SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ નવતત્ત્વપ્રકરણુ સા : પ—સિદ્ધપણું કેટલા કાળ સુધી રહે ? તેના વિચાર કરવા તે જાહદાર. ૬—સિદ્ધને અંતર (આંતર્') છે, કે નહિ ? અર્થાત્ સિદ્ધ કોઈ વખતે સંસારી થઇ પુનઃ સિદ્ધ થાય એવું અને કે નહિ ? તે સ'ખ'ધી વિચાર કરવા તે જાહલન્તર દ્વાર. તથા તે પરસ્પર અન્તર છે કે નહિ, તે સ્વર-અન્તર દ્વાર એ એ પ્રકારનુ અન્તરદ્વાર છે. ૭—સિદ્ધના જીવાસ'સારી જીવાથી કેટલામા ભાગે છે, એ વિચારવું તે માનદ્વાર. ૮—ઉપશમ આદિ ૫ ભાવમાં સિદ્ધ કયા ભાવે ગણાય ? એ વિચારવું તે આવકાર. ૯—સિદ્ધના ૧૫ ભેમાંથી કયા ભેદવાળા સિદ્ધ થતા એક ખીજાથી કેટલા ઓછા-વધતા છે ? તે સંબંધિ વિચાર કરવા તે अल्प- बहुत्वद्वार જૈનશાસ્ત્રામાં પદાથે)ની વિચારણા માટે જિજ્ઞાસુઓની શ કાના જવાબ રૂપમાં જુદા-જુદા માર્યાં મતાવ્યા હેાય છે. તેને અનુયાગ કહે છે. એવા અનુયાગ ઘણી જાતના હૈાય છે. તેમાંના અહી બતાવેલા ← અનુયાગે વિશેષ પ્રચારમાં છે. અને સામાન્ય રીતે દરેક પદાર્થોના તે અનુયાગાથી વિચાર ચલાવી શકાય છે, નવતત્ત્વની વિચારણા વખતે ખાસ કરીને મેાક્ષતત્ત્વનું સ્વરૂપ એ નવ અનુયોગા દ્વારા સમજાવ્યુ છે. તેથી તેને તેના લેટ્ઠ કહ્યા છે. ખરી રીતે એ ૯ મા તત્ત્વના જ ૯ ભેટ્ટા નથી, દરેકને લાગુ પડે છે. સપદપ્રરૂપણા संतं सुद्धपयत्ता विज्जंतं खकुसुमंव्व न असंतं । मुक्खत्ति पयं तस्स उ, परूवणा मग्गणाईहिं ॥ ४४ ॥ સંસ્કૃત અનુવાદ " सत्, शुद्धपदत्वाद्वियमानं खकुसुमवत् न असत् “મોક્ષ” વૃત્તિ પર તસ્ય તે, પ્રવળા મનનાિિમઃ || 8 || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy