रमाणीकृत्य भारते । गत्वा तथैव चक्राते, भ्रातृमोहेन मोदितः ॥ विमानस्थितयो राम-मधुसूदनयोः शुभे । रुपे द्वे त्रिदशः कृत्वा, समस्तानामदर्शयत् ॥५५॥ राममाधवयोर्मूर्ती, पूजयिष्यति यो जनः । तस्य पुत्रकलत्रादि, सर्वमिष्टं भविष्यति ॥५६॥ उत्कृष्टं देवताबुद्धि, नैतयोर्य: करिष्यति । धनधान्यकुटुंबानां, हानिरेव तदालये ॥५७॥ एतावेव जगत्सृष्टि-संहारप्रविधायिनौ। रामकृष्णौ प्रवर्तेते, न परः कोऽपि निर्जरः ॥५८॥ ततो द्वारवतीपुर्या, अस्माभिरेव निर्मितौ। उत्पत्तिप्रलयौ केना-प्यपरेण न नाकिना ॥५९॥ कथयामास निःशेष-लोकानामिति निर्जरः । सकलोऽपि ततो लोको-ऽपूजयत्प्रतिमे तयोः ॥ कारयित्वा स्वगोविंद-प्रतिमापूजनं बलात् । बलदेवः सुरोऽगच्छ-त्पंचमे त्रिदशालये ॥६१॥
पुण्याज्जयः स्याबहुसौख्यकर्ता, पापात्क्षयश्चातुलदुःखकर्ता ।
प्रत्यक्षमेतबलदेवविष्णो-विलोकनीयं विबुधेन पुंसा ॥६२॥ બલભદ્ર વિદ્યાધર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરી, ઘેર તપશ્ચર્યા શરૂ કરી. શરીર આદિને અનિત્ય અને ક્ષણિક જાણતા વિરાગી બલભદ્ર ગુરૂની આજ્ઞાનુસાર પ્રતિભાધારી બન્યા. એક માસક્ષમણ, બે માસક્ષમણ, ચાર માસક્ષમણ આદિ ઉગ્ર તપશ્ચર્યાને પારણે મુનિવર જ્યારે નગરમાં ભિક્ષા માટે જાય છે ત્યારે સ્થાને સ્થાને સ્ત્રીઓનાં ટેળાં બલભદ્રના રૂપને જોવા માટે ભેગાં થાય છે. એક વખતે માસક્ષમણના પારણે બલભ દ્રમુનિ તંગીયાપુર નગરમાં જતા હતા ત્યારે કુવાના કાંઠે પાણી ભરવા આવેલી સ્ત્રીઓ, મુનિનું રૂપ જોવામાં મશગુલ બનીને ઊભી રહી, તેમાંની એક સ્ત્રી મુનિના રૂપમાં આસક્ત બનેલી કુવામાંથી જલ લેવા માટે ઘડાના બદલે પાસે રહેલા બાળકના ગળામાં દોરડાને ફસે નાખીને, બાળકને કુવામાં ઉતારતી હતી. તેટલામાં બલભદ્રમુનિ નજીકમાં આવી ગયા. આવું અઘટિત કાર્ય જોઈને બાઈને કહ્યું -“અરે, મુગ્ધા, આ શું કરે છે? મારા રૂપમાં મુગ્ધ બનેલી તું, તારા બાળકને કુવામાં ફેંકવા તૈયાર થઈ ગઈ છે?” તરત જ બાઈ સભાન થઈ ગઈ, પરંતુ બલભદ્રમુનિ વિચારવા લાગ્યા -“ધિક્કાર છે મારા રૂપને, કે મારા રૂપમાં આસક્ત બનેલી સ્ત્રીઓ આવા પ્રકારનું અઘટિત કાર્ય કરે છે. બસ, હવેથી મારે નગર કે કઈ ગામમાં આહાર લેવા માટે જવું નહી.” આ પ્રમાણેને ઉત્કૃષ્ટ અભિગ્રહ ધારણ કરી, તપશ્ચર્યા કરતા તેમણે જંગલમાં જ નિવાસ કર્યો. જંગલમાં કયારેક આહારની પ્રાપ્તિ થાય તે પારણુ કરે, નહીતર કાયમ ઉપવાસ કરતા. કોઈક વખત છ મહિને નાના ઉપવાસ થાય તે કયારેક પંદર દિવસ, વીસ દિવસ, માસક્ષમણ કે ચાર માસક્ષમણની તપશ્ચર્યા થતી. તંગિકાપર્વતના શિખર ઉપર તપશ્ચર્યા કરતા બલભદ્રમુનિને જંગલમાં રહેલા જંગલી પશુઓ વશ થયા. મુનિ જ્યારે કાયોત્સર્ગ–ધ્યાનમાંથી મુક્ત થાય ત્યારે સિંહ, વાઘ, શિયાળ, હરણિયાં, સસલાં આદિ પશુઓ એમની પાસે આવીને બેસતા. મુનિના તપોબલથી પશુઓ પરસ્પરના વૈરને ભૂલી મિત્રરૂપે સાથે બેસતા, મુનિ તેઓને દુખ વિનાશિની દેશના આપતા ! દેશના સાંભળીને કેટલાક પશુઓ સમ્યકત્વને ધારણ કરનારા થયા, તો કેટલાક દેશવિરતિધારી બન્યાં. કેટલાકે તે કંદમૂળનું ભક્ષણ તેમજ માંસભક્ષણ પણ છોડી દીધું. આ પ્રમાણે પશુઓ પોતાના તિર્યંચ ભવના વિનાશ માટે મુનિની પાસે કાયોત્સર્ગ–ધ્યાનમાં રહેતાં. અનેક પશુઓ મુનિની પાસે અનશન કરીને સ્વર્ગલોકમાં ગયાં. મનુષ્યના ભયને ન ગણકારતા
Page #268
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૫
૨૬૧
હરણીઆઓ ભદ્રક (સરલ) ભાવને ધારણ કરતા સેવકની જેમ મુનિની સેવા કરતા. જાતિસ્મરણજ્ઞાનથી, પૂર્વભવને સંબંધી એક મુખ્ય હરણીય, વૈરાગ્ય પામી બલભદ્રમુનિના શિષ્યની જેમ રાત-દિવસ મુનિની સેવામાં રહેતો. પારણના દિવસે પર્વત ઉપરથી ઉતરીને જંગલમાં ચારે બાજુ તપાસ કરી આવે. જગલમાં કઈ સાર્થ કે માણસે આવ્યા હોય તે પિતાના પૂંછડાથી અથવા મસ્તક અને નેત્રોની સંજ્ઞાથી મુનિને ત્યાં લઈ જાય, અને મુક્તિ આહાર કરે ત્યારે તે હરણ નાચી ઉઠે. ઘણી ઘણી અનુમોદના કરે. મુનિ પણ તેના આગ્રહથી ધ્યાન પૂરૂ કરી તેની સાથે જાય. આ પ્રમાણે નિત્યક્રમ મુજબ હરણ એક દિવસ જંગલમાં તપાસ કરવા માટે ગયે, ત્યાં એક રથકાર (સુથાર) લાકડા કાપવા માટે પોતાના માણસની સાથે જંગલમાં આવેલ. ભેજન વેળાએ રસેઈ કરતા માણસોને જોઈને હરણુ મુનિને આગ્રહ કરીને ત્યાં બોલાવી ગયું. મુનિ પણ તેના આગ્રહથી ભિક્ષા લેવા માટે ત્યાં આવ્યા. રથકાર પણ ભેજનની તૈયારી કરતા પહેલા વિચારે છે કે : “આ જંગલમાં મારા ભાગ્યયોગે કોઈ અતિથિ, અભ્યાગત અથવા સંન્યાસી આવે તે તેમને ભેજન કરાવીને પછી હું ભોજન કરૂં” આ પ્રમાણે રથકારના શુભસંકલ્પથી તેને તરત જ મુનિરાજનાં દર્શન થયા. જંગમ કલ્પવૃક્ષ સમાન મુનિવરનું અદ્દભુત રૂપ જોઈને, રથકાર વિસ્મિત બનીને વિચારમાં પડયો - “અહો ! સ્વર્ગલોકના દેવોનું પણ આવું રૂપ નહીં હોય, તે મનુષ્ય લેકમાં તે આવા અભૂતે રૂપને સંભવ જ કયાંથી હોય ? ઓહો ! આવા અદ્દભૂત રૂપવાન મુનિવર કેણ હશે ? ધન્ય ભાગ્ય મારાં, કે મને આવા તપસ્વી મુનિના દર્શન થયાં ! ધન્ય છે આજને પવિત્ર દિવસ અને ધન્ય છે મારા નેત્રોને ! આવા મુનિવરના દર્શન કરીને પાવન થયા. આહારને માટે આવતા મુનિવર પાસે જઈને જોઉં, તેમને વંદન કરૂં અને મારા આત્માને સફળ બનાવું.” આ પ્રમાણે વિચારી રથકારે મુનિવર સામે જઈ પંચાંગ પ્રણિપાત (નમસ્કાર) કરીને મુનિવરને ભાવપૂર્વક વિજ્ઞપ્તિ કરી :- “પ્રભો, આપ પાત્ર પ્રસારે. આપનાથી શ્રેષ્ઠ બીજુ કઈ પાત્ર નથી. આ૫ ભિક્ષાને ગ્રહણ કરી સંસાર સમુદ્રથી મારે નિસ્તાર કરો.” મુનિ પણ રથકારનો આદર-ભાવ જાણીને સંતુષ્ટ થયા અને ભિક્ષા લેવા માટે પાત્ર લઇને શુભભાવના ભાવે છે :- “અહો, આજ મારો ભાગ્યોદય કે જંગલમાં પણ મને નિર્દોષ આહારની પ્રાપ્તિ થઈ. નિર્દોષ આહાર નહી લઉં તો શરીર ટકી શકે નહી. અને નિર્બળ શરીરથી સંયમની આરાધના થઈ શકે નહી. જે હું આહાર ગ્રહણ ના કરું, તે રથકારને અંતરાય કરનારો થાઉં, આ પ્રમાણે બલભદ્રમુનિ શુભભાવના ભાવતા ઉભા રહ્યા. રથકાર પણ પોતાની જાતને કૃતાર્થ માની રહ્યો. અને પાસે ઊભેલે મૃગ પણ મુનિ અને રથકારની અનુમોદના કરી રહ્યોઃ “ધન્ય છે અનિને કે જેમને જંગલમાં પણ નિર્દોષ આહારની પ્રાપ્તિ થઈ. ધન્ય છે રથકારને કે જે આવા મહામુનિને આહાર આપીને, તેમની સંયમની સાધનામાં સહાયક બની રહ્યો છે. હું નિપુણ્ય છું કે પશુભવ (તિર્યંચભવ)માં આવું કેઈ સુકૃત કરી શકતો નથી. ધિક્કાર છે મારા આત્માને.” આ પ્રમાણે મુનિ, રથકાર અને હરણ–ત્રણે છાએ સ્વર્ગલોકને ઉચિત શુભભાવનાપૂર્વક દેવાયુને બંધ કર્યો. ત્યાં રથકારે અધું કાપેલું વૃક્ષ પ્રચંડ પવનથી એ ત્રણેના મસ્તક ઉપર પડયું. પડતાની સાથે જ મુનિ, રથકાર અને હરણ ત્રણે જ મનુષ્ય આયુ પૂર્ણ કરી, મરણ પામી, પાંચમાં બ્રહ્મદેવલોકના પક્વોત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. બલભદ્રદેવ અવધિજ્ઞાનથી નરકના દુઃખ ભોગવી રહેલા શ્રી કૃષ્ણને જોઈને, બંધુપ્રેમથી પ્રેરાઈને સ્વર્ગલોકમાંથી નરક લોકમાં ગયા. કૃષ્ણને આલિંગન આપીને દેવે કહ્યું ઃ- “બંધુ, તારા પ્રત્યેના સ્નેહથી પ્રેરાઈને હું બલભદ્રને આત્મા દેવ, સ્વર્ગલેકમાંથી તને મળવા માટે આવ્યો છું. તેથી હે ભાઈ, તું કહે, તારું શું અભિષ્ટ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
કરૂં ?' એમ કહીને દેવે પોતાના બે હાથે કૃષ્ણના શરીરને ઉપાડયું, કે તરત જ બલભદ્રદેવના હાથના સ્પર્શથી કૃષ્ણનું શરીર વિખરાઈને છૂટું છૂટું પડી ગયું. ત્યારબાદ છૂટા પડેલા અવયવો તરત જ ભેગા થઈ ગયા. અવયવ શરીરરૂપે બન્યા પછી કૃષ્ણના આત્માએ બલભદ્રને ઓળખી નમસ્કાર કરીને કહ્યું : “બંધુ, ભગવાન નેમિનાથે તને સ્વર્ગગામી કહેલો અને મને નરકગામી કહેલે. ભગવંતનું તે વચન યથાર્થ બન્યું. તું પુણ્યશાલી સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયો અને વિષયાસક્ત પાપાત્મા એવો હું નરકનો અતિથિ બન્યા. તેથી તું દેવલેકના દિવ્યસુખને ભગવ અને હું નરકની ઘર વેદના ભોગવીશ. ખરેખર, ભગવાને કહેલું તે બધું સત્ય બન્યું છે. હવે તેને શોક કરવાથી શું ? જીવે જેવાં કર્મો બાંધ્યા હોય, તેવા તેને કટુ વિપાક ભોગવવા જ પડે છે. તેમ જાણવા છતાં બંધુ, મારાથી નરકની આ ઘર વેદનાઓ સહન નથી થતી. જે તારૂં સામર્થ્ય હોય તે આ નરકથી મારે ઉદ્ધાર કર.” દેવે કહ્યું : “ભાઈ, નરકમાંથી ઉદ્ધાર કરવાનું મારું સામર્થ્ય નથી. પરંતુ બીજુ કંઈ તને જે ઈચ્છિત હોય તે કરી શકું. તું કહે તે તારા
સ્નેહની ખાતર તારી પાસે રહું. તારાથી વધીને મારે સ્વર્ગના સુખનું કઈ પ્રયોજન નથી.” કૃષ્ણ કહ્યું :- ‘ભાઈ, તું મારી પાસે રહે તો પણ મારા કરેલા કામ તો મારે જ ભો છે. તારા રહેવાથી નરકના દુખ ઓછા થવાનાં નથી. અહીં હું એકલો રહીને કર્મનાં ફળો ભેગવીને જ છૂટકારે પામીશ. આપ સ્વર્ગમાં પધારે. મારા માટે આપ શા માટે દુઃખી થાઓ છો ? હા, એક વાત છેઃ ભરતક્ષેત્રમાં આપણું દુશ્મને દ્વારિકાના દાહથી અને મારા મરણથી ખુશી થઈ રહેલા છે. તો તમે ભરતક્ષેત્રમાં જઈને શંખ, ચક્ર, ગદાધારી, પીતાંબર અને ગરૂડના ચિહ્નથી યુક્ત મારૂ સ્વરૂપ (મારી મૂર્તિ) વિમાનમાં સ્થાપન કરી, મારી પાસે નીલવસ્ત્રધારી, તાલાંક અને લાંગલ આયુધ (શસ્ત્રોથી યુક્ત એવું તમારૂ સ્વરૂપ બનાવી, મનુષ્ય લોકમાં જઈને, આકાશમાં વિમાનને રાખી, લોકોને જણાવો કે “અમે બળરામ અને કૃષ્ણ આકાશગામી છીએ. વૃન્દાવનમાં રહીએ છીએ, અને સ્વેચ્છાપૂર્વક કીડા કરતા, લોકોનાં ઈચ્છિત પૂર્ણ કરીએ છીએ. દ્વારિકાને દાહ કરનાર કેઈ બીજે દેવ નથી, અમે જ દ્વારિકાનું સર્જન કર્યું અને અમે જ દ્વારિકાનું વિસર્જન કર્યું છે. માટે સૃષ્ટિ સર્જનાર કે સંહાર કરનાર જગતમાં બળરામ અને કૃષ્ણ સિવાય બીજા કેઈ દેવ નથી. માટે જેને જેને પુત્ર, પરિવાર, સંપત્તિ અને સુખની ચાહના હોય તે બળરામ અને કૃષ્ણની મૂર્તિ બનાવી મંદિરમાં પધરાવી, તેની પૂજા-ઉપાસના કરે. તેનાં બધા જ મનવાંછિત ફળશે.” આ પ્રમાણે બંધુ, મનુષ્યલોકમાં જઈને ઉદ્દઘષણ કરો. જેથી મારૂં નરકગમન કઈ જાણે નહીં, અને દુશ્મનોના મુ ખ શ્યામ બની જાય. કૃષ્ણના ઉપર્યુક્ત વચન સાંભળી, ભાઈને આશ્વાસન આપી શકાતુર બનેલા બલભદ્રદેવ નરકમાંથી નીકળીને મનુષ્યલોકમાં આવ્યા. બંધુપ્રેમથી પ્રેરાઈને જે પ્રમાણે કૃષ્ણ કહેલું તે પ્રમાણે દેવે બળરામ અને કૃષ્ણની મૂર્તિને બનાવી આકાશમાં વિમાનમાં સ્થાપના કરી, લેકીને આકાશવાણીથી કહ્યું કે- જે કઈ આ બળરામ અને કૃષ્ણની મૂર્તિની પૂજા-ઉપાસના કરશે, તેને પુત્ર–પરિવાર આદિ સર્વ ઈચ્છિત ફળ મલશે. અને જે કોઈ મનુષ્ય દેવાધિદેવની બુદ્ધિથી બળરામ અને કૃષ્ણની મૂર્તિની પૂજા-ઉપાસનાભક્તિ નહી કરે તેના ધન ધાન્ય, અને કુટુંબની હાનિ થશે.” આ પ્રમાણે લેકેને કહીને દેવે લેકે પાસે મંદિર બંધાવી કૃષ્ણની ઉપાસના શરૂ કરાવી. જે લોકે રામ-કૃષ્ણની ભક્તિ કરતા, તરત જ દેવ તેના મનવાંછિત પૂર્ણ કરતા, આથી સુખના અભિલાષી લોકે વિષ્ણુની ઉપાસના કરતા થઈ ગયા. અને જે કઈ દુશમન બળરામ અને કૃષ્ણની હેલન કરે કે નિંદા કરે, તેને
Page #270
--------------------------------------------------------------------------
________________
सा-१६
२६3
બળદેવ દુઃખી દુઃખી કરી નાખે. આ પ્રમાણે બલાત્કારે રામ-કૃષ્ણની મૂર્તિની પૂજા કરાવી, બલદેવ પિતાના સ્વસ્થાને (પાંચમા દેવલોકમાં) ગયા.
પુન્યપ્રભાવે અતિસુખદાયી જય-વિજયની પ્રાપ્તિ થાય છે, અને પાપકર્મથી અતિદુઃખદાયી એવો વિનાશ સર્જાય છે. તે માટે બળરામ અને કૃષ્ણનું આ દૃષ્ટાંત પંડિતપુરૂષોને જાણવાસમજવા યોગ્ય છે. इति पंडितचकचक्रवतिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्री रविसागरगणिविरचिते श्रीसांबप्रद्युम्नचारित्रे प्रद्युम्नसांबदीक्षाग्रहणद्वारिकादाहकृष्णमरणबलदेवदीक्षास्वर्गग
मनवर्णनोनाम पंचदशः सर्गः समाप्तः ॥श्रीरस्तु॥ આ પ્રમાણે પંડિતમાં ચકવતી સમા શ્રી રાજસાગર ગણીના શિષ્ય પંડિત શ્રી રવિસાગરગણુએ રચેલા શ્રી શાંબપ્રદ્યુમ્નચરિત્રમાં શાંબપ્રદ્યુમ્નનું દીક્ષા ગ્રહણ, દ્વારિકાનો દાહ, કૃષ્ણનું મરણ, બળદેવની દીક્ષા તેમજ સ્વર્ગગમન આદિનું વર્ણન કરતાં ૩૬૨ શ્લોક પ્રમાણ પંદરમો સર્ગ સમાપ્ત થયો.
॥ अथ षोडशः सर्गः प्रारभ्यते ॥
अथ श्रीनेमिहस्तेन, गृहीतशुचिसंयमः ।प्रद्युम्नस्तु निरध्यष्ट, द्वादशांगी जिनोदितां ॥१॥ अधीत्येत गुरोः पार्वे, पालयन संयमं वरं । ध्यानमुग्रं तपश्चोग्रं, चकार मुनिपुंगवः ॥२॥ इतश्च द्वारिकादाहं, मरणं नरकद्विषः । प्रद्युम्नमुनिराका -तपद्घोरतरं तपः ॥३॥ पारणं षष्ठषष्ठाभ्या-मष्टमैरष्टमैर्व्यधात् । दशमैदशैभूयः, पक्षमासोपवासकैः ॥४॥ अर्हत्सिद्ध प्रवचना-नूचानस्थविरास्तथा । उपाध्यायानगाराश्च, विनयो ज्ञानदर्शने ॥५॥ चारित्रं ब्रह्मचर्य च, क्रियातपस्विगौतमाः । जिनाश्चारित्रसद्ज्ञान-श्रुततीर्थानि सिद्धये ॥ विंशतिस्थानकान्येवं, क्रियतेऽहत्पदैषिभिः । प्रद्युम्नमुनिरेकैकं, तेऽष्टभक्त न निर्ममे ॥७॥ दुःकरतमं ततोऽकार्षीत्, सिंहनिष्क्रीडितं लघु । चतुर्थतपसा पूर्व-मिष्टं करोति पारणं ॥ षष्टं तपश्चतुर्थं चा-ष्टमषष्टं प्रकृष्टकं । उग्रं नानाविधं चैत्य, षष्टमष्टममुत्तमं ॥९॥ चतुर्दशं द्वादशं च, षोडशं च चतुर्दशं । अष्टादशं षोडशं च, जनयन्मुनिनायकः ॥१०॥ विंशतितमाष्टादशे, द्राग्विंशतितमं पुनः । षोडशं चतुर्दशं च, षोडशं व्यदधात्तपः ॥११॥ द्वादशं चतुर्दशं च, मनोज्ञं दशमं तपः । द्वादशमष्टमं भूयो, दशमं षष्ठमष्टमं ॥१२॥ चतुर्थ षष्टमित्यादि तपः कृत्वा मुनीश्वरः। मनःकामितमाहारं, पारयेत्पारणादिने ।१३। षड्भिर्मासैरहोरात्रैः, सप्ताधिजिनोदिता । सिंहनिष्क्रीडितस्याद्या, परिपाटी लघोरियं ।। परिपाटयां द्वितीयस्या-मेतावान् स्याद्विशेषकः । चतुर्थादितपःप्रांते, पारयेद्विकृति विना ॥
Page #271
--------------------------------------------------------------------------
________________
શાંખ–પ્રદ્યુમ્ન ચરિત્ર
परिपाट्यां तृतीयस्यां पारयेल्लेपर्वाजितः । चतुर्थ्यां परिपाट्यांचा - चाम्लेन पारयेन्मुनिः ॥ चतस्रः परिपाटी, हायनद्वितयेन तु । अष्टाविंशत्यहोरात्रे - राराधयेदिति व्रती ॥१७॥
૨૬૪
પ્રદ્યુમ્નકુમાર ભગવાન નેમિનાથ પાસે સંયમ ગ્રહણ કરી, શુરૂ પાસે વિનયપૂર્વક દ્વાદશાંગીનુ` અધ્યયન કરી, સયમની ઉત્કૃષ્ટ આરાધના કરતા, શુભભાવપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા. દ્વારિકાના નાશ અને કૃષ્ણનું મરણ સાંભળીને તીવ્ર વૈરાગ્ય પામી પ્રદ્યુમ્નમુનિએ ઘાર તપશ્ચર્યા શરૂ કરી, તેમાં પહેલાં અઠ્ઠમથી વિશસ્થાનક શરૂ કર્યાં.
૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪. ગણી, ૫. સ્થવીર, ૬. ઉપાધ્યાય, ૭. સાધુ, ૮. વિનય, ૯. જ્ઞાન, ૧૦. દર્શન ૧૧. ચારિત્ર, ૧૨. બ્રહ્મચય, ૧૩. ક્રિયા, ૧૪. તપ, ૧૫. ગૌતમ, ૧૬. જિન, ૧૭. સયમ, ૧૮. અભિનવજ્ઞાન, ૧૯. સમ્યક્ત્વ, અને ૨૦. તી-આ દરેક પદની અઠ્ઠમથી આરાધના કરી. ત્યાર પછી દુષ્કર એવા ‘લઘુસિંહનિષ્ક્રીડિત’નામના તપ શરૂ કર્યાં. તે તપ આ પ્રમાણે છે : પહેલાં ચાર ઉપવાસ અને પારણું, પછી છઠ્ઠું અને પારણું, ત્યારપછી અર્જુમ, પછી છઠ્ઠ, પછી છઠ્ઠ, પછી અડૂમ, પછી ચૌદ ઉપવાસ, પછી બાર ઉપવાસ, પછી સાળ, પછી ચૌદ, પછી અઢાર, પછી સેાળ, પછી વિશ, પછી અઢાર, પછી બાવીશ, પછી સેાળ, પછી ચૌદ, પછી સેાળ, પછી સેાળ, પછી બાર, પછી ચૌદ, પછી દશ, પછી બાર, પછી અરૂમ, પછી દશ, પછી છઠ્ઠ, પછી અહૂમ, પછી ચાર અને પછી છઠ્ઠ' આ પ્રમાણે છ માસ અને સાત દિવસ સુધી જિનેશ્વર ભગવંતે કહેલાં ‘લઘુ સિંહ નિષ્ક્રીડિત તપની પહેલી પરિપાટી પૂર્ણ કરી. ખીજી પરિપાટીમાં ઉપવાસ આદિ વિશેષ કરવાના હોય છે. અને પારણે વિગઈ વિનાના આહાર લેવાના હોય છે. ત્રીજી પરિપાટીમાં પણ પારણે લેપ વિનાના આહાર લેવાના હોય છે અને ચેાથી પિરપાટીમાં પારણે આય...બિલ કરવાનું હેાય છે. આ રીતે ચાર પરિપાટી વાળા આ તપ બે વર્ષ અને અઠ્ઠાવીશ દિવસમાં પ્રદ્યુમ્નમુનિએ પૂર્ણ કર્યાં.
विशेषेणायता सिंह - निक्रीडितं तपो महत् । चतुर्थादितपस्त्रिश - त्पर्यंतं जनयेन्मुनिः || प्रथमा परिपाटी स्यादेकेन हायनेन च । षड्भिर्मासैरहोरात्र - रष्टादशाधिकैस्तथा । १९ । परिपाट्यश्श्र्चतस्रोऽपि षड्भिः संवत्सरैर्गुरोः । माभ्यां द्वाभ्यामहोरात्रैः, पूर्णाः स्युर्द्धादशाधिकैः ॥ पूर्णीकृत्य लघु ज्येष्ट, सिहनीक्रीडितं तपः । पद्मोत्तरं महाभद्रं सर्वतोभद्रमप्यधात् ॥२१॥ ધાવજી મુત્તાવરી, રત્નાવત્ની વનિત્ । સર્વાંગસુંર માં, સુધર્મચવાઈ ।। अनशनमौनोदर्यं वृत्तिसंक्षेपणं पुनः । रसत्यागी वपुःक्लेशः, संलीनता बहिस्तपः ||२३|| प्रायश्चित्तं विनयोऽपि वैयावृत्त्यं तपस्विनां । स्वाध्यायकरणं ध्यानं, कायोत्सर्गाख्यमांतरं ॥ षट् प्रकारं तपो बाह्यं तथाषट्विधमांतरं । अनेकधेति मोक्षाय, तपोऽतपत्तव्यो ||२५|| पंचाश्रवाद्विरमणं, पंचेद्रियातिनिग्रहः । कषायविजयो दंड - त्रयस्य विरतिस्त्रिधा ॥२६॥ इति वाचंयमानां च मार्गे कैवल्यसाधकं । संयतः संयमं सप्त- दशभेदैरपालयत् ॥२७॥ ग्रीष्म ग्रीष्मकालीन, शीतत्तौ शीतकालिकीं । जग्राहातापनां वर्षा - काले संलीनतां दधौ । क्षुधातृषातिशीतोष्ण - दंशांचेलारतिस्त्रियः । चर्यावनिखट्वाशय्या - क्रोशताडनयाचनाः । २९ ।
Page #272
--------------------------------------------------------------------------
________________
સગ-૧૬
तृणादिभिर्वपुः स्पर्श - मलसत्कारसंज्ञकाः । प्रज्ञा त्वज्ञानसम्यक्त्वे, द्वाविंशतिः परीषहाः । ३० । असुरामयं मर्त्योन - तिर्यग्र्भािनिमितानपि । असहत्तान् मुनिर्मार्गे, ग्रामपत्तनसंस्थितः ॥ ३१ ॥ आचार्याख्य उपाध्यायो, ग्लानः सार्धामकस्तथा । तपस्वी स्थविरशेक्ष- कुलं संघो महान् गणः । एवं दशप्रकारस्य, वैयावृत्यस्य वांच्छया । द्विचत्वारिंशतादोषै- रदुष्टं सोऽन्नमग्रहीत् । ३३० सोऽथवा प्राणरक्षायै, क्षुद्वेदनोपशांतये । ईर्यार्थं संयामार्थं तद्धर्माचितार्थमाददे ||३४|| न तु स्वकीयसौभाग्य - रूपसंपत्तिवृद्धये । केवलं निर्जरायेत - त्प्रवृत्तिः समजायत ||३५||
૨૬૫
ત્યાર પછી પ્રદ્યુમ્નમુનિએ જ્યેષ્ઠ સિંહનિષ્ક્રીડીત તપ શરૂ કર્યાં. તેમાં એક ઉપવાસથી માંડીને ત્રીશ ઉપવાસ સુધી ચઢવાનું હોય છે. પ્રથમ પરિપાટી એક વર્ષ, છ માસ અને અઢાર દિવસની હોય છે. પારણે આય બિલના તપ હેાય છે. એમ ચારે પરિપાટી છ વષ–એ માસ અને ખાર દિવસે પૂર્ણ થાય. આ પ્રમાણે પ્રદ્યુમ્નમુનિએ ગુરૂની નિશ્રામાં લઘુ અને જ્યેષ્ઠ સ`હુ નિષ્ક્રિડિત તપ પૂર્ણ કરીને, પદ્મોત્તર, મહાભદ્ર, સવાભદ્ર, એકાવલિ, મુક્તાવલિ, રત્નાવલિ, કષાયતિ, સર્વાંગસુંદર, ભદ્ર અને સુધ ચક્રવાલ નામના તપ કર્યાં.
એ પ્રમાણે ૧. અનશન, ર. ઉષ્ણેાદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ, ૧. કાયક્લેશ, અને ૬. સ'લીનતા, એ છ ખાદ્યુતપ, ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. કાયાત્સગ –એ છ અભ્ય‘તર તપ, એમ છ બાહ્ય અને છ અભ્ય તર-કુલ બાર પ્રકારના તપ મેાક્ષની સિદ્ધિ માટે પ્રદ્યુમ્નમુનિ કરતા રહ્યા. તેમજ પાંચ ઇન્દ્રિયના નિગ્રહ, પાંચ આશ્રવાના ત્યાગ, ચાર કષાયના જય અને મનદંડ, વચનડ અને કાયદંડ એમ ત્રણ પ્રકારના દંડના વિરામ-આ રીતે ૧૭ પ્રકારના સયમનું પાલન કરી રહ્યા હતા, કે જે કેવળ જ્ઞાનનુ' સાધક છે. તેમજ ગ્રીષ્મકાલમાં આતાપના, શીતકાલમાં વસ્ર વિના ઠંડડીને સહન કરવી, અને વર્ષાકાલમાં સંલીનતા. (અ'ગે પાંગને સ`કેાચીને રાખવા)-આ રીતે ત્રણે ઋતુમાં મુનિશ્વર સયમની ઉત્કૃષ્ટ સાધના કરતા હતા.
૧. ક્ષુધા, ૨. તૃષા, ૩. શીત, ૪. ઉષ્ણુ, ૫. દંશ, ૬. અચેલક, ૭. રતિ, ૮. સ્રી, ૯. ચર્ચા, ૧૦. નિષદ્યા, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ, ૧૩ વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ ૧૬. રાગ, ૧૭. તૃણુ૫, ૧૮. મલ, ૧૯. સત્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન, અને ૨૨. સમ્યક્ત્વ. આ પ્રમાણે ખાવીશ પરીષહેા સહન કરતા હતા. ગામ-નગર અને જ'ગલમાં ફરતા દેવ, મનુષ્ય અને તિય "ચાએ કરેલા ઘાર ઉપસર્ગાને સમભાવપૂર્વક સહન કરી રહ્યા હતા.
તેમજ પ્રદ્યુમ્નમુનિ, ૧. આચાય, ર. ઉપાધ્યાય, ૩. ગ્લાન, ૪. સાધર્મિક, ૫. તપસ્વી, ૬. સ્થવિર, ૭. શૈક્ષ–(નૂતન શિષ્ય) ૮. કુલ, ૯. સંઘ અને ૧૦. ગણુ-એમ દશપ્રકારના વૈયાવચ્ચે ધર્મની આરાધના કરતા બેતાલીશ દેષથી રહિત આહારને ગ્રહણ કરતા હતા. એ આહાર પણ પોતાના સૌભાગ્ય માટે કે શરીરની પુષ્ટિ માટે નહાતા લેતા, પરંતુ પ્રાણની રક્ષા માટે, ક્ષુધાની શાંતિ માટે, ઇર્યોસમિતિનુ* પાલન કરવા માટે, સયમની આરાધના માટે અને ધર્માં
૩૪
Page #273
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
થાનના ચિંતન માટે ગ્રહણ કરતા હતા. આ કારણોએ આહાર ગ્રહણ કરવાથી કર્મનિર્જરા થાય છે. आहारं गहणता वाचं-यमेन पात्रधारिणा । वर्जनीया इमे दोषाः, पाकक्रियाविधायिनः ३६। षोडशोद्गमिका दोषाः, षोडशोत्पादसंभवाः । दशेषणोत्थिताःप्रोक्ता, द्विचत्वारिंशदित्यमी। आधाकर्मोद्देशिकच, मिश्रजः पूतिकर्मकः । स्थापनोत्थ प्राभृतिक, उद्भिन्नः परिवर्तनं ।३८। प्रादुःकरणपामित्ये, मालापहृत्यकस्तथा । आच्छेद्यमभ्याहृतानि-सृष्टे अध्यवपूरकः ॥३९॥ अमी औद्गमिका दोषा, गृहस्थेन विनिर्मिताः । भवंति षोडशाहारे, वर्जनीया मुमुक्षुभिः । धात्री दूती निमित्तं चा-जीवो वनीपकाभिधः। चिकित्सा प्रतिघो मानो, माया-लोभविमे दश । संस्तवपूर्वपाश्चात्यो, विद्या मंत्रश्च चूर्णकः । योगश्च मूलकर्माख्यः, षोडशोत्पादका इमे ॥४२॥ वाचयमकृता एते, दोषा वाः प्रयत्नतः । शंकितोम्रक्षितच वं, निक्षिप्तः पिहितः पुनः । संहृतोदयको मिश्रो, लिप्तो परिणतस्तथा । छदितश्चेषणादोषा, वा अमी दशषिभिः । द्विचत्वारिंशतामीभि-महादोषरदूषितं । आहारं यः समादत्ते, सिद्धिः स्यात्तस्य हस्तगा।४५। आहारस्य भवेच्छुद्धि-दुर्लभा श्रमणाध्वनि । व्यवहारस्य संशुद्धि-दुष्करा गृहमेधिनां ॥४६॥ आहारो यादृशः प्राय, उद्गारोऽपि च तादृशः । दीपेन भक्षिते ध्वांते, धृममेवोद्गिरेद् ह्यसौ॥ प्रद्युम्नोपि ततः साधु-द्विचत्वारिंशताऽनिशं ।दोषैर्वजितमाहारं, कायरक्षार्थमग्रहीत ॥४८॥ असावद्यां जिनप्रोक्तां, भिक्षां गृहणन् स पारणे । चारित्रं पालयामास, द्वादशभावनान्वितं ।
સ્થવિર પાત્રધારી સાધુઓને ભિક્ષા ગ્રહણ કરતાં નીચે કહેલા બેંતાલીશ દોષોનો ત્યાગ કરવો જોઈએ. તેમાં ગૃહસ્થના કારણે થતા સેળ ઉદ્દગમદોષ, સાધુના કારણે થતા સેળ ઉત્પાદ દોષે, અને સાધુ અને શ્રાવક બંનેથી ઉત્પન્ન થતા દશ એષણાના દોષે કહ્યા છે, એમ કુલ મલીને બેંતાલીસ દોષ બતાવ્યા છે. :- ૧ આધાકમ, ૨ ઉદ્દેશિક, રૂ પૂતિકમ, ૪ મિશ્રદોષ, ૫ સ્થાપિત, ૬ પાહુડી, ૭ ઉક્રિભન, ૮ પરાવર્તિત, ૯ પ્રાદુષ્કરણ, ૧૦ પામિય, ૧૧ માલાપહત, ૧૨ આરછેદ્ય, ૧૩ અભ્યાહત, ૧૪ અનાવૃષ્ટિ, ૧૫. અધ્યવપૂરક અને ૧૬. કતદોષ આ સેળ દોષ ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે માટે મુમુક્ષુ સાધુએ એ દોષોને વર્જવા જોઈએ. ૧ ધાત્રીદોષ, ૨ દૂતી, ૩. નિમિત્ત ૪. આજિપિંડ ૫. વનીયક ૬. ચિકિત્સા ૭. ક્રોધપિંડ ૮. માનપિંડ૯. માયાપિંડ ૧૦. લપિંડ ૧૧. પૂર્વ સંસ્તવ અને પશ્ચાત સંસ્તવ ૧૨. વિદ્યાપિંડ ૧૩. મંત્રપિંડ ૧૪. ચૂર્ણ પિંડ ૧૫. યોગપિંડ અને ૧૭. મૂળકર્મપિંડ. આ સોલ ઉત્પાદ દોષ સાધુથી ઉત્પન્ન થાય છે. તેને પણ ત્યાગ કરવો જોઈએ.
૧. શક્તિ ૨. પ્રશ્ચિત ૩. નિક્ષિત ૪. પિહિત ૫. સંહત ૬. દાયક ૭. ઉમિશ્ર ૮. લિપ્ત ૯. અપિરિણિત અને ૧૦. છર્દિતદોષ. આ દશ ષ સાધુ અને ગૃહસ્થ બંનેથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે કુલ બેંતાલીશ થી રહિત શુદ્ધ ભિક્ષાને ગ્રહણ કરે છે, તે મહાત્માઓને મુક્તિ પ્રાપ્ત થાય છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
स-16
૨૬૭
સંયમમાર્ગમાં આહારની શુદ્ધિ દુર્લભ હેય છે. અને ગૃહસ્થને વ્યવહારશુદ્ધિ દુષ્કર डेय छे. - જે આહાર હોય તે જ ઓડકાર આવે છે. કહ્યું છે કે દીપક અંધકારનું ભક્ષણ કરે કરે છે તો તે ધૂમાડારૂપ ઓડકાર કરે છે. તેમ જે આહાર તે વિચાર અને જેવો વિચાર તેવું પ્રાય: વર્તન હોય છે. માટે મુમુક્ષુએ ખાસ આહારશુદ્ધિ રાખવી જોઈએ. પ્રદ્યુમ્ન મુનિ પણ નીરંતર બેંતાલીશ દેથી રહિત આહારને સંયમની રક્ષા માટે ગ્રહણ કરતા હતા. તપશ્ચર્યાના પારણે ભગવંતે કહેલી નિર્દોષ ભિક્ષાને ગ્રહણ કરી બાર ભાવનાથી ભાવિત ચારિત્રધર્મનું પાલન કરતા હતા.
अनित्यत्वमशरणं भवस्वरुपमेकता । अन्यत्वमाश्रवविधि-रशौचं संवरः पुनः ॥५०॥ कमैकनिर्जरा रम्य-धर्ममाहत्म्यवर्णनं । चतुर्दशरज्जुमानो, लोकश्च बोधिभावना ॥५१॥ मनोज्ञेरशनैः पानः, खाद्यः स्वाद्यश्र पोषितं । शरीरं तदपि स्वीयं, विनश्यति क्षणादपि ॥ गजारूढा हयारूढा, रथारुढाश्च ये नराः। अभ्रमन् पार्थिवंमन्या-स्तेषामपि दरिद्रता ॥५३॥ यत्स्वरूपं प्रभाते स्या-न्मध्याह्न तन्न श्यते । त्रियामायां विरूपं त-द्वस्तूनामित्यनित्यता ॥ ऊढोगों यया मात्रा, नवमासान् सुताशया। आत्मना विहिते मंतौ, भूपालात्सा न रक्षिका ॥ बाल्येऽपि वधितो येन, पूरयित्वा मनोरथान् । जनकेन न तेनापि, रक्ष्यते यमतः सुतः ॥५६॥ यया पंचेंद्रियालादा, भुक्ता भोगा अहर्निशं । मृगेक्षणा न साप्याधि-व्याधिम्यः शरणं भवेत् । सिद्धांतपारदृश्वानो, ये भवंति तपोधनाः । तेषामप्येष संसारो-ऽसारो नरककारणं ॥५८॥ स्निाति ये जनाःस्वार्थ-कृतये बांधवा इव । तदप्राप्तौ त एव स्तु-रिभ्योप्यधिका इह ॥ अनादिकालमेतेन, संसारे भ्रमतात्मना । न स्पृष्टं जन्ममृत्युभ्यां, यत्तत्स्थानकमस्ति न ॥६०॥ एकाकी लभते जन्म-काक्येव म्रियने पुमान् । एकाको दुःखमाप्नोत्ये-काक्येव याति दुर्गति । एकेनोपाजितं वित्तं, प्राज्या भोक्तुं मिलांत च । तस्य दुःखे समायाते, विभज्य कोऽपि लाति न । एक एव भवत्यंध, एक एव जडत्वभृत् । एक एव धरेन्मौढय-मेक एव च रोगितां ॥३॥ भिन्ना माता पिता भिन्नो, भिन्नाः स्वजनबांधवाः ।
_ भिन्नानि धनधान्यानि, भिन्नाः कलत्रपुत्रकाः ॥६४॥ एतेभ्यो निखिलेभ्योऽपि, भिन्नोऽहं निजकर्मभिः । यास्यामि देवतामय॑तिग्नारककां गति ।६५। य एवं चितयेच्चित्ते, स एव धर्मकर्मठः । विजानन्नन्यमात्मानं, मोक्षसौख्यान साधयेत् ।६६। श्रंवंति पापकर्माणि, पंचेंद्रियेषु देहिनां । कथिता आश्रवास्तेन, स्वर्गादिसौख्यवारिणः।६७। श्रवणेनान्यपैशुन्य- श्रवणेनैश्वर्यधारणात् । नेत्रेण परदाराणां, रुपा लोकनेन च ॥६८॥ गंधादानेन पुष्पाणां, भोगार्थं नासया पुनः । परेषामतिनिदैक- प्रविधानेन जिह्वया ॥६९॥ स्पर्शनेंद्रियकेणोच्चैः, परेषां दारसेवया । पापकर्मागमः पुंसां, भवेत्पंचभिराश्रवैः ॥७॥
Page #275
--------------------------------------------------------------------------
________________
શાંખ–પ્રદ્યુમ્ન ચરિત્ર
यद्भुक्तं घृतपूरादि, पक्वान्नं चारुपायसं । जठरांतः प्रविष्टं तद्भवेद्दौगंध्यसंयुतं ॥ ७१ ॥ यासां मृगीदृशां रूपं, वक्त्रकटाक्षविभ्रमान् । अवलोक्य प्रजायेत, शरीरी विकलस्त्रिधा ॥७२॥ तदंगे द्वादशश्रोत्र - श्रवद्दौगंध्यमुच्चकैः । मूढात्मानो न जानंति, कि मोहाच्छादिताशयाः ॥७३॥ आश्रवाणां च पंचानां संवरः स्यान्निरोधकः । जिनेद्वेधा स तु द्रव्य-भावभेदेन भाषितः ॥ शिरोनयनहस्तानां चरणानां तथैव तत् । यतः संवरणं भूयात् स द्रव्यसंवरः स्मृतः ॥७५ | क्रोधतो मानतो दुष्ट-मायातो लोभतस्तथा । मनसः संवृतिर्या स्यात् स भवेद् भावसंवरः । यत्क्षुधातृषया शीता - तपाभ्यां दुःखवेदनं । निर्जरा सोदिता सार्वैः, सकामाकामभेदतः ॥७७ विपत्तावामये दुःखे, संकटे च समागते । स्वकर्माण्येव यः शोचेत्, सकामा तस्य निर्जरा ॥७८॥ यस्तदा परकीयानि, दूषणानि विचितयेत् । अकामा निर्जरा तस्य, संजायते शरीरिणः ।।७९ ॥ नरके नरनारीर्यो, निपतंतीः समुद्धरेत् । धर्मोऽभिधीयते तेना-नादिकालं जिनेश्वरः ॥८०॥ पापिनामपि मर्त्यानां कालत्रयप्रवत्तिनां । उद्धारकरणाद्धर्मः, सत्यां प्रकुरुतेऽभिधां ॥८१॥ अतीते समये मर्त्या श्वतुर्हत्याविधायिनः । आसन् दृढप्रहार्याद्या-स्तेऽपि धर्माच्छिवं गताः ॥
मांसोऽनागते काले, सेत्स्यत्यपि च धर्मतः । द्वैपायनादयो दुष्टा, भूयः संहारकारिणः ॥ ८३ ॥ कैवल्यगमनौचित्यं, क्षेदे बिभ्रति सर्वदा । वर्तमानेऽपि काले च सिद्धयंति धर्मतो जनाः ॥ ज्ञातव्योऽयमुपास्योऽयं, ध्यातव्योऽयं मनीषिभिः । कर्तव्योऽयं विशेषण, धर्मः सर्वार्थसाधकः ॥ धर्मेण वांछितं सौख्यं धर्मेण रोगहानयः । धर्मेण कुलवृद्धिश्व, धर्मेण शिवसंपदः ॥८६॥ वैशाखस्थानकस्थस्य, कटिस्थितकरस्य च । नरस्य तुल्ययाकृत्या, लोक एष प्रवर्तते ॥८७॥ धर्मास्तिकायाधर्मास्ति कायाकाशास्तिकायकाः । पुग्दलजीवास्तिकायौ, कालोऽस्तिकायवर्जितः एभि: षड्भिर्भृतो द्रव्यैः स्थित्युत्पत्तिव्ययान्वितः ।
"
ब्रह्मादिभिः कृतो लोको, नायमाधारवर्जितः ॥ ८९ ॥ अनाद्यनंतसंसारे, जीवेन भ्रमता सता । स्थावरत्वं त्रसत्वं वा, लभ्यते कर्मलाघवात् ॥ ९० ॥ ततः पंचेंद्रियत्वं च मानुष्यमार्यदेशक: । सर्वाक्षपटुता जातिः प्रभुता प्राप्यतेतमां ॥ ९१ ॥ प्राप्तेष्वपि पदार्थेष्व-मीषु सर्वेषु चारुषु । बोधिबीजं मनुष्याणां, माणिक्यमिव दुर्लभं । ९२ । भास्वतीर्भावयन्नेता, भावना भवभेदिनी: । स साधुः सर्वसत्त्वेषु, साम्यं विशेषतो दधौ ॥९३॥
૨૬:
१. अनित्य २. अशय 3. ससार ४. खेडत्व प. स्यमन्यत्व ६. याश्रव ७. अशीय ८. सौंव२ ९. निर्भ२। १०. धर्म भाहात्म्य ११. बोलावना भने १२. मोधिहुर्सल भावना. પ્રદ્યુમ્નમુનિ આ બાર ભાવનાનુ હંમેશાં પરિશિલન કરતા હતા.
१ : अनित्यभावना.
સુદર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારના આહારથી શરીરને પુષ્ટ કરવામાં આવે છતાં આ શરીર વિજળીના ચમકારાની જેમ ક્ષણુ વિનાશી છે. હસ્તિ, અશ્વ અને
Page #276
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧૬
.
રથ ઉપર આરૂઢ થતાં રાજા-મહારાજાઓ પણ ક્ષણમાત્રમાં રંક બની જાય છે. એટલે સંપત્તિવૈભવ અને ઐશ્વર્ય સંખ્યાના રંગોની જેમ ક્ષણભંગુર છે. જે સ્વજનેને સવારમાં જોયા હોય તે મધ્યાહમાં દેખાતા નથી. અને મધ્યાહ્નમાં જોયા હોય તે રાત્રિમાં દેખાતા નથી. એટલે કે અનુષનું આયુષ્ય અંજલિમાં રહેતા જલની જેમ ક્ષણ-ક્ષણ વિનાશી છે. તેથી જ જ્ઞાની પુરૂષેએ કહ્યું છે કે - આવા વિનશ્વર શરીર, સંપત્તિ અને સ્વજન સંયોગને જાણી હે જીવ, અવિનાશી એવા પરમાત્માને સાક્ષાત્કાર કરી લે. એ જ તારા માટે હિતાવહ છે. પ્રદ્યુમ્ન મુનિ આ પ્રમાણે અનિત્યભાવનાનું નિરંતર ચિંતન કરતા હતા.
૨ : અશરણ-ભાવના જે માતાએ ઘણી ઘણી આશાથી પુત્રને નવ માસ ગર્ભરૂપે ઉદરમાં વહન કર્યો હોય છે, તે પુત્રને જયારે રાજા કોપાયમાન થઈને હણું નાંખે છે ત્યારે માતા પુત્રનું રક્ષણ કરી શકી નહીં. બાલ્યાવસ્થામાં પુત્રના બધા મનોરથ પૂર્ણ કરી તેને માટે કર્યો હોય, તે પુત્રનું એને વહાલસેયા પિતા પણ યમરાજાથી રક્ષણ કરી શકતા નથી. અને જેની સાથે નિરંતર પાંચે ઈન્દ્રિયોના મનહર વિષયસુખે અનુભવ્યાં હોય તેવી પ્રેમાળ પત્ની પણ આધિ-વ્યાધિથી પતિને શરણ આપી શકતી નથી. એટલે આ સંસારમાં માતા, પિતા, પત્ની, સ્નેહી-સ્વજનની વચમાંથી બેં બેં કરતા બેકડાની જેમ જીવને યમરાજા ઉપાડી જાય છે, ત્યારે કેઈ યમરાજાના મુખમાંથી છોડાવનાર નથી કે કોઈ શરણ આપનાર નથી
૩ : સંસાર સ્વરૂપ ભાવના ઋષિમુનિઓ તેમજ જિનેશ્વરોએ કહ્યું છે કે આ સંસાર અસાર છે. તુચ્છ છે, દગાબાજ છે અને તે જ વને નરકમાં લઈ જવા માટે કારણરૂપ છે. જે માણસે પોતાના સ્વાર્થ માટે બંધુઓની જેમ પ્રેમ રાખે છે, સ્નેહ ધારણ કરે છે, તે જ મનુષ્યો જ્યારે પોતાનો સ્વાર્થ ઘવાય છે અર્થાત્ સ્વાર્થની સિદ્ધિ થતી નથી ત્યારે દુશમન કરતાં પણ અધિક વિશ્વાસઘાત કરે છે. આ સંસારમાં માતા-પિતા-સ્નેહી-સ્વજન વિગેરે પોતપોતાના સ્વાર્થની સિદ્ધિ માટે જ તત્પર રહે છે. તે આવા દગલબાજ સંસારથી મુક્ત થઈ પિતાનું આત્મકલ્યાણ સાધી લેવું જોઈએ. સંસારના બધા સંબંધો પણ શાશ્વત નથી. અનાદિકાળથી ભ્રમણ કરતા આ જીવને એવું કંઈ સ્થાન નથી કે એવો કોઈ સંબંધ નથી કે જ્યાં જન્મ્યો ના હોય, મર્યો ના હોય કે કોઈ સંબંધ કર્યા વિના ને બાકી રહ્યો હોય. આ પ્રમાણે સંસારસ્વરૂપની ભાવના પ્રદ્યુમ્ન મુનિ રોજ ભાવતા હતા.
૪: એકત્વ.ભાવના. અનાદિકાળથી જીવ એકલે જન્મે છે અને એકલો મરે છે. એકલો દુઃખ ભોગવે છે અને એકલો જ સદ્દગતિ કે દુર્ગતિમાં જાય છે. ઉપાર્જન કરેલી ધન-સંપત્તિને ભેગવટો બધા જ કરે છે, પરંતુ ધન ઉપાર્જન કરતા બાંધેલ કર્મોના ફલસ્વરૂપ દુઃખ જીવ એકલો જ ભોગવે છે. એમાં કોઈ ભાગ પડાવતુ નથી. અશુભ કર્મની ફળશ્રુતિ રૂપે અંધત્વ, જડત્વ, મુર્ખવ, રાગીપણું વગેરે એકલાને જ ભોગવવું પડે છે. તે છે જીવ, સચિદાનંદસ્વરૂપ તારા પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પુરૂષાર્થ કર.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૭
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
૫ : અન્યત્વ-ભાવના. હે જીવ, તું માતા, પિતા, સ્વજન, બંધુ વગેરે બધાથી ભિન્ન છે. ધન-ધાન્ય, કુટુંબ પરિવારથી તું જુદો છે, પુત્ર-ભાયથી પણ તું ભિન્ન છે. અરે, તારું શરીર પણ તારાથી ભિન્ન છે. તું શુદ્ધ સ્વરૂપી આત્મા છે. તારૂં કઈ હોય તે તારા જ્ઞાનાદિ ગુણ છે. તે જે વસ્તુ કે જે વ્યક્તિ તારી નથી, તેના પ્રત્યે શા માટે મમત્વ ભાવ રાખવો જોઈએ ? તારા પિતાના સહજાનંદીપણાને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કર, જેથી તું મુક્તિનું પરમ સુખ પામવા માટે ભાગ્યશાળી બનીશ. આ પ્રમાણે અન્યત્વ ભાવનાને પ્રદ્યુમ્ન મુનિ પ્રતિદિન ભાવતા હતા.
૬ : આશ્રવ-ભાવના. પાંચ ઈદ્રિયો દ્વારા દુર્ગતિના કારણરૂપ પાપકર્મો નિરંતર આત્મામાં આવ્યા જ કરે છે. કાન દ્વારા બીજાની નિંદા, અવર્ણવાદ સાંભળવા વિગેરે શ્રવણેન્દ્રિયનો પાપાશ્રવ કહેવાય. નેત્ર દ્વારા પરી આદિના રૂપને રાગથી જોવા, બીજાનું એશ્વર્ય, સંપત્તિ, અને ઉન્નતિ જોઈને ઈર્ષા કરવી, વિગેરે ચક્ષુરિન્દ્રિયને પાપાશ્રવ કહેવાય. નાસિકા દ્વારા પુષ્પ આદિ સુગંધી પદાર્થોને ભોગ માટે પ્રબલ રાગથી ઉપયોગ કર, તે ધ્રાણેન્દ્રિયો પાપાશ્રવ કહેવાય. જીભ દ્વારા અતિ નિંદનીય અભણ્ય પદાર્થના રસાસ્વાદમાં લુબ્ધ બનવું, તે ઇન્દ્રિયને પાપાશ્રવ કહેવાય. સ્પર્શેન્દ્રિય દ્વારા પરસ્ત્રી આદિના કેમલસ્પર્શમાં આસક્ત બનવું તે સ્પર્શેન્દ્રિયના પાપાશ્રવ કહેવાય. આ પ્રમાણે પાંચે ઈન્દ્રિયના પાંચ આશ્ર દ્વારા જીવને સમયે સમયે કર્મબંધ થાય છે. આ રીતે પ્રદ્યુમ્ન મુનિ આશ્રવભાવનાનું ચિંતન કરતા હતા.
૭ : અશૌચ-- ભાવના. મહામૂલા ઘેબર આદિ પકવાન્ન તેમજ મધુર ક્ષીરપાકનું ભોજન કર્યું હોય, પરંતુ તે પેટમાં ગયા પછી, સારામાં સારા પકવાને ક્ષણમાત્રમાં વિષ્ટા, મૂત્ર, મળ અને માંસ રૂપે પરિણમે છે. અને સ્ત્રીઓના સુંદર રૂપ, લાવણ્ય, હાવભાવ, કટાક્ષ અને વિભ્રમ જોઈને, જીવ મન-વચન-કાયાથી તેમાં મૂઢ બની પોતાના પૌરુષનો નાશ કરી નાખે છે. પરંતુ મેહમૂઢ બનેલ માનવી નથી જાણતો કે સ્ત્રીનું હારથી દેખાતું રમણીય શરીર મલમૂત્રની કથળી છે, અને તે સ્ત્રીના શરીરમાંથી પ્રત્યેક સમયે બાર અશુચિ દ્વારમાંથી નીરંતર અશુચિ વહી રહી છે. એવા દુર્ગ“ધમય શરીર ઉપર મારે શા માટે મહ કરવા જોઈએ ? આ પ્રમાણે અશુચિ ભાવનાને પ્રદ્યુમ્ન મુનિ ભાવી રહ્યા હતા.
૮ઃ સંવર-ભાવના. પાંચ ઈન્દ્રિયના પાંચ આશ્રવોનો રોધ કરવો તેને સંવર કહેવાય છે. જિનેશ્વર ભગવંતે તે સંવરને દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે કહ્યો છે. હાથ, પગ, નેત્ર, મુખ અને મસ્તક આદિની કુ ઓથી વિરામ પામવું અથવા તે કુચેષ્ટાઓને રોકવી, તે દ્રવ્યસંવર કહેવાય છે. ક્રોધ, ‘માન, માથા અને લોભ આદિ કષાથી અટકવું, અર્થાત તે કલાને નિષ્ફળ બનાવવા, તેને ભાવસંવર કહેવાય છે. હે આત્મા, જે તું મેક્ષસુખને ઈરછુક હોય તે તારે દ્રવ્યસંવર અને ભાવસંવરથી તારા આત્માને ભાવિત કરવા જોઈએ.
Page #278
--------------------------------------------------------------------------
________________
સગ-૧૬
:
ર૭
૯: નિજ રા–ભાવના. સુધા, તૃષા, શીત, આતપ આદિ દુઓનું વેદન કરવાથી ધીમે ધીમે થતે કર્મનો ક્ષય તેને નિર્જરા કહેવાય છે. સર્વજ્ઞ ભગવંતે તે નિર્જરા બે પ્રકારની કહી છે. તેમાં વિપત્તિ, દુઃખ, કષ્ટ, રાગ, સંતાપ કે સંકટ આવી પડે ત્યારે જીવ વિચારે કે “આ બધું મારા પૂર્વે બાંધેલા અશુભ કર્મોનું ફલ છે. તેમાં બીજા કેઈને દોષ નથી. તે કર્મનાં ફળને મારે સમભાવે સહન કરવાં જોઈએ. આ રીતે વિચારીને શેક, સંતાપ, દુ:ખ આદિ સમભાવે સહન કરે, તેને સકામ નિજરા કહેવાય છે. અજ્ઞાની જીવ દુઃખ, કષ્ટ આવે ત્યારે બીજાને દોષ કાઢે છે અને હાયવેય કરીને દુઃખ ભોગવે છે. ક્ષેત્રકૃત કે કાલકૃત વેદનાને અનિચ્છાએ ભેગવે તેને અકામનિજ રા કહેવામાં આવે છે.
પૂર્વકૃત કર્મને અનુસાર જે કઈ દુઃખ, કષ્ટ કે રોગ આદિ આવે તેને તે જીવ, તું સમભાવે ભેગવી લઈશ તે કર્મના લેણામાંથી તું મુક્ત થઈશ. માટે ગમે તેવી પરિસ્થિતિમાં તારે તારા આત્મભાવને ચલિત કરે નહી. આ પ્રમાણે નિર્જરાભાવનાને પ્રદ્યુમ્ન મુનિ નિરંતર ભાવતા હતા.
૧૦ : ધર્મ–ભાવના, દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરી રાખે અર્થાત્ તેને ઉદ્ધાર કરે તેને જિનેશ્વર ભગવતે ધર્મ' કહ્યા છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન-એમ ત્રણે કાળમાં રહેલા પાપી જીવનો ઉદ્ધાર કરવાનું જે સામર્થ્ય ધરાવે છે તે ધર્મનું અજબ ગજબનું માહામ્ય હોય છે. ભૂતકાળમાં થઈ ગયેલા દ્રઢપ્રહારી આદિ પાપી છે કે જેઓએ જીવનમાં ચેરી, લૂંટફાટ અને ખૂન-ખરાબી સિવાય બીજું કઈ કામ કર્યું નહોતું. અને છેલ્લે છેલે.બધા ધર્મોથી નિંદિત એવી સ્ત્રીહત્યા, બાલહત્યા, બ્રહ્મહત્યા અને ગેહત્યા જેવી ચાર મહાભયંકર હત્યા કરી હાથને લોહીથી ખરડયા હતા, એવા ભયંકર ડાકૂ દ્રઢપ્રહારી જેવાને પણ આ ધર્મો ઉદ્ધાર કરી, શાશ્વસુખને ભોક્તા બનાવ્યો. ભવિષ્યકાલમાં પણ દ્વૈપાયન જેવા ભયંકર તાપસને કે જેણે કરડે મનુષ્યો, પશુ, પક્ષી આદિ જીવને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા. ક્રૂર કર્મને કરનારાને પણ આ ધર્મ ઉદ્ધાર કરી, તેને મોક્ષસુખને ભક્તા બનાવશે. વર્તમાનકાલમાં મોક્ષગમન એગ્ય ક્ષેત્રમાંથી હંમેશા ધર્મના પ્રભાવે સેંકડે જીવ કેવલ્ય પ્રાપ્ત કરી અક્ષય, અનંત સુખના ભક્તા બની રહ્યા છે, તેથી પંડિત પુરૂએ ધર્મ જાણવા ગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે. સર્વકાર્ય સાધક ધર્મથી વાંછિત સુખ પ્રાપ્ત થાય છે, ધર્મથી શરીર નિરોગી બને છે, ધર્મથી કુલની વૃદ્ધિ થાય છે, ધર્મથી શિવ-સંપત્તિ પ્રાપ્ત થાય છે, અને ધર્મ જ સર્વ વસ્તુને સિદ્ધ કરી આપનાર છે. માટે ધર્મને અચિંત્ય પ્રભાવ જાણું, હે જીવ, તારે ધર્મકાર્યમાં નરંતર ઉદ્યમશીલ બનવું જોઈએ.
૧૧ : લોકસ્વરૂપ ભાવના. વૈશાખ (મેટું શરાપ) સંસ્થાનરૂપે રહેલો અને કેડ ઉપર બે હાથ રાખેલા પુરૂષસમાન આકૃતિવાળો આ “લોક’ (ચૌદ રાજલોક) કહેવાય છે. તેમાં ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદ્ગગ્લાસ્તિકાય, ૫. જીવાસ્તિકાય અને ૬. કાળ. આ છ દ્રવ્યોથી પરિપૂર્ણ ચૌદ રાજલોક છે. તે લોકમાં રહેલા જડ–ચેતન પદાર્થો ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ
Page #279
--------------------------------------------------------------------------
________________
ર૭૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
શીલ છે. આ ચૌદ રાજલોકમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ–એમ ત્રણ લોક સમાવિષ્ટ છે. હે જીવ, અનાદિ-અનંત સંસારમાં ભમતાં, ચૌદ રાજલોકમાં એવું કઈ ક્ષેત્ર નથી કે એવી કઈ જાતિ નથી કે જેમાં તું જમ્યો ના હોય, અને મર્યો ના હોય. અર્થાત્ ચૌદ રાજલોકમાં તું અનંતી વાર ભ્રમણ કરી ચૂક્યો છે. તો હવે ચૌદ રાજલોકના મસ્તક ઉપર રહેલી સિદ્ધશિલા કે જેમાં અનંતાનંત સિદ્ધ આત્માઓ રહેલા છે, તે આત્મ જ્યોતિમાં તારી આત્મજ્યોતિને અભેદભાવે મેળવવા માટે પુરૂષાર્થ કરી છે. આ પ્રમાણે લકસ્વભાવ-ભાવના પ્રદ્યુમ્ન મુનિ ભાવતા હતા.
૧૨ : બોધિદુલભ-ભાવના. અનાદિ-અનંત સંસારમાં ભમતે આ જીવ અવ્યવહારરાશિ (સૂક્ષમનિદ)માંથી વ્યવહારરાશિ (બાદર નિગોદ) માં આવ્યો. ભવિતવ્યતાના પરિપાકથી સ્થાવરમાંથી ત્રસ પણું પામ્યો, અને કર્મની લઘુતાથી પચિન્દ્રિયપણું પામ્યા. તેમાં વળી, મનુષ્યપણું પામ્યો. માનવભવ મલવા છતાં આર્યદેશમાં જન્મ મળ મહાદુર્લભ છે. આયં દેશમાં પણ આર્યકુલ, આર્યજાતિ મલવી તે એના કરતા પણ અધિક દુર્લભ છે. આર્યકુલ મલવા છતાં પાંચ ઇન્દ્રિયની પટુતા મળવી અધિક દુર્લભ છે. તેમાં પણ પુણ્યકર્મથી નિરોગી શરીર, સુખ-સંપત્તિ, સ્નેહાળ પરિવાર મળ, તે વિશેષ પ્રકારે દુર્લભ છે. તે બધું હજી પણ પુણ્યકર્મથી સહેજે મળી શકે છે, પરંતુ દેવ-ગુરૂ અને ધર્મની સામગ્રી મળવી એ મહાન દુર્લભ છે. સામગ્રી મળવા છતાં રંકજનેને ચિંતામણી રત્નની પ્રાપ્તિ થવી જેમ દુર્લભ હોય છે, તેમ અધિકમાં અધિક દુર્લભ સમ્યફવા (બધિ) ની પ્રાપ્તિ છે. હે જીવ, આટલી મુશ્કેલીથી મળેલી માનવભવની સામગ્રીમાં તારે મેળવવા જેવું કંઈ હોય તો તે બોધિ (સમ્યક્ત્ત) જ છે. માટે તે બોધિબીજને મેળવવા માટે તું ભગીરથ પ્રયત્ન કરી લે. આ પ્રમાણે પ્રદ્યુમ્ન મુનિ સંસારને ઉચ્છેદ કરનારી બાર ભાવનાનું ચિંતન કરી સમગ્ર જીવરાશિ ઉપર સમભાવને ધારણ કરતા હતા.
दीक्षां षोडशवर्षाण्य-तिचारपरिवजितां । प्रद्युम्नः सह सांबेना–पालयंजनयंस्तपः ॥९४॥ अथ घोराणि पापानि, विधातारोऽपि पुरुषाः । अत्र सिद्धि यतः प्रापुः, सिद्धाद्रिस्तेन कथ्यते ॥ बाह्यारीनंतरंगारी-नस्माज्जयंति देहिनः । तस्माच्छ@जयं तीर्थ, निरूप्यते मनीषिभिः ।९६। तीर्थानामुत्तमं तीर्थ, गिरीणामुत्तमो गिरिः । कलिकालेऽप्रि सिद्धाद्रे-महिमा हि विजं भते ॥ येषां च शिथिलानि स्युः, करकर्माणि देहिनां । सिद्धक्षेत्रं समासाद्य, तैविमुक्तिरवाप्यते ।९८॥ भवेयुनिविडान्यत्र, येषां कर्माणि भूरिशः । न ते शत्रुजयं तोथं, विना शुद्धयंति सर्वथा ॥१९॥ ध्यानेनैतस्य तीर्थस्य, यात्रयापि च पूजया । नामसंस्मरणादप्य-नंतं प्रयाति पातकं ॥१००। शृगाणि संति तीर्थस्या-स्याष्टोत्तरशतानि च । तेष्वेकविंशतिमुख्या-न्याहुस्तीर्थकरादयः ।। तानि सर्वाणि संस्पृश्य, शत्रुजयशिलोच्चये । आदिदेवं नमस्कृत्या-न्यानपि जिननायकान् ।। उज्जयंताख्यमुत्तुंगं, नेमिकल्याणकत्रयं । सिद्धाद्रेः पंचमं शृंगं, प्रद्युम्नश्रमणो ययौ ॥३॥ सहस्राम्रवने तत्र, नेमिकल्याणकास्पदं । नत्वैकं शृंगमारूढः, क्षपकश्रेणिमाश्रयत् ॥४॥ तामारूढः शुभध्यानात्, प्रद्युम्नः श्रमणाग्रणीः। चतुरः क्षपयामासा-दावनंतानुबंधिनः ॥५॥
Page #280
--------------------------------------------------------------------------
________________
स-१६
२७३
मिथ्यात्वमोहिनी मिश्र-सम्यक्त्वमोहिनी पुनः । नतिर्यक्सुरायूंष्येक-विगलेंद्रियजातयः॥६॥ स्त्या द्धत्रिकमुद्योत-नामकर्मापि सुंदरं । तिर्यग्नरकस्थावर-द्विकं साधारणातपौ ॥७॥ प्रत्याख्यानाप्रत्याख्याना-दिभेदेनाष्टकं तथा । नपुंसकस्त्रियोर्वेदो, हास्यादिषट्कमुत्कटं ॥८॥ पुंवेदसंज्वलनादि-चतुष्कं द्वे प्रमीलिके । ज्ञानदर्शनावरण-नवकं विघ्नपंचकं ॥९॥ इत्येताः प्रकृतोः क्षिप्त्वा, प्रद्युम्नर्षिरनुक्रमात् । अंतकृत्केवली भूत्वा, सिद्धसौधमवाप्तवान् । सांबोऽपि मुनिरारुह्य, गिरीद्रशिखरं वरं । प्रक्षिप्याखिलकर्माण्यं-तकृत्केवल्यजायत ॥११॥ ययोः शिखरयोः सिद्धौ, प्रद्युम्नतांबसंयतौ । अद्यापि ते तयोर्नाम्ना, विद्येते ख्यातिधारिणी॥ विवाहकृत्ये जनयंति लोका, महोत्सवान् यहि बहुप्रकारान् ।
प्रभुतवादित्रसुवादनेन, नृत्येन च भ्राजितगीतगानैः ॥१३॥ प्रद्युम्ननामापि शिवांगनां महो-दोक्षां गृहीत्वावृणुतातिदुर्लभां । प्रकुर्महे तद्वयमप्यनेकधा, ध्यात्वेति तानिर्जरकोटयो व्यधुः ॥१४।। गीतान्यगायन् प्रमदेन केचि-न्नृत्यानि तत्र व्यदधुश्च केचित् ।
धन्यस्त्वमुर्त्या तव मातृतातौ, धन्यौ सुरास्तुष्टुवुरेवमेके ॥१५।। गंधोदकानां प्रथमं सुवृष्टि, ततः प्रसूनप्रकरस्य साधोः ।
पंचोल्लसद्वर्णयुतस्य वृष्टि, चक्रुः सुरास्तस्य तनूरपि द्राग् ॥१६॥ न जीवतामप्यसुधाकराणां, केषांचिदंगं लभते कदाचित् ।।
प्रद्युम्नसाधोश्च शिवं गतस्या-प्यहोवपुः प्रापदनल्पपूजाः ॥१७॥ गोशीर्षसंज्ञेन सुचंदनेन, संस्कारमंगस्य विधाय देवाः ।
प्रापुनिजं स्थानमदभ्रभक्त्या प्रद्युम्ननिग्रंथगुणान् स्तुवंतः ।।१८।। येन प्रबोध्या पदेशदान , प्रद्युम्ननामापि कृतो विनेयः ।
तस्यापि चित्रं प्रददे विमुक्तिः, स्वकीयराज्ये जयतात्स नेमिः ॥१९॥ समस्ति न व्याकरणे तथाविधिः, परिश्चमश्छंदसि चापलंकृतौ ।
तथाप्यदोऽकारि मया चरित्रकं, प्रद्युम्नसाधोनिबिडाघनाशनं ॥२०॥ अज्ञावतस्तुच्छमते प्रमादा-द्वैयग्रयतो यच्च किमप्यशुद्ध ।
अकारि वा यल्लिखितं मयात्र, क्षतव्यमेतद्वरलब्धवर्णैः ॥२१॥ अथात्र ये स्युर्बहुमत्सरेण, समन्विताःशास्त्रविदोऽपि माः ।
वचः प्रमाणं न तदीयमस्त्य-भिमानदुर्मत्सरधारणेन ।।२२॥ अन्योपकारप्रतिभायुता ये प्रध्वस्तमात्सर्य कलंकदोषाः ।
तैरेव सूक्ष्मेक्षिकया विशोध्य-मेतच्चरित्रं विबुधप्रवृत्त्यै ॥२३॥ ૩૫
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
वराष्टमांगं चरितं च नेमे-माहात्म्यमुद्विमलाचलस्य ।
दिगंबराणां चरितं विलोक्य, प्रद्युम्नसंज्ञं विदधे चरित्रं ॥२४॥ पठिष्यति श्रोष्यति वाचयिष्य-त्यदश्चरित्रं शुभभावतो यः ।।
तस्यहिकामुष्मिकमंगलानि, प्रादुर्भविष्यंत्यतुलानि नित्यं ॥२५॥ અનેક પ્રકારની તપશ્ચર્યા કરતા શાબમુનિ અને પ્રદ્યુમ્ન મુનિએ સોળ વર્ષને દીક્ષા પર્યાય નિરતિચારપણે પાલન કર્યો. - ઘેર ભયંકર પાપને કરનારા એવા પણ સ્ત્રી-પુરૂષે જે પર્વત ઉપર સિદ્ધિપદને પામ્યા છે, તે આ જગતમાં “સિદ્ધાદ્રિ” અથવા “સિદ્ધાચલ” તરીકે પ્રસિદ્ધ છે. જે પર્વત પર રહીને પુરૂએ બાહ્ય અને અત્યંતર શત્રુ ઉપર વિજય મેળવ્યો છે, તેથી પંડિત તેને “શત્રુંજય” તીર્થ પણ કહે છે. તારે તે તીથ કહેવાય. સંસારસમુદ્રથી પાર ઉતારે તે ભાવતીથ. તે જગમ અને સ્થાવર-એમ બે પ્રકારે છે : જગમતીર્થ સાધુ-સાવી-સંધ, પ્રથમ ગણધર વિગેરે છે. રથાવર તીર્થ– શત્રુંજય, ગીરનાર, સમેતશિખર, અષ્ટાપદ આદિ તીર્થો છે. આવા તીર્થોમાં ઉત્તમ તીર્થ અને પર્વતેમાં ઉત્તમ પર્વત તરીકે સિદ્ધાચલતીર્થ પ્રસિદ્ધ છે. કલિકાલમાં પણ તે સિદ્ધગિરીને મહિમા અપરંપાર છે. આવા સિદ્ધક્ષેત્રને #રકમને કરનારા પણ મનુષ્ય કે તિર્યંચે ભાવપૂર્વક સ્પર્શે છે તે તેમના નિકાચિત કર્મો શિથિલ થઈ જાય છે અને તેઓ મુક્તિપદને પ્રાપ્ત કરે છે. શત્રુંજય તીર્થની સ્પર્શના કર્યા વિના મનુષ્યોના નિકાચિત કર્મોની પ્રાયઃ શુદ્ધિ થતી નથી. આ મહાન તીર્થનું ધ્યાન, યાત્રા, પૂજા, ઉપાસના અને નામસ્મરણ કરવાથી પણ મનુષ્યના અનંત પાપ નાશ પામે છે. આવા પવિત્ર શત્રુંજય તીર્થના એકને આઠ શિખર છે. તેમાં તીર્થંકર આદિ મુખ્ય એકવીશ શિખરે છે. શાબમુનિ અને પ્રદ્યુમ્ન આદિ મુનિવર શત્રુંજય પર્વતના સર્વે શિખરની સ્પર્શના કરીને, જિનેશ્વરમાં નાયકપ્રથમ તીર્થંકર ભગવાન આદિદેવને નમસ્કાર કરીને, જેમાં ભગવાન નેમિનાથનાં ત્રણ કલ્યા
કે થયા છે, એવા સિદ્ધગિરીને પાંચમા શિખર “ઉયંત” ઉપર પ્રદ્યુમ્ન મુનિ ગયા. ભગવાન નેમિનાથની દીક્ષા કલ્યાણક ભૂમિ “સહસ્ત્રાવન” માં જઈ તે પવિત્ર ભૂમિને નમસ્કાર કર્યો. તે પછી પ્રદ્યુમ્ન મહામુનિ એક શિખર ઉપર ચઢી ધર્મધ્યાનમાં આરૂઢ થયા. શુભ ધ્યાનમાંથી ક્ષપક શ્રેણી માંડી. પ્રથમ ચાર અનંતાનુબંધી કષાયોને ક્ષય કર્યો, ત્યારબાદ મિથ્યાત્વમેહનીય મિશ્રમેહનીય, સમ્યફવમોહનીય, મનુષ્ય આયુ, તિર્યંચાયુ, દેવાયુ, એકેદ્રિય, વિકસેંદ્રિય જાતિ, નિદ્રા-નિદ્રા, ચલા-પ્રચલા, રત્યાદ્ધિ (એમ નિદ્રાત્રિક], ઉદ્યોત નામકર્મ, તિર્યંચગતિ, નરક ગતિ, સ્થાવર, સૂકમ, સાધારણ આત૫ પ્રત્યાખ્યાનીય ચાર કષાય, અપ્રત્યાખ્યાનીય ચાર કષાય, નપુંસકવેદ ત્રિવેદ, હાસ્યાદિ છ પરિષદ, સંજવલન, ક્રોધ આદિ ચાર કષાય, નિદ્રા, પ્રચલા, જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, અને પાંચ અંતરાય કર્મ- આ પ્રમાણે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિને અનુક્રમે મૂલમાંથી ક્ષય કરી, અંતકૃત કેવલી [ આયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી રહે ને કેવલજ્ઞાન થાય, તેને “આંતકૃત કેવલિ' કહેવાય છે] થઈને પ્રદ્યુમ્નમહામુનિ સિદ્ધિગતિને પામ્યા. અનંતાનંત શાશ્વત્ સુખના ભેતા બન્યા. શાંબ મુનિ પણ સિદ્ધગિરીને બીજા શિખર ઉપર જઈ ધ્યાનારૂઢ બની ક્ષપકશ્રેણી માંડીને સર્વ કર્મોને ક્ષય કરી અંતકૃત કેવલિ થઈને તે જ દિવસે સિદ્ધિગતિને પામ્યા. જે શિખર ઉપર શાંબ, પ્રદ્યુમ્ન આદિ
Page #282
--------------------------------------------------------------------------
________________
સર્ગ–૧૬
૨૭૫
મુનિવરે મેક્ષગતિને પામ્યા, તે શિખરનાં નામ- થાવરચંદ્રદિવાકરી પ્રસિદ્ધ બની ગયાં. આજ સુધી પણ ભવ્યજી શાંબ–પ્રદ્યુમ્ન શિખરની સ્પર્શના કરી, પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે. [ કહેવાય છે કે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે સિદ્ધગિરીના ભાંડવાના ડુંગર ઉપર શાંબ-પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિવરોની સાથે મુક્તિપદને વર્યા હતા તેથી તેને મહિમા આજે પણ જોવામાં આવે છે. ફાગણ સુદ તેરસે ગામેગામ અને દેશદેશથી લોકો આવીને સિદ્ધગિરીની છ ગાઉની સ્પર્શના કરી, છેલે ભાંડવાના શિખરની સ્પર્શના કરી, જીવનને ધન્ય બનાવે છે. ખાસ તે છ ગાઉની યાત્રાને મુખ્ય આશય ભાંડવા શિખરની યાત્રાને છે.]
વિવાહ કાર્યમાં લોકો અનેક પ્રકારને મહત્સવ કરે છે, મંગલગીત ગાય છે, નૃત્ય કરે છે અને અનેક પ્રકારના વાજિંત્રો વગડાવે છે, તેમ શાંબ-પ્રદ્યુમ્ન મહામુનિઓને અતિદુર્લભ એવી શિવલયમી નામની નારી સાથે વિવાહ થવાથી, કરોડો દેએ રાજી થઈને અનેક પ્રકારને મહોત્સવ કર્યો. કેટલાક દે મધુર સ્વરે મહામુનિના ગુણોની પ્રશંસા કરતા ગીતો ગાતા, કેટલાક નૃત્ય કરતા અને કેટલાંક દે પ્રદ્યુમ્ન મુનિની જન્મભૂમિની અને તેમના માતા-પિતાની સ્તુતિ કરતા.
ત્યાર પછી દેવોએ પ્રદ્યુમ્નમુનિના અચેતન દેહ ઉપર સુગંધી જલની વૃષ્ટિ કરીને તેના પર પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી. જીવંત એવા દેવાની પણ આવી અંગપૂજા થતી નથી.
પ્રદ્યુમ્ન મુનિના ક્ષગમન પછી પણ, તેમના શરીરની કરડે કે પૂજા કરી રહ્યા હતા. ધન્ય છે એ મહામુનિના દેહને! ત્યારપછી ગેશીષચંદનથી મુનિના દેહને અગ્નિસંસ્કાર કરી, તેની ભસ્મને સાથે લઈને ભક્તિપૂર્વક પ્રદ્યુમ્ન મુનિના ગુણેની પ્રશંસા કરતા દે પોતપોતાના સ્થાને ગયા. જેમણે ધર્મદેશના વડે પ્રતિબોધ કરીને પ્રદ્યુમ્નને પોતાને શિષ્ય બનાવ્યો, અને પોતાના જ શાસનમાં પ્રદ્યુમ્નને મુક્તિસુખ આપ્યું. તે ભગવાન નેમિનાથ જયવંતા વર્તો.
વ્યાકરણ, અલંકાર કે છંદશાસ્ત્રમાં મારો પરિશ્રમ નથી, છતાં અલ્પબુદ્ધિવાળા એવા મેં, ઘોર પાપોને નાશ કરવામાં સમર્થ એવા આ પ્રદ્યુમ્નના ચરિત્રની રચના કરી છે. તેમાં અનાનતાથી, અલ્પબુદ્ધિથી, પ્રમાદથી અને વ્યગ્રતાથી આ ચરિત્રમાં કંઈ પણ અશુદ્ધ લખાઈ ગયું હોય તે સાક્ષરવર્યો (પંડિતપુરૂષ) મારી ભૂલને ક્ષમા કરશે.
શાસ્ત્રોના જાણકાર હોવા છતાં ઈર્ષાળુ અને તે દ્વેષી પુરૂષો હોય છે કે જે માત્સર્ય. ભાવથી બીજાના દેશે જ જોતા હોય છે, તેવા દુર્જનપુરૂના વચનની કંઈપણ કિંમત હોતી નથી.
પરંતુ પરોપકારી સજ્જન પુરૂષો કે જેઓ માત્સર્યાદિ દોષથી રહિત હોય છે. તેવા પ્રજ્ઞાવંત સંતપુરૂષો સૂકમબુદ્ધિથી આ ચરિત્રમાં રહેલી ક્ષતિઓને દૂર કરી મારા જેવા અલ્પબુદ્ધિવાળાના બંધ માટે સૂચન કરો.
અગીયાર અંગ પૈકી “ અંતકૃતદશાંગ’ નામના આઠમા અંગમાં વર્ણવેલ પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર, શત્રુંજયમાહામ્યમાં નેમિનાથના વર્ણનમાં આવેલું ચરિત્ર, તેમજ દિગબરશાસ્ત્રમાં આવેલું પ્રદ્યુમ્નચરિત્ર, તે ત્રણે ચરિત્રનું અવલોકન કરીને, આ શાંબ-પ્રદ્યુમ્નચરિત્રની રચના કરવામાં આવી છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
२७६
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
જે કઈ ભવ્ય છ શુભ ભાવથી આ પ્રદ્યુમ્નચરિત્રને ભણશે, સાંભળશે અને વાંચશે–તેની આ લોક અને પરલોકમાં હંમેશા અતુલ મંગલની પરંપરા સજાશે.
ગુજરદેશના ખેંગાર રાજ્યમાં આવેલા “માંડલ નામના સુંદર નગરમાં વિક્રમ સંવત ૧૬૪૫ની સાલમાં ૭૨૦૦ (હોતેર સો ) લેક પ્રમાણ, મહામંગલકારી પ્રદ્યુમ્નચરિત્રની મંગલ પૂર્ણાહુતિ કરવામાં આવી. –આ પ્રદ્યુમ્નચરિત્ર” યાવચંદ્રદિવાકર જયવંતુ વર્તે. तस्मिन्मंडलि नाम्नि चास्नगरे खेंगारराजोत्तमे। संपूर्ण समजायताग्र चरितं प्रद्युम्ननामानधं ॥ संख्यातश्च सहस्रसप्तकमिदं द्वाभ्यां शताभ्यां शुभं ।
पंचांभोनिधिषण्णिशापतिमिते वर्षे चिरं नंदतान् ॥ग्रन्थागू ७२००॥ इति पंडित चकचकतिपंडितश्रीराजसागरगणिशिष्य पंडितश्रीरविसागरगणिविरचिते श्रीसांबप्रद्युम्नचरित्रे श्रीप्रद्युम्नसांबतपःकरणकेवलज्ञानोत्पत्तिनिर्वाणगमनो
નામ ઘોરાઃ : સમાપ્ત: | શ્રીરરંતુ છે આ પ્રમાણે પંડિતમાં ચક્રવર્તી સમા શ્રી રાજસાગર ગણીના વિદ્વાન શિષ્ય પંડિત શ્રી રવિસાગર ગણીએ રચેલા શ્રી શાંબ-પ્રદ્યુમ્નચરિત્રમાં-શ્રી પ્રદ્યુમ્ન-શાંબના તપ, સંયમ, કેવલજ્ઞાન અને નિર્વાણગમનનું વર્ણન કરતો ૧૨૫ શ્લોક પ્રમાણ સોલ સર્ગ સમાપ્ત થયા.
મથ gશરિત प्रादुश्चक्रे जगति गुरुणा येन सौधर्ममार्गो । गच्छन् दुष्टप्रकृतिततिभिः खंडितः कालयोगात् ॥ भास्वंती भिनपतिनुतिभिः शुद्धसाधुक्रियाभिः । कैवल्यैकप्रथमपदवीसाधिकाभिः प्रकामं ॥१॥
પ્રશસ્તિ મહા પ્રતાપશાળી રાજાઓ વડે નમસ્કાર કરાતા, શુદ્ધ સાધુમાર્ગના પ્રકૃષ્ટ આરાધક, તેમજ મોક્ષમાર્ગના સાધક એવા ગુરૂભગવંતે કે જેઓએ કલિકાલના દોષથી દુષ્ટ પ્રકૃતિવાળા કુવાદીએથી ખંડન કરાતા જિનેશ્વરભગવંતના માર્ગને અર્થાત્ જેનશાસનને સુવ્યવસ્થિત કર્યું છે, તેઓ જયવંતા વ. जैनधर्माद्भवति नियमाजन्मनीष्टे तृतीये, मुक्तिप्राप्तिर्विहितशरणान्मेऽप्यतो भाविनी सा। तत्पश्यामि प्रथममधिकं स्वर्गसौख्यं मनुष्या-न्मन्ये ध्यात्वागमदिति दिवं यस्य जीवो विपद्य ॥ यातस्यापि त्रिदशनिलयं सम्यागाराध्य धर्म, यस्याद्यापि स्फुरति महिमोद्यद्यशो नाम लोके । श्रीमानानंदविमलगुरुः स क्रियात्सत्क्रियाणा- मुद्धारस्य प्रकटनपटुत्वं दधानः शिवानि ॥३॥
જેનધર્મની આરાધનાથી અને જેનશાસનને શરણે ગયેલા એવા મારી નિયમાં ત્રીજા ભવે મુક્તિ થવાની છે, તેમ છતાં “પ્રથમ વર્ગના સુખને અનુભવ કરૂં.” એમ વિચારીને જાણે અહીંથી કાળધર્મ પામી સ્વર્ગમાં ગયા ના હોય!
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ
२७७
સમ્યફ પ્રકારે ધર્મની આરાધના કરીને સ્વર્ગલોકમાં ગયા છતાં, જેને મહિમાશાળી યશ હજુ સુધી લોકોમાં પ્રસિદ્ધ છે, એવા સદ્ધિારક પ્રવચન પટુ શ્રી આનંદવિમલગુરૂ મંગલને કરનારા થાઓ.
सुकृतगुणनिधानं यो दधारावधानं, परममतिविधानं मोक्षदर्शिप्रधानं । त्रिजगति विबुधानां हृत्प्रमोदं दधानं, प्रमुदितविबुधानां शर्मकृत्सन्निधानं ॥४॥ अजयदखिलमानं मान्मथं वर्धमानं, क्षितिपतिबहुमानं राजवद्राजमानं । शुचिमुखमसमानं यो दधानोपमान, धृतजगदुपमानं निर्जरैर्गीयमानं ॥५॥ शशधरविशदानं तप्रभामाददानं. गुणततिमतिदानं दोनजंतौ ददानं । भजत विजयदानं सूरिमुख्यं ददानं वरमतिततिदानं तं जनामोददानं ॥६॥
ઉજજવલ ગુણોના ભંડાર, અવધાનને કરનારા, સૂથમ મતિના ધારક, મોક્ષમાર્ગને બતાવનારા, ત્રણે જગતમાં રહેલા પંડિતો-દેવોના હૃદયને ઉલસિત કરનારા, આનંદિત બનેલા દેવો નિરંતર જેમના ચરણકમલની સેવામાં તત્પર છે, એવા ત્રણે જગતના જીના માનને મૂકાવનાર કામદેવને જેમણે જીતી લીધો છે, એવા રાજા-મહારાજાઓથી સન્માન પામેલા, રાજની જેમ જૈન શાસનનું સામ્રાજ્ય ભોગવનારા, ચન્દ્ર સમાન નિર્મલ અને પવિત્ર, જેની ઉપમા જગતમાં કેઈ ને પામી શકે એવા અનુપમ, જેમના ગુણાનુવાદ દેવે હંમેશાં ગાઈ રહ્યા છે એવા ચન્દ્ર જેવી ઉજજવલ કાંતિના ધારક, દીન, હીન અને પાપીજનેને પણ ગુણોની પરંપરાનું દાન કરનારા, મૂર્ખ શિષ્યને પણ પંડિત બનાવનારા એવા જનમનને આનંદ આપનારા શ્રી વિજયદાનસુરીશ્વરજી જયવંતા વર્તો.
अर्हनिकेतनजिनार्चनमंडलश्री-युक्तऽग्रयपाल्हणपुरे नगरे प्रसिद्ध । ऊकेश शुद्धतमवंशभवो बभासे, कुराभिधोऽतुलगुणो व्यवहारिमुख्यः ॥७॥
औदार्यधेर्यसुविशालगुणप्रयुक्ता, नाथीति तस्य वनिता नितरां विनीता। तत्कुक्षिजः समभबत्तनयो विराजन्, हीराभिधः सकललक्षणलक्षितांगः ।।८।। आबाल्यतोऽपि ववृधे भुवि तस्य कीति–कांता ततो बहुगुणां चरणाभिधानां । योषां जिघृक्षुरभवद्गुरुसेवनातो, वांच्छेद्वशामभिनवां तरुणो नरो हि ॥९॥ सत्यामपि प्रसृमरद्युतिकीतियोषि-त्यादत्तबांश्चरणयोषितमादरेण । साधं तयास्य समजायत भूरिरागः, स्पर्धा चकार वहुलां किल कीर्तिकांता ॥१०॥ यस्य स्त्रियौ रुचिररूपयुते भवेतां, भूयिष्टगेहधनधान्यसमन्विते च । नाथस्य तस्य न सुखं भवतीह ताभ्यां स्पर्धावशादतुलमत्सरकारिकाभ्यां ॥११॥ कारागृहे निवसनं बहुदुःखदायि, देशांतरेषु यदि वा भ्रमणं विधेयं । ते द्वे ततो न विदुषा पुरुषेण कार्ये, स्वस्मिन्नदभ्रसुखमंगलकामुकेन ॥१२॥
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
सस्फूतिकीर्तिवनिता प्रथमा द्वितीया, दीक्षाविलासिरमणी रमणीयरुपा । सूरीशहीरविजयस्य यतस्त्विमे द्वे, स्तो योषितौ स्फुरदलंकृतिपूरितांग्यौ ॥१३॥ प्रायो भवेत्तनुमतः प्रथमांगनायां, रागस्तनुः स गुरुताकलितोऽपरस्यां । दृष्ट्वा गुरोरपि तथा प्रथमा स्वरूपं, जाता विषादसहिता स्मयधारणेन ॥१४॥ ते चक्रतुः प्रतिदिनं बहु काचपिच्य-मीर्षावशात्तदसहिष्णुरसौ च दध्यौ । नैतत्सहाम्यहमितीव विचित्य माना-त्तीर्थानि कर्तुमगमत् त्रिजगद्यथेच्छं ॥१५॥ सम्मेतशैलशिखरेऽत्र पवित्रयात्रां, कर्तुं गता स्थितवती निशि चांतराले । रम्यागराख्यनगरे वरकीतिकांता, शुश्राव तत्र नरनाथ उपागतां तां ॥१६॥ संसस्थितैस्तु सकलैरपि तत्प्रशंसां, निष्पादितामतिशयान्नपतिनिशम्य । चित्ते चमत्कृतिधरः समजायतोच्च-स्तद्दर्शनोत्सुकमनाः स बभूव तस्मात् ॥१७॥ आकारिता नृपतिना प्रविलोकितुं सा, तावत्ततः प्रचलिता त्रिदशांगनेव । दध्यौ तदा क्षितिपतिनिजमानसांतः, पश्यामि कि स्त्रियमहं मम संति वह्वयः ॥१८॥ पश्यामि तहि रमणं कमनीयमस्या, यस्येयमस्ति भुवनत्रयमोहिनी स्त्री । ध्यात्वेत्वकब्बरमहीपतिना प्रमोदा-दाकारितो द्रुततरं खलु हीरसूरिः ॥१९॥ यस्य प्रतापतपने तपति क्षमायां, स्मरत्नभृत्कुवलयं भवतीति चित्रं । संकोचसंयुतमतीवमदेन माद्य-द्विद्वेष्यसंख्यवनितावदनारविदं ॥२०॥ लोकत्रये मदयुता द्विरदा इवासं--स्ते चक्रिरे गतमदाः स्थावरा ईवाशु । सामान्यवृत्तिसहिता अथ सज्जना ये, ते स्वामितोरुगजवाजिधनाश्रयेन ॥२१॥ यस्य प्रतापगगनध्वजतः शुशोष, स्वीयेषु सुंदरगृहेष्वपि संस्थितानां ॥ रामपयोधरपयस्तिलकं ललाटे, निष्ठीवनं च वदने रिपुभूपतीनां ॥२२॥ तेनाप्यकब्बरमहीरमणेन तत्त्व--श्रद्धालुनेव रचितांजलिनोत्तमांगे । सूरीशहीरविजयस्य पुरो बहूनि, बस्तूनि चामुमुचिरे द्रविणादिकानि ॥२३॥ सद्योगिनामपि मनांसि विभेदयंत्य-स्तीवैः कटाक्षविशिनयनद्वयोत्थैः । संदर्शिता मृगदृशोऽपि मनोज्ञरूषा-श्चित्तं तथापि चलितं न मुनीश्वरस्य ॥२४॥ नो तानि संजगृहिरे गुरुणा वसूनि, सत्स्वामिनेव च शापि न वीक्षितास्ताः । एवंस्वरूपमवलोक्य जिनेंद्रधर्मे, श्रद्धा बभूव महती जगतीपतेाक् ॥२५॥ धर्मेषु भाति सकलेष्वपि जैनधर्मः, सूरीशहीरविजयश्च गुरुष्वपीह । तस्मादयं मम कृपाकलितोऽस्तु धर्मः, श्रीमद्गुरुर्भुवि जगद्गुरुनामधारी ॥२६॥ नोपाददे किमपि ते न पुरो विमुक्त, यावन्मुमुक्षुपतिना स जगाद तावत् ॥
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ
૨૭૯
सर्वव्रतीश वद किं प्रददामि तहि, तुभ्यं प्रसिद्धिजनक शिवदायि दानं ॥२७॥ सूरिजगाद यदि दास्यसि मागितं मे, तद् द्वादशार्पयतमां दिवसानि यावत् । जंतोर्धनाश्रयजलस्थलचारिणोऽपि, निःस्वामिनोऽप्यभयदानममानपुण्यं ॥२८॥ श्रुत्वा गुरोरमृततुल्यमशेषजंतु-प्रोत्यावहं वचनमुन्नतिकारकं च । भूपो वभाण भगवंस्त्वयका यदुक्त, नित्यं भविष्यति हिताय ममापि तत्त् ।।२९॥ तस्मात्त्वदुक्तमनधं वचनं करिष्या-म्युक्त्वेति भानुभवभान्वधिकप्रभाय । आज्ञास्ति यत्र सदकब्बरपातसाहिः, प्रेषीच्च तत्र निजनामपवित्रलेखान् ॥३०॥ केचिद्भयेन सुकृतेन च केचिदेतान्, सल्लज्जया मनसि केचिदमानयंस्तान ॥ केनापि किंतु वलिना विफलीकृता न, लेखाः कृपाकरणतः स्फुरतीशगीहि ॥३१॥
જિનેશ્વર ભગવંતના સુંદર જિનચૈત્યોથી સુશો ભિતપ્રસિદ્ધ પ્રહલાદનપુર (પાલનપુર) નામના નગરમાં વિશુદ્ધ ઓસવાલ વંશમાં શ્રેષ્ઠીઓમાં અગ્રણી “કુરા” નામના ગુણવાન શ્રેષ્ઠી હતા. તેમની દૌર્ય વતી, ઔદાર્યશાલિની આદિ ગુણવાળી “નાથીદેવી” નામની પતિવ્રતા પત્ની હતી. તેની કુક્ષીથી સંપૂર્ણ શુભ લક્ષણથી લક્ષિત “હીર” નામનો પુત્ર હતો. તે હીરકુમારને બાલ્યાવરથાથી જ કીર્તિરૂપી કાંતા જગતમાં પ્રસિદ્ધ હતી, પરંતુ હીરકુમારને વધારે ગુણવતી દીક્ષારૂપી કુમારી સાથે, ઘણો પ્રેમ હોવાથી તેની સાથે પાણિગ્રહણ કરવાની ઈચ્છાથી, ગુરુજનની પાસે આવી દીક્ષાકુમારીના હાથની માગણી કરી. ગુરૂદેવે પણ તરૂણ હીરકુમારના દીક્ષાકુમારી સાથે વિવાહ કરાવી આપ્યા. દીક્ષાકુમારીની સાથે હરકુમારને અતિ રાગ જાણીને, કુરાયમાન કાંતીવાળી કીર્તિરૂપી પ્રથમ પત્ની ઈર્ષ્યા કરવા લાગી. લેકમાં પણ ધન, ધાન્ય, સંપત્તિ ઐશ્વર્ય બધું હોવા છતાં પણ જે પુરૂષને સુંદર રૂપવતી બે પત્નીઓ હોય, તેને પ્રાય: સુખ ન થી હોતું. કેમ કે તે બંને ભાર્યાઓ ઈર્ષાથી એકબીજાની સ્પર્ધા કરતી જ હોય છે. બંને શેયના ઝઘડાથી તેનો પતિ હેરાન પરેશાન થઈ જાય છે. તેથી બહદુ:ખદાયી કારાગૃહમાં વસવું સારૂં, અને દેશાંતરમાં ભ્રમણ કરવું સારું, પરંતુ સુખશાંતિના અભિલાષી પંડિત પુરૂષે કદાપિ બે પત્નીના પતિ બનવું નહીં. અહીંયા પણ શ્રી હીરવિજયસુરિને સ્કુરાયમાન કીર્તિરૂપી વનિતા, પ્રથમ ભાર્યા હતી અને ગુણોથી અલંકૃત શરીરવાળી મનહર રૂપવતી દીક્ષારૂપી બીજી પત્ની હતી. પ્રાયઃ કરીને પુરૂષને પ્રથમ-જુની પત્ની ઉપર રાગ ઓછો હોય છે અને નવી-બીજી પત્ની ઉપર રાગ વિશેષ હોય છે. એ પ્રમાણે હીરવિજયસૂરિને કીર્તિરૂપી જુની પત્ની ઉપર રાગ બિલકુલ ઓછો હોવાથી, કીર્તિરૂપી ભાર્યા માત્સર્યભાવથી હંમેશા કચ-કચ કરતી રહેતી. એક વખત વિષાદને ધારણ કરતી કીર્તિરૂપી સ્ત્રીએ વિચાર કર્યો - “મારા પતિને મારા ઉપર બિલકુલ રાગ નથી, તે માટે અહીં રહેવાનું શું પ્રજન? એમ માનીને જાણે પિતે વેચ્છાથી ત્રણ જગતમાં ફરવા નીકળી પડી ! (અર્થાત્ હીરવિજયસૂરીની કીર્તિ ત્રણે જગતમાં દિગંતવ્યાપી હતી.) આ બધી કવિની ઉબેક્ષા- ક૯૫ના બતાવે છે.) પવિત્ર સમેતશિખર તીર્થની યાત્રા કરી, રાત્રિના સમયમાં વચમાં રોકાઈને હીરસૂરિની કીર્તિરૂપી ભાર્યા સુંદર આગ્રા નામના નગરમાં આવી. તેની પ્રશંસા આગ્રાના રાજા અકબર બાદશાહ પાસે પહોંચી. પ્રશંસા સાંભળીને આશ્ચર્યમુગ્ધ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
બનેલે રાજા કીર્તિના પતિ હીરવિજયસૂરિના દર્શન કરવા માટે ઉત્સુક બન્યા. રાજાએ વિચાર્યું કે “દેવાંગના સમી તે કીર્તિરૂપી સ્ત્રીને હું જોઉં. મારે ઘણી પત્નીઓ છે, પરંતુ આ હીરવિજયસૂરિની કીર્તિરૂપી ભાર્યા તે ત્રણે જગતને મેહ પમાડનારી અદ્દભુત સ્ત્રી છે, તે તેને પતિ કેવો અદ્દભુત જ્યોતિર્ધર હશે ! મારે એના દર્શન કરવા જ જોઈએ.” એમ વિચારીને અકબર બાદશાહે આનંદપૂર્વક હીરવિજયસૂરિને પોતાની પાસે બોલાવ્યા. જેના પ્રતાપરૂપી સૂર્યથી પૃથ્વી તપી રહી છે પરંતુ આશ્ચર્ય છે કે કમલો વિકસિત બને છે, અને શત્રુઓની અસંખ્ય વનિતાઓના મુખરૂપી કમનો સંકચિત થાય છે. ત્રણે લોકમાં રહેલા મદમત્ત હાથીઓ મદ વિનાના બની વૃદ્ધ જેવા થઈ જાય છે. સ્વામિનીની કૃપાથી જ હાથી-ઘેડા, ધન અને સંપત્તિથી સજજને સમાન વૃત્તિવાળા થઈ જાય છે. વળી, જેના પ્રતાપરૂપી સૂર્યથી પિતાને સુંદર ઘરમાં રહેલા શત્રુરાજાએના કપાળમાં લક્ષ્મી દેવીએ કરેલું તિલક ભૂસાઈ જાય છે. તેઓનાં શત્રુના મુખમાં ધૂંક આવી પડે છે. એવા મહાનું સામ્રાજ્યના ભક્તા અકબર બાદશાહે, હીરવિજયસૂરિની પાસે શ્રદ્ધાળુ શ્રાવકની જેમ હાથ જોડી મસ્તક નમાવી, સૂરિજીને પ્રાર્થના કરી. અઢળક ધનસંપત્તિને રાશિ સૂરિજી પાસે કર્યો તેમજ સુંદર રૂપવતી એવી સ્ત્રીઓને સૂરિજીને અર્પણ કરતા કહ્યું- “ભગવન, આ ધનસંપત્તિ તેમજ સૌંદર્યવતી આ સ્ત્રીઓનો આપ ઉપભોગ કરે.” જેના હાવભાવ અને કટાક્ષથી ભલભલા ચોગીઓ ચલિત થઈ જાય, પરંતુ હીરવિજયસૂરિજીએ ન તો ધન સામે નજર કરી કે ન તે સ્ત્રીઓ સામે નજર કરી. બાદશાહને કહ્યું:- “રાજન, જૈન મુનિઓ કંચન કામિનીના સદંતર ત્યાગી હોય છે. અગ્નિના સ્પર્શની જેમ તેનો સ્પર્શમાત્ર પણ કરતા નથી. એટલું જ નહી પરંતુ બીજા પાસે કરાવતા નથી અને જે લેકે કંચન કમિની રાખે છે, તેનું અનુમંદન અમે કરતા નથી.” આ પ્રમાણે સૂરિજીના શ્રીમુખે જેનધર્મનું સ્વરૂપ જાણીને, અકબર બાદશાહને જૈનધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા થઈ. બાદશાહે કહ્યું – “ખરેખર, જગતના સર્વે ધર્મોમાં જૈનધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. જગતના ગુરૂઓમાં હીરવિજયસૂરિ જગદગુરુ છે. તેથી તેઓના દયામય ધર્મને હું અંગીકાર કરું છું. પરંતુ આપ, આમાંની મારી કઈ પણ વસ્તુ નહીં સ્વીકારો ? આપને હું શું આપું? મારા પર કૃપા કરીને આપ કંઈપણ કાર્ય મને બતાવે. આપ કહેશો તે કરવા તૈયાર છું. ત્યારે બાદશાહને ઘણે ઘણે આગ્રહ જોઈને, આચાર્ય ભગવંત બોલ્યા :- “રાજન, જે આપને આપવાની ઈચ્છા છે તે તમારી પ્રસિદ્ધિને કરનાર, તમારૂ કલ્યાણ કરનારું એવું બાર દિવસનું અભયદાન મને આપે. બાર દિવસમાં તમારા રાજ્યમાં જલચર અને થલચર નિરાધાર જીવોની હિંસા થવી જોઈએ નહી. જીવમાત્રને આપેલું અભયદાન મહાન પુણ્યનું સર્જન કરનારૂ થાય છે.” રાજાએ કહ્યું – “ભગવદ્, આપે જે કહ્યું કે તે મારા હિતને માટે છે. હું હંમેશાં કઈ જીવની હિંસા કરીશ નહી. આપના મહામૂલ્યવાન વચન પ્રમાણે મારા સમગ્ર રાજ્યમાં બાર દિવસ સુધી સદંતર હિંસા થશે નહી. તે માટેના મારા આજ્ઞાપત્રો રાજ્યના વિભાગમાં મેકલી આપું છું,' એમ કહીને બાર સૂર્ય સમાન બાર આજ્ઞાપત્રો (ફરમાનો) પોતાના નામથી લખીને મોકલાવ્યા. તે આજ્ઞા પત્રોન કેટલાક સુબાએએ ભયથી, કેટલાકે પુણ્યનું કાર્ય પાણી, કેટલાકે દયાભાવથી, કેટલાકે લજજાથી, તે કેટલાક સુબાઓએ રાજાના માનથી એ આજ્ઞાપત્રોને શિરસાવંઘ કરીને સ્વીકાર્યા. આ પ્રમાણે અકબર બાદશાહે હીરવિજયસૂરિના ઉપદેશથી પોતાના જીવનમાં અહિંસા-દયામય ધર્મને ઉતાર્યો અને પિતાના રાજયમાં પણ સખ્ત રીતે અમારિપ્રવર્તન કરાવ્યું.
ब्रह्मस्तनंधववधूसुरभिप्रहारी, सारंगशूकरमतंगजसिंहमारी । येनेदृशोऽपि नृपतिः प्रतिबोधितो द्रा-ग्जीयाद्गुरुः स इति केचिदवर्णयंश्च ॥३२॥
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ
૨૮૧
विघ्नौषधप्रवरमंत्रगतं परोक्षा-कृत्यं विनैव हृदि निःस्पृहतां निरीक्ष्य । योऽमानयद्गुरुमकब्बरपातसाहिः, सूरीशहीरविजयं स नृपोऽपि धन्यः ॥३३॥ जीवा जलस्थलखगा निजजीवितव्य -दानेन चारुकरुणाकरणेन लोकाः । आशीर्वचोःददुरकब्बरपातसाहे, जोयात्पितेव पृथिवीतलपालकोऽसौ ॥३४॥ केचिद् द्विजान् शुचिकुलान् प्रतिबोधयंति, सूक्ष्म क्रियान् स्वकृतसंगरनिवहोत्कान् । केचित्स्वकीयकलया वणिजः कुलीना-नन्यानपि प्रवरधधियश्च केचित् ॥३५॥ लोकातिभीतिकरमुद्गलजातिजोऽपि, भूयिष्टपापकृदकब्बरपातसाहिः।। येनोग्रधर्ममतिना प्रतिबोधितोऽलं, सूरीशहोरविजयोऽत्र गुरुः स पूज्यः ॥३६॥ आचार्यनामधरणप्रवणाः प्रभूताः, संति स्वचित्तपरिकल्पितभूरिगर्वाः ॥ केनापि किंतु बिरुदं न दधे नरेंद्रा-न्मान्यः स योऽखिलजगद्गुरुरित्यधात्तत् ॥३७॥ श्रीस्थूलभद्रवदहो भुवने स्वनाम, श्रीहेमसूरिरिव यः प्रथितं चकार ॥ सूरीशहीरविजयो विजयोन्नतः स, जीयश्चिरं मुनिषु सन्मुकुटायमानः ॥३८॥ इति भट्टारकपुरंदरश्री ५ श्रीहीरविजयसूरिश्वरकीतिसंयमरमणीसंवादोद्भूतपातिसाहि श्रीअकब्बरबहुमानदानवर्णनद्वात्रिशिका ॥
બ્રાહત્યા, બાલહત્યા, સ્ત્રી હત્યા અને ગૌહત્યા-આવી ભયંકર ચાર હત્યાઓ કરનાર તેમજ પશુ, પક્ષીઓ, ડુક્કર, હાથી અને સિંહને શિકાર કરનાર મહાભયંકર હિંસક બાદશાહને પણ જેમણે પ્રતિબંધ કરી અહિંસક અને દયાળુ બનાવ્યા, એવા જગદગુરૂ હીરવિજયસુરિ જગતમાં જયવંતા વર્તો. એવા પ્રભાવશાળી ગુરૂના ગુણોનું વર્ણન કરવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી.
વિદન, ઔષધ, મંત્ર, તંત્ર આદિની પરીક્ષા કર્યા વિના જ, જેમના હૃદયની નિસ્પૃહતા જેઈન અકબર બાદશાહે જેમને ગુરૂ તરીકે માન્યા, એવા બાદશાહ પણ ધન્યવાદને પાત્ર છે. જલચર, થલચર અને ખેચર જીવોને અભયદાન આપવાથી અને પ્રજાનું કરૂણભાવે પાલન કરવાથી જગતના છ અકબર બાદશાહને નીરંતર આશીર્વાદ આપે છે કે - “પૃથ્વીના પાલક, જગપિતા અકબર બાદશાહ જય પામે, જય પામે.”
કેટલાંક આચાર્યો પવિત્રકુલમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણને પ્રતિબંધ કરે છે, કેટલાંક પિતાના કાર્યને કરનાર સૂમકિયાના આરાધકોને પ્રતિબંધ કરે છે, કેટલાક પિતાની વાકપટુતાથી વાણીકોને પ્રતિબંધ કરે છે, તે કેટલાક અન્ય ધર્મને કરનારા કુલીન પુરૂષોને પ્રતિબંધ કરે છે. જ્યારે હીરવિજયસૂરિજીએ તો લોકોમાં ભયંકર એવી મેગલજાતિમાં ઉત્પન્ન થયેલા હિંસક અને કુર એવા અકબર બાદશાહને પ્રતિબંધ કર્યો. તે ગુરૂ ખરેખર જગત્ પૂજ્ય છે. આચાર્ય પદવીને ધારણ કરવામાં તત્પર અને પોતાની કહિપત કીતિને વધારવા માટે પ્રયત્ન કરનારા ઘણું સન્ત છે, પરંતુ હીરવિજયસૂરિ તે કેઈપણ જાતના બિરૂદને ધારણ નહી કરનારા, નિસ્પૃહી એવા તે ૩૬
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ગુરૂને સ્વયં બાદશાહે “જગદગુરૂ' તરીકે બીરદાવેલા, એવા જગદગુરૂ હીરવિજયસૂરિ જગતમાં જય પામે.
શ્રી સ્થૂલભદ્રજી અને શ્રી હેમચન્દ્રાચાર્યની જેમ જેમનું નામ જગતમાં પ્રસિદ્ધિને પામ્યું છે એવા મુનિઓને વિષે મુગટ સમાન શ્રી હીરવિજયસૂરિશ્વરજી જયવંતા વર્તો.
આ પ્રમાણે આચાર્યોમાં ઈદ્રસમાન શ્રી હીરવિજયસૂરીશ્વરજીની કીત અને સંયમ રહીએ બંનેના સંવાદ પૂર્વક, અકcર બાદશાહ દ્વારા કરાયેલા સન્માન અને બહુમાનનું વર્ણન સીતથી ૩૮ કલેક સુધીના બત્રીશ શ્લોકોમાં કરવામાં આવ્યું. दाग द्वादशारुणमरीच्यधिकप्रतापं, भाग्योदयधुमणिमादधतः स्फुरंतं ॥ आचार्यवर्यपदवीभवनेन यस्य, खंडं जवात्समभवत्कुमतांधकारे ॥३९॥ ध्वांतस्य तस्य परिखंडनके प्रजाते, यद्भाग्यभासुरदिवाकर उद्गते च ॥ भूपालभक्तिबहुमानविधानयोगा-दुद्योत आशु समजायत सर्वलोके ॥४०।। यद्भाग्यकांतसविता वरसप्तसप्तते-राधिक्यमाचरति तीक्ष्णमयूखदैः ॥ रात्रावपि क्षयमुपैति न सोऽपरोऽर्कः, प्राप्नोति तं निखिलविष्टपदुःखहेतुं ॥४१॥ यभाग्यभानुरधिको वरिवति लोके, राज्ञोऽपि दीधितिविनिर्मितितः स चैवं । अन्यःक्षयं दिनकरः प्रकरोति राज्ञ-स्तन्निमितेः स्वयमपीह लभेत तं सः ॥४२॥ तद्यौवराज्यदवीं च दधन्मुनीनां, कुर्वन् सुखानि भुवनं च विमोहयन् सः ॥ भट्टारको विजयसेनगुरुः प्रसन्नो, भूयाद्भवाभिभवभारभरप्रभेदी ॥४३॥
બાર સૂર્યના કિરણોથી અધિક પ્રતાપી જેમને ભાગ્યોદય રૂપી સૂર્ય રાયમાન છે, જેઓએ આચાર્ય પદના પદાર્પણથી કુમતરૂપી અંધકારને ખંડ ખંડ (ચૂર્ણ) કરી નાખ્યો છે, તેવા અજ્ઞાનરૂપી અંધકારને નાશ થવાથી દેદીપ્યમાન ભાગ્યરૂપી સૂર્યનો ઉદય થવાથી રાજા
ની ભક્તિ અને બહુમાન પામેલા, સર્વલોકમાં પ્રસિદ્ધ, ભાગ્યરૂપી સૂર્યના તીણ કિરણોથી આકાશમાં રહેલા સૂર્યને ઝાંખે પાડનારા, ગગનવિહારી સૂર્યને સમસ્ત જગતના દુઃખના કારણરૂપ રાત્રિમાં ક્ષય થાય છે. જ્યારે આ આચાર્ય ભગવંતનો ભાગ્યરૂપી સૂર્ય દિવસ અને રાત્રિમાં અધિક પ્રકાશ કરનાર છે. લોકોના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારો, તેમજ રાજાઓને પણ જ્ઞાનને પ્રકાશ આપનાર, જેમને પ્રખર પ્રતાપી ભાગ્યોદય જગતમાં પ્રસરી રહ્યો છે એવા અને મુનિઓમાં યુવરાજ પદવીને ધારણ કરનારા, લોકોને આનંદ આપનારા અને જગતેને મોહ પમાડનારા એવા ભટ્ટારકાચાર્ય વિજયસેનસૂરિ અમારા ઉપર પ્રસન્ન થાઓ. સંસાર સમુદ્રને પાર કરાવનારા થાઓ.
शुद्धक्रियोध्धतिलसत्समयस्य साधो-रादावशोभयदलंकृतिवद्वपुर्वा । विभ्राजिवाचकपदं श्रमणेषु मुख्य-माचार्ययोग्यपदवीभवनास्पदं यः ॥४४।। भूयस्तपोजपविशुद्धतमक्रियाभि-राराधितो भगवतो ननु येन धर्मः ।
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ
२८३
श्रीहर्षसागरसमुल्लसने शशी स, श्रीहर्षसागरमनोरमवाचकोऽभूत् ॥४५॥ प्रद्योतनेन पृथिवीवलयं स्वगोभि-निष्पाद्यते घनतमोरहिते यथैतत् ॥ अज्ञानतामसतत च तथा विनाश्य, मिथ्याहशामकृत यो जिनधर्मतेजः ॥ ४६ ॥ संकंदनस्य कठिनाचलभेदनाय, वज्ञ यथा भवति सर्वजनप्रसिद्धं । आबाल्यतोऽपि समजायत यस्य भाग्यं, पुण्यात्तथा निखिलविघ्न विनाशनाय ॥ ४७ ॥ श्रीराजसागरसमप्रमदप्रदंतं, श्रीराजसागरसुता जनकं प्रकामं । श्रीराजसागरतमोरणनिम्नगाभं, श्रीराजसागरगुरु विबुधं च वंदे ॥४८|| अध्यापिताः प्रथमतस्त्वपरे विनेयास्तेषां च येन पदवी प्रददे स्वकीया । आधिक्यतोऽधीयत तेन गुरोरपीह, पूज्यो जनैः सहजसागरको विदग्धः ॥ ४९ ॥ स्वच्छन्दशास्त्रधनतर्कजिनागमाना-मध्यापको विशदसंयमशोभमानः । साधुक्रियाविनयसागर ईहितार्थी चक्रे नृणां विनयसागरलब्धवर्णः ॥५०॥ इति श्रीमद गुरुपरंपराप्रशस्तिपंचाशिका ॥ एतेषामनुभावतो भगवतो ध्यानान्महानंदतो, भासंपत्तिकृतेविपत्त्यपहृतेर्मुर्योनिदुःखापहात् । सोल्लासं रविसागरो रचितवान् प्रज्ञानुसारादिद, श्रीप्रद्युम्नचारित्रमत्र सकलश्रोतृश्रुतौ शर्मदं । यत्राभूद्रचनार्हतां समवसृत्याः सर्वकृत्याधिका, पापर्धेनियमं चकार च चतुर्दश्या दिने भूपतिः । भूवाः खेचरपारणाजननमावर्षं सहर्षं जिन-प्रासादोध्धृतिनिर्मितिः समभवद् द्रव्यव्ययैर्भूरिशः । तस्मिन्मांडलिनाम्नि चारुनगरे खेंगारराजोत्तमे, संपूर्ण समजायतोरुचरितं प्रद्युम्ननामानघं । संख्यातश्च सहस्रसप्तकमिद ं द्वाभ्यां शताभ्यां ७२०० शुभं,
पंचां भोनिधिषनिशापतिमिते १६४५ वर्षे चिरं नंदतात् ॥५३॥
શુદ્ધ સાધુક્રિયાના ઉદ્ધારક, સાધુધ રૂપી આભૂષણેાથી અલંકૃત શરીરવાળા વાચક (ઉપાધ્યાય) પદ્મથી વિભૂષિત અને આચાય પદવીન ચેાગ્ય, તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય આદિ વિશુદ્ધ ક્રિયા વડે જૈન ધર્મોની આરાધના કરી રહેલા, અને હષ (આનંદ) રૂપી સમુદ્રને ઉલ્લંસિત કરવામાં ચન્દ્રસમાન, એવા શ્રી હસાગર મહાપાધ્યાય જૈન શાસનમાં શાભતા હતા.
પેાતાના કિરણા વડે પૃથ્વીવલયને પ્રકાશિત કરનારા, અજ્ઞાનરૂપી અ`ધકારને દૂર કરનારા, મિથ્યાદૃષ્ટિએના હૃદયેામાં પણ અજ્ઞાનરૂપી અધકારના નાશકરીને, જૈનધમ રૂપી કિરણેાના પ્રકાશ કરનારા, ઇન્દ્રનુ વજ્ર જેમ કઠીનમાં કઠીન પર્યંતને પણ ભેદી શકે છે તેમ બાલ્યાવસ્થાથી જ પુણ્ય પ્રભાવથી વિઘ્નારૂપી પહાડાને તાડી નાખનારા એવા રાજસાગરપુત્ર પેાતાના પિતાને રાજસમુદ્ર સમાન આનંદને આપનારા, રાજા-ચ`દ્ર જેમ સાગરને ઉલ્લંસિત કરે છે તેમ ભવ્યજીવામાં આનદરૂપી સાગરને ઉન્નતિ કરનારા એવા શ્રી રાજસાગર ગુરુને હું વારંવાર વંદન
३३ ४.
વળી, જે ગુરૂએ ખીજાએના પણ શિષ્યાને શાસ્ત્રાધ્યયન કરાવી પંડિત બનાવ્યા, તેથી જેએ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
વાચક (ઉપાધ્યાય) પદવીને ધારણ કરનારા હતા અને સહજપણે સમુદ્ર સમાન ગંભીર, લોકો વડે પૂજ્ય શ્રી રાજસાગરગણી, સ્વપર શાસ્ત્રના જાણકાર, જેનાગમના પ્રખર પંડિત, તાર્કિક શિરોમણી, નીરંતર સાધુ-શ્રાવકને અધ્યયન કરાવનારા, સાધુક્રિયામાં તત્પર, વિશુદ્ધ સંયમથી સુશોભિત, વિનયધર્મના હિમાયતી, વચનસિદ્ધ, અને જેઓના પ્રભાવથી મનુષ્યોની ઈચ્છિત અર્થની સિદ્ધિ કરનાર, એવા શ્રી રાજસાગરગણીવર્યના શિષ્ય રવિસાગરગણુ હતા. ગુરૂ કૃપાથી તથા ભગવતનું ધ્યાન, મહાનંદપકના ઈચ્છુક, અશુભ કર્મજ વિપત્તિઓને દૂર કરનારા તેમજ સંયમની સાધના વડે દુર્ગતિઓના દુઃખને દૂર કરનારા એવા શ્રી રવિસાગરગણીએ પિતાની બુદ્ધિને અનુસાર સમસ્ત શ્રોતાગણના હૃદયને આનંદ આપનારા એવા પ્રદ્યુમ્નચરિત્રની ઘણું ઉ૯લાસથી રચના કરી.
જેણે ચતુર્દશી (ચૌદશ) ના દિવસે અથવા પર્વતિથિએ શિકાર નહી કરવાનો નિયમ કરેલો, પશુપક્ષીઓને અભયદાન આપનારા, અને પોતાના દ્રવ્ય વડે જ્યારે જિનેશ્વર ભગવાનનાં મંદિરને જેમણે જિર્ણોદ્ધાર કરાવે ત્યારે ઘણું ઉલ્લાસ પૂર્વક ઘણા રૂપિયા ખરચેલા એવા ખેંગાર નામના રાજાના રાજ્યમાં આવેલા માંડલ નામના સુંદર નગરમાં (કે જે નગરમાં જિનેશ્વરભગવંતના સમવસરણની સુંદર રચના થઈ હતી.) ઘણું રસિક અને પાપોને હરનારું, મંગલને કરનારૂ, પ્રદ્યુમ્નચરિત્ર પુરૂં કર્યું હતું. વિ. સં. સેલને પીસ્તાલીસ [૧૬૪૫] ની સાલમાં ૭ર ૦૦ શ્લેક પ્રમાણુવાળું “શાંબપ્રદ્યુમ્નચરિત્ર” યાવચંદ્રદિવાકરી જયવંતુ વર્તો.
पुष्पिका पातिसाहश्रीअकबरदत्तबहुमानपूर्वजगद्गुरु-श्रीमतपागच्छगगने गगनध्वजसमानश्रोभट्टारक पुरंदर श्रीश्रीश्री हीरविजयसूरीश्वरराज्येऽऽसमाने श्रोविजयसेनसूरिप्रमुखानेकसुविहितसाधुसमुदायराजमाने संवत १६४५ वर्षे चैत्रसित प्रतिपदि गुरु-रेवतीयोगे श्रीबिभीतकनगरे महोपाध्यायश्रीहर्षसागरगणि-तच्छिष्य-पंडितप्रकांड पं. राजसागरगणि तच्छिष्य-नूतनचरित्रकरणपरायण पण्डित चकचक्रवति पं० श्रीश्रीश्री रविसागरगणि तच्छिष्यकण जिनसागर ફત મદ્ર છે
__ सुश्रावकपुन्यप्रभावक-जिनाजाप्रतिपालक- द्वादशवतधारक-सर्वोपमायोग्याभिधभारधूरीण सिद्धसाध्य श्रीहीरविजयसूरिआज्ञाप्रतिपालक-साहशिरोमणि सा० छीतरपु० साह ताल्हण पु० हेमराज नयणा सा० उदयवंत कुवर सांदूरुवारपाल समस्त परति प्रतिलाभिता पं० श्री श्री श्री रविसागर शिष्य जिनसागर परति दत्ता पतिलाभिता पन्यार्थ पंचमी निमित्ताथ शुभं भवतु ग्र० ७२०० समस्तं कल्याणं भूयात् ॥ ॥ इति श्रीसांबप्रद्युम्नचरित्रं समाप्तं ॥
પુપિકા: ભારત સમ્રાટ અકબરે બહુમાન પૂર્વક જેમને જગદગુરુની પદવી આપેલી, એવા શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન અને જેમનું સામ્રાજ્ય (શાસન) શ્રી વિજયસેનસૂરિ આદિ
Page #292
--------------------------------------------------------------------------
________________
પુપિકા
૨૮૫
અનેક વાચકે, પંડિત આદિ સુવિહિત સાધુગથી સુશોભિત હતું. ભટ્ટારકો (આચાર્યો) માં ઈસમાન એવા શ્રી શ્રી શ્રી હીરવિજયસૂરીશ્વરજીના અસમાન સામ્રાજ્યમાં રહેલા મહાપાધ્યાયશ્રી હર્ષસાગરગણુના શિષ્ય પંડિત પ્રકાંડ શ્રી રાજસાગરગણીવર્યાના શિષ્ય નવનવા ચરિત્ર ગ્રંથનું નિર્માણ કરવામાં તત્પર, પંડિતોમાં ચકવતીંસમા શ્રી રવિસાગરગણીએ પ્રદ્યુમ્નચરિત્રને બિભીતક (હડાનગર) નગરમાં શુભારંભ કરેલો. અને વિક્રમ સંવત ૧૯૪પના રૌત્ર સુદ એકમના ગુરૂવારે રેવતી નક્ષત્રમાં શુભાગમાં માંડલનગરમાં પ્રદ્યુમ્નચરિત્રની રચના સંપૂર્ણ કરી. એવા શ્રી પંડિતચક્રવત રવિસાગરગણીના શિષ્ય જિનસાગરે ગુરૂચરણે આ પુષ્પકનું સમર્પણ કર્યું. | સર્વ પ્રકારની ઉપમાને ગ્ય પવિત્ર નામધેય શ્રી હીરવિજયસૂરિજીના આજ્ઞાવર્તી સુશ્રાવક પુણ્ય પ્રભાવક, જિનાજ્ઞાના પાલક, બાર વ્રતના ધારક, શાહશિરોમણી શાહ છીતરશાના પુત્ર શાહ તહણશા, તેમના પુત્ર શાહ હેમરાજ, ઉદયવંત, કુવાર, સાંદુ, ઉર્વીરપાલ આદિ સમસ્ત પરિવારથી પ્રતિલાભિત પંડિત શ્રી રવિસાગરના શિષ્ય જિનસાગરના ઉપદેશથી સૌભાગ્ય-જ્ઞાનપંચમીની આરાધના નિમિતે, શાહ હેમરાજના પરિવારે પ્રદ્યુમ્નચરિત્રનું આલેખન કરાવવાને સંપૂર્ણ લાભ લીધે છે.
: અનુવાદિકાની ક્ષમાયાચના : વિ. સં. ૨૦૪૦ના ચેષ્ઠ કૃષ્ણ નવમી અને શનિવારના સિદ્ધિયોગમાં શુભ ચોઘડિયામાં, મદ્રાસ શહેરની અંતર્ગત ‘મલાપુર’ નામના પરામાં ‘શાંબ-પ્રદ્યુમ્ન–ચરિત્ર” ના ગુર્જર ભાષાનુવાદની મંગલ પૂર્ણાહુતિ થઈ. અનુવાદમાં કઈ ભૂલ કે અશુદ્ધિ રહી ગઈ હોય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાઈ ગયું હોય તે સુજ્ઞ પુરૂષે મને ક્ષમા કરશે. આ શ્રુતે પાસનાથી જે પુણ્ય ઉપાર્જન થયું હોય તેનાથી સર્વ જીવોને સુખ મળે, શાંતિ મળે.
: અનુવાદિકા : સ્વ. પ્રવર્તિની સાધ્વીજી સુનંદાશ્રીજીની અંતેવાસિની
સાવી સુલોચનાથી
સંપૂર્ણ
Page #293
--------------------------------------------------------------------------
Page #294
--------------------------------------------------------------------------
________________ એક દાર્શનિક અણમોલ ગ્રંથ સ્યાદ્વાદમંજરી [ બીજી આવૃત્તિ ] (મૂળ શ્લોક-ટીકા અને ગુજરાતી અનુવાદ) જે તમારે જૈન દર્શનના સ્યાદવાદને, અનેકાન્તવાદને જાણવો છે, સમજવો છે, તે તમારે આ ગ્રંથનું અધ્યયન કરવું જ જોઈએ. પૂજ્ય વિદુષી સાધ્વીજી સુલોચનાશ્રીજીએ સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. થોડી જ નકલો સ્ટોકમાં છે. મૂલ્ય રૂા. 25 ટપાલ ખર્ચ રૂ. 7 પ્રાપ્તિ સ્થાન કીરીટ જે. શાહ કંબઈનગર પાસે, મહેસાણા-૩૮૪૦૦૨ હિર સૌભાગ્ય હિર સૌભાગ્ય [ મહાકાવ્ય] ભાગ : ત્રીજો જગદ્ગુરુ આચાર્યદેવ હરસૂરીશ્વરજી મ. નું બાદશાહ અકબરને પ્રતિબંધ પમાડી, સમગ્ર જીવન ચરિત્ર આ મહાકાવ્યમાં ગુંથાયેલું ભારતમાં અહિંસા ધર્મનો પ્રસાર કરનારા છે. તેને સરળ અનુવાદ વિદુષી સાધ્વીજી | જગદગુરુ ‘હીરસૂરીશ્વરજીનું આ રસપૂર્ણ સુલોચનાશ્રીજીએ કરેલો છે. જીવનચરિત્ર છે. દરેક જૈન-જૈનેતરે વાંચવા જેવું પ્રેરણાદાયી આ ગ્રંથ છે. થેડી જ ભાગ : બીજે નકલો સ્ટોકમાં હોવાથી, જ્યાં સુધી હશે ડી જ નકલ ટેકમાં છે. જ્ઞાનભંડારોમાં ત્યાં સુધી મોકલી આપીશું. તે આ ગ્રંથ હો જ જોઈએ. [ પહેલા ભાગની એકેય નકલ સ્ટોકમાં નથી, પ્રાપ્તિ સ્થાન ઉપર મુજબ. માટે પહેલો ભાગ કેઈએ મંગાવવો નહીં ] મૂલ્ય : રૂા. 25 ટપાલ ખર્ચ રૂા. 8 મૂલ્ય : રૂ. 50 ટપાલ ખર્ચ રૂ. 8