SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ વ્ય નવતત્ત્વપ્રકરણ સાથે ઃ ૬. દ્રવ્યમાં પરિણામિ આદિને યન્ત્ર. કાળ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય ૧ જીવાસ્તિકાય edelh . Jain Education International d જીવ O ૦ ૭ . ૦ .. ' મૂત્ત –રૂપી સપ્રદેશી એક-અનેક ૧ r نی ૧૫ ૧ ૧૫ ૧ ૧ . . . ૧ سی અન P ܕܕ ક્ષેત્રી-ક્ષેત્ર સક્રિય નિત્ય ક્ષેત્રી ,, ક્ષેત્ર O ܕܕ د. ° ક્ષેત્રી ૧ . , For Private & Personal Use Only ૧ ટ્ " ૦ ° વિક - ૧ ૧ . PLE plea?-ple betw lsehe | દે e સ o ૧૭ o ૧ ન દે પ્રસ ંગે અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદો ૪ અરૂપી અજીવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ગુણુ ગણતાં ૨૦ ભેદ, તથા ૮ મી ગાથામાં કહેલા ૧૦ ભેદ મળી, ૪ અરૂપી અજીવના ૩૦ ભેદ છે. ૧ ૪૦ ૧ તથા ૫ વર્ણ, ૨ ગધ, પ રસ અને ૮ સ્પર્શી અને ૫ સસ્થાન. એ ૨૫ ગુણમાંના જે ગુણના ભેદ ગણાતા હાય, તે ગુણુ અને તેના વિરાધી –સ્વજાતીય ગુણ સિવાયના શેષ સવ ગુણોના ભે, તે ગુણુમાં પ્રાપ્ત થાય. જેમ-કૃષ્ણાદિ પાંચે વધુ સહિત કૃષ્ણવણુ ના ગુણુભેદ ૨૦ થાય, અને એ રીતે દરેક વર્ણના ૨૦-૨૦ ગણુતાં વધુ ના ૧૦૦ ભેદ થાય. એ પદ્ધતિએ ૫ રસના ૧૦૦ ગુણુ, ૫ સંસ્થાનના ૧૦૦ ગુણુ, ૨ ગંધના ૪૬ ગુણુ, અને ૮ સ્પર્શી ના (વિરાધી સ્પર્શી બબ્બે હોવાથી, તે બાદ કરતાં, દરેક સ્પર્શના ત્રેવીસ ત્રેવીસ ગણુતાં) ૧૮૪, અને એ સં મળી ૫૩૦ ભેદ પુદ્દગલના (એટલે રૂપી અજીવના ભેદ) છે, ہے www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy