Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/001118/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ન-દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મેાક્ષમા શ્રી નવતત્ત્વ પ્રકરણ [સાથ] भा. श्री कैलासखागर सूरि ज्ञानमंदिर श्री महाबीर जैन आराधना केन्द्र, कोबा . ચાંપીમળ, પિન-382009 5 : પ્રકાશક : શ્રી બાબુલાલ જેસિ ગલાલ મહેતા ડો. મફતલાલ જે. શાહુ આ. સેક્રેટરીઓ શ્રીમદ્ ચાવિજયજી જૈન સ ંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મડળ – મહેસાણા મૂલ્ય : રૂા.×-૦૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્ર દરજ્ઞક સમ્યગુર્દશન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષ–માર્ગ : ૬ ગ્રન્થાંક-૬૮ ને ૧ તે કન્ય પ્ર ૬ ૨ ણ [ સાથે ] Bરાજીના જીવનની – પ્રકાશક :શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા ડૉ. મફતલાલ જે. શાહ ઓનરરી સેક્રેટરી હરિરરરરર૪રરક્કર સિક્કરબ્રણ શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને જાત્રા કવિ ભાવ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા. (સદ્દગત શેઠ વેણુચંદ સુરચંદ સંસ્થાપિત) આવૃત્તિ ૬ ઠ્ઠી | || વિક્રમ સંવત ૨૦૪૪ ત ૩૦૦૦ વીર સંવત ૨૫૧૪ | | સને ૧૯૮૭ મૂલ્ય : રૂા.૮-૦૦ મુદ્રક : અહિત પ્રિન્ટિંગ પ્રેસ, સેમાભાઈ ચેમ્બર્સ, લુણાવાડ, દરીયાપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સિનેર નિવાસી માસ્તર ચંદુલાલ નાનચદ પાસે ખાર લખાવેલા નવતર પ્રકરણના વિસ્તરાર્થની કેટલાક સુધારા-વધારે સાથેની બહાર પડેલી પાંચમી આવૃત્તિ ઉપરથી આ છઠ્ઠી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. તે ઉપરથી-સંક્ષેપથી કે વિસ્તારથી નવતત્ત્વનું રહસ્ય સમજવા માટે આ પુસ્તક કપ્રિય થતું જાય છે, એ સ્પષ્ટપણે સમજી શકાય છે. નવત . આ ચિત્ર-વિચિત્ર ઘટનાઓથી ભરપુર સંસાર અને જગતગોઠવણ તથા રચના કેવા પ્રકારની છે ? એ એક અદ્ભુત કે ઉકેલવાને અનેક બુદ્ધિશાળી મહાત્મા પુરુષોએ જીંદગીની જ અર્પણ કરીને પ્રયત્ન કર્યો છે. ભારતના પ્રાચીન દર્શનકારોએ તે કેયડાને જુદી જુદી રીતે ? કરવા પ્રયત્ન કરેલ છે. તેમજ જૈનદર્શનના પ્રણેતા મહાન તીર્થકરોએ પણ તેને ઉકેલ કર્યો છે. પ્રથમ-ભારતના પ્રાચીન દર્શનકારોએ જગને અને જ કેયડો કેવી રીતે ઉકેલ્યું છે ? તે પ્રથમ વિચારીએ. પછી જૈન વિષે જણાવીશું. ચાર્વાક દર્શન. ૧. આ દર્શન એકજ વાત કરે છે કે-“આ જગમાં પૃથ્વ પાણી, અગ્નિ, વાયુ, અને આકાશ આ પાંચ ભૂત જ જગતના મૂ ત છે. આત્મા, પુષ્ય, પાપ, પરલેક, એવું કાંઈ છે જ નહિ. ખાવુ પીવું, લહેર કરવી, એક બીજાના સ્વાર્થ જાળવવા, કરારોથી બંધાઈ મનુષ્યએ રહેવું. પાંચ ભૂતના સમૂહમાંથી મદિરામાંથી મદનશક્તિ જેમ પ્રાણુઓમાં પ્રાણ–ચૈતન્યશક્તિ પ્રગટ થાય છે. અને તેઓ નાશ સાથે ચેતન્યશક્તિને પણ નાશ થાય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ જે કાંઈ પ્રત્યક્ષ દેખાય છે, તેજ જગત્ છે, સ્વર્ગ, નરક વગેરે કાંઈ જ નથી. ધર્મ-અધર્મ કે ધાર્મિક ક્રિયાઓ જેવું કાંઈ નથી” આ દર્શનના સ્થાપનાર બૃહસ્પતિ કહેવાય છે. તેનું નામ ચાર્વાક દર્શન-નાસ્તિક દર્શન કહેવાય છે. ૧. વેદાન્ત દર્શન. ત્યારે વેદાન્ત દર્શન એમ કહે છે કે “એ પાંચ ભૂત વગેરે જે કાંઈ જગતમાં જોવામાં આવે છે, તે બધું એમ ને એમ મેળ વગરનું નથી. તે બધામાં બ્રહ્મ નામનું એક મહત્ત્વનું તત્ત્વ છે, કે જેની સાથે આખું જગત્ સંકળાયેલું છે, એટલું જ નહી, પણ ખરી રીતે બ્રહ્મ પિતે જ આપણને આ જગત્ સ્વરૂપે ભાસે છે, વાસ્તવિક રીતે બ્રહ્મ સિવાય કાંઈજ નથી. જે કાંઈ ભાસે છે, તે સ્વપ્નાની રષ્ટિની જેમ કેવળ જુઠો ભાસ માત્ર છે. એ ભાસ ઉડી જાય, અને આત્મા અને જગતું બધુંય કેવળ બ્રહ્મ રૂપે ભાસે એટલે બસ. એજ મોક્ષ. હ્મ નિત્ય જ છે' આ દર્શનનાં બીજાં નામ-ઉત્તર મીમાંસા અને તિવાદ કહેવાય છે. આ દર્શનનું વલણ જગત્ની તમામ પદાર્થોના કકરણ તરફ છે. ૨. વૈશેષિક દર્શન. આ દર્શન કહે છે કે-“બધું બ્રહ્મમય જ છે, અને આ જે કાંઈ દેખાય છે. તે કાંઈ જ નથી, એ તે વળી ગળે ઉતરતું હશે? આ બધું જે કાંઈ દેખાય છે, તે ૬-૭ તત્ત્વમાં વહેંચાયેલ છે. દ્રવ્ય. ગુણ, કિયા, સામાન્ય, વિશેષ,સમવાય, એ છ અથવા અભાવ સાથે સાત ત માં વહેંચાયેલ છે આમ નજરે દેખાતી વસ્તુઓ– તેના ભેદ-પ્રભેદ, તથા ચિત્ર-વિચિત્રતા અને અનેક જાતના પ્રત્યક્ષ અનુભવે એ સઘળું કાંઈજ નથી, એમ કેમ કહેવાય ? માણસ ખાય છે, પીએ છે. વળી ભૂખ લાગે છે. એ બધું શું કાંઇજ નહી ? ના. એમ નહીં પણ બધુંય છે.” Page #5 -------------------------------------------------------------------------- ________________ આ દર્શીનના પ્રવ`કનું નામ કણાદઋષિ કહેવાય છે. તેનું બીજું નામ ઉત્સુક દર્શીન પણ છે. અને તેના છ પદાર્થાંને હિસાબે પડુંલુકૅચ નામ છે. તથા પાશુપત દેન પણ કહેવાય છે. આ દર્શીન ઈશ્વરને જગત્કર્તા માને છે, આ દનનુ વલણ જગત્નું પૃથક્કરણ કરવા તરફ છે. ૧ પ્રમાણ (પ્રમાણ રૂપ જ્ઞાનનું કારણ) ૨ પ્રમેય (પ્રમાણથી જાણવા ચેાગ્ય) ૩ સશય (સ...દેહ-અનિશ્ચિત ૩. ન્યાય દર્શન જ્ઞાન) ૪ પ્રયેાજન (સાખિત કરવા યેાગ્ય) ૫ દ્રષ્ટાંત (અન્ધેયને ખુલ દાખલે) ૬ સિદ્ધાન્ત (ખન્નેયને કબુલ નિષ્ણુ ય) ૭ અવયવ (પરા અનુમાનના અંગે) ૮ તર્ક (નિર્ણય માટે ચિંતન) હું નિણ્ય (નિશ્ચય) · ૧૦ વાદ (વાદી પ્રતિવાદીની ચર્ચા ) ૧૧ જલ્પ (વાદીને જીતવા પ્રપંચ ભરી વાણી) ૧૨ વત'ડા (સામા પક્ષના દૂષણ જ કાઢવા) ૧૩ હેત્વાભાસ (ખાટા હેતુઓ) ૧૪ છળ (ઉંધા અર્થ કરી હરાવવાના પ્રયત્ન) ૧૫ જાતિ (નિર્દોષ હેતુને સદેષ બતાવવે) ૧૬ નિગ્રહસ્થાન (ખ"ડન ચેાગ્ય વાદીની ગફલત— ભૂલ) એ સેાળ પદાર્થોના જ્ઞાનથી તત્ત્વજ્ઞાન થાય છે. અને તત્ત્વજ્ઞાન થવાથી મેાક્ષ મળે છે. આ દર્શન પણ “ઈશ્વર જગત્ કર્તા છે, અને ત આત્માએ સર્વ વ્યાપક છે. આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થતુ ખંધ પડે, તે મેાક્ષ” માને છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ આ દર્શનના પ્રણેતા ગૌતમ ગોત્રીય અક્ષપાદ ઋષિ છે. વૈશેષિક દર્શન અને આ દર્શન લગભગ મળતાં આવે છે. વૈશેષિકના દ્રવ્યો વગેરેનો સમાવેશ પ્રમેયના વિભાગોમાં આ દર્શન કરે છે. ત્યારે આ ભદ્રવ્યના જ્ઞાન ગુણના ભેદમાં ઉપરના ૧૬ પદાર્થોને સમાવેશ વૈશેષિક દર્શન કરે છે. આ દર્શનનું મુખ્ય વલણ તર્ક શાસ્ત્રનું વિજ્ઞાન રજુ કરવા તરફ છે. ૪ મિનીય દર્શન આ દર્શન કહે છે કે-કેઈની રચના વગર (અપૌરુષેય) પ્રમાણ ભૂત વેદમાં જે યજ્ઞાદિ ક્રિયાઓ બતાવેલ છે, તે પ્રમાણે વર્તવું, એજ જીવનને સાર છે. તેમાં પરસ્પર વિરોધી વાતે જણાય છે. તે ખરી રીતે વિરોધી નથી. માત્ર તેના અર્થો અને આશા બરાબર સમજવા પ્રયત્ન કરવામાં આવે, તે તેની દરેક વાતે સંગત છે.” એમ કહી, તેઓ વેદનું પ્રામાણ્ય સિદ્ધ કરવાને માટે અનેક યુક્તિ પ્રયુક્તિ સમજાવે છે. અને યજ્ઞાદિ ક્રિયાઓ ઉપર જ ખાસ ભાર મૂકે છે. સર્વાપણું તેમજ ઇશ્વરકતૃત્વને આ દર્શનવાળા માનતા નથી. આનું બીજું નામ પૂર્વ મીમાંસા દર્શન કહેવાય છે. તેના પ્રણેતા જૈમિનિ મુનિ છે. આ દર્શનનું વલણ શાસ્ત્ર પ્રમાણુના દૃવિજ્ઞાનને ખૂબ મજબૂત રીતે ખીલવવા તરફ જણાય છે. મીમાંસક-ઊંડે વિચાર કરનાર. ૫. સાંખ્ય દશન આ દર્શનકારે પચ્ચીશ તો માને છે. પુરુષમાંથી સત્વ, રજસૂ અને તમસ એ ત્રણ ગુણમય પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિમાંથી મહતવ એટલે બુદ્ધિતત્વ ઉત્પન્ન થાય છે. તેમાંથી અહં પણરૂપ અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકારમાંથી ૫ જ્ઞાનેન્દ્રિય [સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, ૫ કર્મેન્દ્રિય (પાયુ-ગુદા, ઉપસ્થ-સ્ત્રી-પુરુષ ચિન્હ, મુખ, Page #7 -------------------------------------------------------------------------- ________________ હાથ, પગ.) મન, અને ૫. તન્માત્રા (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ) ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રામાંથી ૫ ભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ) ઉત્પન્ન થાય છે. પુરુષ ચૈતન્યમય છે. પ્રકૃતિ કાંઈક ચૈતન્યમય અને કાંઈક જડરૂપ છે. પ્રકૃતિ અને પુરુષની ગડમથલ એજ જગતું. અને બંનેના જુદાપણુંનું ભાન, તે મોક્ષ. આત્મા સર્વવ્યાપિ, નિર્ગુણ, સૂક્ષમ અને ચિતન્યરૂપ છે. પણ જ્ઞાનયુક્ત નથી. કારણ કે બુદ્ધિતત્ત્વ તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. બંધ, મોક્ષ પ્રકૃતિને સ્વભાવ છે. પુરુષને નથી.” સાંખે ઈશ્વરકતૃત્વ માનતા નથી. આ દર્શનના પ્રણેતા કપિલ મુનિ કહેવાય છે. આ દર્શનનું વલણ જડ-ચેતનરૂપ જગની ઉથલ-પાથલનું એકધારું ઘેરણ સમજાવી, એકીકરણ અને પૃથક્કરણને કમ સમજાવવા તરફ છે. ૬એગ દર્શન આ દર્શન “યોગવિદ્યાની અનેક જાતની પ્રક્રિયાના સેવનથી કેવલ્ય પ્રાપ્ત થઈ મોક્ષ મળે છે.” એમ કહી ગવિદ્યાની અનેક પ્રકારની પ્રકિયા સમજાવે છે. આત્માનું ચૈતન્ય સ્વીકારે છે. ઇશ્વરકતૃત્વ માને છે. અને લગભગ સાંખ્ય દર્શનનાં તત્વો સ્વીકારે છે. માટે તે સાંખ્ય દર્શનમાં અન્તર્ગત ગણાય છે. ચાર્વાક પછી બતાવેલા આ છ દર્શને વેદ અને ઉપનિષદ વગેરે વૈદિક સાહિત્યને અનુસરનારા છે. ચાર્વાક, બૌદ્ધ અને જૈન એ ત્રણેય દર્શને અવૈદિક અને સ્વતંત્ર દર્શને છે. છ દર્શનની સંખ્યા બે રીતે પુરી કરવામાં આવે છે. ૧. “૧ સાંખ્ય, ૨ ગ ૩ પૂર્વમીમાંસા, ૪ ઉત્તર મીમાંસા, પ ન્યાય, વૈશેષિક એ છ વૈદિક દર્શને અથવા ૧. જૈન, ૨. સાંખ્ય (ગ), ૩. મીમાંસા (પૂર્વ અને ઉત્તર). ૪ ન્યાય (ન્યાય અને વૈશેષિક) ૫ બૌદ્ધ ૬ ચાર્વાક : આ રીતે પણ છ દશનેની ગણત્રી છે. WWW.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ ચાર્વાક સિવાય બધાં દર્શને આસ્તિક છે. જેનદર્શન તત્વજ્ઞાન રૂપ છે, અને બીજા દરેક દર્શને એક એક વિજ્ઞાનરૂપ છે. બૌદ્ધ દશન ૧. (૧) વિજ્ઞાન (૨) વેદના ૫ સંસારી સ્ક=૧ લું દુઃખ તત્વ (૩) સંજ્ઞા (૪) સંસ્કાર ૨. (૧) રાગ (૨) દ્રષ ૫ દુષણો ૨ જું સમુહ્ય તત્વ (૩) મોહ (૪) ઈર્ષ્યા (૫) કષાય | ૩. પાંચ સ્કંધના ક્ષણવિનાશીપણની ભાવના વાસના, ૩ જું માગ તત્ત્વ. નિર્વિકલ્પ દશા. ૪ થું મોક્ષ તત્ત્વ. બૌદ્ધદર્શન–“મેક્ષ શૂન્યરૂપ છે. દરેક વસ્તુ ક્ષણવિનાશી છે. આત્મા, પરમાણુ, દિશા, કાળ, ઈશ્વર, વગેરે નથી” એમ માને છે. પાંચ સ્કંધ લવિનાશી છે. આ ચાર આર્ય સત્ય કહેવાય છે. ૫ ઈદ્રિય, પ વિષયે, મન અને ૧ ધર્મ એ ૧૨ આયતનને પણ તત્ત્વ માને છે. બૌદ્ધ દર્શનનું વલણ માત્ર વૈરાગ્ય તરફ મુખ્યપણે જણાય છે. છતાં મધ્યમ માર્ગના ઉપદેશને લીધે એ ધર્મ તરફ સરળતા, સગવડ અને કઠોરતા વગરની તપશ્ચર્યાને લીધે જનસમાજ વધારે ખેંચાયું હતું. જેનેની બાર ભાવનાઓમાં આ તને લગભગ સમાવેશ થઇ જાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧. જૈન દર્શન ૧ નામ-આ દર્શનનાં આહત દર્શન, જૈન દર્શન, સ્યાદ્દવાદ સિદ્ધાન્ત, અનેકાન્તદર્શન વગેરે અનેક નામે છે. ૨ પ્રણેતા-આ દર્શનના પ્રણેતા રાગ-દ્વેષ રહિત સર્વજ્ઞ-કેવળી તીર્થકર જ હોઈ શકે છે. • ૩ જગત્ સ્વરૂપ નિરૂપણું– આ દર્શન જગના સ્વરૂપનું અનેક જુદાજુદા દષ્ટિબિંદુએથી નિરૂપણ કરે છે. ૧. પદાર્થ વિજ્ઞાનની દષ્ટિથી, ધાર્મિક જીવનની દૃષ્ટિથી, વિકાસવાદની દષ્ટિથી, પ્રાકૃતિક સ્વરૂપની દષ્ટિથી, મૂળ પદાર્થોની દૃષ્ટિથી, પદાર્થોના પિટા ધર્મોની દષ્ટિથી, જગતના એકીકરણની દષ્ટિથી, પૃથકકરણની દૃષ્ટિથી, ન્યાય શાસ્ત્રની દૃષ્ટિથી, શબ્દ શાસ્ત્રની દ્રષ્ટિથી, મેક્ષમાં ઉપગી-અનુપયેગીપણાની દ્રષ્ટિથી, વ્યવહાર દૃષ્ટિથી, નિશ્ચય દૃષ્ટિથી, પ્રાણીજ સૃષ્ટિની દ્રષ્ટિથી જડસૃષ્ટિની દૃષ્ટિથી,નિત્યાનિત્યપણાની દ્રષ્ટિથી, ભેદભેદની દષ્ટિથી, કાળ પ્રવાહની દષ્ટિથી, સ્વભાવની દષ્ટિથી, ઈત્યાદિ અનેક દષ્ટિબિંદુએથી આખા જગતનું નિરૂપણ, સ્વતંત્ર અને એક બીજા ઉપર આધાર રાખતા અનેક પારિભાષિક શબ્દથી સંપૂર્ણ કર્યું છે. આ દરેક દષ્ટિબિંદુઓને દાખલા દલીલથી સમજાવવા જતાં ઘણે જ વિસ્તાર થાય, એ સ્વાભાવિક છે. અને આ રીતે ભિન્નભિન્ન દષ્ટિબિંદુએથી જગતનું નિરૂપણ કરેલું હોવાથી જગના બુદ્ધિશાળી પુરુષેએ બીજી જે જે દષ્ટિબિંદુથી નિરૂપણ કર્યું હોય છે તે સર્વને આમાં સમાવેશ મળી આવે છે. ત્યારે આમાંના જુદાજુદા અનેક દષ્ટિ બિંદુઓ જુદાજુદા વિદ્વાનેના મતમાં મળી આવે છે. પરંતુ એકજ ઠેકાણે બધા મળી શકતા નથી ત્યારે અહિં સર્વ વિદ્વાનના મતે સંગ્રહિત મળી આવે છે. ઉપરાંત બીજાં ઘણું ત મળે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ દાખલા તરીકે ૧. પદાવિજ્ઞાનની ષ્ટિથી—આખુ જગત્ છ દ્રવ્યમાં હેં'ચાયેલુ છે. તેના ગુણા, ધર્મા, ક્રિયા, રૂપાન્તર, વગેરેના સમાવેશ એ છમાં કરી લીધે છે. જ્યારે વૈશેષિકા ૬-૭ પદાર્થોમાં કરે છે. ૨ ૨ ધનિરૂપણની દૃષ્ટિથી-સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન; સચારિત્ર એ ત્રણ તત્ત્વના નિરૂપણમાં આખા જગતનુ નિરૂપણ તેના અનુકૂળ-પ્રતિકૂળપણા વગેરે રૂપે થઈ જાય છે. ૩ વિકાસવાદની દૃષ્ટિથી—૧૪ ગુણસ્થાનકમાં આખા જગનું નિરૂપણ કરી શકાય છે, તેમાં અત્રાન્તરપણે લેાક–અલેાક અને જનું સ્વરૂપ પણ વિચારવું પડે છે. ૪ પ્રાકૃતિક સ્વરૂપની દૃષ્ટિથી—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિથી લેાક અને અલેાકનુ સ પૂર્ણ સ્વરૂપ વિચારી શકાય છે. ૫ મૂળ પદની દૃષ્ટિથી—દ્રવ્યાથિક નયની દૃષ્ટિથી આખા જગત્નું સ્વરૂપ વિચારી શકાય છે. અડી. નિત્યવાદની દૃષ્ટિથી પણ વિચારી શકાય છે. - પદાર્થોના પેટાધમની દૃષ્ટિથી-એટલે પર્યાયાકિ નયની દ્રષ્ટિથી પણ આખા જગતનુ' સ્વરૂપ વિચારી શકાય છે. અહીં અનિત્યવાદની દૃષ્ટિી પણ વિચારી શકાય છે. ૭ એકીકરણની દૃષ્ટિથી—આખુ જગત છ દ્રવ્યમય છે. તે દ્રવ્યમાં પણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રણુ ધમ છે. એટલે જગત એ ત્રણ ધ`મય છે. અને તે ત્રણેયમાં સત્ એકજ ધમ રહેલા છે એટલે કે જગત્ સત્પ છે. એમ જૈનષ્ટિથી કહી શકાય. જેને વદ્યાન્તિ બ્રહ્મ કહે છે. આ સત્ દરેક પદાર્થોમાં ત્રિકાલવ્યાપી છે, અને આખું જગત્ તન્મય છે. તે સત્ની જ સમગ્ર ઉથલપાથલલીલા એજ જગત્ છે માટે એ સત્ નામના ધર્મ ઘણે! જ મહાન Page #11 -------------------------------------------------------------------------- ________________ અને સર્વથી વિશેષ ઉચ્ચ અને શક્તિશાળી છે, જેથી તેને “ઈશ્વર” કહેવું હોય, તે જૈન દૃષ્ટિથી વાંધો નથી અને તે આખા જગમાંત્રિકાળમાં એક જ સત્ ધમરૂ૫ (ઈશ્વર) સર્વ પદાર્થમાં વ્યાપક છે. અને તે નિત્ય છે. ઉપચારૌથયુ હત. તત્વાથ અધ્યાય ૫ મો. ૮ પૃથક્કરણની દૃષ્ટિથી-વળી તે સત્ ત્રણ રૂપે છે-ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય. જગતમાં એ કેઈપણ પદાર્થ નથી કે જેમાં એ ત્રણ ત ન હોય. પુરાણુઓ કહે છે કે બ્રહ્મા ઉત્પન્ન કરે છે, શિવ નાશ કરે છે, અને વિષ્ણુ સ્થિર રાખે છે. ઉપરનાં ત્રણ તને બાળજીને સમજાવવા કદાચ ત્રણ દેવનાં નામ આપ્યાં હોય તે જૈનદષ્ટિથી કોઈપણ એ પદાર્થ નથી કે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ન હોય એટલે દરેક પદાર્થમાં ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય, દરેક વખતે એકી સાથે છે જ. મારી વીંટીમાં સોનું ધ્રુવ છે, લગડીને નાશ થા, અને વીંટીની ઉત્પત્તિ થઈ છે. અત્યારે પણ તેનું કાયમ છતાં તેમાં અનેક અણુઓ ભળે છે, અને અનેક અણુઓ છુટા પડે છે. તેને ઘસારે લાગે છે. તેમાંના રંગ અને ચમકમાં ફરક થાય છે. વગેરે ઉત્પાદ-વ્યયે થયા જ કરે છે. પૃથક્કરણમાં વિશેષ આગળ વધીએ તો ધ્રૌવ્યમાં છ દ્રવ્યને સમાવેશ, અને ઉત્પાદ-વિનાશમાં અનન્ત પર્યાને સમાવેશ થાય છે. અહીં સાંખ્ય દર્શનના તને વિકાસ વિચારી શકાય છે. ન્યાયશાસ્ત્રની દષ્ટિથી–સમ્યગદષ્ટિના તત્ત્વ નિર્ણયની. વ્યવસ્થામાં ન્યાય દર્શન સંગત થાય છે. એટલે કે જ્ઞાન અને અજ્ઞાનની વિચારણામાં સમગ્ર જૈન પ્રમાણ શાસ્ત્ર અન્તર્ગત થઈ જાય છે. પાંચ, જ્ઞાન, ૩ અજ્ઞાન અને રેયની દૃષ્ટિ પ્રમાણ-અપ્રમાણ તથા પ્રમેય વિભાગ સમજાય છે. વ્યાકરણીઓ –શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મને વિભાગ પાડે છે. ત્યારે જૈનદર્શન શબ્દનય અને અર્થનયની દૃષ્ટિથી આખા જગતનું Page #12 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ કરે છે. અભિલાપ્ય ભાવ અને અનભિલાય ભાવે વગેરે વિચાર એ દષ્ટિબિંદુ પુરું પાડે છે. મેક્ષની દષ્ટિથી—અધ્યાત્મ શાસ્ત્ર, સામાયિક ચારિત્ર, તથા છ આવશ્યકે મારફત મેક્ષને માર્ગ સમજાવતાં આખા જગતનું નિરૂપણ થાય છે. અથવા એ વાતને વધારે સરસ રીતે સમજાવવા નવતત્ત્વનું નિરૂપણ છે. તે પાછળથી સમજાવીશું. વ્યવહાર દષ્ટિથી-સમાજવ્યવસ્થાથી માંડીને ઠેઠ તીર્થંકર ભગવાન સુધીના વ્યવહારોની ઘટના વિચારતાં આખા જગનું પ્રાસંગિક વિવેચન થઈ જાય છે. જીવસૃષ્ટિની દૃષ્ટિથી-પાંચ ભાવે યુક્ત જીવેનું વિવેચન કરતાં પણ આખા જગતનું વિવેચન થઈ જાય છે. આ રીતે આવા ઘણાજ દૃષ્ટિબિંદુએથી જગતનું નિરૂપણ વિગતવાર જૈનશાસ્ત્રોમાં મળે છે. છતાં મોક્ષપ્રાતિની દૃષ્ટિથી વિવેચન કરતાં નવતત્વના વિવેચનથી આખા જગનું સ્વરૂપ બહુ જ સરળતાથી સમજાવ્યું છે. તદ્દન સાદા અને આબાળ-ગોપાળને સુપરિચિત શબ્દોથી આખા જગતનું નવતમાં એકીકરણ કરી લીધું છે, જુઓ - જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિજર, બંધ, અને મોક્ષ. આમાં કેટલી સાદાઈ અને સુપરિચિતતા જણાય છે ? જરાયે અટપટાપણું જ નહીં. જીવ, અજીવ, પુણ્ય, પાપ, બંધ, મેક્ષ, વગેરે શબ્દો તે તદ્દન પરિચિત જેવા જ છે. આસવ, સંવર, નિર્જરા એ ત્રણ શબ્દો કંઈક અપરિચિત જેવા લાગે છે. પણ તેના અર્થોને કમ બહુ જ સાદ છે. ચૈતન્યવાળા જીવતા પદાર્થોને સમાવેશ જીવતત્વમાં કર્યો છે. જડ ચીજોને સમાવેશ અજીવતત્વમાં કરવામાં આવે છે. મેક્ષ એ જીવનનું અંતિમ સાધ્ય તત્વ છે. બાકીના ત જડ-ચેતનના સંજોગ-વિજોગ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપર આધાર રાખનારા છે. પુણ્ય પાપ તે જગત્માં સારાં કામ અને ખોટાં કામ તરીકે પ્રસિદ્ધ જ છે. પાપ-પુણ્યના કર્મોને અને આત્માને સંબંધ તે બંધ છે. કે જે મેક્ષમાં વિદનકર્તા છે. પાપ-પુણ્યના બંધનું કારણ આસ્રવતત્વ છે અને તેઓના બંધને રેકનાર તે સંવરતવ છે. મેક્ષ તરફ ધીરે ધીરે લઈ જનાર બંધ અને આસવનું વિધિ–તથા સંવરમાં સહાયક નિર્જરાતત્ત્વ છે. જે પુણ્ય–પાપથી ધીમે ધીમે આત્માને છૂટે કરવામાં મદદ કરે છે. અંશથી છૂટા પડવું તે નિર્જરા અને એકદમ તદ્દન છૂટા પડવું તે મોક્ષતત્વ. નિર્જરાતત્તવ મેક્ષના જ અંગ તરીકે છે. આમ ઘણી જ સારી રીતે નવતની વ્યવસ્થા બતાવીને તેના વિવેચનમાં આખા જગતનું સંપૂર્ણ વિવેચન કેવી રીતે કરે છે, જે આ ગ્રન્થને અભ્યાસ કરવાથી બરાબર સમજાશે. બીજા દર્શને સાથે જૈન દર્શનની તુલના કરતાં ઘણે વિસ્તાર થઈ જાય તેમ છે. ટુંકામાં દરેક દર્શનની વિચારપદ્ધતિ જુદા જુદા રૂપમાં જેનદર્શનમાં વિગતવાર મળે છે. તે ઉપરાંતના અનેક દ્રષ્ટિબિંદુઓથી જગતને વિચાર મળે છે. જેથી એક જૈનેતર વિદ્વાને કહ્યું છે કે જૈનદર્શન ખાસ ખાસ બાબતમાં બૌદ્ધ, ચાર્વાક, વેદાન્ત, સાંખ્ય, પાતંજલ, ન્યાય અને વૈશેષિકને મળતું હોય એમ દેખાય છે, પરંતુ એ એક સ્વતંત્ર દર્શન છે, એ પિતાની ઉન્નતિ કે ઉત્કર્ષ માટે કેઈનું પણ દેવાદાર નથી. એના બહુવિધ, તના વિષયમાં એ સંપૂર્ણ અને સ્વતંત્ર વ્યક્તિત્વવાળું છે.” તે બરાબર છે. આ પ્રમાણે આ ગ્રંથ જૈન દર્શનના બંધારણને મૂળ પાયો સંક્ષેપમાં સમજવાને ઘણું જ ઉપયોગી છે. એટલું જ નહીં પણ તે જૈન દર્શનનું બંધારણ સમજાવીને જીવનમાં ઉપયોગી ગ્ય માર્ગો Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમજાવે છે, કર્તવ્યાક્તવ્યની દિશા ચક્કસ પદ્ધતિસર બતાવી મહાન ઉપકાર કરે છે માટે આ નવતત્વ જ જગતનાં સત્ય તત્ત્વો તરીકે, અને જીવનના ઉત્કર્ષ માટે ખરેખરા માર્ગદર્શક તરીકે છે. એમ બંનેય ગુણ આ નવતત્વની વિવેચન પદ્ધતિમાં છે. બીજી વિવેચન પદ્ધતિમાં કાં તે જગતનું સ્વરૂપ હોય છે, અને કાં તે જીવનમાર્ગ હેય છે. પરંતુ આમાં તે બંને ય હોવાથી જ તેનું નામ તાર કહેવામાં , આવેલ છે. તે માટે આ નવતત્ત્વ મહત્ત્વની વસ્તુ છે, એવી સ્પષ્ટ સમજવાળી કે અસ્પષ્ટ સમજવાળી શ્રદ્ધાને સમ્યકત્વ કહ્યું છે તે બરાબર છે. અને આવા સમ્યક્ત્વના સ્પર્શ પછી જીવ ર્તવ્યની અભિમુખ થવાથી અવશ્ય થોડા વખતમાં મેક્ષના સુખ સુધી પહોંચી જાય છે, એ સ્વાભાવિક તે માટે જ જેને સમ્યક્ત્વ સ્પશે તેને અર્ધ પગલપરાવત સંસાર બાકી રહે છે, તે યુક્તિ સંગત છે. આ પ્રકારે આ નવતત્ત્વનું મહત્વ છે. આ ગ્રંથની આ છઠ્ઠી આવૃત્તિ છે. પ્રફ સંશોધનનું કાર્ય રતિલાલ ચીમનલાલ દેશી (લુદરાવાળા)એ કાળજીપૂર્વક કર્યું છે. છતાં દૃષ્ટિદોષથી કે મુદ્રણદોષથી કેઈ અશુદ્ધિઓ રહી જવા પામી હોય તે સુજ્ઞ પુરુષેએ સુધારી લેવી અને બની શકે તે અમને સૂચવવી. આ ગ્રંથની ભણાવવાની નીચે પ્રમાણે પદ્ધતિ રાખવાથી ઠીક રહેશે. મૂળગાથા મેઢે કર્યા પછી તેની ગાથાઓને જ સળંગ અર્થ આપેલ છે, તે એક નેટમાં ઉતારી લઈ બરાબર મેઢે કરી લેવું જોઈએ. પછી દરેક તત્તની ગાથામાં આવતી હકીક્તના છૂટા બેલે મેઢે કરી લેવા. પછી વિવેચનમાં આગળ વધવું અને પછી નીચે ટીપ્પણમાં આવેલી હકીકતે પણ તૈયાર કરી લેવી. ૪. ગાથાર્થ બરાબર આવડતા હોય, અને વિશેષ શક્તિ હોય, તેણે શબ્દાર્થો પણ કરવા અને ગાથાર્થ સાથે મેળવી લેવા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૫. પુનરાવર્તનથી વિષય યાદ રાખી, ચર્ચા અને મનનથી ગ્રંથનું પરિશીલન કરવાથી ઉત્તરોત્તર ઘણો જ આનંદ આવશે. છ દ્રવ્યના એક સંજોગે છે, બે સંજોગે પંદર, ત્રણ સંજોગે વીશ, ચાર સંગે પંદર, પાંચ સંજોગે છે, અને છ સંગે એક એમ ૬૩ ભાંગા થાય છે, તે દરેક ભાગ ઉપર ૧૪ મી ગાથામાં બતાવેલ ૨૩ દ્વારે સાધમ્ય, વૈધમ્ય અને સંભવિત વિકલ્પ ઘટાવી દેવાથી છ દ્રવ્યનું વિશેષ જ્ઞાન થઈ શકશે. એવી જ રીતે પંદર સિદ્ધના ભેદને ઉપર અને બાજુમાં લખીને સંભવતા ભેદનું તારણ કાઢી શકાશે. દાખલા તરીકે જિન સિદ્ધ ઉપર ૧૫ માંથી જિન, તીર્થ, સ્વલિંગ, પુરુષ, સ્ત્રી; સ્વયં બુદ્ધ, એક, અનેક એ પ્રકાર સંભવી શકે. એ પ્રમાણે યંત્ર કરીને વિદ્યાર્થીઓને સમજાવવાથી સરળતા થશે. -પ્રકાશક NEW Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય ૧૫ ૧૭ ૨૦ ૨૮ ૪૩ પર પ૭ ૧ નવતરોનાં નામ (ગાથા ૧ લી) ... ૨ , ના મેટા ભેદ (ગાથા ૨ ) .. ૧ જીવતત્વ, ૧ સંસારી જીના જુદી જુદી રીતે ભેદો (ગાથા ૩ ) ૨ સંસારી જીવના ૧૪ ભેદે (ગાથા ૪ થી)... ૩ જીવનું લક્ષણ (ગાથા ૫ મી) .... .. ૪ છ પર્યાપિત (ગાથા ૬ કી)... ... ૫ દશ પ્રાણ (જીવન ક્રિયાઓ) (ગાથા ૭ મી) ૨ અજીવત. ૧ ૧૪ ભેદો (ગાથા ૮ મી) ... .. ૨ અજીવોના સ્વભાવ (ગાથા ૯-૧૦ મી).... ૩ પુદ્ગલેનું લક્ષણ (ગાથા ૧૧ મી) ... ૪ કાળનું સ્વરૂપ (ગાથા ૧૨) ... ... પ વ્યવહારમાં ઉપયોગી કાળ (ગાથા ૧૩)... ૬ છ દ્રવ્યને વિચાર (ગાથા ૧૪) .. ૩ પુણ્યતd. ૧ ૪ર ભેદો (ગાથા ૧પ-૧૬) ... ... ૨ ૧૦ ત્રણ દશક (ગાથા ૧૭) ... ... ૪ પાપતવ. ૧ ૮૨ ભેદો (ગાથા ૧૮, ૧૯, ૨૦.) .. ૫ આશ્રવતત્વ. ૧ ૪ર ભેદ (ગાથા ૨૧.) ... ૨ ૨૫ ક્રિયાઓ (ગાથા રર. ૨૩. ૨૪.) ... ૬ સંવરતાવ, ૧ ૫૭ ભેદ (ગાથા ૨૫) .. ૨ ૫ સમિતિ, ૩ ગુપ્તિ (ગાથા ૨૬) ... ૩ ૨૨ પરિષહે (ગાથા ર૭. ૨૮). ૬૩ ૭૮ 29 ૧ ૦૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ : : : ૧૦૮ ૧૧૧ ૧૧૫ ૧૨૪ : : : ૧૨૬ ૧૨૮ ૧૩૫ : : : : : ૧૪૦ ૧૪૪ ૧૪૬ ૧૪૮ ૪ ૧૦ યતિ ધર્મો (ગાથા ૨૯) ... ... ૫ ૧૨ ભાવના (ગાથા ૩૦. ૩૧)... ... ૬ ૫ ચારિત્ર (ગાથા ૩૨. ૩૩)... . ૭ નિજરાતત્વ. ૧ નિજરાના તથા બંધના ભેદો (ગાથા ૩૪) ૨ છ બાહ્યું તપ (ગાથા ૩૫) ... ... ૩ જી અભ્યતર તપ (ગાથા ૩૬)... ... ૮ બંધતત્ત્વ, ૧ ૪ બંધની વ્યાખ્યા (ગાથા ૩૭) ... ... ૨ ૮ કર્મોના સ્વભાવ (ગાથા ૩૮) ... " ૩ ૮ મૂળ અને (૫૮ ઉત્તરપ્રકૃતિઓ (ગાથા ૩૯) ૪ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ (ગાથા ૪૦. ૪૧.) .. ૫ ,, જઘન્ય (ગાથા ૪૨) • • ૯ મોક્ષતાવ, ૧ નવ અનુયોગદ્વાર (ગાથા ૪૩) ... ... ૨ સત્પદ પ્રરૂપણ (ગાથા ૪૪) ... .. ૩ ૧૪ મૂળ માગણાઓ (ગાથા ૪૫) ... જ મેક્ષમાં માગણાઓની પ્રરૂપણા (ગાથા ૪૬) ૫ દ્રવ્ય પ્રમાણુ, અને ક્ષેત્રદ્વાર (ગાથા ૪૭) ૬ સ્પર્શના, કાળ અને અંતરદ્વાર (ગાથા ૪૮) ૭ ભાગ અને અને ભાવપર (ગાથા ૪૯) ... ૮ અલ્પ બહુત કાર અને સમાપ્તિ (ગાથા પ૦) ૯ નવતત્ત્વ જાણવાનું ફળ (ગાથા ૫૧) ... ૧૦ સમ્યકત્વ એટલે ? (ગાથા પર) ... ૧૧ સમ્યકત્વથી થતે લાભ (ગાથા પ૩) .. ૧૨ પુદ્ગલ પરાવર્તન એટલે ? (ગાથા ૫૪) ... ૧૩ સિદ્ધના ૧૫ ભેદો (ગાથા ૫૫) .. ૧૪ ૧૫ ભેદોના દૃષ્ટાંત (ગાથા ૫૬ ૫૭ ૫૮ ૫૯) વિશેષાર્થ પૂર્ણ ૧૫૦ ૧૫૨ ૧૫૪ ૧૬૩ ૧૬૪ ૧૬૯ : : : : : : : : : : : : : : ૧૪ ૧૭૬ ૧૭૭ ૧૮૦ ૧૮૨ ૧૮૪ ૧૮૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ એક નનનન નનનનન DISASTERAS | નમો રિહંતાણં છે. થી નવતત્ત્વ પ્રકરણ અર્થ વિવેચન, યત્રાદિ સહિત * નિનિરરરરરર S O દૈનિક્કર % નાના- ના-%E%ચR Page #19 -------------------------------------------------------------------------- ________________ આ જગત્ ઘણાજ ચિત્ર-વિચિત્ર બનાવાવાળુ. જે રીતે છે, તે રીતે જો કે જ્ઞાની પુરુષોએ તેને પૂરેપૂરું જોયું છે–જાણ્યુ છે. સંબન્ધ : - છતાં, તેનું પૂરેપૂરૂં વન આજસુધીમાં કાઈ કરી શકયું નથી, હાલમાં કાઇ કરી શકતું નથી; અને ભવિષ્યમાં કાઇ કરી શકશે નહી. તે પણુ, સર્વજ્ઞ શ્રી વીતરાગ પ્રભુએ ઉપદેશેલા અને શ્રી ગણધર ભગવતાએ રચેલા શ્રી જૈન શાસ્ત્રોમાં, જુદોજુદી અનેક દૃષ્ટિએથી જગના જુદાજુદા મૂળતત્ત્વા, તેના વિસ્તાર, અને એક દર જગની તમામ ઘટનાએના ખ્યાલ આપવા પ્રયત્ન કરવામાં આવ્યેા છે. તેમાંની એક દૃષ્ટિ એ છે કે જેના મેાક્ષમાગ, આધ્યાત્મિક જીવન, આત્માના વિકાસના માર્ગ, આત્મ કલ્યાણના રસ્તે” વગેરે નામે છે. તે દૃષ્ટિથી પણ આખું જગત્ મૂળ નવતત્ત્વમાં સમાવેશ પામી જાય છે. જેના વિસ્તાર જૈન શાસ્ત્રોમાં ઘણેાજ સમજા છે. પરંતુ સાધારણ બુદ્ધિના બાળ જીવાને તેમાં ખરાખર સમજણુ ન પડી શકે માટે પૂના કાઈ ઉપકારી આચાર્યાં મહારાજાએ આપણા માટે આ સરળ નાનકડું પ્રકરણ રચી આપેલ છે. 5 卐 卐 Page #20 -------------------------------------------------------------------------- ________________ नवतत्त्वोनां नामोःजीवाऽजीवा पुणं पावाऽऽसवसंवरो य निज्जरणा । बन्धो मुक्खो य तहा, नव तत्ता हुंति नायव्वा ॥१॥ ॥ *आर्यावृत्तम् ॥ સંસ્કૃત અનુવાદ ( जीवाऽजीवौ पुण्य, पापास्रवौ संवरश्च निर्जरणा ॥ बन्धो मोक्षश्च तथा नव तत्त्वानि भवन्ति ज्ञातव्यानि ॥ १ ॥ શબ્દાર્થ जीवा-०१ बन्धो-अन्य अजीवा-म मुक्खा-मोक्ष पुण्णं-पुश्य य-qणी पाव-पा५ तहा-तथा आसव-माश्रय नवतत्ता-न तत्व। संवरो-१२ हुति-छे नायव्वा-११। योग्य य-मन निज्जरणा- निश तत्व અન્વય અને પદચ્છેદ जीवा अजीवा पुण्ण पाव आसव संवरो य निज्जरणा । तहा बन्धो य मुक्खो, नव तत्ता नायव्वा हुति ॥ १ ।। थाथ: ७१, २०७१, ५९य, पाय, माश्रय, स.१२, भने निaran, તથા બન્ય, અને મોક્ષ (એ) નવ ત જાણવા યોગ્ય છે /૧ विशेषाय : तत्त्व-तत्त्व , तत् श५६, भने त्व प्रत्यय छे. તત=એટલે તે=આ આખું–લેક અને અલેક રૂપ જગતુ. तेनु मेवा तनु त्व-पाशु', मेटले - तनु भूग, ते तत्त्न. * નવતત્ત્વ પ્રકરણની ગાથાઓ આર્યાવૃત્ત છંદમાં છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકરણ સાથ : અર્થાત્ આ જગતમાં જે કાંઈ જુદા-જુદા પદાર્થો દેખાય છે, અને દરેક પ્રાણી જે રીતે જીવે છે, તથા જે રીતે જીવવુ જોઇએ, એ દરેકના મૂળ પદ્યાર્થી-તે તત્ત્વ કહેવાય છે. ४ દાખલા તરીકે –આપણે જેટલા જીવતા જીવા જોઈએ છીએ, તે બધાનું મૂળ-જીવ તત્ત્વ છે, તેજ પ્રમાણે ઘડા, માટી, ઇઇંટ વગેરે જેટલી જડ વસ્તુએ જોઈએ છીએ, તે બધાનુ` મૂળ અજીવતત્ત્વ છે. નવ તત્ત્વાના—સામાન્ય અર્થ, દ્રવ્ય તથા ભાવથી તેનું સ્વરૂપ હેય, જ્ઞેય અને ઉપાદેય વિભાગો, જુદી જુદી રીતે સંખ્યા, જીવ અને અજીત્ર વિભાગ, રૂપી અને અરૂપી વિભાગ, વગે૨ે સમજાવવાને નીચે પ્રમાણે તેના વિશેષ અથ ખતાબ્યા છે. ૯. તત્ત્વાના સામાન્ય અ ૧. નીતિ-પ્રાળાનું ધારચીતિ ઝીવઃ એટલે જે જીવે, અર્થાત પ્રાણાને ધારણ કરે તે ઝીવ કહેવાય, અને લેકમાં તે મુખ્ય તત્ત્વછે. તેથી જીવ એ તત્ત્વને નીવતત્ત્વ કહેવાય. પ્રાણાનું સ્વરૂપ આ પ્રકરણની જ પાંચમી તથા સાતમી ગાથામાં ભાવથી અને દ્રવ્યથી કહેશે, માટે તેવા ભાવપ્રાણાને અથવા દ્રવ્યપ્રાણાને જે ધારણ કરે તે ઝીવ કહેવાય, અર્થાત્ જ્ઞાન, દર્શીન આદિ ભાવપ્રાણવંત અથવા ઇન્દ્રિય આદિ દ્રવ્યપ્રાણવંત હાય, તે ગૌત્ર કહેવાય. એ જીવ વ્યવહાર નચે કરી શુભાશુભ કર્મોના કર્તા (કરનાર), શુભાશુભ કર્મોના હર્તો (નાશ કરનાર), તથા શુભાશુભ કર્મોને ભક્તા (ભાગવનાર) છે. કહ્યું પણ છે કે— यः कर्त्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संर्त्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः || ( અર્થ :-જે કર્મોના ભેદોના (એટલે ૧૫૮ પ્રકારના કાના) કાં (ઉપાર્જન કરનાર ) અથવા ખાંધનાર છે, (એવા બાંધેલા) તે કર્માંના ફળના ભાગવનાર છે, તથા તે કર્માંના ફળને અનુસરીને ચારે ગતિમાં સ`સરનાર ( ભ્રમણ કરનાર) છે, તેમજ તે સકરૂપી અગ્નિને Page #22 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પીઠિકા બુઝવનાર એટલે જે વિનાશ કરનાર (અને તેથી કર્મ રહિત થઈ પરમાતમપણું પ્રાપ્ત કરનાર–નિર્વાણ પામનાર) તેજ આત્મા (જીવ) છે, અને જીવનું એજ લક્ષણ છે, પરંતુ બીજા લક્ષણવાળે જીવ નથી.) એ વ્યવહાર નય આશ્રયીને વાત કહી છે, નિશ્ચય નય આશ્રયીને તે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ઈત્યાદિ સ્વગુણેને જ કર્તા અને ભક્તા છે, અથવા દુઃખ-સુખના ઉપભેગ–અનુભવવાળે તેમજ જ્ઞાનેપગ અને દશને પગવાળે ઈત્યાદિ ચૈતન્ય લક્ષણ યુક્ત હોય તે લીવ કહેવાય છે, અને તે કારણથી ચૈતન્ય અથવા ચૈતન્ય યુક્ત પદાર્થ તેજ વીતત્ત્વ છે. ૨ તેથી વિપરીત સ્વભાવવાળું અથવા વિપરીત લક્ષણવાળું એટલે ચૈતન્ય લક્ષણ રહિત હોય, અને સુખ-દુઃખને અનુભવ જેને ન હોય તે જડ લક્ષણવાળું જનીવતત્ત્વ છે, જેમ આકાશ, સુકું લાકડું-ઇત્યાદિ. ૩ જેને ઈષ્ટ સામગ્રી પ્રાપ્ત થાય છે તે પરમઆહૂલાદ પામે છે, તથા સુખ ભેગવે છે, તેનું જે મૂળ શુભકમને બંધ તે પુણ્ય અને તેજ પુખ્યવરવ કહેવાય છે. અથવા શુભ કર્મબંધના કારણભૂત શુભ ક્રિયારૂપ શુભ આશ્ર તે પણ અપેક્ષાએ પુણ્યતત્ત્વ કહેવાય છે. જેને લીધે જીવ સુખસામગ્રી પામે તે પુણ્યતત્ત્વ. અહિં પુનાતિ એટલે (જીવન) પવિત્ર કરે તે પુખ્ય અથવા પુનાતિ ગુમતિ -શુભ કરે તે પુષ્ય. ૪ પુણ્યતત્વથી વિપરીત જે તત્ત્વ તે પાપ તત્ત્વ. અથવા અશુભ કર્મ તે પતરવ. અથવા જેના વડે અશુભ કર્મનું ગ્રહણ થાય તેવી અશુભ કિયા (ચેરી–જુગાર- દુર્થોન-હિંસા આદિક) તે પતરૂં. એ પાપના ઉદયથી જીવને પ્રતિકૂળ સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, પરમ ઉદ્વેગ પામે છે, અને ઘણું દુઃખ ભેગવે છે. તાંતિ નરિપુ એટલે નરકાદિ દુર્ગતિમાં પાડે તે પાપ, અથવા viાતિ-મઢિનચતિ નીવમિતિ પપ એટલે જીવને મલિન કરે તે પાપ, અથવા શક્તિ એટલે શુષ્કતિ અર્થાત્ આત્માને બાંધે–આવરે તે Tig કહેવાય. અહિં-પુણ્ય પાપની ચતુર્ભગી (એટલે ચાર પ્રકાર) થાય છે, તે આ પ્રમાણે-૧ પુણ્યાનુબંધિ પુષ્ય, ૨ પુણ્યાનુબંધિ પાપ, ૩ પાપાનુબધી પુણ્ય અને ૪ પાપાનુબંધિ પાપ. Page #23 -------------------------------------------------------------------------- ________________ નવતર્વપ્રકરણ સાથ : ત્યાં જે પુણ્ય ભેગાવતાં બીજું નવું પુણ્ય બંધાય તે ૧ પુનુબ્ધિ પુષ્ય કહેવાય, એ પુણ્ય આર્યાવર્ત દેશના, મહાધમ અને દાનેશ્વરી મહા-ઋદ્ધિવાળા જીવોને હોય છે, કારણ કે–તેઓએ પૂર્વ ભવમાં એવું શુભ પુણ્ય ઉપાર્જન કર્યું છે કે આ ભવમાં તે પુણ્યને ભેગવતાં ભેગવતાં પણ બીજું તેવું પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. કેટલાએક ચંડકૌશિક નાગની માફક-પ્રભુના ઉપદેશથી સમભાવમાં રહી દરમાં પડયા રહી લોકેએ પિતાની ઉપર નાખેલ ઘી, દૂધથી કીડીઓ એકઠી થઈ તેને કરડવા લાગી છતાં એ પૂર્વભવનું પાપ એવી રીતે સહન કરીને ભેગવ્યું, કે જેથી તેને ઘણું પુણ્ય બંધાયું, અને તે નાગ મરીને સ્વર્ગે ગયે, આમ પાપ ભોગવતાં શુભ કરણ દ્વારા પુણ્ય ઉપાર્જન કરે તે ૨ પુષ્યાનુવનિ પાપ જાણવું. - જે પુણ્ય ભેગવતાં નવું પાપ બંધાય તે ૩ પાનુવિ પુષ્ય જાણવું. તે વિશેષતઃ અનાર્ય દેશના મહદ્ધિ કેને હોય છે. કારણ કે તેઓએ પૂર્વભવમાં જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તે પુણ્યથી આ ભવમાં અનાર્ય દેશમાં મહા-દ્ધિવાળા થયા. પરંતુ એ ઋદ્ધિને ઉપયોગ કેવળ ભયંકર યુદ્ધ કરી રાજ્યની વૃદ્ધિ કરી અનેક મોજશેખ કરી અનેક શિકાર વગેરેથી ઇન્દ્રિયને પ્રાપ્ત કરી મહા આરંભ-પરિગ્રહમાં રૌદ્ર પરિણામવાળા થયા થકા મહા પાપકર્મ ઉપાર્જન કરે છે, માટે તે પાપનુવિ પુષ્ય છે. જે પાપ ભોગવતાં બીજું નવું પણ પાપજ બંધાય તે ૪ વનિધિ છે. આ દરિદ્ધિ એવા ધીવરને (મચ્છીમારોને) તથા શિકારીઓ વગેરેને હોય છે, ૫. શુભ તથા અશુભ કર્મનું આવવું તે બાબત તત્ત્વ . અથવા જે કિયાઓ વડે શુભાશુભ કર્મ આવે તેવી કિયાએ પણ આશ્રવતત્વ છે. જેમ સરોવરમાં દ્વારમાર્ગે વર્ષાદનું જળ પ્રવેશ કરે છે, તેમ જીવરૂપી સરોવરમાં પણ હિંસાદિ દ્વારમાર્ગે કમરૂપી વર્ષાજળ પ્રવેશ કરે છે. અહિં એટલે સમત્તાન અર્થાત્ સર્વ બાજુથી શ્રવ એટલે ઝવવું–આવવું તે આશ્રવ કહેવાય. અથવા ચતે ઉ૫રીતે (કમ Page #24 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પીઠિકા ગ્રહણ કરાય તે આશ્રવ (ઈતિ નવતત્વભાષ્યમ્) અથવા ઋત્તિર્મ ચિત્તે આશ્રવાઃ એટલે જીવ જેના વડે કર્મ ગ્રહણ કરે તે . અથવા શાશ્રી-કપાશ્ચંતે કર્મ fમરિસ્થાશ્રવાઃ એટલે જેના વડે કર્મ ઉપાર્જન કરાય તે આશ્રય. અથવા આ એટલે સર્વ બાજુથી શાંતિ ક્ષત્તિ નાં સૂક્ષ્મ, ચિત્તે આશ્રવ એટલે સૂક્ષ્મ છીદ્રોમાં થઈને જળરૂપ કર્મ કરે-પ્રવેશ કરે તે શ્રવ-જેમ નૌકામાં પડેલાં બારીક છીદ્રો દ્વારા જળને પ્રવેશ થતાં નૌકાને સમુદ્રમાં ડુબાવે છે, તેમ હિંસાદિ છીદ્રો દ્વારા જીવરૂપી નૌકામાં કર્મરૂપી જળને પ્રવેશ થવાથી જીવ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે માટે કર્મનું આવવું તે આશ્રવ, તેમજ કર્મને આવવાના હિંસાદિ માર્ગો તે પણ આશ્રવ કહેવાય. ૬ આશ્રવને જે નિરોધ તે સંવત્તા કહેવાય, અર્થાત આવતાં કર્મોનું રોકાણ એટલે કર્મો ન આવવા દેવો તે સંવર. અથવા જેના વડે કર્મ રોકાય તે વ્રત–પ્રત્યાખ્યાન તથા સમિતિ-ગુપ્તિ વગેરે પણ સંવર કહેવાય. પત્ર શર્મા પ્રારંપાતાદિ નિષ્ણ ચેન પરમેન સ સંવરઃ એટલે કર્મ અને કર્મનું કારણ પ્રાણાતિપાત વગેરે જે આત્મપરિણામવડે સંવરાય એટલે શેકાય તે સંવર કહેવાય. ૭ નિર્જરવું એટલે કર્મનું ખરવું, ઝરવું, સડવું, વિનાશ પામવું તે નિત્તત્ત્વ છે. અથવા જેના વડે કર્મોનું ખરવું, ઝરવું સડવું, વિનાશ પામવું થાય તે તપશ્ચર્યા વગેરે પણ ના કહેવાય. નિર્જર વિરારભં વરિટને નિર્જીસ અર્થાત્ કર્મોનું વિખરવું અથવા કર્મોને પરિશાટ-વિનાશ તે નિર્વા કહેવાય. અહિ આગળ કહેવાતું ક્ષતત્વ અને આ નિર્જરાતત્વ બંને કર્મની નિજજેરારૂપ છે. એથી બને તને ભિન્ન સમજવા માટે અહિં કર્મને દેશથી ક્ષય તે નિર્જરા તત્ત્વ જાણવું અને કર્મને સર્વથા ક્ષય તે મોક્ષતત્વ એમ કહેવાશે. આ દેશથી એટલે ધીરે ધીરે, અથવા અલ્પ, અથવા અમુક ભાગને એવો અર્થ જાણવો. આગળ પણ દેશ અથવા દેશથી એ પારિભાષિક શબ્દ વારંવાર આવે ત્યાં એ ૩ અર્થમાને કેઈપણ ઘટતે અર્થે વિચારો. Page #25 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકરણ સા: ૮ જીવ સાથે કનેા ક્ષીર–નીર સરખા ( =દુધમાં જળ સરખા ) પરસ્પર સંબંધ થવા તે વધતત્ત્વ. ૯ સર્વ કર્માંના સવ થા ક્ષય થવા તે મોક્ષતત્ત્વ. એ પ્રમાણે તત્ત્વાને સામાન્ય અર્થ કહ્યો. દ્રવ્યથી અને ભાવથી નવ તત્ત્વા. ૧ દ્રવ્યપ્રાણ જે પાંચ ઇન્દ્રિય આદિ છે તે દ્રવ્યપ્રાણીને ધારણ કરવાની અપેક્ષાએ + દ્રવ્ય ઝીવ. અને જ્ઞાન-દર્શન આદિ ભાવપ્રાણાને ધારણ કરવાની અપેક્ષાએ માવર્ત્તવ છે. અથવા વિષય-કષાયાદિ અશુદ્ધ પરિણતિવાળા આત્મા તે + દ્રવ્યત્રાત્મા, અને વિશુદ્ધ જ્ઞાન-દર્શનાદિ ગુણ પરિણતિવાળા આત્મા તે માવત્રાત્મા કહેવાય. અથવા જીવદ્રવ્ય તે ટ્રબ્યુઝીવ અને ૧૦ પ્રાણ તે મારઝીવ. ૨ પેાતાની મુખ્ય અક્રિયામાં પ્રવતું ન હાય પરન્તુ હવે પછી તે અક્રિયામાં પ્રવશે તેવું ( કારણરૂપ ) અજીવદ્રવ્ય તે દ્રવ્યઅઝીવ, અને પેાતાની મુખ્ય અક્રિયામાં પ્રવતું હોય તે આવી ઝીવ મૂન્ય છે. અથવા પુદ્ગલાદિ તે ય ીવ અને વર્ણાદિ પિરણામ તે માવસીય. ૩ શુભ કમ નાં પુદ્દગલા તે મુખ્ય, અથવા શુદ્ધ ઉપયાગ રહિત શુભ અનુષ્ઠાન-ધર્મક્રિયાએ તે પુછ્ય અને તે શુભ કર્મ પુદ્ગલે આંધવામાં કારરૂપ જીવનેા શુભ અધ્યવસાય ( પરિણામ ) તે મવપુખ્ય અથવા શુભ પરિણામયુક્ત ધ ક્રિયા-અનુષ્ઠાન તે પણ મવપુખ્ય છે. ૪ જીવે પૂર્વ માંધેલાં અથવા નવાં બંધાતાં અશુભ કર્મનાં પુગલે તે ચપાપ, અને તે દ્રવ્યપાપના કારણરૂપ જીવને જે અશુભ અધ્યવસાય (પરિણામ) તે માવાવ કહેવાય અથવા શુભ પરિણામવંત + જૈન સિદ્ધાંતમાં દ્રવ્ય અને ભાવ નિક્ષેપાની ઘટના ભિન્ન ભિન્ન રીતે હોય છે, પરંતુ અહિં દ્રવ્યનયની અપેક્ષાએ એ નિક્ષેપ છે. * શાસ્ત્રમાં ઘજીવ, ભવજીવ, અને તદ્ભવ જીવભેદથી ત્રણ પ્રકારે ભાવવ કહ્યો છે, પરંતુ તે સ ંસારી જીવની અપેક્ષાવાળા ભાવવના ભેદ સમજવામાં કિઠન પડવાના કારણથી અહિં કહ્યા નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પીઠિકા જયણાયુક્ત ને પાપકર્મને અનુબંધ નહિં કરનારી જે દેખીતી સાવઘક્રિયા-પાકિયા તે વ્યTY, પાપકર્મને અનુબન્ધ કરનારી ક્રિયા તે માવપS. ૫ શુભ અથવા અશુભ બને પ્રકારના કર્મ પુદ્ગલેનું આવવું– ગ્રહણ કરવું તે કૂચ શ્રવ, અને તે બંને પ્રકારના કમને ગ્રહણ કરવામાં કારણભૂત જીવને જે શુભ અથવા અશુભ અધ્યવસાય તે માવાશવ. ૬ શુભ અથવા અશુભ કર્મનું રેકવું (એટલે ગ્રહણ ન કરવું) તે ડ્રવ્યમાંવર, અથવા સંવરના પરિણામ રહિત સંવરની કિયા અનુઠાનમાં વર્તવું તે વ્યસંવર, અને શુભાશુભ કર્મને રોકવામાં કારણરૂપ જીવને જે અધ્યવસાય તે મારાંવર, અથવા સંવરને અધ્યવસાય યુક્ત સંવરની કિયા તે પણ માવસંવર.. ૭ શુભ અથવા અશુભ કર્મોને દેશથી જે ક્ષય થ તે દ્રવ્ય નિર્વા, અથવા સમ્યક્ત્વ રહિત અજ્ઞાન પરિણામવાળી જે નિર્જરા તે કૂવ્યનિન્ના, અથવા સમ્યક્ પરિણામ રહિત તપશ્ચર્યા વગેરે તે નિર્જન, અને કર્મોના દેશક્ષયમાં કારણરૂપ જે આત્માને અધ્યવસાય તે મર્યાનિરા, અથવા નિર્જરાના સમ્યક્રપરિણામયુક્ત જે તપશ્ચર્યાદિ ક્રિયાઓ તે પણ માનિતા છે, અહિં અજ્ઞાન તપસ્વીએની અજ્ઞાન કષ્ટવાળી જે નિર્જરા તે ગામનર્જરા કહેવાય તે દ્રવ્યનિજજર છે. તેમજ વનસ્પતિઓ વગેરે જે ટાઢ, તાપ આદિ કષ્ટ સહન કરે છે, એ પણ સર્વ અકામ નિજર છે. અને સમ્યગદષ્ટિવંત જીવે અથવા દેશવિરત અને સર્વવિરત મુનિ મહાત્માઓ જેમણે સર્વોક્ત પદાર્થોના ભાવ જાણ્યા છે, અને તેથી જેમનાં વિવેકચક્ષુ જાગ્રત થયાં છે, તેવા જીની જે નિર્જરા તે, અથવા તેઓની તપશ્ચર્યાદિ ક્રિયાઓ તે સામનિર્જરા છે, અને તે અનુક્રમે મોક્ષપ્રાપ્તિવાળી હોવાથી માવનિષ્કા ગણાય. ૮ આત્મા સાથે કર્મ પુદ્ગલેને જે સંબંધ થવે તેzવ્યવન્ય, અને તે દ્રવ્યબંધના કારણરૂપ આત્માને જે અધ્યવસાય તે માન્ય કહેવાય. અહિં રાગ દ્વેષ, મમત્વ, ક્રોધ, માન, માયા, લેભ ઈત્યાદિ સર્વ મળ્યું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકરણ સાથ: ૯ કર્મોને જે સર્વથા ક્ષય થવે તે રૂમોક્ષ અને તે કર્મોને સર્વથા ક્ષય થવામાં કારણરૂપ જે આત્માને પરિણામ એટલે સર્વ સંવરભાવ. અબઘતા, શૈલેશીભાવ અથવા ચતુર્થ શુકલધ્યાન તે મોક્ષ છે, અથવા સિદ્ધત્વ પરિણતિ તે મવમોક્ષ છે. ૯ તોમાં હેય-ય-ઉપાદેય. જીવતત્ત્વ અને અજીવતત્ત્વ ય છે, પુણ્યતત્ત્વ મોક્ષમાં વિદનરૂપ નથી. પરંતુ મેક્ષમાર્ગમાં વળાવા (ભેમીયા) સરખું છે, તેથી વ્યવહારનયે આદરવા ગ્ય છે, પરંતુ ભેમીઆને જેમ ઈષ્ટ નગરે પહોંચ્યા બાદ છોડી દેવાનું હોય છે, તેમ નિશ્રયથી તે પુણ્યતત્વ પણ હેય એટલે છોડવા યોગ્ય છે, કારણ કે પુણ્ય એ શુભ છે તે પણ કર્મ છે, તેથી મેક્ષ માટે સેનાની બેડી સરખું છે; અને મોક્ષ તે પુણ્ય અને પાપ એ બને કર્મને ક્ષય થાય ત્યારે હોય છે, નિશ્ચયથી તે પુણ્યકર્મરૂપ પુણ્યતત્વ છાંડવા યોગ્ય છે, તે પણ શ્રાવકને અવશ્ય આદરવા યોગ્ય છે, અને મુનિને તે અપવાદે જ આદરવા યોગ્ય છે, તેમજ પાપતત્વ પણ છાંડવા યોગ્ય છે તે પ્રસિદ્ધ છે. તથા આશ્રવતત્વ કર્મના આગમન રૂપ હેવાથી હેર છે, સંવરતત્ત્વ તથા નિર્જરાતત્ત્વ એ બે તત્ત્વ જીવના સ્વભાવરૂપ હોવાથી ઉપય છે, બધતવ છે, અને મેક્ષતત્વ ઉપાય છે. અહિં શેર એટલે જાણવા ગ્ય, દેય એટલે ત્યાગ કરવા ગ્ય અને ઉપાય એટલે આદરવા એ અર્થ છે, જેથી કહ્યું છે કે हेया बधासवपावा, जीवाजीव हुति विन्नेया । સંવનન મુજો, પુvo દુતિ વાપu શા (અર્થ સ્પષ્ટ છે) તત્ત્વ-(પુણ્ય), પાપ, આશ્રવ, બધ. સેચત-જીવ, અજીવ. ૩૫ચતત્ત્વ-સંવર, નિર્જરા, મેક્ષ અને પુણ્યતત્વ. અહિં વાસ્તવિક રીતે જે કે ન ત ય છે, તે પણ * કર્મનું સર્વથા રોકાણ તે સર્વસંવર + કમને સર્વથા અબંધ. * મેરૂ પર્વત તુલ્ય આત્માની અતિ નિશ્ચલ અવસ્થા. એ ત્રણે પરિણતિ ચૌદમે ગુણસ્થાને હોય છે... . Page #28 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પાટિકા-ઝ09, ૧૧. વિશેષતઃ જે તવ જે બાબતની મુખ્યતાવાળું છે, તે તત્વ તે બાબતમાં ય ઈત્યાદિ એકેક વિશેષણવાળું છે. ૯ તરોમાં સંખ્યાબેદ આ નવ તને એક બીજામાં યથાયોગ્ય સમાવેશ કરવાથી ૭ તત્ત્વ, પતિ અથવા ૨ ત પણ ગણાય છે. જેમકે-શુભ કર્મને આશ્રવ તે પુણ્ય અને અશુભ કર્મને આશ્રવ તે પાપ છે. તે કારણથી પુણ્ય અને પાપ તત્વને આશ્રવમાં ગણુએ તે ૭ તત્ત્વ થાય છે. અથવા આશ્રવ, પુણ્ય અને પાપ એ ત્રણને બન્ધ તત્વમાં ગણીએ અને નિર્જરા તથા મેક્ષ એ બેમાંથી કેઈ પણ એક ગણુએ તે તે ૫ તત્વ થાય છે. અથવા સંવર, નિર્જશ અને મોક્ષ એ ત્રણ તત્ત્વ જીવસ્વરૂપ છે માટે જીવમાં ગણીએ તે ૧ જીવતત્ત્વ અને ૨ અજીવતત્ત્વ એમ બેજ તત્વ ગણાય છે. ઈત્યાદિ વિવક્ષાભેદ છે, પરંતુ અહિં ચાલુ પ્રકરણમાં તે ૯ ત ગણાશે. ૯ તોમાં ૪ જીવ ૫ અજીવ જીવ એ જીવ તત્ત્વ છે, તેમજ સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણ તત્વ પણ છવસ્વરૂપ (જીવપરિણામ) હેવાથી અથવા જીવના સ્વભાવ રૂપ હોવાથી જીવતત્વ છે, માટે જીવ, સંવર, નિજ અને મેક્ષ એ ચાર જીવ છે, અને શેષ પાંચ તો અજીવ છે. તેમાં પુણ્ય–પાપઆશ્રવ-અને બન્ધ એ ચારે કર્મ પરિણામ હેવાથી અજીવ ગણાય છે. ૯ તમાં રૂપી-અરૂપી જોકે જીવ વાસ્તવિક રીતે તે અરૂપી જ છે, પરંતુ ચાલુ પ્રસંગમાં તે દેહધારી હોવાથી રૂપી કહેલ છે, સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણે જીવન પરિણામરૂપ હેવાથી અરૂપી છે, તથા પુણ્ય, પાપ આશ્રવ અને બધા એ ચાર તત્વ કર્મને પરિણામ (કર્મયુદ્દ ગલમય રૂપી) હેવાથી રૂપી છે, અને અજીવતત્વમાં રૂપી અને અરૂપી બને પ્રકાર છે. કારણકે ધર્માસ્તિકાય વગેરે અરૂપી છે, અને એક પુદ્ગલ દ્રવ્યજ રૂપી છે (તે કારણથી આગળ અજીવના ૪ ભેદ રૂપી અને ૧૦ ભેદ અરૂપી કહેવાશે.) Page #29 -------------------------------------------------------------------------- ________________ નવતત્તપ્રકરણ સાથ: સંખ્યા | ૯ તત્ત્વનાં નામ રેય શ ૦ | ઉપાય ૦ | જીવ ૦ | અજીવ ૦ [ રૂપી ૦ | અરૂપી ૦ [ જીવતત્ત્વ . અજીવતાવ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પુત પાયતત્ત્વ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ આશ્રવતવા સંવરતત્ત્વ નિર્જરાતત્ત્વ બધતત્ત્વ મેક્ષતત્વ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨ હ | ૦ જ | - 2 | ૦ * | ૦ * |-- ૦ જ नवतत्त्वोना पेटा भेदो चउदस चउदस बाया-लीसा बासी अहुंति बायाला। सत्तावन्नं बारस, चउ नव भेया कमेणेसि ॥२॥ સંસ્કૃત અનુવાદ વાર્તા ચતુરા હૂિવરાત્તિરા, દૂતિ મત્ત હૂિવાત છે सप्तपञ्चाशद् द्वादश, चत्वारो नव भेदाः क्रमेणैषाम् ॥२॥ -ચૌદ (૧૪) વારસ-બાર (૧૨) વાયાસ્ટીસા-બેંતાલીસ (૪૨) ૩–ચાર (૪) વાસી-ભ્યાસી (૮૨) નિવ-નવ (૯) – પાદપૂતિ માટે હૃત્તિ-છે ! મેચા–ભેદ વચાર-બેંતાલીસ (૪૨) મેળ–અનુક્રમે સત્તાવ–સત્તાવન (૫૭) સં-એ નવતાના Page #30 -------------------------------------------------------------------------- ________________ નવતના પટાભેદો અન્વય સહિત પદ છેદ एसि कमेण चउदस चउदस बायालीसा बासी बायाला सत्तावन्न वारस चउ अ नव भेया हुतिं ॥१॥ ગાથા : એઓ [નવત] ના અનુક્રમે ૧૪-૧૪-૪ર-૮૨-૪-૫૭–૧ર-૪ અને ૯ ભેદ છે. (અર્થાત જીવતત્વના ૧૪ ભેદ, અજીવતવના ૧૪ ભેદ, પુણ્યતત્વના કર ભેદ, પાપતાવના ૮ર ભેદ, આવતત્વના કરી ભેદ, સંવરતત્વના પ૭ ભેદ, નિજરાતત્ત્વના ૧ર ભેદ, બંધતત્તવના ૪ ભેદ, અને મોક્ષતતવના ૯ ભેદ છે. ૧ ૨ વિશેષાર્થ ઉપર કહ્યા પ્રમાણે નવતત્ત્વના સર્વ ભેદની સંખ્યા ૨૭૬ થાય છે. તેમાં ૮૮ ભેદ અરૂપી છે, ૧૮૮ ભેદ રૂપી છે. કહ્યું છે કે – धम्माधम्मागासा, तिय तिय अद्धा अजीवदसगा य । सत्तावन्न स वर, निज्जर दुदस मुत्ति नवगा य ॥१॥ અર્થ :–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. અને આકાશાસ્તિકાય. એ ત્રણના દરેકના ત્રણ ત્રણ ભેદ ગણતાં ૯ ભેદ, અને અદ્ધા (એટલે કાળ) સહિત કરતાં અજીવના ૧૦ ભેદ છે. તથા સંવરના પ૭ ભેદ, નિરાના ૧૨ ભેદ, અને મોક્ષના ૯ ભેદ (સંબંધ આગળની ગાથામાં) ૫ ૧ | ___अट्टासि अरूवि हवई संपई उ भणामि चेव रूवीण परमाणु देस पएसा, खंध चउ अजीव रूवीण ॥ २ ॥ અર્થ :–એ પ્રમાણે અરૂપી દ્રવ્યના ૮૮ ભેદ છે, અને હવે રૂપી દ્રવ્યના ભેદ કહું છું–પરમાણુ–દેશ-પ્રદેશ–અને-કંધ એ ચાર ભેદ રૂપી અજીવના છે ૨ | जीवे दसचउ, दु चउ, बासी बायाल हुति चत्तारि । सय अट्ठासी रूवी दुसयछसत्त नवतत्ते ॥ ३ ॥ અર્થ-તથા જીવના ૧૪ ભેદ, (પુણ્યના) ૪ર ભેદ, (પાપના) ૮૨ ભેદ, ૧ એ ધર્માસ્તિકાયાદિકનું સ્વરૂપ આગળની ૮-૯-૧૦ મી ગાથામાં કહેવાશે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવતત્વપ્રકરણ સાથ: અને (આશ્રવના) ૪૨ ભેદ તથા (બન્ધતત્વના) ૪ ભેદ એ પ્રમાણે ૧૮૮ ભેદ રૂપી છે. એ પ્રમાણે નવતત્વના સર્વે મળી ૨૭૬ ભેદ છે. ૩ - અહિં સંવર, નિજા અને મેક્ષ એ ત્રણ તત્વ આત્માને સહજ સ્વભાવ (મૂળ સ્વભાવ) હોવાથી અરૂપી છે, તથા જીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બધે એ પાંચ તત્ત્વને કર્મને આઠ ભેદમાં યથાસંભવ સમાવેશ થાય છે. માટે એ પાંચ તત્વ રૂપી જણવાં, કારણકે કર્મ પુદ્ગલ રૂપી છે. અહિં છે કે જીવ અરૂપી છે-તે પણ આગળ ગણતા જીવના ૧૪ ભેદ કર્મ સહિત સંસારી જીવન છે માટે જીવને અહિં રૂપીમાં ગયે છે. તથા અજીવતત્વમાં પુદ્ગલદ્રવ્યના ૪ ભેદ રૂપી અને ધર્માસ્તિકાયાદિકના ૧૦ ભેદ અરૂપી છે. એ ન તત્વના રૂપ-અરૂપી ભેદેની સંખ્યાનું તથા હેય યાદિમાં કયા તત્વના કેટલા ઉત્તરભેદ પ્રાપ્ત થાય છે તે જાણવાનું યંત્ર નીચે પ્રમાણે છે. તત્ત્વનાં નામ ૨૭૬ ભેદમાં જીવ–અજીવ ર૭૬ ભેદમાં ર૭૬ ભેદમાં રૂપી–અરૂપી | હેય-ય-ઉપાદેય જીવતત્ત્વના ૧૪- ૦ ૧૪– ૦ ૦-૧૪-૦ અજીવતત્ત્વના ૦ ૦–૧૪-૦ પુણ્યતત્ત્વના ૦ ૪૨- ૦ ૦ પાપતાવના ૦ ૮૨– ૦ ૦ આશ્રવતવના ૪૨– ૦ ૦ ૦ ૫૭- 0 -પ૭ ૦-૦-૫૭ સંવરતત્વના નિજજરાતત્વના ૧૨- ૦ ૦–૧૨ ૦–૦-૧ ૦ બન્ધતત્વના – ૦ ૪ મેક્ષતત્વના % ૯૨–૧૮૪ | ૧૮૮-૮૮ ૧૨૮–૨૮–૧૨૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧પ જીવતવ (જીવના ભેદ) સંસારી જીવના જુદી જુદી અપેક્ષાએ ભેદ एगविह दुविह तिविहा चउविहा पंचछब्बिहा जीवा રેયતરફ િવેચ–––ાર્દિ શરૂ અનુવાદ (પ્રવિધ-વિધ-ત્રિવિધા-શ્ચતુર્વિધા : પદ્મ પવધ નવા; વેતન-ત્રત -તિ-ર-– રૂા શબ્દાર્થ: વિ-એક પ્રકારના ચળ-ચેતન(એકજ ભેદવડે) વિદ-બે પ્રકારના તન-ત્રસ (અને) સિવિ-ત્રણ પ્રકારના રૂફિં -(ઈતર વડે એટલે) દિવા-ચાર પ્રકારના સ્થાવર વડે જ્જ (વિ)-પાંચ પ્રકારના વેચ-વેદ (ના ૩ ભેદ વડે –ગતિ (ના ૪ ભેદ વડે) દિવ-છ પ્રકારના રા-ઈન્દ્રિય (ના ૫ ભેદ વડે) નવ-જીવે શાર્દૂિ-કાય (ના ૬ ભેદ વડે) અવય સહિત પદચ્છેિદ चेयण-तस ईयरेहिं वेय-गइ करण-काएहिं । जीवा एगविह दुविह-तिविहा-चउव्विहा-पंच-छव्विहा (हुति) ગાથાથ ચેતના વડે કરીને, ત્રસ અને ઈતર એટલે સ્થાવર વડે કરીને, વેદ વડે કરીને, ગતિ વડે કરીને, ઇંદ્રિય વડે કરીને, કાય વડે કરીને, જીવે – (અનુક્રમે) એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે, અને છ પ્રકારે છે. અર્થાત્ જ (અનુક્રમે) ચેતન રૂ૫ એકજ ભેદ વડે એક આ પ્રકારના છે, ત્રસ અને સ્થાવર (એ બે ભેદ) વડે બે પ્રકારના પણ છે. વેદના (ત્રણ ભેદ) વડે ત્રણ પ્રકારના પણ કહેવાય. ગતિ (ના ચાર ભેદ) વડે ચાર પ્રકારના પણ કહેવાય. અથવા ઇંદ્રિય (ના ૫ ભેદ) વડે પાંચ પ્રકારના પણ કહેવાય અને કાય (ના ૬ ભેદ) વડે ૬ પ્રકારના પણ કહેવાય. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ - નવતત્ત્વપ્રકરણ સાથે વિશેષાર્થ સર્વ જીવને મતિ તથા શ્રુતજ્ઞાનને અનન્તમાં ભાગ ઉઘાડો હોવાથી અને તે અનન્તમાં ભાગ જેટલું અ૫ અથવા જીવભેદે અધિક અધિક ચૈતન્ય સ્પષ્ટ હોવાથી સર્વ જીવે ચૈતન્ય લક્ષણ વડે એકજ પ્રકારના છે, અર્થાત્ સંસારી જીવે છે અનન્તાનન્ત છે, તેમાંના કેટલાએક જ ચૈતન્યવાળા અને કેટલાએક જ ચૈતન્ય રહિત એમ બે પ્રકારના જ નથી, પરંતુ સર્વે જીવ માત્ર ચૈતન્ય લક્ષણવાળા છે. માટે ચેતન્ય લક્ષણ વડે જ એક પ્રકારના છે. અથવા બીજી રીતે વિચારીએ તો સંસારી જેમાં કેટલાએક છે અને કેટલાક સ્થાવર છે. એમ બે ભેદમાં સર્વ સંસારી જીને સમાવેશ થાય છે. માટે ત્રસ અને સ્થાવર એ બે ભેદ વડે જી બે પ્રકારના પણ કહેવાય. અથવા ત્રીજી રીતે વિચારીએ તે સંસારી જેમાંના કેટલાએક સ્ત્રીવેદવાળા, કેટલાક પુરુષવેદવાળા, અને કેટલાક નપુંસક વેદવાળા છે, એ પ્રમાણે ત્રણ ભેદમાં સર્વ સંસારી જીવોને સમાવેશ થવાથી વેદની અપેક્ષાએ જીવે ત્રણ પ્રકારના પણ ગણાય. અથવા ચેથી રીતે વિચારીએ તે સંસારી જેમાંના કેટલાક દેવ, કેટલાક મનુષ્ય, કેટલાક તિર્યચ, અને કેટલાક નારકી હેવાથી એ ચાર ગતિભેદમાં સર્વ સંસારી જીનો સમાવેશ થવાથી અતિભેદ વડે જીવે ૪ પ્રકારના પણ ગણાય. અથવા પાંચમી રીતે વિચારીએ તે સંસારી જીવોમાંના કેટલાક એકેન્દ્રિય છે, કેટલાક દ્વીદ્રિય છે. કેટલાક ત્રીન્દ્રિય છે, કેટલાક ચતુરિન્દ્રિય છે. અને કેટલાક પંચેન્દ્રિય પણ છે. એ પ્રમાણે પાંચ ઈન્દ્રિયભેદમાં સવે સંસારી જીવોને સમાવેશ થવાથી ઈન્દ્રિય ભેદે સંસારી જીવે ૫ પ્રકારના પણ ગણાય. અથવા છઠ્ઠી રીતે વિચારીએ તે સંસાર છોમાં કેટલાએક પૃથ્વીકાય છે, કેટલાક અપકાય છે, કેટલાક અગ્નિકાય છે, કેટલાક વાયુકાય છે, કેટલાક વનસ્પતિકાય છે, અને કેટલાક ત્રસકાય છે, એ પ્રમાણે ૬ કાયભેદમાં સર્વ સંસારી અને સમાવેશ થવાથી જી ૬ પ્રકારના પણ ગણી શકાય. Page #34 -------------------------------------------------------------------------- ________________ જીવતત્ત્વ (જીવના ભેદ) ૧૭ અહિં એકવિધ દ્વિવિધ ઈત્યાદિ ૬ જ્ઞાતિ છે, અને તેના ત્રસ, સ્થાવર ઈત્યાદિ અવાક્તર ભેદે તે પ્રકાર છે તે પણ સામાન્યથી જુદી જુદી રીતે ૬ પ્રકારના જીવે છે એમ કહી શકાય. કારણકે અહિં જાતિ શબ્દ પણ પ્રકારવાચક ગણી શકાય છે. સંસારી જીના ૧૪ ભેદે एगि दिय सुहुमियरा, सनियरपणिदिया य सबितिचउ । अपज्जचा, पज्जत्ता, कमेण चउदस जियट्ठाणा ॥४॥ સંસ્કૃત અનુવાદ एकेन्द्रियाः सूक्ष्मेतराः, संज्ञीतरपञ्चेन्द्रियाश्च सद्वित्रिचतुः । अपर्याप्ताः पर्याप्ताः क्रमेण चतुर्दश जीवस्थानानि ॥ ४ ॥ શબ્દાર્થ: વિચ-એકેન્દ્રિય જીવો વિ-દ્વાદ્રિય મુદુમ-સૂમ રિ-ત્રીન્દ્રિય રુચ–બીજા એટલે બાદર –ચતુરિન્દ્રિય સ–સંક્ષિ અપના-અપર્યાપ્તા રૂ-બીજા એટલે અસંક્ષિ પષ-પર્યાપ્તા નિરિયા-પંચેન્દ્રિય વન-અનુક્રમે ર–અને, તથા જા-ચદ –સહિત નિશાળ-જવસ્થાને (જીવના ભેદ) અન્વય સહિત પદચ્છેદ मुहुमियरा एगिदिय, य सबि-ति चउ सन्नियरपणिदिया કાત્તા કાત્તા, ને ર૩ર નિકાળા | ક ગાથાર્થ સૂફમ અને ઈતર એટલે બાદર એકેન્દ્રિય, અને બેઇન્દ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય સાથે સંજ્ઞી અને ઈતર એટલે અસંજ્ઞી પંચેન્દ્રિય (અને તે બધા) અનુક્રમે પર્યાપ્તા અને અપર્યાપ્તા (એમ) ચૌદ જીવના સ્થાનકે (ભેદો) છે. નવે. ૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નવતત્ત્વબેંકરણ સાથ વિશેષા :-- ગાથામાં કહેલા જીવના ૧૪ ભેદોના અનુક્રમ આ પ્રમાણે છે ૧ અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય ૨ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય ૩ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય ૪ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય ૫ અપર્યાપ્ત દ્વીન્દ્રિય ૬ પર્યાપ્ત ક્રીન્દ્રિય ૭ અપર્યાપ્ત ત્રન્દ્રિય ૮ પર્યાપ્ત ત્રીન્દ્રિય ૯ અપર્યાપ્ત ચતુરિન્દ્રિય ૧૦ પર્યાપ્ત ચતુરિન્દ્રિય ૧૧ અપર્યાપ્ત અસ જ્ઞીપ'ચેન્દ્રિય ૧૨ પર્યાપ્ત અસની પચેન્દ્રિય ૧૩ અપર્યાપ્ત સન્ની પચેન્દ્રિય ૧૪ પર્યાપ્ત સન્ની પાંચેન્દ્રિય सूक्ष्म જે એકેન્દ્રિય જીવાનાં ઘણાં શરીર એકત્ર થવા છતાં પણ દષ્ટિગોચર થાય નહિ તેમજ સ્પર્શીથી પણ જાણવામાં ન આવે, તે ન્દ્રિય જીવા ચૌદ રાજ્યલેાકમાં સર્વત્ર વ્યાપ્ત થઈ રહેલા છે, લેાકાકાશમાં એવી કઈ પણ જગ્યા નથી કે જ્યાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ ન હાય, એ જીવા શસ્ત્રાદિકથી ભેદાતા-છેદ્યાતા નથી, અગ્નિથી મળી શક્તા નથી, મનુષ્યાર્દિકના કંઈપણ ઉપયેાગમાં આવતા નથી, અદૃશ્ય છે, કોઈ ઇન્દ્રિયથી જાણી શકાતા નથી, અને સૂક્ષ્મ નામકર્માંના ઉદયથી જ એવા પ્રકારના સૂક્ષ્મપણાને પ્રાપ્ત થયા છે. એ સૂક્ષ્મ જીવાની હિંસા મનના સંકલ્પ માત્રથી થઈ શકે, પરન્તુ વચનથી અથવા કાયાથી હિંસા થઈ શકતી નથી. પુનઃ એ જીવા પણ કઈ વસ્તુને ભેદવા-છેદવા સમર્થ નથી, એવા એ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા છે. એ સૂક્ષ્મ પૃથ્વીઅપ્-તે-વાયુ-અને વનસ્પતિ એમ પાંચેય કાયના છે. તથા જે એકેન્દ્રિય જીવાનાં ઘણાં શરીર એકત્ર થતાં ચક્ષુગેાચર થઈ શકે છે (દ્વેખી શકાય છે), તેવા ખાદર નામકર્મના ઉદયવાળા પૃથ્વી-અપ્–તેઉ-વાયુ-અને વનસ્પતિ એ પાંચ પ્રકારના યાર જૈન્દ્રિયો કહેવાય છે, એ ખાદર એકેન્દ્રિયામાં કેટલાએક (વાયુ સરખા) એક ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. અને કાઈ એ ઇન્દ્રિયથી એમ યાવત્ કેટલાએક ખાદો પાંચે ઇન્દ્રિયાથી જાણી શકાય તેવા છે. એ માદર એકેન્દ્રિયે Page #36 -------------------------------------------------------------------------- ________________ જીવતત્ત્વ (જીવોના ભેદ) ૧૯ મનુષાદિકના ઉપભેગમાં આવે છે, ચૌદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત નથી, પરંતુ અમુક અમુક નિયત ભાગમાં છે, એ જ શસ્ત્રથી ભેદીછેરી શકાય તેવા પણ છે, અને તેઓ પણ બીજા પદાર્થોને ભેદી-છેદી શકે છે, અગ્નિથી બળી શકે છે, અને કાયાથી પણ એ જીની હિંસા થાય છે. તથા એ જ એકબીજાને પરસ્પર હણે છે, તેમજ એક જ જાતના એકેન્દ્રિય પિતે પોતાની જાતથી પણ હણાય છે, માટે એ જીવે સ્વકાયશસ્ત્ર, પરકાયશસ્ત્ર, અને ઉભયકાય શસ્ત્રના, વિષયવાળા પણ છે. - તથા શંખ-કેડા-જો-અળસીયાં-પૂરા-કૃમિ આદિક દ્રન્દ્રિય જીવે છે, તે કેવળ બાર નામકર્મના ઉદયવાળા જ છે, તેથી બાદર હેય છે, પણ સૂક્ષ્મ હોતા નથી. શાસ્ત્રમાં કઈ કઈ સ્થાને હીન્દ્રિયાદિકને પણ સૂક્ષ્મ તરીકે કહ્યા છે. તે કેવળ અપેક્ષા અથવા વિવક્ષા માત્રથી જ કહ્યા છે, પરંતુ વાસ્તવિક રીતે તે બાદરજ છે. એ પ્રમાણે આગળ કહેવાતા ત્રીન્દ્રિયાદિ છે પણ બાદરજ જાણવા. આ જીવને પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિય હોય છે. - તથા ગધઇયાં-ધનેરીયાં-ઈયળ-માંકડ-જૂ-કુંથુઆ-કીડી-મંકડા– ધીમેલ-ઈત્યાદિ રીરિ જીવે છે. આ જીને સ્પર્શન-રસના-અને ધ્રાણેન્દ્રિય એ ૩ ઈનિદ્રા હોય છે. - તથા ભ્રમર– વિષ્ણુ-બગાઈ-કળીઆ-કંસારી–તીડ-ખડમાંકડી ઇત્યાદિ વિિન્દ્રય જીવે છે. આ જીવને કણેન્દ્રિય સિવાયની ૪ ઇન્દ્રિયે હોય છે તથા માતા-પિતાના સાગ વિના જળ-માટી આદિક સામગ્રીથી એકાએક ઉત્પન્ન થનાર દેડકા–સર્પમસ્ય-ઇત્યાદિ તિર્યંચ પંચેન્દ્રિ અને મનુષ્યના મળમૂત્રાદિ ૧૪ અશુચિ પદાર્થોમાં ઉત્પન્ન થનારા સમૂર્ણિમ મનુષ્ય એ સર્વે સંમૂ Øિમ પંચેન્દ્રિય કહેવાય અને એ સંમૂર્છાિમ પંચેન્દ્રિયે સર્વે તથા પ્રકારના વિશિષ્ટ મને વિજ્ઞાન (એટલે દીર્ઘ * કાલિકી સંજ્ઞારૂપ મને વિજ્ઞાન) રહિત હોવાથી નરસિ ન્દ્રિય કહેવાય છે. * દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે ભૂતકાળ સંબંધિ અને ભવિષ્યકાળ સંબંધિ દીર્ધકાળની–પૂર્વાપરની વિચારશકિત. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નવતત્ત્વપ્રકરણ સાથ તથા જે જીવે માતપિતાના સંગ વડે ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે, તેવા મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય તથા કુંભમાં ઉપપાત + જન્મથી ઉપજનારા નારકીઓ તેમજ ઉપપાત શય્યામાં ઉપપાત જન્મથી ઉપજનારા દેવે એ સર્વે તથા પ્રકારના વિશિષ્ટ મનોવિજ્ઞાનવાળા હેવાથી (દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા હોવાથી) સંજ્ઞત્રિય કહેવાય છે. એ પ્રમાણે એકેન્દ્રિયના ૨ ભેદ, કીન્દ્રિયનો ૧ ભેદ, વીન્દ્રિયને ૧ ભેદ, ચતુરિન્દ્રિયને ૧ ભેદ તથા પંચેન્દ્રિયના ૨ ભેદ મળીને ૭ ભેદ થયા, એ સાતે ભેદવાળા જી અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે બે પ્રકારના હોય છે. જે જીવને જેટલી પર્યાપ્તિ આગળ કહેવાશે તેટલી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે પર્યાપ્ત કહેવાય અને તેટલી પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ મરણ પામે તે ક્યા કહેવાય. - અહિં સંક્ષેપમાં એટલું જ જાણવું કે સ્વગ્ય પર્યાસિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામનારે જીવ લબ્ધિઅપર્યાપ્ત કહેવાય, અને સ્વયેગ્ય પર્યાસિઓ પૂર્ણ કરીને મરણ પામનારે જીવ લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. ત્યાં દરેક અપર્યાપ્ત (એટલે લબ્ધિઅપર્યાપ્ત) જીવ પહેલી ત્રણ પર્યાપ્તિએજ પૂર્ણ કરી શકે છે. જેથી, પાંચમી અને છઠ્ઠી એ ત્રણે પર્યાપ્તિઓ અધૂરી જ રહે છે, તથા પર્યાપ્ત (એટલે લબ્ધિપર્યાપ્ત) જીવ તે સ્વયોગ્ય ચાર, પાંચ અથવા છ પર્યાસિઓ પૂર્ણ કર્યા બાદ જ મરણ પામે છે. અહિં પર્યાપ્તિ સંબંધી વિશેષ સ્વરૂપ આગળ છઠ્ઠી ગાથાના અર્થમાં કહેવાશે. જીવનું લક્ષણ नाणं च दंसणं चेव चरितं च तवो तहा; वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥५॥ + સમૂચ્છન–ગર્ભજ-અને ઉપપાત એ ત્રણ પ્રકારનો જન્મ છે. તેમાં ઉપપાત જન્મ દેવ-નારકને હોય છે, અને બાકીના બે જન્મ-મનુષ્ય-તિર્યંચમાં હોય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવતાવ (જીવનાં લક્ષણ) સંસ્કૃત અનુવાદ (ज्ञान च दर्शनं चैव, चारित्रं च तपस्तथा, वीर्यमुपयोगश्चतज्जीवस्य लक्षणम् ॥ ५ ॥ ના-જ્ઞાન તા તથા જ-અને (અથવા છંદપૂર્તિ માટે) { વીરિ-વીર્ય -દર્શન ઉવો-ઉપગ વેવ-નિશ્ચય ચ–અને વરિરં–ચારિત્ર -એ (જ્ઞાનાદિ ૬) અને (છંદપૂર્તિ માટે) લીવરત-જીવનું (જીવન) તતપ વ-લક્ષણ-ચિહ્ન અન્વય અને પદચ્છેદ. नाण च दसण चेव, चरित्त च तवा तहा, वीरियं य उवओगो, एय जीवस्स लक्खण ॥ ५ ॥ ગાથાર્થ જ્ઞાન અને દર્શન તે ખરાજ, ચારિત્ર અને તપ તથા વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. વિશેષાર્થ : જ્ઞાન તે મતિજ્ઞાન–શ્રતજ્ઞાન અવધિજ્ઞાન-મન ૫ર્યવજ્ઞાન–અને કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવની અપેક્ષાએ કહેવાય છે, કારણ કે સમ્યગ્દષ્ટિનું જ જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય, અને મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય. અને તે મિથ્યાદષ્ટિ સંબંધી મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન (એટલે અવધિ સંબંધિ અજ્ઞાન-વિપરીત જ્ઞાન) એ ત્રણ અજ્ઞાન છે. એ રીતે પ+૩=૮ પ્રકારનાં જ્ઞાન છે. જ્ઞારે પરિચિતે વાનેતિ જ્ઞાનમ્ એટલે જેના વડે વસ્તુ જણાય પરિદાય તે જ્ઞાન કહેવાય. અહિ વસ્તુમાં સામાન્ય ધમ અને વિશેષ ધર્મ એમ બે પ્રકારના ધર્મ છે. બે પ્રકારના ધર્મમાંથી જેના Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નવતત્વપ્રકરણ સાથે વડે વિશેષ ધર્મનું જ્ઞાન થાય, તે જ્ઞાન, સારા કે વિશે કહેવાય. આ અમુક છે, અથવા આ ઘટવા પટ અમુક વર્ણને, અમુક સ્થાનને, અમુક કર્તાને, ઈત્યાદિ વિશેષ ધર્મ અથવા વિશેષ આકારવાળે જે બેધ તે સાથે જ આદિ જ્ઞાનપગ જ છે, અને સામાન્ય ધર્મને જાણવાની શક્તિ તે દર્શન કહેવાશે.) એ ૮ જ્ઞાનમાંનું ગમે તે એક વા અધિક જ્ઞાન હીનાધિક પ્રમાણવાળું દરેક જીવને હોય છે જ. પરન્તુ કઈ જીવ જ્ઞાન રહિત હોય જ નહિં, તેમજ જીવ સિવાય બીજા કેઈ દ્રવ્યમાં જ્ઞાન ગુણ હોય જ નહિ. તેથી જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જીવ, અને જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં જ્ઞાન અવશ્ય હોવાના કારણથી જ્ઞાન એ જીવનેજ ગુણ છે, માટે જીવનું લક્ષણ જ્ઞાન કહ્યું છે. તથા સંસારી જીવને તે જ્ઞાન, જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી હીનાધિક, અને ક્ષયથી સંપૂર્ણ પ્રગટ થાય છે. - તથાચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, અને કેવળદર્શન એ + ચાર પ્રકારનાં વન છે. એ ચાર પ્રકારનાં દર્શનમાંનું એક વા અધિક દર્શન હીન વા અધિક પ્રમાણમાં દરેક જીવ માત્રને હોય છે, અને એ દર્શનગુણ પણ જ્ઞાનગુણની પેઠે અવશ્ય જીવને જ હોય પરંતુ બીજાને ન હોય, તેથી પરસ્પર અવિનાભાવી સંબંધ હોવાથી દર્શન ગુણ એ જીવનું લક્ષણ છે. વસ્તુને સામાન્ય ધર્મ જાણવાની શક્તિ તે રન અથવા નિરાર ૩ અથવા સામાન્ય વાત કહેવાય છે. કારણ કે આ ઘટ અમુક વર્ણનો, અમુક સ્થાનને ઈત્યાદિ આકારજ્ઞાન નહિ, પરંતુ કેવળ આ ઘટ છે એમ સામાન્ય ઉપગ હોય છે માટે એ દર્શનગુણ નિરાકાર ઉપગરૂપ છે અથવા સામાન્ય ઉપયોગ રૂપ છે. દફતે વન સામાન્યmતિ વનમ્ અર્થાત્ જેના વડે વસ્તુ સામાન્ય રૂપે દેખાય તે વન, અને તે દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી હેય છે. અહિં સ્થાને પહેલાં દર્શને પગ અન્ત + આઠ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શનનું વિશેષ સ્વરૂપ કમગ્રંથાદિ અન્ય ગ્રંથેથી જાણવું. તથા આગળ કહેવાતા સામાયિક આદિ ચારિત્રાનું સ્વરૂપ ( પાંચ ચારિત્રવાળી આ પ્રકરણની ) ૩૨-૩૩ મી ગાથાના અર્થમાં કહેવાશે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧ જીવતત્વ (જીવનાં લક્ષણ) ૨૩ મુહૂર્ત સુધી હોય છે, અને ત્યારબાદ અતમુહુર્ત જ્ઞાને પગ હોય છે. એ પ્રમાણે દર્શને પગ અને જ્ઞાને પગ અન્તમુહૂર્ત-અન્તમુહૂર્તને આન્તરે વારંવાર પ્રાપ્ત થયા કરે છે અને કેવળી ભગવન્તને પ્રથમ સમયે કેવળજ્ઞાન, બીજે સમયે કેવળદર્શન એ પ્રમાણે એકેક સમયને આન્તરે સાદિ અનંતકાળ સુધી ચાલુ રહે છે, એમાં સિદ્ધત્વ પ્રાપ્તિના પ્રથમ સમયે પણ જ્ઞાનપગ જ વર્તતે હોય છે. એ પ્રમાણે ઉપયોગની પરાવૃત્તિ તે જીવને સ્વભાવ જ છે. શંકા-દર્શન એટલે સામાન્ય ઉપયોગ, અને જ્ઞાન એટલે વિશેષ ઉપગ, એ બન્ને ઉપયોગ જીવનું લક્ષણ છે, એમ કહીને પુનઃ ઉપગને પણ જીવના લક્ષણ તરીકે આગળ જુદો કહેશે, તે એ ત્રણેયમાં કયા પ્રકારની ભિન્નતા છે ? ઉત્તર-હે જિજ્ઞાસુ! રાન, દર્શન અને ઉપયોગ એ ત્રણ વાસ્તવિક રીતે સર્વથા ભિન્ન નથી; કારણ કે જીવને મૂળ ગુણ ઉપયાગ છે, પરંતુ એ ઉપગ જ્યારે વસ્તુના વિશેષ ધર્મ ગ્રહણમાં પ્રવર્તે તે હોય ત્યારે તે જ્ઞાન કહેવાય, અને વસ્તુના સામાન્ય ધર્મ ગ્રહણમાં પ્રવર્તતે હોય ત્યારે એ જ ઉપયોગ ન કહેવાય. એ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ઉપયોગ જે કે સર્વથા ભિન્ન નથી તે પણ સર્વત્ર જ્ઞાનનું માહામ્ય અતિશય હોવાથી જ્ઞાનની મુખ્યતા દર્શાવવાને જીવન વિશેષ ઉપયોગ રૂપ જ્ઞાનને ૬ લક્ષણમાં સર્વથી પહેલું કહ્યું, અને દશન એ પ્રાથમિક (સામાન્ય) ઉપયોગ છે માટે તેને બોનું લક્ષણે કહ્યું છે, જેથી સર્વ સિદ્ધાન્તમાં અને પ્રસિદ્ધિમાં પણ જીવના ગુણ જ્ઞાન, દર્શન આદિ કહેવાય છે. પુનઃજ્ઞાને પગ તે ય પદાર્થને સંબંધ થવા છતાં પણ તુ પ્રથમ સમયે નથી થતો પરંતુ પ્રથમ સમયથી જ્ઞાનમાત્રા વૃદ્ધિ પામતાં પામતાં અન્તર્મુહૂર્ત કાળે જે નિશ્ચિત અથવા વિશિષ્ટ અવબોધ થાય છે તે જ્ઞાન છે, અને તે બીજા અન્તર્મુહૂર્ત સુધી જ ટકી રહે છે. એમાં પહેલા અન્તમુહૂર્ત સંબંધી જે અનિશ્ચિત અથવા અવિશિષ્ટ બોધ તે જ છે. (એ શ્રી ભગવતીજીને ભાવાર્થ દ્રવ્યલેક પ્રકાશમાં કહ્યો છે. અને તે છદ્મસ્થના દર્શન-જ્ઞાનની અપેક્ષાએ ઠીક સંભવે છે.) Page #41 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકરણ સાથ | [જ્ઞાન-વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને જાણવાન આત્મા ાં રહેલી શકિત, તે જ્ઞાન. વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાની આત્મામાં રહેલી શક્તિ તે તન અને તે બન્ને શક્તિઓનો વ્યાપાર, વપરાશ તે જ જ્ઞાનશક્તિનો વપરાશ, તે જ્ઞાન અને દર્શન શક્તિને વપરાશ, તે નાપા 1.] તથા ચારિત્ર, તે સામાજિક-છેદપસ્થાપન-પરિહારવિશુદ્ધિ-સૂક્રમ સંપરામયથાખ્યાત-દેશવિરતિ અને અવિરતિ એ સાત પ્રકારે છે. એ ચારિત્ર માવથી-હિંસાદિક અશુભ પરિણામથી નિવૃત્ત (વિરક્ત) થવા રૂપ છે, અને વ્યર્થ-વ્યવહારથી અશુભ કિયાના નિરોધ (ત્યાગ) રૂપ છે, એ સાત ચારિત્રમાંનું કેઈપણ ચારિત્ર હીન વા અધિક પ્રમાણમાં દરેક જીવ માત્રને હોય છે જ, અને જીવ સિવાય બીજા કેઈ દ્રવ્યમાં એ હાય નહિ, માટે ચારિત્ર તે જીવનું લક્ષણ કહ્યું છે. રાઉન નિતિનેતિ વારિત્રમ્ જેના વડે અનિન્દિત (એટલે પ્રશસ્ત–શુભ) આચરણ થાય તે ચરિત્ર અથવા ચારિત્ર કહેવાય અથવા બgવિક્રમવરિતવરદ્ વા વારિત્રમ્ આઠ પ્રકારના કર્મસંચયને (કમના સંગ્રહને) ખાલી કરનાર હોવાથી ચારિત્ર કહેવાય, અથવા જર્ઘતે વચ્ચે અને નિર્ગુ રવિત્તિ ચારિત્રમ્ જેના વડે (જે આચરવા વડે) મેક્ષમાં જવાય તે ચારિત્ર કહેવાય. એ ચારિત્ર ચારિત્રમોહનીયના ઉપશમથી તથા ક્ષપશમથી હીનાધિક અને ક્ષયથી સંપૂર્ણ હોય છે. તથા તપ દ્રવ્યથી અને ભાવથી બાહ્ય તપ અને અત્યન્તર તપ તે ૬-૬ પ્રકારે એમ ૧૨ પ્રકારને તપ આગળ નિર્જરા તત્ત્વની ગાથામાં કહેવાશે. અથવા સામાન્યથી ઈચ્છાને રોધ (ઈચ્છાને ત્યાગ અથવા ઈચછાનું રોકાણ) તે નિશ્ચય તપ–ભાવ તપ છે. એ તપના ભેદો માંથી કઈ પણ ભેદવાળો તપ દરેક જીવ માત્રને હોય છે, અને તે પણ હીન વા અધિક પ્રમાણમાં હોય છે જ, અને તે જીવ દ્રવ્યમાં જ હોય છે, પરંતુ અન્ય દ્રવ્યમાં નહિ, માટે તપ એ પણ જીવનું લક્ષણ છે. તાપચાર અદાકાર' જન્મ રિ પર આઠ પ્રકારના કર્મને જે તપાવે (એટલે બાળે) તે તપ કહેવાય. અથવા તાણજો રસાવિયાતવઃ વમળિ વા અને નેતિ તપુર (રસ-અસ્થિ-મજજા-માંસ-રુધિર-મેદ–અને શુક એ Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવતર (જીવનાં લક્ષણ) રસાદિ સાત ધાતુઓને અથવા કર્મોને જેના વડે તપાવાય એટલે બાળી દેવાય, તે તપ કહેવાય) એ તપ મોહનીય અને વીર્યાન્તરાય એ બે કર્મના - સહચારી સોપશમથી હીનાધિક, અને ક્ષયથી સંપૂર્ણ પ્રગટ થાય છે. તપ-કર્મોથી છુટવા, સ્વ-સ્વરૂપ તરફ બળપૂર્વક જવા માટે આત્માનો જે પ્રયત્ન. તથા વીર્થ એટલે યોગ, ઉત્સાહ, બળ, પરાક્રમ, શક્તિ ઈત્યાદિ કહેવાય છે તે કરણવીર્ય અને લબ્ધિવીર્ય એમ બે પ્રકારે છે. મનવચન-કાયાના આલંબનથી પ્રવર્તતું વિર્ય તે રણવીર્ય, અને જ્ઞાન દર્શનાદિકના ઉપયોગમાં પ્રવર્તતું આત્માનું સ્વાભાવિક વયે તે રિધવીર્ય કહેવાય, અથવા આત્મામાં શક્તિ રૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય, અને વીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત મન-વચન અને કાયા રૂપ કરણ-સાધન-તે કરણવીર્ય. કરણવીર્ય સર્વ સગી સંસારી અને હોય છે. અને લબ્ધિવીર્ય તો વર્યાન્તરાયના ક્ષપશમથી સર્વ છવસ્થ જેને હીન વા અધિક આદિ અસંખ્ય પ્રકારનું હોય છે, અને કેવલિ ભગવંતને તથા સિદ્ધ પરમાત્માને તે વર્યાન્તરાય કર્મના ક્ષયથી સંપૂર્ણ અને એક સરખું અનન્ત લબ્ધિવીર્ય પ્રગટ થયેલું હોય છે. એ વીર્ય સર્વજીવ દ્રવ્યમાં હોય છે, તેમજ જીવદ્રવ્ય સિવાય બીજા કોઈ પણ દ્રવ્યમાં હેઈ શકતું નથી, માટે વીર્યગુણ એ જીવનું લક્ષણ છે. અહિં વિ એટલે વિશેષથી આત્માને ફુરિ એટલે તે-તે ક્રિયાઓમાં પ્રેરે– પ્રવર્તાવે, તે વીર્થ કહેવાય. શંકા-વીર્ય એટલે શક્તિ તો પુદ્ગલ દ્રવ્યમાં પણ છે. કારણ કેપરમાણુ એક સમયમાં લોકના એક છેડાથી બીજા છેડા સુધી શીધ્રગતિવાળે થઈ પહોંચી જાય છે. તે વીર્ય જીવનું જ લક્ષણ કેમ હોય ? ઉત્તર સામાન્યથી શક્તિધામ તો સર્વે દ્રવ્યમાં હોય છે જ, અને તે વિના કેઈપણ દ્રવ્ય પિતાપિતાની અર્થ ક્રિયામાં પ્રવર્તી શકે નહિં. માટે તેવા સામાન્ય શક્તિધર્મ તે અહીં વીર્ય કહેવાય નહિ, પરંતુ , ચોગ, ઉત્સાહ, પરાક્રમ ઈત્યાદિ પર્યાયને અનુસરતે જે વીર્ય ગુણ અને તે રૂ૫ આત્મશકિત સમજવી, તે તે કેવળ આત્મદ્રવ્યમાં જ હોય છે, માટે વીર્ય એ જીવને જ ગુણ છે., Page #43 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકણ સા ઉપયે-તે પજ્ઞાન, ૩ અજ્ઞાન, અને ૪દન એમ ૧૨ પ્રકારના છે તેમાં પણ જ્ઞાનના સાકાર ઉપયોગ અને ૪ પ્રકારના દનના નિરાકાર ઉપયેગ હાય છે, માટે એ સાકાર-નિરાકાર રૂપ ૧૨ ઉપયોગમાંના યથાસંભવ ઉપયેગ એક વા અધિક, તથા હીન વા વધુ પ્રમાણમાં દરેક જીવને અવશ્ય હાય છે. તેમજ જીવ સિવાયના અન્ય દ્રષ્યમાં ઉપયોગ ગુણ કેઈ શકે નહિં, માટે ઉપયેગ એ જીવતુ' લક્ષણ છે. લક્ષણ એટલે શુ ? ૨૬ પ્રશ્ન-અહિં જ્ઞાન આદિ જીવનાં ૬ લક્ષણ કહ્યાં, પરન્તુ લક્ષણ એટલે શુ ? ઉત્તર ઃ જે ધર્મ અથવા ગુણ જે વસ્તુને કહેવાતા હોય તે વસ્તુમાં તે સર્વથા વ્યાપ્ત હાય, અને તે સિવાય અન્ય વસ્તુમાં તે ન સંભવતા હાય તે તે ધર્મ અથવા ગુણ તે વસ્તુનું લક્ષણ કહેવાય. પરન્તુ તે ધર્મ અથવા ગુણ જે તે વસ્તુમાં સર્વ વ્યાપ્ત ન હોય, અથવા તે તે વસ્તુમાં સર્વાં બ્યાસ હાવા છતાં બીજી વસ્તુમાં પણ અલ્પ’શે યા સર્વાશે. ન્યાસ હાય, તે તે ધમ વા ગુણ તે વસ્તુનું લક્ષણ ન ગણાય. જેમકે ગાયનું લક્ષણ સાસ્તા (ગળાની ગાડી) છે. તે દરેક ગાય માત્રને સદાકાળ હાય છે, પરન્તુ કાઈ ગાયમાં ન હોય એમ નથી. તેમજ એ સાસ્ના લે*સ આદિ પશુએને નથી. માટે સાસ્ના એ ગાયનું લક્ષણ છે. પરંતુ શ’મિત્વ (શિંગડાવાળાપણુ) એ ગાયનુ લક્ષણ નથી. કારણ કે શિ’ગડાં જો કે સ` ગાયને સદાકાળ છે, તા પણ ગાયને જ હોય છે, તેમ નથી, ભેસ આદિકને પણ હાય છે તેમજ કપિલ વધુ (એક જાતના લાલ ર'ગ) એ પણ ગાયનું લક્ષણ નથી, કારણ કે સ` ગાયા કપિલ વણુ વાળી હાતી નથી. માટે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અને અસ ́ભવ એ ૩ દેષ રહિત હાય, તે લક્ષણ કહેવાય. અવ્યાપ્તિ એટલે અમુક ભાગમાં વ્યાપ્ત હાય પણ સર્વોમાં વ્યાપ્ત ન હાય. અતિપત્તિ એટલે સમાં વ્યાપ્ત હાવા છતાં તે સિવાય અન્ય પદાર્થમાં પણ વ્યાપ્ત હાય, અને બાંમન એટલે જેમ ગાયનું લક્ષણ એક શવત્ત્વ (એક ખુરીવાળા પણુ) એ હાઇ શકે જ નહિ, કારણ કે– Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવતત્ત્વ [જીવનાં લક્ષણ ગાયને તે એક પગમાં બે ખરી હોય છે. એ રીતે જ્ઞાનાદિ ૬ લક્ષણે પણ જીવદ્રવ્યમાં અવ્યાપ્તિ આદિ દોષ રહિત છે, એમ વિચારવું. સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવને જ્ઞાન આદિ કેવી રીતે ? સૂક્ષ્મ અપર્યાપ્ત નિગદ જીવને ઉત્પત્તિને પ્રથમ સમયે પણ મતિશ્રુત જ્ઞાનને અનન્તમ ભાગ ઉઘાડો હોય છે, અને પ્રથમ સમયે તે એક પર્યાય જેટલું જ શ્રુતજ્ઞાન નહિ, પરંતુ અનેક પર્યાય જેટલું (અર્થાતુ) પર્યાયસમાસ) શ્રુતજ્ઞાન હોય છે, માટે તેમાં પણ જ્ઞાન લક્ષણ છે. જો કે તે અતિ અસ્પષ્ટ છે, તે પણ મૂર્ણાગત મનુષ્યવત અથવા નિદ્રાગત મનુષ્યવત્ કિંચિત્ જ્ઞાનમાત્રા તે અવશ્ય હોય છે. એ પ્રમાણે અનન્તમાં ભાગ જેટલું અને અસ્પષ્ટ અચક્ષુદર્શન હોવાથી ન લક્ષણ પણ છે, અને તે જ્ઞાન તથા દર્શન ક્ષપશમ ભાવના છે. હવે ચારિત્રનું આવરણ કરનાર કર્મ જે કે સર્વઘાતી છે, તે પણ અતિ ચઢેલા મહામેઘના સમયે પણ દિવસ–રાત્રિને વિભાગ સમજી શકાય તેવી સૂર્યની અલપ પ્રભા હમેશ ઉઘાડી જ રહે છે, તેમ ચારિત્રગુણને ઘાત કરનાર કમી જે કે સર્વઘાતી (સર્વથા ઘાત કરનાર) કહ્યું છે, તે પણ ચારિત્રગુણની કિંચિત માત્રા તે ઉઘાડી જ હોય છે, એમ સિદ્ધાંતોમાં સ્પષ્ટ કહેલ છે, તેથી સૂટ અપ નિગદને પ્રથમ સમયે અતિ અપ ચારિત્ર ગુણ હોય છે અને તે અવિરતિ ચારિત્ર હોય છે. જેમ ચારિત્ર તેમ તપ ગુણ પણ અપ માત્રાવાળે હોય છે, તથા આહાર ગ્રહણ આદિ ક્રિયાઓમાં પ્રવર્તતું અતિ અલ્પ વીર્થ પણ હોય છે, અને તે અસંખ્યાત ભેદે હીનાધિક તરતમતાવાળું હોય છે. તે કારણથી જ કર્મ પ્રકૃતિ વગેરે ગ્રંથોમાં “સૂ૦ અ૫૦ નિગેાદ જીવને પણ વર્યાન્તરાયના ક્ષયે પશમથી અપર્યાપ્ત અવસ્થા સુધી નિરન્તર અસંખ્ય ગુણ વૃદ્ધિવાળાં ભેગસ્થાને પ્રતિ સમય પ્રાપ્ત થાય” એમ કહ્યું છે. વળી જે જ્ઞાન-દર્શન છે, તે તેના વ્યાપારરૂપ જ લક્ષણ અવશ્ય હોય જ. એ પ્રમાણે જેમ સૂમ એકેન્દ્રિય અપર્યાપ્તામાં ૬ લક્ષણે કહ્યાં, તે રીતે ચૌદે છવભેદમાં યથાસંભવ ૬ લક્ષણે સ્વયં વિચારવાં. વળી સત્તા માત્રથી તે સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદ જીવને પણ અનન્તજ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત ચારિત્ર, અનન્તવીર્ય, અનત Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ નવતરવપ્રકરણ સાથે ઉપયોગ છે, પરંતુ કર્મના આવરણથી તે જ્ઞાનાદિ ગુણે અલ્પ અથવા અધિક ગણાય છે, અને કર્માવરણ રહિત જીવને સંપૂર્ણ પુષ્ટ હોય છે, માટે જ્ઞાનાદિ ગુણે સિદ્ધ પરમાત્મામાં જેવા છે તેવા જ સૂક્ષ્મ નિગોદ જીવમાં પણ હોય છે, પરંતુ નિગોદને સત્તાગત છે, અને સિદ્ધને સંપૂર્ણ પ્રગટ થયેલ છે, એજ તફાવત છે. સંસારી જીવોની છ પર્યાપ્તિએ आहारसरीरिंदिय-पज्जत्ती आणपाणभासमणे, चउ पंच पंच छप्पि य इगविगलाऽसन्निसन्नीणं॥६॥ સંસ્કૃત અનુવાદ आहारशरीरेन्द्रिय-पर्याप्तय आनप्राणभाषामनांसि ।। चतस्रः पञ्च पञ्च पडपि, चैकविकलासशिसंज्ञिनाम् ॥६॥ શદાર્થ બાર-આહાર ૩–ચાર સર-શરીર પંચ-પાંચ રૂચિ -ઇન્દ્રિય Gર-પાંચ પન્નત્તા-પર્યાપ્તિ uિ-( )-છએ રૂ-એકેન્દ્રિય જીને બાપા-શ્વાસેચ્છવાસ વિરુ-વિકલેન્દ્રિયને માણ-ભાષા કાન્તિ-અસંજ્ઞીપંચેન્દ્રિયને મળ=મનઃ સન્ની-સંજ્ઞી પંચેન્દ્રિયને અન્વય સહિત પદ છેદ आहार-सरीर-इंदिय-पज्जत्ती आणपाण भास मणे; इग-विगल-असन्नि सन्नीणं चउ पंच पंच य छप्पि ॥६।। આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ ખાસ, (તથા બીજી) શ્વાસોચ્છવાસ, ભાષા અને મનઃ (એ છે) પર્યાપ્તિઓ છે. એકેન્દ્રિય જીને, વિકલેન્દ્રિય જીને, અસંજ્ઞી પંચેન્દ્રિયને અને સંજ્ઞી પંચેન્દ્રિયોને ચાર, પાંચ, પાંચ અને યે પર્યાપ્તિઓ હોય છે. માદા Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવતવ (છ પર્યાતિ) ૨ વિશેષાર્થ : ત્તિ –એટલે સંસારી જીવને શરીરધારી તરીકે જીવવાની જીવનશક્તિ તે પર્યાપ્તિ, જે કે-કેઈપણ જાતિનું શરીર ધારણ કરીને જીવવાની આત્મામાં શક્તિ છે. પરંતુ એ શક્તિ પુદ્ગલ-પરમાણુઓની મદદ વિના પ્રગટ થતી નથી. અર્થાત્ જે પુદ્ગલ-પરમાણુઓની મદદ ન હોય, તે આત્માની શરીરમાં જીવવાની શક્તિ પ્રગટ ન થાય, એટલે કે તે શરીરધારી તરીકે જીવી ન શકે. આ ઉપરથી એ વ્યાખ્યા થાય છે કે – પુદ્ગલ પરમાણુઓના સમૂહના નિમિત્તથી આત્મામાંથી પ્રગટ થયેલી અને શરીરધારીપણે જીવવા માટેના ઉપયોગી પુગલેને પરિગુમાવવાનું કામ કરનારી આત્માની અમુક જાતની (શરીર ધારણ કરી જીવવાની) જીવનશક્તિ, તે પર્યાપ્તિ . આહાર વિના શરીર બંધાય નહીં, શરીર ધારણ કર્યા વિના જીવ કેઈપણ રીતે સંસારીપણે જીવી શકે નહીં. તેથી ઇન્દ્રિયે બાંધવી પડે, પાછુવાસ વિના શરીરઘારી જીવ જીવી શકે નહી. તથા વધારે શક્તિવાળા જીવને બોલવાની અને વિચારવાની શક્તિની જરૂર પડે છે. કે જેને લીધે તે બોલી શકે છે અને વિચારી શકે છે. માટે બધા સંસારી જીની અપેક્ષાએ--આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તઓ હોય છે. એ છથી વધારે જીવનશક્તિ સંભવતીજ નથી. પિતાને યોગ્ય પર્યાયિઓ પૂરી કરે તે જીવનું નામ પર્યાપ્ત જીવ અને પિતાને ગ્ય પર્યાપ્તિએ પૂરી કર્યા વિના મરે, તે અપર્યાપ્ત જીવ. અપર્યાપ્તપણું અપાવનાર કર્મ તે અપર્યાપ્ત નામકર્મ. અને પર્યાપ્તપણું અપાવનાર કર્મ તે પર્યાપ્ત નામકર્મ. પર્યાપિની ઉપર પ્રમાણે વ્યાખ્યા સમજ્યા પછી તેના કાર્ય Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નવતત્ત્વ પ્રકરણ સાથે કારણ, બાહ્ય-અભ્યત્તર નિમિત્તે, દ્રવ્ય, ભાવ, વગેરે અપેક્ષાએ અનેક જાતની વ્યાખ્યાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. આહાર વગેરેને ચગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવામાં તથા આહારાદિ રૂપે પરિણામ પમાડવામાં કારણરૂપ એવી આત્માની શરીરમાં જીવનકિયા ચલાવવાની શક્તિ તે પ્તિ, (અથવા તે શક્તિના આલંબન-કારણરૂપ જે પુદ્ગલે તે પર્યાદિત, અથવા તે શક્તિ અને શક્તિના કારણરૂપ પુદગલ સમૂહની નિષ્પત્તિ તે પર્યાતિ, અથવા તે શક્તિની અને શક્તિના કારણ રૂપ પુગલસમૂહની પરિસમાપ્તિ તે પર્યાપ્તિ કહેવાય. એ પ્રમાણે પર્યાતિના અનેક અર્થ થાય છે. પણ પર્યાપ્તિ એટલે રક્ત એ મુખ્ય અર્થ છે.) તે પર્યાપ્તિ એટલે આત્મશકિત, પુદ્ગલના અવલંબન વિના ઉત્પન્ન થતી નથી. તે કારણથી આત્મા જ્યારે ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ઉત્પન્ન થતાની સાથે જ (કેયલામાં સ્પર્શેલા અગ્નિની માફક) પ્રતિસમય આહારના પુદ્ગલે ગ્રહણ કરતા જાય છે, અને તે અમુક અમુક પ્રમાણમાં જથ્થાબંધ જ્યારે ગ્રહણ થઈ જાય છે ત્યારે તે તે ૧ પર્યાપ્તિ એ શબ્દને ધાતુસિદ્ધ અર્થ સમાપ્તિ પણ થાય છે, તે પણ આહારગ્રહણાદિની શકિત વગેરે અર્થો સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે જાણવા, પુન: “સમાપ્તિ' એ અર્થ, પર્યાપ્તિઓને આગળ કહેવાતા અર્થમાંથી જ ડીક સમજાશે. ૨ ઉત્પત્તિના પ્રથમ સમયે જે પુદગલે ગ્રહણ થાય છે, તેમાં આત્માની શક્તિ તેજસ-કાશ્મણ શરીરના પુદ્ગલેના અવલંબન–સહાયથી છે. (કારણ કે સંસારી આત્મા પુગલેના અવલંબન–સહાય સિવાય કોઈ પણ જાતની ચેષ્ટા કરી શકતા નથી એ સામાન્ય નિયમ છે) અને ઉત્પત્તિ થયા બાદ જેટલી જેટલી યોગમાત્રા વૃદ્ધિ પામતી જાય (તે તદ્દભવ શરીર સંબંધિ યોગમાત્રા ગણવી, અને તે યોગમાત્રાઓ તત તત સમયે ગૃધ્રમાણ પુદ્ગલેના અવલંબન–સહાયવાળી જાણવી.) તેમ તેમ તે શક્તિ ખીલતી જાય. Page #48 -------------------------------------------------------------------------- ________________ જીવતત્વ (પર્યાપ્તિનું સ્વરૂ૫) ૩૧ પુદ્ગલના જથા-સમૂહ દ્વારા આત્મામાં અમુક અમુક કાર્ય કરવાની (જીવનનિર્વાહમાં કરવા યોગ્ય આવશ્યકત કાર્યો કરવાની) જે શક્તિ ઉત્પન્ન થાય છે, તે આહાર પર્યાપ્તિ આદિ પર્યાપ્તિએના નામથી ઓળખાય છે, માટે પુરુના ૩થી (=સમૂહથી) પન્ન आत्मानी (आहार परिणमनादिमां उपयोगी) जे शक्ति विशेष. ते पर्याप्ति. એ અર્થ અતિપ્રસિદ્ધ છે. તે આહાર પર્યાપ્તિ આદિ ૬ પર્યાપ્તિઓનું યત્કિંચિત્ સ્વરૂપ મનુષ્યના તથા તિર્યંચના ઔદારિક શરીર સંબંધિ પર્યાપ્તિઓને અનુસરીને કહીએ છીએ, તે આ પ્રમાણે– ૨ બાર પતિ-ઉત્પત્તિસ્થાને રહેલા આહારને જીવ જે શક્તિ વડે ગ્રહણ કરે, અને ગ્રહણ કરીને ખલ-રસને યોગ્ય બનાવે, તે આહાર પર્યાપ્તિ. (અહીં ખલ એટલે અસાર પુદ્ગલ–મળ-મૂત્રાદિ, અને શરીરાદિ રચનામાં ઉપયોગી થાય તેવાં પગલે તે રસ છે.) આ પર્યાપ્ત પ્રથમ સમયે જ સમાપ્ત થાય છે. ૨ રીર પુત્તિ–રસને યોગ્ય પગલેને જે શક્તિ વડે જીવ શરીરરૂપે-સાત ધાતુરૂપે રચે, તે શક્તિ તે શરીરપર્યાપ્તિ. (અહિ શરીર, કાગપ્રવૃત્તિમાં સમર્થ થાય ત્યાં સુધીની જે શરીરરચના, પછી પર્યાપ્તિની (શક્તિની) સમાપ્તિ થાય છે. અને તે સામર્થ્ય અન્તમુહુર્ત સુધી શરીર–ગ્ય પુદગલ મેળવ્યાથી પ્રગટ થાય છે.) રૂ રુન્દ્રિય પર્યાપ્તિ–રસરૂપે જુદાં પડેલ પુદ્ગલેમાંથી તેમજ સાત ધાતુમય શરીરરૂપે રચાયેલાં પુદ્ગલોમાંથી પણ ઇન્દ્રિય ગ્ય પુદ્દગલે ગ્રહણ કરી ઇન્દ્રિયપણે પરિણાવવાની જે શક્તિ, તે રુન્દ્રિયfa ( શરીરપર્યાપ્તિ સમાપ્ત થયા બાદ પણ બીજા અન્તર્મુહૂર્ત ૧ પ્રતિસમય આહારગ્રહણ-સપ્ત ધાતુઓની રચના-ઇન્દ્રિ દ્વારા વિષયોનું ગ્રહણ–શ્વાસોચ્છવાસ–વચનોચ્ચાર અને માનસિક વિચારે, એ જીવન નિર્વાહમાં (નિર્વાહનાં) ૬ આવશ્યક કાર્યો ગણાય. ૨ આહારક શરીર સંબંધિ તથા વૈક્રિય શરીર સંબંધિ પર્યાપ્તિઓ નું સ્વરૂપ જે કે કંઈક ભિન્ન છે, તે પણ આ ઉપરથી સહેજે સમજી શકાય તેવું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ર નવતત્વમેકરણ સાથે સુધી મેળવેલાં ઇન્દ્રિયપુદ્ગલથી રચાતી અભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિય જ્યારે વિષયધ કરવામાં સમર્થ થાય છે, ત્યારે આ ઈન્દ્રિય પર્યાતિની સમાપ્તિ થાય છે. આછુવાન પતિ–જે શક્તિવડે શ્વાસોચ્છુવાસ . યેગ્ય વર્ગણાનાં પુદ્ગલે ગ્રહણ કરી શ્વાસોચ્છવાસ રૂપે પરિણુમાવી અવલંબીને વિસરે, તે શક્તિનું નામ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ છે. (ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પણ ત્રીજા અન્તમુહૂત સુધી ગ્રહણ કરેલી શ્વાસ વાસ વગણને શ્વાસોશ્વાસરૂપે પરિણમાવવામાં ઉપકારી પુદ્ગલેથી જ્યારે જીવ શ્વાસોચ્છવાસ ક્રિયામાં સમર્થ થાય છે, ત્યારે આ પર્યાતિની સમાપ્તિ થાય છે.) ૬ માં –જીવ જે શક્તિવડે ભાષા ગ્ય પગલે ગ્રહણ કરી ભાષાપણે પરિણમાવી અવલંબીને વિસર્જન કરે, તે શક્તિનું નામ ભાષા પર્યાપ્તિ. (શ્વાસો) પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પણ ચેથા અન્તર્મુ– હત્ત સુધી ગ્રહણ કરેલાં (ભાષા પુદ્ગલેને ભાષાપણે પરિણમાવવામાં ઉપકારી) પુદ્દગલથી જીવ જ્યારે વચનક્રિયામાં સમર્થ થાય છે ત્યારે આ પર્યાપ્તિની સમાપ્તિ થાય છે.) ૬ મનઃ પતિ–જીવ જે શક્તિ વડે મનઃ પ્રાગ્યપુદ્ગલે ગ્રડણ કરી મનપણે પરિણાવી અવલબીને વિસર્જન કરે, તે શક્તિનું નામ મનઃ પર્યાપ્તિ. (ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પણ પાંચમા અન્નમુહૂર્ત સુધી ગ્રહણ કરેલ (મોગ્ય પુદગલેને મનપણે પરિણાવવામાં સમર્થ) પુદ્ગલથી જીવ જ્યારે વિષયચિંતનમાં સમર્થ થાય ત્યારે આ પર્યાપ્તિની સમાપ્તિ થઈ ગણાય છે.) દેવાદિકને પર્યાપ્તિએને ક્રમ ' એ પ્રમાણે મનુષ્ય-તિર્યંચને આહાર પર્યાપ્તિ ૧ સમયમાં અને શેષ પાંચ પર્યાપ્તિ અનુક્રમે અન્તર્મુહૂર્ત-અન્તર્મુહૂર્ત કાળ સમાપ્ત ૧ આ પુદ્ગલેને શ્રી તત્વાર્થ ટીકામાં મન:વારા નામથી સ્પષ્ટ ઓળખાવ્યાં છે, કે જે મનવગણાનાં પુદ્ગલથી ભિન્ન છે, જેમ મનઃ કરણ સ્પષ્ટ કહેલ છે. તેમ ભાષાકરણ અને ઉચ્છવાસ કરણ એ શબ્દો સ્પષ્ટ દેખવામાં આવ્યા નથી, પરંતુ કેટલાક પાઠ ઉપરથી ઉશ્વાસકરણ અને ભાષા કરણ પણ હોય એમ સંભવે છે. પછી સત્ય શ્રી બહુશ્ર તગમ્ય. Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવતત્વ (લબ્ધિ-અપર્યાપ્ત વગેરે ૪ ભેદ) ૩૩ થાય છે, અને દેવ નારક સંબંધિ તથા ઉત્તરક્રિય અને આહારકશરીર સંબંધિ પર્યાપ્તઓમાં–આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે, શરીર પર્યાપ્તિ ત્યારબાદ અખ્તમું છું અને શેષ ચાર પર્યાપ્તિઓ અનુક્રમે એકેક સમયને અન્તરે સમાપ્ત થાય છે. વળી શ્રી ભગવતીજી આદિકમાં તે દેવને. ભાષાપર્યાપ્તિની અને મન પર્યાપ્તિની સમકાળે સમાપ્તિ થવાની અપેક્ષાએ દેવને પાંચ પર્યાપ્તિ કહી છે. ૬ પર્યાપ્તિઓ પુદગલ સ્વરૂપ છે. શ્રી તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે પર્યાપ્તિઓ પુદ્ગલરૂપ છે, અને તે કત્તરૂપ આત્માનું કરણ (સાધન) વિશેષ છે કે જે કરણવિશેષ વડે આત્માને આહારગ્રહણદિ સામર્થ્ય ઉત્પન્ન થાય છે, અને તે કરણ જે પુદ્ગલે વડે રચાય છે, તે આત્માએ ગ્રહણ કરેલાં પુદ્ગલે કે જે તથાપ્રકારની પરિણતિવાળાં છે. તે જ પર્યાપ્તિ શબ્દ વડે કહેવાય છે. (અર્થાત તે પુદ્ગલેનું જ નામ પર્યાપ્તિ છે)” લબ્ધિ અપર્યાપ્ત વગેરે ૪ ભેદ. પર્યાપ્તિઓ સમાપ્ત થવાના કાળને અંગે જીવના પણ પર્યાપ્ત -અપર્યાપ્ત એ બે મુખ્ય ભેદ છે, ત્યાં જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ મરણ પામે, તે જીવ પર્યાપ્ત કહેવાય, અને નિર્ધને કરેલા મનેરની માફક જે જીવ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મરણ પામે, તે જીવ પણ કહેવાય. એ પર્યાપ્તપણું પ્રાપ્ત થવું તે પર્યાપ્ત નામકર્મના ઉદયથી થાય છે, અને અપર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવને અપર્યાપ્તપણું પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે જીવન પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે મુખ્ય ભેદ છે. પુન એ બે ભેદના અવાન્તર ભેદ પણ છે. તે સર્વ ભેદ છૂટા પાડતાં ચાર ભેદ થાય છે, તે આ પ્રમાણે ૧ દિપ પત્ત–જે જીવ સ્વયેગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે અને મરણ પામી જાય તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય. પૂર્વ ભવમાં બાંધેલા ૧ “ સ્વયોગ્ય” એટલે ચાલુ ગાથામાં જે એકેન્દ્રિયને જ, વિલેન્દ્રિયને ૫. અસંત પંચેન્દ્રિયને ૫, તથા સંસિ પંચેન્દ્રિયને ૬ પર્યાપ્તઓ કહી છે, તે પ્રમાણે એકેન્દ્રિયને સ્વયંગ્ય પર્યાપ્તિઓ ૪, ઈત્યાદિ રીતે જાણવું. નવ ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નવતપ્રકરણ સાથે અપર્યાપ્ત નામકર્મના ઉદયવડે જીવ લબ્ધિ અપર્યાપ્ત થાય છે. અને આ પ્રથમની ત્રણ પર્યાયિઓ પૂર્ણ કરી શકે છે, અને તેથી અથવા કચેથી પાંચમી, અથવા ૪થી, પાંચમી અને છઠ્ઠી પર્યાપ્ત અધૂરી જ રહે છે. ૨ રવિ પર્યાપ્ત જે જીવ (પિતાના મરણ પહેલાં) સ્વયે સર્વ પતિએ પૂર્ણ કરેજ, તે જીવ (પૂર્ણ કર્યા પહેલાં અથવા પછી પણ) લબ્ધિ પર્યાપ્ત કહેવાય. પૂર્વ ભવે બાંધેલા પર્યાપ્ત નામકર્મના ઉદયથીજ જીવ આ ભવમાં સ્વયેગ્ય સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ કરી શકે છે. (અર્થાત પૂર્ણ કરીને મરણ પામે છે.) રૂ ૨ ૩ પર્યાપ્ત-ઉત્પત્તિ સ્થાને સમકાલે સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિઓની રચનાને પ્રારંભ થયે છે, જ્યાં સુધી તે સમાપ્ત ન થાય ત્યાં સુધી છવ કરણ અપર્યાપ્ત કહેવાય. અહિં રખ એટલે સ્વાવ્ય ઈન્દ્રિયાદિ પર્યાપ્તિએ, તે વડે અપર્યાપ્ત (એટલે અસમાપ્ત) અર્થ હેવાથી કરણ અપર્યાપ્ત ગણાય. પૂર્વે કહેલ લબ્ધિ પર્યાપ્ત તથા લબ્ધિ-અપર્યાપ્ત એ બને જીવને કરણ અપર્યાપ્તપણું હોય છે, તેમાં-લબ્ધિ પર્યાપ્ત જીવતે પ્રથમ કરણ અપર્યાપ્ત હોઈ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ કરણ પર્યાપ્ત થવાને છે, અને લબ્ધિ અપર્યાપ્ત જીવને તે કરણ પર્યાપ્તપણું થવાનું જ નથી. - ૪ જણ પર્યાપ્ત-ઉત્પત્તિસ્થાને સમકાળે સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિઓની ૧. અહીં ષિ એટલે પૂર્વબદ્ધ પર્યાપ્ત નામકર્મ જન્ય ગ્યતા અથવા પર્યાપ્ત નામકર્મને ઉદય જાણુ. કારણ કે પર્યાપ્તને પૂવબદ્ધ પર્યાપ્ત નામકમને અને અપર્યાપ્તને પૂર્વબદ્ધ અપર્યાપ્ત નામકમને ઉદય એજ લબ્ધિરૂપ છે. ૨. એકેન્દ્રિયને ૩. વિલેન્દ્રિય તથા અસંગ્નિ પંચેન્દ્રિયને ૪. સંગ્નિ પંચેન્દ્રિયને ૫. શાસ્ત્રોમાં એ બે સ્થાને બીજો અર્થ એ પણ કહ્યો છે કે-કરણ એટલે ઈન્દ્રિય પર્યાપ્ત, તે વડે અપર્યાપ્ત-અસમાપ્ત તે જ અપર્યાપત અને ઈન્દ્રિય પર્યાપ્તિ સમાપ્ત થયા બાદ છવ વરણ પર્યાપ્ત કહેવાય, જેથી સર્વે લબ્ધિ અપર્યાપ્ત જીવ પણ કરણ પર્યાપ્ત થયા બાદ જ મરણ પામી શકે છે. આ બેમાંથી ઉપરને જ અર્થ યાદ રાખવો. કારણ કે-બે અર્થોથી અભ્યાસી વગને વિશેષ ગુંચવણ ઉભી થાય માટે જે વિશેષ પ્રસિદ્ધ અર્થ છે, તેજ કહ્યો છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવતત્વ (લબ્ધિ અપર્યાપ્ત વગેરે ૪ ભેદને કાળ) ૩૫ (એટલે પર્યાપ્તિ સંબંધિ કારણભૂત પુદ્ગલસમૂહની) રચનાને જે પ્રારંભ થયે છે, તે રચના સમાપ્ત થયા બાદ જીવ કરણ પર્યાપ્ત કહેવાય. ઉપર કહ્યા પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત જીવ જ કરણ પર્યાપ્ત થઈ શકે છે. લબ્ધિ અપર્યાપ્ત વગેરે ૪ ભેદને કાળઃ લબ્ધિ અપર્યાપ્તપણને કાળભવના પ્રથમ સમયથી (એટલે પૂર્વ ભવમાંથી છૂટે તેજ સમયથી) ઉત્પત્તિસ્થાને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી એટલે સર્વ મળી અન્તર્મુહૂર્તને છે. જેથી વાટે વહેતાં પણ લબ્ધિ અપર્યાપ્ત ગણાય. ૨ લબ્ધિ પર્યાપ્તપણાને કાળ ભવના પ્રથમ સમયથી (એટલે પૂર્વ ભવમાંથી છૂટે તેજ સમયથી) સંપૂર્ણ ભવ પર્યત (એટલે દેવને ૩૩ સાગરેપમ, મનુષ્યને ૩ પલ્યોપમ ઈત્યાદિ.) જેથી વાટે વહેતે જીવ પણ લબ્ધિ પર્યાપ્ત કહેવાય. - ૩ કરણ અપર્યાપ્તપણાનો કાળ-ભવના પ્રથમ સમયથી સ્વયેગ્યે સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી (એટલે સર્વ મળીને અન્તર્મુહૂર્ત) તથા વાટે વહેતે જીવ પણ કરણ અપર્યાપ્ત ગણાય. ૪. કરણું પર્યાપ્તપણને કાળ લબ્ધિ પર્યાપ્તના આયુષ્યમાંથી પર્યા. પ્તિઓ પૂર્ણ કરવાને અન્તર્મુહૂર્ત એટલે કાળ બાદ કરે તેટલે જાણ. અર્થાત્ અન્તર્મુહૂર્ત ન્યૂન સ્વ-આયુષ્ય પ્રમાણ. જેથી દેવને અન્તર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ અને મનુષ્યને અન્તર્મુહૂર્ત ન્યૂન ૩ પલ્યોપમ ઇત્યાદિ) એ ચાર પ્રકારના પર્યાપ્ત છને અર્થ કહીને, તે જીવેના ભેદની પરસ્પર પ્રાપ્તિનું કેક બતાવીએ છીએ– ૨. ઋધિ અપર્યાપ્તામાં-લબ્ધિ અપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત(તથા અપેક્ષાએ ૧બીજા અર્થ પ્રમાણે કરણપર્યાપ્ત પણ). ૨ રાધિ થવામાં-લબ્ધિપર્યાપ્તકરણ અપર્યાપ્ત, કરણ પર્યાપ્ત. રૂ થાણામાં-કરણઅપર્યાપ્ત–લબ્ધિઅપર્યાપ્ત–લબ્ધિ પર્યાપ્ત. ૪ રાજા વત્તામાં–કરણપર્યાપ્ત-લધિ પર્યાપ્ત (અપેક્ષાએ બીજા અર્થ પ્રમાણે લબ્ધિ અપર્યાપ્ત પણ) ૧. ઈન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયા બાદ કરણ પર્યાપ્ત કહેવાય, એ ઉપરની ટિપ્પણમાં કહેલા બીજા અથ પ્રમાણે. Page #53 -------------------------------------------------------------------------- ________________ 38 નવતવપ્રકરણ સાથે પર્યાપ્તના ભેદ-પ્રતિભેદની સ્થાપના जीव लन्धि अपर्याप्त लब्धि पर्याप्त करण अपर्याप्त करण अपर्याप्त करण पर्याप्त ઉત્તર દેહમાં ભિન્ન પર્યાપ્તિની રચના લધિવંત જીવે પિતાના જન્મના મૂળ શરીરની રચના સમયે જે ચાર અથવા છ પર્યાપ્તિઓ સમાપ્ત કરી છે, તે પર્યાપ્તિઓ વડે સંપૂર્ણ ભવ સુધી પર્યાપ્ત ગણાય છે. પરંતુ એજ (તથાવિધ લબ્ધિવાળે) જીવ જ્યારે પર્યાપ્ત અવસ્થામાં બીજું નવું શરીર બનાવે છે, ત્યારે પુનઃ તે નવા શરીર સંબંધિ ચાર અથવા છ પર્યાપ્તિએ નવેસરથી રચે છે. પરંતુ પ્રથમની રચેલી જન્મ શરીર સંબંધિ પર્યાતિઓ ઉપયેગી થતી નથી. ત્યાં લબ્ધિપર્યાપ્ત બાદર વાયુકાયમાંના વૈકિયશરીર રચવાની શકિતવાળા કેટલાએક લબ્ધિ બાદર પર્યાપ્ત જે વાયુકાય જીવે છે, તે જીએ જન્મ સમયે ઔદારિક શરીર સંબંધિ ૪ પર્યાતિ રચી છે, તે પણ પુનઃ બીજું નવું શરીર (એટલે વૈક્રિયશરીર) રચતી વખતે નવીન વૈક્રિયશરીર સંબંધિ જુદી ૪ પર્યાતિઓ રચે છે. તથા આહારકલબ્ધિવંત ચૌદપૂર્વધર મુનિ મહાત્માએ જન્મ સમયે દારિક શરીરની ૬ પર્યાપ્તિઓ રચી છે, તે પણ આહારકશરીરની રચના પ્રસંગે આહારક દેહ સંબંધિ નવી જ પર્યાપ્તિએ રચે છે. એ પ્રમાણે લબ્ધિવંત મનુષ્યના પણ મૂળ દેહની ૬ પર્યાપ્તિ ભિન્ન અને ઉત્તર દેહની ૬ પર્યાપ્તિ ભિન્ન રચાય છે. પર્યાતિઓને પ્રારંભ સમકાળે અને સમાપ્તિ અનુક્રમે. જીવ ઉત્પત્તિસ્થાને આવ્યા બાદ સ્વગ્ય સપર્યાપ્તિઓને પ્રારંભ સમકાળે કરે છે, પરંતુ સમાપ્તિ અનુક્રમે જ થાય છે, કારણ કે–તૈજસ કાર્મણ શરીરના બળવડે આત્માએ ઉત્પત્તિ સ્થાનમાં પ્રથમ સમયે શુક્ર રુધિરાદિ જે પુદ્ગલે ગ્રહણ કર્યા, તેજ પ્રથમ સમયે ગૃહીત પુદગલે દ્વારા Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧ જીવતત્ત્વ. ( પર્યાપ્તિનું સૂક્ષ્મત્વ) એજ(ગૃહીત)પુદ્ગલાને તથા હવેથી ગ્રહણ કરાતાં પુદ્ગલને પણુ ખલ–રસ પણે જૂદા પાડવાની શક્તિ પ્રાપ્ત થઈ, તે આહાર પર્યાપ્તિની પરિસમાપ્તિ થઈ. પરંતુ એ પ્રથમ ગૃહીત પુદ્ગલેાથી શરીર વગેરેની પણ કંઈક અશે-એક અંશે રચના થઈ છે. (પણ સ`પૂર્ણ રચના થઈ નથી), એટલે પ્રથમ સમય ગૃહીત પુદ્ગલે પ્રથમ સમયે જ કેટલાંક ખલપણે, કેટલાંક રસપણે (એટલે સાત ધાતુયેાગ્ય), કેટલાંક ઇન્દ્રિયપણે, કેટલાંક ઉચ્છુવાસ કાર્ય માં સહાયકરૂપે, કેટલાંક ભાષાકા માં સહાયકરૂપે અને કેટલાંક મનઃકાર્યમાં સહાયકરૂપે પરિણમેલાં છે, અને તેટલા અલ્પ અલ્પ પુદ્ગલેદ્વારા આત્માને તે તે કામાં કાંઈક કાંઈક અંશે શકિત પ્રાપ્ત થઈ છે. તે કારણથી સર્વે પર્યાપ્તિએ સમકાળે પ્રાર ભાય છે એમ કહેવામાં આવે છે, અને સમાપ્તિ તે અનુક્રમેજ થાય છે, તેનું કારણ પર્યાપ્તિમાને અથ વાંચવાથીજ સ્હેજે સમજાયું હશે. - પર્યાપ્તિએ અનુક્રમે સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે. પુનઃ પર્યાપ્તિએ સમંકાળે પ્રારભાવા છતાં પણ અનુક્રમે પૂર્ણ થવાનુ કારણ એ છે કે એમાંની પહેલી આહાર પર્યાપ્તિ સ્થૂલ છે, બીજી શરીર પર્યાપ્તિ તેથી સૂક્ષ્મ છે, અને ત્રીજી પર્યાપ્તિ યાવત્ છઠ્ઠી, તેથી પણ અધિક સૂક્ષ્મ-સૂક્ષ્મ છે, અને અનુક્રમે અધિક અધિક પુદ્ગલ સમૂહ વડે તે તે પર્યાસિએની સૂક્ષ્મતા બની શકે છે, અને અધિક અધિક પુદ્ગલ સમૂહ મેળવવામાં કાળ પણ અધિક અધિકજ લાગે છે. જેમ શેર રૂઈ કાંતવાને છએ કાંતનારી સમકાળે કાંતવા માંડે તે પણ જાડું સૂત્ર કાંતનારી કાકડુ વ્હેલ પૂર્ણ કરે, અને અધિક અધિક સૂક્ષ્મ સૂત્ર કાંતનારી કોકડુ ધણા વિલંબે પૂર્ણ કરે છે, તેમ પર્યાપ્તિઓની સમાપ્તિના સંબંધૃમાં પણ જાણવુ. (ઇત્યાદિ ભાવાથ શ્રી તત્ત્વાર્થ સૂત્રની ટીા માં કહ્યો છે) પ્રાણનું કારણ પર્યાપ્તિ વળી આ પર્યાપ્તિએ પૂર્ણ ઈન્દ્રિય પ્રાણુના અથ પ્રસગે ન્દ્રિય પણે. ૩૭ થવાથી જ આગળ ( સાતોઁ ) આગળ કહેવાતી અન્વન્તર નિવૃત્તિ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નવતપ્રકરણ સાથ ગાથામાં ) કહેવાતા જીવના ( આયુષ્ય સિવાયના) દ્રવ્ય પ્રાણા ઉત્પન્ન થાય છે, માટે પર્યાપ્તિ કારણરૂપ છે, અને પ્રાણુ કાર્ય રૂપ છે. કઈ પર્યાપ્તિ કયા પ્રાણનું કારણ છે, તે પ્રાણના વર્ણનમાં આગળ કહેવાશે. કયા જીવને કેટલી પતિ ? એ પ્રમાણે પર્યાપ્તિ સધિ અતિસ'ક્ષિપ્ત વિગત કહીને હવે ૨૩ પંચ પંચ યિ, ત્રિપાડ-ત્રિસન્ની” એ ગાયાના ઉત્તરાધ થી કયા જીવને કેટલી પર્યાપ્તિ ડાય, તે ખતાવે છે-એકેન્દ્રિય જીવને પહેલી ચાર પર્યાપ્ત (એટલે આહાર-શરીર-ઇન્દ્રિય-અને ઉચ્છ્વાસ ) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા અસજ્ઞિ પંચેન્દ્રિય જીવને પહેલી પાંચ પર્યાપ્તિ છે, અને સજ્ઞિપન્દ્રિય જીવને છએ હાય છે. || ઇતિ વક્તિઘવમ્ || સંસારી જીવને જીવવાની જીવનક્રિયાએ [પ્રાણા] पणिदिअत्तिवल्लूसा-साउ दसपाण, चउ छ सग अट्ठ । इग-दु-ति-चउरिदीणं, असन्नि सन्नीण नव दस य ॥७॥ સંસ્કૃત અનુવાદ पंचेन्द्रिय त्रिबलोच्छ्रवासायूंषि दश प्राणाश्चत्वारः षट् सप्ताष्टौ । एकद्वित्रिचतुरिन्द्रियाणा-मस' ज्ञिसंज्ञिनां नव दृश च ॥ ७ ॥ શબ્દાર્થ ઃ નિ'ત્રિ-પાંચ ઇન્દ્રિયા ત્તિ-ત્રણ ૬-મળ-ચેાગ સામ-શ્વાસેાવાસ બા-આયુષ્ય -દશ પા-પ્રાણ (છે) ૨૩–ચાર પ્રાણ ૪-છ પ્રાણ સ-સાત પ્રાણું ૬--આઠ પ્રાણુ -એકેન્દ્રિયને ટુ-દ્વીન્દ્રિયને તિ——ત્રીન્દ્રિયને વરિયાળ-ચતુરિન્દ્રિયને અસન્ની-અસ`ગ્નિ પ‘ચેન્દ્રિયને સન્નીન-સજ્ઞિ પૉંચેન્દ્રિયાને નવ-નવ પ્રાણ સ-દશ પ્રાણ ચ–વળી, અને Page #56 -------------------------------------------------------------------------- ________________ જીવતત્વ (૧૦ પ્રાણનું સ્વરૂપ) અન્વય સહિત પદછેદ पण दिय, त्ति बल, ऊसास, आऊ दस पाण । इग-दु-ति-चउरिंदीण असन्नि सन्नीण चउ छ सग अट्ट, नव य दस ॥ ગાથાથ : પાંચ ઇન્દ્રિયે, ત્રણ બળ (એટલે એગ), શ્વાસોચ્છવાસ, અને આયુષ્ય એ દશ પ્રાણ છે તેમાંના એકેન્દ્રિયને, ઢીદ્રિયને, ત્રીન્દ્રિયને ચતુરિન્દ્રિયને, અસંક્ષિપંચેન્દ્રિયને અને સંપત્તિપંચેન્દ્રિયને ચાર, છ, સાત, આઠ, નવ અને દશ (પ્રાણ હેય) છે. ઘણા વિશેષાર્થ:બાળતિ કવત્તિ અનેતિ = જેના વડે જીવે, તે પ્રાણ કહેવાય. અર્થાત્ આ જીવ છે, અથવા આ જીવે છે, એવી પ્રતીતિ જે બાહ્ય લક્ષણેથી થાય તે બાહ્ય લક્ષણેનું નામ અહિં , એટલે પ્રખ] કહેવાય છે. એ ૧૦ પ્રાણ જીવને જ હોય છે, અને જીવદ્રવ્ય સિવાય બીજા દ્રવ્યમાં એ પ્રાણ હેય નહિં, માટે એ ૧૦ દ્રવ્ય પ્રાણ તે જીવનું લક્ષણ (બાહ્ય લક્ષણ) છે. પ્રાણ સંસારી જીવનું જીવન છે. જીવન વિના–માણે વિના કઈ પણ સંસારી જીવ જીવી ન શકે-દશ પ્રાણે રૂપ જીવનક્રિયા ચાલવી એજ સંસારી જીવનું જીવન છે. અને પર્યાપ્તિએ જીવનકિયા ચલાવવાની મદદકાર શક્તિ પ્રગટ થવાનાં સાધન છે. જરૂચિકા –સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પ ઇન્દ્રિય છે. એટલે આત્મા, તેનું જે , લિંગચિહ્ન તે ફરિ કહેવાય. દેખાતી ત્વચાચામડી તે સ્પર્શનેન્દ્રિય નથી. પરંતુ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી પાતળી, શરીરના બાહ્ય તથા અભ્યન્તર ભાગ જેવડા (અથવા શરીર પ્રમાણ અંદરથી અને બહારથી) વિસ્તારવાળી, શરીરના બાહ્ય તથા અભ્યત્તર ભાગમાં પથરાયેલી, અને ચક્ષુથી ન દેખી શકાય તેવી શરીરના આકારવાળી (અભ્યન્તર) નિવૃત્તિરૂપે એકજ ભેદવાળી સ્પર્શનેનિય છે. તથા અંગુલના Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નવતર્વપ્રકરણ સાથે અસંખ્યાતમા ભાગ જેટલી પાતળી, અંગુલ પૃથકૃત્વ વિસ્તારવાળી, ચક્ષુથી ન દેખી શકાય તેવી, દેખાતી જિહુવામાં પથરાયેલી અને ઘાસ ઉખેડવાની ખુરપી સરખા આકારવાળી એવી અભ્યતાનિવૃત્તિરૂપ રદ્રિા છે. તથા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી પાતળી, લાંબી, પહોળી, ચક્ષુથી ન દેખી શકાય એવી નાસિકાની અંદર રહેલી પડઘમના આકારવાળી અભ્યતાનિવૃત્તિરૂપ પ્રક્રિય છે. તથા ધ્રાણેન્દ્રિય સરખા પ્રમાણવાળી, ચક્ષુથી ન દેખી શકાય એવી ચની કીકીના તારામાં રહેલી અને ચન્દ્રાકૃતિવાળી અભ્યન્તર નિવૃત્તિ રૂપ નક્ષુિિન્દ્રય છે. તથા એટલાજ પ્રમાણવાળી છોકરિ પણ છે, પરંતુ તે કર્ણપલ્પટિકાના (કાનપાપડીના) છિદ્રમાં રહેલી અને કદંબપુષ્પના આકારવાળી છે. એ પ્રમાણે વિષયબોધ ગ્રહણ કરવાવાળી એ પાંચેય ઇન્દ્રિય અભ્યત્તર રચના (આકાર) વાળી હવાથી અભ્યન્તર નિવૃત્તિ કહેવાય છે, અને ચક્ષુથી દેખાતી જિહ્વાદિ ૪ ઇન્દ્રિયે તે બાહ્ય રચના (આકાર) વાળી હોવાથી બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિય કહેવાય. તે વિષય કરી શકે નહિં. રૂ ૨૪ gr (ા પ્રા)-મન, વચન અને કાયાના નિમિત્તથી પ્રવતે જીવને વ્યાપાર તે ગ. એ ભેગને-બળને અર્થ સ્પષ્ટ છે. ૧ ૩ઝુવાર ઘા–જીવ ધા છુવાસ એગ્ય પગલે ગ્રહણ કરી તેઓને શ્વાસોચ્છવાસપણે પરિણમાવી, અવલંબીને શ્વાસે છૂવાસ લેતાં-મૂકતાં જે ધાછુવાસ ચાલે છે, તે શ્વાસોચ્છુવાસ પ્રાણ કહેવાય. ધ્રાણેન્દ્રિયવાળા જીવોને જે શ્વાસોચ્છુવાસ પ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરાય છે, અને સ્પષ્ટ દેખાય છે, તે જા ૩જીવાર છે, પરંતુ એને ગ્રહણ પ્રયત્ન અને શ્વાસોચ્છવાસનું પરિણમન તે સર્વ આત્મપદેશ થાય છે, તે જmત્તર ગુજ્જવાનું છે, અને તે સ્થૂલ દષ્ટિમાં ઉપલબ્ધ થતું નથી. જે જીવને નાસિકા નથી તેઓ નાસિકા વિના પણ સર્વ શરીર પ્રદેશ શ્વાસોચ્છવાસનાં પુદ્ગલે ગ્રહણ કરી સર્વ શરીરપ્રદેશમાં વસેલ્ફવાસપણે પરિણુમાવે છે. અને અવલંબન કરી વિસર્જન કરે છે. નાસિકા રહિત અને ૧ અભ્યતર શ્વાસોચ્છવાસ હોય છે. અને તે, અવ્યક્ત છે, Page #58 -------------------------------------------------------------------------- ________________ જીવતત્ત્વ ( કયા જીવને કેટલા પ્રાણ હાય) ૪૧ તથા નાસિકાવાળા જીવને તે મન્ને પ્રકારના શ્ર્વાસાજૂવાસ હાય છે. આ શ્વાસોચ્છવાસ ચાલુ હાય છે, ત્યારે જીવ છે, જીવે છે.’” એમ જણાય છે. માટે એ જીવના બાહ્ય લક્ષણ રૂપ દ્રવ્ય પ્રાણ છે. આયુષ્યપ્રાળ-આયુષ્ય કર્મનાં પુદ્ગલા તે દ્રવ્ય આયુષ્ય અને તે પુદ્ગલા વડે જીવ જેટલા કાળ સુધી નિયત (અમુક) ભવમાં ટકી શકે તેટલા કાળનું નામ જાહ આયુષ્ટ છે. જીવને જીવવામાં એ આયુષ્ય ક નાં પુદ્ગલો જ (આયુષ્યના ઉદય જ) મૂળ-મુખ્ય કારણરૂપ છે, આયુષ્યનાં પુદ્ગલે! સમાપ્ત થયે આહારદિ અનેક સાધના વડે પણુ જીવ જીવી શકતા નથી. એ બે પ્રકારના આયુષ્યમાં જીવને દ્રવ્ય આયુષ્ય તે અવશ્ય પૂર્ણ કરવું જ પડે છે અને કાળ આયુષ્ય તે પૂર્ણ કરે અથવા ન કરે. કારણ કે—એ દ્રવ્ય આયુષ્ય જો અનવવસનીય (એટલે-કેાઈ પણ ઉપાયે દ્રવ્ય આયુષ્ય શીઘ્ર ક્ષય ન પામે એવુ) હેાય, તે સ પૂર્ણ કાળે મરણ પામે, અને જો અપવત્તનીય (શસ્ત્રાદિકના આઘાત વગેરેથી દ્રબ્ય આયુષ્ય શીઘ્ર ક્ષય પામવાના સ્વભાવવાળુ) હોય, તે અપૂર્ણ કાળે પણુ મરણ પામે, પરંતુ દ્રબ્યાયુષ્ય તા સ`પૂર્ણ કરીને જ મરણ પામે છે. કયા જીવને કેટલા પ્રાણ હોય ? સન્દ્રિય જીવાને સ્પર્શનેન્દ્રિય, કાયખળ, શ્વાસેાાસ અને આયુષ્ય એ ૪ પ્રાણ હોય છે. ટ્રૉન્દ્રિય જીવાને રસનેન્દ્રિય તથા વચનખળ અધિક હાવાથી ૬ પ્રાણ હોય છે. ૉન્દ્રિય ને ઘ્રાણેન્દ્રિય અધિક હાવાથી છ પ્રાણ હાય છે, ચતુરિન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય અધિક હાવાર્થી ૮ પ્રાણ, અસંજ્ઞિપ'ચેન્દ્રિયને શ્રોત્રેન્દ્રિય અધિક હોવાથી હું પ્રાણ અને સજ્ઞિપ ંચેન્દ્રિયને મનઃ પ્રાણુ અધિક હાવાથી ૧૦ પ્રાણ હાય છે. I અપર્યાપ્તા જીવાને (લબ્ધિ અપર્યાપ્તા જીવાને) ઉત્કૃષ્ટથી છ પ્રાણ હાય છે, અને જઘન્યથી ૩ પ્રાણુ હોય છે. ત્યાં અપર્યાપ્તા એકેન્દ્રિયને ૩ પ્રાણ અને અપર્યાપ્ત પચેન્દ્રિયને છ પ્રાણ હાય છે. શેષ જીવને યથાસંભવ વિચારવા, કારણ કે—અપર્યાપ્તપણામાં શ્વાસોચ્છ્વાસ, વચનબળ અને મનખળ એ ત્રણ પ્રાણ હાય નહિ, માટે સમૂમિ મનુષ્યને × દ્રવ્ય લેાકપ્રકાશમાં ૭-૮ તથા પ્રાચીન બાલાવબેાધ અને બૃહત્સ ંગ્રહણી વૃત્તિમાં સમૂમિ મનુષ્યને ૯ પ્રાણ ઘટાવ્યા છે, પર ંતુ તેમાં અપેક્ષા ભેદ છે Page #59 -------------------------------------------------------------------------- ________________ નવતાવપ્રકરણ સાથે: પણ ૭ પ્રાણ હોય છે, કારણ કે સમૂહ મનુષ્ય તે નિશ્ચયથી અપર્યાપ્ત જ હોય છે, અને કેટલાક ગ્રંથમાં ૭-૮-૯ પ્રાણ કહ્યા છે, તે અપેક્ષા ભેદથી સંભવે છે. પ્રાણુ અને પર્યાપ્તિમાં તફાવત પર્યાપ્તિ તે પ્રાણનું કારણ છે, અને પ્રાણ કાર્ય છે, પર્યાપ્તિને કાળ અન્તર્મુહૂર્ત છે. અને પ્રાણજીદગી સુધી રહે છે એટલે ભયગ્રાહી હોય છે. જો કે પર્યાપ્તિ પણ આખા ભવ સુધી રહે છે. છતાં અહિં પર્યાપ્તિને ઉત્પત્તિની અપેક્ષાએ અત્તમુહૂર્ત કાળવાળી કહી છે. હવે કયા પ્રાણે કઈ પર્યાપ્તિ વડે ઉત્પન્ન થયેલ હોય છે? તે કહીએ છીએ– પ ઇન્દ્રિય પ્રાણ-મુખ્યત્વે ઈન્દ્રિય પર્યાપ્તિ વડે ૧ કાયબળ- , શરીર પર્યાપ્તિ વડે. ૧ વચનબળ- , ભાષા પર્યાપ્તિ વડે. ૧ મને બળ- , મનઃ પર્યાપ્તિ વડે. ૧ શ્વાસેચ્છવાસ પ્રાણ , શ્વાસોચ્છુવાસ પર્યાપ્તિ વડે. ૧ આયુષ્ય પ્રાણ (એમાં આહારદિક પર્યાપ્તિ - સહચારી–ઉપકારી કારણરૂપ છે.) જીવત જાણવાને ઉદ્દેશ પ્રશ્ન –જીવતવ દ (એટલે જાણવા ગ્ય) છે, તે જીવતત્ત્વ જાણવું; એટલોજ જીવતત્વના જ્ઞાનને ઉદ્દેશ છે, કે બીજે કઈ ઉદ્દેશ (પ્રજન) હશે? ઉત્તર –હે જિજ્ઞાસુ! જીવતત્વને ય કહ્યું. તેથી જીવતત્ત્વને માત્ર જાણવું, એટલું જ જીવતત્વના જ્ઞાનનું પ્રયોજન નથી, પરંતુ જીવતત્ત્વ જાણવાથી નવતત્ત્વનાં હેય, રેય ઉપાદેય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તે આ પ્રમાણે-જીવતત્ત્વનાં જે અનન્ત જ્ઞાનાદિ લક્ષણો અને તે સાથે જીવના ૧૪ ભેદ પણ કહ્યા છે, તેથી આત્મા એમ વિચાર કરે કારણ કે કર્મગ્રન્થના અભિપ્રાય પ્રમાણે લબ્ધિ અપર્યાપ્ત પ્રત્યયિક કર્મબંધનમાં શ્વાસોચ્છવાસ કમ પણ બંધાતું નથી તે વચન પ્રાણ, મન:પ્રાણની તો વાત જ શી? છતાં જીવવિચારની અવગૂરીમાં પણ –૮ પ્રાણ કહ્યા છે, માટે કઈ અપેક્ષાભેદ હશે, એમ સંભવે છે. વળી કે ગ્રન્થમાં સમૂત્ર મનુષ્યને ૫ પર્યાપ્તિ કહેલી પણ સાંભળી છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ અજીવત ' ૪૩ કે-“હું પણ જીવ છું, તે મારામાં જ્ઞાનાદિ લક્ષણે કેટલે અંશે છે? અને હું પિતે જીવના ચૌદ ભેદ આદિ ભેદમાંથી ક્યા ભેદમાં છું? સર્વે આત્મા અનન્ત જ્ઞાન, અનંત વીર્ય આદિ અનન્ત ગુણવાળા છે, તે અક્ષરના અનંતમા ભાગ જેટલા જ્ઞાનવાળા જીવના ૧૪ ભેદ વગેરે ભેદ શી રીતે ? આ બધી વિષમતા શી?” ઈત્યાદિ વિષમભાવના વિચારતાં આત્માને વિવેક જાગૃત થાય છે, તેમજ ૧૪ ભેદ વગેરે અનેક જીવનું જ્ઞાન થવાથી જીવની હિંસા-અહિંસાદિકમાં પણ હેય-ઉપાદેયને વિવેક જાગૃત થાય છે, અને એ પ્રમાણે આત્માને જીવસ્વરૂપને વિવેક જાગૃત થતાં આત્મસ્વરૂપની પ્રાપ્તિના ઉપાય રૂ૫ પુણ્ય તત્વ, સંવરતત્ત્વ અને નિજ રાતત્વ એ ત્રણ તત્વ જે ઉપાદેય છે, તે ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને આત્માને આત્મસ્વરૂપમાંથી ભ્રષ્ટ કરનાર પાપતવ, આશ્રવતત્ત્વ તથા બલ્પતરવ, જે હેય છે, તે હેય સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે આઠે તો પિતપતાના હેય-યઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત થતાં આત્માને અને મેક્ષતત્વ પણ ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત થાય છે, અને મેક્ષિતત્વની પ્રાપ્તિથી આ આત્મા પિતાના સ્વાભાવિક આત્મ-સ્વરૂપને પામે છે. એજ સંક્ષેપમાં જીવતવ જાણુવાને ઉદ્દેશ છે. ॥ इति नवतत्त्वप्रकरणस्य विवरणे प्रथम जीवतत्त्वं समाप्तम् ।। || જય ગંગવતવા | અજીવતત્વના ૧૪ ભેદ ધાધર્મના નિયતિ–મેથા તહેવાય છે खंधा देस-पएसा, परमाणु अजीव चउदसहा ॥८॥ સંસ્કૃત અનુવાદ, धर्माऽधर्माऽकाशा स्त्रिकत्रिकभेदास्तथैवाद्धा च । स्कन्धा देश-प्रदेशाः परमाणवोऽजीवश्चतुर्दशधा ॥८॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ નવતવ પીઠિકા શબ્દાર્થ: ધમ –-ધર્માસ્તિકાય #ધ–સ્કંધ (આખે ભાગ) awઅધર્માસ્તિકાય દેશ–દેશ (ન્યૂન ભાગ) ગાણિ–આકાશાસ્તિકાય ઉપરા– પ્રદેશ (સ્કંધ પ્રતિબદ્ધ તિ-ત્તિ-ત્રણ ત્રણ નાનામાં નાને દેશ) મેરા_ભેટવાળા છે પરમાણુ છુટા અણુ તા–તેમજ અન–અજીવના મ7–કાળ વસંદા- ચૌદ ભેદ છે. અનવય સહિત પદરચ્છેદ. તિ-તિ–મેઘા-ધર્મ-અધw-ai[વા, ત૬ ઇ-અલ્લા ૪ खधा देस-पपसा, परमाणु चउदसहा अजीव ॥८॥ ગાથાર્થ : ત્રણ ત્રણ ભેદોવાળા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય તેમજ કાળ અને સ્ક, દેશે, પ્રદેશ અને પરમાણુઓ. (એ) ચૌદ પ્રકારે અજીવ ( તત્ત્વ) છે. વિશેષાર્થ : અહિં અજીવ એટલે જીવ રહિત (–જડ) એવા પાંચ પદાર્થ જગતમાં વિદ્યમાન છે. તેમાં ૧ ધર્માસ્તિકાય દ્રવ્ય, ૧ ૨ અધર્માસ્તિકાય દ્રવ્ય, ૩ આકાશાસ્તિકાય દ્રવ્ય, ૪ કાળ દ્રવ્ય, અને ૫ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય, એ પાંચેય અજીવ દ્રવ્યનું કિંચિત્ સ્વરૂપ આગળ ૯ મી ગાથાના અર્થમાં આવશે. અને અહિં તો આજીવન કેવળ ૧૪ ભેદ જ બતાવ્યા છે. તે આ પ્રમાણે– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ૩ દ્રવ્યના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ૩-૩ ભેદ હોવાથી ૯ ભેટ થાય છે, ૧ પ્રથમ દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના નિક્ષેપોમાં જે દ્રવ્ય શબદ છે તેનો અર્થ જુદે છે અને અહિં દ્રવ્ય એટલે પદાર્થ એવો અર્થ જાણવો. એ પ્રમાણે પદાર્થના અર્થમાં દ્રવ્ય શબ્દ અનેકવાર આવશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ અજીવતવના ભેદ તેમાં કાળને ૧ ભેદ ગણતાં ૧૦ ભેદ થાય, અને સ્કંધ દેશ, પ્રદેશ અને પરમાણુ એ ૪ ભેદ પુદ્ગલના મેળવતાં પાંચ અજીવના ૧૪ ભેદ થાય છે. અહિં જે દ્રવ્યને, આત્તિ એટલે પ્રદેશને જાણ એટલે સમૂહ હોય, તે અતિ કહેવાય. કાળ તે કેવળ વર્તમાન સમયરૂપ ૧ પ્રદેશવાળ હોવાથી, પ્રદેશ સમૂહના અભાવે કાળને અસ્તિકાય કહેવાય નહિં, માટે અસ્તિકાય દ્રવ્ય તે જીવ સહિત પાંચ દ્રવ્ય છે, તે કારણથી સિદ્ધાન્તમાં પંચાસ્તિકાય શબ્દ પ્રસિદ્ધ છે. વળી જે દ્રવ્ય, અસ્તિકાય એટલે પ્રદેશોના સમૂહવાળું હોય, તેના જ સ્કંધ-દેશપ્રદેશરૂપ ત્રણ ભેદ પડી શકે છે. અને કાળ ૧ સમય રૂપ હોવાથી કાળનો ૧ જ ભેદ કહ્યો છે. હવે કંધ, દેશ અને પ્રદેશના અર્થ નીચે પ્રમાણે છે. વસ્તુનો આખો ભાગ તે રસધ, તે કંધની અપેક્ષાએ ન્યૂન સવિભાજ્ય ભાગ તે રેરા અને નિર્વિભાઇયર ભાગ કે જે એક અણ જેવો જ સૂક્ષમ હોય. પરંતુ જે સ્કંધ સાથે પ્રતિબદ્ધ હોય તે પ્રકા (અને તે જ સૂક્ષ્મનિવિભાજ્ય ભાગ જે કંધથી છુટો હોય તો પરમાણુ) કહેવાય. અહિં સ્કંધ, દેશ અને પ્રદેશ એ ત્રણેય વ્યપદેશ (કથન) સ્કંધમાં જ હોય છે, જે દેશ અને પ્રદેશ સ્કંધથી છુટા હોય તે દેશ-પ્રદેશ ન કહી શકાય. કારણ કે સ્કંધથી છુટા પડેલે દેશ ૧ વસ્તુનો આ ભાગ એટલે સંપૂર્ણ ભાગરૂપ સ્કંધ બે રીતે હોય છે. ૧ સ્વાભાવિક સ્કંધ અને ૨ વૈભાવિક સ્કંધ. તેમાં સ્વાભાવિક સ્કંધ તે જીવ, ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો (માં) હંમેશ હોય છે, કારણ કે-એ પદાર્થોના કદિપણ વિભાગ પડી શક્તા નથી. અને પુદ્ગલદ્રવ્યનો (વિકારરૂપ, ભાવિક સ્કંધ હોય છે. જેમ ૧ મહાશિલા તે આખો સ્કંધ છે, અને તેના ચાર ખંડ થતાં દરેક ખંડને પણ સ્કંધ કહી શકાય છે. એમ યાવત બે પરમારુઓના પિંડ (દિપ્રદેશ) સુધીના દરેક પિંડ(સ્કંધ)ને પણ સ્કંધ કહી શકાય. ૨ નિર્વિભાજ્ય એટલે કેવલિ ભગવાન પણ જે સૂક્ષ્મ અંશના પછી બે વિભાગ ન ક૯પી શકે, તે અતિ જઘન્ય ભાગ અને તે ભાગ પરમાણુ જેવડે અથવા પરમાણુ રૂપ જ હોય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નવતત્ત્વ પ્રકરણસાથઃ પુનઃ ધ જ કહેવાય છે, અને અપેક્ષાએ દેશ પણ કહેવાય, પરન્તુ વિશેષથી તે સ્કધ જ કહેવાય છે, અને સ્કધથી છુટા પડેલા પ્રદેશ પરમાણુ, ગણાય છે. (એ પ્રમાણે ધર્માસ્તિકાયના સ્કંધ સપૂર્ણ` ૧૪ રાજલેાક પ્રમાણુ છે, દેશ તેનાથી કંઈક ન્યૂન તે યાવત્ દ્વિપ્રદેશ પર્યન્ત અને એકેક પ્રદેશરૂપ તે પ્રદેશ. એ રીતે અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, અને પ્રદેશ રૂપ ત્રણ-ત્રણ ભેદ પાતપેાતાના સ્કધમાં છે, અને પરમાણુ તે કેવળ પુદ્ગલ દ્રવ્યને છુટા જ હોય છે.) પ્રશ્ન :-—-ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પરમાણુ રૂપ ચેાથેા ભેદ કેમ ન હેાય ? ઉત્તર :ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાય એ ચાર દ્રબ્યુના યથાસભવ અસખ્ય અને અનત પ્રદેશવાળા સ્કંધમાંથી એક પણ પ્રદેશ કાઈ કાળે છુટા પડયા નથી, છુટ પડતા નથી, અને પડશે પણ નહિ. એવા શાશ્વત સબંધવાળા એ ચાર ક! હાવાથી એ ચાર દ્રવ્યમાં પરમાણુરૂપ ચેાથેા ભેદ નથી. પરન્તુ પુદ્ગલ દ્રવ્યના તેા અનન્ત પરમાણુએ જગતમાં છુટા પડેલા છે અને પડે છે, માટે પુદ્ગલમાં પરમાણુ રૂપ ચેાથેા ભેદ હોય છે. પ્રશ્ન :-જો એ પ્રમાણે ચાર દ્રવ્યેાના ધેામાંથી એક પ્રદેશ જેટલા વિભાગ પણ છુટા પડી શકતા નથી, તો કેવળ સ્કંધરૂપ એક જ ભેદ કહેવા ચેાગ્ય છે, પરન્તુ સ્ક ંધ, દેશ અને પ્રદેશ રૂપ ત્રણ ભેદ કેવી રીતે હાય ? ઉત્તર ઃ- એ ચાર સ્કધામાં પુદ્ગલ પરમાણુ જેવડા સખ્ય અને અનન્ત સૂક્ષ્મ અંશાનું અસ્તિત્વ સમજવાને (એ અખંડ પિઝાના ક્ષેત્રવિભાગ જણાવવાને) માટે એ ૩ ભેદ અતિ ઉપયાગી છે. દેશ પ્રદેશની કલ્પના તા ધમાં સ્વાભાવિક છે, માટે શાશ્વત સમ ધવાળા પિડમાં એ ૩ ભેદ ઠીક રીતે સમજી શકાય છે. પ્રશ્ન :—પ્રદેશ માટે કે પરમાણુ માટે ? ઉત્તર ઃ—પ્રદેશ અને પરમાણુ અન્ને એક સરખા કદના જ હોય છે, કેઈ પણ નાના-મોટા ન હાય, પરન્તુ 'ધ સાથે પ્રતિબદ્ધ Page #64 -------------------------------------------------------------------------- ________________ પાંચ અજીવે અને તેના સ્વભાવ ४७ હાવાથી પ્રદેશ કહેવાય, અને છૂટો હાવાથી પરમાણુ કહેવાય એટલે જ तावत छे. नानामां नानो देश-प्रदेश, परभ-नानामां नानेो मायु-परमाणु. પાંચ અજીવે અને તેના સ્વભાવ धम्माधम्मा पुग्गल, नह कालो पंच हुंति अज्जीवा; चलणसहावो धम्मो, थिरसंठाणो अहम्मो य ॥९॥ अवगाहो आगासं पुग्गलजीवाण, पुग्गला चउहा; खंधा देस पसा, परमाणू चेव नायव्वा ॥ १०॥ સંસ્કૃત અનુવાદ धर्माधर्मो पुद्गलाः नभः कालः पंच भवन्त्यजीवाः । चल स्वभावो धर्मः, स्थिरस स्थानोऽधर्मश्च ॥ ९ ॥ अवकाश आकाशं, पुद्गलजीवानां पुद्गलाश्चतुर्द्धा । स्कन्धा देशप्रदेशाः, परमाणवश्चैव ज्ञातव्याः ।। १० ।। શબ્દાથ—ગાથા ૯ મી ને धम्म-धर्मास्तिडाय अधम्मा-अधर्मास्तिाय पुरंगल-पुङ्गवास्तिडाय नह - भाअशा स्तिय कालो - 31 पंच- पांथ (पांच) हुंति-छे अज्जीव-व चलणसहावो-यासवामां सहाय આપવાના સ્વભાવવાળા धम्मो धर्मास्तिठाय छे कधीत थिरसठाणो- स्थिर रहेवामां स હાય આપવાના સ્વભાવવાળા (अहिं संठाण भेटले સ્વભાવ અથ છે) अहम्मो - अधर्मास्तिठाय छे. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ નવતત્ત્વપ્રકરણ સાથ રાજ્જા —ગાથા ૧૦ મી ને અવો-અવકાશ ( આપવાના સ્વભાવવાળા. ) બાળસ-આકાશાસ્તિકાય છે. જુનાજ-પુદ્ગલા ( અને ) નીવાળ-જીવાને પુષાઢા-પુદ્ગલે ૨૬-ચાર પ્રકારના છે સંધા-સ્કંધ (આખા ભાગ ) ડ્રેસ-દેશ (સ્ક ંધથી ન્યૂન ભાગ) પત્તા-પ્રદેશે ( સ્કંધપ્રતિબદ્ધ અવિભાજય ભાગે ) પરમાણુ-છુટા અણુએ સેવ-નિશ્ચય નાચવા-જાણવા અન્વય અને પદચ્છેદ धमाधम्मा पुग्गल, नह कालो पंच हुति अज्जीवा ૨ળ-સદ્દાવા ધમો, ય થિ-સાળો અમો | 9 || पुग्गल जीवाण अवगाहो आगास, स्वधा देस - परसा परमाणु चउहा चेव पुग्गला नायव्त्रा ।। १० । ગાથા: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય; પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાળ એ પાંચ અજીવે છે. ચાલવામાં-ગતિ કરવામાં સહાય આપવાના સ્વભાવવાળા ધર્માસ્તિકાય છે, અને સ્થિર રહેવામાં સહાય આપવાના સ્વભાવવાળા અધર્માસ્તિકાય છે, પુદ્ગલાને તથા જીવાને અવકાશ-જગ્યા આપવાના સ્વભાવવાળા આકાશાસ્તિકાય છે સ્કધ-દેશ --પ્રદેશ અને પરમાણુ એ ચાર પ્રકારે જ પુદ્ગલેા જાણવા. વિશેષાઃ જેમ મત્સ્યને જળમાં તરવાની શક્તિ પેાતાની છે, તે પણ તરવાની ક્રિયામાં ઉપકારી કારણુ ( અપેક્ષા કારણ) જળ છે, અથવા ચક્ષુને દેખવાની શક્તિ છે, પરન્તુ પ્રકાશરૂપ સહકારી કારણ વિના દેખી શકે નહિ, અથવા પક્ષીને ઉડવાની શક્તિ પેાતાની છે, તે પણ હવા વિના ઉડી શકે નહિ, તેમ જીવ અને પુદ્દગલમાં ગતિ કરવાના સ્વભાવ છે, પરન્તુ ધર્માસ્તિકાય દ્રવ્યરૂપ સહકારી કારણ વિના ગતિ કરી શકે નહિ, માટે જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરવાના Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨ અજીવતત્વ (પાંચ અજી અને તેના સ્વભાવ) ૪૯ સ્વભાવવાળે આ જગમાં એક ધર્માણિતશાય નામને અરૂપી પદાર્થ ૧૪ રાજલક જેવડ માટે છે, અસંખ્ય પ્રદેશ યુક્ત છે, અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ રહિત છે. તથા વટેમાર્ગુને-મુસાફરને વિશ્રામ કરવામાં જેમ વૃક્ષાદિકની છાયા અપેક્ષા કારણ છે, જળમાં તરતા મત્યને સ્થિર રહેવામાં અપેક્ષા કારણ જેમ હીપ-બેટ છે, તેમ ગતિ પરિણામે પરિણત થયેલા ને તથા પુદ્ગલને સ્થિર રહેવામાં અપેક્ષા કારણરૂપ ધર્માસ્તિવ નામને એક અરૂપી પદાર્થ ૧૪ રાજલક જેવડો મટે છે, અસંખ્ય પ્રદેશ છે, અને વર્ણ, ગંધ રસ, સ્પર્શ અને શબ્દ રહિત છે. અહિં સ્થિર રહેલા–જીવ પુદ્ગલને ગતિ કરવામાં ધર્માસ્તિકાયની પ્રેરણા (એટલે ગતિમાન ન થતું હોય તે પણ ગતિમાન બલાત્કારે કરે તેમ) નથી, તેમજ ગતિ કરતા જીવ-પુદ્ગલને સ્થિર કરવામાં અધર્માસ્તિકાયની પ્રેરણું નથી, પરંતુ જીવ–પુદ્ગલ જ્યારે જ્યારે પિતાના સ્વભાવે ગતિમાન વા સ્થિતિમાન થાય ત્યારે ત્યારે એ બે દ્રવ્ય કેવળ ઉપકારી કારણ રૂપેજ સહાયક હોય છે. ભાષા ઉચ્છવાસ, મન ઈત્યાદિ પુદ્ગલેનું ગ્રહણ, વિસર્જન તથા કાયયોગ આદિ ચલક્રિયાઓ ધર્માસ્તિકાય વિના ન થાય, અર્થાત્ સર્વ ચલક્રિયાઓ ધર્માસ્તિકાયને ઉપકાર છે, અને બેસવામાં, ઉભા રહેવામાં, ચિત્તની સ્થિરતામાં ઇત્યાદિ દરેક સ્થિર ક્રિયાઓમાં અધર્માસ્તિકાયને ઉપકાર છે. તથા લેક અને અલેકમાં પણ સર્વત્ર વ્યાપ્ત, વર્ણ –ગંધ-રસસ્પર્શ-શબ્દ રહિત, અરૂપી, અનન્ત પ્રદેશી, અને નક્કર ગોળ સરખા આકારવાળા આ જગતુમાં શાસ્તવ નામને પણ પદાર્થ છે, આ આકાશ દ્રવ્યને ગુણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, છે અને પુદ્ગલોને અવકાશ-જગ્યા આપવાનું છે. એક સ્થાને સ્થિર રહેનારને તેમજ અન્ય સ્થાને ગમન કરનારને પણ આ દ્રવ્ય અવકાશ આપે છે. આ દ્રવ્યના સૌશાશ્વારા અને અઢોવાજારા એમ બે ભેદ છે. ત્યાં જેટલા આકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્ય વ્યાપ્ત થયેલ હોય તેટલા આકાશનું નામ ઢોવિજ્ઞ છે, તે વૈશાખ સંસ્થાને સંસ્થિત (એટલે કે બે નવ ૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦. નવતત્વપ્રકરણ સાથે હાથ દઈને અને બે પગ પહેળા કરીને ઉભા રહેલ) પુરુષાકાર સરખે છે, અને શેષ રહેલે આકાશ તે જોવાવા પિલા ગોળા સરખા આકારવાળો છે અલકમાં કેવળ એક આકાશ દ્રવ્ય જ છે. અને કાકાશમાં સર્વે દ્રવ્ય છે, કાકાશમાં ધર્માઅને અધર્મા, હેવાથી જીવે અને પુદ્દગલે છુટથી ગમનાગમન કરે છે, પરંતુ અલકમાં તે ઈન્દ્ર સરખા સમર્થ દેવે પણ પિતાના હાથ-પગને એક અંશ માત્ર પણ પ્રવેશ કરાવી શકે નહિ, તેનું કારણ એજ કે ધર્મા, અધર્માત્યાં નથી. અને તે કારણથી જ સિદ્ધ પરમાત્માઓ પણ લેકના અગ્રભાગે જઈ અટકી જાય છે. (વળી ધર્માસ્તિત્વ અધર્મા – કાકાશ-અને ૧ જીવ ચારના અસખ્ય અસંખ્ય પ્રદેશ છે, તે તુલ્ય સંખ્યાવાળા છે, કેઈમાં ૧ પ્રદેશ હીનાધિક નથી.) તથા પ્રતિસમય પૂરણ (મળવું) ગલન (વિખરવું) સ્વભાવ વાળો પદાર્થ તે પુરું કહેવાય. કારણ કે- +સ્કંધ હોય તે તેમાં પ્રતિસમય નવા પરમાણુઓ આવવાથી ધૂળ ધર્મવાળે, અને પ્રતિ સમય પૂર્વબદ્ધ પરમાણુઓ વિખરવાથી જન ધર્મવાળે છે. કદાચ કઈ સ્કંધમાં અમુક કાળ સુધી તેમ ન થાય તે પણ પ્રતિસમય વિવક્ષિત વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ૨૦ ભેદમાંથી કઇ પણ એક નવા ભેદનું પૂરાવું અને પૂર્વ ભેદનું વિખરાવું તે અવશ્ય હોય છે જ, માટે એ પુરું કહેવાય છે. એ પુદ્ગલ વાસ્તવિક રીતે તે પરમાણુ રૂપ છે, પરંતુ તેના વિકાર રૂપે સંખ્યપ્રદેશી અસંખ્યપ્રદેશ અને અનન્તપ્રદેશી સ્કંધ પણ બને છે, માટે સ્કછે વિભાવધર્મવાળા અને પરમાણુ સ્વાભાવિક છે. તે દરેક ભેદવાળા અનન્ત સ્કંધ પ્રાયઃ જગમાં સદાકાળ વિદ્યમાન છે, અને પરમાણુઓ પણ અનન્ત વિદ્યમાન છે. તથા વાઢ તે વર્તમાન એક સમયરૂપ છે, અને તે નિશ્ચચથી વર્તના લક્ષણવાળે છે, તથા વ્યવહારથી ભૂત ભવિષ્ય રૂપ x स्कन्दन्ते-शुष्यन्ति पुद्गलविचटनेन, धीयन्ते-पुद्गलचटनेनेति રઘા એટલે સ્કન્ધ શબ્દમાં જ અને ઘ એ બે અક્ષર–પદ છે, તેમાં ર8 એટલે સરકારે અર્થાત પુદ્ગલેના વિખરવાથી શેવાય અને એટલે બીજો અર્થાત પુગલે મળવા વડે પોષાય, તે સ્કન્ધ શબ્દની નિયુકિત છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨ અજીવતત્વ (૬ કયોમાં દ્રવ્યાદિ ૬ માગણ) પણ ભેદવાળે પણ છે. એનું વિશેષ સ્વરૂપ ૧૩ મી ગાથાના અર્થમાં કહેવાશે. છે દ્રવ્યોમાં દ્રવ્યાદિ ૬ માર્ગણું છે ધર્માસ્તર દ્રવ્ય-દ્રવ્યથી (સંખ્યાથી) ૧ છે, ક્ષેત્રથી સમગ્ર કાકાશ પ્રમાણ છે, કાળથી અનાદિ-અના છે, ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ રહિત અરૂપી છે, અને ગુણથી ગતિસહાયક ગુણવાળું છે, અને સંસ્થાનથી લેખાકૃતિ તુલ્ય છે, એ પ્રમાણે શસ્તિ -દ્રવ્ય પણ જાણવું, પરંતુ ગુણથી સ્થિતિસહાયક ગુણવાળું છે. બાજરાતિવાચ-દ્રવ્યથી ૧ છે, ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે, કાળથી અનાદિ-અનન્ત છે, ભાવથી વર્ણાદિ રહિત–અરૂપી છે, ગુણથી અવકાશદાન ગુણવાળે છે, અને સંસ્થાનથી ઘન (નક્કર) ગોળા સરખી આકૃતિવાળે છે. પુરું અને પુસ્તિકા દ્રવ્યથી અનત છે, ક્ષેત્રથી સમગ્ર લોક પ્રમાણ છે. કાળથી અનાદિ-અનન્ત છે, ભાવથી વર્ણ, ગંધ, રસ, પશે અને શબ્દ સહિત રૂપી છે, ગુણથી પૂરણ-ગલન સ્વભાવવાળા (વિવિધ પરિણામવાળો) અને સંસ્થાનથી પરિમંડલાદિ કપ આકૃતિવાળે છે. વારિસ્તા –દ્રવ્યથી અનન્ત, ક્ષેત્રથી સમગ્ર લેકપ્રમાણ, કાળથી અનાદિ-અનન્ત, ભાવથી વર્ણાદિ રહિત-અરૂપી,ગુણથી જ્ઞાન દર્શનાદિ ગુણયુક્ત છે, અને સંસ્થાનથી શરીરતુલ્ય વિવિધ આકૃતિરૂપ છે. દ્રિવ્ય-દ્રવ્યથી અનન્ત, ક્ષેત્રથી રા દ્વીપ પ્રમાણુ, કાળથી અનાદિ અનન્ત, ભાવથી વર્ણાદિ રહિત, અરૂપી, અને ગુણથી વર્તનાદિ પર્યાય રૂપ છે. અને સંસ્થાન (સિદ્ધાતમાં નહિ કહેલું હોવાથી) છે નહિ. બંગડી જેવું ગોળ, થાળી જેવું ગોળ, ત્રણ ખૂણાવાળું, ચાર ખૂણેવાળું, લાંબું. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર દ્રવ્યનાં નામ ધર્માં અધ આકાશ પુદ્દગલા જીવા નવતત્ત્વપ્રકરણ સાથે : ૬ દ્રવ્યેામાં દ્રવ્યાક્રિક ૬ માણા યન્ત્ર શું કાળ ૧ ૧ ૧ અનન્ત "" ક્ષેત્રથી |૧૪ રાજ સદા શબ્દ ગ ધા-અંધકાર ઉન્નોન-ઉદ્યોત "" લેાકાલાક ૧૪ રાજ "" lato1F ભાવથી ગુણથી સસ્થાન અરૂપી ગતિ સહાયક લેાકાકાશ સ્થિતિસહાયક અવકાશદાયક ઘનગે લક પૂરણુગલન મડલાદિ-૫ જ્ઞાનાદિ દેહાકૃતિ "" રાદ્વીપ વના પુદ્દગલના-લક્ષણ રૂપ પરિણામે सयार उज्जोअ, पभा छायातवेहि अ + ( इय) । वन-गंध रसा फासा, पुग्गलाणं तु लक्खणं ॥ ११ ॥ 36 P^+e3]]+ke રૂપી અરૂપી સંસ્કૃત અનુવાદ शब्दान्धकाराद्योतः प्रभाछायातपैश्च ॥ k वणों गन्धो रसः स्पर्श: पुद्गलानां तु लक्षणम् ॥ ११२ ॥ શબ્દા : 77 S વન-વણ રંગ ગન્ધ-ગધ સૌ-રસ પમાઁ-પ્રભા છાયા- પ્રતિષિ’ બાતવેદિ—આતપ (તડકા વર્ડ) ૩-ળ, અને + અહિં સૂત્રમાં, અને “બાતવેર્ ચ” નવતત્ત્વવૃત્તિમાં છે. GIET-સ્પશ પુખ્તત્કાળ-પુદ્દગલાનુ તુ-અને, તથા, વળી જીવળ-લક્ષણ છે. વૈ”િ ને સ્થાને “આતવ્રુત્તિ થા” "" ° ઉત્તરાધ્યયન Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨ અજીવત. (પુદ્ગલના પરિણામો) ૫૩ અવય અને પદછંદ, सद्द अंधयार उज्जोअ पभा छाया अ आतवेहि वन्न गंध रसा फासा, पुग्गलाण तु लक्खण ॥ ११ ॥ ગાથાર્થ :શબ્દ-અધકાર-ઉદ્ય-પ્રભા-છાયા અને આતપ વડે સહિત વણે, ગંધ, રસે, અને સ્પર્શે, એ પુદ્ગલેનું જ લક્ષણ છે ૧૧ વિશેષાર્થ:શબ્દ એટલે અવાજ, ધ્વનિ, નાદ. તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું છે. જીવ મુખ વડે બોલે તે વિત્ત રા, પત્થર વગેરે પદાર્થના પરસ્પર અફળાવાથી થયેલ તે ચિત્ત . અને જીવ પ્રયત્નવડે વાગતા મૃદંગ, ભુંગળ આદિક મિશ્રા, શબ્દની ઉત્પત્તિ પુદ્ગલમાંથી થાય છે, અને શબ્દ પિતે પણ પુદ્ગલરૂપ જ છે. તૈયાચિકે વગેરે શબ્દને આકાશથી ઉત્પન્ન થયેલ અને આકાશને ગુણ કહે છે, પરન્તુ આકાશ અરૂપી છે, અને શબ્દ રૂપી છે, તેથી શબ્દ એ આકાશને નહિ પણ પુદગલને ગુણ છે. અથવા પુદ્ગલનું (એક જાતનું એ પણ સ્વરૂપ) લક્ષણ છે, શબ્દ પોતે જ સ્પર્શવાળે છે, અને તેની ઉત્પત્તિ આઠ સ્પર્શવાળા પુદ્ગલ સ્કંધમાંથી જ હોય, પરંતુ ચતુસ્પશ સ્કંધમાંથી ન હોય. વર-અલ્પકાર એ પણ પુદ્ગલરૂપ છે, શાસ્ત્રમાં અન્ધકારને ધ્રાણેન્દ્રિયગ્રાહા કહ્યો છે, નિયાયિક વગેરે અધકારને પદાર્થ માનતા નથી. માત્ર “તેજનો અભાવ, તે અધકાર” એમ અભાવરૂપ માને છે, પરંતુ શ્રી સર્વજ્ઞ પ્રભુ તે અધકાર પણ પુદ્ગલ સ્કંધ છે એમ કહે છે, તે જ સત્ય છે. કોર-શીત વરતુને શીત પ્રકાશ, તે ઉઘાત કહેવાય છે. સૂર્ય સિવાયના દેખાતાં ચન્દ્રાદિ તિષીનાં વિમાનેને, આગીઓ વગેરે જીવને અને ચન્દ્રકાન્તાદિ રને જે પ્રકાશ છે, તે ઉદ્યોત નામ Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૪ નવતત્ત્વપ્રકરણ સાથે કમના ઉદયથી છે, તથા એ ઉદ્યોત જેમાંથી પ્રગટ થાય છે, તે પુદ્ગલ સ્કંધો છે, અને ઉદ્યોત પોતે પણ પુદ્ગલ સ્કંધે છે. -ચંદ્ર વગેરેના પ્રકાશમાંથી અને સૂર્યના પ્રકાશમાંથી જે બીજે કિરણ રહિત ઉપપ્રકાશ પડે છે, તે પ્રમા પુદગલ સ્કંધમાંથી પ્રગટ થઈ છે, અને પિતે પણ પુગલ કોને સમૂહ છે. જે પ્રભા ન હોય, તે સૂર્ય વગેરેનાં કિરણોને પ્રકાશ જ્યાં પડતું હોય ત્યાં પ્રકાશ અને તેની પાસેનાજ સ્થાનમાં અમાવાસ્યાની મધ્ય રાત્રિ સરખું અંધારું જ હોઈ શકે, પરંતુ ઉપપ્રકાશ રૂપ પ્રભા હેવાથી તેમ બનતું નથી. શાસ્ત્રમાં ચન્દ્રાદિકની કાતિને પણ પ્રભા કહી છે. છાયા-દર્પણમાં અથવા પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ તે છાયા કહેવાય. તે બાદર પરિણામ સ્કંધમાંથી પ્રતિ સમય જળના કુવારાની માફક નિકળતા આઠસ્પશી પુદ્ગલ સ્કંધોને સમુદાય જ પ્રકાશાદિના નિમિત્તથી તદાકાર પિંડિત થઈ જાય છે. તે છાયા કહેવાય છે. અને શબ્દાદિવત્ પૂર્વે કહ્યા પ્રમાણે બને રીતે પુગલ રૂપ છે. તિ-શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ તે આત.. એ પ્રકાશ સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવોના શરીરને હોય છે, અને સૂર્યકાન્તાદિ રત્નને હોય છે. કારણકે સૂર્યનું વિમાન અને સૂર્યકાન્ત રત્ન પિતે શીત છે, અને પિતાને પ્રકાશ ઉષ્ણ છે. પરન્તુ રપગ્નિને ઉષ્ણ પ્રકાશ તે આતપ કહેવાય નહિ, કારણકે અગ્નિ પિતે ઉષ્ણ છે. વળી ચદ્રાદિકના ઉદ્યોતની પેઠે આ આતપ પોતે પણ અનન્ત પુદ્ગલ સ્કંધને સમુદાય પ્રતિસમય સૂર્યના વિમાન સાથે જે પ્રતિબદ્ધ છે, તે છે. માટે બને રીતે પુદ્ગલરૂપ છે. વળ ૫-શ્વેતવર્ણ, પતવર્ણ, રકતવર્ણ, નીલવર્ણ, અને કૃષ્ણવર્ણ એ પાંચ મૂળ વર્ણ છે, અને વાદળી, ગુલાબી, કરમજી આદિ જે અનેક વર્ણભેદ છે, તે એ પાંચ વર્ણોમાંના કેઈપણ એક ભેદની તારતમ્યતાવાળા અથવા અનેક વર્ણના સંયેગથી ઉત્પન્ન થયેલા જાણવા. વણે પરમાણુ આદિ દરેક પુલ માત્રમાં જ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ર અજીવતત્ત્વ (પુદ્ગલના પરિણામો) હોય છે, માટે પણ એ પુદ્ગલેનું લક્ષણ છે. એક પરમાણુમાં ૧ વર્ણ હોય છે, અને દ્વિપ્રદેશી વગેરે સ્કંધમાં ૧ થી ૫ વર્ણ યથાસંભવ હોય છે. જ ૨-સુરભિગંધ અને દુરભિગંધ પ્રસિદ્ધ છે, અને તે પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે. વળી એક પરમાણુમાં ૧ ગંધ, અને દ્વિદેશી આદિ સ્કંધમાં બે ગંધ પણ યથાસંભવ હોય છે. રસ પ-તિક્ત (તીખો રસ), કટુ (કડ), કષાય (તરો), આસ્લ (ખાટે), અને મધુર (મીઠ) એ પાંચ પ્રકારના મૂળ રસ છે. અહિં છઠ્ઠો ખારો રસ લેકમાં પ્રસિદ્ધ છે, પરંતુ તે મધુર રસમાં અન્તર્ગત જાણ. એ રસ દરેક પુદ્દગલ માત્રામાં હોય છે, માટે પુદ્ગલનું લક્ષણ છે વળી ૧ પરમાણુમાં ૧ રસ, અને ક્રિપ્રદેશી આદિ કંધામાં ૧ થી ૫ રસ યથાયોગ્ય હોય છે. ૮–શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, લઘુ, ગુરુ, મૃદુ, અને કર્કશ એ આઠ સ્પર્શ છે. અને તે દરેક પુદ્ગલ દ્રવ્ય માત્રામાં હોય છે. માટે, પુદ્ગલનું લક્ષણ છે વળી એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ, અથવા શીત-રુક્ષ, અથવા ઉષ્ણ–સ્નિગ્ધ, અથવા ઉષ્ણ અને રુક્ષ એમ ચાર પ્રકારમાંના કેઈ પણ એક પ્રકારથી ૨ સ્પર્શ હોય છે. સૂક્ષ્મપરિણામી સ્ક ધમાં શીત–ઉષ્ણુ-સિનગ્ધ-રુક્ષ એ ચાર સ્પર્શ હોય છે, અને બાદર સ્કમાં આઠેય પશ હોય છે. પુદગલના સ્વાભાવિક અને વૈભાવિક પરિણામે અહિં શબ્દ–અધકાર-ઉદ્યોત-પ્રભા-છાયા–આતપ એ બાદર પરિણામવાળા હોવાથી તેમજ બાદર પુદ્ગલસમૂહ રૂપ હેવાથી તેમજ બાદર પરિણામી પુદ્ગલ સ્કધમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી અને સ્કંધ તે પુદ્ગલને વિકાર-વિભાવ હોવાથી, એ અઘકારાદિ લક્ષણે ચૌધરુ (વૈભાવિક) ઢળો જાણવાં, કારણ કે એ ૬ લક્ષણ પરમાણુમાં તથા સૂક્ષ્મ સ્કંધમાં નથી, અને વર્ણ આદિ ૪ લક્ષણે તે પરમાણુમાં તથા સૂક્ષમ સ્કંધમાં પણ હોય છે, માટે એ ચાર સ્થામાયિક Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ નવતત્ત્વપ્રકરણ સાથ; પરિણામો જાણવા. એમાં પણ લઘુ અને ગુરુ તથા મૃદુ અને કર્કશ એ ચાર સ્પર્શ સ્કંધમાંજ લેવાથી પધા-વૈભાવિક પરિણમે છે | શુતિ પુષ્યિ -| કાળનું સ્વરૂપ એક મુહૂર્તમાં આવલિકાઓ एगा कोडि सतसट्ठि, लक्खा सत्तहत्तरी सहस्सा य । दो य सया सालहिया, आवलिया इगमुहुत्तम्मि ॥१२॥ સંસ્કૃત અનુવાદ ઘા જટિ: સત્તife૪ક્ષા: સંવતર તત્તિ: રદગા ! द्वे च शते षोडशाधिके, आवलिका एकस्मिन्मुहूर्ते ॥१२॥ શબ્દાર્થ :NT –એક કોડ -બે સતસિડસઠ –લાખ સોઢ-સેળ સત્તત્તર- સિતેર દિ–અધિક સસ્તા-હજાર આવલિકા ચ-અને -એક મુદુ -મુહૂર્તમાં અન્વય સહિત પદચ્છેદ झग मुहुत्तम्मि एगा कोडि सतसट्टि लक्खा य सत्तहत्तरी सहस्सा दो सया य सोल अहिया आवलिया ॥१२॥ ગાથાર્થ - એક મુહૂર્તમાં એક ક્રોડ, સડસઠ લાખ, સિત્તોતેર હજાર, બસે અને સોલ અધિક [ ૧૬૭૭૭૨૧૬] આવલિકા થાય છે. ૧૨માં વિશેષાર્થ :સુગમ છે. સામાજિટાનાં સમૂદસ્ટિસમય, આવલિ ઈત્યાદિ કલાઓને (વિભાગ) સમૂહ તે વાઢ. અથવા “ઢ” એ ધાતુ= શબ્દ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨ અજીવતત્વ (વ્યવહાર કાળનું સ્વરૂ૫) પ૭ અને સંખ્યાન એટલે કથન અથવા ગણત્રી અર્થમાં છે, તેથી નવ પુરાણાદિપર્યાનું સર્જન એટલે સંસાનં સંચ7 અર્થાત્ કથન અથવા ગણત્રી. તે ક્રાઇ. એક આવલિકામાં અસંખ્ય સમય થાય છે, અને એક મુહૂર્ત એટલે બે ઘડી (૪૮ મિનીટ) વ્યવહારમાં ઉપયોગી કાળ समयावली मुहत्ता, दीहा पक्खा य मास वरिसा य । भणिओ पलियासागर. उस्स प्पिणिसप्पिणी कालो।१३॥ સંસ્કૃત અનુવાદ समयावलिमुहूर्ता दिवसा: पक्षाश्च मासा वर्षाश्च । भणितः पल्यः सागरः उत्तपिण्यवसर्पिणी कालः ॥१३॥ શબ્દાર્થ : સમય-સમય મળ-કાો છે –આવલિ પત્રિકા-પલ્યોપમ મુદુ-મુહૂર્ત સાર-સાગરેપમ રા-દિવસ SHળી-ઉત્સર્પિણ -પક્ષ રણિી -અવસર્પિણી માસ-માસ -કાળ અથવા કાળચક રિણા-વર્ષ જ-અનેઅથવા છન્દપૂર્તિ માટે) અન્વય સહિત પદરચછેદ समय आपली मुहुत्ता दोहा पक्खा मास परिसा पलिआ सागर उस्तप्पिणो य ओसप्पिणी कालो भणिओ ॥१३॥ ગાથાર્થ – સમય, આવલિ, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરેપમ, ઉત્સર્પિણી અને અવસર્પિણ કાળ કહ્યો છે ૧૩ છે વિશેષાર્થ :અતિ સૂક્ષ્મ કાળ, કે જેના કેવલિ ભગવંતની જ્ઞાનશક્તિ વડે પણ બે ભાગ કલ્પી ન શકાય-તે નિર્વિભાજ્ય ભાગ રૂપ કાળ, તે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નવતત્વપ્રકરણ સાથ : સમય કહેવાય. જેમ પુગલ દ્રવ્યને સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, તેમ કાળને અતિ સૂકમ વિભાગ સમય છે. આંખના એક પલકારામાં પણ અસંખ્ય સમય વ્યતીત થઈ જાય છે. અતિ જીર્ણ વસ્ત્રને ત્વરાથી ફાડતાં એક તંતુથી બીજા તંતુ સુધીમાં જે કાળ લાગે છે, (અથવા એકજ તંતુ ફાટતાં જે કાળ લાગે છે. તે પણ અસંખ્ય સમય—પ્રમાણ છે. અથવા કમળના અતિ કમળ ૧૦૦ પત્રને ઉપરા ઉપરી ગોઠવી અતિ બળવાન મનુષ્ય ભાલાની તીક્ષણ અણુથી પાંદડા વધે, તે દરેક પત્ર વધતાં અને ઉપરના દરેક પત્રથી નીચેના પત્રમાં ભાલાની અણું પહોંચતાં દરેક વખતે અસંખ્ય અસંખ્ય સમય કાળ લાગે છે. જેથી ૧૦૦ કમળ પત્ર વેધતાં ૧૯૯ વાર અસંખ્ય અસંખ્ય સમય વ્યતીત થાય છે. એવા અતિ સૂક્ષ્મ કાળનું નામ એક સમય છે, તેવા અસંખ્ય સમયની ૧ સાજા થાય છે. તેવી સંખ્યાતી (એટલે ૧૬૭૭૭૨૧૬) થી કાંઈક અધિક આવલિકાઓનું ૧ મુહૂર્ત મુહૂર્ત એટલે બે ઘડી. ૩૦ મુહૂર્તને ૧ વિષ, ૧૫ દિવસને ૧ પક્ષ (પખવાડી6'); બે પક્ષને ૧ માસ, ૧૨ માસનું ૧ વર્ષ, અસંખ્યાત વર્ષનું ૧ વઘમ; ૧૦ કેડાર્કડિ પલ્યોપમને ૧ સાજો ૪ તેવા ૧૦ કેડોકેડિ* સાગરોપમની ૧ ઉત્તળ અને તેટલા જ કાળની ૧ સાજી: ૧ ઉત્સપિણી અને અવસર્પિણું એ બે મળીને ૧ ૪% ૨૦ કડાકડિ સાગરોપમ પ્રમાણને થાય છે. એ પ્રમાણે કાળનાં લક્ષણ અથવા ભેદ કહ્યા. આ સર્વ ભેદ વ્યવહાર કાળના જાણવા. અહિં ઉત્સપિણિી તે ચઢતે કાળ અને અવસર્પિણી તે ઉતરતો કાળ છે. કારણ કે-આયુષ્ય-બળ–સંઘયણશુભવ–ગંધ-રસ-સ્પર્શ ઈત્યાદિ અનેક શુભ ભાવની ઉત્સર્પિણીમાં કમેકમે વૃદ્ધિ થતી રહે છે, અને અવસર્પિણીમાં હાનિ થતી જાય છે. ૧ અહી ૧૨-૧૩ મી ગાથામાં કહેલું કાળનું સર્વ વર્ણન વ્યવહાર કાળનું જાણવું. શ્રી ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રાપ્તિ અને તિબ્બરંડક આદિ શાસ્ત્રોમાં વિશેષથી વ્યવહારકાળનું જ વર્ણન ઘણા વિસ્તારપૂર્વક કરેલું છે. ક દોડને કોડથી ગુણતાં કડાકડિ થાય છે. એમ સર્વત્ર જાણવું, જેથી અહીં ૧૦ કેડાછેડી એટલે ૧૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨ અવતરવ (વ્યવહારે કાળનું સ્વરૂપ) કાળનું વિશેષ સ્વરૂપ વ્યવહારકાળ વ્યવહારકાળ અને નિશ્ચયકાળ એમ કાળ ૨ પ્રકારનું છે. તેમને જે રા દ્વીપ અને ૨ સમુદ્ર જેટલા ૪૫ લાખ જન વિષ્કભ-વિસ્તાર વાળા મનુષ્યક્ષેત્રમાં ચન્દ્ર અને સૂર્ય આદિ તિષિએ ભ્રમણ-ગતિ કરે છે. તે ભ્રમણ કરતા સૂર્યાદિકની ગતિ ઉપરથી જે કાળનું પ્રમાણ બંધાયેલું છે, તે વ્યવહારવા ઉપર કહ્યા પ્રમાણે સમય, આવલિકા ઇત્યાદિ ભેદવાળે છે. તિકડક ગ્રંથમાં કહ્યું છે કે – लोयाणुभज्जणीय, जो इसचक्क भणति अरिहता। सव्वे कालविसेसा, जस्स गइविसेसनिप्पन्ना ॥१॥ અર્થ—જેની ગતિવિશેષ વડે સર્વે કાળભેદે ઉત્પન્ન થયેલા છે, તે તિશ્ચકને શ્રી અરિહંત ભગવંતોએ લેક સ્વભાવથી ઉત્પન્ન થયેલ ગતિવાળું કહ્યું છે. ૧ એ વ્યવહારમાળના વિશેષ ભેદ સંક્ષેપમાં આ પ્રમાણે છે – અવિભાજય સૂફમ કાળ= ૧ સમય ૯ સમય= ૧ જઘન્ય અન્તર્મુહૂર્ત અસંખ્ય સમયે= ૧ આવલિકા ૨૫૬ આવલિકા= ૧ ક્ષુલ્લકભવ. ૪૪૪૬ ૨૨૫ આવલિકા અથવા - ૧ શ્વાસે છૂવાસ (પ્રાણ) સાધિક ૧છા મુલક ભવ= 1 ૭ પ્રાણ ( શ્વાસો૦ )= ૧ સ્તક. ૭ સ્તક= ૧ લવ. ૩૮ લવ= ૧ ઘડી. ૭૭ લવ અથવા ૨ ઘડી અથવા ૧ મુહૂર્ત ૬૫૫૩૬ ફુલક ભવ= ૧ સમયપૂન ૨ ઘડી= ૧ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ દિવસ (અહોરાત્ર). ૧૫ દિવસ= ૧ પક્ષ (પખવાડીઉં). ૩ ૭૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ નવતરવપ્રકરણ સાથ ૨ પક્ષ= ૧ માસ. ૬ માસ ૧ ઉત્તરાયણ અથવા ૧ દક્ષિણાયન ૨ અયન અથવા ૧૨ માત્ર ૧ વર્ષ”. ૫ વર્ષ ૧ યુગ ૮૪ લાખ વર્ષ= ૧ પૂર્વાગ ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ = ૧ પૂર્વ અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમ ૧૦ કેડાર્કડિ પપમા ૧ સાગરેપમ ૧૦ કેડાર્કડિ સાગરોપમ= ૧ ઉત્સપિણું અથવા ૧અવસર્પિણી ૨૦ કેડાર્કડિ સાગરેપમ= ૧ કાળચક અનન્ત પુદ્ગલ પરાવર્તન= ભૂતકાળ તેથી અનંતગુણા પુદ્ગલ પરાવર્તન= ભવિષ્યકાળ ૧ સમય= વર્તમાનકાળ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ= સંપૂર્ણ વ્યવહારકાળ વળી આ વ્યવહારકાળ સિદ્ધાન્તમાં રિનષ્પ તથા રુક્ષ એમ બે પ્રકારે કહ્યો છે. વળી તે એકેક જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદવાળો હેવાથી ૬ પ્રકારને થાય છે. રુક્ષકાળે અગ્નિ આદિ ઉત્પત્તિને અભાવ હેય છે, અને સ્નિગ્ધ કાળમાં અગ્નિ આદિની ઉત્પત્તિ હોય છે. એ સિનગ્ધાદિ ભેદનું પ્રયોજન છે. નિશ્ચય કાળ૧ દ્રવ્યના વનદિ પર્યાય તે નિશ્ચચજાજ કહેવાય તે વના-પરિણામ ક્રિયા-અને પરત્વ, તથા વાત એમ પાંચ પ્રકાર છે. ત્યાં સાદિ-સાન્ત, સાદિ-અનન્ત, અનાદિ-સાન્ત, અને અનાદિ અનન્ત એ ચાર પ્રકારની સ્થિતિમાંની કેઈ પણ સ્થિતિએ વર્તવું, હવું, થવું, રહેવું, વિદ્યમાન હોવું; તે વાપર્યાય. પ્રવેગથી ( જીવ પ્રયત્નથી ) અને વિશ્રસાથી ( સ્વભાવથી જ ) દ્રવ્યમાં નવા-જુનાપણાની જે પરિણતિ થવી તે પરિમિય. અથવા દ્રવ્યને અને ગુણને જે સ્વભાવ સ્વત્વ તે નામ. એમ ૧ આ નિશ્ચયકાળનું વર્ણન જો કે પ્રાથમિક અભ્યાસીઓને વિશેષ ઉપયોગી નથી, તે પણ વધુ અભ્યાસવાળાને ઉપયોગી જાણે સ્પષ્ટ લખ્યું છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ અછાતત્વ (નિશ્ચયકાળનું સ્વરૂપ) તત્વાર્થભાષ્યમાં કહ્યું છે. આ પરિણામપર્યાય સરિ અને અનાદિ એમ ૨ પ્રકાર છે. તેમાંના ૪ દ્રવ્યના ગતિસહાયકાદિ સ્વભાવ અનાદિ અનન્ત પરિણમી છે, અને પુદ્ગલને સ્વભાવ સાદિ–સાત પરિણામી છે. તેમજ અપવાદ તરીકે જીવન જીવવાદિ જે કે અનાદિ-અનન્ત છે, પરંતુ વેગ અને ઉપયોગ એ બે સ્વભાવ સાદિ-સાન્ત પરિણામી છે એમ શ્રીતત્વાર્થભાષ્યમાં કહ્યું છે. દ્રવ્યની ભૂતકાળમાં થયેલી, વર્તમાનકાળમાં થતી, અને ભવિધ્યકાળે થનારી જે ચેષ્ટા, તે કિયા પર્યાય છે. એમ લેકપ્રકાશમાં કહ્યું છે, અને શ્રી તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે–પ્રગથી, વિશ્રસાથી અને મિશ્રસાથી દ્રવ્યની જે ગતિ (એટલે સ્વપ્રવૃત્તિ) તે પ્રયાગાદિ ત્રણ પ્રકારને ક્રિયાપર્યાય છે. જેના આશ્રયથી દ્રવ્યમાં પૂર્વભાવને વ્યપદેશ થાય, તે પરત્વ પર્યાય અને પશ્ચાત ભાવને વ્યપદેશ થાય તે અપરત્વ પર કહેવાય. એ પરત્વાપરત્વ પર્યાય પ્રશંસકૃત, ક્ષેત્રકૃત અને કાળકૃત એમ ૩ પ્રકારે છે. તેમાં ધર્મ તે પર ( શ્રેષ્ઠ ) અને અધર્મ તે અપર ( હીન ). એવાં કથને તે પ્રસાર પરત્વપરત્વ, દર રહેલા પદાર્થ તે પર, અને નજીકમાં રહેલે પદાર્થ તે અપર, એ કથન ક્ષેત્ર પરાપરત્વ છે, તથા ૧૦૦ વર્ષ વાળું તે પર (મેટું); અને ૧૦ વર્ષ વાળું તે અપર (નાનું), એ કથન જપત્ર રત્ર કહેવાય છે. એ ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાં કેવળ કાળકૃત પરત્વાપરત્વ તેજ વર્તાનાદિ પર્યાયાત્મક હેવાથી કાળ દ્રવ્યમાં ગ્રહણ કરાય છે. એ પ્રમાણે વર્તન વગેરે પાંચે પર્યાય નિશ્ચયકાળ કહેવાય છે. એ વર્તન વગેરે જે કે દ્રવ્યના પર્યાય છે, તે પણ કઈક અપેક્ષાએ પર્યાને પણ દ્રવ્યને ઉપચાર હોવાથી સ્ત્રવ્ય કહેવાય છે. શિષ્ય- જે વર્તનાદિ પર્યાયને દ્રવ્ય કહે, તે અનવસ્થા દૂષણ આવે, માટે કાળને જૂદુ દ્રવ્ય ન માનતાં, વર્તાનાદિ રૂપ કાળ જીવાજીવ કને પર્યાય જ માનવે. અને જો એમ નહિ માનીએ, તે આકાશની Page #79 -------------------------------------------------------------------------- ________________ નવતત્વપ્રકરણ સાથ: પેઠે કાળને સર્વવ્યાપી માનવે પડશે, કારણ કે-નિશ્ચયકાળ તો સર્વ આકાશદ્રવ્યમાં પણ છે. ગુરુ-એમ કહેવું તે પ્રમાણ વચન નથી કેમકે સિદ્ધાન્તમાં અસ્તિકાય પાંચ જ કહ્યા છે, અને છડું કાળદ્રવ્ય જુદું કહ્યું છે. ઘણુ પ્રદેશે હેય તે અસ્તિકાય, કહેવાય, અને કાળ તે ઘણું પ્રદેશવાળે નથી, પરંતુ વર્તમાને એકજ સમયરૂપ છે. તેમજ ભૂતકાળના સમયે વ્યતીત થવાથી વિદ્યમાન નથી. માટે દ્રવ્યના વર્તાનાદિ પર્યાયને ઉપચારે કાળદ્રવ્ય કહેવું. શિષ્ય–જે કાળ વર્તમાન એક સમયરૂપ છે, તે કાળ વિનષ્ટ ધર્મ કહેવાય (એટલે જેને ધર્મ નાશ પામતે રહે છે એવો કહેવાય) પરન્તુ કાળ વિનષ્ટધમ નથી, અને તેથી જ વ્યતીત થયેલા અને ભવિષ્યના સમયોને પણ એકઠા ગણીને સમય, આવલિ, મુહૂર્ત, વર્ષ આદિ પ્રરૂપણ થઈ શકે છે. માટે કાળ બહુ પ્રદેશ છે, અને બહુ પ્રદેશી હોવાથી અસ્તિકાય પણ કહેવાય, અને અસ્તિકાય કહેવાય તે કાળને પૃથક્ દ્રવ્ય પણ અનુપચારથી કહેવાય, તેમાં કંઈ વિરૂદ્ધ નથી. ગુરુ –એ સત્ય છે. પરંતુ એ તે બાદર નયની અપેક્ષાએ કાળ સ્થિર (અવિનષ્ટ ધમીં) ગણાય, અને તે પ્રમાણે પદાર્થ પણ ત્રિકાળવતી અંગીકાર કરાય છે. તથા આવલિકા. મુહૂર્ત, વર્ષ ઈત્યાદિ પ્રરૂપણ થાય છે, પરંતુ તે સર્વ વ્યવહારનય આશ્રયી છે, વાસ્તવિક નહિ, વાસ્તવિક રીતે વિચારતાં તે નિશ્ચયનયથી કાળ અપ્રદેશ છે, માટે કાળ અસ્તિકાય નથી, અને તેથી વાસ્તવિક રીતે દ્રવ્ય નથી, પરંતુ ગુજ– અમારા વિશ્વ-ગુણેને જેમાં આશ્રય હેય તે દ્રવ્ય કહેવાય. એ વચનને અનુસાર વસ્ત્રવ્ય કહેવાય છે. માટે દ્રવ્યથી વર્તાનાદિ લક્ષણવાળું, ક્ષેત્રથી સર્વ ક્ષેત્રવતી, કાળથી અનાદિ–અનન્ત, અને ભાવથી વર્ણ આદિ રહિત-અરૂપી તથા સૂર્યાદિકની ગતિ વડે સ્પષ્ટ ઓળખાતું, અને ઘટાદિક કાર્યવડે જેમ પરમાણુનું અનુમાન થાય છે, તેમ મુહૂર્નાદિ વડે સમયનું પણ અનુમાન કરાય છે, એવું કાળદ્રવ્ય પાંચ અસ્તિકાયથી જુદું માનવું, એજ શ્રી સર્વજ્ઞવચન પ્રમાણ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ અજીવતત્ત્વ ( છ દ્રવ્ય વિચાર ) ૬૩ એ પ્રમાણે વ્યવહાર કાળ નિશ્ચયથી વર્તમાન ૧ સમયરૂપ અને વ્યવહારથી અનન્ત સમયરૂપ છે. તેમજ તત્ત્વા સૂત્રમાં ૫ દ્રવ્ય સ્વમતે કહીને છદ્રઢુ કાળ દ્રવ્ય અન્ય+આચાર્યાંના મત પ્રમાણે સ્વીકાર્યુ છે. વળી કાળને ઉપચારથી દ્રવ્યપણું તે અસ્તિકાયપણાના અભાવે જાણવુ', વળી વ્યવહારકાળ અજીવ જાણવા અને નિશ્ચયકાળ પાંચેય દ્રવ્યેાની વનારૂપ હાવાથી જીવાજીવ જાણુવે. છ દ્રવ્ય વિચાર परिणामि जीव मुत्तं, सपएसा एग खित्त किरिया य णिचं कारण कत्ता, सव्वगय इयर अपवेसे ॥१४॥ संस्कृत अनुवाद ', નિસ્ય परिणामी जोवो मूर्त:, सप्रदेश एक: क्षेत्र क्रिया च । ક્ષાર તો, સામિતર પ્રવેશ ૫શ્કા + ાથત્યેઃ-કેટલાક આચાર્યાં કાળને પણ દ્રવ્ય કહે છે. અધ્યાય ૫ મે સૂત્ર ૩૮ મુ. सर्वेर्षा द्रव्याणां वत्त'नालक्षणो नवीनजीकरणलक्षणः कालः पर्यायद्रव्यमिध्यते, तत्कालपर्यायेषु अनादिकालीन द्रव्योपचारमनुसृत्य જ્ઞાળ-દ્રવ્યમુખ્યતે, અત एव पर्यायेण द्रव्यभेदात् तस्य कालद्रव्य - સ્થાનત્ત્વમ્ (દ્રવ્યાનુયોગ તના ૨૦ મો અધ્યાય) ત્યાદિ અનેક પાઠમાં ઉપચારથી દ્રવ્ય સિદ્ધ કર્યુ છે, પર ંતુ અસ્તિકાયરૂપ વાસ્તવિક દ્રવ્યત્વ કહ્યું નથી. ૧ ગાથામાં થર શબ્દ અપવેલે સાથે ન જોડવા, કારણ કે અરિણામી આદિ તિર ભેદમાં દ્રવ્યપ્રાપ્તિ છે. પર ંતુ અપ્રવેશીના ઈતર-ભેદ-પ્રવેશીમાં એક પણ દ્રવ્ય નથી, અથવા ડમરુકમણિ ન્યાયથી ચરી પદના સંબધ અપવેલે સાથે પણ કરવા હાય તા થઇ શકે, એટલે, તમાં પ્રવેશ એમ અથ કરી શકાય. Page #81 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકરણ સાથ શબ્દાર્થ: પરિણામ-પરિણામી જિં-નિત્ય નવ-જીવ #ારણ-કારણ મુત્ત-મૂત્તરૂપી વત્તા-કર્તા સંપ -સપ્રદેશી Rશ્વર-સર્વગત, સર્વવ્યાપી -એક ફુચર-ઈતર, (પ્રતિપક્ષી ભેદ વિત્ત-ક્ષેત્ર સહિત) વિચિા-ક્રિયાવત, સક્રિય. ગણે-અપ્રવેશી અન્વયે સહિત પદ છેદ परिणामि जीव मुत्त सपएसा एग खित्त किरिया य णिच्च कारण कत्ता सव्वगय इयर अपवेसे ગાથાથપરિણામીપણું જીવપણું, રૂપપણું, સપ્રદેશીપણું, એકપણું, ક્ષેત્રપણું, ક્રિયાપણું, નિત્યપણું, કારણ પણું, કર્તાપણું, સર્વવ્યાપીપણું અને ઈતરમાં અપ્રવેશીપણું, (વિચારવું) વિશેષાર્થ – એક કિયાથી અન્ય કિયામાં અથવા એક અવસ્થાથી બીજી અવસ્થામાં જવું તે રિનામ કહેવાય. તેથી વિપરીત પરિણામ કહેવાય. ત્યાં જીવ અને પુદ્ગલને પરિણામ ૧૦-૧૦+પ્રકાર છે. + દરેક પરિણામના ઉત્તરભેદનાં નામ તથા સ્વરૂપ શ્રી પન્નવણુજી સૂત્રમાંથી જાણવાં તે સંક્ષેપમાં આ પ્રમાણે– ૧૦ જીવ પરિણામ ૧ ગતિ પરિણામ (દેવઆદિ ૪). ૨ ઈન્દ્રિય પરિણામ (સ્પર્શનાદિ ૫) ૩ કષાય પરિણામ (ક્રોધાદિ ૪). ૪ લેશ્યા પરિણામ (કૃષ્ણાદિ ૬ ) ૫ વેગ પરિણામ (મનયેગાદિ ૩ ) Page #82 -------------------------------------------------------------------------- ________________ અવતત્વ (છ દ્રવ્ય વિચાર). ૬૫ અહિ જીવ દેવાદિપણું છોડી મનુષ્યાદિપણું અને મનુષ્યાદિપણું છેડી દેવાદિપણું પામે છે. એ પ્રમાણે એક અવસ્થા છેડી બીજી અવસ્થામાં જવારૂપ જીવના ૧૦ પરિણામ વિચારવા, તેમજ પુદ્ગલના પણ ૧૦ પરિણામ યથાસંભવ વિચારવા, એ પ્રમાણે જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય પરિણામી છે, અને શેષ ૪ દ્રવ્ય અપરિણામ છે. તથા જીવ દ્રવ્ય પિતે જીવ છે, અને શેષ પાંચ દ્રવ્ય અજીવ છે. તથા ૬ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્ય રૂપી + (એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું) છે, અને શેષ x ૫ દ્રવ્ય અરૂપી છે. ૬ ઉપયોગ પરિણામ ( મત્યાદિ-૧૨ ). ૭ જ્ઞાન પરિણામ (સત્યાદિ-૮ ) ૮ દશન પરિણામ (ચક્ષુદર્શનાદિ-૪ ) ૯ ચારિત્ર પરિણામ (સામાયિકાદિ-૭) ૧૦ વેદ પરિણામ (ત્રીવેદાદિ-૩ ) ૧૦ પુદ્ગલ પરિણામ ૧ બંધ પરિણામ (પરસ્પર સંબંધ થવો તે. જે પ્રકારે ) ૨ ગતિ પરિણામ (સ્થાનાન્તર થવું તે. ૨ પ્રકારે) ૩ સંસ્થાનું પરિણામ ( આકારમાં ગોઠવવું તે. ૫ પ્રકારે ) ૪ ભેદ પરિણામ (સ્કંધથી છુટા પડવું તે. ૫ પ્રકારે ) ૫ વણું પરિણામ (વર્ણ ઉપજવા તે. ૫ પ્રકારે ) ૬ ગંધ પરિણામ (ગંધ ઉપજવા તે. ર પ્રકારે ). ૭ રસ પરિણામ (રસ ઉપજવા તે. ૫ પ્રકારે ) ૮ સ્પર્શ પરિણામ ( સ્પર્શ ઉપજવા તે. ૮ પ્રકારે ). ૯ અગુરુલઘુ પરિણામ (ગુરુવ આદિ ઉપજવું તે. ૪ પ્રકારે) ૧૦ શબદ પરિણામ ( શબ્દ ઉપજવા તે ૨ પ્રકારે ) + વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારનું સામુદાયિક નામ રૂપ છે, માટે એ ચાર જેને હોય તે રૂપી. ૪જીવતવમાં જીવ રૂપી કહ્યો અને અહિં અરૂપીમાં ગણ્યો તેનું કારણ ત્યાં દેહધારી જીવના ૧૪ ભેદની અપેક્ષાએ રૂપી કહેલ છે, અને અહિં છવદ્રવ્યના મૂળ સ્વરૂપને અંગે અરૂપી કહ્યો છે. નવ. ૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ નવતપ્રકરણ સાથ : " તથા ૬ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય સકશી ( અણુના સમૂહવાળાં છે. અને કાળ દ્રવ્ય ઉદ્દેશ છે ( અણુઓના પિંડમય નથી. ) છ દ્રયમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, એ ત્રણ દ્રવ્ય એકેક છે. અને શેષ ૩ દ્રવ્ય અનંત અનંત હેવાથી બને છે. છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય ક્ષેત્ર છે, અને શેષ પ દ્રવ્ય ક્ષેત્રી છે. અહિં દ્રવ્ય જેમાં રહેલ હોય તે ક્ષેત્ર, અને રહેનાર દ્રવ્ય ક્ષેત્રી કહેવાય. તથા–છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય ક્રિયાવન્ત, છે, અને શેષ દ્રવ્ય કિસાવંત છે. અહિ કિયા તે ગમન-આગમન આદિ જાણવી. ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્ય સદાકાળ સ્થિર સ્વભાવી છે માટે ગ્ન ક્રિય છે. પિતપોતાના સ્વભાવની પ્રવૃત્તિરૂપ ક્ષિામાં તે છએ દ્રવ્ય સક્રિય ગણાય, પરંતુ તે સક્રિય પણું અહિં અંગીકાર ન કરવું. તથા છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ ભિન્ન ભિન્ન અવસ્થાએ પામતાં હોવાથી એક સ્વરૂપે રહેતાં નથી, માટે એ બે દ્રવ્ય નિત્ય છે, અને શેષ ૪ દ્રવ્ય સદાકાળ પિતાના સ્વરૂપે સ્થિર હોવાથી નિત્ય છે, જો કે દરેક દ્રવ્ય ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવ એ ૩ સ્વભાવ યુક્ત હોવાથી નિત્યાનિત્ય છે, તે પણ પિતાપિતાની સ્કૂલ અવસ્થાઓને અંગે અહિં નિત્યપણું અથવા અનિત્યપણું વિચારવાનું છે. તથા છ દ્રવ્યમાં ધર્માસ્તિકાયાદિક પાંચ દ્રવ્ય પણ છે, અને ૧ છવદ્રવ્ય કારણ છે. અહિં જે દ્રવ્ય અન્ય દ્રવ્યના કાર્યમાં ઉપકારીનિમિત્તભૂત હેય તે કારણું, અને તે કારણુદ્રવ્ય જે દ્રવ્યના કાર્યમાં નિમિત્તભૂત થયું હોય તે દ્રવ્ય અકારણ કહેવાય. જેમ કુંભકારના કુંભકાર્યમાં ચક, દંડ આદિ દ્રવ્ય કારણ, અને કુંભકાર પતે અકારણ છે, તેમ જીવના ગતિ આદિ કાર્યમાં ધર્માસ્તિકાય વગેરે અને વેગ આદિ કાર્યમાં પુગલ તે ઉપકારી કારણ છે. પરંતુ ધર્માસ્તિકાય વગેરેને જીવ ઉપકારી નથી. એ પ્રમાણે કારણ–અકારણે ભાવ વિચારે. તથા છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય , અને શેષ ૫ દ્રવ્ય અન્ન છે. અહિં જે દ્રવ્ય અન્ય દ્રવ્યની કિયા પ્રત્યે અધિકારી (સ્વામી) - Page #84 -------------------------------------------------------------------------- ________________ અજીવતવ (છ દ્રવ્ય વિચાર) હોય તે કર્તા કહેવાય, અથવા અન્ય દ્રવ્યોનો ઉપભેગ કરનાર દ્રવ્ય કર્તા, અને ઉપભેગમાં આવનારાં દ્રવ્ય તે અકર્તા કહેવાય. તથા ધર્મ, કર્મ, પુણ્ય, પાપ આદિ ક્રિયા કરનાર તે કર્તા, અને ધર્મ, કર્મ, આદિ નહિ કરનાર, તે અકર્તા એમ પણ શાસ્ત્રમાં કહ્યું છે. તથા છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય લોકાલોક પ્રમાણ સર્વવ્યાપ્ત હેવાથી સર્વવ્યાપી છે, અને શેષ પાંચ દ્રવ્ય લોકાકાશમાં જ હોવાથી શવ્યાપી છે. - તથા સર્વ દ્રવ્ય જે કે એક–બીજામાં પરસ્પર પ્રવેશ કરીને એક જ સ્થાનમાં રહ્યાં છે, તે પણ કોઈ દ્રવ્ય અન્યદ્રવ્ય રૂપે થતું નથી, એટલે ધર્માસ્તિકાય તે અધર્માસ્તિકાયાદિ થતું નથી, જીવ તે પુદગલ સ્વરૂપ થતું નથી, ઇત્યાદિ રીતે સર્વે દ્રવ્ય પિતા પોતાના સ્વરૂપે રહે છે, પણ અન્યદ્રવ્ય રૂપે થતાં નથી. તે કારણથી છએ દ્રવ્ય શશી છે, પરંતુ કેઈ દ્રવ્ય સપ્રવેશી નથી. અહિં પ્રવેશ એટલે અન્યદ્રવ્ય રૂપે થવું તે સમજવું. એ પ્રમાણે ૬ દ્રવ્યનું પરિણામ આદિ વિશેષ સ્વરૂપ કહ્યું. ધર્માસ્તિકાય જે ન હોય તે જીવ ને પુદ્ગલે ગતિ કરી શકે નહીં અથવા ગતિ કરી શકે એમ માનીએ તે, અલેકમાં પણ ગતિ કરી શકે, પરંતુ અલકમાં તે એક તણખલા જેટલું પણ જઈ ન શકાય. અધર્માસ્તિકાય ન હોય તે જીવ અને પુદ્ગલે ગતિજ કર્યા કરે. સ્થિર ન રહી શકે, અને બનેય ન હોય તે લેક અને અલેકની વ્યવસ્થા ન રહે. લોકની વ્યવસ્થા કોઈને કોઈ રૂપમાં કરવી તે પડે જ. આકાશાસ્તિકાય ન હોય તે, અનન્ત છે અને અનન્ત પરમાણુઓ અને તેઓના અંધે અમુક જગ્યામાં રહી ન શકે, એક તસુમાં એક લાકડું રહી શકે અને તેટલી જ જગ્યામાં તેટલું સોનું વધારે ભારે છતાં રહી શકે છે. તે આકાશાસ્તિકાયને લીધે. જીવાસ્તિકાય ન હોય તો, જે રીતે આ જગત દેખાય છે, તે રીતે ન દેખાતું હોય. પુદગલાસ્તિકાય પણ, ન હોય તે, જે રીતે આ જગત દેખાય છે, તે રીતે ન દેખાતું હોત. કાળ ન હોય તે, દરેક કામ એકી સાથે કરવો પડત, કે ન કરી શકાત ત્યારે કાળદ્રવ્ય ક્રમ કરાવી આપે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬ વ્ય નવતત્ત્વપ્રકરણ સાથે ઃ ૬. દ્રવ્યમાં પરિણામિ આદિને યન્ત્ર. કાળ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય ૧ જીવાસ્તિકાય edelh . d જીવ O ૦ ૭ . ૦ .. ' મૂત્ત –રૂપી સપ્રદેશી એક-અનેક ૧ r نی ૧૫ ૧ ૧૫ ૧ ૧ . . . ૧ سی અન P ܕܕ ક્ષેત્રી-ક્ષેત્ર સક્રિય નિત્ય ક્ષેત્રી ,, ક્ષેત્ર O ܕܕ د. ° ક્ષેત્રી ૧ . , ૧ ટ્ " ૦ ° વિક - ૧ ૧ . PLE plea?-ple betw lsehe | દે e સ o ૧૭ o ૧ ન દે પ્રસ ંગે અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદો ૪ અરૂપી અજીવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ગુણુ ગણતાં ૨૦ ભેદ, તથા ૮ મી ગાથામાં કહેલા ૧૦ ભેદ મળી, ૪ અરૂપી અજીવના ૩૦ ભેદ છે. ૧ ૪૦ ૧ તથા ૫ વર્ણ, ૨ ગધ, પ રસ અને ૮ સ્પર્શી અને ૫ સસ્થાન. એ ૨૫ ગુણમાંના જે ગુણના ભેદ ગણાતા હાય, તે ગુણુ અને તેના વિરાધી –સ્વજાતીય ગુણ સિવાયના શેષ સવ ગુણોના ભે, તે ગુણુમાં પ્રાપ્ત થાય. જેમ-કૃષ્ણાદિ પાંચે વધુ સહિત કૃષ્ણવણુ ના ગુણુભેદ ૨૦ થાય, અને એ રીતે દરેક વર્ણના ૨૦-૨૦ ગણુતાં વધુ ના ૧૦૦ ભેદ થાય. એ પદ્ધતિએ ૫ રસના ૧૦૦ ગુણુ, ૫ સંસ્થાનના ૧૦૦ ગુણુ, ૨ ગંધના ૪૬ ગુણુ, અને ૮ સ્પર્શી ના (વિરાધી સ્પર્શી બબ્બે હોવાથી, તે બાદ કરતાં, દરેક સ્પર્શના ત્રેવીસ ત્રેવીસ ગણુતાં) ૧૮૪, અને એ સં મળી ૫૩૦ ભેદ પુદ્દગલના (એટલે રૂપી અજીવના ભેદ) છે, ہے Page #86 -------------------------------------------------------------------------- ________________ અજીવતત્ત્વ જાણવાને ઉદ્દેશ તે પુનઃ પૂર્વોક્ત ૩૦ સાથે મેળવતાં પ૬૦ ભેદ અજીવન થાય. ૨ અજીવતત્ત્વ જાણવાને ઉદેશ. પ્રશ્ન :-અજીવતવ શેર (એટલે જાણવા યોગ્ય) કહ્યું છે, તે ઉપરાંત બીજે કઈ ઉદ્દેશ છે? ઉત્તર :–હે જિજ્ઞાસુ ! અજીવતત્વ માત્ર જાણવું એટલે જ અજીવતત્ત્વની જ્ઞાનપ્રાપ્તિને ઉદ્દેશ નથી, પરંતુ અજીવતત્ત્વનું જ્ઞાન કરીને જીવના સ્વરૂપની (અને પ્રસંગતઃ નવે ય તના હેય, ય, ઉપાદેય સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એજ અજીવતત્વની જ્ઞાનપ્રાપ્તિને ઉદ્દેશ છે, અજીવતવના જ્ઞાનથી જીવસ્વરૂપની પ્રાપ્તિ આ પ્રમાણે છે – - અજીમાંથી પુદગલે સાથે આત્માને વિશેષ સંબંધ છે, કારણ કે-જીવને પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર આઠે કર્મ, પાંચ ઇન્દ્રિ શરીર, મન, ધન, પરિવાર ઇત્યાદિ સર્વ પદાર્થો પુદ્ગલ છે, તેથી આત્મા એમ વિચાર કરે કે-“આ પુદગલ દ્રવ્ય અછવદ્રવ્ય છે, હું જીવદ્રવ્ય છું, પુદ્ગલાદિ પદાર્થો જડ છે, હું ચેતન છું, પુદ્ગલ ક્ષણવિનાશી છે, હું અવિનાશી છું, પુદગલાદિ દ્રવ્યે અજ્ઞાન છે, હું અનન્ત જ્ઞાનવંત છું, છતાં પણ આ મુદ્દગલાદિ અજી સાથે મારે સંબંધ છે ? . વળી, અજીવ-કર્મપુદ્ગલ મદારીની પેઠે મને-જીવને માંકડારૂપ બનાવી પિતાની ઈચ્છા પ્રમાણે નાચ નચાવે છે, તે કેટલું વિચિત્ર છે? હું જીવ રાજા સરખો ત્રણ ભુવનને અધિપતિ હોવા છતાં અને અનત વીર્ય બળથી મહાન કેસરી સિંહ સરખો હોવા છતાં, આ જડ-પુદગલાદિ અજી મારા ઉપર પિતાની સત્તા ચલાવી મને ગમે તે સ્થાને રઝળાવે છે, ભમાવે છે, દુઃખ દે છે, એ કેટલું વિચિત્ર છે ? ઈત્યાદિ-અજીવ દ્રવ્યની આત્મા સાથેના સંબંધની વિષમતા વિચારીને, એ જડ સ્વરૂપ અજીવ દ્રવ્યની રાજ્યસત્તામાંથી મુક્ત થઇ, જીવ–આત્મા પિતાનું આત્મ-સામ્રાજ્ય જે અનાદિ કાળથી અજીવે દબાવી દીધું છે–તે આત્મ-સામ્રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવાના ઉપાયરૂપ પુણ્ય આદિ ઉપાદેય તને ઉપાદેય સ્વરૂપે સ્વીકાર કરે, અને આત્મ Page #87 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકર્ણ સાથ : સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર પાપ આદિ હૈય તત્ત્વાને હેય સ્વરૂપે સ્વીકારે, તા અન્તે મેાક્ષતત્ત્વ કે જે ઉપાદેય છે, તે પણ ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત થવાથી આત્મા પેાતાનું સ્વાભાવિક આત્મ-સામ્રાજ્ય (આત્મસ્વરૂપ) પ્રાપ્ત કરે, એજ અજીવતત્ત્વની જ્ઞાનપ્રાપ્તિના મુખ્ય ઉદ્દેશ છે. ॥ इति २ अजीवतत्त्वम् ॥ ।। બથ તૃતીય પુષ્પત્તત્ત્વમ્ ॥ વુચશુભ કર્મોના બંધ. તે શુભ કર્માં ૪૨ છે, તે પુણ્યતત્ત્વ કહેવાય છે, અને તેના ઉદય થવાથી શુભ કર્માં રૂપે પુણ્ય ભોગવાય છે. પુણ્યનાં કારણેા તે શુભ આશ્રવ કહેવાય છે. અને તે પણ પુણ્ય બંધનુ કારણ હાવાથી પુણ્ય કહેવાય છે. તેના નવ પ્રાર નીચે. પ્રમાણે છે ૧ પાત્રને અન્ન આપવાથી ૨ પાત્રને પાણી આપવાથી ૩ પાત્રને સ્થાન આપવાથી ૪ પાત્રને શયન આપવાથી so ૬ મનના શુભ સકલ્પરૂપ વ્યાપારથી ૭ વચનના શુભ વ્યાપારથી ૮ કાયાના શુભ વ્યાપારથી ૯ દેવ-ગુરુને નમસ્કાર વગેરે કરવાથી ૫ પાત્રને વસ્ત્ર આપવાથી શ્રી તીર્થંકર ભગવતી માંડીને મુનિ મહારાજ સુધીના મહાત્મા પુરુષ સુપાત્ર, ધમી ગૃહસ્થા પાત્ર, તેમજ અનુકંપા કરવા ચેાગ્ય અપગ આદિ જીવા પણ અનુષ્ય પાત્ર, અને શેષ સવે અપાત્ર યેાગ્ય ગણુવા, આ પુણ્યતત્ત્વ મુખ્યત્વે ગૃહસ્થનેજ ઉપાદેય આદરવા છે. માટે મેાક્ષની આકાંક્ષાથી પૂકિત ૯ પ્રકારે દાન આદિક મોક્ષને અનુકૂળ કાર્યાં કરવાં. સ્વ-પરહિતાર્થે જિનેન્દ્ર શાસનની પ્રભાવના કરવી, શકિત હાય તેા શાસનદ્રોહીને પણ યોગ્ય શિક્ષાથી નિવારવા, વિવેકપૂર્વક અનેક દેવમ`દિર બંધાવવાં, અનેક જિનેન્દ્ર પ્રતિમાએ ભરાવવી, શ્રી જિનેન્દ્ર પ્રભુના ચૈત્યના નિર્વાહ અર્થે વિવેક પૂર્વક દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, અનેક પૌષધશાળાઓ રચવી, શ્રી જિનેન્દ્રની મહાપૂજા કરવી, સ્વાભાવિક રીતે દુઃખી થયેલા સાધર્મિક બંધુઓને તત્કાળ અને પરિણામે ધર્મ પાષક થાય તે રીતે વિવેકપૂર્વક સહાય કરી સભ્ય માર્ગોમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩ પુણ્યતત્વ સ્થિર રાખવા. ઈત્યાદિ રીતે આ જીવ પુષ્યાનુવનિ પુષ્ય ઉપાર્જન કરે છે. એ પુણ્યાનુબધિ પુણ્ય મેક્ષમાર્ગમાં વળાવા સરખું છે. પંચાગ્નિ તપશ્ચર્યા વગેરે અજ્ઞાન કષ્ટથી પણ જે કે પુણ્ય ઉપાર્જન થાય છે, પરંતુ, તે એકજ ભવમાં સુખ આપનાર અને પરંપરાએ સંસારવૃદ્ધિ કરાવનાર હોવાથી તાત્વિક પુણય નથી. હવે એ પ્રમાણે ૯ પ્રકારનાં નિમિત્તોથી બેંતાળીશ પ્રકારે પુણ્ય બંધાય છે. सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचिंदिजाइ पणदेहा। आइतितणूणुवंगा, आइमसंघयणसंठाणा ॥१५॥ સંત અનુવાદ सातोच्चोत्रमनुष्यद्विक-सुरद्विकपञ्चेन्द्रियजातिपञ्चदेहाः ।। आदित्रितनूनामुपाङ्गान्यादिमसंहननसंस्थाने ॥ १५ ॥ શબ્દાર્થ: -શાતા વેદનીય શા-પ્રથમના ઉોગ-ઉચ્ચગોત્ર ત્તિ-ત્રણ મજુદુ-મનુષ્યદ્ધિક તણૂળ-શરીરનાં સુરદુવા-દેવદ્વિક ઉર્વ-ઉપાંગ રિદિનારૂ–પંચેન્દ્રિય જાતિ બારૂમ-પ્રથમ (પહેલું) પળ-પાંચ શરીર સંચળ-સંઘયણ સંતા-સંસ્થાન અવય સહિત પદચ્છેદ सा, उच्च गोअ, मणु दुग, सुर दुग, पचिंदि जाइ, पण देहा. आइ ति तणण उबंगा, आइमसंघयण संठाणा ॥ १५ ॥ જાથાથઃ–શાતાદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યદ્રિક, દેવદ્રિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, પહેલા ત્રણ શરીરનાં ઉપાંગ, પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન. છે ૧૫ શુભ અનુભવ (પુણ્યદય) | બંધાયેલ શુભ કર્મ-પુણ્ય ૧ સુખ અનુભવ " તે કરાવનાર કમસતાની મેં ૨ ઉત્તમ વંશ કુળ જાતિમાં જન્મ' તે અપાવનાર કર્મ 1 tત્ર Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ નવતરવપ્રકરણ સાથ : ૩ મનુષ્યપણાના સંજોગો | તે અપાવનાર કર્મ મનુષ્યતિ મળવા; नामकर्म ૪ મનુષ્યગતિ તરફ ખેંચાવું. મનુષ્યગતિ તરફ ખેંચી જનાર કમ મનુષ્યાનુપૂર્વનામ ૫ દેવપણાના સંજોગે મળવા તે અપાવનાર કર્મ સેવાર નીમવર્ક ૬ દેવગતિ તરફ ખેંચાવું, દેવગતિ તરફ ખેંચનાર કર્મ देवानुपूर्वी नामकर्म ૭ પાંચ ઈન્દ્રિયની જાતિ મળવી તે અપાવનાર કર્મ પન્ચેન્દ્રિય शरीर नामकर्म ૮ ઔદારિક શરીર મળવું તે અપાવનાર કર્મ કર शरीर नामकर्म ૯ વૈક્રિય શરીર મળવુ તે અપાવનાર કર્મ ચિ ફાર नामकर्म ૧૦ આહારક શરીર મળવું તે અપાવનાર કર્મ બાહ जाति नामकम ૧૧ તૈજસ શરીર મળવું તે અપાવનાર કર્મ તૈકલૂ ફાર नामकर्म ૧૨ કર્મણ શરીર મળવું તે અપાવનાર કર્મ કાજ રાર नामकर्म ૧૩ ઔદારિક શરીરમાં અંગ- તે અપાવનાર કારિ બાપાને પાંગ હવા, नामक ૧૪ શૈકિય શરીરમાં અંગોપાંગ તે અપાવનાર વક્રિય બોવ नामक ૧૫ આહારક શરીરમાં અંગો- તે અપાવનાર માદાર ગોપા પાંગ હેવા, नामकर्म ૧૬ હાડકાને મજબુતમાં મજ- તે અપાવનાર વાવનારી બુત બાંધે છે, संहनननामकम ૧૭ શરીરને ઉત્તમમાં ઉત્તમ તે અપાવનાર સમવતુસ્ત્ર આકાર હવે, संस्थान नामकर्म હાવા, Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩ પુણ્યતત્વ આ પ્રમાણે આગળ પણ શુભ-અશુભ અનુભવ અને બંધાયેલા શુભ-અશુભ કર્મોના-પુણ્યના-પાપના અર્થો વિચારીને સમજવા. ૧ આનુપૂર્વી–એક ભવમાંથી બીજા ભવમાં આનુપૂરી પ્રમાણે આકાશપ્રદેશની શ્રેણીના અનુક્રમ પ્રમાણે-જ્યારે જીવ જાય છે. ત્યારે જે કર્મ ઉદ્યમાં આવે છે, તેનું નામ પણ આનુપૂવી નામકર્મ કહેવાય છે. જીવ કેઈવાર સીધે સીધે બીજા ભવમાં જાય છે, અને કોઈવાર તેને આકાશપ્રદેશની શ્રેણીમાં કાટખુણા (વક્રતા) કરવા પડે છે, કાટખુણ કરતી વખતે આ કર્મ ઉદયમાં આવે છે. અને જે ગતિમાં ઉપજવાનું હોય છે ત્યાં પહોંચતાં સુધી ઉદયમાં રહે છે. ગતિ–મનુષ્ય, તિયચ, દેવ, અને નારકને લાયક જુદી જુદી પરિસ્થિતિઓ તે મનુષ્યાદિ ગતિ કહેવાય છે. તે અપાવનાર કર્મને તે તે ગતિનામકર્મ કહેવાય છે. જાતિ-જગતમાં રહેલા દરેક જીવોના બાહ્ય આકાર અને બાહ્ય સામગ્રી ઉપરથી વગીકરણ કરતાં મુખ્ય પાંચ વર્ગો થઈ શકે છે તે વર્ગોનું નામ જાતિ છે. તે એકેન્દ્રિયાદિ જાતિ છે. તેમાંથી કોઈપણ જાતિ અપાવનાર કમ જાતિનામકર્મ કહેવાય છે. દારિક–ઔદારિક વર્ગણાનું બનેલું અને મોક્ષમાં ખાસ ઉપયોગી હોવાથી ઉદાર–એટલે ઔદારિક શરીર, આપણું તથા તિયચનું ગણાય છે. તે શરીર અપાવનાર કમ તે ઔદારિકશરીર નામકર્મ છે. વૈ—િક્રિય વગણનું બનેલું અને વિવિધ જાતની ક્રિયામાં સમર્થ એવું જે દેવ અને નારકેનું શરીર, તે વૈયિ શરીરતે અપાવનાર કર્મ તે ઐક્રિય શરીર નામકર્મ. આહારક–આહારક વર્ગણનું બનેલું અને ચૌદ પૂર્વધરે શંકા પૂછવા કે તીર્થંકરાદિની ઋદ્ધિ જેવા એક હાથ પ્રમાણુનું, તત્કાળ પુદ્ગલેનું આહરણખેંચાણ કરીને બનાવી કાઢેલું. તે આહારક શરીર; અને તે અપાવનાર કર્મ તે આહારકશરીર નામકર્મ. . અને ચૌદાનું અતિ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ નવતવપ્રકરણ સાથે ઃ वन्नचउकागुरुलहु. परघा उस्सास आयवुज्जा। सुभखगइनिमिणतसदस, सुरनरतिरिआउ तित्थयरं તૈજસ–ૌજમ્ વગણનું બનેલું, અને શરીરમાં ગરમી રાખનારું, નજરે ન દેખાતું દરેક જીવ સાથે અનાદિ કાળથી જોડાયેલું શરીર તે–ૌજમ્ શરીર, અને એને અપાવનાર કમ તે તેજસ શરીર નામકર્મ. કામણ—કામણ વગણનું બનેલું, તે આઠ કર્મોના સમૂહરૂપ કામણ શરીર ગણાય છે. અને તે અપાવનાર કર્મ તે–કામણ શરીર નામકર્મ કહેવાય છે. કામણ શરીર નામકમ ન હોય તે, જીવને કામણ વગણાજ મળી શકે નહી. અને એ કાર્મણ શરીરજ આઠ કર્મોની વણ રૂપે વહેંચાયેલું છે. અંગોપાંગ–બે હાથ, બે પગ, માથું, પેટ, પીઠ, હૃદય એ આઠ અંગે, આંગળા વગેરે ઉપાંગે છે, અને રેખાઓ વગેરે અંગે પાંગે કહેવાય છે. તે અપાવનાર કેમ તે અંગે પાંગ નામકમ' કહેવાય છે. પહેલા ત્રણ શરીરને અંગે પાંગે હોય છે. બાકીનાઓને નથી હોતાં માટે અંગોપાંગ કમ ત્રણ છે. વજઋષભનારાચ–સંઘયણ–સંહનન છ છે. સંહનન એટલે હાડકાંને બાંધે. વજી-ખીલે, ઋષભ-પાટ, નારાચ–બને હાથ તરફ મકટબંધ. બનેય હાથથી બનેય હાથના કાંડા પરસ્પર પકડીએ તે મર્કટબંધ કહેવાય છે. તેના ઉપર લેઢાનો પાટ વીંટીએ, અને તેમાં ખીલે મારીએ. એમ કરતાં જેવી મજબૂતી થાય તે મજબૂત હાડકાંને બાંધે તે–વજષભનારાચ સહનન કહેવાય છે. તે મજબૂત બાંધે અપાવનાર કર્મ વજઋષભનારાયસંહનન નામકર્મ કહેવાય છે. સમચતુર–સંસ્થાન એટલે આકૃતિ તે પણ છ છે. સમ-સરખાં, ચતુચાર. અસ્ત્ર- ખુણ. જે આકૃતિમાં ચાર ખૂણું સરખા હોય, તે સમચતુર સંસ્થાન. ચાર ખુણ-પદ્માસને બેઠેલ મનુષ્યના ૧. ડાબા ઢીંચણથી જમણે ખભે. ૨. જમણા ઢીંચણથી ડાબે ખભો. ૩. બે ઢીંચણ વચ્ચેનું અંતર અને ૪. આસનના મધ્યથી લલાટ સુધી. આ સંસ્થાનવાળા શરીરથી જગતમાં કઈ પણ વધારે સુંદર શરીર ન હોય તેવી શરીરની અદ્દભુત સુંદરતા હોય છે, તે સમ Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૩ પુષ્ય તત્ત્વ ૭પ સંસ્કૃત અનુવાદ वर्णचतुष्काऽगुरुलघु-पराघातोच्छवसातपोद्योतम् शुभखगतिनिर्माणत्रसदशक-सुरनरतिर्य गायुस्तीर्थकरं ॥ १६ ॥ શબ્દાર્થ : વરર-વર્ણ ચતુષ્ક (વર્ણ | ગુમારૂં-શુભખગતિ [શુભગંધ-રસ-સ્પર્શ એ છે) વિહાગતિ બગુલદુ-અગુરુલઘુ નિમિગ-નિર્માણ ઉપધા-પરાઘાત તસ-ત્રસ વગેરે ૧૦ વાસ-શ્વાસોચ્છવાસ સુર–દેવનું આયુષ્ય બચય-આત નર-મનુષ્યનું આયુષ્ય રૂmો–ઉદ્યોત રિરિ–તિર્યંચનું આયુષ્ય તિસ્થચતીર્થંકરપણું અન્વય સહિત પદરચ્છેદ वनचउक्क, अगुरुलहु, परघा, उस्सास, आयव, उज्जो, सुभ-खगइ, निमिण, तस दस, सुरनर तिरिआउ, तित्थयर ॥१६॥ ગાથાથી - (તથા) વર્ણચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, આતપ, ઉદ્યોત, શુભવિહાગતિ, નિર્માણ, ત્રસદશક, દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય અને તિર્યંચનું આયુષ્ય, અને તીર્થ કરપણું. વિશેષાર્થ : શ્વેત, રક્ત, અને પતિ એ ૩ શુભઘણું છે, સુરભિગંધ તે શુભગંધ છે. આશ્લ, મધુર અને કષાય ૩ શુભરસ છે, તથા લઘુ, મૃદુ, ઉષ્ણ, અને સ્નિગ્ધ એ ૪ શુભસ્પર્શ છે, માટે જેનું શરીર એ શુભવર્ણાદિ યુક્ત હોય તે પુણ્યને ઉદય કહેવાય, તથા જીવને પિતાનું શરીર લેખંડ સરખું અતિ ભારી, તેમજ વાયુ સરખું અતિ લઘુ-હલકું નથી લાગતું તે અનુસ૮૬, તથા સામે પુરુષ બળવાન હોય તે પણ ચતુર સંસ્થાન કહેવાય. તે અપાવનાર કમ તે સમચતુરસ્મસ સ્થાન નામકર્મ. બાકીના પાંચ-પાંચ સંસ્થાન અને સંધયણ પાપ તત્ત્વમાં આવશે. • Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬. આ નવતત્વપ્રકરણ સાથે: જેની આકૃતિ દેખીને નિર્બળ થાય-ક્ષોભ પામે, તે તેજસ્વી તે પત્તિ ના ઉદયથી હોય છે. જેથી સુખપૂર્વક વાચ્છવાસ લેવાય તે શ્વાસ, પિતે શીત છતાં પોતાને પ્રકાશ ઉષ્ણ હોય તે સૂર્યવત્ માતા, પોતે શીતળ અને પિતાને પ્રકાશ પણ શીતળ તે ચંદ્રપ્રકાશવત્ ઘોર, વૃષભ, હસ તથા હસ્તિ આદિકની પેઠે મલપતી ધીરી ચાલ હેય તે શુવિહાર, પોતાના શરીરના અવયે યથાર્થ સ્થાને રચાય તે નિર્માળ, જેનાથી ત્રસ વગેરે દશ શુભભાવની પ્રાપ્તિ (આગળની ગાથામાં કહેવાશે તે) થાય તે ત્રા , તથા દેવઆયુષ્ય, મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુષ્યની પ્રાપ્તિ તે મનયુષ્ય અને જેનાથી ત્રણ જગતુને પૂજ્ય પદવીવાળું કેવળિપણું પ્રાપ્ત થાય તે તીર્થ વર-પણું. એ સર્વ પુણ્ય તત્ત્વના ભેદ છે. ત્રસદાક तस वायर पज्जत्तं, पत्तेअ थिरं सुभं च सुभगं च । सुस्सर आइज्ज जसं, तसाइदसगं इमं होइ ॥१७॥ સંસ્કૃત અનુવાદ त्रसबादर पर्याप्त, प्रत्येक स्थिर शुभ च सुभग च ।। सुस्वरादेययशस्त्रसादिदशकमिदं भवति ॥ १७ ॥ શબ્દાર્થ : તન-ત્રસ સુર-સુસ્વર (મધુરસ્વર) વચર-બાદર બીરૂઝ-આદેય પરં–પર્યાપ્ત ગાં-યશઃ ચિ–પ્રત્યેક તણ-ત્રસ વગેરે f-સ્થિર -દશ ભાવ સુમં-શુભ રૂ-એ, એ પ્રમાણે કુમi-સૌભાગ્ય દોડ્ડ-છે Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૩ પુત અન્વય અને પદચ્છેદ ગાથાવત્ પરંતુ-રૂમ તારૂ નાં રૂ ઈતિ ગાથાથ : ત્રસ-બાદર–પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-સૌભાગ્ય-સુસ્વર-આદેય અને યશ : આ ત્રસાદિ દશક છે. વિશેષાર્થ :હાલવા ચાલવા યોગ્ય શરીરની પ્રાપ્તિ થાય તે ત્રાપણું, ઈન્દ્રિયગોચર થઈ શકે એવા સ્થૂલ શરીરની પ્રાપ્તિ થાય તે વાદપણું, સ્વયેગ્ય પર્યાપ્તિએ પૂર્ણ થઈ શકે, તે તપણું, જેનાથી એક શરીરની પ્રાપ્તિ [ એક જીવને ] થાય તે પ્રત્યેક પણુ, હાડ, દાંત વગેરે અવયને સ્થિરતા-દઢતા પ્રાપ્ત થાય તે સ્થપણું, નાભિથી ઉપરના અવયવે શુભ પ્રાપ્ત થાય તે સુમપણું, ઉપકાર નહિ કરવા છતાં સર્વ જનને પ્રિય થાય તે મા, કેકિલ સરખે મધુર સ્વર પ્રાપ્ત થાય તે સુરવર, યુક્તિવિકલ (અયુક્ત) વચનને પણ લેક આદરભાવ કરે તે મા, અને લેકમાં યશકીર્તિ થાય તે ચા તે સર્વ અપાવનાર-જેનાથી તે સર્વ મળે, તે ત્રસનામકર્મ વગેરે કર્મો કહેવાય છે. એ પ્રમાણે ત્રસ આદિ ૧૦ ભેદ પુણ્યતત્વમાં છે. આ પુણ્યતત્વમાં ૧ વેદનીય-૨ ગોત્રકમ ૩ આયુષ્યકર્મ અને ૩૭ નામકર્મના ભેદ છે. _* પુણ્યતત્વ જાણવાને ઉદેશ છે પુણ્યતત્ત્વના ભેદાનભેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને આત્માએ વિચાર કરે કે--આ પુણ્યતત્વ પુદ્ગલ સ્વરૂપ છે, અને હું જીવ સ્વરૂપ છું. પુણ્યતત્ત્વ દેવગતિ તથા મનુષ્યગતિ આપે છે, અને આત્મા તે મેષગતિ. રૂપ હોય છે, પુણ્યતત્ત્વ જે કે શુભતત્વ છે, તે પણ સેનાની બેડી સરખું બંધનરૂપ છે, સેનાની બેડીમાં જકડાયેલ કેદી સેનું દેખવા માત્રથી કેદી અવસ્થા સ્વીકારવાને ઉત્સુક ન હોય, તેમ મારે આત્મા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નવતરવપ્રકરણ સાથે સગતિ આદિ ૪૨ શુભ કર્મની સુવર્ણ જંજીરમાં કેદી રહેવાને ઉત્સુક ન હૈ જોઈએ. વળી પાપાનુબપિ પુણ્ય તે આત્માને પરં પરાએ દુર્ગતિઓમાં જ રઝળાવે છે, એ પ્રમાણે અનેક રીતે વિચારતાં પુણ્યતત્ત્વ અને આત્મતત્તવ એ બે સર્વથા ભિન્ન છે, તેથી મારા આત્માને પુણ્યને સંબંધ ન હોવું જોઈએ. તે પણ પુણ્યમાં એક મહાસદ્દગુણ છે કે જે સંસાર અટવીના મહા ભયંકર ઉપદ્રવવાળા માને જીતવામાં સમર્થ યોદ્ધા સરખું છે, મહારે અનેક પાપારંભવાળા આ ગૃહસંસારની અટવીના ભયંકર માર્ગો પસાર કરવાના છે, અને માર્ગના ઉપદ્રવ જીતવા જેટલું (મુનિપણ જેટલું) હજી મહારામાં સામર્થ્ય નથી, તેથી જ્યાં સુધી હું આ ગૃહસંસારરૂપ મહાઅટી પાર ન ઉતરી જાઉં (મુનિમાર્ગ અંગીકાર ન કરું) ત્યાં સુધી આ પુણ્યાનબધિ પુણ્યતત્ત્વ રૂપ સમર્થ વળાવાને ત્યાગ થાય નહિ, એમ વિચારી ગહસ્થાવાસ સુધી આતમા પુણ્યકર્મો કરે. પોતાના કુટુંબનિર્વાહ અને ઇન્દ્રિયોના પિષણ અથે જ કેવળ સવે સાવધ વ્યાપાર કરે છે, તે તેમાંથી (બચાવ કરી) શ્રી જિનેન્દ્ર ભગવંત માટે, શ્રી ગુરુમહારાજને માટે, ધર્મની પ્રભાવના માટે, તીર્થોની ઉન્નતિ માટે, ધર્મથી પડતા સાધર્મિકેને ધર્મમાં સ્થિર કરવા માટે ઈત્યાદિ અનેક ધર્મકાર્યો માટે ગહરથ કેટલાક વ્યાપાર કરે, ધન ખર્ચે, જિનેન્દ્ર પ્રતિમાઓ ભરાવે, ઉઘાપન કરે, જિનચૈત્યે બંધાવે, જિનેન્દ્ર પૂજા કરે, વગેરે અનેક સંવર-નિર્જરાની ક્રિયાઓ કરે, એજ આ પુણ્યતત્ત્વ જાણવાને ઉદ્દેશ છે. - રૂતિ રૂ પુષ્યતત્ત્વમ્ ા ॥ अथ चतुर्थ पापतत्त्वम् ॥ नाणंतरायदसगं; नव बीए नीअसाय मिच्छत्तं । थावरदस निरयतिगं; कसाय पणवीस तिरियदुगं ॥१८॥ સંસ્કૃત અનુવાદ ज्ञानान्तरायदशक, नव द्वितीये नीचैरसात मिथ्यात्वम् । स्थावरदशक निरयत्रिक; कषायपञ्चविंशतिःतियगद्विकम् ॥ १८ ॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪ પાપતવ ૭૯ શબ્દાર્થ : નાણ-જ્ઞાનાવરણ પાંચ સાચ-અશાતા વેદનીય અંતરાચ-અન્તરાય પાંચ મિચ્છન્ન-મિથ્યાત્વ સમi-(એ બે મળીને) દશ થાવર-સ્થાવર વગેરે ૧૦ નવ-નવ ( નવ ભેદ ) નિવૃત્તિi-નરકત્રિક g-બીજા કર્મના સાચ- કષાયના ( દર્શનાવરણીયના ) gવસ પચીસ ભેદ નિર-નીચ ગોત્ર તિરિચદુ-તિર્યગૃશ્ચિક અન્વય સહિત પદચ્છેદ नाण अंतराय दसग, बीए नव. नीअ अलाय, मिच्छत्त, થાવર , નિરા તિ, રાસાદ પળવાર, તિરિક દુ', મા૨ા. ગાથાર્થ : જ્ઞાનાવરણય અને અન્તરાય મળીને દશ, બીજામાં નવ, નીચગેત્ર અશાતા વેદનીય, મિથ્યાત્વ મોહનીય, સ્થાવર દશક, નરકત્રિક, પચ્ચીસ કષાય અને તિર્યચકિક – વિશેષાર્થ – " જેમ પુણ્ય બાંધવાના ૯ પ્રકાર પૂર્વે કહ્યા, તેમ અહીં પાપ બાંધવાના ૧૮ પ્રકાર છે, તે ૧૮ પાપસ્થાન કહેવાય છે, અને તે પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય), અદત્તાદાન (ચેરી), મૈથુન ( સ્ત્રીસંગ), અને પરિગ્રહ આદિ પ્રસિદ્ધ છે. એ પ્રમાણે ૧૮ કારણોથી ૮૨ પ્રકારે બંધાયેલું પાપ ૮૨ પ્રકારે ભેગવાય છે, તે ૮૨ પ્રકાર કર્મના ભેદરૂપ છે, તે આ પ્રમાણે. પાંચ ઇન્દ્રિય અને મનદ્વારા નિયત [ અમુક] વસ્તુનું જ્ઞાન તે મતિજ્ઞાન, અને તેને આચ્છાદન કરનાર કર્મ મતિજ્ઞાનાવાળી , શાસ્ત્રને અનુસરતું સદ્દજ્ઞાન તે શ્રુતજ્ઞાન, અને તેનું આચ્છાદન કરનાર શ્રુતજ્ઞાનાવરણીય કર્મ, ઈન્દ્રિય અને મન વિના આત્માને રૂપી પદાર્થનું જે સાક્ષાત્ જ્ઞાન થાય, તે અવધિજ્ઞાન, અને તેને Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ નવતરવપ્રકરણ સાથે આચ્છાદન કરનાર અવધિજ્ઞાનાવરચ વર્મા, અઢી દ્વીપમાં સંજ્ઞિ ૫ ચેન્દ્રિયના મને ગત ભાવ જાણવા તે મન:પર્યવજ્ઞાન, અને તેને આચ્છાદન કરનાર મનgવજ્ઞાનાવરણીય ¥, તથા ત્રણે કાળના સર્વ પદાર્થોને ભાવ એક સમયમાં જણાય, તે કેવળજ્ઞાન, અને તેને આચ્છાદન કરનાર કર્મ જેવજ્ઞાનાવરપfથ જર્મ, એ પાંચ કર્મના ઉદયથી આત્માના જ્ઞાન ગુણને રેપ (રોકાણ) થાય છે, માટે એ પાંચેય કર્મના બંધ તે પાપના ભેદ છે. જેનાવડ-દેવાયેગ્ય વસ્તુ હોય, દાનનું શુભ ફળ જાણતા હોય, અને દાન લેનાર સુપાત્રની પણ પ્રાપ્તિ થઈ હય, છતાં દાન ન આપી શકાય, તે નાન્તિરાય ર્મા, તથા–દાતાર મળ્યું હોય, લેવા ગ્ય વસ્તુ હોય, વિનયથી યાચના કરી હોય છતાં વસ્તુની પ્રાપ્તિ જે કર્મથી ન થાય તે ઝામાન્તર વર્ષ જેનાથી ભાગ્ય તથા ઉપગ્ય સામગ્રી વિદ્યમાન હોય તે પણ જોગવી ન શકાય તે માત્તાય કર્મ, તથા ૩૫ત્તિનાર કર્મ, અહિં એક્વાર ભેગવવા યોગ્ય આહારાદિ તે ભોગ્ય, અને વારંવાર ભેગવવા એગ્ય સ્ત્રી આભૂષણ આદિ ઉપભોગ્ય કહેવાય. તથા જેનાથી-બળ ન હોય અને હેય તે ફેરવી ન શકાય તે વર્યા કર્મ, એ પાંચેય પાપકર્મના ભેદ છે. જેનાથી ચક્ષુદર્શનનું (ચક્ષુ-ઇન્દ્રિયની શક્તિનું) આચ્છાદન થાય તે ચક્ર્વનાવાળાકર્મ, જેનાથી ચક્ષુઃ સિવાયની શેષ ૪ ઇન્દ્રિય તથા ૧ મન એ પાંચની શક્તિનું આચ્છાદાન થાય તે વાસુદ્ધાનાવાળી, જેનાથી અવધિદર્શન આચ્છાદન થાય, તે અવધિનાવાય, અને જેનાથી કેવળદર્શન આચ્છાદન થાય, તે નાવરીય જેનાથી સુખેથી જાગ્રત થવાય તેવી અપેનિદ્રા તે નિદ્રા, દુઃખે જાગૃત થવાય તેવી અધિક નિદ્રા તે નિદ્રનિ, બેઠાં અને ઉભાં ઊંઘ આવે તે પ્રવા, ચાલતાં નિદ્રા આવે તે પ્રી-પ્રચા, અને જે નિદ્રામાં જીવ દિવસે ચિંતવેલું કાર્ય કરે તેવી-પ્રથમસંઘયણીને વાસુદેવથી અર્ધ બળવાળી અને વર્તમાનમાં સાત આઠ ગણુ બળવાળી નિદ્રા તે થomદ્ધિ ( સ્થાનદ્ધિ ) નિદ્રા કહેવાય. એ ૪ દર્શનાવરણ અને ૫ નિદ્રા [૧ ઈતિ વ્યક પ્રકાશે, કર્મગ્રંથ બાલાવબેધમાં ૨-૩ ગણું બળ પણ કર્યું છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪ પાપતત્વ મળી ૯ ભેદ દર્શનાવરણીય કર્મના છે. પહેલું જ્ઞાનાવરણીય કર્મ, પછી આ દર્શનાવરણીય કર્મ બીજું ગણાય છે, માટે ગાથામાં “વી=બીજા કર્મના” એમ કહ્યું છે. જેનાથી નીચ કુળ-જાતિ-વંશમાં ઉત્પન્ન થવાય તે નીરોગ્ર છે, જેનાથી દુઃખને અનુભવ થાય, તે રાતિય કર્મ, જેનાથી સર્વજ્ઞ ભગવંતે કહેલા માર્ગથી વિપરીત માર્ગની શ્રદ્ધા થાય, તે મિયા મનીય કર્મ, જેનાથી સ્થાવર વગેરે ૧૦ ભેદની–ભાવની પ્રાપ્તિ થાય તે વાતરા, જેનાથી નરકગતિ, નરકની આનુપૂવી અને નરકઆયુષ્યની પ્રાપ્તિ થાય, તે નત્રિ, જેનાથી ૨૫ કષાયની પ્રાપ્તિ થાય તે મર૫ જાની , અને જેનાથી તિર્યંચગતિ તથા તિર્યંચની આનુપૂર્વી પ્રાપ્ત થાય તે તિર્થીિ . એ પ્રમાણે ૬૨, તથા આગળ કહેવાતા ર૦ કમ ભેદ મળી, ૮૨ પ્રકારે પાપતત્વ જાણવું. इगबितिचउजाईओ कुखगइ उवधाय हुंति पावस्स अपसत्थं वन्नचऊ, अपढमसंघयणसंठाणा ॥१९॥ સંસ્કૃત અનુવાદ एकद्वित्रिचतुर्जातयः कुखगतिरुपघातो भवन्ति पापस्य । अप्रशस्त वण चतुष्क-मप्रथमसंहननसंस्थानानि ॥१९॥ + આર્ય દેશમાં અને પ્રાયઃ સર્વત્ર ચારેય ગતિમાં ઉચ્ચ-નીચપણનો વ્યવહાર સદાકાળથી ચાલતે આવેલું છે, અને ચાલશે. તે મનુષ્યોને કપિત વ્યવહાર નથી, પણ જન્મ, કર્મ, વગેરે જન્ય સ્વાભાવિક વ્યવહાર છે. તેની વિશેષ સમજ આગળની ૩૮ મી ગાથાના અથ પ્રસંગે ટિપ્પણીમાં આપેલી છે, * ૪ અનંતાનુબંધિ–ક્રોધ-માન-માયા–લેભ. ૨ હાસ્ય–રતિ ૪ અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન-માયા-લેભ. ૨ શેક–અરતિ ૪ પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લેભ. ૨ ભયજુગુપ્સા ૪ સંજવલન ક્રોધમાન-માયા-લેભ. એ ૨૫ કવાયનું વિશેષ સ્વરૂપ પહેલા કર્મગ્રંથથી જાણવું. ૧ તિર્યંચની ગતિ તથા આનુપૂરી પાપમાં છે. અને આયુષ્ય પુણ્યમાં છે. તેનું કારણ એ છે કે તિયચને જીવવાની અભિલાષા હોય છે, પરંતુ તિયચને પિતાની ગતિ અને આનુપૂવી ઈટ નથી. નવ, ૬ વેદ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ -એકેન્દ્રિય ચિ-દ્વીન્દ્રિય ત્તિ-ત્રીન્દ્રિય ૨૩-ચતુરિન્દ્રિય નાકો-એ ચાર જાતિ વાક્ અશુભ વાચ-ઉપઘાત ક્રુતિ-છે નવતત્ત્વપ્રકરણ સાથે ઃ શબ્દા : વિહાયે ગતિ પવસ-પાપના ભેદ ઊપસત્ત્વ –અપ્રશસ્ત, અશુભ વન્તન-વણુ ચતુષ્ક અપઢમ-અપ્રથમ (હેલા સિવાયના) સંચળ-(પાંચ) સંઘયણ સંઢાળા (પાંચ) સંસ્થાન અન્વય સહિત પન્નુચ્છેદ રૂા-વિ-તિ ૨૩उ-जाईओ, कुखगइ उवघाय, अपसत्थं वन्नचऊ (પઢમ-સ ધયળ-સાળા, પાવરત્ત ધ્રુત્તિ ।। ગાથા: એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયજાતિ, અશુભ વિહાયેાગતિ,ઉપઘાત, અપ્રશસ્ત વણુ ચતુષ્ક, વ્હેલા સિવાયનાં સંઘયણુ અને સંસ્થાનઃ એ પાપતત્ત્વના (ભેદે) છે. ।૧૯।। વિશેષા : પૃથ્વીકાય આદિક એકેન્દ્રિયપણાની પ્રાપ્તિ તે ન્દ્રિય જ્ઞાતિ, શ'ખ આર્દિક દ્વીન્દ્રિયપણાની પ્રાપ્તિ તે āન્દ્રિય જ્ઞાતિ,જુ, માંકણુ આદિ ત્રીન્દ્રિયપણાની પ્રાપ્તિ તે શ્રીન્દ્રિય જ્ઞાતિ, પતંગિયા, વીંછી આદિક ચતુરિન્દ્રિયપણાની પ્રાપ્તિ તે ચતુરિન્દ્રિય જ્ઞત્તિ, ઊંટ તથા ગભ સરખી અશુભ ચાલ તે શુમ વિયોગતિ પ્રતિજિહ્વા (પડછભી), રસાલી, દીઘ ઢાંત આદિ પેાતાના અવયવ વડે જ પાતે દુઃખ પામે, અથવા જળમાં ઝંપાપાત, પતના શિખરથી પાત, અને ફ્રાંસા આદિકથી આપઘાત કરવા થવા તે જીવાત કહેવાય. ઇત્યાદિ અપાવનાર અધાયેલ તે સર્વ કર્માં પાપતત્ત્વ સમજવા. જેનાથી ( શરીરમાં ) કૃષ્ણવર્ણ અને નીલવણ પ્રાપ્ત થાય તે અણુમવળ નામમ', દુરભિગંધ તે ગુમનોંધ, તીખા અને કડવા રસ તે અને ગુરુ-કશ-શીત-તથા રુક્ષ એ ૪ અણુમ પ अशुभरस, Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪ પાતત્ત્વ ૩ છે એ અશુભ વર્ણાઢિ ચાર પાપ ક પ્રકૃતિએ બધાવાથી અપ્રશસ્ત વર્ણ ચતુષ્ટ ઉદયમાં આવે છે. તથા પ્હેલા સંઘયણુ વિના ૫ સંધયણુની પ્રાપ્તિ, તે આ પ્રમાણેજેના હાડની સધિએ એ પાસે મક ટબ ધવાળી હોય અને ઉપર હાડના પાટા હોય, પરંતુ હાડ ખીલી ન હાય, એવા માંધા તે શ્રૃપમનારાવ, કેવળ એ પાસે મ ટબંધ હાય અને પાટા, ખીલી ન હેાય તે નારાવ, એક આજુ મર્કટ ધ હોય અને પાટા, ખીલી ન હોય તે અર્ધ નારાષ, કેવળ ખીલી ડાય તે ઝાહિદ્દા અને હાડના બે છેડા માત્ર સ્પશી ને રહ્યા હોય તે છેÆટ અથવા સેવત્ત સંધયણ કહેવાય. એ પાંચે ય ખધાયેલ પાપપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થાય છે. તથા વ્હેલા સસ્થાન સિવાયનાં ૫ સંસ્થાન આ પ્રમાણે-યગ્રાધ એટલે વડવૃક્ષ, તેની પેઠે નાભિની ઉપરના ભાગ લક્ષણયુક્ત અને નીચેના ભાગ લક્ષણ રહિત, તે પ્રોધ સંસ્થાન, નાભિની નીચેના ભાગ લક્ષણયુક્ત અને ઉપરના ભાગ લક્ષણ રહિત તે સતિ સંસ્થાન, હાથ-પગ-મસ્તક-અને કિટ (કેડ) એ ચાર લક્ષણ રહિત હોય અને ઉદર વગેરે લક્ષયુક્ત હોય તે વામન સંસ્થાન, એથી વિપરીત હાય, તે યુઘ્ન સંસ્થાન, અને સર્વે અંગ લક્ષણ રહિત હાય, તે ઝુંટવ સ્થાન એ પાંચે ય સસ્થાના, ખધાયેલા તે તે પાપકમના ઉદ્દયથી પ્રાપ્ત થાય છે. આ પાપતત્ત્વના ૮૨ ભેદમાં ૫ જ્ઞાનાવરણીય, ૯ દશનાવરણીય, ૧ વેદનીય. ૨૬ મેાહનીય, ૧ આયુષ્ય, ૧ ગેત્ર, ૫ અન્તરાય, અને ૩૪ નામકમના ભેદ છે, તે પાપતત્ત્વના ૮૨, અને પુણ્યતત્ત્વના ૪૨ ભેદ્ય મળીને ૧૨૪ કમ ભેદ થાય છે, પરંતુ વણુ ચતુષ્ક અને તત્ત્વમાં ગણવાથી ૧ વણુ ચતુષ્ક બાદ કરતાં શેષ ૧૨૦ કના મધ આ બન્ને તત્ત્વમાં સંગૃહીત કર્યાં છે. માટે અધાયેલી શુભ-અશુભક પ્રકૃતિએ પુણ્ય-પાપતત્ત્વ છે. સ્થાવરદ્દેશક थावर सुहुम अपज्जं, साहारणमथिरमसुभदुभगाणि । दुस्सरणाइज्जजसं थावरदसगं विवज्जत्थं विवज्जत्थं ॥२०॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નવતવપ્રકરણ સાથ : સંસ્કૃત અનુવાદ स्थावरसूक्ष्मापयाप्त, साधारणमस्थिरमशुभदुर्भाग्ये दुःस्वरानादेयायशः स्थावरदशक विपय याथ म ॥२०॥ શબ્દાર્થ :થાવર-સ્થાવર દુસર-દુઃસ્વર સુદુમ-સૂક્ષમ લrim-અનાદેય અપ-અપર્યાપ્ત નર્સ-અપયશ સાહાર-સાધારણ થાવસ-સ્થાવર દશક અભિ-અસ્થિર (સ્થાવર આદિ ૧ભેદ) સુમ–અશુભ વિજ્ઞW-(ત્રસદશકથી) તુમr-દૌર્ભાગ્ય વિપરીત અર્થવાળું છે. અન્વય અને પદચ્છેદ થાવર, સુદુમ, અન્ન, નાદાર, ચિર', અણુમ, સુમણિ, ટુલ્સર, અન્ન, મHd, થાવર વિશ્વક રબા ગાથાથી - સ્થાવર-સૂમ-અપર્યાપ્ત–સાધારણ અસ્થિર–અશુભ-દૌર્ભાગ્યદુસ્વર-અનાદેય—અને અપયશ એ સ્થાવર દશક, વિપરીત અર્થવાળું છે. વિશેષાર્થ : જેનાથી હાલવા-ચાલવાની શક્તિને અભાવ એટલે એક સ્થાને સ્થિર રહેવાપણું પ્રાપ્ત થાય તે સ્થાવર, જેનાથી ઇન્દ્રિયના વિષયમાં ન આવે એવું સૂકમપણું પ્રાપ્ત થાય તે સૂક્ષ્મ, જેનાથી સ્વયેગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય તે અપર્યાપ્ત, જેનાથી અનન્ત છ વચ્ચે એક જ શરીર પ્રાપ્ત થાય તે સાધારણ એટલે નિગાદપણું પ્રાપ્ત થાય. તથા જેનાથી ભ્ર, જિલ્લા આદિ અસ્થિર અવયની પ્રાપ્તિ થાય તે અસ્થિર, જેનાથી નાભિની નીચેના અંગને અશુભતા (બીજા જીવને સ્પર્શ થવાથી રોષ પામે એવી અશુભતા)ની પ્રાપ્તિ થાય તે અશુમ, જેનાથી જીવને દેખતાં પણ ઉદ્વેગ થાય, તેમજ ઉપકારી હોવા છતાં જેનું દર્શન Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫ આશ્રવતવ અરુચિકર લાગે તે ચ, કાગડા વગેરે સરખે અશુભ સ્વર પ્રાપ્ત થાય તે ટુચર, જેનાથી યુકિતવાળા વચનને પણ લેક અનાદર કરે તે બનાવે, અને અપકીર્તિની પ્રાપ્તિ તે કચરા, એ સ્થાવર આદિ ૧૦ ભેદ તે પાપકર્મને બંધ થવાથી થાય છે, એ ૧૦ ભેદ પૂર્વોક્ત ત્રણ આદિ ૧૦ ભેદના અર્થથી વિપરીત અર્થવાળા જાણવા. પાપતવ જાણવાને ઉદેશ પાપતત્વ પણ પુદ્ગલ સ્વરૂપ છે, અને અશુભ કર્મસ્વરૂપ છે, પરંતુ આત્મસ્વરૂપ નથી, બલ્ક આ તત્વ આત્માને આત્મસ્વરૂપથી ભ્રષ્ટ કરનાર છે, પાપતત્વમાં ૧૮ પાપસ્થાને મહાઅશુભ પરિણામ રૂપ છે, તેમજ પાપને ૮૨ ભેદ પણ અનિષ્ટ કર્મના બંધરૂપ-કારણ રૂપ છે, તેથી એ પાપતત્ત્વ છેડવા ગ્ય જાણુને છોડવું. ઈત્યાદિ ઉદ્દેશ સમજ અતિ સુગમ છે. / રૂતિ રતુથ" પાતરમ્ | अथ पंचमं आश्रतत्वम् ભેદ इंदिय-कसाय-अव्वय, जोगा पंच चउ पंच तिनि कमा। किरियाओ पणवीसं, इमा उ ताओ अणुकमसो॥२१॥ સંસ્કૃત અનુવાદ इन्द्रियकषायाव्रतयोगाः पंच चत्वारि पच त्रीणि क्रमात् । क्रियाः पञ्चविंशतिः, इमास्तु ता अनुक्रमशः ॥२१॥ શબ્દાર્થ ફુલિય-ઈન્દ્રિય -અનકમે સાચ-કષાય વરિયા-ક્રિયાઓ વશ્વય-અવ્રત Tળવી-પચ્ચીસ ગા -ગ સુમ–આ -પાંચ ૩-અને, વળી ૨૩-ચાર તો-તે (ક્રિયાઓ) તિનિ-ત્રણ જુમો -અનુક્રમે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬ નવતત્ત્વપ્રકરણ સાથે : અન્વય અને પદચ્છેદ इंदिय कसाय अव्यय जोगा, कमा पंच च पंच तिन्नि किरियाओ पणवीस उ ताओ अणुक्रमसेा इमा ॥ २१ ॥ ગાથા: ઇન્દ્રિય, કષાય, અત્રત અને યેાગેા અનુક્રમે પાંચ, ચાર, પાંચ અને ત્રણ છે. ક્રિયાએ પચ્ચીસ છે. અને તેએ અનુક્રમે આ છે–નાર વિશેષા: જે માગે તળાવમાં પાણી આવે છે, તે માને જેમ નાળુ કહીએ છીએ, તેમ જે દ્વારા કર્મીનું આગમન આત્માને વિષે થાય તે આશ્રવ કહેવાય છે, તેમાં પ્રથમ પાંચ ઇન્દ્રિયે-તે સ્પર્શનેન્દ્રિય, રસના ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયાના અનુક્રમે ૮-૫-૨-૫ અને ૩ મળી ૨૩ વિષય છે. તે ૨૩ વિષયે આત્માને અનુકૂળતા પડે તેવા પ્રાપ્ત થાય, તે તેથી આત્મા સુખ માને છે, અને પ્રતિકૂળતા પડે તેવા પ્રાપ્ત થાય, તે દુ;ખ માને છે. તેનાથી ક ના આશ્રવ (=આગમન) થાય છે. તથા ક્રોધ, માન, માયા, અને લેાલ એ ચાર કાય અથવા અનંતાનુબંધિ ક્રોધ આફ્રિ ભેદ વડે ૧૬ કષાયમાં આત્મા અનાદિકાળથી પ્રવૃત્ત છે, તેથી કમ ના આશ્રવ પણ અનાદિકાળથી ચાલુ રહ્યો છે. એમાં પણ આત્મા જયારે દેવ, ગુરુ, ધર્મના રાગમાં વર્તે છે, અને દેવ, ગુરુ, ધર્મોના નાશ કરનાર પ્રત્યે ક્રોધ આદિ યથાયેાગ્ય દ્વેષભાવમાં વર્તે છે, ત્યારે પ્રશસ્ત કષાયી હાવાથી શુભ ક્રમ ના આશ્રવ કરે છે, અને સ્ત્રી, કુટુંબ આદિ સાંસારિક રાગમાં અને સાંસારિક દ્વેષમાં વર્તે છે, ત્યારે અપ્રશસ્ત કષાય હાવાથી અશુભ કર્મના આશ્રવ કરે છે અહિં પ એટલે સ'સારના, બાય એટલે લાભ જેનાથી થાય તે પાય કહેવાય. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચને અનિયમ-અત્યાગ તે પાંચ વ્રત કહેવાય, જેથી એ પાંચ ક્રિયામાં ન વત્તતા હોય તે પણ ત્યાગવૃત્તિ ન હોવાથી કા આશ્રવ (કનું આગમન) અવશ્ય થાય છે. ૧ પાપતત્ત્વની ફુટનેાટમાં લખ્યા છે તે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫ આશ્રવતવ ૮૭ તથા મનોગ, વચનગ અને કાગ એ ૩ મૂળ યોગ અને અન્ય ગ્રન્થમાં કહેલા (એજ ૩ અને પ્રતિભેદ રૂપ) ૧૫ યોગ વડે કર્મને આશ્રવ થાય છે. કારણ કે આત્મા જ્યાં સુધી યુગપ્રવૃત્તિવાળે છે, ત્યાં સુધી આત્મપ્રદેશ ઉકળતા પાણીની પેઠે ચળાયમાન હોય છે, અને ચલાયમાન આત્મપ્રદેશે કર્યગ્રહણ અવશ્ય કરે છે. કેવળ નાભિસ્થાને રહેલા આઠ રુચક નામના આત્મપ્રદેશો અચળ હોવાથી કર્યગ્રહણ કરતા નથી. તથા ૨૫ ક્રિયાનું સ્વરૂપ તે આગળ ગાથાઓથી જ કહેવાશે. અહિં આત્માને શુભાશુભ પરિણામ તથા યોગથી થતું આત્મપ્રદેશનું કંપનપણું તે માવાવ, અને તેના વડે આઠ પ્રકારનાં કર્મલિક (કર્મ પ્રદેશ) ગ્રહણ થાય તે કૂવ્યાકર. એ રીતે પણ ૨ નિક્ષેપ કહ્યા છે. પચ્ચીસ ક્રિયાઓનાં નામે. काइय अहिगरणिया, पाउसिया पारितावणी किरिया पाणाइवायारंभिय परिग्गहिआ मायवत्ती अ ॥२२॥ સંસ્કૃત અનુવાદ कायिक्यधिकरणिकी, प्राद्वेषिकी पारितापनिकी क्रिया प्राणातिपातिक्यारम्भिकी, पारिग्रहिकी मायाप्रत्ययिकी च ॥२२॥ શબ્દાથ :રૂ-કાયિકી ક્રિયા પવિય-પ્રાણાતિપાલિકી દિળિય-અધિકરણિકી fમચ-આરંભિક ક્રિયા પાસિયા-પ્રાષિકી કિયા રિત્રિા -પારિગ્રહિકી વારિતાવળી-પારિતાપનિકી માચવી-માયાપ્રત્યયિકી વિકરિયા-કિયા બ-અને અન્વય અને પદચછેદ. ગાથાવતુ, પરન્તુપાળરૂવાર લામિક કૃતિ છે Page #105 -------------------------------------------------------------------------- ________________ ८८ નવતત્વપ્રકરણ સાથઃ ગાથાર્થ – કાયિકી ક્રિયા, અધિકરણિકી ક્રિયા, પ્રાષિકી ક્રિયા. પરિતાપનિકી કિયા, પ્રાણાતિપાતિકી ક્રિયા, આરંભિકી ક્રિયા, પારિગ્રહિક ક્રિયા, અને માયાપ્રત્યયિકી કિયા. ૨૨ છે વિશેષાર્થ – ૧–આત્મા જે વ્યાપાર વડે શુભાશુભ કર્મને ગ્રહણ કરે, તે વ્યાપાર ક્રિયા કહેવાય. ત્યાં કાયાને અજયણાએ પ્રવર્તાવવી તે ચિત્રો #િા તે પણ સર્વે અવિરત જીવની સાવદ્ય ક્રિયા અનુપરીિ (ચોથા ગુણસ્થાનક સુધી) અને અશુભ યુગપ્રવૃત્તિ તે દુષ્કયુ રિશી ક્રિયા કહેવાય (તે છઠ્ઠા ગુણસ્થાન સુધી જાણવી). ૨–જેના વડે આત્મા નરકને અધિકારી થાય, તે અધિકરણ કહેવાય. અધિકરણ એટલે ખગ આદિ ઉપઘાતક દ્રવ્ય, તેવાં ઉપઘાતી દ્રો તૈયાર કરવા તે ધિરાણશી ક્રિયા બે પ્રકારની છે. (1) ખડ્યાદિકના અંગ-અવયવે પરસ્પર જોડવા તે નનાધિદી , અને (૨) સર્વથા નવાં શસ્ત્રાદિ બનાવવાં તે નિર્વતનધિનિ ક્રિયા અહિં પિતાનું શરીર પણ અધિકારણ જાણવું. (આ ક્રિયા બાદર કવાદથી જીવને હેવાથી ૯ મા ગુણસ્થાનક સુધી હોય છે.) ૩–જીવ અથવા અજીવ ઉપર દ્વેષ ચિંતવ તે પ્રષિ ક્રિશા બે પ્રકારની છે. ત્યાં જીવ ઉપર દ્વેષ કરવાથી લીવપ્રષિવી અને પિતાને પીડા ઉપજાવનાર કંટક, પત્થર આદિ ઉપર દ્વેષ થાય, તે અવાજ ક્રિયા છે. (આ કિયા કોધના ઉદયવાળી છે. માટે ૯મા ગુણસ્થાને જ્યાં સુધી કોદય વર્તે છે, ત્યાં સુધી હેય છે.) ૪–પિતાને અથવા પરને તાડના- તર્જન વડે સંતાપ ઉપજાવ તે પરિતાનિવ કિયા બે પ્રકારની (પ્રજ્ઞા માં ૩ પ્રકારની ) કહી છે. ત્યાં સ્ત્રી આદિકના વિયેગે પિતાના હાથે પિતાનું શિર કૂટવા વગેરેથી સ્વદુસ્ત સ્વિનિી કિયા. અને બીજાના હાથે તેમ કરાવતાં Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫ આશ્રવતત્વ (૫ કિયા) વપરિતા નિી ક્રિયા કહેવાય, (આ ક્રિયા પણ બાદર કષાદય પ્રત્યયિક હેવાથી હ્મ ગુણસ્થાન સુધી છે) પ-પ્રાણનો અતિપાત એટલે વધ કરે તે પ્રાણાતિપારિજી ક્રિય બે પ્રકારની છે, તે પારિતાપનિકીવત્ સ્વસ્તિી અને વસ્તિી એમ બે પ્રકારની જાણવી. આ ક્રિયા અવિરત જીવોને હોય છે, તેથી ૫૪મા ગુણથાન સુધી હોય છે). વળી આ ક્રિયા હણેલો જીવ મરણ પામે તેજ લાગે, અન્યથા નહિં. ૬-આરંભથી થયેલી તે દરિમી ક્રિયા બે પ્રકારની છે. ત્યાં સજીવ જીવના ઘાતની પ્રવૃત્તિ તે લીવ આરિશ્મી અને ચિતરેલા અથવા પત્થરાદિકમાં કરેલા નિર્જીવ જીવને (સ્થાપના જીવને હણવાની પ્રવૃત્તિ તે અલગ બાઉન્સી કિયા. આ ક્રિયામાં હણાતે જીવ ઉદેશથીહણવાની બુદ્ધિથી હણાતું નથી, પરંતુ ઘર વગેરે બાંધતાં પ્રસંગથી હણાય છે. જે ઉદ્દેશથી હણાય તે આ ક્રિયા પ્રાણાતિપાતિકી થઈ જાય છે. (આ ક્રિયા પ્રમાદવશે હેવાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી છે.) ૭-પરિગ્રહ એટલે ધન-ધાન્ય આદિકને જે સંગ્રહ અથવા મમત્વભાવ તેનાથી ઉત્પન્ન થયેલ પરિીિ ીિ તે બે પ્રકારની છે. ત્યાં પશુ, દાસ આદિ સજીવના સંગ્રહથી નવપરિટિશ અને ધનધાન્યાદિ અજીવના સંગ્રહથી લીવપરિણિી ક્રિયા કહેવાય. (આ કિયા પરિગ્રહવાળાને હેવાથી ૫ મા ગુણસ્થાન સુધી છે.) ૮-માયા એટલે છળ-પ્રપંચ, તેના પ્રત્યયથી એટલે હેતુથી ઉત્પન્ન થયેલી તે માયાકલ્ચચિઠ્ઠી ક્રિયા બે પ્રકારની છે. ત્યાં પિતાના હૃદયમાં દુષ્ટભાવ હોવા છતાં શુદ્ધભાવ દર્શાવ તે આત્મમાવેશ્ચન માયા પ્રત્યાયિકી, અને ખોટી સાક્ષી, બેટા લેખ આદિ કરવા તે પરમાવજ્જન માયા પ્રત્યયિકી કિયા કહેવાય. (આ ૭ મા ગુણસ્થાન સુધી છે.) X નવતત્ત્વના અભ્યાસીને ગુણસ્થાનની સમજ ન હોવાથી દરેક ક્રિયાનાં ગુણસ્થાન કૌંસમાં દર્શાવેલાં છે, તે ગુણસ્થાનની સમજવાળા શિક્ષક વગેરેને સમજવા યોગ્ય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ નવતર્વપ્રકરણ સાથ मिच्छादंसणवत्ती अपच्चक्खाणी य दिदिठ पुट्रिय। पाडुच्चिय सामंतो-वणीअ नेसत्थी साहत्थी ॥२३॥ સંસ્કૃત અનુવાદ મિથ્યાવાન શિવજી, પ્રત્યાઘાનિશી ૪ કિલો | get (સ્કૃદિશી) ૨ प्रातित्यकी सामान्तोपनिपातिकी नैशस्त्रिकी स्वाहस्तिकी ॥२॥ શબ્દાર્થ – મિચ્છરંસળવત્તી-મિથ્યાદર્શન | Tદવ-પ્રાહિત્યની ક્રિયા પ્રત્યયિકી કિયા સામંતો વળી–સામનેપનિપાપદાળ-અપ્રત્યાખ્યાનિકી તિકી દિયા. કિયા. નિચિનશસ્ત્રિકી, નૈષ્ટિકી -અને સાથી-સ્વાહસ્તિક ક્રિયા રિ-િદષ્ટિકી ક્રિયા પુષ્ટિ-પૃષ્ટિકી, અથવા પ્રષ્ટિકી -પ્રાક્ષિકી અન્વય સહિત પદચ્છેદ. ગાથાવત્ ગાથાર્થ : તથા મિથ્યાદર્શન પ્રત્યચિકી, અપ્રત્યાખ્યાનિકી, દૃષ્ટિકી, સ્મૃષ્ટિક (અથવા પૃષ્ટિકી, પ્રાશ્ચિકી ક્રિયા). પ્રાતિત્યકી, સામજોપનિપાતિકી, નશસ્ત્રિકી (અથવા નૈષ્ટિકી ક્રિયા) અને સ્વાહસ્તિકી ક્રિયા. રા. વિશેષાર્થ – ૯–મિથ્યાત્વદર્શન એટલે તત્વની જે વિપરીત પ્રતિપત્તિ (શ્રદ્ધા), તે નિમિત્તથી થતી જે કિયા (અર્થાત્ વિપરીત શ્રદ્ધા રૂપ જે ક્રિયા) તે નિયન પ્રત્યથી ક્રિયા બે પ્રકારે છે ત્યાં કેઈપણ પદાર્થનું સ્વરૂપ સર્વ કહેલા સ્વરૂપથી ન્યૂન વા અધિક માને તે જૂનારિરિત્ત મિથ્યાત્વદર્શન અને સર્વથા ન માને તે તદત્તર Page #108 -------------------------------------------------------------------------- ________________ પ દ્મવર્તન ( ક્રિયા) ૯૧ મિથ્યા. ક્રિયા કહેવાય (આ કિયા સમ્યક્ત્વમેહનીય સિવાયની યથા યોગ્ય ર દર્શનમોહનીયના ઉદયથી છે. માટે ત્રીજા ગુણસ્થાન સુધી હોય છે.). ૧૦-હેય વસ્તુના પ્રત્યાખ્યાન (રત્યાગના નિયમ) વિના જે ક્રિયા લાગે તે પ્રત્યાહાની ક્રિયા બે પ્રકારે છે. ત્યાં સજીવનું પ્રત્યાખ્યાન ન હોય તે નક્કી કલ્યાયનિદી અને અજીવનું પ્રત્યા ખ્યાન ન હોય તે જ પ્રત્યાનિ ક્રિયા જાણવી. અહિં જે પદાર્થ કઈ પણ વખતે ઉપયોગમાં આવે નહિ એવા પદાર્થનું પણ જે પ્રત્યાખ્યાન ન હોય તે તે સંબંધિ કર્મને આશ્રવ અવશ્ય હોય છે, અને તે કારણથી જ સ્વયંભૂરમણ સમુદ્રના મર્યભક્ષણને, તે સમુદ્રના જળપાનને, પૂર્વભવે છડેલા શરીરેથી થતી હિંસાને. પૂર્વ ભવે છેડેલાં શસ્ત્રોથી થતી હિંસાનો અને પૂર્વભવમાં સંગ્રહ કરેલા પરિગ્રહના મમત્વભાવને કર્મ આશ્રવ આ ભવમાં પણ જીવને આવે છે, માટે ઉપયેગવંત જીવે એક સમય પણ અપ્રત્યાખ્યાની ન રહેવું, અને મરણ સમયે પિતાના શરીરને, પરિગ્રહને અને હિંસાનાં સાધનોને વિધિપૂર્વક સિરાવવાં (ત્યાગ કરવાં). અહિં વિશેષ જાણવાનું એ છે કે પૂર્વભવના શરીરાદિકથી થતી હિંસાનો પાપઆશ્રવ જેમ આ ભવમાં પણ આવે છે, તેમ તે શરીરેથી થતી ધર્મકિયાને પુણ્યઆશ્રવ આ ભવમાં આવે નહિં. તેનું કારણ જીવને અનાદિ સ્વભાવ પાપ પ્રવૃત્તિવાળો છે, એજ છે. ( આ ક્રિયા અવિરત જીવોને હેવાથી + ૪થા ગુણસ્થાન સુધી છે ) ૧૧–જીવ અથવા અજીવને રાગાદિકથી દેખતાં જે કિયા લાગે તે દિશી ત્રિજ્યા પણ વદર્શિી અને નવદિશ એમ ૨ પ્રકારે છે. (આ કિયા સકષાયી ચક્ષુ ઈન્દ્રિયવંતને હેવાથી ત્રીન્દ્રિય સુધીના ઇને ન હોય, અને પંચેન્દ્રિયને છટ્ઠા અથવા ૧૦ મા ગુણસ્થાન સુધી હોય છે. + જો કે પાંચમે ગુણસ્થાને પણ પૃથ્વીકાયાદિ સ્થાવરનું અપ્રત્યાખ્યાન છે. તે પણ સાપેક્ષ વૃત્તિયુક્ત અને અહિંસા પરિણામવાળા હોવાથી તે દયાને પરિણામ પ્રત્યાખ્યાન સર કહ્યો છે, માટે ૫ મે ગુણસ્થાને અપ્રત્યાખ્યાન ક્રિયાની વિવક્ષા નથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ નવતવપ્રકરણ સાથ : ૧૨-જીવ અથવા અજીવને રાગાદિકથી સ્પર્શ કરે તે પૃષ્ટિજી રિયા પણ વીર દક્ષી અને વીવ છૂટી એમ બે પ્રકારે છે અથવા અહિં ૧૨ મી gદિશી એટલે પ્રાન્નિશ ક્રિયા પણ ગણાય છે. તે જીવ અથવા અજીવને રાગાદિકથી પૂછતાં જીવ પ્રાક્ષિકી તથા અજીવ પ્રાશ્ચિકી એમ બે પ્રકારની કહી છે. (આ ક્રિયા પ્રમાદી અથવા સરગી જીવને હેવાથી છઠા અથવા ૧૦ મા ગુણસ્થાન સુધી છે) ૧૩–અન્ય જીવ અથવા અજીવના આશ્રયી જે ક્રિયા તે રાતિચી ક્રિયા બે પ્રકારની છે. ત્યાં બીજાના હસ્તિ, અશ્વ આદિ ઋદ્ધિ દેખી રાગ-દ્વેષ થાય તે રીવાસ્તિત્વ અને આભૂષણદિ ત્રાદ્ધિ દેખી રાગ-દ્વેષ થાય તે લકઝાતિ, અથવા ખંભાદિકમાં મસ્તક અફળાતાં ખંભાદિ અજીવના નિમિત્તથી જે દ્વેષાદિક થાય તે પણ અજીવ પ્રાતિયકી કિયા છે. (આ કિયા ૫ મા ગુણસ્થાન સુધી કહી છે.) અહિં પ્રરીચ એટલે આશ્રયીને એ શબ્દાર્થ છે. ૧૪-સમન્ના એટલે ચારે બાજુથી ઘનિપાત એટલે લેકેનું આવી પડવું અથવા ત્રસ જતુનું આવી પડવું તે નામ તોપનિપાત કિયા, તે પણ જીવ અને અજીવભેદે બે પ્રકારની છે. શ્રેષ્ઠ હસ્તિ, અશ્વ આદિક લાવવાથી અનેક લેકે જોવા મળે અને તેઓની પ્રશંસા સાંભળી પોતે રાજી થાય તથા ખોડખાપણ કહે તે દ્વેષી થાય તે લીવરામન્તો - નિપતિજી, અને એ રીતે અજીવ વસ્તુ સંબંધી બલીવરીમન્તો કિયા હોય છે. નાટક, સીનેમા, ખેલ, તમાસા આદિ કુતુહલ દેખાડનારને પણ આ ક્રિયા હોય છે, તથા ઘી-તૈલાદિકનાં ભાજન ઉઘાડાં મૂકવાથી તેમાં ચારે બાજુથી ઉડતા ત્રસ જીવે આવીને પડે છે, માટે તે પણ સામન્તો નિપત્તિ ક્રિયા એ બીજો અર્થ થાય છે. (આ કિયા આરંભાદિકના અત્યાગીને લેવાથી પાંચમા ગુણસ્થાન સુધી છે. તસ્વાર્થ વૃત્તિમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી પણ કહી છે. તે ઉપર કહેલા અર્થથી જુદા અર્થની અપેક્ષાએ છે.) ૧૫–પિતાના હાથે શસ્ત્રાદિ ન ઘડતાં રાજાદિકની આજ્ઞાથી Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫. આશ્રવત (૨પ-કિયા) બીજા પાસે શસ્ત્ર આદિ ઘડાવવાં ઈત્યાદિ રૂપ તૈરાત્રિી ક્રિયા કહેવાય. અથવા નિસર્જન કરવું એટલે કાઢવું અથવા ફેંકવું અથવા ત્યાગ કરવું તે નૈષ્ટિી ક્રિયા બે પ્રકારે છે, ત્યાં યન્ત્રાદિ વડે કુવામાંથી પાણી કાઢી કુવે ખાલી કરે તે કનૈષ્ટિ, અને ધનુષમાંથી બાણ ફેંકવું તે શનીવ નૈષ્ટિી ક્રિયા, અથવા મુનિના સંબંધમાં સુપાત્ર શિષ્યને કાઢી મૂકવાથી જીવનૈઋટિકી અને શુદ્ધ આહારદિને પરડવતાં અજીવનૈસૃષ્ટિક કિયા જાણવી. (આ કિયા પહેલા બે અર્થ પ્રમાણે ગૃહસ્થને પાંચમા ગુણસ્થાન સુધી કહી છે. પરંતુ બીજા અર્થ પ્રમાણે છઠ્ઠા ગુણ૦ સુધી પણ કહી છે.) ૧૬-પોતાના હાથે જ જીવને ઘાત આદિ કરે તે સ્વાત્તિી ઝિયા બે પ્રકારે છે. ત્યાં પિતાના હાથ વડે અથવા હાથમાં રહેલા કઈ પદાર્થ વડે અન્ય જીવને હણે તે વવશ્વાસ્તિી અને પોતાના હાથવડે અથવા હાથમાં રહેલા કેઈ પણ પદાર્થ વડે અજીવને હણે તે અલીવસ્થાસ્તિી ક્રિચા+કહેવાય. (આ ક્રિયા પમા ગુણસ્થાન સુધી છે.) आणवणि विआरणिया, अणभोगा अणवकंखपच्चइया । अन्ना पओग समुदाण-पिज्झ दोसेरियावहिया ॥२४॥ સંસ્કૃત અનુવાદ. આજ્ઞાન વૈfી, અનામોનિવેક્ષાયાદી | अन्या प्रायोगिकी सामुदानिकी प्रेमिकी द्वैषिकीर्यापथिकी ॥२४॥ શબ્દાર્થ :શાળા-આજ્ઞાનિકી ક્રિયા પકોન-પ્રાયગિકી કિયા વિભાળિયા-વૈદારણિકી કિયા સમુખ-સામુદાનિકી ક્રિયા અમેTઅનાગિકી કિયા પિન્ન-પ્રેમિકી ક્રિયા વિશ્વવિચ–અનવકાંક્ષ રો-ટૅષિકી ક્રિયા પ્રત્યયિકી કિયા રૂરિયાફિયા-ઈર્યા પથિકી કિયા ના-બીજી (૨૧ મી વગેરે) + સેવક આદિકને કરવા યોગ્ય કામ માલિક ક્રોધાદિથી પિતે જ કરી લે તે તે પણ સ્વાહસ્તિકી ક્રિયા તત્ત્વાર્થ ટીકામાં કહી છે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪ નવતવમકરણ સાથ: અન્વય સહિત પદછેદ ગાથાવત્ પરંતુ લાવવા તથા તેર રૂરિયાવણિયા ગાથાર્થ : આજ્ઞા પનિકી, વૈદારણિકો, અનાગિકી, અનવકાંક્ષપ્રત્યયિકી, તથા બીજી પ્રાયેગિકી, સામુદાનિકી, પ્રિમિકી, દ્વષિકી અને ઈપથિકી ૨૪ વિશેષાર્થ – ૧૭-જીવ તથા અજીવને આજ્ઞા કરી તેઓ દ્વારા કંઈ મંગાવવું તે આજ્ઞાનિજ ચા. અથવા જનનિષ્ઠી ત્રિા જીવ-જીવભેદે બે પ્રકારની છે. (અને તે પાંચમાં ગુણસ્થાન સુધી છે.) ૧૮-જીવ અથવા અજીવને વિદારવાથી (ફોડવાથી–ભેદવાથી) વૈ દી ક્રિયા, અથવા વિતરણ એટલે વંચના-ઠગાઈ કરવી તે વૈતાળવી ક્રિયા તે જીવ–અજીવ ભેદે બે પ્રકારની કહી છે. સદ્દગુણીને દુર્ગુણી કહે, પ્રપંચી-દુભાષિયાપણું કરવું, જીવ તથા અજીવના પણ અછતા ગુણ–દેષ કહેવા, મહેણું મારવા, કલંક આપવું, ફાળ પડે એવી ખબર આપવી ઈત્યાદિ આવે આ ક્રિયામાં અન્તર્ગત થાય છે. (અને આ ક્રિયા બાદરકષાદય પ્રત્યયિક હેવાથી મા ગુણસ્થાન સુધી છે.) ૧૯અનાગ એટલે ઉપગ રહિતપણા વડે થતી ક્રિયા તે અનમેજિત કિયા બે પ્રકારની છે. ત્યાં ઉપગ રહિત અને પ્રમાજનાદિ કર્યા વિના વસ્ત્ર-પાત્ર આદિ લેવા-મુકવાથી નાયુલીન અનાભગિકી, અને ઉપયોગ રહિત પ્રમાજનાદિ કરીને લેવા-મુકવાથી અનાયુમાર્ગના અનાગિકી ક્રિયા થાય છે, (આ કિયા જ્ઞાનાવરણીય ઉદયપ્રત્યયિક સકષાયી જીવને છે, માટે ૧૦ માં ગુણસ્થાન સુધી છે.) ૨૦–પિતાના અથવા પરના હિતની આકાંક્ષા–અપેક્ષા રહિત જે આ લેક અને પરલેક વિરુદ્ધ ચેરી, પરદારાગમન (-પરસ્ત્રીગમન) Page #112 -------------------------------------------------------------------------- ________________ પ આશ્રવતત્ત્વ (૨૫ કિયા) આદિ આચરણ તે નવા પ્રત્યયથી ક્રિયા સ્વ અને પર ભેદે બે પ્રકારની છે. આ ક્રિયા બાદર કષાયદય પ્રત્યયિક હેવાથી ૯ મા ગુણ સ્થાન સુધી છે.) અહિં ન રહિત બ ક્ષ હિતની અપેક્ષા પ્રત્યંચ=નિમિત્તવાળી એ શબ્દાર્થ છે.) ૨૧-મન-વચન-કાયાના શુભાશુભ યોગ રૂપ કિયા તે યોનિ ચિા (આ ક્રિયા શુભાશુભ સાવદ્યયોગીને લેવાથી ૫ મા ગુરુસ્થાન સુધી છે.) ૨૨-યથાયોગ્ય આઠે કર્મની સમુદાયપણે ગ્રહણ ક્રિયા અથવા એ ઈન્દ્રિયને વ્યાપાર અથવા લોકસમુદાયે ભેગા મળીને કરેલી ક્રિયા, અથવા સંયમીની અસંયમ પ્રવૃત્તિ તે સામુદાનિશી ક્રિયા અથવા સમાન ક્રિયા, અથવા સામુચી ક્રિયા કહેવાય. (તે ૧૦મા અથવા ૫ મા ગુણસ્થાન સુધી છે) અહિં સમાન એટલે ઇન્દ્રિય અને સર્વ (કર્મ)ને સંગ્રહ, એવા બે મુખ્ય અર્થ છે. ૨૩-પિતે પ્રેમ કરે અથવા બીજાને પ્રેમ ઉપજે તેવાં વચન બોલવાં, ઈત્યાદિ વ્યાપાર તે ઐમિની ક્રિયા. (આ ક્રિયા માયા તથા લેભના ઉદયરૂપ હોવાથી ૧૦ મા ગુણસ્થાન સુધી છે.) ૨૪પિતે દ્વેષ કરે અથવા અન્યને શ્રેષ ઉપજે તેમ કરવું તે પિછી ક્રિયા. (કેધ અને માનના ઉદયરૂપ હોવાથી હું મા ગુણસ્થાન સુધી છે.) - ૨૫-ફર્યા એટલે (ગમન-આગમન આદિ કેવળ) ગ, તે જ એક પથ એટલે (કર્મ આવવાનો માર્ગ તે ઈર્યાપથ, અને તત્સબંધી જે કિયા તે રૂપથિી ઉચા અર્થાત્ કર્મબંધના મિથ્યાત્વઅવ્રત-કષાય-અને વેગ એ ચાર હેતુમાંથી માત્ર ગરૂપ એક જ હેતુ વડે બંધાતું કર્મ ઈર્યાપથિકી ક્રિયા રૂપ ગણાય છે (તે અકષાયી જવને હવાથી ૧૧-૧૨-૧૩ મા ગુણસ્થાને હોય છે.) આ કિયાથી એક સાતવેદનીય કર્મ ૨ સમયની સ્થિતિવાળું બંધાય છે, તે પહેલે સમયે બાંધે, બીજે સમયે ઉદય આવે, અને ત્રીજે સમયે નિર્જરે છે. આ કર્મ અતિ શ્રેષ્ઠ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું અને અતિ રુક્ષ હોય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ નવતત્વપ્રકરણ સાથે એ પ્રમાણે અનેક ગ્રંથની તારવણથી ૨૫ કિયાઓનું સ્વરૂપ અતિ સંક્ષેપમાં કહ્યું છે. વિશેષાથીએ શ્રી પ્રજ્ઞાપના-ઠાણગજી-નવ તત્ત્વભાષ્ય–આવશ્યકવૃત્તિ-વિચારસારપ્રકરણ-ઈત્યાદિ અનેક ગ્રંથમાંથી જાણવા છે. કેઈક ગ્રંથમાં અર્થ ભેદ છે, તથા કઈક ગ્રંથમાં નામભેદ પણ છે પરંતુ આ ગ્રંથમાં ચાલુ પદ્ધતિ પ્રમાણે ૨૫ ક્રિયાઓ લખી છે. ! આશ્રવતત્ત્વ જાણવાનો ઉદેશ છે આશ્રવતત્વ જાણુને આત્મા એમ વિચારે કે-ઉપર કહેલા ૪૨ ભેદ જે આશ્રવરૂપ છે, તેમને એક ભેદ પણ આત્મસ્વરૂપને સન્મુખ કરવામાં સહાયભૂત નથી, અપવાદ તરીકે ફક્ત પુણ્ય રૂપ જે શુભાવ તેજ એક સંસાર અટવીમાંથી પાર ઉતરવાને ગૃહસ્થાવાસમાં સહાયભૂત થાય છે શેષ પાપાનુબધિ પુણ્ય રૂપ શુભાશ્રવ અને આ જ ૪૨ પ્રકારના પાપરૂપ અશુભ આશ્રવે તે સર્વ આત્મસ્વરૂપને નાશ કરે છે અને કરશે. માટે કર્મના આગમન રૂપી આશ્રવતત્વ આત્માને ત્યાગ કરવા યોગ્ય છે, એમ જાણું પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયોથી નિવતે, ૪ કષાયને ત્યાગ કરી વ્રત-નિયમને આદર કરે, મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ છેડે, અને તે તે કિયાએથી નિવૃત્ત થાય, એ પ્રમાણે કર્માશ્રવના માર્ગથી વિમુખ થયેલે આત્મા સંવર-નિર્જરાને જ આ ૨૫ ક્રિયાઓ અથવા આશ્રવના કર ભેદમાંના કેટલાક ભેદ આગળ કહેવાતા સિદ્ધના ૧૫ ભેદની પેઠે પરસ્પર એક સરખા જેવા પણ છે, અને સૂકમ રીતે વિચારતાં ઘણું ભેદ જૂદા પણ સમજી શકાય છે. અહિં વિશેષ વર્ણન કરવાથી ગ્રંથવૃદ્ધિ થતાં અભ્યાસક વર્ગને કઠિનતા થઈ જવાના કારણથી ક્રિયાઓનું વિશેષ વર્ણન કર્યું નથી. પુનઃ આ ૨૫ ક્રિયાઓમાંથી શ્રી પ્રજ્ઞાપનાજી વગેરેમાં પાંચ પાંચ ભેદથી ૧૦ કિયા વર્ણવી છે. અને શ્રી ઠાણુંગજીમાં બે બે ભેદથી ૨૪ વર્ણવી છે. તથા ઠાણાંગજીમાં એ સર્વને (આશ્રવની મુખ્યતાએ) અજીવ ક્રિયાઓ કહી છે, અને શ્રી દેવચન્દ્રજી ત વિચારસારમાં (જીવ પરિણામની મુખ્યતાએ) જીવ ક્રિયાઓ કહી છે, અપેક્ષાથી અને સમાન છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ १ सवरतत्त्व (ले।) ૨૭ આદર કરી અન્ધતત્ત્વને પણ ત્યાગ કરી અતે મેાક્ષતત્ત્વને પ્રાપ્ત કરે અને તેથી આત્મસ્વરૂપી બની રહે. એજ આશ્રવતત્ત્વ જાણવાના उद्देश छे. ભેદા समिई गुत्ती परिसह, जहधम्मो भावणा चरिताणि । पण ति दुवीस दस वार - पंच भएहि सगवन्ना ॥२५॥ સંસ્કૃત અનુવાદ समिई-समिति गुत्ती - गुप्ति परिसह परिष जइधम्मो यतिधर्भ ॥ समितिगुप्तिः परिषा, यतिधर्मो भावनाचरित्राणि पंचत्रिकद्वाविंशतिदशद्वादशपञ्चभेदैः सप्तपञ्चाशत् ॥ २५ ॥ શબ્દા भावणा - भावना चरिताणि - यारित्र पण - पांय लेह ॥ इति ५ आश्रवतत्त्वम् ॥ अथ ६ संवरतत्त्व ॥ : ति-त्रण लेहे दुवीस - मावीस लेहे दस - हश लेहे बार-मार लेहे पंच-पां - भेएहि मे ले। वडे सगवन्ना - सत्तावन लेह छे. અન્વય અને પદચ્છેદ पण ति दुबीस दस बार पंच भेपहिं समिई, गुत्ती, परिसह, जइधम्मा, भाषणा चरित्राणि सगवन्ना ॥ गाथार्थ : यांय, त्रघु, मावीश, द्दश, मार, भने पांच लेही वडे समिति, गुप्ति, परिषह, यतिधर्म, लावना, अने यारित्र छे. ( सवरतत्त्वना थे ) सत्तावन लेह ॥ २५ ॥ नव 9 Page #115 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકર્ણ સાથ : વિશેષા : આવતા કર્મીનું રાકાણુ તે સર કહેવાય. પૂર્વે કહેલ આશ્રવ તત્ત્વથી વિપરીત આ સવર તત્ત્વ છે. તેના ૫૭ ભેદ્ય આચરવાથી નવાં ક્રમ આવતાં નથી. તે ૫૭ ભેદ આગળની ગાથાઓમાં કહેવાશે, અને અહિં શબ્દાર્થ માત્ર કહ્યો છે. તે આ પ્રમાણે— સમ્ એટલે સમ્યક્ પ્રકારે [એટલે સમ્યક્ ઉપયેગ—યતના પૂર્ણાંક] રૂત્તિ એટલે ગતિ-ચેષ્ટા તે સમિતિ, તથા જેના વડે સંસારમાં પડતા પ્રાણીનુ શુષ્યતે રક્ષણ થાય તે વ્રુત્તિ. તથા =િસમન્તાત્=સવ આજુથી સમ્યક્ પ્રકારે સ ્=સહન કરવું તે વિ. તથા માક્ષમાગમાં જે યત્ન કરે, તે ત્તિ અને તેને ધર્મ તે તિધર્મ. તથા માક્ષમા પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય તેવુ ચિન્તવન તે માત્રના, તથા વય એટલે આઠ કના સ'ચય-સંગ્રહ તેને ત્ત=રિક્ત ( ખાલી ) કરે તે સ્ત્રિ કહેવાય. એ સ’વરતત્ત્વનાદ્રવ્ય અને ભાવ ભેદનુ સ્વરૂપ તા વ્હેલી ગાથાના અમાં જ કહ્યું છે. સમિતિઓ અને ગુપ્તિએ इरिया भासेसणादाणे, उच्चारे समिईसु अ । મળમુત્તી, વગુત્તી, યમુત્તી તહેવ ય ારદ્દી ૯૮ સંસ્કૃત અનુવાદ. ईर्ष्या भाषणादानान्युच्चार: समितिषु च । गुप्तचागुप्तिः कायगुप्तिस्तथैव च ॥ २६ ॥ શબ્દાર્થ ઃ રૂરિયા—ઇર્યાં. સમિતિ માત્તા—ભાષા સમિતિ સળા–એષણા સમિતિ આને આદાન સમિતિ ઉજ્જરે ઉચ્ચાર (ઉત્સગ ) સમિતિ સમિદ્ભુ-પાંચ સમિતિઓમાં -તથા, વળી મળનુત્તી–મનાગુતિ વચનુત્તી–વચનગુપ્તિ જાચક્રુત્તી—કાય ગુપ્તિ તદેવ તેમજ ચ-વળી (અથવા છ દપૂત્તિ માટે) Page #116 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવરતવ (૫ સામતિ ૩ ગુપ્તિ) અન્વય સહિત પદોદ समिईसु इरिया भासा एसणा आदाणे अ उच्चारे । तह एव मण गुत्ती वय गुत्ती य काय गुत्ती ।।२६ ।। ગાથા – પાંચ સમિતિઓમાં ઈય સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન (આદાનભંડમત્ત નિકૂખેવણું) સમિતિ, અને ઉચ્ચાર સમિતિ ( એટલે ઉત્સગ સમિતિ અથવા પારિઠા નિકા સમિતિ) છે. તથા મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ છે. ૫ ૨૬ છે વિશેષાર્થ – સમ્યક્ પ્રકારના ઉપયોગ પૂર્વક જે પ્રવૃત્તિ તે સમિતિ અને સમ્યક પ્રકારે ઉપગ પૂર્વક નિવૃત્તિ તથા પ્રવૃત્તિ તે જુતિ કહેવાય. ત્યાં સમિતિના ૫ ભેદ તથા ગુપ્તિના ૩ ભેદ આ પ્રમાણે છે – ૨. રૂ સમિત્તિ-ઈર્યા એટલે માર્ગ, તેમાં ઉપયોગ પૂર્વક ચાલવું તે શુ મિત્તિ. અહિં માર્ગમાં યુગ માત્ર (૩ હાથ) ભૂમિને દષ્ટિથી જોતાં અને સજીવ ભાગને ત્યાગ કરતાં ચાલવું તે ઈર્યા સમિતિ છે. ૨ મા મતિ-સમ્યક પ્રકારે નિરવ (નિર્દોષ) ભાષા બોલવી તે મા મરિ. અહિં સામાયિક–પિસહવાળા શ્રાવક અને સર્વવિરતિવંત સુનિ મુખે મુહપત્તિ રાખી નિરવદ્ય વચન બોલે તે ભાષા સમિતિ જાણવી, અને જે મુહપત્તિ વિના નિરવદ્યવચન બોલે તે પણ ભાષા અસમિતિ જાણવી. - રૂ ષ સમિતિ-સિદ્ધાન્તમાં કહેલી વિધિ પ્રમાણે ૪૨ દોષ રહિત આહાર ગ્રહણ કરે તે એષણ સમિતિ મુખ્ય મુનિ મહારાજને અને ગૌણતાએ યથાયોગ્ય પૌષધાદિ વ્રતધારી શ્રાવકને હોય છે. આવાન સમિત્તિ-વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણને જોઈ પ્રમા (સ્વછ કરી) લેવાં મૂકવાં તે આદાન સમિતિ. એનું બીજું નામ યુનિ કરિ અહિ સમ કારે નિરવ ( Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નવતત્ત્વપ્રકરણ સાથે આદાનભંડમત્ત નિખેવણ સમિતિ પણ છે. વત્સ મિત્તિ- વડી નીતિ લઘુનીતિ-અશુદ્ધ-આહાર વધેલ આહાર-નિરુપયેગી થયેલ ઉપકરણ ઈત્યાદિને વિધિ પૂર્વક ત્યાગ કરે (પરડવવું) તે ઉત્સર્ગસમિતિ, આનું બીજું નામ રિપનિક સમિતિ પણ છે. ૬ મનોgિ-મનને સાવદ્ય માર્ગના વિચારમાંથી રોકવું ( અને સમ્યક્ વિચારમાં પ્રવર્તાવવું) તે મને ગુપ્તિ ૩ પ્રકારે છે. ત્યાં મનને આર્તધ્યાન-રૌદ્રધ્યાન રૂપી દુર્થાનમાંથી રોકવું તે ૧ અબુશરુ નિવૃત્તિ, ધર્મધ્યાન–શુક્લધ્યાનમાં પ્રવર્તાવવું તે ૨ ગુરપ્રિવ્રુત્તિ, અને કેવલિ ભગવંતને સર્વથા મનેયેગને નિરોધ–અભાવ થાય તે વખતે ચાનિય રૂપ મને ગુપ્તિ હેય છે. ૨ વનતિ -સાવધ વચન ન બોલવું (અને નિરવઘ વચન બોલવું) તે વચનગુપ્તિ, તેના બે ભેદ છે. શિર કંપન વગેરેના પણ ત્યાગ પૂર્વક મૌનપણું રાખવું તે મૌનાવેશ્વિની, અને વાચનાદિ વખતે મુખે મુહપત્તિ રાખી બેલવું તે વાનિયમિને વચનગુપ્તિ જાણવી. પ્રશ્ન-ભાષાસમિતિ અને વચનગુપ્તિમાં શું તફાવત ? ઉત્તર-વચનગુપ્તિ સર્વથા વચનનિષેધ રૂપ, અને નિરવઘવચન બલવારૂપ બે પ્રકારની છે, અને ભાષા સમિતિ તે નિરવઘવચન બોલવારૂપ એકજ પ્રકારની છે. એમ નવતત્વની અવચેરીમાં કહ્યું છે.) ૩ જાવાત-કાયાને સાવધ માર્ગમાંથી રોકી નિરવદ્ય ક્રિયામાં જોડવી તે કાયગુપ્તિ બે પ્રકારની છે. ત્યાં ઉપસર્ગાદિ પ્રસંગે પણ કાયાને ચલાયમાન ન કરવી તથા કેવલિ ભગવંતે કરેલા કાયોગને નિરોધ તે નિવૃત્તિ કાયગુપ્તિ, અને સિદ્ધાંતમાં કહેલી વિધિ પ્રમાણે ( ૧ સંમત્ત એટલે પાત્ર માત્રક વગેરેને ( જયણા પૂર્વક) કાન ગ્રહણ કરવાં, અને નિરણેવUr=મૂકવાં તે. ૨ ઝાડો ૩ સિાબ ૪ વરિપર એટલે પરાવવું-વિધિ પૂર્વક છે ડવું તે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવરતત્વ (રર પરિવહ) ૧૦૧ ગમન-આગમન આદિ કરવું તે યથાસૂત્રટાનિયમિની કાયગુપ્તિ છે. એ પ્રમાણે પાંચ સમિતિ તે કુશલમાં (સન્માર્ગમાં) પ્રવૃત્તિરૂપ છે, અને ત્રણ ગુતિ તે કુશલમાં પ્રવૃત્તિ તથા અકુશલથી નિવૃત્તિ રૂ૫ છે. એ આઠ પ્રવચન માતા ગણાય છે. કારણ કે એ આઠથી સંવર ધર્મરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે, અને તે ધર્મ પુત્રનું પાલન પોષણ થાય છે. એ આઠ પ્રવચન માતા વ્રતધારી શ્રાવકને સામાયિક–પાસ : હમાં અને મુનિને હમેશાં હેય છે. | દુર ૧ મિતિ રૂ મુરિત છે. પરિષહે खुहा पिवासा सी उण्हं, दंसाचेलारइथिओपनगर, पिन चरिया निसीहिया सिज्जा, अक्कोस वह जायणा ॥२७॥ સંસ્કૃત અનુવાદ क्षुधा पिपासा शीतमुष्ण, दशोऽचेलकोऽरतिस्स्त्रीकः चर्या नैषेधिको शय्या, आक्रोशो वो याचना ॥२७॥ શબ્દા :– સુહા સુધા પરિષહ સ્થળો-સ્ત્રી પરિષહ ઉપવાસ-પિપાસા પરિષહ રિચા-ચર્યા પરિષહ (-તૃષા પરિષ) નિવદિ-નૈધિકી પરિષહ સી-શીત પરિષહ (સ્થાન પરિષહ) –ઉષ્ણ પરિષહ વિજ્ઞા-શમ્યા પરિષહ રંત-દંશ પરિષહ બધોર-આક્રોશ પરિષહ અઢ-અલક પરિષહ વ-વધ પરિષહ અરડું-અરતિ પરિષહ નાચણીયાચના પરિષહ અન્વય સહિત પદ છેદ ગાથાવ–પરંતુ તે ૮ વારૂ (૬) ચિત્રો, રૂતિ છે ગાથાર્થ – સુધા પરિષહ-પિપાસા (તૃષા) પરિષહ, શીતપરિષહ, ઉષ્ણ પરિષહ, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નવતત્ત્વપ્રકરણ સાથ : દેશ પરિષહ, અચલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નૈધિકી ( સ્થાન) શય્યા, આકેશ, વધ, અને યાચના પરિષહ . ૨૭ વિશેષાર્થ – રિસમસ્ત પ્રકારે (કષ્ટને) સં-સહન કરવું પણ ધર્મ માર્ગને ત્યાગ ન કરે તે પરિષદ કહેવાય. તે ૨૨ પરિષદમાં દર્શન (સમ્યકત્વ) પરિષહ અને પ્રજ્ઞા પરિષહ એ બે પરિષહ ધમને ત્યાગ ન કરવા માટે છે, અને ૨૦ પરિષહ કર્મની નિર્જરા કરવા માટે છે, તે ૨૨ પરિષહ અનુક્રમે આ પ્રમાણે છે – ૨ સુધી રિસદ-સુધા વેદનીય સર્વ અશાતા વેદનીયથી અધિક છે, માટે તેવી ક્ષુધાને પણ સહન કરવી પરતુ અશુદ્ધ આહાર ગ્રહણ ન કરે, તેમજ આર્તધ્યાન ન કરવું તે સુધા પરિષહને વિજય કર્યો કહેવાય. ૨ પિપાસા પરિસદુ-પિપાસા–એટલે તૃષાને પણ સમ્યક્ પ્રકારે સહન કરવી પરંતુ સચિત્ત જળ અથવા મિશ્ર જળ પીવું નહિ, સંપૂર્ણ ૩ ઉકાળાવાળું ઉષ્ણ જળ આદિ અને તે પણ સિદ્ધાંતમાં કહેલી વિધિ પ્રમાણે નિર્દોષ પ્રાપ્ત થયું હોય તે જ પીવું. તે તૃષા પરિષહ. રૂ શીત પરિષg-અતિશય ટાઢ પડવાથી અંગોપાંગ અકડાઈ જતાં હેય તે પણ સાધુને ન કપે તેવા વસ્ત્રની ઈચ્છા અથવા તાપણુએ, તાપવાની ઈચ્છા માત્ર પણ ન કરે, તે શત પરિષહ. ૪ ST પરિષદ-ઉન્હાળાની ઋતુમાં તપેલી શિલા અથવા રેતી ઉપર ચાલતા હોય અથવા તાપ સાત પડતું હોય તે વખતે મરણાન્ત કષ્ટ આબે પણ છત્રની છાયા અથવા વસ્ત્રની છાયા અથવા વીંઝણને વાયુ, કે સ્નાન-વિલેપન આદિકની ઇચ્છા માત્ર પણ ન કરે, તે ઉષ્ણુ પરિષહ. ૬ ટૂંસા પરિષદુ-વર્ષા કાળમાં ડાંસ–મચ્છરે-જૂ-માંકડ ઈત્યાદિ મુદ્ર જંતુઓ ઘણા ઉત્પન્ન થાય છે, તે જંતુઓ બાણના પ્રહાર સરખા ડંખ મારે તે પણ ત્યાંથી ખસી અન્ય સ્થાને જવાની ઈચ્છા ન કરે, Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬ સવતત્ત્વ ( રર પરિષહ ) ૧૦૩ તેઓને ધૂમ્ર આદિ પ્રયાગથી બહાર કાઢે નહિં, તેમજ તે જીવા ઉપર દ્વેષ પણ ચિંતવે નહિ, પરંતુ પેાતાની ધર્મોની દેહતા ઉપજાવવામાં નિમિત્તભૂત માને, તે દશ પરિષદ્ધ જીત્યેા કહેવાય. ૬ અવેજ ષિઃ-વજ્ર સર્વથા ન મળે, અથવા જીણુ પ્રાયઃ મળે, તા પણુ દીનતા ન ચિતવે, તેમજ ઉત્તમ ખહુ મૂલ્યવાન વસ્ત્ર ન ઇચ્છે, પરન્તુ અલ્પ મૂલ્યવાળું જીણું વસ્ત્ર ધારણ કરે, તે અચેલ પરિષહું અહી અચેલ એટલે વસ્ત્રના સવથા અભાવ અથવા જીર્ણ વસ્ત્ર એમ બે અથ` છે. જીણુ વસ્ત્ર ધારણ કરવું, તે પણ પરિગ્રહ છે, એમ કહેનાર અસત્યવાદી છે, કારણ કે સયમના નિર્વાહ પૂરતું જીણુ પ્રાયઃ વસ્તુ મમત્વરહિત ધારણ કરવાથી પરિગ્રહ ન કહેવાય, એજ શ્રી જિને દ્રવચનનું રહસ્ય છે. ૭ અતિ ષિટ્ટ-અતિ એટલે ઉદ્વેગભાવ, સાધુને સચમમાં વિચરતાં જ્યારે અરતિનાં કારણ અને, ત્યારે સિદ્ધાન્તમાં કહેલાં ધર્મસ્થાના ભાવવાં, પરન્તુ ધર્મ પ્રત્યે ઉદ્વેગભાવ ન કરવા, કારણ કે ધર્માં નુષ્ઠાન તે ઇન્દ્રિયેાના સ ંતેષ માટે નથી, પરંતુ ઇન્દ્રિચાના અને આત્માના દમન માટે છે; તેથી ઉદ્વેગ ન પામવે; તે અતિ રિડને જય કર્યો કહેવાય. ૮ સ્ત્રીષિ ્–સ્રીઓને સયમ માર્ગમાં વિઘ્નકર્તા જાણીને તેમને સરાગ દૃષ્ટિએ ન જોવી, તેમજ સ્ત્રી પાતે વિષયાથે નિમ ત્રણા કરે તે પણ સ્ત્રીને આધીન ન થવું, તે સ્ત્રી પરિષહના વિજય કહેવાય, તેમજ સાધ્વીને પુરુષ પરિષદ્ઘ આમાં અંતર્યંત સમજવા, ૧ ચર્ચા ષિ-ચર્યા એટલે ચાલવું, વિહાર કરવા, અર્થાત્ મુનિએ એક સ્થાને અધિક કાળ ન રહેતાં માસકલ્પની મર્યાદા પ્રમાણે (૮ શેષકાળના અને ૧ વર્ષાકાળના ચામાસાના એ રીતે) નવકલ્પી વિહાર કરવા, પણ તેમાં આળસ ન કરવી, તે ચર્યા પરિષદ્ધને વિજય કહેવાય. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નવતત્વપ્રકરણ સાથ: ૨૦ ધી પરિષદ-શૂન્ય ગૃહ, સ્મશાન, સર્પબિલ; સિંહગુફા ઈત્યાદિ સ્થાનમાં રહેવું અને ત્યાં પ્રાપ્ત થતા ઉપસર્ગોથી ચલાયમાન ન થવું, અથવા સ્ત્રી, પશુ, નપુંસક આદિ રહિત અને સંયમના નિર્વાહ ગ્ય સ્થાનમાં રહેવું, તે નૈવિકી પરિવહ છે. પાપ અથવા ગમનાગમનને નિષેધ જેમાં છે, તે નૈથિજી એટલે સ્થાન કહેવાય. આનું બીજુ નામ નિ રિપટ્ટ અથવા સ્થાન પરિષદ પણ કહેવાય. ૨૨ રાચ્ચા પરિષ-ઉંચી-નીચી ઈત્યાદિ પ્રતિકૂળ શય્યા મળવાથી ઉગ ન કરે તેમજ અનુકૂળ શય્યા મળવાથી હર્ષ ન કરે તે શય્યા પરિષહ. ૨૨ મુનિને કોઈ અજ્ઞાની મનુષ્ય તિરસ્કાર કરે તે મુનિ તે તિરસ્કાર કરનાર પ્રત્યે દ્વેષ ન કરે; પરંતુ તેને ઉપકારી માને તે આક્રોશ પરિષહ જી ગણાય. ૨૩ વય રિપદુ-સાધુને કેઈ અજ્ઞાની પુરુષ દંડ, ચાબુક આદિકથી આકરા પ્રહાર કરે, અથવા વધ પણ કરે, તો પણ સ્કંધકસૂરિના ઘાણીમાં પીલાતા ૫૦૦ શિષ્યની પેઠે વધ કરનાર ઉપર દ્વેષ ન કરતાં ઉલટો મોક્ષમાર્ગમાં મહા ઉપકારી છે, એમ માને, અને એવી ભાવના ભાવે, કે “કેઈ જીવ મને તમારા આત્માને હણ શકતું નથી, પુદગલરૂપ શરીરને હણે છે અને તે રીતે મારાથી ભિન્ન છે, શરીર તે હું નથી. અને હું તે શરીર નથી. તથા મને આ પુરુષ જે દુઃખ આપે છે, તે પણ પૂર્વે બાંધેલા કર્મને ઉદય છે, જે તેમ ન હોય તે એ પુરુષ માને છેડીને બીજાને કેમ હણત નથી? આ હણનાર તો કેવળ નિમિત્તમાત્ર છે, ખરું કારણ તે મારાં પૂર્વભવનાં કર્મ જ છે.” ઈત્યાદિ શુભ ભાવના ભાવે, તે વધુ પરિષહ જ કહેવાય. ચારના વરિષદુ-સાધુ કઈ પણ વસ્તુ (તૃણ હેમુ ઇત્યાદિ પણ) માગ્યા વિના ગ્રહણ ન કરે, એ તેમને ધર્મ છે, તેથી હું રાજા છું, ધનાઢય છું, તે મારાથી બીજા પાસે કેમ માની શકાય ? ઈત્યાદિ માન અને લજજા ધારણ કર્યા વિના ઘેર ઘેર ભિક્ષા માગવી, તે યાચના પરિષહ જ કહેવાય. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવતત્ત્વ ( ર૨ પરિષ ) अलाभ रोग तणफासा, मल सकार परीसहा । पन्ना अन्नाण सम्मत्तं इअ बावीस परीसहा ॥ २८ ॥ સંસ્કૃત અનુવાદ अलाभ रोगतृणस्पर्शा, मलसत्कारपरिषहौं ॥ प्रज्ञा अज्ञान सम्यक्त्वमिति द्वाविंशतिः परिषहाः || २८ ॥ ગામ-અલાભ પરિષદ્ધ ગ-રાગ પરિષદ્ધ તળાસા-તૃણસ્પર્શ પરિષદ્ધ મ-મલ પરિષહ મળા-સત્કાર પરિષદ્ધ સટ્ટા-પરિષ ગાયાવત્— પન્ના-પ્રજ્ઞા પરિષદ્ધ અન્નાળ–અજ્ઞાન પરિષદ્ધ સમ્મત્ત -સમ્યક્ત્વ પરિષહ રૂબ-એ પ્રમાણે ત્રાવત-માવીસ પીસા-પરિષદ્ધ અન્વય સહિત પદચ્છેદ. ગાથા ૧૦૫ અલાભ—રાગ~~તૃણસ્પશમલ અને સત્કાર પરિષહ-પ્રજ્ઞા અજ્ઞાન-અને સમ્યક્ત્વ એ પ્રમાણે ૨૨ પરિષહેા છે. ૫૨૮૫ વિશેષાઃ * બામ પરિષદ્-માન અને લજ્જા છોડીને ઘેર ઘેર ભિક્ષા માગવા છતાં પણ વસ્તુ ન મળે તે લાભાન્તરાય કર્મના ઉદય છે, અથવા સ્હેજ તપવૃદ્ધિ થાય છે.” એમ સમજીને ઉદ્વેગ ન કરવા, તે અલાભ પરિષહના જય કહેવાય. ૧૬ રોવરિષદ્-જવર (તાવ) અતિસાર (ઝાડે) આદિ રોગ પ્રગટ થતાં જિનપી આદિ કલ્પવાળા મુનિએ તે રાગની ચિકિત્સા ન કરાવે, પરન્તુ પેાતાના કમના વિપાક ચિંતવે, અને સ્થવિર કલ્પી (ગચ્છવાસી) મુનિ હેાય, તે આગમમાં કહેલી વિધિ પ્રમાણે નિરવધ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ નવતર્વપ્રકરણ સાથ: (નિર્દોષ) ચિકિત્સા કરાવે અને તેથી રોગ શાન્ત થાય અથવા ન થાય, તે પણ હર્ષ કે ઉગ ન કરે, પરંતુ પૂર્વ કર્મને વિપાક (ઉદય) ચિંતવે, તે રંગ પરિષહ છ ગણાય. ૨૭ પાપ પરિષg-ગચ્છથી નિકળેલા જિનકલ્પ આદિ કલ્પ. ધારી મુનિને તૃણને (ડાભ આદિ ઘાસને રાા હાથ પ્રમાણ) સંથારે હોય છે, તેથી તે તૃણની અણુઓ શરીરમાં વાગે તે પણ વસ્ત્રની ઈચ્છા ન કરે, તથા ગચછવાસી (સ્થવિરકલ્પી) મુનિને વસ્ત્રને પણ સંથાર હોય છે, તે પણ પ્રતિકુળ પ્રાપ્ત થયે હેય, તે દીનતા ધારણ ન કરે, તે તૃણસ્પર્શ પરિષહને વિજય ગણાય. ૨૮ પરિષદુ–સાધુને શૃંગાર-વિષયના કારણરૂપ જળસ્નાન 1 હેય નહિ, તેથી પરસેવા વગેરેથી શરીરે મેલ ઘણે લાગ્યું હોય અને દુર્ગંધ આવતી હોય, તે પણ શરીરની દુર્ગધી ટાળવા માટે જળથી નાન કરવાનું ચિંતવન પણ ન કરે, તે મલ પરિષહ જીત્યા ગણાય. ૨૧ નારપરિષz-સાધુ પિતાને ઘણે માન-સત્કાર લેકમાં થતે દેખીને મનમાં હર્ષ ન પામે, તેમજ સત્કાર ન થવાથી ઉદ્વેગ ન. કરે, તે સત્કાર પરિષહ જ કહેવાય. ૨ પ્રજ્ઞા વરિષદ–પિતે બહુશ્રુત (અધિક જ્ઞાની) હોવાથી અનેક લેકને પ્રશ્નોના ઉત્તર આપી સંતુષ્ટ કરે, અને અનેક લેકે તે બહુ શ્રુતની બુદ્ધિની પ્રશંસા કરે. તેથી તે બહુશ્રુત પિતાની બુદ્ધિને ગર્વ ધરી હર્ષ ન કરે, પરંતુ એમ જાણે કે, “પૂર્વે મારાથી પણ અનંતગુણ બુદ્ધિવાળા જ્ઞાનીઓ થયા છે, હું કેણ માત્ર છું??” ઈત્યાદિ. ચિંતવે, તે પ્રજ્ઞા પરિષહ જ કહેવાય. ૨૨ શશીન વરિષz–સાધુ પિતાની અલપબુદ્ધિ હેવાથી આગમ. વગેરેનાં તત્ત્વ ન જાણે, તે પિતાની અજ્ઞાનતાને સંયમમાં ઉદ્વેગ. ઉપજે એ ખેદ ન કરે, કે “હું આવી ઉગ્ર તપશ્ચર્યાદિ સંયમવાળો છું. તે પણ આગમતત્ત્વ જાણતા નથી, બહુશ્રુતપણું પ્રાપ્ત થતું નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬ સ`વતત્ત્વ ( ૨૨ પરિષહ ) ૧૦૭ ઈત્યાદિ ખેદ્ય-ઉદ્વેગ ધારણ ન કરતાં મતિજ્ઞાનાવરણીયના ઉત્ક્રય વિચારી સચમભાવમાં લીન થાય,તે અજ્ઞાન પરિષદ્ધ જીત્યેા ગણાય. ૨૨ સચત્ત્વ ષિદ્——અનેક કષ્ટ અને ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં પણ સજ્ઞભાષિત ધર્મની શ્રદ્ધાથી ચળાયમાન ન થવું, શાસ્ત્રાના સૂક્ષ્મ અર્થ ન સમજાય તે વ્યામેાહ ન કરવા, પરદેશનમાં ચમત્કાર દેખી માહ ન પામવા, ઇત્યાદિ સમ્યક્ત્વ પરિષહને જય કહેવાય. રર પરિષદ્ધમાં કમના ઉદય અને ગુણસ્થાનકનું કાષ્ટક. પરિષહે કયા કર્મોના ઉદ્દયથી ? અશાતા વેદની ક્ષુધા-પીપાસા-શીત-ઉષ્ણુદ’શ--ચર્ચા-શય્યામલ વધ- યના ઉદ્મયથી રોગ-તૃણપ-એ ૧૧ પ્રજ્ઞા પરિષહ અજ્ઞાન પરિષદ્ધ સમ્યક્ત્વ પરિષદ્ધ અલાભ આક્રોશ-અરતિ-સ્ત્રી-નિષદ્યા અચેલ–યાચના-સત્કાર એ ૭ જ્ઞાનાવરણીયના ક્ષયેાપશમથી જ્ઞાનાવરણીયના ઉદ્દયથી દર્શનમેાહનીયના ઉદયથી લાભાન્તરાયના ઉદ્દેશ્યથી ચારિત્રમાડુનીયના ઉદ્દયથી કયા ગુણ સ્થાન સુધી ? ૧ થી ૧૩ ૧ થી ૧૨ ૧ થી ૧૨ ૧ થી ૯ ૧ થી ૧૨ ૧ થી ૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નવતવપ્રકરણ સાથે : છે સમકાળે ૨૦ પરિષહ છે શીત અને ઉષ્ણ, તથા ચર્ચા અને નિષદ્યા, એ ચાર પરિષહમાંથી સમકાળે બે અવિરોધી પરિવહ હોય, માટે સમકાળે એક જીવને ઉત્કૃષ્ટથી - ૨૦ પરિષહ હોય છે, અને જઘન્યથી પૂર્વોક્ત ચારમાંના અવિરોધી બે પરિષહ હોય છે. છે અનુકળ અને પ્રતિકૂળ તથા શીત અને ઉષ્ણુ પરિષહ છે સ્ત્રી પરિષહ, પ્રજ્ઞા પરિષહ અને સત્કાર પરિષહ એ ત્રણ અનુકૂળ પરિષહ છે, અને શેષ પ્રતિકૂળ પરિષહ છે. તથા સ્ત્રી પરિષહ અને સત્કાર પરિષહ એ બે શીતલ પરિષહ છે. અને શેષ ૨૦ ઉષ્ણુ પરિષહ છે. રૂત્તિ ૨૨ પરિષદ છે. દશ યતિ ધર્મ खंती मद्दव अज्जव, मुत्ती तव संजमे अ बोधव्वे । सच्चं सोअ आकिंचणं च बंभं च जडधम्मो ॥२९॥ સંસ્કૃત અનુવાદ शान्तिार्दव आजगे, मुक्तिः तपः संयमश्च योद्धव्यः सत्यं शौचमाकिंचन्य च ब्रह्म च यतिधमः ॥२९॥ ૧ શીત અને ચર્યા. અથવા શીત અને નિષદ્યા, અથવા ઉષ્ણ અને ચર્યા અથવા ઉષ્ણ અને નિવડ્યા એમ ચાર રીતે બે બે અવિરોધી પરિહ સમકાળે જાણવા. - તત્વાર્થમાં સમકા ૧૯ પરિષહને ઉદય કહ્યો છે. ૨ આત્માને શાતા–સુખરૂપે વેદાય, પરંતુ કષ્ટ ન પડે તે અનુકૂળ પરિષહ. ૩ આત્માને જેમાં અશાતા-દુઃખને અનુભવ હોય, તે પ્રતિકૂળ પરિવહ. જ જીવને શાતિ ઉત્પન્ન કરનાર, તે શીતલ પરિષહ. પ છવને અશાન્તિ ઉત્પન્ન કરનાર તેિ ઉષ્ણ પરિષહ. અહિં પ્રજ્ઞા પરિષહ અનુકૂળ–સુખરૂપ છે, તે પણ બુદ્ધિને ગવ, ચિત્તની અગંભીરતા વડે અશાન્તિ રૂપ (અધીરતા રૂ૫) હોવાથી ઉષ્ણ પરિવહ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવરતત્વ (૧૦ યતિધર્મ ). ૧૦૯ અન્વય સહિત પદોદ વંતી, મદ, કાવ, મુત્તી, તવ સામે સત્ત', રવો, आकिंचण च बंभ च जइधम्मो बोधव्वे ।। २९ ।। શબ્દાથ :વંત-ક્ષમા સર્જ-સત્ય મ-નમ્રતા તોડ-શૌચ-પવિત્રતા 1stવ-સરળતા બાળ-અકિંચનપણું મુર્ત-નિરાળાપણું વંએ-બ્રહ્મચર્ય, ગુરુકુળવાસ ત-તપશ્ચર્યા સંવ-સંયમ -અને, તથા, વળી ધન્વે-જાણવા નરૂધમ્ભો-યતિધર્મ, મુનિધર્મ ગાથાર્થ :– ક્ષમા, નમ્રતા, સરલતા, નિરાળાપણું, તપશ્ચર્યા, સંયમ, સત્ય, પવિત્રતા, અકિંચનપણું, અને બ્રહ્મચર્ય એ યતિધર્મ (મુનિધર્મ) જાણવા. ૨૯ વિશેષાથ - વતિ (ક્ષત્તિ) એટલે કે ધનો અભાવ, તે પહેલા ક્ષમાધર્મ, તે પાંચ પ્રકારે છે. ત્યાં “કેઈએ પિતાનું નુકશાન કર્યા છતાં એ કઈ વખતે ઉપકારી છે” એમ જાણ સહનશીલતા રાખવી તે ઉપર ક્ષHT. જે હુ ક્રોધ કરીશ, તે આ મારૂં નુકશાન કરશે” એમ વિચારી ક્ષમા કરવી તે અપર ક્ષમા, “જે ક્રોધ કરીશ તે કર્મ બંધ થશે એમ વિચારી ક્ષમા રાખવી તે વિવિધ ક્ષમા. “શાસ્ત્રમાં ક્ષમા રાખવાનું કહ્યું છે, તેથી ક્ષમા રાખવી તે વજન ક્ષમા (અથવા પ્રવચન ક્ષમા), અને “ આત્માને ધર્મ ક્ષમા જ છે એમ વિચારી ક્ષમા રાખવી તે ધર્મ ક્ષમા. એ પાંચે ય ક્ષમા યથાયોગ્ય આદરવા લાયક છે, પરન્તુ કોધ કર યુક્ત નથી. એમાં સર્વોત્કૃષ્ટ ક્ષમા ધર્મક્ષમાં છે. ૨ માર-નમ્રતા, નિરભિમાનપણું. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રૂ બનવ-સરળતા નિષ્કપટપણું ૪ મુક્ત્તિ-નિલેŕભીપણું. નવતત્ત્વપ્રકરણ સાથ : ૬ તપ-ઇચ્છાનેા રાષ્ટ્ર કરવે! તે તપ, અહિં સવર તત્ત્વમાં કહ્યો. અને આગળ નિર્જરા તત્ત્વમાં પણ કહેવાશે, માટે તપથી સંવર અને નિરા બન્ને થાય છે, એમ જાણવુ. કારણુ કે સમ્યગ્ નિ રામાં સવરધર્મ પણ અંતગત હાય છેજ. つ ૪ ૬ સાંચમ-મ-સમ્યક્ પ્રકારના ચમ-૫ મહાવ્રત અથવા ૫ અણુવ્રત તે સચમ ધર્મ કહેવાય, ત્યાં મુનિના સયધમ અહિંસાદિ રૂપ ૫ મહાવ્રત ૫ ઇન્દ્રિયનિગ્રહ, ૪ કષાયના જય, અને (મન, વચન કાર્યોના અશુભ વ્યાપાર રૂપ) ૩ કાંડની નિવૃત્તિ એમ ૧૭ પ્રકારના છે. ૭ સત્ય-સત્ય, હિતકારી, માપસર, પ્રિય-ધર્માંની પ્રેરણા આપનારાં વાકયેા ખેલવાં. ૮ શૌચ-પવિત્રતા, મન, વચન, કાયા અને આત્માની પવિત્રતા, મુનિએ બાહ્ય ઉપાધિ રહિત હાવાથી મનથી પવિત્ર હોય છે, વચનથી સમિતિ-ગુપ્તિ જાળવવાને સત્યવચન ખેલનારા હેાવાયો પવિત્ર હાય છે. તપસ્વિ હાવાથી તેઓના શારીરિક મેલેા મળી જવાથી તેઓની કાયા પવિત્ર હાય છે. અથવા મળ-મૂત્રાદિ અશુચિઓની યથાયેાગ્ય શુદ્ધિ કરનાર હાય છે. અને રાગદ્વેષના ત્યાગનું તેનું લક્ષ્ય હોવાથી આત્માને પણ પવિત્ર કરતા હાય છે, આમ દ્રવ્યથી અને ભાવથી પવિત્રતા, તે શૌચ. ૧ જ્ઞા~િન્ય-(પિન-કઇ પણ ત્ર નહિ અર્થાત્) કંઈ પણ પરિગ્રહ ન રાખવે તે અકિચન ધમ, તેમજ મમત્વ પણ ન રાખવુ તે કિચન ધર્મ છે. (મહિ' દ્ધિતના નિયમથી અ” ને આ થયા છે.) ૦ દાય-મન-વચન-કાયાથી વૈક્રિયશરીરી (–ઢવી) સાથે તથા ઔદ્યારિક શરીરી (-મનુષ્યણી અને તિય`ચિણી, સાથે મૈથુનને ( કરવું કરાવવુ... અને અનુમાવું એ ૩ કરણથી ) ત્યાગ, તે (૩Xર×૩=) ૧૮ પ્રકારનું બ્રહ્મચર્યાં જાણવું, અથવા ગુરુકુળવાસ— Page #128 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવતરવ (૧૨ ભાવના) ૧૧૧ એટલે ગુરુની આજ્ઞામાં અને સાધુ સમુદાયમાં રહી, તેના નિયમને અનુસરી જ્ઞાન અને આચાર શિખવા, તે પણ બ્રહ્મચર્ય કહેવાય છે. એ ૧૦ પ્રકારને યતિધર્મ કહ્યો. _| રૂતિ ૦ થતિધર્મ છે બાર ભાવનાपढममणिच्चमसरणं, संसारो एगया य अन्नतं । असुइत्तं आसव संवरो य तह णिजरा नवमी ॥३०॥ સંસ્કૃત અનુવાદ પ્રથમ મનિત્યમરાજ, સંસાર ઘવાતા રાખ્યત્વે ! अशुचित्वमाश्रवः संवरश्च तथा निज्जरा नवमी ॥३०॥ શબ્દાથ – પદનં-પહેલી મુત્ત-અશુચિત્વ ભાવના -અનિત્ય ભાવના સવ-આશ્રવ ભાવના સર-અશરણ ભાવના સંવ-સંવર ભાવના સંસાર-સંસાર ભાવના –વળી યા-એકતવ ભાવના ત૬-તથા ચ-વળી ભિન્ન-નિર્જરા ભાવના જન્નતં–અન્યત્વ ભાવના નવમી-નવમી અન્વય સહિત પદછેદ पढम अणिच्च असरण संसारो एगया य अन्नत्त । असुइत्त आसव य संवरो तह नवमी णिज्जरा ॥३०॥ ગાથાથ :– પહેલી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, અને સંવર તથા નવમી નિજજરા ૩૦ વિશેષાર્થ – ૨ નિત્ય માવના–“લક્ષ્મી, કુટુમ્બ, યૌવન, શરીર, દશ્ય પદાર્થો એ સર્વ વિજળી સરખા ચપલ-વિનાશવંત છે, આજ છે અને કાલે નથી.” ઈત્યાદિ રીતે વસ્તુઓની અસ્થિરતા ચિંતવવી તે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નવતત્ત્વપ્રકરણ સાથે : ૨ બાળ-માવના—દુ:ખ અને મરણ વખતે ક્રાઇ કોઇનુ શરણુ નથી.” ઇત્યાદિ ચિતવવુ તે. સંસાર-માવના—ચાર ગતિરૂપ આ સ'સારમાં નિરતર ભમવું પડે છે. જે અનેક દુ:ખાથી ભરેલા છે સંસારમાં-માતા સ્ત્રી થાય છે, અને સ્ત્રી માતા થાય છે. પિતા પુત્ર થાય છે. પુત્ર મરીને પિતા થાય છે, માટે નાટકના દૃશ્ય સરખા વિલક્ષણુ આ સંસાર સથા ત્યાગ કરવા ચેાગ્ય છે,” ઇત્યાદિ ચિતવવું તે સંસાર ભાવના. જ ત્વ-માવના—‘આ જીવ એકલા આવ્યો છે, એકલા જવાને છે અને સુખ-દુઃખાદિ પણ એકલે જ ભાગવે છે, કોઈ સહાયકારી થતું નથી.” ઈત્યાદિ ચિતવવુ તે. ધુ અન્યત્વ-માત્રના-ધન, કુટુંબ પરિવાર, તે સ અન્ય છે, પણ તે રૂપ હું નથી, હું આત્મા છું, હું શરીર નથી પરન્તુ તે મારાથી અન્ય છે.” ઈત્યાદિ ચિતવવું તે. ગુદા ६ अशुचित्व - भावना - આ શરીર રસ-રુધિર-માંસ-મેદ-અસ્થિ-મજજા અને શુ; એ અશુચિમય સાત ધાતુનું અનેલુ છે. પુરુષના શરીરમાં ૯ દ્વાર ૨ ચક્ષુ, ૨ કાન; ૨ નાક, ૧ મુખ, ૧ લિંગથી હમેશા અશુચિ વહ્યા કરે છે, અને સ્ત્રીનાં (૨ સ્તન, અને ચેાનિમાં એ દ્વાર) ૧૨ દ્વારથી હમેશાં અશુચિ વહ્યા કરે છે. વળી–જેના સંગથી અત્તર, તેલ આદિ સુગંધી પદાર્થા પણ દુર્ગં ધરૂપ અને છે, મિષ્ટ આહાર પણ અશુચિરૂપ થાય છે, તેવા આ શરીરની ઉપરથી દેખાતી સુંદર આકૃતિને અવળી કરી દેખીએ તે, મહા ત્રાસ ઉપજાવે એવી અતિ બિભત્સ હાય છે.” ઇત્યાદિ ચિંતવવુ' તે. ૭ બાશ્રય-માવના—કમ ને આવવાના ૪૨ મા તે મારફત કર્મો નિરતર આવ્યા જ કરે છે. અને ઉતાયે જ જાય છે. આમને આમ ચાલ્યા કરે, તે। . આત્માના ઉદ્ધાર કયારે થાય ?” ઇત્યાદ્વિ ચિંતવવું તે, પૂર્વ કહ્યા છે. આત્માને નીચેા ૮ સંવર-માવના–સમિતિ, ગુપ્તિ, પરિષદ્ધ, યતિધર્મ, ભાવના અને ચારિત્ર, તે સંના ૫૭ ભેઢાનુ સ્વરૂપ ચિ'તવધુ', અને તે સ’વર Page #130 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવત (બાર ભાવના) ૧૧૩ તત્ત્વ કર્મો રેકવાનું સારું સાધન છે. તે ન હોય તે જીવને ઉદ્ધાર જ ન થાય, માટે અમુક કર્મો કરવા અમુક અમુક સંવર આચરું તો ઠીક.” ઈત્યાદિ ચિંતવવું. ૬ નિકરા-માવા-“આગળ કહેવાતા નિર્જરા તત્વના ૧૨ તપના ભેદનું સ્વરૂપ ચિંતવવું, અને અનાદિકાળના ગાઢ કર્મોને નાશ નિર્જરા વિના થઈ શકે તેમ નથી. માટે યથાશક્તિ તેને આશ્રય લઈશ તે જ કઈક વખત પણ મારા આત્માને વિસ્તાર થશે, માટે યથાશક્તિ નિજર્જરનું સેવન કરું તે ઠીક.” ઈત્યાદિ ચિંતવવું. लोगसहावा बोही, दुल्लहा धम्मस्त साहगा अरिहा। एआओ भावणाओ, भावेअव्वा पयत्तेणं ॥३१॥ સંસ્કૃત અનુવાદ लोकस्वभावो बोधिदुल भा धमस्य साधका अर्हन्त: । एता भावना, भावितव्याः प्रयत्नेन ।। ३१ ॥ શબ્દાર્થ :– ઢોળાવો-લકસ્વભાવ ભાવના grો –એ વોદ્ધિ-બધિદુર્લભ ભાવના માવો -ભાવનાઓ ઘમસ્ત-ધર્મના માવેશવ્યા–ભાવવી સહિમા-સાધક vi-પ્રયત્નપૂર્વક રિ-અરિહંતે છે. અન્વય સહિત પદચ્છેદ. लोगसहावो, बोहीदुल्लहा, धम्मस्स साहगा अरिहा । एआओ भावणाओ पयत्तेणं भावेअव्वा ।। ३१ ॥ ગાથાર્થ :લેકસ્વભાવ, બધિ અને ધર્મના સાધક અરિહંતાદિક પણ દુર્લભ છે, એ ભાવનાઓ પ્રયત્ન પૂર્વક ભાવવી એ ૩૧ છે ક ટુલા શબ્દ ૧૧ મી અને ૧૨ મી બને ભાવનામાં સંબંધવાળે છે. નવે.-૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકરણ સાથઃ વિશેષા : ૨૦ જોવમાત્ર માત્રના-કેડ ઉપર બે હાથ રાખી, અન્ને પગ પહેાળા કરી ઉભા રહેલા પુરુષની આકૃતિ સરખા આ ષદ્ભવ્યાત્મક લેાક છે. તેમાં અગાઉ કહેલા છ દ્રબ્યા ભરેલા છે. અથવા તે છ દ્રવ્યે રૂપજ લેાક છે, દરેક દ્રવ્યેામાં અનન્તપર્યાયેા છે. જ્યે પાત્તે સ્થિર છે. અને પર્યાચેાની ઉત્પત્તિ અને નાશ થયા જ કરે છે. એટલે દરેક દ્રવ્યોમાં દરેક સમયે ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા-ધ્રૌવ્યર, એ ત્રણ ધમ હાય જ છે. જે સમયે અમુક કાઇ પણ એક પર્યાય ઉત્પન્ન થાય છે, તેજ સમયે અમુક કોઇપણ એક પર્યાય નાશ થયેલે હાયજ છે. અને દ્રવ્ય તા ત્રણેય કાળમાં પ્રવ–સ્થિર છેજ. આમ છ એ દ્રવ્યેાના પરસ્પરના સંબંધથી એકજાતની વિચિત્ર ઉથલ-પાથલે।થી ભરપૂર આ લોકનું-જગતનું અદ્દભુત અને અકલિત સ્વરૂપ વિચારતાં વિચારતાં પણ ખરેખર તન્મય થઈ જવાથી આત્મા રાગ-દ્વેષથી મુક્ત થઇ જાય છે. માટે તેનું અદ્ભુત સ્વરૂપ સ્યાદ્વાદ દૃષ્ટિથી વિચારવુ, ૧૧૪ ઉંધા વાળેલા સાંકડા તળીયાના સપાટ કુંડાના આકારના અધેાલેક છે, થાળીના આકારને તિાઁલાક છે, અને મૃગના આકારના ઉષ્ણ તાક છે. તે લેાક દ્રવ્યથી શાશ્વત છે. અને પર્યાયથી અશાશ્વત છે.” એમ ચિતલવુડ તે. ૬ વોધિદુષ્ટમ-માવના—“અનાદિ કાળથી સંસારમાં ચક્રવૃત્ ભ્રમણ કરતા જીવાને સમ્યક્ત્યાદ્રિ ૩ રત્નની પ્રાપ્તિ મહાદુલ ભ છે. અનન્તવાર ચક્રવતિ પણુ' આદિ મહાપદવી પ્રાપ્ત થઈ, પરન્તુ સભ્યાદિ પ્રાપ્ત ન થયું. વળી અકામ નિર્જરાડે અનુક્રમે મનુષ્યપણું, નિરોગીપણુ, આ ક્ષેત્ર, અને ધર્મ શ્રવણાદિ સામગ્રી પ્રાપ્ત થઇ; તે પશુ સમ્યકૃત્વ રત્નની પ્રાપ્તિ ન થઈ, માટે સમ્યક્ત્વ ધર્મની પ્રાપ્તિ અતિદુલ ભ છે.” ઇત્યાદિ ચિંતવવુ તે એધિ દુલ ભ ભાવના. ૧ વસ્તુના સ્વભાવની પરાવૃત્તિ તે પર્યાય, અથવા પરાવૃત્તિ પામનારો વસ્તુધર્માંતે પર્યાય. ર્ તેની તે એક જ સ્થિતિરૂપ. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવતત્ત્વ (પાંચ ચારિત્ર ) ૧૨ ધર્મ સાવજ-બર્ ર્ ટ્રિ-ટુ મ-ધમ ના સાધક-ઉત્પાદક-ઉપદેશક એવા અશ્મિત આદિકની પ્રાપ્તિ મહાદુલભ છે, કહ્યું છે કે तित्थयर गणहरो केवली व पत्तेयबुद्ध पुग्वधरो પંચવિહાવાધરો, ગુરુમો આયોઽવ શા અ”—તી કર–ગણુધર–કેવલિ–પ્રત્યેકબુદ્ધ-પૂર્વી ધર અને પાંચ પ્રકારના આચારને ધારણ કરનાર આચાય પણ આ લાકમાં પ્રાપ્ત થવા મહાદુ ભ છે ૫૧૫ ઈત્યાદિ ચિતવવું તે અદૃદુલ ભ ભાવના અથવા ધર્મ માવા કહેવાય. ૧૧૫ તથા પાંચ મહાવ્રતની દરેકની પાંચ પાંચ મળી ૨૫ ભાવનાએ પણ આ ૧૨ ભાવનામાં અતર્ગત થાય છે. તથા એ ૧૨ ભાવનાએમાં મૈત્રી-પ્રમેાદ-કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવના મેળવતાં ૧૬ ૨ભાવના પણ થાય છે. તેને વિચાર અન્ય ગ્રંથાથી જાણ્યુવે. પાંચ ચારિત્ર सामाइअत्थ पढमं, छेओवट्टावणं भवे बीअं । परिहारविसुद्धिअं, सुहुमं तह संपरायं च ॥ ३२ ॥ * ૨૫ ભાવનાઓનું સ્વરૂપ યોગશાસ્ત્રવૃત્તિ આદિક ગ્રંથોથી જાણવુ. ૧ સર્વે જીવે। મિત્ર સમાન છે, તે મૈત્રી ભાવના, પર જીવને સુખી દેખી રાજી થવું તે પ્રમાદ ભાવના, દુ:ખી જીવે પ્રત્યે અનુક ંપા કરૂણા આવી તે કારુણ્ય ભાવના, અને પાપી, અધમી જીવા પ્રત્યે ખેદ ન કરવા. તેમજ ખુશી પણ ન થવું, તે માધ્યસ્થ ભાવના. ૨ એ ખાર ભાવનાઓને ભાવવા માત્રથી ઇતિકત્તવ્યતા (કતવ્યની સમાપ્તિ) ન માનવી, પરન્તુ જે ભાવના જે આત્મસ્વરૂપવાળીછે, તે સ્વરૂપ પ્રગટ કરવાને ઉદ્યમ કરી, તે આત્મસ્વરૂપ પ્રગટ કરવું, એજ ભાવના ભાવવાના અથ* હેતુ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ નવતપ્રકરણ સાથે ? સંસ્કૃત અનુવાદ सामायिकमथ प्रथम छेदोपस्थापन भवेद् द्वितीयम् । परिहारविशुद्धिक सूक्ष्म तथा सांपरायिक च ॥ ३२ ॥ શબ્દાર્થ :સામા–સામાયિક ચારિત્ર | ચિરવિણુદ્ધિમં–પરિહારવિશુદ્ધિ ત્ય-અથ, હવે. ચારિત્ર પઢમં–પહેલું કુદુમં-સૂક્ષ્મ છેવદીવ-દે પસ્થાપન ત-તથા, તેમજ મ-છે સંપર્ય-સંપાય ચારિત્ર થી –બીજું ચારિત્ર જ-વળી અન્વય સહિત પદચછેદ अथ पढम सामाइय, बीअं छेओवठ्ठावणं भवे, परिहारविसुद्धि, तह च सुहुम संपराय ॥ ३२ ॥ ગાથાથ :હવે પહેલું સામાયિક, બીજુ છે પસ્થાનિક ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ તેમજ વળી સૂકમ સં૫રાય ચારિત્ર છે. ૩રા. વિશેષાર્થ :હવે પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ આ પ્રમાણે ૧ સામાયિક ચારિત્ર સન એટલે જ્ઞાન-દર્શન–ચારિત્રને માત્ર એટલે લાભ, તે સમય, અને વ્યાકરણના નિયમથી (તદ્ધિતન રૂ પ્રત્યે લાગતાં) સમાદિ શબ્દ થાય છે. અનાદિકાળની આત્માની વિષમ સ્થિતિમાંથી સમ સ્થિતિમાં લાવવાનું સાધન તે સામાયિક ચારિત્ર. આ તેની મુખ્ય વ્યાખ્યા છે. સાવદ્ય ગોને ત્યાગ, અને નિરવદ્ય ગેનું=સંવરનિર્જરાનું સેવન=આત્મ જાગૃતિ, તે સમસ્થિતિનાં સાધને છે, તેના ઇત્વરકથિક અને યાવકથિક બે ભેદ છે. ભરતાદિ ૧૦ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના શાસનમાં પ્રથમ લઘુ દીક્ષા અપાય છે, તે તથા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૬. સંવતત્ત્વ (પાંચ ચારિત્ર ) ૧૧૭ શ્રાવકનું' શિક્ષાવ્રત નામનુ' સામાયિક વ્રત, પૌષધ, પ્રતિક્રમણ વગેરે કુત્બર થિ સામાચિયાત્રિ. અને મધ્યના ૨૨ તી કરના શાસનમાં તથા મહાવિદેહમાં સદા પ્રથમ લઘુ દૌક્ષા અને પુનઃ વડી દીક્ષા એમ નથી. પ્રથમથી જ નિરતિચાર ચારિત્રનુ પાલન (=વડી દીક્ષા) હાય છે, માટે તે યાવસ્તથિ સામાચિહ્ન ચારિત્ર (એટલે ચાવજીવ સુધીનુ સામાયિક ચારિત્ર) કહેવાય છે. એ બે ચારિત્રમાં ઇત્યકિ સામાયિક ચારિત્ર સાતિચાર અને ઉત્કૃષ્ટ ૬ માસનુ છે, અને યાવત્કથિક તે નિરતિચાર (અલ્પ અતિચાર) તથા યાવજ્જીવ સુધીનુ ગણાય છે. આ સામાયિક ચારિત્રને લાભ થયા વિના શેષ ૪ ચારિત્રાને લાભ થાય નહિ, માટે સથી પ્રથમ સામાયિક ચારિત્ર કહ્યું છે અથવા આગળ કહેવાતાં ચારેય ચારિત્રે ખરી રીતે સામાયિક ચારિત્રના જ વિશેષસે રૂપ છે. તેપણ અહિં પ્રાથમિક વિશુદ્ધિનેજ સામાયિક ચારિત્ર નામ આપેલુ છે. ૨ છેદાપસ્થાપનીય ચારિત્ર પૂર્વ ચારિત્રપર્યાયને (ચારિત્ર કાળના) છે← કરી, પુનઃ મહાવ્રતાનું ઉપસ્થાપન=આરોપણ કરવુ, તે છેતોષસ્થાપન ચરિત્ર. તે એ પ્રકારે છે. ૧ મુનિએ મૂળગુણુના (મહાવ્રતના) ઘાત કર્યો હોય ત પૂર્વે પાળેલા દીક્ષા પર્યાયનેા છેદ કરીને, પુનઃ ચારિત્ર ઉચ્ચરાવવું, તે છંદપ્રાયશ્ચિત્તવાળું સતિષાર છેતોષસ્થાપનિ. અને લઘુ દીક્ષાવાળા સુનિને છ×જીવનિકાય અધ્યયન ભણ્યા બાદ ઉત્કૃષ્ટથી ૬ માસ વડી દીક્ષા આપવી તે, અથવા એક તી કરના મુનિને બીજા તીકરના શાસનમાં પ્રવેશ કરવા હાય ત્યારે પણ તે મુનિને પુનઃ ચારિત્ર ઉચ્ચરાવવુ પડે છે, જેમ શ્રી પાર્શ્વનાથપ્રભુના મુનિએ ચાર મહાવ્રતવાળુ શાસન ત્યજી શ્રી મહાવીરનું પાંચ મહાવ્રતવાળુ' શાસન અંગીકાર કરે, તે તીર્થાંસ ક્રાન્તિ રૂપ. એમ એ રીતે નિતિાર છે?ોવસ્થાપનીય ચારિત્ર માદ : ચારિત્રપર્યાયના છેદનું પ્રયાજન એ છે કે-પૂર્વે પાળેલે દીક્ષા પર્યાય (દીક્ષાકાળ) દોષના દડ રૂપે ગણત્રીમાંથી રદ-બાતલ કરવા, એથી નાના—મેટાના વ્યવહારમાં વિષમતા પણ થઈ શકે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નવતત્ત્વપ્રકરણ સાથે : જાણવું. આ છેદોપસ્થાપનીયચારિત્ર ભરતાદિ ૧૦ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના શાસનમાં હોય છે. પરંતુ મધ્યના ૨૨ તીર્થંકરના શાસનમાં અને મહાવિદેહમાં સર્વથા એ છેદો પસ્થાપનીય ચારિત્ર હેતું નથી.. ૩ પરિહારવિશુદ્ધિ ચારિત્ર પરિહાર એટલે ત્યાગ. અર્થાત્ ગચ્છના ત્યાગવાળે જે તપ વિશેષ અને તેનાથી થતી ચારિત્રની વિશુદ્ધિ =વિશેષ શુદ્ધિ, તે દ્વારા વિશુદ્ધિ ચારિત્ર કહેવાય, તે આ પ્રમાણે સ્થવિરકલ્પી મુનિઓના ગચ્છમાંથી ગુરુની આજ્ઞા પામી ૯ સાધુ ગચ્છ બહાર નીકળી, કેવલિ ભગવાન પાસે જઈને, અથવા શ્રી ગણધરાદિ પાસે, અથવા પૂવે પરિવાર કલ્પ અંગીકાર કર્યો હોય તેવા સાધુ પાસે જઈ પરિહાર ક૯૫ અંગીકાર કરે. તેમાં ચાર સાધુ પર થાય એટલે ૬ માસ તપ કરે. બીજા ચાર સાધુ તે ચાર તપસ્વીની વૈયાવચ્ચ કરનારા થાય, અને એક સાધુ વાચનાચાર્ય ગુરુ થાય, તે પરિહારક ચાર મુનિને ૬ માસે તપ જ્યારે પૂર્ણ થાય ત્યારે વૈયાવચ્ચ કરનારા ચાર મુનિ ૬ માસ સુધી તપ કરે, પૂર્ણ થયેલી. તપસ્યાવાળા ચાર મુનિ વૈયાવચ્ચ કરનારા થાય. એ પ્રમાણે બીજે ૬ માસને તપ પૂર્ણ થયે પુનઃ વાચનાચાર્ય પોતે ૬ માસને તપ કરે. અને જઘન્યથી ૧ તથા ઉત્કૃષ્ટથી ૭ સાધુ વૈયાવચ્ચ કરનાર થાય, અને ૧ વાચનાચાર્ય થાય. એ પ્રમાણે ૧૮ માસે પરિહાર ક૯પને તપ પૂર્ણ થાય છે. પરિવાર કલ્પી મુનિઓની સંજ્ઞા છે આ કલ્પમાં તપશ્ચર્યા કરનાર મુનિએ તપશ્ચર્યા કરતા સુધી ૬ માસ પર્યન્ત વરિ અથવા નિર્વિ રામાનવ કહેવાય, અને તપશ્ચર્યા કરી રહ્યા બાદ નિર્વાચવા કહેવાય, તથા વૈયાવચ્ચ કરનાર મુનિઓ અનુપરિહાર કહેવાય, અને ગુરુ તરીકે સ્થાપેલ મુનિ વારની વાર્ય કહેવાય. જેથી એક મુનિને ઉત્કૃષ્ટ એ ચારેય સંજ્ઞા પણ જુદા જુદા કાળ) હાય છે. છે પરિહાર કપના તપવિધિ વગેરે છે રીડમાન્ડમાં જધન્ય થ ભક્ત (૧ ઉપવાસ), મધ્યમ વર્ષોભ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવતત્ત્વ (પાંચ ચારિત્ર) ૧૧૯ ૪ સૂક્ષ્મ અપરાય ચારિત્ર સૂક્ષ્મ એટલે ઋકિદિરૂપ (ચૂર્ણ રૂપ) થયેલ જે અતિ જઘન્ય સંપાય એટલે લેભ કષાય, તેના ક્ષયરૂપ જે ચારિત્ર તે સૂમસંપાય ત્ર કહેવાય. ક્રોધ, માન અને માયા એ ત્રણ કષાય ક્ષય થયા બાદ અર્થાત્ ૨૮ મોહનીયમાંથી સં. લેભ વિના ર૭ મેહનીય ક્ષય થયા બાદ અને સંજવલન લોભમાં પણ બાદર સંજવલન લેભને ઉદય (ર ઉપવાસ). અને ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત (૩ ઉપવાસ), શિશિરમાં જઘન્ય ઘષ્ઠભક્ત, મધ્યમ અષ્ટમભક્ત, અને ઉત્કૃષ્ટ દશમભકત (૪ ઉપવાસ), તથા યક્ષજામાં જઘન્ય અષ્ટમભક્ત, મધ્યમ દશમભકત અને ઉત્કૃષ્ટ દ્વાદશભકત (૫ ઉપવાસ) એ પ્રમાણે ચાર પરિહારી સાધુઓની તપશ્ચર્યા જાણવી, અને અનુપરિહારી તથા વાચનાચાર્ય તે તપપ્રવેશ સિવાયના કાળમાં સવા આચાન્સ (આયંબિલ) કરે છે, અને તપ:પ્રવેશ વખતે પૂર્વોક્ત તપશ્ચર્યા કરે છે. આ પરિહાર ક૯૫ ૧૮ માસે સમાપ્ત થયા બાદ તે મુનિએ પુનઃ એજ પરિહાર ક૫ આદરે, અથવા જિન ક૯પી થાય (એટલે જિનેન્દ્ર ભગવંતને અનુસરતી ઉત્સર્ગ માર્ગની ઉત્કૃષ્ટ કિયાવાળો કપ તે જિનક૯૫ અંગીકાર કરે) અથવા વિર ક૯૫માં (અપવાદ માર્ગની સામાચારી વાળા ગ૭માં) પ્રવેશ કરે. આ કેપ અંગીકાર કરનાર પ્રથમ સંઘયણી, પૂર્વધર લબ્ધિવાળા, એવા નપુંસકવેદી અથવા પુરુષવેદી (પણ સ્ત્રી વેદી નહિં એવા) મુનિ હોય છે. આ મુનિએ આંખમાં પડેલું તણ પણ બહાર કાઢે નહિ, અપવાદ માર્ગ આદરે નહિં, ત્રીજા પ્રહરે ભિક્ષાટન કરે, ભિક્ષા સિવાયના કાળમાં કાવ્યોત્સર્ગમાં રહે, કેઈને દીક્ષા આપે નહિ પરતુ ઉપદેશ આપે, નવા સિદ્ધાન્ત ન ભણે પણ પ્રથમના ભણેલાનું સ્મરણ કરે, ઈત્યાદિ વિશેષ સામાચારી ગ્રન્થાન્તરથી જાણવી. આ ચારિત્રની વિશુદ્ધિ પ્રથમનાં બે ચારિત્રની વિશુદ્ધિથી અધિક જાણવી, અને પૂર્વોક્ત બે ચારિત્રના અધ્યવસાયથી ઉપર આ ચારિત્રના અધ્યવસાયો ( આત્માના વિશુદ્ધ પરિણામો) અસંખ્ય લેકના પ્રદેશ પ્રમાણ ભિન્ન તથા અનુક્રમે અધિક અધિક વિશુદ્ધ જાણવા કિદિ કરિનાને વિધિ ગ્રન્થાન્તરથી જાણ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નવતત્ત્વપ્રકર્ણ સાથ : વિનાશ પામ્યા બાદ જ્યારે કેવળ એક સૂક્ષ્મ લેાભનાજ ઉદય વતે છે, ત્યારે ૧૦ મા સૂક્ષ્મસ'પરાય ગુણુસ્થાનમાં વર્તતા જીવને સૂમ સ’પરાય ચારિત્ર કહેવાય છે. એ ચારિત્રના બે ભેદ છે, ત્યાં ઉપશમ શ્રેણિથી પડતા જીવને ૧૦ મા ગુણસ્થાને પતિત દશાના અધ્યવસાય હોવાથી સવિમાન સૂક્ષ્મસંરાચ, અને ઉપશમ શ્રેણિએ ચઢતા તથા ક્ષેપક શ્રેણિએ ચઢતા જીવને ૧૦ મા ગુરુસ્થાનકે વિશુદ્ધ-ચઢતી દશાના અધ્યવસાય હોવાથી વિશુધ્ધમાન સૂક્ષ્મ સંપાચ ચારિત્ર હાય છે. तत्तो अ अहवखायं खायं सव्वंमि जीवलोगंमि । जं चरिऊण सुविहिया, वच्चंति अयरामरं ठाणं ॥ ३६ ॥ " સંસ્કૃત અનુવાદ ततश्च यथाख्यात, ख्यातं सर्वस्मिन् जीवलोके । यच्चरित्वा सुविहिता गच्छन्त्यजरामर स्थानम् ॥ ३३ ॥ શબ્દાર્થ: તત્તો-ત્યારબાદ અવળી અવા-યથાખ્યાત ચારિત્ર સ્વયં-પ્રખ્યાત સર્વામ-સ નીવોમાંમિ-જીવલેાકમાં, જગતમાં. અન્વય સહિત પદચ્છેદ अ तत्तो अहक्खाय, सव्वमि जीवलोग़म्मि खायौं । जं चरिऊण सुविहिया, अयरामर ठाणं बच्चति ।। ३३ ।। ગાથા: અને તે પછી પ્રસિદ્ધ ચારિત્ર છે, f-જે (યથાખ્યાત ચારિત્ર) ને શિળ–આચરીને સુવિદ્યિા-સુવિહિત જીવા વૈજ્યંતિ-પામે છે, જાય છે બચરામાં-અજરામર, મેાક્ષ ઢાળ-સ્થાનને યથાખ્યાત–એટલે સજીવ લેકમાં ખ્યાત એટલે જેને આચરીને સુવિહિતા માક્ષ તરફ જાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવરતવ ૧૧. થાક્યાત અથવા વથ રહ્યાત, રથા=જેવું (જૈન શાસ્ત્રમાં અહંત ભગવંતોએ) રત=કહ્યું છે. તેવું સંપૂર્ણ ચારિત્ર, તે થાક્યાત ચરિત્ર અથવા મથસર્વ જીવ લોકમાં હયાત પ્રસિદ્ધeતરત મોક્ષ આપનારૂં હોવાથી મોક્ષના ખાસ કારણ તરીકે પ્રસિદ્ધ=ાથ રહ્યા. તે ૪ પ્રકારનું છે. ઉપશાન્ત યથાખ્યાત, ક્ષાયિક યથા ખ્યાત, છાઘસ્થિક યથાખ્યાત, કેવલિક યથાખ્યાત. ૧. ૧૧ મે ગુણસ્થાનકે મેહનીય કર્મ સત્તામાં હોય છે, પણ તદ્ન શાંત હેવાથી તેને ઉદય નથી હોતે, તે વખતનું ચારિત્ર તે ઉપશાન્ત યથાખ્યાત. ૨. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે મેહનીયને મૂળથીજ તદ્દન ક્ષય થવાથી જે ક્ષાયિક ભાવનું ચારિત્ર થાય છે, તે ક્ષાયિક યથાખ્યાત. ૩. અગ્યારમે અને બારમે ગુણસ્થાનકે એ બન્ને પ્રકારનું ચારિત્ર છાવસ્થિક યથા ખ્યાત ચારિત્ર કહેવાય છે. ૪. અને કેવળજ્ઞાનીને તેરમે, ચૌદમે ગુણસ્થાનકે ક્ષાયિક ભાવનું ચારિત્ર કૈવલિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. ૧ ચારિત્રો વિષે. આ યથાખ્યાત ચારિત્રથીજ મેક્ષ પ્રાપ્તિ હોય છે માટે ગાથામાં ૧ ખરી રીતે સામાયિક એકજ ચારિત્ર છે, પરંતુ તેની જુદી જુદી અવસ્થાઓને લીધે તેનાં જ જુદાં જુદાં નામો છે. પૂર્વ પર્યાય છે, અને નવા પર્યાયનું ઉપસ્થાન કરવાથી જે સામાયિક ચારિત્ર, તેનું નામ છેદો પસ્થાપનીય સામાયિક ચારિત્ર છે, પરિહાર કલ્પ કરવાથી જે વિશુદ્ધિ થાય તેનું નામ પરિહાર વિશુદ્ધિ સામાયિક ચારિત્ર, છે. માત્ર સૂક્ષ્મ જ સંપરાય–કપાય ઉદયમાં હોય તે વખતે જે જાતનું સામાયિક ચારિત્ર તેજ સૂક્ષ્મ સં૫રાય સામાયિક ચારિત્ર અને પછી કોઈપણ પ્રકારના અટકાવ વગરનું શુદ્ધ કુંદન જેવું યથાર્થ=ખરેખરૂં યથાખ્યાત= પ્રસિદ્ધ સામાયિક ચારિત્ર તે યથાખ્યાત સામાયિક ચારિત્ર, ચાર ભેદો જુદા જુદા ગણાવવાથી મુનિઓની લઘુ દીક્ષાને અને શ્રાવકના સામાયિક વ્રતના સામાયિક વગેરેને ઇવરકથિક સામાયિક નામ આપ્યું છે, અને મધ્યમ તીર્થકરે તથા મહાવિદેહમાં લધુ તથા વડી દીક્ષાને ભેદ ન હોવાથી પ્રથમથી જ જીંદગી સુધીનું સામાયિક ચારિત્ર, તે યાવસ્કથિક સામાયિક ચારિત્ર છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નવતત્ત્વ પ્રકરણ સાથે : “સ” જીવલેાકમાં પ્રસિદ્ધ તથા જેને આચરીને સુવિહિત સાધુએ મેાક્ષપદ પામે છે” એમ એ ચારિત્રને મહિમા વર્ણવ્યા છે. !! સવર તત્ત્વના સાર ।। અહિં કમ =પુ બદ્ધ-અધ્યમાન-અને ખંધનીય એમ ૩ પ્રકારનાં છે, તેમાં ભૂતકાળમાં જે ખંધાઈ ચૂકયાં છે તે પૂર્વવત વમાન સમયે જે બધાય છે, તે વમન, અને હવે પછી જે ભવિષ્યકાળમાં બંધાશે તે વશ્વનીચ કહેવાય. એ પ્રમાણે ત્રણ કાળના ભેદ વડે ૩ પ્રકારનાં કર્માથી યમ નિયમા (ત્રત–પ્રત્યાખ્યાના) અધ્યમાન કા સવર એટલે રાધ કરે છે, માટે સ ંવર તત્ત્વના મુખ્ય વિષય અભિનવ કના રોધ કરનાર યમ-નિયમે! (વ્રત-પ્રત્યાખ્યાના) છે, તે કારણથી આ સવર તત્ત્વમાં યમ-નિયમના સ્વરૂપવાળાજ (૫૭) ભેદ કહ્યા છે (અને પૂ અદ્ધ કર્મોના નાશ કરનાર તપશ્ચર્યાં છે, તે નિરાતત્ત્વમાં ગણાશે.) તથા આ સવર અને નિજ્જરાને પણ સંબંધ છે, કારણ કે સવધમી ન ગૌણપણે સકામ નિજ્જરા પણ અવશ્ય હાય છે. આ સંવતત્ત્વમાં ૫ ચારિત્ર કહ્યાં છે, પરન્તુ ટૂંકું રેશવિરતિ ચારિત્ર સ્મૃતિ અલ્પ સંવર ધર્માંવાળું હાવાથી કહ્યું નથી, તેમજ મા ણાભેદોમાં કહેવાતું સાતમુ વિતરિત્ર વાસ્તવિક રીતે ચારિત્ર રૂપ નથી, તેમજ અલ્પ સવરધવાળુ પણ નથી, માટે આ સવર તત્ત્વમાં ગવા ચેગ્ય નથી. ા સવર તત્ત્વ જાણવાના ઉદ્દેશ ! સવર તત્ત્વના પા॰ ભેદનું સ્વરૂપ જાણીને આત્મા વિચાર કરે કે—જે કર્મોના સંબંધી આત્મા સંસારભ્રમણ કરે છે, અને આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થાય છે, તે ભાવીકમના બન્ધ-રાધ, એજ સંવર તત્ત્વ છે, માટે તે સંવર તત્ત્વ મારા આત્માનું સ્વરૂપ હોવાથી આદરવા ચેાગ્ય છે, એમ વિચારી અવિરતિ ગૃહસ્થ હોય, તે સ્થૂલ અહિંસા આદિ અણુવ્રતરૂપ, તથા પૈાષધ આદિ વ્રત પ્રત્યાખ્યાન રૂપ, દેશવિરતિ ૧ અહિંસા-સત્ય—અસ્તેય-બ્રહ્મચર્ય-અને અપરિગ્રહ એ પંચમહાવ્રતા (અથવા ૫ અણુત્રતા) તે ચમ અને એ પ ંચમહાવ્રતેના (તથા ૫ અણુવ્રતાના પોષક તથા રક્ષક જે વિશેષ-નિયમેા-અભિગ્રહા તે નિયમ. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૐ સંવતત્ત્વ અંગીકાર કરે, અને દેશવિરત ગૃહસ્થ હાય તે સંસારસમુદ્રમાં મહાપ્રવહેણુ સમાન સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરવું, એજ સંવરના ૫૭ ભેદોનું યથાસ’ભવ પિરપાલન છે. દેશિવરિત આદરવાથી પ૭માંના કેટલાક ભેદોનુ યથાસ ́ભવ દેશથી ઉપાદેયપણું થાય છે, અને સ`વિરતિ અંગીકાર કરવાથી સર્વે ૫૭ ભેદોનુ પ્રથમ દેશથી, અને અન્તે સવ થી (સંપૂર્ણ) ઉપાદેયપણું થાય છે. એ પ્રમાણે આત્મસ્વરૂપની સન્મુખ થયેલે આત્મા સવર તત્ત્વને યથાસ’ભવ દેશથી અથવા સર્વથી ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત કરે, તે તે આત્મા અનુક્રમે પોતાના સર્વાંસ’વરરૂપ આત્મધમ પ્રકટ કરી, અન્તે મેક્ષતત્ત્વ પણ પ્રાપ્ત કરે. એજ આ સંવતત્ત્વ જાણવાના મુખ્ય ઉદ્દેશ છે. મારૂતિ ૬ સંવતત્ત્વ || ૧ વેશ એટલે અલ્પ અશે વિત્તિ એટલે વ્રત-નિયમવાળુ ચારિત્ર તે ઢેરાવિત ચારિત્ર કહેવાય. એનું બીજું નામ સમાત્ત યમ એટલે કે ઇક અંશે સયમ–ચારિત્ર છે, અને ક ંઈક અંશે અસયમ––અચારિત્ર છે. કારણ કે આ ચારિત્ર ૫ અણુવ્રત–લઘુત્રત રૂપ છે. અને સામાયિકાદિ । ચારિત્ર્ય ૫ મહાવ્રત રૂપ છે, માટે તે સામાયિક આદિ ચારિત્રની અપેક્ષાએ અત્યંત લઘુ હોવાથી દેશવિરતિ ચારિત્ર સંપૂર્ણ ચારિત્ર રૂપ નથી. આ દેશવિરતિ ચારિત્ર ગૃહસ્થાને શ્રાવકાને જશ્રુન્યથી ૧ વ્રત અને ઉત્કૃષ્ટથી ૧૨ વ્રત અંગીકાર કરનારને હાય છે, એમાં સ્થાવર–એકેન્દ્રિય જવાની હિંસાને ત્યાગ નહિ પણ્ યતના હેાય છે. અને ત્રસવાની હિંસાને તે પ્રાયઃ અનુમતિ સિવાય સર્વથા ત્યાગ હોય છે. ૨ જેમાં સવથા વ્રત–નિયમને અભાવ તે અવિરતિ ચારિત્ર, અથવા વ્રત નિયમ આદિને સદૂભાવ હોય, પરંતું સમ્યકૢ શ્રદ્ધા રહિત (મિથ્યાત્વ યુક્ત) હાય તે પણ અવિરતિચારિત્ર કહેવાય, એમાં વ્હેલા અથવાળા અવિરતિપણાને ચારિત્ર રાબ્દ જોડવાનુ કારણ એ કે માણાભેદોમાં ચારિત્ર માગણાને વિષે સવ સ`સારી વાતે સમાવેરા કરવાને છે. અને બીજા અથવાળી અવિરતિમાં તે ય ચારિત્ર અથવા બાહ્ય ચારિત્ર રૂપ ક્રિયા, સ્પષ્ટ દેખાય છે, તે કારણથી ચારિત્ર શબ્દ જોડી રાકાય છે. ૧૨૩ ૩ દેશવિરતિમાં ગૃહસ્થને પણ અનેક આરભ હાવાથી તથા ધમધ્યાનની ગૌણતા હાવાથી (ગૃહસ્થને) સંવરધમ'ની મુખ્યતા નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નવતત્વ પ્રકરણ સાથે ઃ अथ सप्तमं निर्जरातत्वं - बन्धतत्त्वं च । નિર્જરાતના અને બઘતવના ભેદો. बारस विहं तवा, णिज्जरा य, बंधो चउविगप्पा अ । पयइ ठिइ-अणुभाग-प्पएसभेएहिं नायव्वा ॥३४॥ સંસ્કૃત અનુવાદ : द्वादशविध तपो निज्जरा च, बन्धश्चतुर्विकल्पश्च प्रकृतिस्थित्यनुभागप्रदेशमेदेतिव्यः ॥ ३४ ॥ શબ્દાર્થ – -વારવિ-બાર પ્રકારને paz-પ્રકૃતિબન્ધ તો-ત૫ દિ–સ્થિતિબંધ જિના-નિર્જરાતત્વ છે [મી-અનુભાગ (રસ) બધે જ–વળી પૂર્ણ-પ્રદેશબંધ વંધો–બબ્ધતત્ત્વ મે -એ (ચાર)ભેદે–ચાર પ્રકારે રવિજળ્યો-ચાર પ્રકાર છે નાચ-જાણ અન્વય સહિત પદરછેદ बारस-विह तवो णिज्जरा य, पयइ ठिइ अणुभाग प्पएस भेएहि बंधो चउ विगप्पो नायव्वा ॥३४॥ સંવરધર્મના અધિકારી તે મુખ્યત્વે પરમ પૂજ્ય મુનિ મહાત્માઓ જ હોઈ શકે, તે પણ આ ગ્રન્થમાં વિશેષ સ્પષ્ટતા માટે ગૃહસ્થને પણ ગૌણ સેવર ભાવ દર્શાવે છે. ગુણસ્થાનકેના ચડતા ક્રમ પ્રમાણે સંવર વધવાથી પ્રકૃતિઓને કમબંધ ઓછો ઓચ્છો થતો જાય છે. છેવટે સંવરની સંપૂગતા થતાં ૧૪ મા ગુણસ્થાનકમાં તદ્દન કર્મબંધનને અભાવ થાય છે, તે ઉપરથી ગુણસ્થાનકવાર સંવર અને આશ્રવ કેટલું હોય ? તે તારવી શકાય તેમ છે. - Page #142 -------------------------------------------------------------------------- ________________ ૭ નિરાતવ ૧૨૫ ગાથાર્થ – બાર પ્રકારને તપસંવર અને નિર્જ જરા છે. અને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ભેદે કરીને બંધ ચાર પ્રકારે જાણ ૩૪ા. વિશેષાર્થઆ ગાથામાં વારવટું તો નિઝરચ, એટલા વાક્ય વડે નિર્જરાતત્વ કહ્યું છે, અને શેષ વાયવડે બંધતત્ત્વ કર્યું છે. ત્યાં નિજજ-દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. કર્મ પુદ્ગલેને આત્મપ્રદેશમાંથી ખેરવવાં તે ટ્રેનિન્ના અને જેનાથી તે કર્મ પુદ્ગલે ખરે-નિજરે તેવા આત્માના તપશ્ચર્યાદિવાળા શુદ્ધ પરિણામ તે માનિર્જરા કહેવાય. અથવા અકામ નિર્જરા અને સકામ નિર્જરાને અર્થ પણ પહેલી ગાથાના અર્થમાં લખ્યું છે, ત્યાંથી જાણ. ૧૨ પ્રકારના તપનું સ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. શ્રીતત્ત્વાર્થસૂત્રમાં પણ પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચકવરે તપના સિક્કા એ સૂત્રવડે તપથી નિર્જરા કહી છે, વળી તપશ્ચર્યાથી નિકાચિત કર્મોને પણ ક્ષય કહ્યો છે, તપથી નિર્જરા અને ૨ થી સંવર પણ થાય છે. હવે ગાથાના પૂર્વાર્ધમાં કહેલા વધો એ શબ્દથી પ્રારંભીને બધતત્ત્વના ૪ ભેદ કહ્યા છે. ત્યાં ક્ષીરનીરવત્ અથવા અગ્નિ અને લેહગલકવત્ આત્મા અને કર્મને યોગ્ય કામણ વગણને પરસ્પર સંબંધ તે ગંધ કહેવાય. તેના ચાર ભેદનું સ્વરૂપ ૩૭મી ગાથામાં આવશે. ૧ નિકાચિત કર્મ એટલે અતિ ગાઢ રસથી બંધાયેલ કર્મ, તે પણ અનિશ્વિત અને નિરત (અતિશય ગાઢ સંબંધવાળું)એમ ર પ્રકારે છે. તેમાં તપશ્ચર્યાથી અમુક હદ સુધીનાં અલ્પનિકાચિત કર્મો ક્ષય થાય છે, અને અમક હદ સુધીનાં સુનિકાચિત કર્મો અવશ્ય વિપાકોદયથી–રદયથી ભોગવવાં પડે છે. શ્રી અધ્યાત્મપરીક્ષાદિ ગ્રંથોમાં નિકાચિત કર્મોને ક્ષય કરનારી અપૂર્વકરણાદિ અધ્યવસાયવાળી ભાવ તપશ્ચર્યા કહી છે. તે પણ અ૯૫ નિકાચિતકર્મોની અપેક્ષાએ જાણવી. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નવતત્વપ્રકરણ સાથે : છ પ્રકારને બાહ્ય તપ अणसणमूणोअरिया, वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संली-णया य बज्झो तवो होइ. ॥३५॥ સંસ્કૃત અનુવાદ अनशनमूनौदरिका-वृत्तिसंक्षेपण रसत्यागः । कायक्लेशः सलीनता च बाह्य तपो भवति ॥३५॥ | શબ્દાર્થ – સM-અનશન તપ રીચા-સંલીનતા તપ ૩ળોચા-ઊનૌદશિકા, તપ ચ–અને વિત્તીસંવ-વૃત્તિસંક્ષેપ તપ વો–બાહ્ય રસરવાળો–રસત્યાગ, તપ તવો-તપ જેનો-કાયકલેશ તપ રૂ-છે અન્વય સહિત પદચ્છેદ अणसण', ऊणोअरिया, वित्ती-संखेवण, रस-च्चाओ काय-किलेसा य सलीणया बज्झो तवो होइ ॥३५॥ ગાથાર્થ – અનશન, ઊનીદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંસીનતા બાહ્ય તપ છે. રૂપા વિશેષાર્થ – ૧ ૨ કનરાન તપ, ધન એટલે નહિ, ન એટલે આહાર. અર્થાત-સિદ્ધાન્ત વિધિએ આહારને ત્યાગ કરે, તે વનરાજ૧ તજ ( ૧ તેના બે ભેદ છે. ૧ યાવજીવ અને ૨ ઈવરિક. ત્યાં પાદપપગમ અને ભકતપ્રત્યાખ્યાન એ બે અનશન મરણ પયત સંલેખનાપૂર્વક કરાય છે, તેના પણ નિહારિમ અને અનિહારિમ એવા બે બે ભેદ છે. ત્યાં અનશન અંગીકાર કર્યા પછી શરીરને નિયતસ્થાનથી બહાર કાઢવું તે નિહારિક, અને તેજ સ્થાનકે રહેવું તે અનિહારિમ. એ ચારેય ભેદ જાવરા અનશનના છે, અને ત્વરિત જનજાર Page #144 -------------------------------------------------------------------------- ________________ ૭ નિજ રાતત્ત્વ ૧૨૭ કહેવાય, પરંતુ, વ્રત પ્રત્યાખ્યાનની અપેક્ષા રહિત ભૂખ્યા રહેવા માત્રથી અનશન તપ થતા નથી. એ તે લઘન માત્ર કહેવાય છે. ૨ નૌરિજા તપ-ઝન એટલે ન્યૂન ૌરિયા-ઉદરપૂત્તિ કરવી તે. અહિં ઉપકરણની ન્યૂનતા કરવી, અને ક્ષુધા કરતાં ન્યૂન આહાર કરવા તે મુખ્ય નૌવા તથા રાગ વગેરે અલ્પ કરવા તે માત્ર કૌત્તત્તા. આ તપમાં પુરુષના આહાર ૩૨ કવલ અને સ્ત્રીને આહાર ૨૮ કવલ પ્રમાણે ગણીને યથાયેાગ્ય પુરુષની ઊનૌરિકા ૯-૧૨-૧૬૨૪-અને ૩૧ કવલ ભક્ષણથી પાંચ પ્રકારે છે, અને સ્ત્રીની ઊનૌરિકા ૪-૮-૧૨-૨૦-૨૭ કવલ ભક્ષણુવડે પાંચ પ્રકારે છે. ૨ વૃત્તિસંક્ષેપ–દ્રબ્યાદિક ચાર ભેદે મનેવૃત્તિના સંક્ષેપ, અર્થાત્ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભિક્ષા વગેરેના અભિગ્રહ ધારણ કરવા તે. ? રસત્યાગ તપ–રસ એટલે દૂધ-હિ-ઘી-તેલ-ગેાળ અને તળેલી વસ્તુ એ ૬ લઘુવિગઈ, તથા મદિરા-માંસ-માખણ--અને મધ એ ચાર મહાવિંગઇ, ત્યાં મહાવિંગયના સર્વથા ત્યાગ અને લઘુગિયના દ્રબ્યાદિ ચાર ભેઢું યથાયોગ્ય ત્યાગ કરવા, તે રસત્યાગ કહેવાય, બે હાચહેરા તપ–વીરાસન આદિ આસનાથી (બેસવાની વિધિએથી) બેસવું, કાયાત્સગ કરવા, અને કેશના લેાચ કરવે ઇત્યાદિ કાયલેશ તપ છે. ક્સહીનતા તપ–સલીનતા એટલે સ ંવરવુ, સંકોચવુ. ત્યાં અશુભમાગે પ્રવતતી ઇન્દ્રિયાસ...વરવી એટલે પાછી હઠાવવી તે રૂન્દ્રિય સ'જ્ઞાનતા, કષાયે રાકવા તે પાચ સહીનત્તા, અશુભ યેાગથી નિવ વુ‘ તે ચોગ સહીનતા, અને સ્રી, પશુ, નપુ સકના સંસગ વાળા સ્થાનના સવથી અને દેશથી એમ બે પ્રકારે છે. ત્યાં ચારે પ્રકારના આહારના ત્યાગવાળા (ચવિહાર) ઉપવાસ- અટ્ટમ આદિ સર્વાંથી કહેવાય. અને નમુકકારસહિય પેરિસી આદિ દેશથી કહેવાય. ૨ દ્રવ્યથી–અમુક વસ્તુને, ક્ષેત્રથી અમુક સ્થાનને!, કાળથી અમુક કાળે, અને ભાવથી=રાગદ્વેષ રહિતપણે જે (મનેાવૃત્તિએ પાછી હઠાવવા રૂપ) વૃત્તિ સંક્ષેપ તે, દ્રવ્યાદિકથી ૪ પ્રકારને કહેવાય. Page #145 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૮ નવતત્ત્વપ્રકરણ સાથ: ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું તે વિવિઘ સંસ્ટીના કહેવાય, એ ૪ પ્રકારને સંલીનતા તપ જાણો. એ પ્રમાણે ૬ પ્રકારને બાહ્ય તપ છે, કે જે તપ મિથ્યાદષ્ટિએ પણ કરે છે, લેક પણ જે દેખી તપસ્વી કહે છે, અને બાહ્ય દેખાવવાળે છે, તથા શરીરને તપાવે છે, માટે એ ૬ પ્રકારને રાહત કહેવાય છે. ૬ પ્રકારને અભ્યતર તપ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाण उस्सग्गोऽवि अ, अभितरओ तवो होइ ॥३६॥ સંસ્કૃત અનુવાદ प्रायश्चित्त विनयो, वैयावृत्य तथैव स्वाध्यायः । ध्यान कायोत्सगोंऽपि चाभ्यन्तर तपो भवति ॥३६॥ શબ્દાર્થ :પચરં–પ્રાયશ્ચિત્ત તપ કરૂનો-કાર્યોત્સર્ગ તપ વિશ-વિનય તપ વિ-પણ વેચારિ–વૈયાવૃત્ય તપ ૩૪–અને તહેવ-તેમજ અમિત અભ્યન્તર સો -સ્વાધ્યાય તપ તવો–તપ કક્ષા–ધ્યાન તપ gો–છે. અન્વય સહિત પદચછેદ ગાથાવત–પરતુ રસ્તો કવિ-ત્તિ. ગાથાર્થ – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, તેમજ સ્વાધ્યાય, ધ્યાન, અને કાર્યોસગ પણ અભ્યન્તર તપ છે ૩૬૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૭ નિજરાતત્ત્વ ૧૨૯ વિશેષાર્થહવે ૬ પ્રકારને અભ્યતર તપ કહીએ છીએ. જે તય લોક બાદા દષ્ટિથી જાણી શકતા નથી. જે તપથી કે તપ કરનારને તપસ્વી કહેતા નથી, જેનાથી બાહ્ય શરીર તપતું નથી, પરંતુ અભ્યન્તર આત્માને અને મનને તપાવે છે અને વિશેષતઃ જે તપ અંતરંગ પ્રવૃત્તિવાળે હોય છે, તેવા પ્રાયશ્ચિત્ત આદિકને સત્તા તા કહ્યો છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે ? પ્રાયશ્ચિત્ત તા ૨૦ ઘરનો | થયેલા અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત તના ૧૦ ભેદ આ પ્રમાણે ? શાસ્ત્રોના પ્રશ્ચિત્ત-કરેલા પાપને ગુરુ આદિ સમક્ષ પ્રકાશ કરે તે. ૨ પ્રતિકમણ કશ્ચિત્ત-થયેલું પાપ પુનઃ નહિં કરવા માટે મિચ્છામિ દુક્કડં (મારું પાપ મિથ્યા થાઓ એમ) કહેવું–દેવું તે. રૂ શિક પ્રાયશ્ચિત્ત કરેલ પાપ ગુરુ સમક્ષ કહેવું અને મિથ્યા દુષ્કૃત પણ દેવું તે. ૪ જિ પ્રશ્ચત્ત-અકલ્પનીય અન્નપાન વગેરેને વિધિપૂર્વક ત્યાગ કરે તે. શાસ્ત્રી કાર્યાશ્ચત્ત-કાયાને વ્યાપાર બંધ રાખી ધ્યાન કરવું તે. ૬ તાઃ પ્રાચત્ત-કરેલ પાપના દંડરૂપે નવી પ્રમુખ તપ કરવું તે. ૭ છેઃ પ્રાયશ્ચિત્ત-મહાવ્રતને ઘાત થવાથી અમુક પ્રમાણમાં દક્ષાકાળ છેદ ઘટાડે . ૮ મૂરું પાશ્ચત્ત-મહા-અપરાધ થવાથી મૂળથી પુનઃ ચારિત્ર આપવું તે. નવ. ૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નવતત્વપ્રકરણ સાથ: છે અનવસ્થાક્ય પ્રાયશ્ચિત્ત-કરેલા અપરાધનું પ્રાયશ્ચિત્ત ન કરે ત્યાં સુધી મહાવ્રત ન ઉચ્ચરાવવાં તે. ૨૦ પ શ્વર પ્રાથશ્ચિત્ત-સાધ્વીને શીલભંગ કરવાથી, અથવા રાજાની રાણું ઇત્યાદિ સાથે અનાચાર સેવાઈ જવાથી, અથવા તેવા બીજા શાસનના મહા ઉપઘાતક પાપના દંડ માટે ૧૨ વર્ષ ગચ્છ બહાર નીકળી, વેષને ત્યાગ કરી, મહા–શાસનપ્રભાવના કર્યા બાદ પુન: દીક્ષા લઈ ગચ્છમાં આવવું તે. અહિં પ્રાયઃ એટલે વિશેષથી, જિત્તની વિશુદ્ધિ કરે, તે પ્રાયશ્ચિત્ત એ શબ્દાર્થ જાણ. ॥ २ विनय ७ प्रकारनो । ગુણવંતની ભકિત-બહુમાન્ કરવું અથવા આશાતના ન કરવી તે વિનચ કહેવાય, તે જ્ઞાન-દર્શન-ચારિત્ર, મન-વચન-કાયા અને ઉપચાર એમ ૭ પ્રકારને છે, અથવા મન આદિ ૩ ચોગ રહિત ૪ પ્રકારને પણ છે. * ત્યાં પ્રકારનો વિનય આ પ્રમાણે– ૨ જ્ઞાન વિના-જ્ઞાન તથા જ્ઞાનીની બાહ્ય સેવા કરવી તે મf, અંતરંગ પ્રીતિ કરવી તે યદુમાન, જ્ઞાન વડે દેખેલા પદાર્થોનું સ્વરૂપ ભાવવું તે આવનાવિનય, વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું તે વિધિ ઘg, અને જ્ઞાનનો અભ્યાસ કરવો તે અભ્યાસ વિનય એમ પાંચ પ્રકારે જ્ઞાનવિનય છે. ૨ ટ્રેન ઉત્તર-દેવ-ગુરુની ઉચિત ક્રિયા સાચવવી તે સુકૃપા વિના, અને આશાતના ન કરવી તે મારાતિના વિનય. એમ ૨ પ્રકારને દર્શન વિનય છે. પુન: શુશ્રષા વિનય ૧૦ પ્રકારનું છે. તે આ પ્રમાણે–સ્તવન, વંદના કરવી તે સજ્જર, આસનથી ઉભા થઈ જવું તે અપુરથાન, વસ્ત્રાદિ આપવું તે જ્ઞાન, બેસવા માટે આસન લાવી “ બેસો ” કહેવું તે આસન રિઝ, આસન ગોઠવી આપવું તે માનવાન, વંદના કરવી તે તિવર્ગ, બે હાથ જોડવા તે અરિઘા, આવે ત્યારે હામાં જવું તે સર્વ મન, જાય ત્યારે વળાવવા જવું તે પશ્ચાત્મ ન, અને બેઠા હોય ત્યારે વૈયાવચ્ચ કરવું તે ઘણુંજારના, એ ૧૦ પ્રકારે શુશ્રષા વિનય જાણો. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭ નિજ રાતત્ત્વ ૧૩ ॥ ३ वैयावृत्य १० प्रकारे ।। આચાર્ય–ઉપાધ્યાય- તપસ્વી–સ્થવિર ગ્લાન–શૈક્ષ સાધ– મિક-કુલ-ગણ- સંઘ-એ ૧૦નું યથાયોગ્ય આહાર, વસ્ત્ર, વસતિ, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલન ઈત્યાદિથી ભક્તિ-બહુમાન કરવું, તે ૧૦ પ્રકારે વૈયાવૃત્ય કહેવાય. ॥ ४ स्वाध्याय ५ प्रकारे ॥ ભણવું, ભણાવવું, તે વાવના, સંદેહ પૂછે તે રછના, ભણેલા અર્થ સંભાર તે ૧૨ વર્જના, ધારેલા અર્થનું સ્વરૂપ વિચારવું તે તથા અનાશાતના વિનયના ૪૫ ભેદ છે. તે આ પ્રમાણે તીર્થંકર-ધમઆચાર્ય–ઉપાધ્યાય–સ્થવિર-કુલ-ગણ-સંઘ-સાંગિક–(એક મંડલીમાં ગોચરીવાળા) તથા સમગ્ર સાધમિક (સમાન સામાચારીવાળા) એ ૧૦ તથા ૫ જ્ઞાન, એ ૧૫ ની આશાતનાનો ત્યાગ, તેમજ એ ૧૫ નું ભક્તિ-બહુમાન, અને એ ૧૫ની વણસંજ્વલના (ગુણપ્રશંસા) એ પ્રમાણે ૪૫ ભેદે બીજે અનાશાતના દર્શન વિનય જાણો. રૂ ચારિક વિન–પાંચ ચારિત્રની સહણ (શ્રદ્ધા)(કાયા વડે) સ્પર્શના આદર–પાલન અને પ્રરૂપણ, તે પાંચ પ્રકારને ચારિત્ર વિનય જાણો, ૬-૬ ચા વિના-દર્શન તથા દર્શનીનું મન-વચન-કાયાવડે અશુભ ન કરવું, અને શુભમાં પ્રવૃત્તિ કરવી, તે ૩ પ્રકારને યોગ વિનય છે. ( આ ૩ પ્રકારને વેગ વિનય-ઉપચાર વિનયમાં અન્તર્ગત ગણવાથી મૂળ વિનય ૪ પ્રકારને થાય છે.) ૭ વાર વિના–આ વિનય ૭ પ્રકાર છે. ૧ ગુર્વાદિની પાસે રહેવું, ૨ ગવદિકની ઇચછાને અનુસરવું, ૩ ગુર્નાદિકને આહાર આણવા વગેરેથી પ્રત્યુપકાર કરવો, ૪ આહારાદિ આપ, ૫ ઔષધાદિકથી પરિચય કરવી ૬ અવસરને ઉચિત આચરણ કરવું, અને છ ગુર્નાદિકના કાર્યમાં તત્પર રહેવું. ૧ જ્ઞાન, દીક્ષા પર્યાય અને વય વડે અધિક. ૨ વ્યાધિગ્રસ્ત સાધુ. ૩ નવદીક્ષિત શિષ્ય. ૪ એક મંડલીમાં ગોચરીના વ્યવહારવાળા, ૧ ચન્દ્રકુલ, નાગેન્દ્રકુલ ત્યાદિ. ૬ આચાર્યને સમુદાય ૭ સર્વ સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ નવતત્ત્વપ્રકરણ સા: અનુપ્રેક્ષા, અને ધર્મોપદેશ આપવા તે ધા એ પાંચ પ્રકારને સ્વાધ્યાય જાણવા, ॥ " ધ્યાન-ગુમધ્યાન ૨ પ્રહાર ।। ધ્યાન એટલે યેાગની એકાગ્રતા અથવા યાગનિરોધ એમ એ અય છે. ત્યાં ૪ પ્રકારનું ધર્માંધ્યાન અને ૪ પ્રકારનુ શુકલધ્યાન, તે અહિં અભ્યન્તર તપરૂપ નિજ રાતત્ત્વમાં ગણાય છે, અને, ૪ પ્રકારનું આખ્ત ધ્યાન, તથા ૪ પ્રકારનું રૌદ્રધ્યાન સ`સારવૃદ્ધિ કરનાર હોવાથી અહિં નિર્જરાતત્ત્વમાં ગણાય નહિ. a * ધમ તથા શુકલ યાનના ૪-૪ ભેદ છે. ।। ૬ વાયોસન્ ૨ હારે + つ જાય એટલે કાયા વગેરેના વ્યાપારને ઉત્ત એટલે ત્યાગ, ते कायोत्सर्ग અથવા ( સામાન્ય શબ્દથી, ઉત્સ કહેવાય. તે ૧ ચાર પ્રકારનું આર્દ્રધ્યાન આ પ્રમાણે-સ્વજનાદિ ઈષ્ટ વસ્તુનો વિયોગ થવાથી, જે ચિંતા-શોક આદિ થાય, તે રૂટવિયોગ પ્રાત્ત'થાન, અનિષ્ટ વસ્તુના સયેાગે તે વસ્તુના વિયેાગ કયારે થાય'' એમ ચિંતા કરવી તે અનિષ્ટસંચળ કર્રાધ્યાન, શરીરે રાગ થવાથી જે ચિંતા થાય, તે ચિંતા આત્ત ધ્યાન, અને ભવિષ્યના સુખની ચિંતા કરવી અને કરેલી તપશ્ચર્યાંનુ નિયાણું કરવુ તે પ્રશો. આત્ત ધ્યાન. ૨. પ્રાણીઓની હિંસાનું ચિંતન કરવું, તે દુત્તાનુધિ, અસત્ય એલવાનુ ચિંતવન તે મૂળનુન્ધિ, ચારી કરવાનું ચિંતવન તે સ્ટેયાનુન્તિ અને પરિગ્રહના રક્ષણ માટે અનેક ચિંતા કરવી, તે સ ંરક્ષળાનુધ્ધિ રૌદ્રધ્યાન. ,, * ધર્મ ધ્યાન “શ્રી જિનેશ્વરની આજ્ઞા-વચન સત્ય છે' એવી શ્રદ્ધાપૂર્વક ચિંતવના કરવી, તે જ્ઞાવિષય, રાગ આકિ આશ્રવા આ સંસારમાં અપાયભૂત–કટરૂપ છે. એમ ચિતવવું, તે સાવિષય, ‘સુખ, દુઃખ તે પૂર્વી કા વિપાક (ફળ) છે” એમ ચિતવવું, તે વિવાદવિષય, અને ષદ્રવ્યાત્મક લેાકનુ સ્વરૂપ વિચારવુ તે સંસ્થાવિષય ધમ ધ્યાન. એ પ્રમાણે ધ્યાનના ૪ ભેદ છે. ×સુવધ્યાન આ ધ્યાનને વ્હેલા ભેદ પૃથવત્ત્વ વિત વિ Page #150 -------------------------------------------------------------------------- ________________ નિજ રાતત્ત્વ ૧૩૩ ઉત્સર્ગ દ્રવ્યોત્સર્ગ અને ભાવેત્સર્ગ એમ બે ભેદે છે. ત્યાં દ્રત્સર્ગ ૪ પ્રકાર અને ભવેત્સર્ગ ૩ પ્રકાર છે. તે આ પ્રમાણે વાર છે. પૃથફત્વ એટલે ભિન્નતા, તે-જે દ્રવ્ય, ગુણ અથવા પર્યાયનું ધ્યાન ચાલુ હોય તેજ દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં સ્થિર ન રહેતાં, તે ધ્યાન અન્ય દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ચાલ્યું જાય છે. માટે કૃત્રિ , તથા શ્રતજ્ઞાનીને જ આ ધ્યાન (વિશેષતઃ પૂવધર લબ્ધિવતને હોવાથી) પૂર્વગત શ્રતના ઉપગવાળું હોય છે માટે–વિત. શતક છતિ વયનાત–વક્કી, અને એક વેગથી બીજા વેગમાં, એક અર્થથી બીજા અર્થમાં અને એક શબ્દથી બીજા શબ્દમાં, અથવા શબ્દથી અર્થમાં અને અર્થથી શબ્દમાં, આ ધ્યાનને વિચાર એટલે સંચાર થાય, માટે (વિવાર્થવ્યજ્ઞનયોriffi:-ખંતિ વચનાત) વિચાર માટે પૃથફત્વ વિતક સવિચાર કહેવાય છે. (આ ધ્યાન શ્રેણિવંતને ૮માથી ૧૧માં ગુણસ્થાન સુધી હોય છે.) તથા-પૂર્વોકત પહેલા ભેદથી વિપરીત લક્ષણવાળું, વાયુરહિત દીપકવત નિશ્ચલ એકજ દ્રવ્યાદિકના ચિંતનવાળું હોવાથી કૃશત્વ એટલે એકવાણું, પરંતુ આ ધ્યાન પણ પૂર્વધરને શ્રુતાનુસારી ચિંતનવાળું હોવાથી પિત્ત સહિત, અને અર્થ, વ્યંજન અને એમની પૂર્વે કહ્યા પ્રમાણે સંક્રાન્તિસંચરણ ન હોવાથી વિવાર વાળું છે. માટે આ બીજું શુકલધ્યાન (g ) વિત વિવાર કહેવાય છે. આ પ્લાનને અને કેવળજ્ઞાન થાય છે. તથા–તેરમા ગુણસ્થાનને અને મન-વચન–યોગ ધ્યા–રોક્યા બાદ, કાયયોગ રૂંધતી વખતે સૂક્ષ્મ કાગી કેવલીને સૂક્ષત્રિયા નિવૃત્તિ નામે ત્રીજું ગુફલધ્યાન છે અર્થાત આ ધ્યાનમાં સૂક્ષ્મ કાયાગરૂપ ક્રિયા હોય છે, અને આ ધ્યાન પાછું વાળનાર (પાડનાર) ન હોવાથી, એનું સૂક્ષ્મ રિયા અનિવૃત્તિ નામ છે. તથા શો અવસ્થામાં (૧૪ માં ગુણસ્થાને યોગીને) સૂમકા ક્રિયાને પણ વિનાશ થાય છે. અને ત્યાંથી પુન: પડવાનું પણ નથી, માટે તે અવસ્થામાં શુઝિન્ન થા અતિપાતી નામે ચોથું શુકલધ્યાન હોય છે. આ ચોથું Page #151 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકણ સાથે : જ દ્રવ્યત્તન —ગણુ–ગચ્છના ત્યાગ કરી જિનકલ્પ અદિ કલ્પ અંગીકાર કરવા. તે સTM. (પાપાપગમ આદિ ભેદવાળા ) અનશનાર્દિક વ્રત લઈને કાયાના ત્યાગ કરવા, તે વાવેત્તા કલ્પ વિશેષની સામાચારી પ્રમાણે ઉપધિના ત્યાગ તે, ઉપષિ ઉત્સા અને અધિક અથવા અશુદ્ધ આહારના ત્યાગ કરવા. તે, અશુદ્ધ-મપાનોલન . રૂ માવોલ્સન કષાયના ત્યાગ, તે ષવેલ્સ . ભવના કારણરૂપ મિથ્યાત્વાદિ બ ંધહેતુના ત્યાગ કરવા, તે મવેત્સના, જ્ઞાનાવરણ આદિ કના ત્યાગ તે જમોત્સ ૧૩૪ એ પ્રમાણે ૬ પ્રકારના અભ્યન્તર તપ પરમનિર્જરાનું કારણ છે, તેનુ સ્વરૂપ કહ્યુ', તે સાથે નિરાતત્ત્વ પણ સમાપ્ત થયું. નિરાતત્ત્વ જાણવાના ઉદ્દેશ つ ભૂતકાળમાં ( અનાદિકાળથી આજ સુધીમાં ) સૉંચિત કર્માંના ખળથી આત્મા સસારભ્રમણ કરી રહ્યો છે, અને આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થયા છે, તે ક રૂપી કાષ્ઠ સમૂહોને ખાળી ભસ્મીભૂત કરનાર તપશ્ચર્યાં ધર્મ તે નિજ રાતત્ત્વ છે. માટે નિરાતત્ત્વ તે આત્માનું સ્વરૂપ છે,’” એમ વિચારી આત્મધર્મ સન્મુખ થયેલે આત્મા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરે, છ રસના આસ્વાદના ત્યાગ કરે, ઇત્યાદિરૂપે' ખાદ્ય તપશ્ચર્યાને આદર કરે તથા પ્રાયશ્ચિત્ત વિધિ વગેરે અભ્યન્તર શુકલધ્યાન પપ્રયાગથી થાય છે, જેમ દડવડે ચક્ર ફેરવી દંડ કાઢી લીધા બાદ પણ ચક્ર ફરતું જ રહે છે, તેમ આ ધ્યાન પણ જાણવું. શુકલધ્યાનના ચાર ભેદમાં પહેલાં એ શુકલધ્યાન છદ્મસ્થને, અને છેલ્લાં એ ધ્યાન વલિ ભગવંતને હેાય છે. તથા વ્હેલા ત્રણ ધ્યાન સયાગીને અને છેલ્લુ ૬ ધ્યાન અયાગીને હોય છે. તથા એ ચારે ધ્યાનના પ્રત્યેકના કાળ :અન્તમ હત્ત પ્રમાણના હોય છે, છાદ્ધસ્થિક ધ્યાન યોગની એકાગ્રતારૂપ છે. અને કૈવલિક ધ્યાન યાગનિરોધરૂપ છે. ૧ ઉપવાસ, એકાશન, આયંબિલ, ઊનાદરી, વિગયત્યાગ, પ્રયકલેશ, ઈત્યાદિ અનેક પ્રકારની બાહ્યતપશ્ચર્યાને “આ તે ખાદ્ય તપ છે, એવી તપશ્ચર્યા તા જાનવરેશ પણ કરે છે.” ઇત્યાદિ વચનથી ખાદ્ય તપશ્ચર્યારૂપ નિજ્જરાધમ ને. અનાદર ન કરવે. કારણકે અનેક મહાલબ્ધિની ઉત્પત્તિ પણ બાહ્ય તપશ્ચર્યા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૮ મધતત્ત્વ ૧૩૫ કરે, એમ બન્ને સ્વરૂપે પ્રાપ્ત તથા નિરાતત્ત્વ પ્રકારની તપશ્ચર્યા કરે, તા થાય છે, તેમજ પૂ`બદ્ધ કર્મો પ્રાપ્ત થતાં સંવરતત્ત્વ તે તપશ્ચર્યાના આદર નિરાત્ત્વ ઉપાદેય ભસ્મીભૂત થાય છે. અવશ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે-એ બન્ને તત્ત્વના પરસ્પર સખ ધ છે. અને સવર તથા નિજ્જ રા પ્રાપ્ત થતાં, ખીજાં સર્વ તત્ત્વા તપેાતાના હૈયાપાદેયાદિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જેથી અન્તે મેાક્ષતત્ત્વ પ્રાપ્ત થાય છે અને એજ આ નિજ રાતત્ત્વ જાણવાના મુખ્ય ઉદ્દેશ છે. ।। કૃતિ ૭ નિ રાતવ ।। ૮ અન્યતત્ત્વ. ચાર પ્રકારના અન્યના અથ. पयई सहावो वृत्तो, ठिई कालावहारणं । अणुभागो रसो ओ, परसो दलसंचओ ॥ ३७ ॥ વિના કેવળ અભ્યન્તર તપથી થતી નથી. અભ્યન્તર તપ કરવામાં શૂરા એવા છદ્મસ્થ અરિહંત ભગવંતે પણ ચારિત્ર લીધા બાદ છદ્મસ્થ અવસ્થા પન્ત ઘેર તપશ્ચર્યાએ આદરે છે ત્યારેજ નિરાધર્મ પ્રગટ થતાં સર્વજ્ઞપણું પ્રાપ્ત ચાય છે. માટે બાહ્ય તપશ્ચર્યાં આત્માને ખરી કસોટી ધર્મ છે એટલું જ નહિ પણ ભાહય તપશ્ચર્યા એજ અભ્ય તર તપશ્ચર્યાનું લિંગ (સ્પષ્ટ નિશાની) છે. આત્મા જે આત્મધમસન્મુખ થયા હોય તે બાહ્ય તપશ્ચર્યા અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી ખાદ્યતપ અને અભ્યંતર તપ બન્ને પરસ્પરાપાદક છે, એટલે ખાદ્યતપથી પરિણામે અભ્યંતર તપ પ્રગટ થાય છે અને અભ્યન્તર તપથી ખાદ્યુતપ તા અવશ્ય પ્રગટ થાય જ, માટે ઉપવાસ આદિ ખાદ્યુતપ પણ માંગલિક છે, સર્વ સિદ્ધિદાયક છે, તે પરંપરાએ મુક્તિદાયક છે, એમ જાણી, હૈ જિજ્ઞાસુએ ! તમા પરમ પવિત્ર એવા ખાદ્યુતપના પણ અતિહાથી આદર કરે, અને બાહ્યતપને અવણુવાદ ન મેલે. અભ્યન્તર તપ કરતાં ખાદ્યુતપ ઉતરતું છતાં, સંવરની ક્રિયાઓ કરતાં બાહ્ય તપ ધણું જ ચડીયાતું હોય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ : * જાહાવધારામ | प्रकृतिः स्वभाव उक्तः, अनुभागो रसो ज्ञेयः, प्रदेशो दलसंचयः || ३६ || શબ્દા વચર્ર-પ્રકૃતિ સદ્દાવા–સ્વભાવ વ્રુત્તો-કહ્યો છે. ન્દુિ-સ્થિતિ હાજી-કાળના અવદારનું નિશ્ચય નવતત્ત્વપ્રકરણ સાથ સંસ્કૃત અનુવાદ સ્થિતિ: • અનુમા -અનુભાગ સે-રસ નેબે -જાણવા પદેશ-પ્રદેશ ર્મંચો—દલિકના સમૂહ. અન્વય સહિત પદચ્છેદ. पयई सहावो वृत्तो, कालावहारण ठिई, अणुभागो रसा નેો, તેજસ શો વહી. ગાથા: પ્રકૃતિ-સ્વભાવ કહ્યો છે. કાળના નિશ્ચય તે સ્થિતિ છે. અનુભાગતે રસ જાણવા, અને લિકના સંગ્રહ અથવા સમુદાય તે પ્રદેશ. ૫૩૭ાા વિશેષાથ: અહિં માઇકના દૃષ્ટાન્ત પ્રકૃતિબન્ધ આદિ ચાર પ્રકારના અંધ તત્ત્વનું સ્વરૂપ કહેવાય છે, તે આ પ્રમાણે ? શ્રૃતિ ધ-માત્મા સાથે બંધાયેલી કાણુ વાતે ક કાણુ વણા અને આત્માના સંબંધ તે ખધ, કોઈ પણ પ્રકારના સ્વભાવ નકકી થવા પૂર્વક જ મધ થાય છે. માટે, તે પ્રકૃતિખંધ, જેમ મેકમાં સુંઠના માદક હાય તેા વાયુ હરે, જીરૂ આદિકના મેદક પિત્ત હરે, અને કાયહારી દ્રવ્યના માદક કક્ હુરે તેમ કાઇક કર્મ જ્ઞાનગુણનું આવરણ કરે, કાઈ ક દ નગુણનું આવરણ કરે, ઇત્યાદિ રીતે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૮ અધૂતરવ ૧૩૭ - બંધકાળે એક સમયમાં જુદા જુદા સ્વભાવ નિયત થવા, તે પ્રકૃતિબન્ધ કહેવાય. અહિં એટલે સ્વભાવ, એ અર્થ છે.' ૨ સ્થિતિ વધ–જે સમયે કર્મ બંધાય છે, તે જ સમયે કઈપણ કર્મ બંધાતાં “આ કમ અમુક કાળ સુધી આત્મપ્રદેશે સાથે રહેશે.” - એમ વખત નકકી થયે તે સ્થિતિબધ કહેવાય. જેમ કેઈ માદક ૧ માસ સુધી રહે છે, કઈ માદક ૧૫ દિવસ રહે છે. અને ત્યારબાદ તે બગડી જાય છે, તેમ કોઈ કર્મ ઉત્કૃષ્ટથી ૭૦ કેડાછેડી સાગરેપમ સુધી અને કેઈ કર્મ ૪૦ કડાકેડી સાગરોપમ સુધી જીવ સાથે સ્વસ્વરૂપે રહે છે, ત્યારબાદ તે કર્મના સ્વરૂપને વિનાશ થાય છે, તે સ્થિતિબંધ. રૂ અનુમાવ—જે સમયે જે કર્મ બંધાય છે, તે કર્મનું ફળ જીવને આહ્લાદકારી-શુભ, કે દુઃખદાયી–અશુભ પ્રાપ્ત થશે? તે શુભાશુભતા પણ તેજ સમયે નિયત થાય છે, તેમજ તે કર્મ જ્યારે શુભાશુભરૂપે ઉદયમાં આવે, ત્યારે તીવ્ર, મંદ કે મંદતર ઉદયમાં આ આવશે ? તે તીવ્રમંદતા પણ તે જ સમયે નિયત થાય છે, માટે શુભાશુભતા અને તીવ્રમંદતાનું જે નિયતપણું બંધ સમયે થવું, તે અનુમાન વધ, અથવા સંબંધ કહેવાય. જેમ કે મેદક અ૯૫ વા અતિ મધુર હોય, અથવા અલ્પ વા અતિ કડ હેય, તેમ કર્મમાં પણ કઈ કર્મ શુભ હોય, અને કંઈક કર્મ અશુભ હય, તેમાં પણ કઈ કમ તીવ્ર અનુભવ આપે, કોઈ કમ મંદ અનુભવ આપે, એવું બંધાય છે. તેમજ કર્મના ઉદય-ફળ આશ્રયી પણ તીવ્રમંદતા વિચારર્વા. ઘરધંધજેમ માદકમાં કે મોદક શેર કણિકને + આઠે કમના આઠ સ્વભાવ આગળની ૩૮ મી ગાથામાં અને આઠ કર્મના સ્થિતિબંધ ૪૦-૪૧-૪૨ મી ગાથામાં કહેવાશે. ૧ જો કે સ્થિતિ, રસ અને પ્રદેશને સમુદાય તે પ્રકતિબંધ એ અર્થ પણ છે, પરંતુ અહિં તે અર્થનું પ્રયોજન નથી. તેમજ પ્રતિ એટલે ભેદ એ પણ અર્થ થાય છે. ર અહિં રસબંધનું તથા પ્રદેશબંધનું કિંચિત વિશેષ સ્વરૂપ આ પ્રમાણે – Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નવતત્ત્વપ્રકરણ સાથઃ ( લેાટના ) કોઈ મેદક તેથી વધારે કણિકના થાય છે, તેમ ખંધ સમયે કોઇ કમના ઘણા પ્રદેશ અને કાઇ કના અલ્પ પ્રદેશે ખરૂંધાય છે, પરન્તુ દરેક કર્મોના પ્રદેશેાની સરખી સખ્યા બંધાતી ।। રસમધ ॥ રાગદ્વેષ આદિ કમબન્ધનાં કારણોથી જીવ અભવ્ય જીવરાશિયી અનન્ત ગુણ અને સિદ્ધવની રાશિથી અનન્તમા ભાગ જેટલા પરમાણુએ વડે બનેલા જે એક સ્કંધ, એવા અનન્ત કાઁસ્કધા રૂપ કાણુ વણા પ્રતિ સમયે ગ્રહણ કરે છે. તે ક`સ્કંધના પ્રત્યેક પરમાણુમાં, કષાયના હેતુ વડે સવ` જીવરાશિથી અનન્તગુણુ રસવિભાગ (રસાંશ) ઉત્પન્ન થાય છે, તે ક`ના રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ મન્ત્ર, મન્દતર, મન્દતમ, ઇત્યાદિ અનેક પ્રકારે હાય છે. ત્યાં ૮૨ પાપ પ્રકૃતિને તીવ્ર રસ, તીવ્ર સંકલેશવડે બંધાય છે, અને ૪૨ પુણ્યપ્રકૃતિના તીત્ર રસ, તીવ્ર વિશુદ્ધિ વડે બધાય છે અને મંદરસ તેથી વિપરીત રીતે બંધાય છે, તે આ પ્રમાણે શુભ પ્રકૃતિના મન્દરસ સંક્લેશવડે, અને અશુભ પ્રકૃતિને મન્દરસ વિશુદ્ધિવડે બંધાય છે. તેની સ્થાપના. પુણ્ય પ્રકૃતિને મન્દરસ સ કલેશવડે પાપ પ્રકૃતિના | મન્દરસ પુણ્ય પ્રકૃતિના | તીવ્રરસ | વિશુદ્ધિવડે પાપ પ્રકૃતિને તીવ્રરસ તથા શુભ અને અશુભ પ્રકૃતિના એકસ્થાનિક આદિ ચાર પ્રકારના રસબંધ, ૪ પ્રકારના કષાયમાંથી જે કષાય વડે બંધાય છે, તેની સ્થાપના. પુણ્ય પ્રકૃતિના પાપ પ્રકૃતિના ક્યા કષાય વડે? અન તાનુઅન્ધિ કષાયવડે અપ્રત્યાખ્યાનીય કાયવ ડે પ્રત્યાખ્યાનીય કાયવડે સવલન કષાયવડે ખ્રિસ્થાનિક રસખ`ધ ત્રિસ્થાનિક રસબંધ ચતુઃસ્થાનિક રસબંધ ચતુઃસ્થાનિક રસબંધ વિશુદ્ધિવડે સ' કલેશવડે ચતુઃસ્થાનિક રસબંધ ત્રિસ્થાનિક રસ ધ દિસ્થાનિક રસબંધ એકસ્થાનિક રસ ધ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૮ બન્ધતત્વ ૧૩૯ નથી, તે આ પ્રમાણે-આયુષ્યના સર્વથી અલ્પ, નામ-શેત્રને તેથી વિશેષ, પણ પરસ્પર તુલ્ય. જ્ઞાન-દર્શન-અન્તરાયના તેથી પણ વિશેષ અને પરસ્પર તુલ્ય. મેહનીયના તેથી પણ વિશેષ. અને વેદનીયના સર્વથી વિશેષ પ્રદેશે બંધાય છે. એ પ્રદેશબંધ જાણ. અહિં શુભ પ્રકૃતિને એક સ્થાનિક રસબંધ હોય જ નહિં, અને અશુભમાં પણ મતિઆદિ ૪ જ્ઞાનાવરણીય, ૩ દર્શનાવરણીય (કેવલ વિના ), સંજવલન કોધાદિ, પુરુષવેદ, અને ૫ અન્તરાય એ ૧૭ પ્રકૃતિને જ એકસ્થાનિક રસબંધ ૯ મે ગુણસ્થાને હોય છે, શેષ અશુભ પ્રકતિઓને જઘન્યથી પણ દિસ્થાનિક રસ બંધાય છે. તથા અશુભ પ્રકૃતિને રસ લિંબડાના રસ સરખે કડવો, એટલે જીવને પીડાકારી હોય છે. અને શુભ પ્રકતિને રસ શેલડી સરખે મધુર એટલે જીવને આહલાદકારી હોય છે. તે શુભાશુભ રસના જે એકસ્થાનિકાદિ ૪ ભેદ છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે– દાખલા તરીકે–લિંબડાને અથવા શેલડીને સ્વાભાવિક ૩ શેર રસ તે સ્થાનિક રસ, મંદ હોય છે. ઉકાળીને ૧ શેર (અધ) રહેલ, તે દિલના રસ, તીવ્ર હોય છે. ત્રણ ભાગ ( ૩ શેર) માંથી ઉકાળીને ૧ ભાગ ( ૧ શેર) રહે, તે ત્રિનિજ રસ, તીવ્રતર હોય છે. અને ઉકાળીને ચોથા ભાગ જેટલે મા શેર રહે, તેવો રંતુ રથાનિજ રસ તીવ્રતમ હોય છે. એ ચાર ભેદ પણ પરસ્પર અનન્તગુણ તરતમતાવાળા ( તફાવતવાળા) હોય છે. પ્રદેશ બંધ લેકને વિષે-દારિક-વૈકિય–આહારક તૈજસ-શ્વાસોચ્છવાસ-ભાષા-મન અને કામણ એ ૮ જાતની પુગલવગણા જીવને ગ્રહણ યોગ્ય છે, અને ૮ અગ્રહણ યોગ્ય વર્ગણ પણ છે. તેમાં સરખી સંખ્યાવાળા પરમાણુઓના બનેલા અનેક સ્કંધો તે એક યા કહેવાય, તેવી અનન્ત વગણએ જીવ એક સમયમાં ગ્રહણ કરે છે. અહિં પ્રદેશ બન્ધના પ્રસંગમાં તે ૮ મી કામણ વગણાની જ અનન્ત વગણને એક સ્કંધ. એવા અનન્ત સ્કંધ જીવ પ્રતિસમય ગ્રહણ કરે છે, એમ જાણવું. એ આઠેય વગણ અનુક્રમે અધિક અધિક સૂક્ષ્મ છે, અને અનન્ત અનન્ત પ્રદેશ અધિક છે, પરંતુ ક્ષેત્રાવગાહન (એકેક સ્કંધને રહેવાની Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નવતાવપ્રકરણ સાથ: પૂર્વોક્ત ચારે પ્રકારના બન્ધ, બન્ધ સમયે સમકાળે જ બંધાય છે, પરંતુ અનુક્રમે બધાય નહિ તથા પ્રકૃતિબધ અને પ્રદેશબંધ યેગથી થાય છે, અને સ્થિતિબંધ, રસબંધ કષાયથી થાય છે. કર્મોના સ્વભાવ पडपडिहारऽसिमज्ज-हडचित्तकुलालभंडगारीणं । जह एएसि भावो, कम्माणऽवि जाण तह भावा ॥३८॥ જગ્યા) અનુક્રમે અલ્પ અલ્પ છે. તે પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જાણવી. જેમ દારિકને એક સ્કંધ જેટલા ક્ષેત્રમાં અવગાહ (સમાય ) તેનાથી અસંખ્યાતમાં ભાગ જેટલા ( ન્યૂ ) ક્ષેત્રમાં વક્રિયને ૧ સ્કંધ અવગાહે છે (સમાય છે. ) તે વર્ગણાઓને પ્રદેશમાં આ પ્રમાણે પરમાણુથી પ્રારંભીને અભવ્યથી અનન્તગુણ અને સિદ્ધના અનત ભાગ જેટલા ( નિયત સંખ્યાવાળા ) અનન્ત પરમાણુઓના બનેલા સ્કંધે જીવ ગ્રહણ કરી શકે નહિં. માટે એ સર્વે અગ્રાહથ વગણ જાણવી, ત્યારબાદ ૧ પરમાણુ અધિક સ્કંધ છવ ગ્રહણ કરી દારિક શરીર રચી શકે છે, તે માટે તે ઔદારિકની જધન્ય વગણ, ત્યારબાદ એકેક પરમાણુ વૃદ્ધિવાળી અનન્ત વિભાગો છે ત્યારબાદ પુનઃ એકેક પરમાણું અધિક અગ્રહણ ગ્ય વર્ગણાઓ અનન્ત છે, ત્યારબાદ દારિક પદ્ધતિએ એકેક પરમાણુ અધિક અનન્ત વર્ગણાઓ ઐત્રિા શરીર શા છે. ત્યારબાદ પુનઃ અનન્ત વગણએ અગ્રહણ યોગ્ય છે, ત્યારબાદ મારા શરીર થઇ અનન્ત વગણ છે, એ પ્રમાણે આઠ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ અને આઠ ગ્રહણ યોગ્ય વર્ગણુઓ એક એકના આંતરામાં રહેલી છે. એ આઠ વર્ગણમાંની પહેલી ચાર વગણાઓ ૮ પશવાળી છે, અને દષ્ટિગોચર થાય છે, માટે બાદર પરિણામી છે. અને છેલ્લી ચાર વગણુઓ શાંત ઉષ્ણુ-સ્નિગ્ધ-રુક્ષ એ ચાર સ્પેશયુકત છે, અને દૃષ્ટિને અગેચર છે માટે સુમ પરિણામી છે, જેથી ઇન્દ્રિયોચર થાય નહિ, એ પ્રમાણે પ્રદેશ બન્ધના પ્રસંગે ૮ વર્ગણ કહી. પરંતુ અહિં કમબંધને પ્રસંગ હોવાથી કામણ વગણને જ ઉપયોગ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૮ અધૂતવ ૧૪ સંસ્કૃત અનુવાદ पटप्रतिहारासिमद्य-हडिचित्रकुलालभाण्डागारिणाम यथैतेषां भावाः कर्मणामपि जानीहि तथा भावाः ॥ ३९ ॥ શબ્દાર્થ –T-પાટ હં–જેમ પરિહાર-દ્વારપાળ gfએ વસ્તુઓના અસિ-તરવાર (પગ) મૌવા-સ્વભાવ છે. મક-મદિરા મ-કર્મોના -એડી વિ–પણ જિત્ત-ચિતાર જ્ઞાન–જાણવા ' ૩૦૪-કુંભાર તદ-તેવી રીતે Tી ભંડારી માવા-સ્વભાવ અન્વય સહિત પદચ્છેદ पड पडिहार असि मज्ज, हड चित्त कुलाल भंडगारीण जह एएसि भावा, कम्माण अवि तह भावा जाण ॥ ३९॥ જાથા–એ પાટો-દ્વારપાળ-ખડ્ય-મદિરા–બેડી–ચિતારે – કુંભાર–અને ભંડારીના જેવા સ્વભાવે છે. તેવા આઠ કર્મોના પણ સ્વભાવે જાણવા ૩લા વિશેષાર્થ – જ્ઞાનાવરણીય કર્મને સ્વભાવ જીવને જ્ઞાનગુણ આવરવાને છે. અને તે જ્ઞાનાવરણીય કર્મ ચક્ષુના પાટા સરખું છે એટલે ચક્ષુએ પાટો બાંધ્યાથી જેમ કે વસ્તુ-દેખી-જાણુ શકાય નહિ, તેમ જ્ઞાનાવરણય કર્મરૂપ પાટાથી જ્ઞાનરૂપ ચક્ષુવડે કંઈ જાણી શકાય નહિં, આ કર્મથી જીવને અનન્ત જ્ઞાનગુણ અવરાય છે. ૨ નાવરીય કર્મને સ્વભાવ જીવના દર્શનગુણને આવરે છે. જેમ દ્વારપાળે રોકેલા મનુષ્યને રાજા જોઈ શકતા નથી, તેમ જીવરૂપી રાજા દર્શનાવરણ કર્મના ઉદયથી પદાર્થ અને વિષયને દેખી શકો નથી. આ કર્મથી જીવને અનન્ત દર્શનગુણ અવરાય છે. नाराण Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નવતત્વપ્રકરણ સાથે: - રૂ વેદનીય કર્મને સ્વભાવ જીવને સુખ-દુઃખ આપવાનું છે. જેમ મધવડે લેપાયેલી તરવારને ચાટતાં પ્રથમ મીઠાશ લાગે છે, પરંતુ, જીભ કપાવાથી પશ્ચાત્ દુઃખ ભોગવવું પડે છે, તેમ અહિં શાતા વેદનીયને અનુભવતાં પરિણામે અતિશય અશાતાદનીયને પણ અનુભવવી પડે છે. આ કર્મ જીવના અવ્યાબાધ-અનન્ત સુખ ગુણને રેકે છે. ૪ મોચ મને સ્વભાવ જીવના સમ્યક્ત્વગુણ તથા અનન્ત ચારિત્રગુણને સેવાને છે, એ મેહનીય કર્મ મદિરા સરખું છે. જેમ મદિરા પીવાથી જીવ બેશુદ્ધ થાય છે, હિત-અહિત જાણતા નથી, તેમ મોહનીયના ઉદયથી પણ જીવ ધર્મ-અધર્મ કંઈ પણ જાણું–આદરીપાળી શકતું નથી. આ કર્મથી જીવને દર્શન અને અનન્ત ચારિત્રગુણ રોકાય છે. ૬ બાયુષ્ય મને સ્વભાવ જીવને અમુક ગતિમાં અમુક કાળ સુધી રેકી રાખવાનું છે, માટે એ કર્મ બેડી સરખું છે. જેમ બેટીમાં પડેલે મનુષ્ય રાજાએ નિયમિત કરેલી મુદત સુધી બંદીખાનામાંથી બહાર નીકળી શકે નહિ, તેમ તે તે ગતિ સંબંધી આયુષ્ય કર્મના ઉદયથી જીવ તે તે ગતિમાંથી નિકળી શક્તા નથી. આ કર્મથી જીવને અક્ષયસ્થિતિ ગુણ રકાય છે, દ નામકર્મને સ્વભાવ ચિત્રકાર સરખે છે. નિપુણ ચિતારો જેમ અનેક રંગોથી અંગ ઉપાંગ યુક્ત દેવ, મનુષ્ય આદિનાં અનેક રૂપે ચિતરે છે. તેમ ચિતારા સરખું નામ પણ અનેક વર્ણવાળાં અંગઉપાંગ યુક્ત દેવ, મનુષ્ય આદિ અનેક રૂપે બનાવે છે. આ કમને સ્વભાવ જીવના અરૂપી ગુણને રોકવાને છે. ૭ જોત્ર કુંભાર સરખું છે. જેમ કુંભાર ચેરી, કુંભસ્થાપના વગેરે માટે ઉત્તમ ઘડા બનાવે, તે માંગલિક તરીકે પૂજાય છે, અને મદિરાદિકના ઘડા બનાવે તે નિંદનીય થાય છે. તેમ જીવ પણ ઉચ્ચ ગેત્રમાં જન્મે તે પૂજનીક અને નીચ ગેત્રમાં જન્મે તે નિંદનીક ૧ ચાલુ જમાનામાં ઉચ્ચકુળના તથા નોકુળના મનુષ્યોના પરસ્પરના કેટલાક વ્યવહારમાં તથા પ્રકારની વિષમતા જોઈને કેટલાક જને એ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૮ બતાવ ૧૪૩ થાય છે. આ કર્મને સ્વભાવ જીવના અગુરુલઘુ ગુણને રોકવાને છે, ઉપદેશ આપતા સંભળાય છે કે-મનુષ્યત્વ સવ’ મનુષ્યમાં સરખું છે, માટે કેઈએ કોઈને ઉચ્ચ-નીચ માન અથવા તેમ માનીને ખાનપાન આદિ વ્યવહારમાં જાતિભેદ કે વર્ણભેદ રાખો તે અમાનુષી–રાક્ષસી આચાર છે. ઉચ્ચ-નીચપણને ભેદ તે ટુંકી દૃષ્ટિવાળા પૂર્વજોએ મતિકલ્પનાથી ઉભો કરે છે. માટે આ વિચારની ઉદારતાવાળા જમાનામાં તે તે ભેદ સર્વથા નાબૂદ કરવા જેવો છે. ઈત્યાદિ કંઈક વિચિત્ર માન્યતાઓ ઉભી કરી સર્વ મનુષ્ય સાથે ખાનપાન આદિકના સર્વ વ્યવહાર સમાન રીતે રાખવાને ઉપદેશ આપે છે, પરંતુ તે સર્વ માન્યતાઓ આયધર્મની વિરુદ્ધ છે. કારણ કે શ્રી જિનેન્દ્રશાસ્ત્રોના આધાથી વિચારતાં તે આ સાતમા ગાત્રકના ૨ ભેદ ઉપરથી ઉચ્ચ-નીચપણને વ્યવહાર કમજન્ય હોવાથી કુદરતી જ સમજાય છે, પરંતુ કોઈ પૂર્વાચાર્યોએ મન કલ્પિત ભેદ ઉભો કર્યો હોય તેમ કઈ રીતે માની શકાય નહિ. તથા ઉચ્ચ-નીચપણાને ભેદ ગુણકાર્ય–આચાર અને જન્મ (તથા ક્ષેત્ર) ઉપર આધાર રાખે છે. તથા ઉચ્ચનીચપણને ભેદ વચનમાત્રથી ભલે માનવામાં ન આવે, પરન્તુ કુદરતના કાયદાને તાબે થઈને તે તેઓ પણ પ્રવૃત્તિથી તે ભેદને કેટલીક રીતે સ્વીકારે જ છે. પુનઃ શ્રી મહાવીર સ્વામી બ્રાહ્મણના ભિક્ષુકુળમાં અવતર્યા (ગર્ભમાં આવ્યા) તે કારણથી સીધમ ઇન્દ્ર સરખા દેવાધિપતિનું સિંહાસન પણ ચલાયમાન થયું અને ઈન્દ્રને પિતાની આવશ્યક ફરજ વિચારી ગર્ભસંહરણ જેવા પરિશ્રમમાં ઉતરવું પડયું, તેથી ઉચ્ચ-નીચપણને ભેદ પ્રાચીન અને કુદરતી છે. એમ સ્પષ્ટ થાય છે. નાહંતર ચાલુ જમાનાની ઉપરોક્ત માન્યતા પ્રમાણે વિચારીએ તે શ્રી મહાવીર ભગવાન જે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીથી જન્મ ધારણ કરે તે શું જ્ઞાન-દર્શન-ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના ન કરી શકે ? અથવા મેક્ષપદ ન પામી શકે શું બ્રાહ્મણના ભિક્ષુકકુળમાં જન્મેલા જીવોને શાસ્ત્રમાં મોક્ષપદને નિષેધ કર્યો છે? શું બ્રાહ્મણીનું અને ત્રિશલા ક્ષત્રિયાણીનું મનુષ્ય પણું. સરખું ન હતું ! તથા સૌધમ ઈન્દ્ર જેવા દેવાધિપતિને બે સ્ત્રીઓના મનુષ્યત્વની સમાનતા વગેરે દલીલે નહિં સમજાઈ હોય ! કે જેથી “તીર્થકરે, ચક્રવતિઓ વાસુદેવો, બલદે, ભિલુકકુળમાં ઉત્પન્ન થાય નહિ, અને કદાચ અનન્તકાળે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નવતપ્રકરણ સાથે: ૮ સત્તા મેં ભંડારી સરખું છે. જેમ રાજ દાન આપવાના સ્વભાવવાળે (દાતાર) હોય પરંતુ રાજ્યની તિજોરીને વહીવટ કરનાર ભંડારી જે પ્રતિકૂળ હેય તે અમુક અમુક પ્રકારની રાજયને ટ–તેટો છે ઈત્યાદિ વારંવાર સમજાવવાથી રાજા પિતાની ઈચ્છા મુજબ દાન ન આપી શકે, તેમ જીવને સ્વભાવ તે અનંતદાન, લાભ, ભગ, ઉપલેગ અને વીર્ય લબ્ધિવાળે છે, પરંતુ આ અન્તરાય કર્મના ઉદયથી જીવના તે અનંત દાનાદિ સ્વભાવ સાર્થક-પ્રગટ થઈ શકતા નથી. ૮ મૂળ અને ૧૫૮ ઉત્તર પ્રકૃતિએ. इह नाणदंसणावरणवेयमोहाउनामगोयाणि । विग्धं च पण नव दु अट्ठवीस चउ तिसयदु पणविहं ।३२॥ ઉત્પન્ન થવા જેવો નહિ બનવા ગ્ય આશ્ચર્યભૂત બનાવ બને (ઉત્પન્ન થાય) તે પણ જન્મ તો પામેજ નહિં એ અનાદિસિદ્ધ નિયમનો ભંગ થવાની અસર આજે ભરતક્ષેત્રમાં દેખાય છે, તેથી મારે અનાદિ સિદ્ધ આચાર–ધમ છે—કે— મારે એ નિયમને ભંગ ન થવા દેવો.” ઈત્યાદિ વિચાર કરી ગર્ભસંહરણ જે વિચિત્ર પરિશ્રમ કરવો પડયો. માટે અહિં સંક્ષિપ્ત સારાંશ એટલે જ સમજવો જોઈએ ૩૪ નીર पणानो भेद पूर्व जोए नवीन ऊभो करेला नथी परन्तु अनादिकालना અને પ્રકૃત્રિમ છે. જૈનશાસ્ત્રને વિષે સ્વર્ગમાં પણ કિટિબષિક જાતિના દે અતિ નીચ ગોત્રવાળા કહેલા છે. તથા આ બાબતમાં એટલું લક્ષ્ય અવશ્ય રાખવું જોઈએ કે ઉચ્ચ-નીચ પણાનો ભેદ સ્વાભાવિક જાણીને ઊંચા દરજ્જાવાળા મનુષ્ય ઊતરતા દરજજા વાળા મનુષ્ય પ્રત્યે તિરસ્કાર વૃત્તિ રાખવી, તેનું અપમાન કરવું, કે ગાળે દેવી, ઈત્યાદિ ક્ષદ્ર વૃત્તિથી વર્તવું તે કોઈ પણ રીતે યોગ્ય ન હોઈ શકે. કારણ કે ઈર્ષ્યાતિરસ્કાર ઈત્યાદિ સુદ વૃત્તિઓ સજજનતાદર્શક નથી. માટે ભાઈચારાની અંતર્થતિ કાયમ રાખીને પરસ્પર વ્યવહાર પ્રવૃત્તિ તે શાસ્ત્રની તથા મહાપુરુષોની મર્યાદાને અનુસારે રાખવી ઉચિત છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૮ બન્ધતત્વ ૧૪૫ સંસ્કૃતમાં અનુવાદ अत्र ज्ञानदर्शनावरणवेद्यमोहायुर्नामगोत्राणि विघ्नं च पञ्चनवद्वयष्टाविंशतिचतुस्त्रिशतद्विपञ्चविधम् ॥३८॥ શબ્દાર્થ – -અહિં પ–પાંચ નાણ-જ્ઞાનાવરણીય નવ-નવ રંતળાવના-દર્શનાવરણીય ટુ-બે વે–વેદનીય અવાર–અઠાવીસ પ્રકારનું મો-મેહનીય વડ–ચાર –આયુષ્ય તિર–એકસો ત્રણ નમિ-નામ જોયાબિન-ગોત્ર Tળ-પાંચ રિપં– અન્તરાય વિહં-પ્રકારવાળા ર–અને અવય સહિત પદ છેદ રૂદ ઘr-નવ-ટુ-gવીસ-વર-તિર-ટુ--વિ नाण-दसणावरण वेय मोह आउ नाम गोयाणि च विग्ध ॥ ઉચ્ચ-નીચની કુદરતી મર્યાદાને અને આ વ્યવસ્થાને અનુસરવા છતાં ભાઈચાર રાખી શકાય છે તે બેયને પરસ્પર વિરોધ નથી, પ્રાચીનકાળના એક વિદ્વાને તે ભલામણ કરી છે કે “આર્ય વ્યવસ્થાને લેપ થતાં આર્ય પ્રજાને નાશજ થાય, માટે આર્ય ધર્મગુરુઓએ અને આય રાજાઓએ તેની બરાબર રક્ષા કરવી જ જોઈએ.” ઉચ્ચ–નીચના ભેદ પ્રાણી માત્રમાં છે. પિપટ અને કાગડે. ગધેડે અને હાથી. અનાર્ય જાતિઓમાં પણ એ ભેદ છે, અમીર કુટુંબ, લોર્ડઝ કુટુંબ,વગેરે વ્યવસ્થા એ ભેદની સૂચક છે પરંતુ સર્વ. પ્રાણી માત્રમાં આ જાતિ જગત શ્રેષ્ઠ છે. તે વાત ન સમજનારા હાલમાં આગળ વધતી પ્રજાના પ્રચારકાર્યના બળથી આપણા આયકોમાં જન્મેલા ભાઈઓ પણ તે વાતાવરણથી યુગ્રાહિત થઈ સમાનતાન બાના નીચે, ઉપર પ્રમાણે એકતાના વિચારોનો પ્રચાર કરે છે. જે આય પ્રજાને પરિણામે અત્યન્ત અહિત કરે છે. તેમ છતાં ભેદ તે નિકાળમાંયે મટનાર નથી, નવ. ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નવતરવપ્રકરણ સાથે : ગાથાર્થ – અહીં પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર,એકસો ત્રણ, બે અને પાંચ પ્રકારવાળા [અનુક્રમે જ્ઞાન અને દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય (કર્મ) છે. વિશેષાર્થ – પુણ્યતત્ત્વમાં અને પાપતત્વમાં કહેવાયેલી ૧૨૪ પ્રકૃતિમાં વર્ણવગેરે ૪ શુભ અને અશુભ એમ બે વાર ગણાયેલ છે, તેને બદલે એક વાર ગણતાં ૧૨૦ પ્રકૃતિ થાય, પરંતુ તે ૪ ના ઉત્તરભેદ ગણતાં ૧૩૬ થાય. નામકર્મમાં પાંચ શરીર ગણાવ્યાં છે. તેની સાથે ૧૫ બંધન અને ૫ સંઘાતન ઉમેરતાં ૧૫૬ પ્રકૃતિ થાય, તેમાં સમ્યક્ત્વ મેહનીય અને મિશ્ર મેહનીચ ઉમેરતાં ૧૫૮ પ્રકૃતિએ થાય, આ રીતે ગણતાં મેહનીયની ૨૬ ને બદલે ૨૮ પ્રકૃતિ અને નામકર્મની ૬૭ ને બદલે ૧૦૩ પ્રકૃતિએ થશે. બે મેડનીય તથા સંઘાતન અને બંધનનું સ્વરૂપ પહેલા કર્મ ગ્રંથમાં સમજાશે. સ્થિતિબંધ-ઉત્કૃષ્ટ नाणे य दसणावरणे, वेयणिए चेव अंतराए अ । तीसं कोडाकाडी, अयराणं ठिइ अ उक्कोसा ॥४०॥ સંસ્કૃત અનુવાદ शाने च दर्शनावरणे, वेदनीये चैवान्तराये च त्रिंशत्कोटीकोटयोऽतराणां स्थितिश्चोत्कृष्टा ॥४०॥ શબ્દાથ :નાળે-જ્ઞાનાવરણીય તીરં–ત્રીસ ચ–અને વાંકાટી-કટાકેટી સાવર-દર્શનાવરણીય (ક્રોડ ક્રોડ) વેMિ-વેદનીય કચTM સાગરોપમેની જૈવ-નિશે રિફ-સ્થિતિ અંતરાઈઅન્તરાય કોન-ઉત્કૃષ્ટ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૮ અશ્વત ૧૪૭ અન્વય સહિત પદછેદ नाणे य दसणावरणे, वेयणिए च एव अंतराए अ उक्कोसा ठिइ अयराण', तीस कोडाकोडी ॥४०॥ ગાથાથ :– જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય (કમ)ની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમેની ત્રીશ કેડાછેડી છે. વિશેષાર્થ – કોડને કોડે ગુણવાથી કડાકડી થાય. તેવી ત્રીશ કાકડી સાગરોપમ એટલે ૩૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ सित्तरि कोडाकोडी, मोहणिए वीस नाम गोएसु । तित्तीस अयराइं, आउदिठइबंध उक्कोसा ॥४१॥ અહિં જે કમ જેટલા કડાકડિ સાગરોપમનું બંધાય તે કમની તેટલા ૧૦૦ વર્ષ' અબાધા (અનુદય અવસ્થા) હોય છે, જેથી જ્ઞાનાવરણીયની અબાધા ૩૦૦૦ વર્ષની છે માટે ૩૦ કડાછેડી સાગરેપમ સ્થિતિ બંધવાળું જ્ઞાનાવરણીય કર્મ ૩૦૦૦ વર્ષ ગયા પછી ઉદયમાં આવે અને પ્રતિસમયે અનુક્રમે વિશેષહીન વિશેષહીન કર્મ પુદ્ગલે ઉદયમાં આવી નિજરતાં ૩૦ કડાકોડી સારા કાળ પૂર્ણ થયે તે કર્મને એક પણ અણુ જીવ સાથે વિદ્યમાન હોય નહિં. જેમ જેમ સ્થિતિબિંધ ન્યન થાય તેમ તેમ અબાધા પણ ન્યૂન-ન્યૂનતર થતાં યાવત્ અન્તમુહૂર્તની જઘન્ય અબાધા હોય છે. એ પ્રમાણે આયુષ્ય સિવાય શેષ સાતે કમની અબાધા સ્થિતિને અનુસારે હીનાધિક હોય છે, અને આયુષ્યની અબાધા અનિયમિત છે. કારણકે ઉત્કૃષ્ટ સ્થિતિબંધે જઘન્ય અબાધા પણ હોય અને જધન્ય સ્થિતિબધે ઉત્કૃષ્ટ અબાધા પણ હોય, જઘન્ય સ્થિતિબંધે જઘન્ય અબાધા, જધન્ય સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અબાધા. ઉકષ્ટ સ્થિતિબંધે જઘન્ય અબાધા, અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અબાધા, એમ આયુષ્યની અબાધાની ચતુર્ભગી જાણવી, જધન્ય અબાધા અન્તમુહૂર્તા એટલે સાધિક ૮૫ આવલિકા, અને ઉત્કૃષ્ટ અબાધા પૂવકોડ વર્ષને ત્રીજો ભાગ (એટલે ૨ ૩પર૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦ વર્ષ પ્રમાણુ) Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નવતવપ્રકરણ સાથ : સંસ્કૃત અનુવાદ सप्ततिः कोटीकोट्यो मोहनीये विशति मगोत्रयोः त्रयस्त्रिंशदतराण्यायुः-स्थितिबन्ध उत्कर्षात् ॥४१॥ શબ્દાર્થ – સિરિ-સિત્તેર (૭૦) નિત્તી-તેત્રીશ #ોહીલોહી-કેટકેટી કચરા-સાગરેપમ મોબિg-મેહનીય કર્મને ૩૩-આયુષ્યને વર-વીસ (૨૦ કેડીકેડી) પ્રિયં-સ્થિતિબધ્ધ નામ-નામકર્મને ૩ોસા-ઉત્કૃષ્ટથી જોઈ-ગોત્ર કમને અન્વય સહિત પદચ્છેદ मोहणिए सित्तरि नाम गोपसु वीस कोडाकोडी, उक्कोसा आउ टिइ बध तित्तीसं अयराइ ॥४१॥ ગાથાથ – મોહનીયની સિર, નામ અને ગેત્રની વીશ કેડીકેડી અને આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તેત્રીશ સાગરોપમ છે. વિશેષાર્થ – ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે, અને આયુષ્યકમને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વ અને ત્રીજો ભાગ અધિક ૩૩ સાગરેપમ હોય છે. એ વિશેષ સમજવાનું છે, એટલે કે ઉત્કૃષ્ટ અબાધાકાળ વધારે હોય છે. જઘન્ય સ્થિતિબંધ बारस मुहुत्तं जहन्ना, वेयणिए अदठ नाम गोएसु । सेसाणंतमुहुत्तं, एयं बंधट्टिईमाणं ॥४१॥ સંસ્કૃત અનુવાદ द्वादश मुहूर्तानि जघन्या, वेदनीयेऽष्टौ नामगोत्रयोः કોષાગામનત્તમુહૂર-તત્વમ્પસ્થિતિમાનમ્ જરા Page #166 -------------------------------------------------------------------------- ________________ વારસ—માર (૧૨) મુદ્દત્ત-મુહત્ત નન્ના-જધન્ય સ્થિતિ વેનિ—વેદનીય કની ગટ્ટુ આઠ મુહૂત્ત નામ-નામ કર્મની ૮ અન્યતત્ત્વ શબ્દાઃ ગોષ્ણુ-ગાત્ર કમ ની તેત્તા-શેષ પાંચ કમની અ ંતમુહુાં- અન્તમ હત્ત છ્યું-આ ચંદુિ-સ્થિતિમધનું માળ–માન, પ્રમાણુ છે અન્વય સહિત પન્નુચ્છેદ वेयणिए जहन्ना बारस मुहुत्त नाम गोपसु अट्ठ, સેતાળ અંતમુહુત્ત, યવધ વ્રુિદું માનું ॥ ૪૨ ॥ ગાથા : વેદનીય કર્મીની જઘન્ય-૧૨ મુહૂત્ત, નામકર્મોની તથા ગેાત્ર કની ૮ મુહૂત્ત, અને શેષ પાંચ પાંચ કમ ની અન્તર્મુહૂત્ત; આ સ્થિતિમત્ત્વનું પ્રમાણુ છે. ૧૪૯ વિશેષા: સુગમ છે એ પ્રમાણે પ્રકૃતિબન્ધ અને સ્થિતિમ ધનુ' સ્વરૂપ ગાથાથી કહ્યું, પરન્તુ રસમધ અને પ્રદેશ અન્ધનું સ્વરૂપ ગાથા દ્વારા કહેલું નથી, માટે તે સ્વરૂપ અપૂર્ણ ન રહેવાના કારણે ૩૭ મી ગાથાના અથ પ્રસંગે લખ્યું છે, ત્યાંથી જાણવુ, ! અન્ધતત્ત્વ જાણવાના ઉદ્દેશ પ્ર અન્ધતત્ત્વના ૪ ભેદનું સ્વરૂપ સમજી આત્મા વિચાર કરે કે “મારા આત્મા શુદ્ધ સ્વરમણુતા રૂપ ચિહ્વાનંદમય છે અને અક્ષયસ્થિતિ રૂપ છે. તેને બદલે કર્માંના અંધને લીધે જ તેને પેાતાના જ્ઞાનાદિ સ્વભાવેા છેાડીને જુદા જુદા સ્વરૂપે અમુક અમુક ઓછા-વધતા વખત સુધી નાચવું પડે છે, અને પોતાના ખરા સ્વરૂપને ભૂલી જઇ અનેક વિપરીત પ્રસંગેામાંથી પસાર થવું પડે છે, અને અનેક કટૈ સહુન Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫o નવતત્વપ્રકરણ સાથે કરવા પડે છે વળી કર્મને પ્રકૃતિબન્ધ તે મારા અનન્ત જ્ઞાનાદિ ગુણેને આવૃત કરનારે છે, અને મહારે તે અનન્ત જ્ઞાનાદિ ગુણે પ્રગટ કરવાના છે. કર્મને સ્થિતિબન્ધ વધુમાં વધુ ૭૦ કડાકડી સાગરોપમ છે, અને હારી સ્થિતિ તો અક્ષયસ્થિતિ છે. કર્મને રસબન્ધ તે શુભાશુભ તથા ઘાતિ-અઘાતિ છે, અને મહારો રસ તે અખંડ ચિદાનંદમય વિશુદ્ધ સ્વરૂપવાળે છે, કર્મને પ્રદેશબ તે અનન્ત પ્રદેશી અને જડ સ્વરૂપ છે, પરંતુ હું તો અસંખ્ય પ્રદેશી અને ચૈતન્યસ્વરૂપ છું, એ પ્રમાણે બધતવનું સ્વરૂપ અને મહારું સ્વરૂપ સર્વાશે ભિન્ન હોવાથી હારે અને કર્મને સંબંધ ન ઘટેઈત્યાદિ વિચાર કરી કમબન્ય તેડવાને ઉપાય કરે, અને આત્માને અબન્ધ ધર્મ પ્રગટ કરવા સન્મુખ થાય. વળી ધન, કુટુંબ, પરિવાર, શરીર આદિ કર્મબંધનાં બાહ્ય નિમિત્ત તથા ક્રોધ, માન, માયા લાભ આદિ જે કર્મબંધનાં અંતરંગ નિમિત્ત છે, તે સર્વને ત્યાગ કરી નિર્જરા તથા સંવર આદિ ઉપાદેય તને ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત કરે, અને પાપ આદિ હેય તને હેય સ્વરૂપે પ્રાપ્ત કરી પાપ આદિક વજે, તે આત્માની ઉત્કૃષ્ટદશા પ્રાપ્ત થતાં (૧૪ મે ગુણસ્થાને) આત્માને અબક ધર્મ પ્રગટ કરી અને તે આત્મા મોક્ષપદને પ્રાપ્ત કરે જેથી કર્મબન્ધનો સર્વથા વિનાશ થાય. _ રૂતિ ૮ વન્યુતવ . છે અથ નવમું મોતરવમ્ | નવ અનુગ દ્વાર રૂપે ૯ ભેદો संतपय-परूवणया, दवपमाणं च खित्त फुसणा य । कालो अ अंतरं भाग भाव अप्पाबहुं चेव ॥४३॥ ૧. કર્મના સંજોગથી જીવે ઘણીજ દુ:ખની પર પરા ભોગવી છે. પરંતtoमूला जीवेण पत्ता दुक्खपरम्परा. Page #168 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત અનુવાદ सत्पदप्ररूपणा, द्रव्यप्रमाणं च क्षेत्रं स्पर्शना च શાસ્ત્રાન્તર' માજો, માવોseuga liદરૂા. શબ્દાર્થ – સંતર-સત્પદ (વિદ્યમાન પદની) ત્રિો-કાલ પરણવાચા-પ્રરૂપણા સંત-અન્તર શ્વપાપદ્રવ્ય પ્રમાણ મા-ભાગ જ-વળી, અને મવિ-ભાવ સ્વિત્ત-ક્ષેત્ર Mવડું–અલ્પબહુત્વ મુળા-સ્પર્શના જૈવ-નિશ્ચય અન્વય સહિત પદરચ્છેદ सन्तपय परूवणया, दव्व पमाणं च खित्त य फुसणा कालो अ अंतर भाग भाव अप्पाबहु च एव ॥ ४३ ॥ ગાથાર્થ :– સાદપ્રરૂપણુ–દ્રવ્યપ્રમાણ-ક્ષેત્ર-સ્પર્શના-કાળ-અન્તર-ભાગ-ભાવઅને અ૫મહત્વ છે ૪૩ વિશેષાર્થ ૧. મોક્ષ અથવા સિદ્ધ સહુ વિદ્યમાન છે કે નહિ? તે સંબંધી પ્રરૂપણુ–પ્રતિપાદન કરવું, તે સત્પદ પ્રરૂપણ, અને જે છે તે ગતિ આદિ ૧૪ માર્ગણામાંથી કઈ કઈમાણમાં તે મોક્ષપદ છે તે સંબંધી પ્રરૂપણા કરવી તે પણ ૫૬ પ્રપદાર. ૨–સિદ્ધના જ કેટલા છે ? તેની સંખ્યા સંબંધી વિચાર કરો તે ટૂચ પ્રમાણ. ૩-સિદ્ધિના છ કેટલા ક્ષેત્રથી અવગાહ્યા છે, રહ્યા છે. તે નક્કી કરવું, તે ક્ષેત્ર. ૪–સિદ્ધના જીવ કેટલા આકાશપ્રદેશને તથા સિદ્ધને સ્પશે છે ? એટલે ક્ષેત્રથી અને પુર એમ ૨ પ્રકારે કેટલી સ્પશન છે? તેને વિચાર કરે તે ૨ પ્રકારનું સપના દ્વાર છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ નવતત્ત્વપ્રકરણુ સા : પ—સિદ્ધપણું કેટલા કાળ સુધી રહે ? તેના વિચાર કરવા તે જાહદાર. ૬—સિદ્ધને અંતર (આંતર્') છે, કે નહિ ? અર્થાત્ સિદ્ધ કોઈ વખતે સંસારી થઇ પુનઃ સિદ્ધ થાય એવું અને કે નહિ ? તે સ'ખ'ધી વિચાર કરવા તે જાહલન્તર દ્વાર. તથા તે પરસ્પર અન્તર છે કે નહિ, તે સ્વર-અન્તર દ્વાર એ એ પ્રકારનુ અન્તરદ્વાર છે. ૭—સિદ્ધના જીવાસ'સારી જીવાથી કેટલામા ભાગે છે, એ વિચારવું તે માનદ્વાર. ૮—ઉપશમ આદિ ૫ ભાવમાં સિદ્ધ કયા ભાવે ગણાય ? એ વિચારવું તે આવકાર. ૯—સિદ્ધના ૧૫ ભેમાંથી કયા ભેદવાળા સિદ્ધ થતા એક ખીજાથી કેટલા ઓછા-વધતા છે ? તે સંબંધિ વિચાર કરવા તે अल्प- बहुत्वद्वार જૈનશાસ્ત્રામાં પદાથે)ની વિચારણા માટે જિજ્ઞાસુઓની શ કાના જવાબ રૂપમાં જુદા-જુદા માર્યાં મતાવ્યા હેાય છે. તેને અનુયાગ કહે છે. એવા અનુયાગ ઘણી જાતના હૈાય છે. તેમાંના અહી બતાવેલા ← અનુયાગે વિશેષ પ્રચારમાં છે. અને સામાન્ય રીતે દરેક પદાર્થોના તે અનુયાગાથી વિચાર ચલાવી શકાય છે, નવતત્ત્વની વિચારણા વખતે ખાસ કરીને મેાક્ષતત્ત્વનું સ્વરૂપ એ નવ અનુયોગા દ્વારા સમજાવ્યુ છે. તેથી તેને તેના લેટ્ઠ કહ્યા છે. ખરી રીતે એ ૯ મા તત્ત્વના જ ૯ ભેટ્ટા નથી, દરેકને લાગુ પડે છે. સપદપ્રરૂપણા संतं सुद्धपयत्ता विज्जंतं खकुसुमंव्व न असंतं । मुक्खत्ति पयं तस्स उ, परूवणा मग्गणाईहिं ॥ ४४ ॥ સંસ્કૃત અનુવાદ " सत्, शुद्धपदत्वाद्वियमानं खकुसुमवत् न असत् “મોક્ષ” વૃત્તિ પર તસ્ય તે, પ્રવળા મનનાિિમઃ || 8 || Page #170 -------------------------------------------------------------------------- ________________ મેક્ષતવ ૧૫૩ સંત-સ–વિદ્યમાન મુ–મક્ષ સુદ્ધ-શુદ્ધ-એક ત્તિ-ઇતિ–એ ચિત્તા–પદપણું, પદરૂપ હોવાથી પર્ય-પદ, શુદ્ધ પદ છે. વિનં-વિદ્યમાન છે. ત–તે મેક્ષપદની (મક્ષ –આકાશના તવની) સુમંન્ન-પુષ્પની પેઠે ૩-વળી -નથી પકવ–પ્રરૂપણા બસંત્ત-અવિદ્યમાન,અછતું. માળા-૧૪ માર્ગPદિવડે અસત્ ( કરાય છે. ) અન્વય સહિત પદચ્છેદ संत, सुद्ध पयत्ता विज्जत, खकुसुमव्व न असतं, "मुक्ख” त्ति पय, उ मग्गणाईहिं तस्स परूवणा ગાથાર્થ – “મોક્ષ” સત્ છેશુદ્ધપદ હોવાથી વિદ્યમાન છે. આકાશના કુલની પેઠે અવિદ્યમાન નથી-મેક્ષ એ જાતનું પદ છે. અને માગણ વડે તેની વિચારણે થાય છે. ન્યાયશાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ સાબિત કરી આપવા માટે પાંચ અવયવવાળા વાક્યને પ્રાગ થાય છે. ૧ લા અવયવમાં–જેમાં, અને જે સાબિત કરવાનું હોય તે આવે છે, તે પ્રતિજ્ઞા. ૨ જામાં સાબિતીનું કારણ આપવામાં આવે છે, તે દેત. ૩ જામાં તેને અનુકૂળ કે વિરુદ્ધ પ્રકારને દાખલો હોય છે. તે વાદળ. ૪ થામાં ઉદાહરણ પ્રમાણે ઘટાવવાનું હોય છે, તે ૩જના. ૫ મામાં પ્રતિજ્ઞા પ્રમાણે સાબિતી જાહેર કરવાની હોય છે. તેને નમન કહે છે. અહીં મેક્ષ - સાબિત કરવા માટે ગાથામાં સંક્ષેપથી એ પાંચ અવયને પ્રાગ કર્યો છે. તે આ પ્રમાણે પ્રતિજ્ઞા–મેક્ષ, સત છે. હેતુ-શુદ્ધ એકલા પદના અર્થરૂપ હોવાથી વિદ્યમાન છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નવતત્વપ્રકરણ સાથS : ઉદાહરણ-જે જે એક પદો હોય, તેના અર્થો હોય જ. જેમકે – ડે, ગાય, વગેરે. એક એક પદે છે, માટે તેના પદાર્થો પણ છે. તેમજ જે જે શુદ્ધ-એકલાં પદે નથી, પણ જોડાયેલ પદે છે–તેના અર્થો હોય કે ન પણ હોય. રાજપુત્ર એ અશુદ્ધ પદ છે. છતાં તેને અર્થ છે; અને આકાશનું કુલ, તેને અર્થ નથી. તેવું આ અસત્ નથી. આવી વિરુદ્ધ ઘટનાવાળું ઉદાહરણ ગાથામાં આપ્યું છે. ઉપનય-મક્ષ” એ શુદ્ધ પદ છે. માટે તેને અર્થ છે. નિગમન–તે મોક્ષ પદના અર્થરૂપ જે પદાર્થ તેજ એક્ષ. અહીં ઉપનય અને નિગમન એકી સાથે ટુંકામાં કહ્યા છે. એ રીતે મેક્ષની હયાતી સાબિત થઈ ચૂક્યા પછી માર્ગણું વગેરેથી તેની વિચારણા કરવાથી તેના સ્વરૂપની વિસ્તારથી સાબિતીઓ મળે છે. અને દ્રવ્યપ્રમાણ વગેરે પણ હયાતી સાબિત હોય તે જ વિચારી શકાય છે. પ્રશ્ન–અહિં ડિત્ય, કથ, ઈત્યાદિ કલિપત એક–એક પદવાળા પણ પદાર્થ નથી. તેમ એક પદવાળું મેક્ષ પણ નથી, એમ માનવામાં શું વિરુદ્ધ છે ? ઉત્તર-જે શબ્દનો અર્થ કે વ્યુત્પત્તિ થઈ શકે તે પડ્યું કહેવાય. પણ અર્થશૂન્ય શબ્દને પદ કહેવાય નહિ. અને સિદ્ધ અથવા દેશ એ શબ્દ તે અર્થ અને વ્યુત્પત્તિ યુક્ત છે, માટે પદ કહેવાય છે, પરન્તુ ડિત્ય, કલ્થ ઈત્યાદિ શબ્દ અથ શૂન્ય છે, માટે પદ ન કહેવાય માટે તે પદવાળી વસ્તુ પણ નથી. પરંતુ સિદ્ધ, મેક્ષ એ તે પદ છે. અને તેથી તેની વસ્તુ પણ છે. ૧૪ મૂળમાગણીઓ गइ इंदिए अ काए, जोए वेए कसाय नाणे अ। संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥५५॥ સંસ્કૃત અનુવાદ गतिरिन्द्रिय च कायः, योगा वेदः कषायो ज्ञान च सयमा दर्शन लेश्या, भव्यः सम्यक्त्व सइयाहारः ॥४५॥ . Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૯ મોક્ષ તત્વ શબ્દાથ; –ગતિ સંગમ-ચાસ્ત્રિ ફૅuિ_ઇન્દ્રિય સા-દર્શન વસ-કાયા જે-લેશ્યા ને- ગ મવ-ભવ્યા વેદ-વેદ સ-સમ્યક્ત્વ વરસાચ-કષાય નિ-સંપત્તિ ના-જ્ઞાન મઆહાર અવય સહિત પદચ્છેદ ગાથાવત્ ગાથાર્થ : ગતિ, ઈન્દ્રિય, કાય, ગ, વેદ, કષાય, જ્ઞાન, ચારિત્ર, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞિ અને આહાર. વિશેષાર્થ – માગણા એટલે શોધન, જૈન શાસ્ત્રમાં કઈ પણ પદાર્થને વિસ્તારથી વિચાર સમજવાને માટે, એટલે કે તે પદાર્થનું ઊંડું તત્વ -રહસ્ય-સ્વરૂપ શોધવા માટે આ ૧૪ સ્થાન ઉપર ઘટના કરવામાં આવે છે. તે પણ એક રીતે એક જાતના અનુગજ છે. માણુઓના પેટા પદો (૩) ર ૪ (૨) રૂચ ૬ (૩) ૨ (૬) ૧ દેવગતિ ૧ એકેન્દ્રિય જાતિ ૧ પૃથ્વીકાય ૨ મનુષ્ય ગતિ ૨ શ્રીન્દ્રિય જાતિ ૨ અપૂકાય ૩ તિયચ ગતિ ૩ ત્રીન્દ્રિય જાતિ ૩ તેઉકાય ૪ નરક ગતિ ૪ ચતુરિન્દ્રિય જાતિ ૪ વાયુકાય ૫ પંચેન્દ્રિય જાતિ ૫ વનસ્પતિકાય ૬ ત્રસકાય (8) 1 (3) () વેઃ રૂ (૬) વષrગ ૪ ૧ મને યોગ ૧ સ્ત્રી વેદ ૧ ક્રોધ ૨ વચનયોગ ૨ પુરુષવેદ ૨ માન ૩ કાયયોગ ૩ નપુંસકવેદ ૩ માયા ૪ લેભ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નવતવપ્રકરણ સાથઃ ભવ્ય , અભવ્ય (૭) જ્ઞાન ૮ (3) R 8 ૧ મતિજ્ઞાન ૧ સામાયિક ચારિત્ર ૧ ચક્ષુદર્શન ૨ શ્રુતજ્ઞાન ૨ છેદો પસ્થાપન ચા૦ ૨ અચક્ષુદર્શન ૩ અવધિ જ્ઞાન ૩ પરિડાર વિશુદ્ધિ ૩ અવધિદર્શન ૪ મન:પર્યવજ્ઞાન ૪ સૂક્ષ્મસંપરાય ચા ૪ કેવલદર્શન ૫ કેવળજ્ઞાન ૫ યથાખ્યાત ચારિત્ર ૬ મતિ અજ્ઞાન ૬ દેશવિરતિ ચારિત્ર ૭ શ્રત અજ્ઞાન ૭ અવિરતિ ચારિત્ર ૮ વિભંગ જ્ઞાન (१०) लेश्या ६ (११) भव्य २ (१२) सम्यक्त्व ६ ૧ કૃષ્ણલેશ્યા ૧ ઉપશમ ૨ નીલલેશ્યા ૨ ક્ષયાપશમ ૩ કાપતલેશ્યા ૩ ક્ષાયિક ૪ તેજેશ્યા ૪ મિશ્ર ૫ પદ્મલેશ્યા સાસ્વાદન ૬ શુકલડ્યા ૬ મિથ્યાત્વ (શરૂ) સંજ્ઞિ ૨ (૨૪) ઠ્ઠર ૨ ૧ સંન્નિ ૧ આહાર ૨ અસંગ્નિ ૨ અનાહાર એ દરેકમાંની કેઈપણ એક મૂળ માર્ગણામાં સર્વ સંસારી જીને સમાવેશ થઈ જાય છે. એ ૬૨ ભેદેના સંક્ષિપ્ત અર્થ ૧ ગતિમાર્ગણ ૪–ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારમાંની કેઈપણ દેવપણાની પરિસ્થિતિ તે ન વરિ, મનુષ્યપણું પ્રાપ્ત થયું તે ૨ મનુષ્ય તિ, પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પશુ, પક્ષી મસ્ય, આદિક યોનિઓમાં ઉત્પન્ન થવું તે ૩ તિર્ધર નર અને રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓમાં નારકી પણે ઉપજવું તે તરવતિ. ૨ જાતિ માર્ગણ પ–સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય પાંચ ઇન્દ્રિમાંથી અનુક્રમે ૧-૨-૩-૪-૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૯ મોક્ષત ૧પ૭ ઈન્દ્રિયવાળા જીવ, તે એકેન્દ્રિય જાતિ, દ્વિીન્દ્રિય જાતિ, ઈત્યાદિ-વાવત પંચેન્દ્રિય જાતિ કહેવાય. ૩ કાય માગણું ૬–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ રૂપ કાય=શરીરે અને હાલી ચાલ–શકે તેવી કાયા=શરીર ધારણ કરે ते लो अनुभ पृथ्वीकाय, अप्काय, तेउकाय, वायुकाय, वनस्पति काय भने त्रसकाय. ૪ ભેગ માર્ગણું ૩–વિચાર વખતે પ્રવર્તતું આત્માનું સ્કૂરણ તે મન , વચને ચાર વખતે પ્રવર્તતું આત્માનું સ્કૂરણ તે વજનચે, કાયાની સ્થલ-સૂક્ષ્મ ચેષ્ટાથી પ્રવર્તતું આત્માનું સ્કૂરણ તે ચો( ૫ વેદ માગણું ૩–સ્ત્રી જાતને થતે પુરુષ સંગને અભિલાષ તે સ્ત્રી, પુરુષ જાતને થતે સ્ત્રીસંગને અભિલાષ તે પુસ, અને ત્રીજી જાતને સ્ત્રી તથા પુરુષ એ બન્નેના સંગને અભિલાષ તે નપુંસવ ૬ કષાય માગણું ૪–ખેદ ઈર્ષ્યા, ગુસ્સાની લાગણું તે , ગર્વની લાગણી તે માન, છળ, કપટની લાગણી તે માયા, અને ઇચ્છા, તૃષ્ણા, મમતાની લાગણી તે ટોમ. આ ચારેય લાગણીઓ એવી છે કે તે પ્રગટ થાય ત્યારે અવશ્ય નવાં કર્મો બંધાયજ છે, કર્મબંધનો મોટો આધાર તેની ઉપર છે. માટે તે ક્યારે કહેવાય છે. ૮ જ્ઞાન માર્ગનું ૮-મન અને ઈન્દ્રિયેના પદાર્થ સાથેના સંબંધથી જે (અર્થ સંજ્ઞા રહિત હોય તે પણ) યથાર્થ જ્ઞાન થાય તે મતિજ્ઞાન, તથા મન અને ઇન્દ્રિયેના સંબંધથી શ્રતને અનુસારે (શાસ્ત્રાનુસારી) અર્થની સંજ્ઞાવાળું જે યથાર્થ જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, અમુક હદ સુધીનું રૂપ પદાર્થનું (પુગલ દ્રવ્યનું) જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની મદદ વિના આત્મસાક્ષાત્ –પ્રત્યક્ષ થાય તે રૂ વધિજ્ઞાન, રસા દ્વીપમાં રહેલા સંગ્નિ પંચેન્દ્રિય પ્રાણીઓને મને ગત વિચાર જાણી શકાય તેવું જ્ઞાન તે મન:પર્વવજ્ઞાન છે. આ મન:પર્યવ જ્ઞાનમાં પણ આત્માને ઈન્દ્રિય તથા મનની જરૂર હોતી નથી, માટે એ પણ આત્મસાક્ષાત્ જ્ઞાન છે. તથા સર્વ પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન તે છે છેવટજ્ઞાનિ. આ જ્ઞાન પણ મન અને ઈન્દ્રિય વિના આત્મસાક્ષાત્ થાય છે. એ ૫ પ્રકારનાં જ્ઞાન છે, અને ૩ પ્રકારનાં અજ્ઞાન તે પણ જ્ઞાનના સેદમાં ગણાય છે, તેથી ૮ જ્ઞાન કહેવાય છે. અજ્ઞાનમાં શ=ઉલટું વિપરીત અથવા ઉતરતા દરજજાનું જ્ઞાન તે જ્ઞાન કહેવાય. પરંતુ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નવતરવપ્રકરણ સાર્થક (એટલે અભાવ એવા અર્થથી) જ્ઞાનને અભાવ તે કશાન એમ નહિં, આ જ્ઞાન મિથ્યાત્વ યુક્ત હોવાથી અજ્ઞાન કહેવાય છે, માટે મિથ્યાદષ્ટિએનું જ્ઞાન તે અજ્ઞાન અને સમ્યગદષ્ટિઓનું જ્ઞાન તે જ્ઞાન કહેવાય. પ્રશ્ન-સમ્યગદષ્ટિની પેઠે મિથ્યાષ્ટિઓ પણ “ઘટને ઘટ) પટને પટ” ઈત્યાદિ વસ્તુના છતા (વિદ્યમાન) ધર્મ કહે છે, પરંતુ “બ્રટને પટ તથા “પટને ઘટ” એમ વિપરીત સમજતા અને કહેતા પણ નથી તે પણ એકને જ્ઞાન કહેવું અને બીજાને અજ્ઞાન કહેવું એ પક્ષપાત કેમ ? ઉત્તરતેમાં પક્ષપાત નથી. ખરી વસ્તુસ્થિતિ છે. ઘડે જેમ એક દૃષ્ટિથી ઘડો છે. તેમ બીજી દૃષ્ટિથી તેના બીજા અનેક સ્વરૂપે છે. મિથ્યાદષ્ટિવાળાના ધ્યાનમાં એ બીજા અનેક સ્વરૂપે હતાં નથી. અને સમદષ્ટિ જે વખતે ઘડાને ઘડો કહે છે. તે વખતે તેનાં બીજા સ્વરૂપ તેના ખ્યાલમાં હોય છે, અને મિથ્યાદષ્ટિ ઘડાને ઘડે જ કહે છે,–તેનો અર્થ એ કે બીજા સ્વરૂપનું તેનું અજ્ઞાન છે. એટલે ઘડાને જે છે, તે તે જાણતા નથી. આજ કારણથી વ્યવહારમાં ઘણું સાચી વસ્તુને ખોટી અને બેટીને સાચી માની બેસે છે. જેથી તપરંપરા વધે છે. દુટિ એટલે ખ્યાલ–ઉદ્દેશ. ખોટા ખ્યાલ કે ઉદેશવાળે માણસ તે મિથ્યાષ્ટિ, અને સાચા ખ્યાલ કે ઉદેશવાળે માણસ તે સમ્યગદષ્ટિ. આ ભેદ સહેજે સમજાય તેવે છે. મિથ્યાદષ્ટિનાં મતિ, શ્રત અને અવધિજ્ઞાન. તે મર્નિશાન, અત્ત-જ્ઞાન અને રિમજ્ઞાન કહેવાય છે. વિ=વિરુદ્ધ. મંત્રબોધ જેમાં તે વિમાન ખુલાસે – શ્રતજ્ઞાનમાં એ સમજવાનું છે કે રામાયણ-ભારતવેદ વગેરે શાના પ્રણેતા મિથ્યાષ્ટિએ છતાં તેને જે રીતે સમજવા જોઈએ તે રીતે સમજી લેનાર સમ્યગદષ્ટિ, તેને શાસ્ત્રોનું સમ્યકશ્રત ગણાય છે અને આચારાંગ વગેરે શાસ્ત્રોના પ્રણેતા સમ્યગદષ્ટિઓ છતાં મિથ્યાષ્ટિ તેને યથાર્થ રીતે ન જાણી શકે તે મિથ્યાર્થિઓને આચારાંગઠિકથી થતું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન-શ્રુત અજ્ઞાન ગણાય છે. મિથ્યાદષ્ટિને છેલ્લાં બે જ્ઞાન ન થાય માટે તેનાં અજ્ઞાન નથી હોતાં. ૮ સંયમ માર્ગણું ૭–સંવરતત્ત્વના પાંચ ચાસ્ત્રિના અર્થમાં કહેલી છે. ત્યાંથી જાણવી. સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત, દેશવિરતિ, અને અવિરતિ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૯ મેક્ષતત્વ ૧૫ ૯ દર્શન માગંણુ –ચક્ષુથી થતે સામાન્ય ધર્મને બેધ, તે બ્રહ્મા , ચક્ષુ સિવાયની ૪ ઈન્દ્રિયે અને મન, એ ૫ થી થત સામાન્ય ધર્મને બોધ, તે ૨ ચક્ષુદર્શન, ૩ અવધિજ્ઞાનીને રૂપી પદાર્થ જાણવામાં થતો સામાન્ય ધર્મને બોધ, તે મધન, અને કેવળજ્ઞાનીને સર્વે પદાર્થના સર્વ ભાવ જાણવામાં તે સામાન્ય ધર્મને બોધ, તે ૪ વેવન, અહિં સામાન્ય ધર્મના ઉપયોગનું કારણ તે ન અને વિશેષ ધર્મના ઉપગનું કારણ તે જ્ઞાન. ૧૦ લેડ્યા માર્ગનું ૬—જેરા સ્વભાવનું બંધારણ. દરેક પ્રાણુને જન્મથીજ અમુક પ્રકારની પરિણતિવાળે સ્વભાવ બંધાય છે. તે લેગ્યા છે, તેની અલ્પતા, તીવ્રતા તથા શુભાશુભપણાથી સામાન્ય રીતે છ પ્રકાર પડે છે. સ્વભાવ તે ભાવ લેશ્યા. અને તેમાં નિમિત્તભૂત કૃષ્ણાદિ પુદ્ગલે તે દ્રવ્ય લેશ્યા. અહિં લેશ્યા પુદ્ગલસ્વરૂપ હેવાથી શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ અને શુભ સ્પર્શવાળી હોય તે સુમન્તરયા અને અશુભવર્ણાદિ યુક્ત હોય તે કમરચા છે. તથા પુદ્ગલસ્વરૂપ દ્રવ્યલેશ્યા છે કે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારે ગુણ યુક્ત છે. તે પણ શાસ્ત્રમાં વર્ણની મુખ્યતાએ વર્ણ ભેદથી વેશ્યાના પણ ૬ ભેદ કહ્યા છે, તે આ પ્રમાણે-કૃષ્ણવર્ણ યુક્ત પુદગલમય ૬ bળહેચા, નીલ ( લીલા ) વર્ણનાં પુદ્ગલવાળી ૨ની૪ ચા, લીલા અને લાલ એ વર્ણની મિશ્રતાવાળી અથવા કબૂતર સરખા વર્ણવાળી રૂ વાપોતજેરા, લાલ વર્ણયુક્ત પુદ્ગલવાળી જ તેનોરથ, પીળા વર્ણવાળી જ વઢેરા, અને શ્વેત વર્ણવાળી ૬ ગુસ્ટન્ટેચા, એ છ લેશ્યાઓમાંની પહેલી રૂ અશુભ પરિણામવાળી હેવાથી અશુભ, બીજી ૩ શુભ પરિણામવાળી લેવાથી શુભલેશ્યા છે, તથા અનકમે છએ લેયાઓ અધિક અધિક વિશુદ્ધ પરિણામવાળી છે, એ ૬ લેશ્યાઓના ૬ પ્રકારના પરિણામને અંગે શાસ્ત્રમાં જ બ્ફળ ખાનાર ૬ વટેમાર્ગનું દૃષ્ટાંત કહ્યું છે. તે આ પ્રમાણે રંગૂઠ મલવા મુતારનું દષ્ટાન્ત-કઈ નગર તરફ જતાં અરણ્યમાં આવી પડેલા ભૂખ્યા થયેલા ૬ મુસાફરો પાકી ગયેલા જાંબૂઓ થી નમી પડતું એક મહાન જાંબૂવૃક્ષ જોઈને તેઓ પરસ્પર જાંબુ ખાવાને વિચાર કરવા લાગ્યા –તેમાંના પહેલાએ કહ્યું કે ૮૮ આ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નવતત્ત્વપ્રકર્ણ સાથ : ચાના આખા વૃક્ષનેજ મૂળમાંથી ઉખેડી નીચે પાડીએ ( એ પરિણામી)” બીજાએ કહ્યું:-માટી મોટી શાખાઓ તેડી નીચે પાડીએ (એ નીન્હેચાનો પરિણામી).” ત્રીજાએ કહ્યું-નાની નાની શાખાએ નીચે પાડીએ ( એ જાપોહેને પરિણામી),” ચેાથાએ કહ્યું—“જા બૂના ગુચ્છા નીચે પાડીએ (એ તેનોòચાને પરિણામી) પાંચમાએ કહ્યું કે ગુચ્છાઓમાંથી પાકાં જા ંમૂજ ચુંટી ચુંટીને નીચે નાંખીએ ( એ વાઢેરચાના પરિણામી ).” અને છઠ્ઠાએ કહ્યું કે જાંબુ ખાઇને ક્ષુધા મટાડવી એજ આપણા ઉદ્દેશ છે. તે આ નીચે ભૂમિ ઉપર સ્વતઃ ખરી પડેલાં જા ંબુજ વીણીને ખાઈએ, કે જેથી વૃક્ષછેદનનુ પાપ કરવાની જરૂર પણ ન રહે.” (એ ગુજ્જીયાના પરિણામવાળા જાણવા.) એ પ્રમાણે અનુક્રમે વિશુદ્ધ-વિશુદ્ધવેશ્યા પરિણામે એ દૃષ્ટાંતને અનુસારે વિચારવા, અહીં છ ચારાનું પણ દૃષ્ટાંત વિચારવું ( ૧૧ ભ માણા ૨-જગમાં કેટલાક જીવા દેવ-ગુરુ-ધર્મોની સામગ્રી મળ્યે કમ રહિત થઈ મેક્ષપદ પામી શકે એવી ચેાગ્યતાવાળા છે, તે સર્વે મળ્યે કહેવાય અને કેટલાક માગ માં કાંગડુ' જેટલા અને જેવા અલ્પ જીવે એવા પણ છે, કે જે દેવ-ગુરુ-ધર્મ'ની સ ́પૂર્ણ સામગ્રી મળવા છતાં પણ કમરહિત થઈ મેાક્ષપદ પામી શકે નહિ તેવા સર્વ જીવા સમન્ય કહેવાય. એ ભવ્યત્વ તથા અભવ્યત્વ જીવના અનાદિ સ્વભાવ છે. પરન્તુ સામગ્રીના બળથી નવા સ્વભાવ ઉત્પન્ન થતા નથી. તથા અભવ્ય જીવા તે આટામાં લૂણ જેટલા અલ્પ જ છે અને ભવ્ય ૧. અભન્ય વે! મેક્ષપદ નથી પામતા એટલું જ નહિ, પરન્તુ નીચે લખેલા ઉત્તમ ભાવા પણ નથી પામતા. ઇન્દ્રપણું, અનુત્તર દેવપણુ, ચક્રવતિ'પણું, વાસુદેવપણું, પ્રતિવાસુદેવપણું, બળદેવપણુ, નારદપણું, કેવલિ હસ્તે દીક્ષા, ગણધર હસ્તે દીક્ષા, સ ંવત્સરી દાન, શાસન અધિષ્ઠાયક દેવ-દેવીપણુ, લોકાન્તિક દેવપણુ, યુગલિક દેવાના અધિપતિપણું, ત્રાયસ્ત્રિ શત્ દેવપણું, પરમાધામીપણું, યુગલિક મનુષ્યપણું, પૂર્વધર લબ્ધિ, આહારક લબ્ધિ. પુલાક લબ્ધિ, સભિન્નશ્રોતાબ્ધિ, ચારણ લબ્ધિ, મધુસિય લબ્ધિ, ક્ષીરાસવ લબ્ધિ, અક્ષીણુ મહાનસી લબ્ધિ, જિનેન્દ્ર પ્રતિમાને ઉપયોગી પૃથ્વીકાયાદિપણું, ચક્રવર્તિના ૧૪ રત્નપણુ, સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, શુકલપક્ષીપણ, જિનેન્દ્રના માતા-પિતાપણું, યુગપ્રધાનપણું”, ઈત્યાદિ (ધૃતિ અભન્યકુલક્રે.) Page #178 -------------------------------------------------------------------------- ________________ ૯ મોક્ષતત્ત્વ ૧૬૧ છે તેથી અનન્ત ગુણ છે. પુનઃ ભવ્ય જીમાં પણ ઘણા એવા જીવ છે કે જેઓ કઈ કાળે ત્રિપણું પામવાના જ નથી, પરંતુ સૂક્ષમ એકે. ન્દ્રિયમાં જ અનાદિ અનન્તકાળ સુધી જન્મ મરણ કર્યા કરશે, જેથી એક્ષપદ પામવાના નથી પરંતુ સ્વભાવે (ગ્યતા વડે) તે તેઓ ભવ્ય જ છે. કહ્યું છે કે– अत्थि अणता जीवा, जेहि न पत्तो तसाइ परिणामो उववज्जति चय'ति अ, पुणोवि तत्थेव तत्थेव ॥१॥ અર્થ :-એવા અનન્તાનન્ત જીવે છે, કે જેઓએ ત્રસાદિ (કીન્દ્રિયાદિ) પરિણામ પ્રાપ્ત નથી કર્યો, અને પુનઃ પુન (વારંવાર) ત્યાંને ત્યાં જ (સૂકમ એકેન્દ્રિયપણમાં જ) જમે છે, અને મરણ પામે છે. આવા ૧૨ સમ્યત્વે માર્ગણું ૬ કામ, ચિ, ચોપરામિ, મિત્ર, સાવન અને મિથ્યાત્વ એ છ ભાવોને આ માર્ગણમાં સમાવેશ થાય છે. ૧ ઉપશમ સમ્યક્ત્વ-અનન્તાનુબલ્વેિ ક્રોધ, માન, માયા અને લેભ, તથા સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમેહનીય, અને મિથ્યાત્વમેહનીય એ ત્રણ દર્શન મેહનીય, એ સાત કર્મપ્રકૃતિઓની અંતર્મુહૂર્ત સુધી તદ્દન ઉપશાન્તિ થવાથી જે સમ્યગુભાવ પ્રગટ થાય છે, તે વખતે એ સાત કર્મો આત્મા સાથે હોય છે, પણ ભારેલા અગ્નિની માફક શાંત પડેલ હોવાથી પિતાની અસર બતાવી શકતાં નથી. આ સમ્યકત્વ એક ભવમાં ૨ વાર અને આખા સંસાર ચકમાં ૫ વાર પ્રાપ્ત થઈ શકે છે. અંત હર્તથી વધારે વખત આ સમ્યક્ત્વ ન ટકે. અને લગભગ નિરતિચાર હોય છે. - ૨ ક્ષાયિક સમ્યફ–ઉપર કહેલી સાતેય કર્મપ્રકૃતિઓને તદ્દન ક્ષય થવાથી આ સમ્યક્ત્વ પ્રગટ થાય છે, તેને કાળ સાદિ અનંત છે. આ સમ્યક્ત્વ નિરતિચાર હોય છે. ૩ ક્ષાચો પથમિક સમ્યક્ત્વ-ઉપર કહેલી સાત પ્રકૃતિમાંથી છની ઉપશાન્તિ હોય, અને ફક્ત સમ્યકત્વ મેહનીય કર્મને ઉદય થઈ " ક્ષય થતું હોય છે, તેથી તેનું નામ ક્ષય અને ઉપશમ યુક્ત સમ્યકત્વ કહ્યું છે. તેને વધારેમાં વધારે સાધિક ૬૬ સાગરેપમ કાળ છે. આ સમ્યકન્વીને શંકા-આકાંક્ષા વગેરે અતિચારેને એટલા પુરતે સંભવ છે. નવ. ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર નવતરવપ્રકરણ સાથ ૪ મિશ્ર સમ્યકત્વ-ઉપર કહેલી સાતમાંની ફક્ત મિશ્ર મહનીય કમની પ્રકૃતિ ઉદયમાં હોય, બાકીની ઉપશાન્ત હય, તે વખતે જે સમ્યગુ-મિથ્થારૂપ ભાવ ફક્ત અંતમુહૂર્ત સુધી હોય, તે મિશ્ર સમ્યકત્વ, તેથી જેનધર્મ ઉપર ન રાગ ન ટ્વેષ એવી સ્થિતિ હોય છે. પ સાસ્વાદન સમ્યકત્વ-ઉપર જણાવેલા અંતમુહૂર્તના વખતવાળા ઉપશમ સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે પહોંચતાં પહેલાં એક સમયથી માંડીને ૬ આવલિકા સુધી સમ્યક્ત્વના યત્કિંચિત-કાંઈક સ્વાદરૂપ આ સમ્યક્ત્વ હોય છે, પછી તુરત જ મિથ્યાત્વ પામે જ છે. જેમ ક્ષીરનું ભોજન કરીને કેઈપણ પ્રકારના ઉત્કલેશથી વમન થઇ જાય, છતાં તેને ક્ષીરને જેમ કાંઈક સ્વાદ આવે છે. તે પ્રમાણે સં–સહિત, આસ્વા–સ્વાદ. સ્વાદસહિત હોય તે સાસ્વાદન. ૬ મિથ્યાત્વ-અનંતાનુબંધીય કષાય અને મિથ્યાત્વ મેહનીયના ઉદયથી જે મિથ્યાભાવ પ્રગટે છે. તે મિથ્યાત્વ છે. સમ્યક્ત્વ માર્ગણામાં સમ્યક્ત્વ શબ્દ સમ્યગુ અને મિથ્યા એ બને ભાવને ઉપલક્ષણથી સંગ્રહ કરનાર છે. જેમ ભવ્ય, સંક્સિ, આહારી નામ છતાં અભવ્ય, અસંશિ–અણુહારી વગેરેને સંગ્રહ થાય છે. એમ ઘણું માર્ગણુઓમાં સમજવું. ૧૩ સંજ્ઞિ માર્ગ ર–મનઃ પર્યાતિથી અથવા દીર્ઘકાલિકી સંજ્ઞાથી વિશિષ્ટ મને વિજ્ઞાનવાળા છે તે સંજ્ઞ, અને વિશિષ્ટ મને વિજ્ઞાન રહિત તે કરંજ્ઞિ. ૧૪ આહારી માર્ગણું ૨-ભવધારણીય શરીર લાયક એજ આહાર, લેમ-આહાર, અનેસ્કવલાહાર એ ત્રણ પ્રકારમાંના યથાસં– ભવ આહારવાળા તે ૧ જારી, અને એ ત્રણેય આહાર રહિત તે અનાહારી. # અપર્યાપ્ત અવસ્થામાં તૈજસ્ કા મંણ શરીર વડે ગ્રહણ કરાત આહાર તે ચોરનાર, + શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ત્વચા—શરીર દ્વારા ગ્રહણ કરાતે આહાર ते लोमआहार. - કેળીયાથી મુખદ્વારા લેવાતો આહાર તે વેઢમહાર. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૮ મોક્ષતત્ત્વ [૧ સત્પદ પ્રરૂપણું] ૧૬૩ માગણુઓમાં મોક્ષની પ્રરૂપણ नरगइ पणिदि तस भव, सन्नि अहक्खाय खइअसम्मचे। मुक्खोऽणाहार केवल-दंसणनाणे, न सेसेसु ॥४६॥ સંસ્કૃત અનુવાદ नरगतिप'चेन्द्रियत्रसभव्यसंज्ञियथाख्यातक्षायिकसम्यक्त्वे मोक्षोऽनाहारकेवलदर्शनज्ञाने, न शेषेषु ॥४३॥ શબ્દાથ – નર-મનુષ્યગતિ મુ -મોક્ષ છે નંસિ-પચેન્દ્રિય જાતિ બહાર–અનાહાર તપ-ત્રસકાય વઢું સંપા-કેવળદર્શન માં ભવ્ય નાખે-કેવળજ્ઞાનમાં સનિ-સંગ્નિ ન-(મોક્ષ) નથી કથા-ચકાગ્યાત ચારિત્ર | તેણુ-શેષ માર્ગણાઓમાં ફકત્ત-ક્ષાયિક સમ્યક્ત્વમાં અન્વય સહિત પદચછેદ નર-જ, gáરિ, તત્ત, મઘ, નિન, દવા , રહે-વારે अणाहार, केवल-दसण-नाणे मुक्खो सेसेसु न ॥४६॥ ગાથા :– મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ભવ્ય, સંસિ યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ, અનાહાર, કેવળદર્શન અને કેવળજ્ઞાનમાં મક્ષ છે, અને શેષમાં નથી મેદા એ ૧૦ થી શેષ રહેલી કષાય-વેદ–ગ-અને લેગ્યા એ ચાર માર્ગણામાં મેક્ષ હોય જ નહિં. કારણ કે-અકષાયી; અવેદી; અગી, અને અલેશી અવસ્થાવાળા જીવને જ મેક્ષ હોય છે. એટલે જ મૂળ ૪ શ્રી અભયદેવસૂરિ રચિત નવતત્ત્વ ભાષ્યમાં ૧૪ માગણામાં મોક્ષપદની પ્રરૂપણું જુદી રીતે કહી છે. તે આ પ્રમાણે – Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ નવતત્ત્વપ્રકર્ણ સા: અને પર ઉત્તર ભેદોમાં મેાક્ષની માણા કરતાં વિચારણા ઘટતી નથી એટલે મૂળ તથા ઉત્તર દશ માણામાં જ મેાક્ષની માણા ઘટે છે. અહિ સાર એ છે કે-મેાક્ષમાં જવાની સંસારી જીવની છેલ્રી (૧૪ મા ગુણસ્થાનની શૈલેશી) અવસ્થામાં જે જે માણા વિદ્યમાન હોય તે તે માણામાં મેાક્ષ છે એમ કહેવાય, અને શેષ માગણુાઆમાં મેાક્ષના અભાવ ગણાય. તથા સનિપણું અને ભવ્યત્વ જો અયાગી ગુણસ્થાને અપેક્ષાભેદથી શાસ્ત્રમાં કહ્યું નથી તે પણ અહિં સન્નિપણુ' અને ભવ્યત્વ રઅપેક્ષાપૂર્વક ગ્રાણ કર્યું છે એમ જાણવું. !! ? કૃત્તિ સત્ત્વટ્ઝરવા દ્વાર દ્રવ્ય પ્રમાણ અને ક્ષેત્ર અનુયે ગદ્વાર दव्वपमाणे सिद्धा-णं जीवदव्वाणि हुंतिऽणताणि । लोगस्स असंखिज्जे, भागे इको य सव्वेव ॥४७॥ तत्थ य सिद्धा पंचमगइए नाणे य दंसणे सम्मे स ंतित्ति सेसएसु, परसु सिद्धे निसेहिज्जा ॥ ११२ ॥ ત્યાં સિદ્દો પ ંચમ ગતિમાં (સિદ્ધિગતિમાં), તથા કેવળ જ્ઞાન, કેવળ ન અને ક્ષાયિક સમ્યકત્વ એ ચાર માણામાં સત્-વિદ્યમાન છે, અને તેથી શેષ ૧૦ મૂળ માગણુાઓમાં (અને ૫૮ ઉત્તર મા`ણામાં) સિદ્ધપણાનો નિષેધ જાણવા. આ સત્પદ પ્રરૂપણા પણ અપેક્ષાભેદથી યથા છે, કારણ કે અહિં સિદ્ધત્વ અવસ્થા આશ્રયીને માણાઓની પ્રરૂપણા એ પ્રમાણે જ સંભવે છે. ૧-૨ “ભવ્યપણું એટલે મેક્ષગતિને યેાગ્ય ફેરફાર પામવાપણું” એ અથ વાળુ ભવ્યત્વ નિશ્ચયથી મેાક્ષપદ પામવાની અવસ્થાવાળા વિલ ભગવંતને નથી, કારણ કે જીવ કેવળજ્ઞાન પામ્યા ત્યારથી મેક્ષપદ પામી ચૂકયા, એમ જાણવાનું છે.. તે ફરીથી મેાક્ષ પામવાના સંભવ કયાં છે ? એ અપેક્ષાએ કેવલી ભગવ ંતને તેમજ સિદ્ધ ભગવંતને પણ ભવ્યત્વ નથી પણ અભવ્યત્વ છે, ભવ્ય સ સારી જીવજ કેવળજ્ઞાન પામી મેક્ષે જઇ શકે. એ અપેક્ષાએ ભવ્ય માણા સ'ભવે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૯ મોક્ષતત્ત્વ ૧૬૫ સંસ્કૃત અનુવાદ द्रव्यप्रमाणे सिद्धानां जीवद्रव्याणि भवन्त्यनन्तानि लोकस्यासंख्येयभागे, एकश्च सर्वेऽपि ॥ ४७ ।। શબ્દાર્થ – લૂપમાણે-દ્રવ્ય પ્રમાણ દ્વારમાં સોના-લેકના સિદ્ધા–સિદ્ધના અસંન્નેિ –અસંખ્યાતમા નીવડ્યાજિ-જીવદ્રવ્ય મા–ભાગે, ભાગમાં અનંતા–અનન્ત ફો-એક સિદ્ધ હૃતિ છે. રવિ-સવે સિદ્ધ અન્વય સહિત પદછેદ ગાથાવત્ – તાનિ હૂંતિ તળે વિ ગાથાર્થ :સિદ્ધોના દ્રવ્ય પ્રમાણ દ્વારમાં-અનન્ત જીવદ્રવ્ય છે; લેકના અસંખ્યાતમા ભાગમાં એક અને સર્વે સિદ્ધો હેય છે. ૪૭ | વિશેષાર્થ :-- સિદ્ધના છે અનન્ત છે, કારણ કે જઘન્યથી ૧ સમયને અન્તરે અને ઉત્કૃષ્ટથી ૬ માસને અન્તરે અવશ્ય કઈ જીવ મેસે જાય એ નિયમ છે, તેમજ એક સમયમાં જઘન્ય ૧ તથા ઉત્કૃષ્ટથી ૧૦૮ જીવે મોક્ષે જાય, એ પણ નિયમ છે, અને એ પ્રમાણે અનન્ત કાળ વ્યતીત થઈ ગયા છે. માટે સિદ્ધ છે અનન્ત છે. (અન્યદર્શાનીઓ જે સદાકાળ ઈશ્વર એક જ છે એમ કહે છે. તે આ બીજા દ્વારની પ્રરૂપણાથી અસત્ય છે એમ જાણવું) રૂત્તિ ૨ દ્રવ્ય કમાઈ દ્વાર | તથા સંક્ષિપણું મને જ્ઞાનવાળા જીવને હોય છે. અને કેવલિ ભગવંતને તથા સિદ્ધને (મતિજ્ઞાનાવરણીય ક્ષય થવાથી) મનોજ્ઞાનને અભાવ છે. તેથી સંસિ પણ નથી. સંસી છવજ કેવળજ્ઞાન પામી મેલે જઈ શકે એ અપેક્ષાએ સંજ્ઞીમાર્ગણું છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ નવતત્ત્વપકરણ સાથે તથા ક્ષેત્રદ્વાર વિચારતાં–સિદ્ધના જી લેકના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં રહ્યા છે, કારણ કે એક સિદ્ધની અવગાહના જઘન્યથી ૧ હાથ ૮ અંગુલ હોય, અને ઉત્કૃષ્ટથી ૧ ગાઉને છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ ૩૨ અંગુલ અર્થાત્ ૧૩૩૩ હાથ અને ૮ અંગુલ એટલી ઉંચી અવગાહના હોય છે. અને એ ક્ષેત્ર લેકના અસંખ્યાતમા ભાગ જેટલું જ છે, માટે એકેક સિદ્ધ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે. તથા સર્વ સિદ્ધ આશ્રયી વિચારીએ તે ૪૫ લાખ જનવાળી સિદ્ધશિલા પૃથ્વી ઉપર એક જનને અનતે ૪૫ લાખ જન તિર્યફ ( આડા ) વિસ્તારવાળા ૧૬ ( એક ષષ્ઠમાંશ ) ગાઉ ઊર્વપ્રમાણુ જેટલા આકાશક્ષેત્રમાં સિદ્ધ જીવે અલકની આદિ અને લેકના અંતને સ્પશીને રહ્યા છે તે સર્વ ક્ષેત્ર પણ લેકના અસંખ્યાતમાં ભાગ જેટલું છે, માટે સર્વ સિદ્ધ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં રહ્યા છે, એ પ્રમાણે બે રીતે ક્ષેત્ર દ્વાર કહ્યું (અન્ય દર્શનીઓ જે કહે છે કે ઈશ્વર એક જ છે અને તે પણ આ સચરાચર (ત્રીસ-સ્થાવર તથા જડ-ચેતનમય) જગતમાં સર્વ સ્થાને વ્યાપી રહ્યો છે. તે આ ત્રીજા દ્વારની પ્રરૂપણાથી અસત્ય છે, એમ જાણવું ) રૂતિ રૂ ક્ષેત્ર દ્વાર | સ્પર્શના, કાળ અને અન્તર અનુગ દ્વારે. फुसणा अहिया कालो, इग सिद्ध पडुच्च साइओणंतो। पडिवायाभावाओ; सिद्धाणं अंतरं नत्थि ॥४८॥ સંસ્કૃત અનુવાદ स्पशनाधिका कालः एकसिद्ध प्रतीत्य साधनन्तः प्रतिपाताऽभावतः सिद्धानामन्तर नास्ति ॥ ४८ ।। અન્વય સહિત પદદ फुसणा अहिया कालो इग सिद्ध पडुच्च साइओण तो पडिवाय अभावाओ सिद्धाण अंतर नत्थि ॥ ४८ ।। Page #184 -------------------------------------------------------------------------- ________________ ૯ મોક્ષતત્વ શબ્દાર્થ :પુસ-સ્પર્શના પરિવાર-પ્રતિપાતના, પડવાના હિયા-અધિક છે. (પુનઃસંસારમાં આવવાના) વો–કાળ કમાવાળો–અભાવથી રૂપ સિદ્ધ-એક સિદ્ધની સિદ્ધ-સિદ્ધિને ઘપુર-આશ્રયી, અપેક્ષાએ ઉત-અન્તર સાત-સાદિ અનન્ત છે. ન0િ-નથી ગાથાથસ્પર્શના અધિક છે, એક સિદ્ધને આશ્રયીને સાદિ અનંતકાળ છે, પડવાનો અભાવ હોવાથી સિદ્ધોમાં અંતર નથી. જેમ એક પરમાણુ એક આકાશપ્રદેશમાં સમાઈ રહ્યો છે તે ૧ આકાશ પ્રદેશની અવનિ કહેવાય. અને તે પરમાણુને ચારે દિશાએ જ તથા ઊર્ધ્વ અને અધઃ એકેક આકાશ પ્રદેશ મળી સ્પેશેલા ૬ પ્રદેશ અને પૂર્વોક્ત અવગાહનાને ૧ પ્રદેશ મળી ૭ આકાશપ્રદેશની સ્પના કહેવાય. તેમ પ્રત્યેક સિદ્ધિને અવગાહનાક્ષેત્રથી સ્પર્શનાક્ષેત્ર અધિક હોય છે, તે કેવળ સિદ્ધને જ નહિં પરંતુ પરમાણુ આદિ દરેક દ્રવ્ય માત્રને સ્પર્શના અધિક હોય છે. એ ક્ષેત્ર સ્પર્શીના ( આકાશ પ્રદેશ આશ્રયી સ્પર્શના ) કહી, હવે સિદ્ધને સિદ્ધની પરસ્પર સ્પર્શના પણ અધિક છે, તે આ પ્રમાણે– એક વિવક્ષિત સિદ્ધ જે આકાશપ્રદેશમાં અવગાહી રહેલ છે, તે દરેક આકાશપ્રદેશમાં એકેક પ્રદેશની હાનિ-વૃદ્ધિએ અનન્ત અનન્ત બીજા સિદ્ધ છે પણ તે સિદ્ધના આત્મપ્રદેશને હીનાધિક આકમીને અવગાહ્યા છે. તે વિષમ વહી સિદ્ધ કહેવાય. તેમજ તે સિદ્ધની અવગાહનામાં તે અને તેટલા જ આકાશપ્રદેશમાં સંપૂર્ણ અન્યૂનાતિરિક્તપણે-(હીનાવિક્તા રહિત) બીજા અનત સિદ્ધ છે (તે સિદ્ધને ) સંપૂર્ણ આકમીને (સ્પશને–પ્રવેશીને) અવગાહ્યા છે, તે તુલ્ય અવગાહના વાળા સિદ્ધો સમાવહી કહેવાય. તે વિવક્ષિત સિદ્ધને સમાવગાહી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ નવતપ્રકરણ સાથ : સિદ્ધોની સ્પર્શના અનન્ત ગુણ છે, અને વિષમાવગી સિદ્ધોની સ્પર્શના તેથી પણ અસંખ્યાત ગુણ છે. કારણ કે અવગાહના પ્રદેશ અસંખ્યાત છે. એ પ્રમાણે પરસ્પષ ના અધિક (એટલે અનન્ત ગુણ) છે. એ રીતે બન્ને પ્રકારની સ્પરૂ ના અધિક કહી. છે રૂત્તિ ક ાના દ્વાર છે. હવે કાળદ્રાર-એક સિદ્ધ આશ્રયી વિચારતાં તે જીવ અથવા સિદ્ધ અમુક વખતે મોક્ષે ગયેલ છે. માટે સાદિ (આદિ સહિત) અને સિદ્ધપણાને અન્ન નથી, માટે અનન્ત. એ પ્રમાણે એક જીવ આશ્રયી સદ્ધિ અનન કાળ જાણ, તથા સવે સિદ્ધ આશ્રયી વિચારતાં પહેલે કણ સિદ્ધ થયે તેની આદિ નથી, તેમજ જગતમાં સિદ્ધને અભાવ ક્યારે થશે, તે પણ નથી. માટે સર્વ સિદ્ધ આશ્રયી બની શનત્ત કાળ | રતિ ૧ ઝ દ્વાર છે. તથા સિદ્ધને પડવાનો અભાવ છે, એટલે પુનઃ સંસારમાં આવવાનું નથી, માટે (પહેલું સિદ્ધત્વ, ત્યારબાદ વચ્ચે સંસારિત્વ, ત્યારબાદ પુનઃ સિદ્ધત્વ, એ પ્રમાણે સંસારના) આંતરાવાળું સિદ્ધત્વ હેતું નથી. અહિં વચ્ચે બીજો ભાવ પામ તે આંતર્ર–અંતર કહેવાય, તેવું અન્તર વાઢ અત્તર સિદ્ધને નથી. અથવા જ્યાં એક સિદ્ધ રહેલ છે, ત્યાંજ પૂર્વોક્ત રીતે સમાવગાહનાએ તથા વિષમાવગાહનાએ સ્પર્શના દ્વારમાં કહ્યા પ્રમાણે અનન્ત અનન્ત સિદ્ધો રહ્યા છે, માટે સિદ્ધોને એક બીજાની વચ્ચે અતર (ખાલી જગ્યા) નથી. એ રીતે ક્ષેત્ર આશ્રયી પરસ્પર અન્તર (ક્ષેત્ર કાન્તર) પણ નથી. એ ૧ બૉર દ્વાર કહ્યું. અહિં અન્ય દર્શનકારે કહે છે કે ઈશ્વર, પોતાના ભક્તોને ઉદ્ધાર કરવાને અને પાપીઓને શાસન કરવા માટે અનેકવાર અવતાર ધારણ કરે છે તે આ દ્વારથી સર્વથા અસત્ય અને અજ્ઞાનમૂળક છે, એમ જાણવું _ો ૬ રતિ નર દ્વાર . ૧ નવતત્વ ભાષ્યની વૃત્તિમાં સિદ્ધ જીવોને આત્મપ્રદેશે ઘન હોવાથી અન્તર-છિદ્ર નથી, એમ કહ્યું છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૯ મેાક્ષતત્ત્વ ભાગ અને ભાવ અનુયાગ દ્વાર. सव्वजियाणमणंते भागे ते, तेसि दंसणं नाणं । खइए भावे, परिणामिए अ पुण होइ जीवत्तं ॥४९॥ સંસ્કૃત અનુવાદ सर्वजीवानामनन्ते भागे ते, तेषां दर्शनं ज्ञानम् । क्षायिके भावे, पारिणामिके च पुनर्भवति जीवत्वम् ॥ ४९ ॥ શબ્દા : સવ્વ-સ નિયાળ-જીવાના અનંતે-અનન્તમે મને ભાગે છે, તે-તે સિદ્ધ જીવા સેસિ-તે સિદ્ધોનુ હંસળ-દન (કેવળ દન) નાળ—(કેવળજ્ઞાન) અન્વય સહિત પદચ્છેદ ते सव्व जियाणं अनंते भागे, तेसिं दंसणं नाणं વાળ માટે, આ પુન નીવત્ત પરિમિત્ દોડ્ ॥ ૪૧ || ગાથાથ: વજ્ઞ—ક્ષાયિક માવે–ભાવનુ છે પરિગામિ-પારિણામિક ભાવનુ -(છ પૂર્તિ માટે) પુન–વળી, અને, પરન્તુ દોડ-છે નીવત્ત –જીવત્વ, જીવિત ૧૬૯ તેએ (સિદ્ધો) સર્વ જીવાને અનન્તમે ભાગે છે. તેઓનું જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે છે. અને જીવપણુ પારિામિક ભાવે છે. વિશેષા : સિદ્ધ જીવા જે કે અભવ્યથી અનન્ત ગુણ છે. તે પણ સવ સ'સારી જીવાના અનન્તમા ભાગ જેટલા જ છે, એટલુ' જ નહિ, પરન્તુ-નિગેાદના જે અસંખ્ય ગેાળા અને એકેક ગાળામાં અસ ખ્ય નિગેાદ અને એકેક નિગેાઢમાં જે અનન્ત અનન્ત જીવ છે. તેવી એક Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ નવતત્ત્વપ્રકરણ સાથ : જ નિગેદના પણ અનન્તમા ભાગ જેટલા ત્રણે કાળના સર્વ સિદ્ધો છે. કહ્યુ` છે કે जइआ य होइ पुच्छा जिणाण मग्गमि, उत्तर तइआ इक्कस्स निगोयस्सवि, अनंतभागो उ सिद्धिगओ ॥ १ ॥ અર્થ: જિનેશ્વરના માર્ગમાં—શાસનમાં જ્યારે જ્યારે જિનેશ્વરને પ્રશ્ન કરીએ ત્યારે ત્યારે એજ ઉત્તર હાય છે કે-એક નિગોદના પણ અનતમા ભાગજ માક્ષે ગયા છે. ।। કૃત્તિ ૭ માનદ્વાર, ? ઔપનિજ માત્ર—રાખમાં ઢાંકેલા અગ્નિ સરખી કમ ની (માહનીય કર્માંની) ઉપશાન્ત અવસ્થા (અનુદય અવસ્થા) તે ઉપશમ અને તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ તે ઔપમિક ભાવ. ૨ ક્ષાચિત્ર માત્ર—જળથી મુઝાઇ ગયેલા અગ્નિ સરખા કર્મીના સથા ક્ષય થવા તે ક્ષય, અને તેથી ઉત્પન્ન થયેલા આત્મપરિણામ તે ક્ષાયિક ભાવ. રૂક્ષાયોપમન્ત માત્ર-ઉદયમાં પ્રાપ્ત થતા કર્મોના ક્ષય, તથા ઉદયમાં નહિ પ્રાપ્ત થયેલા (થતાં) કર્મના ઉદયના અભાવરૂપ ઉપશમ તે ક્ષચેાપશમ, અને તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ તે ક્ષાયેાપશસિક ભાવ. ૪ ગૌચિત્ર માત્ર—કમરૈના ઉદય તે ઉડ્ડય અને કર્મના ઉન્નયથી ઉત્પન્ન થયેલે ગતિ, લેશ્યા, કષાય, આદિ જીવ પરિણામ (જીવની અવસ્થાએ) તે ઔયિક ભાવ. ૧ ગિમિજ આવ—વસ્તુના અનાદિ સ્વભાવ (અકૃત્રિમ સ્વભાવ અથવા સ્વાભાવિક સ્વરૂપ) તે પારિણામિક ભાવ. એ ૫ ભાવમાં ઔપશમિક ભાવ ફક્ત મેહનીય કમના જ હાય, ક્ષાયિક ભાવ આઠે કમ ના હાય, ક્ષયેાપશમ ભાવ જ્ઞાના-૬ના૦-માહ॰ અન્ત॰ એ ૪ કના હાય, ઔયિક ભાવ આઠે કમને। (તથા જીવ રચિત ઔદ્વારિકાદિ પુદ્ગલ સ્કાને પણ) હોય, અને પારિણામિક ભાવ સર્વ દ્રવ્યના હાય, Page #188 -------------------------------------------------------------------------- ________________ કે મોક્ષતવ - • ૧૭૧ ઔપશમિક | સમ્યક્ત્વ-૧ ચારિત્રલ દયિક ૨૬. ગતિ–૪ ક્યાય-૪ લિંગ-૩ મિથ્યાત્વ-૧ અજ્ઞાન–૧ અસંયમ-૧ સંસારિપણું-૧ લેશ્યા-૬ ક્ષાયિક દાન લબ્ધિ લાભ ? ભાગ 5 ઉપલેગ વીર્ય , કેવળ જ્ઞાન કેવળ દર્શન સમ્યક્ત્વ ચારિત્ર જ્ઞાન મતિ જ્ઞાન શ્રત » અવધિ ? મન:પર્યવ , મતિ અજ્ઞાન જીવ શ્રત , પારિણમિક | ભવ્યત્વ વિભંગ જ્ઞાન ૩ અભવ્યત્વ ચક્ષર્દશન અચક્ષુર્દશન ક્ષાપશમિક અવધિદર્શન દાનાદિલબ્ધિ ...૫ સમ્યક્ત્વ ચારિત્ર દેશવિરતિ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ નવતત્ત્વપ્રકરણ સાથ : પ્રશ્ન-સિદ્ધ પરમાત્માને જે ક્ષાયિક ભાવ છે, તો ક્ષાયિક ભાવના ૯ ભેદ હેવાને બદલે અહિં કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે જ ક્ષાયિક ભાવ કેમ કહ્યા? તથા ભવ્યત્વ (રૂ૫ પારિણમિક ભાવ સિદ્ધને કેમ નહિ? ઉત્તર-મૂળ ગાથામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે જ ક્ષાયિક ભાવ સિદ્ધ પરમાત્માને કહ્યા. તે આત્માના જ્ઞાન દર્શન ગુણની મુખ્યતાએ કહ્યા છે, તથા દર્શનને અર્થ સમ્યક્ત્વ પણ છે તેથી ક્ષાયિક સમ્ય કૃત્વ પણ ગ્રહણ કરતાં શ્રી સિદ્ધમાં ૩ ક્ષાયિકભાવ આ ગાથામાં કહ્યા છે, તે પણ બીજા ૬ ક્ષાયિક ભાવેને સર્વથા નિષેધ ન જાણવે. શામાં એ ૬ ક્ષાયિક ભાવ માટે અમુક અમુકને નિષેધ અને ગ્રહણ બને છે, તે પણ એકંદર દૃષ્ટિએ વિચારતાં તે જ શાસ્ત્રોમાં સમ્યકત્વ માટે દર્શન શબ્દ પ્રસિદ્ધ છે અને ઘણું શાસ્ત્રકારોએ શ્રી સિદ્ધમાં ૩ ભાવ કહ્યા છે તેથી અહિં ગાથામાં કહેલા સંત પદના ૨ અર્થ કરવામાં વિરોધ નથી. ૧ નવતત્ત્વની પ્રાચીન આચાર્ય કૃત અવસૂરિ તથા સાધુરત્નસૂરિકૃત અવસૂરિ ઇત્યાદિ ગ્રંથમાં સિદ્ધ પરમાત્માને શાયિક જ્ઞાન અને ક્ષાયિક દશન એ ૨ ભાવ જ કહ્યા છે, તેમાં પણ પ્રાચીન અવચૂરિમાં તો ૭ ભાવોને સ્પષ્ટ અક્ષરોથી નિષેધ કહ્યો છે, તથા નવાગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિત નવતત્ત્વભાષ્યમાં, એ જ ભાષ્યની યદેવઉપાધ્યાયત વૃત્તિમાં, શ્રી તત્વાર્થસૂત્રમાં, શ્રી આચારાંગ નિર્યુક્તિમાં અને મહાભાષ્યમાં ક્ષા, જ્ઞાન, ક્ષાત્ર દર્શન અને ક્ષા, સમ્યક્ત્વ એ ભાવ કહ્યા છે, શેષ ૬ ભાવને સ્પષ્ટ નિષેધ કહ્યો છે. દિગંબર સંપ્રદાયના તત્ત્વાથ વાતિક તથા રાજવાર્તિકમાં ક્ષા, વીર્ય ૪ લબ્ધિ સિવાય ૫ ભાવ કહ્યા છે. પરંતુ દાનાદિ ૪ લબ્ધિને સ્પષ્ટ નિષેધ નથી) કાલ લોકપ્રકાશમાં મહાભાષ્ય પ્રમાણે ૩ ભાવ ગ્રહણ કર્યા છે. અને કેટલાક આચાર્યોના મતે નવે ક્ષાયિક ભાવ ગ્રહણ કર્યા છે. એ દરેક વિસંવાદ અપેક્ષા રહિત નથી, તો પણ સંક્ષેપમાં એટલું જ સમજવું કે કઈ ભાવ સવ્યપદેશપણુના (ઉપચરિતપણાના) કારણથી, કેઈ ભાવ કાર્યભાવના કારણથી અને કેઈ ભાવ સંસારી જીવન અંગે ગુણસ્થાનવૃત્તિના Page #190 -------------------------------------------------------------------------- ________________ ૯ મેાક્ષતત્ત્વ ૧૭૩ સર્વે અપેક્ષાભેદ હાવાથી સિદ્ધ પરમાત્મામાં નવેય ક્ષાયિક ભાવ હાય એમ કહેવામાં પણ સર્વથા વિરાધ નથી, માટે અપેક્ષાએ સિદ્ધમાં ત્રણ અથવા નવેય ક્ષાયિક ભાવ પણ માનવા. તથા મેક્ષે જવાને ચેાગ્ય હાય તે મન્ય કહેવાય અને સિદ્ધ કારણથી ઇત્યાદિ કારણથી નિષેધેલા છે, અને આત્માના મુળ ગુણુરૂપ જ્ઞાન, દર્શીન અપેક્ષાથી પણ નિષેધાય નહીં. ગ્રહણ ધારણ યાગ્ય બાદર પરિણામી પુદ્ગલ સ્કંધોના વિષયવાળી દાનાદિક ૪ લબ્ધિએ કમ પ્રકૃતિ આદિ ગ્રંથામાં કહી છે, પુદ્ગલાના ગ્રહણ-ધારણના અભાવ હોવાથી દાનાદિ કાય'ના અભાવની અપેક્ષાએ ૪ લબ્ધિએ શ્રી સિદ્ધ પરમાત્મામાં નથી એમ કહી શકાય, તથા વિ વિશેષથી જે ક્રૂતિ ઝેતિ—પ્રેરણા કરે તે હોય એ વ્યુત્પત્તિ લક્ષણ શ્રી સિદ્ધ પરમાત્મામાં પ્રેરણા વૃત્તિના અભાવે ઘટતુ નથી. અથવા વીનું લક્ષણ ક્રિયાપ્રવૃત્તિ તે શ્રી સિદ્ધમાં નથી, તેથી સિદ્ધ પરમાત્મામાં વીય નથી. એમ કહી શકાય અને તેથી જ શ્રી ભગવતી સૂત્રના પહેલા શતકના ૮ મા ઉદ્દેશમાં "सिद्धा ण अविरिया ” એ સૂત્રની વૃત્તિમાં સરયોગમા વીર્યાં: સિદ્ધા: (યોગ પ્રવ્રુત્તિરૂપ કરવી*ના અભાવથી સિદ્દો વીય રહિત છે.) એમ કહ્યું છે તથા તે યંતે બંનેન નિવૃત્તૌ તિવૃત્રિમ એટલે જેનાવડે મેાક્ષમાં જવાય તે ચારિત્ર અથવા અવિધર્મ રેવતી રળાવ પાશ્ત્રિમ એટલે આઠ પ્રકારના કમસ ગ્રહને (ક`સમહના) નાશ કરનાર હાવાથી ચારિત્ર કહેવાય, ઈત્યાદિ ચારિત્રનાં વ્યુત્પત્તિલક્ષણોમાંનું કાઇપણ વ્યુત્પત્તિલક્ષણ શ્રી સિદ્ધમાં ઘટતું નથી. તેમજ ચારિત્રનાં ૫ ભેમાં કોઇ પણ ભેદ (અર્થાત ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પણ) શ્રી સિદ્ધોમાં છે નહિ તે કારણથી શ્રી સિદ્ધમાં ચારિત્રને અભાવ છે, માટે જ સિદ્ધાંતમાં “સિદ્ધને નો ચરિત્તી નો અરિત્તી એટલે સિદ્ધ ચારિત્રી છે એમ પણ નથી, તેમજ સિદ્ધમાં ચારિત્ર નથી એમ પણ નથી” એ વચન કહ્યું છે તથા જો કે ક્ષાયિક સમ્યકત્વ તો લગભગ સર્વ શાસ્ત્રને સમ્મત છે. તા પણ કાઈ સ્થાને સમ્યકત્વને નિષેધ પણ ઉપર ટિપ્પણીમાં કહ્યા પ્રમાણે હાય તે! તે સમ્યક્ત્વના અ“શ્રી વીતરાગના વચન ઉપર પ્રતીતિરૂપ શ્રદ્દા એમ જાણવા, જેથી શ્રી સિદ્ધ તે પોતે વીતરાગ છે, તે એમને ખીજા કયા વીતરાગના વચનની શ્રદ્ધા ઘટી શકે ? તે કારણથી જ્ઞાયિક ભાવના શ્રદ્ધાના અભાવે શ્રી સિદ્ધને ક્ષાયિક સમ્યક્ત્વ પણ ધટી શકતું નથી એમ જાણવુ, એ પ્રમાણે '' Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નવતત્વપ્રકરણ સાથે: એ પણ) નખ્ય પણ નજરે જો આ પરમાત્મા તે મોક્ષમાં ગયેલા જ છે. તે મોક્ષની હવે યોગ્યતા શી રીતે ઘટી શકે ? એ અપેક્ષાએ શાસ્ત્રમાં “સિદ્ધને નો મળ્યા નો કમળ્યા એટલે સિદ્ધ પરમાત્મા ભવ્ય પણ નથી તેમ ભવ્ય નહિ એમ પણ (અર્થાત્ અભવ્ય પણ) નથી” એ વચન યુક્તિથી સહેજે સમજાય તેવું છે. અલ્પબદુત્વ અનુગ. थोवा नपुंससिद्धा, थी नर सिद्धा कमेण संखगुणा। इअ मुक्खतत्तमेअं, नवतत्ता लेसओ भणिया॥५०॥ સંસ્કૃત અનુવાદ, स्तोका नपुसक्रसिद्धाः स्त्रीनरसिद्धाः क्रमेण संख्यगुणाः इति मोक्षतत्वमेत-न्नवतत्त्वानि लेशतो भणितानि ॥ ५० ॥ શબ્દાર્થ : થવા-ડા,-અપ સંવાળા-સંખ્યાત ગુણ છે, નવું-નપુંસક લિંગે ફુલ-એ, એ પ્રમાણે સિદ્ધ-સિદ્ધ થયેલા મુવતત્ત-ક્ષતત્વ થી–સ્ત્રી લિંગે –એ, એ પ્રમાણે નર–પુરુષ લિંગે નવતત્ત-નવ ત સિદ્ધા-સિદ્ધ થયેલા જેસો-લેશથી, સંક્ષેપથી મેળ–અનુક્રમે મળિયા–કહ્યા અન્વય અને પદચ્છેદ नपस सिद्धा थोवा, थी नर सिद्धा कमेण संख गुणा इअ मुक्ख तत्त एक नव तत्ता लेसओ भणिया ॥५०॥ બનતાં સુધી શાસ્ત્રના વિસંવાદ પણ અપેક્ષાવાદથી સમજવા એજ શ્રીજિનેન્દ્રવચનની પરમ પવિત્ર આરાધના છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૯ મેક્ષિતત્વ ૧૭૫ નપુંસક લિંગે સિદ્ધ થડા છે, સ્ત્રીલિગે સિદ્ધ અને પુરુષ લિંગે સિદ્ધ અનુક્રમે સંખ્યાત ગુણ છે. એ પ્રમાણે આ મેક્ષિતત્વ છે. નવત દુકામાં કહ્યા છે. તે પ૦ છે નપુંસક લિંગવાળા જી એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦ મોક્ષે જાય માટે નપુંસક સિદ્ધ અલ્પ, સ્ત્રીઓ એક સમયમાં ઉત્કૃષ્ટથી ૨૦ ક્ષે જાય, માટે દ્વિગુણ થવાથી સ્ત્રીલિંગ સિદ્ધ સંખ્યાત ગુણ કહ્યા છે, અને પુરુષો એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય છે માટે સ્ત્રીથી પણ પુરુષ સિદ્ધ સંખ્યાત ગુણ જાણવા. [ દ્વિગુણથી ન્યૂન તે વિશેષાધિક, અને દ્વિગુણ, ત્રિગુણુ વગેરે તે સંખ્યાત ગુણ કહેવાય ] નપુસકાદિને મોક્ષ કહો તે નપુંસકાદિ વેદ આશ્રય નહિં પણ નપુંસકાદિ લિંગ આશ્રય મેક્ષ જાણવે, કારણ કે સવેદીને મેક્ષ ન હોય. તથા અહિં ૧૦ પ્રકારના જન્મ નપુંસકને ચારિત્રને જ અભાવ હોવાથી મેક્ષે જઈ શકતા નથી, પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા ૬ પ્રકારના નપુંસકેને ચારિત્રને લાભ હોવાથી મોક્ષે જાય છે. માટે નપુંસક સિદ્ધ તે કૃત્રિમ નપુંસકની અપેક્ષાએ જાણવા. એ પ્રમાણે વેદની અપેક્ષાએ પણ વેદ રહિત લિંગભેદે શાવહૂર્વ દર કહ્યું. જિનસિદ્ધાદિ ભેદમાં અલ્પબદુત્વ આ પ્રમાણે સિદ્ધના શેષ ભેદનું અલ્પબદુત્વ. . *૧૦ પ્રકારના જન્મ નપુંસકનું સ્વરૂપ શ્રી ધમબિંદુ વૃત્તિ આદિક ગ્રંથોથી જાણવું, તેનું સ્વરૂપ સંક્ષેપમાં પણ અહિં કહેવું યોગ્ય ધાયુ નથી, અને ૬ પ્રકારના કૃત્રિમનપુંસકના સ્વરૂપ માટે જુઓ ૫૫ મી ગાથાનું ટિપ્પણ. ૧ સિદ્ધોના અલ્પબદુત્વને વિષય ઘણા વિસ્તારવાળે છે, અને અનેક પ્રકારનું છે. તે વિસ્તારાથીએ શાસ્ત્રાન્તરથી જાણવા યોગ્ય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ નવતત્વપ્રકરણ સાથે ૧–જિનસિદ્ધ અ૫, અને અજિન સિદ્ધ તેથી અસંખ્યગુણા, ૨–અતીર્થસિદ્ધ અલ્પ, અને તીર્થસિદ્ધ તેથી અસંખ્યગુણા. ૩–ગૃહસ્થલિંગસિદ્ધ અપ, તેથી અન્યલિંગ સિદ્ધ (અ) સંખ્યાત ગુણા, અને તેથી સ્વલિંગ સિદ્ધ (અ) સંખ્યાતગુણા. ૪–સ્વયંબુદ્ધ સિદ્ધ અલ્પ તેથી પ્રત્યેકબુદ્ધ સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી બુદ્ધિબધિત સિદ્ધ સંખ્યગુણા. પ—અનેક સિદ્ધ અલ્પ, અને એક સિદ્ધ તેથી (અ) સંખ્યાત ગુણા.. જાણવા લાયક નવતર જાણવાનું ફળ. जीवाइनवपयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दहंतो अयाणमाणेऽवि सम्मत्तं ॥५९॥ સંસ્કૃત અનુવાદ जीवादिनवपदार्थान् यो जानाति तस्य भवति सम्यक्त्वम् । भावेन श्रदधतोऽज्ञानवतोऽपि सम्यक्त्वम् ॥ ५९ ॥ નવા–જીવ વગેરે સમત્ત-સમ્યકત્વ નવ-નવ મા -ભાવપૂર્વક ચિલ્ય-પદાર્થોને તને સદંતો-શ્રદ્ધા કરતા જીવને -જે જીવ લયામા–અજ્ઞાન હેતે છતે -જાણે વિ–પણ તરૂં-તે જીવને સમત્ત-સભ્યત્વ ફોરૂ થાય છે, હેય છે. અન્વય સહિત પદરચ્છેદ ગાથાવત્ પરન્તુ તરત સમત્ત રૂ ઈતિ વિશેષ: Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ૯ મોક્ષ તત્વ ગાથાર્થ – જીવાદિ નવ પદાર્થોને જે જાણે તેને સમ્યક્ત્વ હોય, બોધ વિના પણ ભાવથી શ્રદ્ધા રાખનારને પણ સમ્યકત્વ હોય છે. વિશેષાથ- જીવ, અજીવ, આદિ નવ તનું સ્વરૂપ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમવડે સમજાય છે, અને તે સમજનાર આત્માને સત્યાસત્યને વિવેક થાય છે, ધમ-અધર્મ, હિત–અહિત (નવતત્વને જ્ઞાતા) જાણે છે, તેથી તેને સર્વજ્ઞભાષિત વચન જ સત્ય લાગે છે, અને તેમ થતાં નિશ્ચય સમ્યકત્વ (યથાર્થ વસ્તુતત્વની શ્રદ્ધા) પ્રગટ થાય છે. પરંતુ જે જ્ઞાનાવરણયને તે તીવ્ર ક્ષપશમ ન હોય અને જીવ અજીવ આદિ તત્વેનું જ્ઞાન ન હોય તે પણ “શિ િપત્તત્ત તમે સવં–શ્રી જિનેશ્વરે જે કહ્યું છે તેજ સત્ય” એવા અતિ દઢ સંસ્કારવાળા જીવને પણ (નવતત્વનું જ્ઞાન ન હોવા છતાં) સમ્યક્ત્વ અવશ્ય હોય છે. સમ્યક્ત્વ છે કે નહિ તેને સર્વથા નિશ્ચય પ્રાયઃ અસર્વજ્ઞ જીવ જાણે શકે નહિં, પરંતુ સમ્યક્ત્વનાં જે ૬૭ લક્ષણે કહ્યાં છે તે લક્ષણને અનુસરે અનુમાન વડે જીવ પૂલ દષ્ટિએ (એટલે વ્યવહાર માત્રથી) પિતાના આત્મામાં તેમજ પરમાં વ્યવહાર સમ્યકત્વને સદુભાવ કે અભાવ અનુમાનથી વિચારી શકે અથવા જાણું શકે. સમ્યક્ત્વ એટલે શું ? सव्वाइं जिणेसर-भासियाई वयणाइं नन्नहा हुंति । इइ बुद्धी जस्स मणे, सम्मत्तं निचलं तस्स ॥५२॥ સંસ્કૃત અનુવાદ सर्वाणि जिनेश्वरभाषितानि वचनानि नान्यथा भवन्ति ॥ इति बुद्धियस्य मनसि, सम्यक्त्वं निश्चल तस्य ॥५२॥ અવય સહિત પદચ્છેદ. जिणेसर भासिआइ सव्वाइं वयणाई अन्नहा न हुति ॥ जस्स मणे इइ बुद्धी तस्स सम्मत्त निच्चलं ॥५२॥ નવ–૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નવતત્ત્વપ્રકરણ સાથે શબ્દાથ :સવ્વાણું-સર્વે (વચનો) રૂ-એવા પ્રકારની નિસર-જિનેશ્વરનાં યુદ્ધ-બુદ્ધિ માસિચારું–કહેલાં -જેના વચારૂં-વચને મને-હુદયમાં, મનમાં સમત્ત –સમ્યકત્વ અન્ન-અન્યથા, અસત્ય નિવૃઢ-નિશ્ચલ, દ્રઢ હૃતિ-હાય તસિ–તેને ગાથાર્થ – શ્રી જિનેશ્વરે કહેલાં સર્વે (કોઈપણ) વચને અસત્ય ન હાય” (એટલે સર્વે વચને સત્યજ હોય) જેના હૃદયમાં એવી બુદ્ધિ હેય તેનુ સમ્યક્ત્વ દ્રઢ છે. પરા વિશેષાર્થ – અસત્ય વચન બેલવામાં ક્રોધ-લભ-ભય-હાસ્ય એ જ મૂળ કારણ છે, તથા લજજા-દાક્ષિણ્યતા-ઈર્ષ્યા ઈત્યાદિ બીજા વિશેષ કારણે પણ અનેક છે, પરંતુ તે સર્વ એ ૪ મૂળ કારણમાં અન્તર્ગત છે. શ્રી જિનેશ્વર ભગવંત રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય ઈત્યાદિ સર્વ દૂષણોથી સર્વથા રહિત છે. એક અંશમાત્ર પણ રાગ-દ્વેષ આદિ દેષ રહ્યો હોય તે વીતરાગ ન કહેવાય, તે એવા શ્રી વીતરાગ ભગવત સર્વને અસત્ય બલવાનું શું પ્રજન હોય ? માટે શ્રી વીતરાગ ભગવંત જે જે વચન કહે છે તે સંપૂર્ણ સત્ય જ હેય, એક પણ વચન અસત્ય ન હેય એવી દઢ ખાત્રી જેના હૃદયમાં સંસ્કાર પામી ગઈ છે તેવા જીવને સમ્યક્ત્વ (એટલે સમ્યફ શ્રદ્ધા) હોય છે અને તે પણ અતિ નિશ્ચલ (ઈંદ્રજાળ આદિ કોઈપણ કપટપ્રગોથી ચલાયમાન ન થાય તેવું) સમ્યકત્વ હોય છે. અન્ય દર્શનના અનેક ચમત્કાર દેખીને પણ “આ દર્શન-ધર્મ પણ શ્રેષ્ઠ છે.” એ મેહ કદી ન થાય, કઈ પણ દર્શન વીતરાગ ભગવંતના ધર્મથી ચઢિયાતું નથી એમ જાણે, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૯ મેક્ષતત્વ ૧૭૯ વીતરાગ ભગવંતના કહેલા ધર્મ જે દુનિયામાં કઈ પણ અન્ય ધર્મ થયે નથી, છે નહિ અને થશે પણ નહિ, સર્વે ધર્મોમાં જે જે કંઈ સાર–તત્ત્વ હશે અથવા કેટલાક સત્ય પદાર્થો હશે તે તે સર્વ વીતરાગના વચન–ધર્મરૂપી સમુદ્રના જળના ઉડીને ગયેલા છાંટા સરખાજ છે. જીવનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, તથા દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ જે વીતરાગ ભગવંતે કહ્યું છે તે કઈ પણ ધર્મમાં નથી એ સ્પષ્ટ છે, તથા અનેકાન્તવાદ અને સંપૂર્ણ અહિંસાદિક ધર્મો જેવા વીતરાગ ભગવંતે કહ્યા છે, તેવા કઈ પણ ધર્મમાં નથી, એવી દઢ ખાત્રી એજ સમ્યક્રય કહેવાય. આ સમ્યકત્વ પોતે પદાર્થ નથી, પરંતુ જીવને ગુણ છે. પુનઃ મૂળ ગાથામાં સાદું વડું પદ હેવાથી એમ જાણવું કે જિનેવરપ્રરૂપિત સર્વે વચને સત્ય છે એવી પ્રતીતિનું નામ જ સમ્યક્ત્વ છે, પરંતુ પોતાની બુદ્ધિમાં જેટલાં યુક્તિવાળાં તેટલાં સત્ય અને બીજા વચન અસત્ય એવી પ્રતીતિવાળાને સમ્યક્ત્વ ન હોય, એટલું જ નહિ પરંતુ એક જ વચન અથવા પદ અથવા અક્ષર ન માને, અને શેષ સર્વ વચનેને સ્વીકાર કરે તે પણ મિથ્યાષ્ટિ જીવ જાણ. શાસ્ત્રમાં કહ્યું છે કે-પચવિ તો મિચ્છાદિઠ્ઠી લો મળશો જે કારણથી સર્વે વચને સહતે (સત્ય માનત) હોય, અને એક પદ માત્રને પણ અસદહત (અસત્ય માનત) હેય, તે તે મિથ્યાદડિટ કહ્યો છે. તથા શ્રી જિનેશ્વર ભગવંતના ધમને શ્રેષ્ઠ માનતે હોય, તે સાથે બીજા ધર્મો પણ સારા છે, બીજા ધર્મોમાં પણ અહિંસાદિક માગ કહેલા છે, ઇત્યાદિ માનતે હોય અને મધ્યસ્થ–તટસ્થપણું દર્શાવતું હોય તો તે પણ મિથ્યાબિટ જાણ, કારણ કે તે વિવેકશૂન્ય છે. છાશ અને દુધ બને ઉજજવલ દેખીને બન્નેને ઉજજવલતા માત્રથી શ્રેષ્ઠ માનનાર વિવેકશૂન્ય જ કહેવાય. મધ્યસ્થતા અને તટસ્થતા તે તે કહેવાય કે “સર્વે દર્શને (૧) એવી મધ્યસ્થ માન્યતાવાળાને કેટલાક મિત્રસમ્યગદષ્ટિ કહે છે, સમજે છે, પરંતુ તે મિશ્રદષ્ટિ ન હોઈ શકે, કારણ કે શાસ્ત્રમાં એ માન્યતાવાળાને અનમહિ મિહિર કહ્યું છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ નવતત્વપ્રકરણ સાથ : કદી સત્ય ન હોય, તે કઈ પણ એક દર્શન જ સત્ય હશે” એમ માનતે હેય, કયું દર્શન સત્ય તે ભલે સ્પષ્ટ ન જાણુ હોય, પરંતુ એવી માન્યતા હોય તે મધ્યસ્થ કહેવાય, એવા મધ્યસ્થને શાસ્ત્રમાં ઉત્તમ ગુણવંત ભદ્રપરિણામી કહ્યો છે એવી મધ્યસ્થતાવાળે પુનઃ “સંપૂર્ણ અહિંસાદિક માર્ગ એજ ધર્મ છે, સાંસારિક મેહની ચેષ્ટારહિત સર્વજ્ઞ એજ દેવ હોઈ શકે, અને તે દેવના વચનમાર્ગે ચાલનાર સાંસારિક ઉપાધિઓથી મુક્ત થયેલ અને તે દેવના વચનને અનુસરી ઉપદેશ આપનાર સાધુ તેજ ગુરુ હોઈ શકે ” ઈત્યાદિ મોક્ષમાર્ગને અનુકૂળ સંસ્કારવાળો હોય તે (તે મધ્યસ્થ પણ) સમ્યગદષ્ટિ હોઈ શકે છે. આ ગાથાને અથ સંપૂર્ણ નવતત્વ પ્રકરણના સારરૂપ છે, જેથી સંક્ષેપમાં એટલે ભાવ તે અવશ્ય સમજ જોઈએ. સમ્યકત્વ મળવાથી થતા લાભ. अंतोमुहुत्तमित्तपि, फासियं हुज्ज जेहि सम्मत्तं । तेसिं अवड्ढपुग्गल-परियट्टो चेव संसारो ॥५३॥ સંસ્કૃત અનુવાદ. अन्तमुहूतमात्रमपि, स्पृष्ट भवेद् यैः सम्यक्त्वम् । तेषामपाद्ध पुद्गलपरावर्त्तश्चैव संसार: ।। ५३ ॥ શબ્દાર્થ :સન્તોમુત્ત-અન્તર્મુહૂર્ત સન્મત્ત –સમ્યકત્વ મિત્ત-માત્ર સિં–તે જેને -પણ લવઢઅપર્ધ (છેલ્લે અર્ધ) #નિયં-સ્પેશ્ય* પુત્રો -પુદ્ગલ પરાવર્તા દુ-હાય વ-નિશ્ચય રેડુિં-જે જીએ સંસાર-સંસાર (બાકી રહે છે) અન્વય અને પદોદ जेहि अंतोमुहुत्तमित्त अपि सम्मत्त फासिय हुज्ज । तेसि संसारो चेव अवड्ढपुग्गल परियट्टो । ५६ ।। Page #198 -------------------------------------------------------------------------- ________________ ૯ મોક્ષતત્વ ૧૮ ગાથાથ:જે જીવેએ અન્તમુહૂર્ત માત્ર પણ સમ્યકત્વ સ્પર્યું હોય, તે અને સંસાર માત્ર અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલેજ બાકી રહે છે. પરા વિશેષાર્થ૯ સમયનું જઘન્ય અન્તમુહૂર્ત તથા બે ઘડીમાં ૧ સમય ન્યૂન કાળ તે ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત, અને ૧૦-૧૧ ઈત્યાદિ સમયથી યાવત્ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તથી અત્યન્તરના મધ્યના સર્વે કાળભેદ (તેટલા ભેટવાળાં-અસંખ્યાત) મધ્યમ અન્તર્મુહૂર્ત છે, અહિં મધ્યમ અખ્તમુહૂર્ત અસંખ્ય સમયનું ગ્રહણ કરવું. તેવા (મધ્યમ) અન્તર્મુહૂર્ત માત્ર એટલે કાળ પણ સમ્યક્ત્વને લાભ થયો હોય તે અનેક મહા-આશાતનાએ આદિક પાપનાં કારણથી કદાચ ત્રા પુદ્ગલપરાવર્ત જેટલો અનન્તકાળ રખડે તે પણ પુનઃ સમ્યકત્વ પામી ચારિત્ર લઈ જીવ મોક્ષે જઈ શકે છે. અહિં સમ્યકત્વ પ્રાપ્ત કરતાં જે ગ્રન્થિભેદ થાય છે, તે ગ્રન્થિભેદ એક વાર થયા બાદ પુનઃ તેવી ગ્રન્થિ [નિબિડ રાગ–ષ રૂપ ગાંઠ) જીવને પ્રાપ્ત થતી નથી.૧ માટે તે ગ્રંથિભેદના પ્રભાવે અર્ધ પુદગલપરાવતે પણ અવશ્ય મોક્ષ થાય છે. જે પુનઃ તેવી અનેક મહા-આશાતના આદિક ન કરે તે કેઈક જીવ તે જ ભવે અથવા ત્રીજે સાતમે અને આઠમે ભવે, પણ મેક્ષ પામે છે. અહિં ગાથામાં અTTઈ શબ્દ કહ્યો તે જ એટલે વ્યતીત થયેલ છે પહેલે અર્ધ ભાગ જેને એ છેલ્લે કઈ ભાગ તે પર્ધ, અથવા આપ એટલે કિંચિત્ ન્યૂન એ અર્ધ પુદ્ગલપરાવર્તા તે અપર્ધ પુદ્ગલપરાવર્તા” એમ બે અર્થ છે. વળી દ્રવ્યાદિ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્તામાંથી અહિં સૂક્ષમ ક્ષેત્ર પુદગલપરાવને અર્ધ ભાગ જાણુ, પરન્તુ દ્રવ્યાદિ ત્રણને નહિં. * પુદ્ગલ પરાવર્તાનું સ્વરૂપ આગળ પ૪મી ગાથાના અર્થમાં કહેવાશે. ૧ અર્થાત એવો તીવ્ર રાગદ્વેષરૂપ પરિણામ આત્માને પુન: પ્રાપ્ત થતું નથી. ૨ અથવા આશાતનાઓની પરંપરાને અનુસરીને તેથી અધિક સંખ્યાત ભવે પણ મોક્ષ પામે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ નવતત્વપ્રકરણ સાથઃ પુદ્ગલ પરાવર્તન એટલે ? उस्स प्पिणी अणंता, पुग्गलपरियट्टओ मुणेयव्वो । तेऽणंताऽतीअद्धा, अणागयद्धा अणंतगुणा ॥५४॥ સંસ્કૃત અનુવાદ उत्सपिण्योऽनन्ताः पुदगलपरावर्त को ज्ञातव्यः । तेऽनन्ता अतीताद्धा, अनागताद्धानन्तगुणाः ॥५४॥ શબ્દાર્થ – કપિલ-ઉત્સર્પિણીઓ મળતા-અનંતા Juતા–અનન્ત અતીબ-અતીત, વ્યતીત, ભૂત પુછપરિયો -પુદ્ગલ પર દ્રા-કાળ વર્ત કાળ બાય-અનાગત, ભવિષ્ય મુળવ્યો-જાણ અઠ્ઠા-કાળ તે-તે પુદ્ગલ પરાવત્તો બળતા–અનન્તગુણ અવય સહિત પરિચ્છેદ अणंता उस्सप्पिणी पुग्गलपरियडओ मुणेयव्यो । ते अणता अतीअ अद्धा, अणत गुणा अणागय अद्धा ॥५४॥ ગાથાથી - અનન્ત ઉત્સર્પિણી તથા અવસર્પિણીને ૧ પુદગલ પરાવર્તાકાળ જાણવે. તેવા અનન્ત પુદગલપરાવને અતીતકાળ, અને તેથી અનન્ત-- ગુણે અનાગતકાળ છે. એ ૫૪ વિશેષાર્થ : સુગમ છે, તે પણ આ સ્થાને અતિ ઉપાગી હેવાથી પુદ્ગલપરાવર્તનું સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય છે. અહિં આઠ પ્રકારના પુદ્ગલપરાવર્ત છે, પરંતુ સમ્યક્ત્વના ૧ પુદ્ગલપરાવર્ત દ્રવ્યથી–ક્ષેત્રથી-કાળથી અને ભાવથી એમ ૪ પ્રકારે છે. તે પણ પ્રત્યેક સૂક્ષ્મ અને બાદર ભેદથી બે બે પ્રકારનો હેવાથી Page #200 -------------------------------------------------------------------------- ________________ ૯ મોક્ષતત્વ ૧૮૩ સંબંધમાં ૧ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી રહેવાને કહ્યું છે તે સૂમ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તે છે. તેનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે છે સુક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તાનું સ્વરૂપ છે વર્તમાન સમયે કોઈ જીવ લેકાકાશના અમુક નિયત આકાશપ્રદેશમાં રહી મરણ પામે. પુનઃ કેટલેક કાળ વીત્યા બાદ તે જીવ સ્વાભાવિક રીતે તે નિયત આકાશપ્રદેશની પંક્તિમાં રહેલા સાથેના આકાશપ્રદેશમાં મરણ પામ્યા, ત્યારબાદ પુનઃ કેટલેક કાળે તેજ જીવ તેજ પંક્તિમાં નિયત આકાશપ્રદેશની સાથેના ત્રીજા આકાશપ્રદેશમાં મરણ પામ્યો. એ પ્રમાણે વારંવાર મરણ પામવા વડે તે અસંખ્ય આકાશપ્રદેશની સંપૂર્ણ (જ્યાંથી ગણત્રીની શરૂઆત કરી છે, ત્યાંથી આગળની સંપૂર્ણ) શ્રેણિ–પંક્તિ પૂર્ણ કરે, ત્યારબાદ તે પંક્તિની સાથે રહેલી બીજી ત્રીજી યાવત્ આકાશના તે પ્રતરમાં રહેલી સાથે સાથેની અસંખ્ય શ્રેણિએ પહેલી પંકિતની માફક મરણ વડે અનુક્રમે ૮ પ્રકારને પુદ્ગલ પરાવત છે, તેમાંથી અહિં સમ્યક્ત્વના સંબંધમાં જે બા પુદ્ગલ પરાવત્ત સંસાર બાકી રહેવાનું કહ્યું છે. તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તા જાણો. અહિં પુષ્ટિ એટલે ચૌદરાજ લકમાં રહેલા સવ પુગલને એક જીવ ઔદારિકાદિ કોઈ પણ વર્ગણાપણે (આહારક વિના) ગ્રહણ કરીને મૂકે તેમાં જેટલે કાળ લાગે તે દ્રવ્ય રાવત, કાકાશના પ્રદેશને એક જીવ મરણ વડે સ્પશી સ્પર્શીને મકે તેમાં જેટલું કાળ લાગે તેટલા કાળનું નામ ક્ષેત્ર પુત્રરાવર્ત, ઉત્સર્પિણી તથા અવસર્પિણીના સમયે એક જીવ વારંવાર મરણવડે સ્પશી સ્પેશીને મૂકે તેમાં જેટલું કાળ થાય તે જ પુસ્ત્રવાત, અને રસબંધના અધ્યવસાયો એક જીવ પૂર્વોક્ત રીતે મરણવડે સ્પશી—સ્પશીને છેડે તેમાં જે કાળ લાગે તે માત્ર પુપિરવત્ત, કહેવાય. એમાં કંઈ પણ અનુક્રમ વિના પુદુગલાદિને જેમ તેમ સ્પશી – સ્પશીને મૂકવાથી (પૂર્ણ કરવાથી) ચાર બાદર પુદ્ગલપરાવત્ત થાય છે, અને અનુક્રમે સ્પશી–સ્પશીને મૂક્વાથી ચાર સૂમપુલ. પરાવર્ત થાય છે. ચારેય પુગલપરાવર્તામાં અનન્ત અનન્ત કાળચક્ર વ્યતીત થાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નવતત્ત્વમકરણ સાય : પૂ કરે, ત્યારબાદ બીજા આકાશપ્રતરની અસંખ્ય શ્રેણિ મરણુવડે પૂર્ણ કરે, અને તે પ્રમાણે યાવત્ લેાકાકાશના અસભ્ય પ્રતરે। ક્રમવાર પૂર્ણ કરે, અને લેાકાકાશના એક પ્રદેશ પણ મરણુ વડે (હિપૂરાયેલે) બાકી ન રહે, એવી રીતે વિક્ષિત એક જીવના મરણુ વધુ સંપૂર્ણ લેાકાકાશ ક્રમવાર પૂરાતાં જેટલે કાળ (જે અનન્તકાળ) લાગે તે અનન્તકાળનું નામ ૧ સૂક્ષ્મ ક્ષેત્રપુાજપરાવત્ત કહેવાય. એવા અનન્ત પુદ્ગલ પરાવત્ત એક જીવે વ્યતીત કર્યો છે. અને ભવિષ્યમાં કરશે, પરન્તુ જો અન્તર્મુહૂત્ત કાળ માત્ર પણ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેા ઉત્કૃષ્ટથી (સૂ॰ ક્ષે॰ પુદ્ગલપરા॰ રૂપ) તે એક અનન્ત કાળમાંના અર્ધ અનન્ત કાળ જ બાકી રહે કે જે કાળ વ્યર્તીત થયેલા કાળરૂપ મહાસમુદ્રના એક બિંદુ જેટલે પણ નથી. અને જો સભ્યકૃત્યુ ન પામે તે હજી ભવિષ્યમાં તે જીવને આ સ’સારમાં તેથી પણ ઘણા અનન્ત સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવત્ત રઝળવાનુ છે જ. વળી ભવિષ્યકાળ તે ભૂતકાળ જેટલા જ તુલ્ય નથી, પરંતુ અનન્ત ગુણ છે, માટે જ મૂળ ગાથામાં કહ્યું છે કે ભૂતકાળમાં અનન્ત પુદ્ગલ પરાવર્ત્ત વ્યતીત થયા છે, અને ભવિષ્યકાળમાં તેથી પણ અનન્તગુણા સૂક્ષ્મક્ષેત્ર પુ॰ પરા૦ વ્યતીત થવાના છે. એટલે તે વ્યતીત થયેલા અનન્ત સૂ॰ ક્ષે॰ પુ॰ પરાથી પણ અનન્તગુણુ સૂ॰ ક્ષે॰પુ॰ પરા૦ જેટલે ભવિષ્ય કાળ છે. પ્રસગે સિદ્ધના ૧૫ ભેદો : जिण अजिण तित्थs तित्था, गिहि अन्न सलिंग थी नर नपुंसा । पत्तेय सयंबुद्धा, बुद्धवोहिय इक्कणिका य ॥ ५५ ॥ સંસ્કૃત અનુવાદ जिनाजिनतीर्थातीर्था, गृह्यन्यस्वलिङ्गस्त्रीनरनपुंसकाः । પ્રત્યેવ'નૌ, મુદ્દોષિતાનેવાય ॥ ૧ ॥ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૯ મફતવ ૧૮૫ રાખનાથ: નિખ-જિનસિદ્ધ નર-પુરુષલિંગ સિદ્ધ નિ-અજિન સિદ્ધ નપુંસા-નપુસકલિંગ સિદ્ધ તિર્થી-તીર્થ સિદ્ધ -પ્રત્યેકબુદ્ધ સિદ્ધ તિસ્થા-અતીર્થ સિદ્ધ સચવુદ્ધા-સ્વયં બુદ્ધ સિદ્ધ શિદિ-ગૃહસ્થલિંગ સિદ્ધ યુવેદિય-બુદ્ધબોધિત સિદ્ધ અન્ન-અન્યલિંગ સિદ્ધ રૂ-એક સિદ્ધ સદ્ધિા-સ્વલિંગ સિદ્ધ ગળ-અનેક સિદ્ધ થી-સ્ત્રીલિંગ સિદ્ધ ચ–અને અન્વય સહિત પદચ્છેદ जिण अजिण तित्थ अतित्था, गिहि अन्न सलिंग थी नर नपुंसा पत्तेय सयबुद्धा बुद्धबोहिय इक्क य अणिक्का ॥ ५५ ॥ ગાથાથજિનસિદ્ધ-અજિનસિદ્ધ-તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ-ગૃહસ્થલિંગ સિદ્ધઅન્યલિંગસિદ્ધ-સ્વલિંગસિદ્ધ-સ્ત્રીસિદ્ધ-પુરુષસિદ્ધ-નપુંસકસિદ્ધ-પ્રત્યેકબુદ્ધ સિદ્ધ-સ્વયં બુદ્ધ સિદ્ધ-બુદ્ધબેધિત સિદ્ધ-એક સિદ્ધ અને અનેક સિદ્ધ એ સિદ્ધના ૧૫ ભેદ છે. પપા. વિશેષાર્થ – આ કહેવાતા ૧૫ પ્રકારના સિદ્ધ રે કે સર્વથા ભિન્ન ભિન્ન નથી પરતુ એક બીજામાં અન્તગત છે. તે પણ વિશેષ બોધ થવા માટે ૧૫ ભેદ જુદા જુદા કહ્યા છે. ત્યાં પ્રથમ એ ૧૫ ભેદનું સ્વરૂપ સંક્ષેપમાં આ પ્રમાણે છે– ૨ જિનસિદ્ધ-તીર્થકરપદવી પામીને મેક્ષે જાય છે, અર્થાત તીર્થકર ભગવંત જિનસિદ્ધ કહેવાય. ૨ શનિનસિદ્ધ-તીર્થંકરપદવી પામ્યા વિના સામાન્ય કેવલિ થઈને મેક્ષે જાય તે. રૂ તીર્થસિદ્ધ-શ્રી તીર્થકર ભગવંત પિતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ તુર્ત દેશના સમયે મળેલી પહેલી જે પરિષદુમાં ગણધરની તથા સાધુ-સાધ્વી-શ્રાવક–અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તે શ્રી ગણધર તથા ચતુર્વિધ સંઘ તીર્થ કહેવાય છે, તે તાર્થના સ્થાપના થયા બાદ જે જીવ મેક્ષે જાય, તે તીર્થસિદ્ધ કહેવાય. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નવતરવપ્રકરણ સાથ ૪ તીર્થસિદ્ધ-પૂર્વે કહ્યા પ્રમાણે તીર્થની સ્થાપના થયા પહેલાં મેક્ષે જાય તે. ૬ ગૃદુસ્થષ્ઠિા સિદ્ધ-ગૃહસ્થના વેષમાં જ મોક્ષે જાય તે. ૧ આ બે ભેદને અંગે કેટલાક જ અજ્ઞાનથી એમ કહે છે કે “ગૃહસ્થના વેષમાં પણ મોક્ષ છે, અને તાપસ આદિના સાધુવેષમાં પણ મોક્ષ કહ્યો છે, માટે સંસાર છોડીને સાધુ બનવાથી જ મેક્ષ મળે એવો નિશ્ચય નથી, ઘરમાં રહ્યા છતાં મોક્ષ મળે” આ કહેવું સર્વથા અજ્ઞાનમૂલક છે, કારણકે એ રીતે ગૃહસ્થાદિ વેષવાળા મોક્ષે ન જાય, પરન્તુ કદાચિત ગૃહસ્થાદિને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયે કેવળજ્ઞાન પામ્યા બાદ મેક્ષે જવાન અલ્પ કાળ રહ્યો હોય તો તેઓ મુનિષ ધારણ કર્યા વિના મોક્ષે જાય, અને કાળ દીધું હોય તે અવશ્ય મુનિ વેષ ધારણ કરે છે, એ શાસ્ત્રપાઠ છે. માટે ગૃહસ્થ હોય અથવા તાપસાદિ હોય કે સાધુ હોય પરંતુ જિનેન્દ્ર ભગવંતનાં વચનને અનાદર કરીને કોઈપણ ક્ષે જઈ શકે જ નહિ, સાધુવેષનું શું પ્રયોજન છે ? એમ કહેનાર અને માનનારને સમ્યકત્વ પણ ન હોય તે મોક્ષની વાત જ શી ? વળી અહિં બીજી વાત એ છે કે અન્યદર્શનીય બાવા તાપસ વગેરે દરેક દર્શનવાળાના વેષમાં એક્ષપ્રાપ્તિ કહી તેથી શ્રી જિનેન્દ્રધર્મનું નિષ્પક્ષપાતપણું અત્યંત સ્પષ્ટ થાય છે. શ્રી જિનેશ્વરોએ કેવળ જૈનદશના વેપવાળા સાધુઓને અથવા શ્રાવકને જ મેલ હોય એ પક્ષપાત આગ્રહ રાખ્યો નથી, પરંતુ सेय बरो य आसबरो बुद्धो, य अहव अन्नो वा । समभावभाविअप्पा, लहइ मुक्ख न संदेहो ॥ १ ॥ અર્થ :–વેતામ્બર જન હોય અથવા આશાબર (દિગંબર) જૈન હોય, અથવા બૌદ્ધદર્શનને હેય અથવા બીજા કેઈપણ દર્શનવાળો ચાહે મુસલમાન, પારસી, ખ્રીસ્તી, યહુદી ઈત્યાદિમાંના કેઈ પણ હોય તે પણ સમભાવ (સમ્યગ દર્શન–જ્ઞાન–ચારિત્ર રૂપ આત્મસ્વભાવ) વડે ભાવિત–વાસિતયુક્ત થયેલ આત્માજીવ મોક્ષ પામે એમાં કોઈપણ સંદેહ નથી, માટે એટલું તે અવશ્ય જાણવું જોઈએ કે મોક્ષમાર્ગ તો હંમેશા એક જ પ્રકારને હોય, પરંતુ હિંસા અને અહિંસા, Page #204 -------------------------------------------------------------------------- ________________ ૯ મોક્ષતત્ત્વ ૧૮૭ ૬ અન્યર્જિા સિદ્ગ–અન્યદર્શનીઓના સાધુવેષમાં એટલે તાપસ, પરિવ્રાજક આદિ વેષમાં રહ્યા છતાં મોક્ષે જાય તે અન્યલિંગ સિદ્ધ. છ સ્ક્રિન સિદ્ધ-શ્રી જિનેશ્વર ભગવંતે જે સાધુવેષ કહ્યો છે તે સ્વલિંગ કહેવાય, તેવા સાધુવેષમાં મોક્ષે જાય તે સ્વલિંગ સિદ્ધ. ૮ હીટિંગ મિસ્ત્રી મોક્ષે જાય તે. પુરુષર્જિા સિદ્ધ-પુરુષો મેક્ષે જાય તે. ૨૦ નપુસર્જિા સિદ્ધ- કૃત્રિમ નપુંસક ક્ષે જાય તે. અહિં જન્મ નપુંસકને ચારિત્રની પ્રાપ્તિ ન હોવાથી મોક્ષ પણ હોય નહિ. સત્ય અને અસત્ય, ત્યાગ, અત્યાગ, રાગ અને વૈરાગ્ય એમ બે બે પ્રકારે મેક્ષા માર્ગ ન જ હોય, અને તેવા અહિંસાદિ માર્ગોને સ્વીકાર દઢ રીતે અકસ્માત પ્રાપ્ત થતાં તે તાપસ આદિ તત્વથી જૈનદર્શન પામે છે, અને ઉત્કૃષ્ટ વૈરાગ્યથી કેવળજ્ઞાન પણ પામે છે, પરંતુ આયુષ્ય અન્તમુહૂર્તથી અધિક હોય અને વેષની સામગ્રી મળે છે તે તાપસે શીધ્ર પિતાને વેશ બદલી સાધને વેષ ગ્રહણ કરે છે. તેનું કારણ એજ કે તે વેષ હવે પિતાને જ પ્રરૂપે ગણાય, અન્યથા નિરૂપયેગી થઈ જાય છે, અને જે તે તાપસ આદિ અંતગડ (અન્તર્મહત્તમાં મેક્ષ પામનાર) કેવલિ થયા હોય તે તે વેવમાં રહ્યા છતાં જ મોક્ષે જાય છે, કાળની અલ્પતા એજ વેષની અપરાવૃત્તિમાં મુખ્ય કારણ છે. જસ્તન આદિ લિંગયુકત તે &િાસ્ત્રી, પુરુષસંગની અભિલાષાવાળી હોય તે જેવી , ત્યાં વેદત્રીને મોક્ષ ન હોય. તેવી જ રીતે દાઢી, મૂછ આદિ લિંગવાળો ઢિ પુષ, અને સ્ત્રીસંગની ઈચ્છાવાળો પુરણ છે. તેમજ સ્ત્રીનાં અને પરષના ચિહ્નની વિષમતાવાળે ટિંગ નપુર તથા પુરુષ તથા સ્ત્રી ઉયની ઈચ્છાવાળો વેદ નપુંસક છે. ત્યાં વેદ પુરુષ અને વેદ નપુંસકને મેક્ષ નથી. અને લિંગપુરુષ તથા લિંગનપુંસકને મોક્ષ છે. ૧ કૃત્રિમ નપુંસકના ૬ ભેદ તે આ પ્રમાણે– ૧ વર્ધિત-ઈદ્રિયના છેદવાળા પાવાઈઆ વિગેરે. ૨ જિલ્લિત-જન્મતાં જ મદનથી ગળાવેલ વૃષણવાળા. ૩ નંગોપત–મંત્રપ્રાગે પુરુષત્વને નાશ થયેલ હોય એવા. ૪ સૌષધો હત-ઔષધિ પ્રયોગથી હણાયેલ પુરુષત્વવાળા. ૫ વિ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ નવતરવપ્રકરણ સાથે ૨૨ ૧પ્રત્યેવૃદ્ધ સિદ્ધ-સંધ્યાના પલટાતા ક્ષણિક રંગ આદિ નિમિત્તથી વૈરાગ્ય પામી મેક્ષે જાય તે. ૨૨ સ્વયંઘુ સિદ્ધ-સંધ્યારંગ આદિ નિમિત્ત વિના તથા ગુરુ આદિકના ઉપદેશ વિના ( જાતિસ્મરણાદિકથી પણ ) પિતાની મેળે વૈરાગ્ય પામી ક્ષે જાય તે. શરૂ યુવતિ સિદ્ધ-વૃદ્ધ ગુરુના વયિત ઉપદેશથી બંધ (વૈરાગ્ય ) પામીને મોક્ષે જાય તે. ૨૪ સિદ્ધ-એક સમયમાં ૧ મેક્ષે જાય તે. સિદ્ધ–એક સમયમાં અનેક ક્ષે જાય છે. અહિં જઘન્યથી ૧ સમયમાં ૧છવ મેક્ષે જાય, અને ઉકૃષ્ટથી ૧ સમયમાં ૧૦૮ જીવ - મેક્ષે જાય છે, તેમાં પણ નીચેના કોષ્ટક પ્રમાણે નિયમ જાણ. જીવ સંખ્યા નિરન્તર ક્ષે જાય ૧ થી ૩૨ ૮ સમય સુધી ત્યાર બાદ અવશ્ય અન્તર ૫ડે. ૩૩ થી ૪૮ ૭ સમય સુધી ૪૯ થી ૬૦ ૬ સમય સુધી ૬૧ થી ૭૨ ૫ સમય સુધી ૭૩ થી ૮૪ ૪ સમય સુધી ૮૫ થી ૯૬ ૩ સમય સુધી ૯૭ થી ૧૦૨ ૨ સમય સુધી ૧૦૩ થી ૧૦૮ ૧ સમય સુધી ,, શર મુનિના શાપથી હણાયેલા પુરુષત્વવાળા, અને ૬ સેવાન્ન દેવના શાપથી હણાયેલા પુરુષત્વવાળા. આ પ્રકારના નપુસકે વેદની મંદતાવાળા હોવાથી ચારિત્ર આરાધી મોક્ષ પામી શકે છે. ૧-૨ અહિં પ્રત્યેકબુદ્ધ અને સ્વયં બુદ્ધમાં બોધિ-ઉપાધિ-સુતજ્ઞાન–વેષ અને લિંગને તફાવત ગ્રંથાંતરથી જાણ. એ કોષ્ટક અંક માત્રથી સમજી રાખવું ઠીક છે, કારણ કે એ અંકને સમયની ગણત્રી સાથે ૩-૪ પ્રકારને અર્થ છે, તે પ્રાથમિક અભ્યાસીઓને સમજવામાં કઠિન છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૯ મેક્ષતત્વ ૧૮૯ એ પ્રમાણે અનેક સિદ્ધિને નિયમ છે. વળી સિદ્ધોનું જઘન્ય અન્તર ૧ સમય અને ઉત્કૃષ્ટ અન્તર ૬ માસનું છે. અર્થાત્ ૬ માસ સુધી પણ કેઈ જીવ મોક્ષમાં ન જાય એમ બને છે, ત્યારબાદ કેઈક જીવ અવશ્ય મેક્ષે જાય. તથા ઉપર કહેલા ૧૫ ભેદમાં મૂળ ભેદ વિચારીએ તો સિદ્ધના ત્રણ રીતે ૨ ભેદ અને ત્રણ રીતે ૩ ભેદ હોય છે. તે આ પ્રમાણે ૧ જિનસિદ્ધ-અજિનસિદ્ધ | ૧ ગૃહીલિંગ–અ લિંગ-સ્વલિંગ ૨ સ્ત્રીલિંગ-પુરુષલિંગ –નપુંસક લિંગ ૨ તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ ૩ સ્વયં બુદ્ધ-પ્રત્યેકબુદ્ધ-બુદ્ધ બંધિત ૩ એકસિદ્ધ-અનેકસિદ્ધ એ પ્રમાણે ૬ મૂળ ભેદની પરસ્પર સંક્રાંતિ (એક બીજામાં અન્તર્ગતપણું) રવબુદ્ધિથી યથાર્થ વિચારવી. જેમકે જે અજિનસિદ્ધ તે શેષ ૧૩ ભેદે સિદ્ધ થાય, અને સ્વલિંગસિદ્ધ તે શેષ ૧૨ ભેદે સિદ્ધ થાય, એ પ્રમાણે બે બે મૂળ ભેદમાંને પ્રત્યેક ભેદ શેષ ૧૩ ભેદે, અને ત્રણ ત્રણ ભેદમાંને પ્રત્યેક ભેદ શેષ ૧૨ ભેટે સિદ્ધ થાય, પરંતુ જિનસિદ્ધ તો સામાન્યથી શેષ ૭ ભેદે મોક્ષ પામે છે. અથવા એક જીવ એક સમયે સિદ્ધના ૧૫ ભેદમાંથી ૬ ભેદ– વાળ હોય છે, કારણ કે તે પૂર્વોક્ત ૬ વિકલ્પમાંથી એકેક વિકલ્પ યુક્ત હોય છે જેમ શ્રી મહાવીરસ્વામી મેક્ષે ગયા તે તે જિન સિદ્ધ-તીર્થસિદ્ધ-એકાકી જવાથી એકસિદ્ધ-સ્વલિંગસિદ્ધ-પુલિંગસિદ્ધ અને સ્વયંબુદ્ધ સિદ્ધ એમ ૬ ભેદયુક્ત સિદ્ધ થયા. ૧૫ દેના દષ્ટા તે जिणसिद्धा अरिहंता, अजिणसिद्धा य पुंडरिअपमुहा। गणहारि तित्थसिद्धा अतित्थसिद्धा य मरुदेवा ॥५६॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વપ્રકરણ સાથ સંસ્કૃત અનુવાદ जिनसिद्धा अह'न्ता, अजिनसिद्धाश्च पुण्डरिकप्रमुखाः गणधारिणस्तीर्थसिद्धा, अतीर्थ सिद्धा च मरुदेवी ॥ ५६ ॥ શબ્દાર્થ :જિળસિદ્ધા-જિનસિદ્ધ જળારિ–ગણધરે રિદં તા-તીર્થકર ભગવંતે સ્થિસિદ્ધા-તીર્થ સિદ્ધ નિખસિદ્ધા-અજિનસિદ્ધ તિસ્થસિદ્ધા-અતીર્થસિદ્ધ પુરિઝ-પુંડરિક ગણધર –અને ૫મું-વગેરે વા-મરુદેવી માતા અન્વય સહિત પદચ્છેદ ગાથાવતું સુગમ છે ગાથાર્થ – જિનસિદ્ધ તે તીર્થકર ભગવતે, અજિનસિદ્ધ તે પુંડરિક ગણધર વગેરે, ગણધર ભગવતે તીર્થસિદ્ધ અને મરુદેવા માતા અતીર્થસિદ્ધ છે પ૬ છે તીર્થકર ભગવંત મોક્ષે જાય તે નિસિદ્ધ કહેવાય, શ્રી ષભદેવ સ્વામીના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી વગેરે ગણધરે તથા બીજા પણ મુનિ વગેરે તીર્થંકર પદવી રહિત સામાન્ય કેવહિ હોઈને મેક્ષે ગયા અને જાય છે માટે તે સર્વ નિફિટ્ટ કહેવાય, તથા તીર્થસ્થાપન વખતે ગણધરની સ્થાપના સહુથી પ્રથમ હોય છે, અને ત્યારબાદ જ તેઓ મોક્ષે જાય છે, માટે ગણધર તે અવશ્ય તીર્થસિદ્ધ કહેવાય અને તે સિવાયના બીજા સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા તીર્થસ્થાપના બાદ મોક્ષે જાય તો તે પણ તીર્થસિત કહેવાય તથા આ અવસર્પિણમાં પહેલા ભગવંત શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન થયા બાદ સમવસરણમાં દેશના ચાલુ હતી, અને તીર્થ સ્થાપના હજી થઈ ન હતી, તેટલામાં પુત્રવિરહથી અંધ થયેલાં શ્રી મરુદેવી માતા હસ્તિ ઉપર બેસી પિતાના પુત્રની દ્ધિ દેખવા જતા માર્ગમાંજ ઉત્કૃષ્ટ શૈરાગ્યથી કેવળજ્ઞાન પામી આ વીશીમાં Page #208 -------------------------------------------------------------------------- ________________ ૯ મોક્ષતત્વ ૧૯૧ સર્વથી પહેલાં મેક્ષે ગયાં, માટે આ અવસર્પિણીમાં સર્વથી પ્રથમ તીર્થ સિદ્ધ મરૂ દેવા માતા છે. તેવી જ રીતે પૂર્વ તીર્થંકરનું તીર્થશાસન વિચ્છેદ પામ્યા બાદ અને નવું તીર્થ હજી સ્થપાયું ન હોય તે પહેલાં અંતરાલ કાળમાં જે કઈ જ જાતિસ્મરણાદિ વડે વૈરાગ્ય પામી મેક્ષે જાય, તે સર્વે બતીર્થ સિદ્ધ કહેવાય, (એમ શ્રા પનવણાજીની વૃત્તિમાં કહ્યું છે.) गिहिलिंग सिद्ध भरहो, वक्कलचीरी य अन्नलिंगम्मि । साहू सलिगसिद्धा, थीसिद्धा चंदणापमुहा ॥ ५७ ॥ . સંસ્કૃત અનુવાદ गृहिलिगसिद्धो भरतो, वल्कलचीरी चान्यलिने । साधवः स्वलिङ्गसिद्धाः स्त्रीसिद्धाश्चन्दनाप्रमुखाः ।। ५७ ॥ શબ્દાર્થ – િિસિંસિદ્ધ ગૃહસ્થલિંગસિદ્ધ | સ-સાધુઓ માહો-ભરત ચક્રવતી ઝિંદ્ધિ-સ્વલિંગસિદ્ધ વીરત–વકલચીરી તાપસ થિસિદ્ધા-સ્ત્રીસિદ્ધ જ-અને વેળા-ચંદનબાળા અ૪િમ–અન્યલિંગ પમુ-વગેરે અવય સહિત પદચ્છેદ ગાથાવત્ સુગમ છે– માથાથ :– ગૃહસ્થલિંગે સિદ્ધ તે ભરત ચક્રવતિ, તથા વલ્કલચીરી અન્યલિંગે સિદ્ધ, સાધુઓ સ્વલિંગસિદ્ધ, અને સ્ત્રીલિંગે સિદ્ધ તે ચંદનબાળા વગેરે ૫ ૫૭ છે વિશેષાર્થ:છ ખંડના અધિપતિ ભરત ચકવતિ– શ્રી ઋષભદેવના પુત્ર આ અવસર્પિણમાં પહેલા ચકવતી થયા, તેઓ આરિલાભવનમાં એક વીંટી પડી જતાં અંગુલિ શોભા રહિત દેખી વૈરાગ્ય પામ્યા કે આ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ નવતત્ત્વપ્રકરણ સા અંગ પરવસ્તુ વડે જ શેભિતું છે, ઇત્યાદિ તીવ્ર ભાવનાથી કેવળજ્ઞાન પામ્યા, અને ઇન્દ્રે આપેલા સાધુવેષ ગ્રહણ કરી પૃથ્વીતલ પર વિહાર કરી અનુક્રમે નિર્વાણ પામ્યા. અહિં ભરત ચક્રવતિને આરિસાભવનમાં ગૃહસ્થવેષમાં જ કેવળજ્ઞાન થયુ. તેથી નૃિિદ્ધસિદ્ધ કથા છે. તથા પ્રસન્નચંદ્ર રાષિના ભાઈ વલ્કલચીરીના જન્મ માતપિતાએ તાપસી દીક્ષા લીધા ખાદ વનમાં થયા હતા અને વરુ વૃક્ષની છાલનું ચીર-વસ્ત્ર પહેરતા હાથાથી વક્કલચીરી નામ થયું હતુ. તે એક દિવસ પોતાના પિતાની તુ બડી વગેરે ઢેખીને જાતિસ્મરણ જ્ઞાન થતાં પાતે પૂર્વ ભવમાં ચારિત્ર પાળ્યું હતું એમ સ્મરણ થયું, અને તે વૈરાગ્ય વૃદ્ધિથી કેવળજ્ઞાન પામ્યા, તેથી વલ્કલચીરી અહિન્દ સિદ્ધ છે. તેમજ શ્રી ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર ૧૫૦૦ તાપસને પ્રતિબંધ પમાડયો અને સને કેવળજ્ઞાન થયુ તેથી તે સવે પણ અન્યલિ ગસિદ્ધ કહેવાય. તથા શ્રી જિનેશ્વર ભગવંતે જેવો સાધુવેષ કહ્યો છે તેવા સાધુ વેષ અંગીકાર કરી જે સાધુએ મેાક્ષે જાય તે સ્વર્જિન સિદ્ધ કહેવાય. તથા મહાવીર પ્રભુના છ માસિક અભિગ્રહને અડદના બાકળા વ્હારાવી પૂર્ણ કરનાર ચંપાનગરના દધિવાહન રાજાની પુત્રી વસુમતી, એનુ` ખીજું નામ ચંદનમાળા તેણે દીક્ષા લીધી અને તીથ સ્થાપનામાં પ્રભુએ મુખ્ય સાધ્વી સ્થાપો. તે ચંદનબાળાને પેાતાની શિષ્યા મૃગા વતીના નિમિત્તથી કેવળજ્ઞાન થયુ. તેથી ચંદનબાળા સ્ત્રીસિદ્ધ કહેવાય, તેમજ મરુદેવા માતા વગેરે સર્વે સ્ત્રી ૧ લિંગસિદ્ધ કહેવાય. पुंसिद्धा गोयमाइ, गांगेयाइ नपुंसया सिद्धा । નિદ્રા । પોય—સમૈનુદ્રા, ળિયા તંતુ વિજારૂં કા ૧ અંહિ દિગંબર સંપ્રદાયવાળા સ્ત્રીને મેાક્ષ માનતા નથી, તે સ`જ્ઞ વચનને અનુસારે નથી. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૯ મોક્ષતત્ત્વ સિદ્ધના ૧૫ ભેદ) ૧૯૩’ સંસ્કૃત અનુવાદ. पुरुषसिद्धा गौतमादयो, गाङ्गेयादयो नपुसकाः सिद्धाः । प्रत्येकस्वयं युद्धाः भणिताः करकण्डुकपिलादयः । શબ્દાર્થ :પુસિદ્ધા-પુરુષ સિદ્ધ -પ્રત્યેકબુદ્ધ સિદ્ધ મારૂ-ગૌતમ વગેરે સચવુદ્ધા-સ્વયંબુદ્ધ સિદ્ધ જોયા–ગાંગેય વગેરે भणिया-द्या નપુસંચા-નપુંસક વહુ-કરકંડુ મુનિ ઉદ્ધા-સિદ્ધ વિદ્યા-કપિલમુનિ વગેરે અન્વય સહિત પદછેદ गोयम आइ पुंसिद्धा, गांगेय आइ नपुंसया सिद्धा । करकंडु आइ पत्तय (बुद्ध) कविल आइ सय बुद्धा भणिया ॥५८॥ ગાથાર્થ – ગૌતમ ગણધર વગેરે પુરુષસિદ્ધ, ગાંગેય વગેરે નપુંસક સિદ્ધ, કરકંડ મુનિ અને કપિલ વગેરે પ્રત્યેકબુદ્ધ અને સ્વયં બુદ્ધ સિદ્ધ કહ્યા છે. છે ૫૮ * વિશેષાર્થ :ગૌતમ ગણધર શ્રી મહાવીરસ્વામીના મુખ્ય ગણધર હતા. તેમને શ્રી મહાવીર સ્વામી ઉપર અત્યંત ગુરુરાગ હતું. પ્રભુએ પિતાના નિર્વાણ સમયે ગૌતમ ગણધરને કારણસર બીજે ગામ જવાની આજ્ઞા કરી હતી, ત્યાં બીજે ગામ જઈને આવતાં માર્ગમાં જ શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ થયું સાંભળી અતિ શેકાતુર થતાં પુનઃ અનિત્ય ભાવના પ્રગટ થઈ અને કેવળજ્ઞાન પામ્યા. તે શ્રી ગૌતમસ્વામી (પુરુષ હોવાથી) પુષ્ટિસિદ્ધ છે. તથા ગાંગેયમુનિ નપુંસક થઈ કેવળજ્ઞાન પામ્યા છે માટે નસવર્ટાસિદ્ધ છે. ૧ આ ગાંગેયમુનિ તે ભીષ્મપિતા નહિ હોય, કારણ કે ભીષ્મપિતા તો ૧૨ માં દેવલોકે ગયા છે, એમ પાંડવચરિત્રમાં કહ્યું છે. તેમ જ શ્રી ભગવતી સૂત્રમાં સાત નરકમાં જનાર છ સંબંધિ અનેક ભાંગા પૂછનાર ગાંગેય અણગાર પણ નહિં હોય, કારણ કે ત્યાં નપુંસક તરીકે કહ્યા નથી, માટે સંભવ છે કે આ ગાંગેયમુનિ બીજી કઈ હશે. નવ ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નવતત્ત્વપ્રકરણ સાથ : તથા ધિવાહન રાજાના પુત્ર કરકડુ એક વૃદ્ધ બળદની દુઃખી અવસ્થા જોઇ વૈરાગ્ય પામી લેચ કરી સ્વયં દીક્ષા તથા સુનિવેષ ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા માટે કરકડુ આદિ પ્રત્યેનુદ્ધસિદ્ધ જાણવા. અહિં સધ્યાર્ગ આદિ કોઇ નિમિત્તથી વૈરાગ્ય પામે તે પ્રત્યેકબુદ્ધ કહેવાય. સ્ત્રી પ્રત્યેકમુદ્ધ હાય નહિ, પરન્તુ પુરુષ અથવા નપુંસક (પ્રત્યેકબુદ્ધ) હેાય છે. પ્રભાતે એમ તથા કૌશામ્બી નગરીના જીતશત્રુ રાજાના કશ્યપ પુરેાહિતના પુત્ર કપિલ બ્રાહ્મણ શ્રાવસ્તિ નગરીમાં ગુરુ પાસે અભ્યાસ કરતાં કોઈ દાસીના સ્નેહમાં પડેલા હતા, ત્યાં ધનશ્રેષ્ઠિ સૌથી પ્રથમ જગાડનાર બ્રાહ્મણને બે માસા સુવર્ણ આપે છે સાંભળી રાત્રે વહેલા જતાં ચાકીદારેએ પકડી રાજા સમક્ષ ઉભે કરતાં સત્ય લવાથી રાજાએ ઇચ્છા પ્રમાણે માગવા કહ્યું. ત્યારે આગમાં એસી વિચાર કરી એ માસા સુવર્ણ થી ચઢતાં ચઢતાં યાવત્ સર્વ રાજ્ય માગવાની ઇચ્છા થતાં શીઘ્ર વિચાર બદલાયે અને વૈરાગ્ય પ્રગટ થયે દીક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મેાક્ષે ગયા માટે કપિલ વગેરે સ્વયં યુદ્ધ સિદ્ધ કહેવાય. तह बुद्धबोहि गुरुवो - हिया य इगसमये इगसिद्धा य । इगसमयेऽवि अणेगा, सिद्धा तेऽणेगसिद्धा य ॥५९॥ સંસ્કૃત અનુવાદ तथा बुद्धबोधिता गुरुबोधिता एकसमये एक सिद्धाश्च । एकसमयेऽप्यनेकाः, सिद्धास्तेऽनेकसिद्धाश्च ॥ ५९ ॥ અન્વય સહિત પદચ્છેદ तह बुद्ध - बोहि य गुरुबोहिया य इग समये इग सिद्धा । य इग समए अवि अणेगा सिद्धा ते अग सिद्धा ॥ ५९ ॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ તદ્દ-તથા મેાક્ષ તત્ત્વ જાણવાના ઉદ્દેશ શબ્દા :– યુદ્ધયોદય-બુદ્ધમેધિત સિદ્ધ ગુયોદિયા-ગુરુથી એધ પામેલા ફાસમયે એક સમયમાં (એક સિદ્ધ થાય તે) રૂશિદ્ધા-એક સિદ્ધ ફૅસિમ-એક સમયમાં વિ-પણ બળે-અનેક શિદ્ધા-સિદ્ધ થાય તે-તે બળસિદ્ધા–અનેક સિદ્ધ ચ-અને ગાથા :— તથા ગુરુથી મેધ પામેલા તે બુદ્ધાધિત સિદ્ધ. વળી એક સમયમાં એક જ સિદ્ધ થયેલા તે એક સિદ્ધ અને એક સમયમાં અનેક સિદ્ધ થાય તે અનેક સિદ્ધ ! ૫૯ ૫ વિશેષાથ : પૂર્વ ગાથાઓમાં કહ્યા પ્રમાણે આ ગાથામાં સિદ્ધના ભેઢાના ઉદાહરણ દર્શાવ્યાં નથી; પરન્તુ અથ` કહ્યો છે, તે અથ સ્પષ્ટ છે, અને ઉદાહરણ આ પ્રમાણે શ્રીગૌતમસ્વામી શ્રી મહાવીરપ્રભુથી એધ પામી મેક્ષે ગયા; માટે શ્રી ગૌતમ ગણધર યુદ્ધોપિત સિદ્ધ, તથા શ્રો મહાવીરપ્રભુ એકાકીમાક્ષે ગયા છે, માટે શ્રી મહાવીર સ્વામી સિદ્ધ તથા શ્રી ઋષભદેવ પ્રભુ, તેમના ૯૯ પુત્ર અને (તેમના) પુત્ર ભરત ચક્રવતિના ૮ પુત્ર મળી એક સમયમાં ૧૦૮ જીવ મેક્ષે ગયા છે, માટે શ્રી ઋષભપ્રભુ વગેરે અનેત્તિદ્ધ કહેવાય. ॥ મેક્ષિતત્ત્વ જાણવાનો ઉદ્દેશ ।। ૧૯૫ આ મેાક્ષતત્ત્વમાં શ્રી સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજીને આત્મા એવા વિચાર કરે કે-અખડ ચિદાનંદમય શુદ્ધ સ્વરૂપી સિદ્ધ પરમાત્મા અને હું અને સ્વભાવદશામાં સત્તાએ સરખા છીએ. એ સિદ્ધ પરમાત્મા પણ પ્રથમ મ્હારા જેવી વિભાવદશામાં વત્તનારા સ`સારી જીવ જ હતા, પરન્તુ એ પરમાત્માએ સ’સારી અવસ્થામાં (એટલે કેવળ ગૃહસ્થપણામાં નહિ પણ ગૃહસ્થાવાસ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ નવતત્ત્વપ્રકરણ સાથે .. તથા શ્રમણુઅવસ્થામાં) પણ પેાતાનુ આત્મબળ પ્રગટ કરી, કના અન્યન તાડી, વિભાવદશા દૂર કરી, આત્માને સહજ સ્વભાવ પ્રગટ કરી નિર્વાણ પામી ચૌદરાજ લાકના અન્તે અક્ષયસ્થિતિ પ્રાપ્ત કરી, આજે આવી પરમિવશુદ્ધદશારૂપ સિદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કર્યુ છે, અને હું હજી વિભાવદશામાં રમી રહ્યો છું, માટે હું પણ એવુ આત્મબળ પ્રગટ કરૂં તેા સિદ્ધ પરમાત્મા થઈ શકું, એમ સમજી આત્મા પેાતાની સિદ્ઘર્દેશા પ્રગટ કરવા સન્મુખ થાય. ધન, કુટુ ંબ, શરીર આદિ ખાદ્ય અન્યના તથા કામ-ક્રોધાદિ અભ્યન્તર અન્યના તાડે અને પેાતાના સહજ સ્વભાવ પ્રગટ કરે તે મુક્ત થઇ પરમાત્મદશા પ્રાપ્ત કરે, એજ આ મેાક્ષતત્ત્વ જાણવાને મુખ્ય ઉદ્દેશ છે. ।। તિ શ્ મોક્ષતત્ત્વમ્ ॥ આ નવતત્ત્વ પ્રકરણના વિશેષા સમાપ્ત થયેા. ભવ્ય જીવેાએ આ નવતત્ત્વના અભ્યાસ કરી શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું સમ્યક્ શ્રદ્ધાન કરી, સમ્યક્ આચાર-વિચાર રૂપ સમ્યક્ ચારિત્રનું પરિપાલન કરી મુક્તિપદ પ્રાપ્ત કરવું, એજ આ નવતત્ત્વ જાણવાને સાર છે. મતિદોષથી અથવા લેખદ્વેષથી અથવા પ્રેસદેષથી થયેલી ભૂલચૂકને માટે નિષ્પાદુષ્કૃત દઇએ છીએ, તે ગંભીર હૃદયવાળા સજ્જને મારા સરખા કૃપાપાત્ર અલેખક પ્રત્યે ક્ષમા આપી સુધારી વાંચશે. श्री जैनश्रेयस्करमण्डलाख्यसंस्थान्तर्ग तानेकधार्मिकव्यवहृतिसंचालकस्य श्रीमहिसानाख्यनगरनिवासिश्रेष्ठिवर्य श्रीयुतवेणीचन्द्रसुरचन्द्रस्य सत्प्रेरणातो भृगुकच्छनिवासि श्रेष्ठवर्य श्रीयुतानुपचन्द्रस्य विद्यार्थि - चंदुलालेन विरचितः संस्थया च संशोधितः संवर्धितश्चार्य श्री नवतत्त्वप्रकरणविशेषार्थ : समाप्तः. W Page #214 -------------------------------------------------------------------------- ________________ श्री नवतत्त्व प्रकरण " जीवाजीवा पुण्ण, पावाssसव संवरो य निज्जरणा 1 चन्धो मुक्खो य तहा, नवतत्ता हुति नायव्वा ॥ १ ॥ चउदस चउदस बाया - लीसावासी अ हुति बायाला 1 सत्तावन्नं वारस, चउ नव भेया कमेणेसिं ॥ २ ॥ एगविह दुविह तिविहा, चउव्विहा पंच छव्विहा जीवा । चेयण - तसइयरेहि, वेय-गई - करण - काएहि ॥ ३ ॥ एगिंदिय मुहुमियरा, सन्नियर पर्णिदिया य सवितिचउ । अपज्जत्ता पज्जत्ता, कमेण चउदस जियट्ठाणा ॥ ४ ॥ नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । 1 वीरियं उवओगो य, एयं जीअस्स लक्खणं ॥ ५ ॥ आहारसरी रिंदिय- पज्जेत्ती आणपाणभासमणे चउ पंच पंच छपि य इगविगलाsसन्नीसन्नीणं ॥ ६ ॥ पर्णिदिअतिबलूसा - साऊ दस पाण चउ छ सग अट्ठ । इग-दु-ति- चउरिंदीणं, असन्नि सन्नीण नव दस य ॥ ७ ॥ धमाधम्मागासा, तिय-तिय भेया तहेव अद्धा य । खंधा देस पएसा, परमाणु अजीव चउदसहा धम्माऽधम्मा पुग्गल, नह कालो पंच हुति अज्जीवा । चलणसहावो धम्मो, थिरसंठाणो अहम्मो य ॥। ९ ॥ ॥ ८ ॥ अवगाहो आगासं, पुग्गलजीवाण पुग्गला चऊहा । खधा देस पसा, परमाणु चैव नायव्वा ।। १० ।। Page #215 -------------------------------------------------------------------------- ________________ १९८ सधयार उज्जोअ, पभा छायातवेहि अ(इय)। वन गंध रसा फासा, पुग्गलाणं तु लक्खणं ॥ ११ ॥ एगा कोडि सत्तसहि, लक्खा सत्तहुत्तरी सहस्सा य । दो य सया सोल हिया, आवलिया इगमुहुत्तम्मि ॥ १२॥ समयावली मुहुत्ता, दीहा पक्खा य मास वरिसा य । भणिओ पलिया सागर, उस्सप्पिणिसप्पिणी कालो ॥१३॥ परिणामि जीव मुत्त, सपएसा एग खित्त किरिया य । णिच्चं कारण कत्ता, सव्वगय इयर अप्पवेसे ॥ १४ ॥ सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचिंदिजाइ पणदेहा । आइतितणुणुवंगा, आइमसंघयणसंठाणा ॥१५|| वन्नचउक्कागुरुलहु, परधा उस्सास आयवुज्जोअं । सुभखगइनिमिणतसदस, सुरनरतिरिआउ तित्थयरं ।।१६।। तस बायर पज्जतं, पत्तेज थिरं सुभं च सुभगं च । सुस्सर आइज्ज जसं, तसाइदसगं इमं होइ ॥ १७ ॥ नाणंतरायदसगं, नव बीए नीअसाय मिच्छत्त । थावरदस-निरयतिगं, कसाय पणवीस तिरियदुगं ।। १८ ।। इगबितिचउजाईओ, कुखगइ उवधाय हुंति पावस्स अपसत्थं वन्नचऊ, अपढमसंघयणसंठाणा ॥ १९ ॥ थावर सुहुम अपज्ज, साहारणमथिरमसुभ-दुभगाणि । दुस्सरणाइज्जजसं, थावर-दसगं विवज्जत्थं ॥ २०॥ इंदिअ कसाय अव्यय, जोगा पंच चउ पंच तिन्नि कमा । किरियाओ पणवीस, इमा उ ताओ अणुकमसा ।। २१ ॥ काइय अहिगरणिआ, पाउसिया पारितावणी किरिया । पाणाइवायारंभिय, परिग्गहिआ मायवत्ती अ ।। २२ ॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ मिच्छादसणवत्ती, अपच्चक्खाणा य दिहि पुट्टि य । पाडुच्चिय सामंतो-वणीअ नेसत्थि साहत्थी ॥२३॥ आणवणि विआरणिया, अणभोगा अणवकंखपच्चइया । . . अन्ना पओग समुदाण पिज्ज दोसेरियावहिया ॥ २४ ॥ समिई गुत्ती परिसह, जइधम्मो भावणा चरित्ताणि । पण ति दुवीस दस बार, पंचभेएहिं सगवन्ना ।। २५ ।। इरिया भासेसणादाणे, उच्चारे समिईसु अ । मणमुत्ती वयगुत्ती, कायगुत्ती तहेव य ॥ २६ ॥ खुहा पिवासा सी उण्हं, दंसाचेलारइथिओ । चरिया निसीहिया सिज्जा, अकोस वह जायणा ।। २७ ।। अलाभ रोग तणफासा, मल-सकार-परीसहा । पन्ना अन्नाण सम्मत्तं, इअ बावीस परीसहा ॥२८ ।। खंती मद्दव अज्जव, मुत्ती तव संजमे अ बोधव्वे । सच्चं सोअं आकिं-चणं च बंभं च जइधम्मो ॥ २९ ॥ पढममणिच्चमसरणं, संसारो एगया य अन्नत्तं । असुइत्तं आसव सं-वरोय तह णिज्जरा नवमी ॥३०॥ लोगसहावो बोही-दुलहा धम्मस्स साहगा अरिहा । एआओ भावणाओ, भावेअव्वा पयत्तेणं ॥३१ ॥ सामाइअत्थ पढम, छेओवट्ठावणं भवे चीअं । परिहारविसुद्धिअं सुहुम तह संपराय च ॥३२॥ तत्तो अ अहक्खायं, खाय सबमि जीवलोगमि । जं चरिऊण सुविहिया, वच्चंति अयरामरं ठाणं ॥ ३३ ॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ २०० बारसविहं तवो णिज्जरा य, बंधो चउधिगप्पो अ । पयइ-ट्ठिइ-अणुभाग-प्पएसभेएहिं नायव्यो ।।३४ ।। अणसणमणोअरिया, वित्तीसंखेवणं रसच्चाओ। . कायकिलेसो संली-णया य बज्झो तवो होइ ॥३५॥ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि अ, अम्भितरओ तवो होइ ।। ३६ ॥ पयई सहावो वुत्तो, ठिई कालावहारण । अणुभागो रसो णेओ, पएसो दलसंचओ ॥ ३७ ।। पडपडिहारऽसिमज्ज-हडचित्तकुलालभंडगारीणं । जह एएसिं भावा, कम्माणवि जाण तह भावा ।। ३८॥ इह नाणदंसणावरण-वेयमोहाउनामगोआणि । विग्धं च पण नव दु अट्ठवीस चउ तिसय दु पणविहं ॥३९।। नाणे अ दसणावरणे, वेयणिए चेव अंतराए अ । तीस कोडाकोडी, अयराणं ठिई अ उक्कोसा ॥ ४० ॥ सित्तरि कोडाकोडी, मोहणिए वीस नाम-गोएसु । तित्तीसं अयराई आउद्विइबध उक्कोसा ।। ४१ ।। बारस मुहुत्त जहन्ना, वेयणिए अट्ठ नाम गोएसु । सेसाणंतमुहुत्तं, एयं बंधट्टिईमाण ॥४२ ॥ संतपयपरूवणया, दव्वपमाणं च खित्त फुसणा य । कालो अ अंतरं भा-ग भाव अप्पाबहु चेव ।। ४३॥ संत सुद्धपयत्ता, विजंत खकुसुमंच न असंतं । मुक्खत्ति पयं तस्स उ, परूवणा मग्गणाई हिं ॥ ४४ ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ २०१ मइ इंदिए अ काए जोए वेए कसाय नाणे अ। संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥४५॥ नरगइ पणिदितस भव, सन्नि अहक्खाय खइअसम्मत्ते । मुक्खोऽणाहार केवल-दंसणनाणे न सेसेसु ॥४६॥ दव्वपमाणे सिद्धाण, जीवदव्वाणि हुंतिऽणताणि । लोगस्स असंखिज्जे, भागे इको य सव्वेवि ॥४७॥ फुसगा अहिया कालो, इग-सिद्ध-पडुच्च साइओणतो । पडिवायाऽभावाओ, सिद्धाणं अंतरं नत्थि ॥४८॥ सबजियाणमणते, भागे ते तेसिं दंसणं नाणं । खइए भावे परिणा-मिए अ पुण होइ जीवत्तं ॥ ४९ ॥ थोवा नपुससिद्धा, थी नर सिद्धा कमेण संखगुणा । इअ मुक्खतत्तमेअं नवतत्ता लेसओ भणिआ ॥ ५० ॥ जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दहतो, अयाणमाणेऽवि सम्मत्तं ॥५१॥ सच्चाई जिणेसर-भासियाई वयणाई नन्नहा हुति । इइ बुद्धि जस्स मणे, सम्मत्तं निच्चलं तस्स ॥ ५२ ॥ अंतोमुहुत्तमित्त-पि फासिय हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्ढपुग्गल-परिअट्टो चेव संसारो ॥ ५३॥ उस्सप्पिणी अणंता, पुग्गलपरियट्टओ मुणेयव्यो । तेऽणंताऽतीअद्धा, अणागयद्धा अणंतगुणा ॥५४ ॥ जिणअजिणतित्थऽतित्था, गिहि अन्नसलिंग थी नर नपुसा । पत्तेय सयंबुद्धा, बुद्धबाहिय इक्कणिका य ॥५५॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ २०२ जिणसिद्धा अरिहंता, अजिणसिद्धा य पुंडरिअपमुहा । गणहारि तित्थसिद्धा, अतित्थसिद्धा य मरुदेवा ॥५६॥ गिहिलिंगसिद्ध भरहो, वकलचीरी य अन्नलिंगम्मि । साहु सलिंगसिद्धा, थीसिद्धा चंदणापमुहा ॥५७॥ . पुसिद्धा गोयमाई, गांगेयाई नपुसया सिद्धा । पत्तेय-सयबुद्धा, भणिया करकंडु-कविलाई ॥५८॥ .. तह बुद्धबोहि गुरुषो-हिया य इगसमये इगसिद्धा य । इगसमयेऽवि अणेगा, सिद्धा तेऽणेगसिद्धा य ॥ ५९ ।। ॥ इति श्री नवतत्त्वमूलम् ॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૬ ૧૨ ૧૩ ૧૩ * * * * * ge ८० ૮૩ ઠરે ૧૧૨ ૧૨૦ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૮ ૧૩૦ પંક્તિ ૨૯ ૧ ૩ ૧૬ ૨૪ પ ૨૯ ૧૦ ૧૬ ૨૧ ૧૬ " છ મ ૧૦ ૪~૭ ૧૪ ૧૬ ૧૧ શુદ્ધિ પત્રક અશુદ્ધ કર્યું સાથ कमेण सवर ઇન્દ્રિય યારો. Tc શરીર જાતિ શના વ્હેલા પહેલા સવર संसार ३६ दारिका पायच्छत्त afच्च માન્ શુદ્ધ (ક) સા क्रमेण संवर ઈન્દ્રિય ૪ ધારો. ગૂ જાતિ શરીર શના પહેલા પહેલા સવર ३ संसार ३३ दरिका पायच्छित्त વચ્ચે માન Page #221 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ પૃષ્ઠ પંક્તિ ૧૨ ૧૯ ૧૩૫ ૩ ૧૩૫ ૧૬ અશુદ્ધ વર્ષ बन्धि રાતત્વ રીત્વ धर्म धर्म ૧૩૬ ૩૭. સંખ્યા ૧૪૦ સંખ્યા ૧૪૧ ૩૯ ૧૪૪ ३२ ૩૮ ३९ अंतो ૧૮૦ अन्तो ૧૮૦ ૫૧ मुक्ख मुक्खं Page #222 -------------------------------------------------------------------------- ________________ CTS સામાયિક સૂત્ર સાથ એ પ્રતિ. મૂળ (ગુજ.) ૦૦-૬૦ ૨-૦૦ ૩-૦૦ ૫-૦૦ પંચ પ્રતિ. મૂળ (ગુજ.) ૬-૦૦ પ`ચ પ્રતિ. હિન્દી ૭-૦૦ એ પ્રતિ. હિન્દી એ પ્રતિ. સા ૫ચ પ્રતિ, સા જીવ વિચાર સા દંડક-લધુસંગ્રહણી ધાર્મિક પુસ્તકાની યાદી તત્ત્વાર્થં ભૂમિકા ૨૦૫ આનંદઘન ચેાવીશી સાથે ૬-૦૦ "" ૧૦-૦૦ ૫-૦૦ ભાષ્યત્રયમ સાથ કગ્રન્થ ભા.૧લા(૧-૨) ૪-૫૦ ,, ભા.રજો(૩-૪) ૮-૦૦ ભા.૩જો(૫-૬) ૯-૦૦ તત્ત્વા ભા. ૨ જો ૧૦-૫૦ ( પ્રભુદાસભાઈ ) તત્ત્વાર્થાધિગમ સૂત્ર (મુનિશ્રી રાજશેખર વિ.મ.) $-00 ૧૧-૦૦ ૧૭-૦૦ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા ( ઉ. ગુજરાત ) Pin. : 384001 દ્રવ્યગુણ પર્યાય રાસ ૧-૦૦ જિનગુણ પદ્યાવર્તી ૫-૫૦ સમકિત ૬૭ મેલ સજઝાય૦-૭૫ આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુ સંગ્રહ અભક્ષ્ય અનતકાય વિચાર ગુજરાતી Let' સમાસ સુમેાધિકા સિદ્ધહેમ રહસ્યવૃત્તિ છે કગ્રન્થ સાથ પ્રશમતિ પહેલી ચાપડી ધર્મપદેશ તત્ત્વજ્ઞાન નવ તત્ત્વ સા મુક્તિર્ક પથ પર —: પ્રાપ્તિસ્થાન :— ૧-૦૦ ગ્રાહકોને સૂચના :– (૧) પુસ્તકા અગાઉથી નાણાં મળ્યા પછી કે વી. પી. થી મેાકલી શકાય છે. (૨) પોસ્ટેજ પેકીંગ વગેરે ખર્ચ અલગ સમજવાનું છે. 3000 ૪-૦૦ ૬-૦૦ 4100 ૨-૨૫ ૨-૦૦ ૦-૨૫ ૮-૦૦ ૧-૦૦ * શ્રી જૈન શ્રેયસ્કર મંડળ પાલીતાણુા ( સૌરાષ્ટ્ર ) Pin. : 364270 ===== ----