SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. આશ્રવત (૨પ-કિયા) બીજા પાસે શસ્ત્ર આદિ ઘડાવવાં ઈત્યાદિ રૂપ તૈરાત્રિી ક્રિયા કહેવાય. અથવા નિસર્જન કરવું એટલે કાઢવું અથવા ફેંકવું અથવા ત્યાગ કરવું તે નૈષ્ટિી ક્રિયા બે પ્રકારે છે, ત્યાં યન્ત્રાદિ વડે કુવામાંથી પાણી કાઢી કુવે ખાલી કરે તે કનૈષ્ટિ, અને ધનુષમાંથી બાણ ફેંકવું તે શનીવ નૈષ્ટિી ક્રિયા, અથવા મુનિના સંબંધમાં સુપાત્ર શિષ્યને કાઢી મૂકવાથી જીવનૈઋટિકી અને શુદ્ધ આહારદિને પરડવતાં અજીવનૈસૃષ્ટિક કિયા જાણવી. (આ કિયા પહેલા બે અર્થ પ્રમાણે ગૃહસ્થને પાંચમા ગુણસ્થાન સુધી કહી છે. પરંતુ બીજા અર્થ પ્રમાણે છઠ્ઠા ગુણ૦ સુધી પણ કહી છે.) ૧૬-પોતાના હાથે જ જીવને ઘાત આદિ કરે તે સ્વાત્તિી ઝિયા બે પ્રકારે છે. ત્યાં પિતાના હાથ વડે અથવા હાથમાં રહેલા કઈ પદાર્થ વડે અન્ય જીવને હણે તે વવશ્વાસ્તિી અને પોતાના હાથવડે અથવા હાથમાં રહેલા કેઈ પણ પદાર્થ વડે અજીવને હણે તે અલીવસ્થાસ્તિી ક્રિચા+કહેવાય. (આ ક્રિયા પમા ગુણસ્થાન સુધી છે.) आणवणि विआरणिया, अणभोगा अणवकंखपच्चइया । अन्ना पओग समुदाण-पिज्झ दोसेरियावहिया ॥२४॥ સંસ્કૃત અનુવાદ. આજ્ઞાન વૈfી, અનામોનિવેક્ષાયાદી | अन्या प्रायोगिकी सामुदानिकी प्रेमिकी द्वैषिकीर्यापथिकी ॥२४॥ શબ્દાર્થ :શાળા-આજ્ઞાનિકી ક્રિયા પકોન-પ્રાયગિકી કિયા વિભાળિયા-વૈદારણિકી કિયા સમુખ-સામુદાનિકી ક્રિયા અમેTઅનાગિકી કિયા પિન્ન-પ્રેમિકી ક્રિયા વિશ્વવિચ–અનવકાંક્ષ રો-ટૅષિકી ક્રિયા પ્રત્યયિકી કિયા રૂરિયાફિયા-ઈર્યા પથિકી કિયા ના-બીજી (૨૧ મી વગેરે) + સેવક આદિકને કરવા યોગ્ય કામ માલિક ક્રોધાદિથી પિતે જ કરી લે તે તે પણ સ્વાહસ્તિકી ક્રિયા તત્ત્વાર્થ ટીકામાં કહી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy