SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ પુષ્ય તત્ત્વ ૭પ સંસ્કૃત અનુવાદ वर्णचतुष्काऽगुरुलघु-पराघातोच्छवसातपोद्योतम् शुभखगतिनिर्माणत्रसदशक-सुरनरतिर्य गायुस्तीर्थकरं ॥ १६ ॥ શબ્દાર્થ : વરર-વર્ણ ચતુષ્ક (વર્ણ | ગુમારૂં-શુભખગતિ [શુભગંધ-રસ-સ્પર્શ એ છે) વિહાગતિ બગુલદુ-અગુરુલઘુ નિમિગ-નિર્માણ ઉપધા-પરાઘાત તસ-ત્રસ વગેરે ૧૦ વાસ-શ્વાસોચ્છવાસ સુર–દેવનું આયુષ્ય બચય-આત નર-મનુષ્યનું આયુષ્ય રૂmો–ઉદ્યોત રિરિ–તિર્યંચનું આયુષ્ય તિસ્થચતીર્થંકરપણું અન્વય સહિત પદરચ્છેદ वनचउक्क, अगुरुलहु, परघा, उस्सास, आयव, उज्जो, सुभ-खगइ, निमिण, तस दस, सुरनर तिरिआउ, तित्थयर ॥१६॥ ગાથાથી - (તથા) વર્ણચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, આતપ, ઉદ્યોત, શુભવિહાગતિ, નિર્માણ, ત્રસદશક, દેવનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય અને તિર્યંચનું આયુષ્ય, અને તીર્થ કરપણું. વિશેષાર્થ : શ્વેત, રક્ત, અને પતિ એ ૩ શુભઘણું છે, સુરભિગંધ તે શુભગંધ છે. આશ્લ, મધુર અને કષાય ૩ શુભરસ છે, તથા લઘુ, મૃદુ, ઉષ્ણ, અને સ્નિગ્ધ એ ૪ શુભસ્પર્શ છે, માટે જેનું શરીર એ શુભવર્ણાદિ યુક્ત હોય તે પુણ્યને ઉદય કહેવાય, તથા જીવને પિતાનું શરીર લેખંડ સરખું અતિ ભારી, તેમજ વાયુ સરખું અતિ લઘુ-હલકું નથી લાગતું તે અનુસ૮૬, તથા સામે પુરુષ બળવાન હોય તે પણ ચતુર સંસ્થાન કહેવાય. તે અપાવનાર કમ તે સમચતુરસ્મસ સ્થાન નામકર્મ. બાકીના પાંચ-પાંચ સંસ્થાન અને સંધયણ પાપ તત્ત્વમાં આવશે. • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy