SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ નવતત્ત્વપ્રકરણ સા: અનુપ્રેક્ષા, અને ધર્મોપદેશ આપવા તે ધા એ પાંચ પ્રકારને સ્વાધ્યાય જાણવા, ॥ " ધ્યાન-ગુમધ્યાન ૨ પ્રહાર ।। ધ્યાન એટલે યેાગની એકાગ્રતા અથવા યાગનિરોધ એમ એ અય છે. ત્યાં ૪ પ્રકારનું ધર્માંધ્યાન અને ૪ પ્રકારનુ શુકલધ્યાન, તે અહિં અભ્યન્તર તપરૂપ નિજ રાતત્ત્વમાં ગણાય છે, અને, ૪ પ્રકારનું આખ્ત ધ્યાન, તથા ૪ પ્રકારનું રૌદ્રધ્યાન સ`સારવૃદ્ધિ કરનાર હોવાથી અહિં નિર્જરાતત્ત્વમાં ગણાય નહિ. a * ધમ તથા શુકલ યાનના ૪-૪ ભેદ છે. ।। ૬ વાયોસન્ ૨ હારે + つ જાય એટલે કાયા વગેરેના વ્યાપારને ઉત્ત એટલે ત્યાગ, ते कायोत्सर्ग અથવા ( સામાન્ય શબ્દથી, ઉત્સ કહેવાય. તે ૧ ચાર પ્રકારનું આર્દ્રધ્યાન આ પ્રમાણે-સ્વજનાદિ ઈષ્ટ વસ્તુનો વિયોગ થવાથી, જે ચિંતા-શોક આદિ થાય, તે રૂટવિયોગ પ્રાત્ત'થાન, અનિષ્ટ વસ્તુના સયેાગે તે વસ્તુના વિયેાગ કયારે થાય'' એમ ચિંતા કરવી તે અનિષ્ટસંચળ કર્રાધ્યાન, શરીરે રાગ થવાથી જે ચિંતા થાય, તે ચિંતા આત્ત ધ્યાન, અને ભવિષ્યના સુખની ચિંતા કરવી અને કરેલી તપશ્ચર્યાંનુ નિયાણું કરવુ તે પ્રશો. આત્ત ધ્યાન. ૨. પ્રાણીઓની હિંસાનું ચિંતન કરવું, તે દુત્તાનુધિ, અસત્ય એલવાનુ ચિંતવન તે મૂળનુન્ધિ, ચારી કરવાનું ચિંતવન તે સ્ટેયાનુન્તિ અને પરિગ્રહના રક્ષણ માટે અનેક ચિંતા કરવી, તે સ ંરક્ષળાનુધ્ધિ રૌદ્રધ્યાન. ,, * ધર્મ ધ્યાન “શ્રી જિનેશ્વરની આજ્ઞા-વચન સત્ય છે' એવી શ્રદ્ધાપૂર્વક ચિંતવના કરવી, તે જ્ઞાવિષય, રાગ આકિ આશ્રવા આ સંસારમાં અપાયભૂત–કટરૂપ છે. એમ ચિતવવું, તે સાવિષય, ‘સુખ, દુઃખ તે પૂર્વી કા વિપાક (ફળ) છે” એમ ચિતવવું, તે વિવાદવિષય, અને ષદ્રવ્યાત્મક લેાકનુ સ્વરૂપ વિચારવુ તે સંસ્થાવિષય ધમ ધ્યાન. એ પ્રમાણે ધ્યાનના ૪ ભેદ છે. ×સુવધ્યાન આ ધ્યાનને વ્હેલા ભેદ પૃથવત્ત્વ વિત વિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy