________________
સર્ગ–૧૧
૧૪૩
પિત પિતાની સામગ્રીથી રસ્તાઓને શણગારી દ્વારિકાને સ્વર્ગપુરી જેવી બનાવી નાખી. સ્વજને અને નગરવાસી સુહાગણ સ્ત્રીઓ મંગલગીત ગાતી હતી. પ્રદ્યુમ્નના લુંછણું લેતી હતી. રૂકિમણું સાથે શોભાયાત્રામાં સામેલ થઈ. આ પ્રમાણે ઘણુ ઠાઠમાઠપૂર્વક ઉત્સાહથી પ્રદ્યુમ્નને નગરપ્રવેશ કરાવ્યો. પુત્રના મિલનથી રુકિમણીના આનંદની કઈ પરિસીમા ન હતી. સાથે સાથે નગરવાસીઓ પણ રુકિમણના પુણ્યને ઉદય જોઈ ને સંતોષ પામ્યા. સત્યભામા અને તેના પુત્ર ભાનુકુમાર સિવાય સમસ્ત રાજલકમાં આનંદ આનંદ છવાઈ ગયો. પુત્ર મિલનના ઉપલક્ષમાં રુકિમણીએ સમુદ્રવિજય, બલભદ્ર, પાંડવો અને કૃષ્ણ વગેરે રાજાઓને પોતાના રાજમહેલમાં આમંત્રી હર્ષ પૂર્વક ભોજન કરાવ્યું અને કેટલાય દિવસો સુધી પિતાના ત્યાં રાખ્યા. अर्थतस्य विवाहस्य, प्रकुरुध्वं महोत्सवं । कामस्तदावदन्नाहं, करिष्ये करपीडनं ॥७८॥ तत्तदैव करिष्यामि, यदा कनकमालिकां । समादाय समं काल-संवरेशः समेष्यति ॥७९॥ कामस्येति गिरं श्रुत्वा, गोविदः संमदान्वितः। तत्र प्रेषितवान् दूतं, सुताकृतं प्रजल्पितुं ।८०। तेन तत्र द्रुतं, गत्वा, तत्स्वरुपमभाष्यंत । तन्निशम्याभवत्सोऽपि, तत्रागमनवांछकः ॥८१॥ विलंबं लज्जया कुर्वन्, यावत्ततः स नाचलत्। तावदूतोऽवदत्स्वामिन् विलंबं कुरु मा मुधा ॥ त्वयि तत्र समायात, एव पाणिग्रहोत्सवः। अन्यथा किल तत्रापि, भविष्यति विलंबता ।८३। दूतोक्त्या प्रेरितः सोऽपि, मेलयित्वा महद्वलं । लात्वा कन्या वहूः सार्थे, रतिपुत्रीरिवाचलत् । ८४। सामग्रीमतुलां कृत्वा-गच्छंतं कालसंवरं । श्रुत्वा कामो ययौ पत्तीभाश्वैः पित्रा च संमुखं । आत्मनो यो भवेदिष्ट-स्तस्यापीष्टश्च यो भवेत् । उत्तमः कुरुते तेन, साकं प्रीति गरीयसीं ।८६। कालसंवरभूपेन, कृत्वा प्रीति ततो हरिः । प्रवेशं कारयामास, महोत्सवैर्मनोहरैः ॥८७॥ रुक्मिण्यपि सुतप्रेम्णा,-वजित्वाभिमुखं द्रुतां । मिमेल कनकमालां, वृक्षविराजिकानने ।८८। क्वचित्करेणवो मत्ताः, क्वचिद्वेगधरा हयाः। क्वचित्पदातिकाः शूराः, स्यंदनाश्चित्रिता क्वचित् क्वचिन्मुक्ताफलवाताः, क्वचिद्धारा मनोहराः । क्वचिच्च सुमनःपुंजाः, स्त्रीणां गीतानि कुत्रचित् तदा द्वारवतीशोभा, बभूव भूयसी शुभा । यथा शिरसि सौभाग्य-वत्या मुकुटसंस्थितिः ॥९१॥ समृद्धि मानसाभीष्टां, संप्राप्य च मनोभवः । प्रपूजनं जिनेंद्राणां, विधाय विधिपूर्वकं ॥९२॥ आगत्य रुक्मिणीपार्वे, नत्वोवाच कृतांजलिः। मातरद्यापि तां सत्य-भामां विगोपयाम्यहं । रुक्मिणी वचनं तस्य, निशम्य व्याकुलाभवत् । समागतं सुतं प्राह, मावादीरिति नंदन! ।९४। पतितस्य पदाभ्यां न, कुट्टनं युझ्यते सतां विगोपनं विगुप्तस्य. तथा समुचितं न हि ।।९५॥ विगौपिता त्वयैवेयं, पुरास्ति सपरिच्छदा । विगोपनमथतस्या, नोचितं महतस्तव ॥९६॥ मातुर्वचनयोगेन, कामो मुक्त्वाथ तां कथां । विवाहाय हयं चारु-मारुरोह विभूषितः ॥९७॥
હવે વિષ્ણુએ પ્રધાનપુરૂષને કહ્યું:- “પ્રદ્યુમ્નના પાણિગ્રહણ મહોત્સવની તૈયારી કરો.” ત્યારે प्रधुम्ने ४घु :- 'पिताल, ईसन नही ४३. त्यारे ४रीश न्यारे सस २ २ ४४માલાને લઈને અહીંયા આવશે ત્યારે જ લગ્ન કરીશ.” પ્રદ્યુમ્નની વાત સાંભળીને હર્ષિત થયેલા