SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વપ્રકર્ણ સાથ : વિશેષા : આવતા કર્મીનું રાકાણુ તે સર કહેવાય. પૂર્વે કહેલ આશ્રવ તત્ત્વથી વિપરીત આ સવર તત્ત્વ છે. તેના ૫૭ ભેદ્ય આચરવાથી નવાં ક્રમ આવતાં નથી. તે ૫૭ ભેદ આગળની ગાથાઓમાં કહેવાશે, અને અહિં શબ્દાર્થ માત્ર કહ્યો છે. તે આ પ્રમાણે— સમ્ એટલે સમ્યક્ પ્રકારે [એટલે સમ્યક્ ઉપયેગ—યતના પૂર્ણાંક] રૂત્તિ એટલે ગતિ-ચેષ્ટા તે સમિતિ, તથા જેના વડે સંસારમાં પડતા પ્રાણીનુ શુષ્યતે રક્ષણ થાય તે વ્રુત્તિ. તથા =િસમન્તાત્=સવ આજુથી સમ્યક્ પ્રકારે સ ્=સહન કરવું તે વિ. તથા માક્ષમાગમાં જે યત્ન કરે, તે ત્તિ અને તેને ધર્મ તે તિધર્મ. તથા માક્ષમા પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય તેવુ ચિન્તવન તે માત્રના, તથા વય એટલે આઠ કના સ'ચય-સંગ્રહ તેને ત્ત=રિક્ત ( ખાલી ) કરે તે સ્ત્રિ કહેવાય. એ સ’વરતત્ત્વનાદ્રવ્ય અને ભાવ ભેદનુ સ્વરૂપ તા વ્હેલી ગાથાના અમાં જ કહ્યું છે. સમિતિઓ અને ગુપ્તિએ इरिया भासेसणादाणे, उच्चारे समिईसु अ । મળમુત્તી, વગુત્તી, યમુત્તી તહેવ ય ારદ્દી ૯૮ સંસ્કૃત અનુવાદ. ईर्ष्या भाषणादानान्युच्चार: समितिषु च । गुप्तचागुप्तिः कायगुप्तिस्तथैव च ॥ २६ ॥ શબ્દાર્થ ઃ રૂરિયા—ઇર્યાં. સમિતિ માત્તા—ભાષા સમિતિ સળા–એષણા સમિતિ આને આદાન સમિતિ ઉજ્જરે ઉચ્ચાર (ઉત્સગ ) સમિતિ સમિદ્ભુ-પાંચ સમિતિઓમાં Jain Education International -તથા, વળી મળનુત્તી–મનાગુતિ વચનુત્તી–વચનગુપ્તિ જાચક્રુત્તી—કાય ગુપ્તિ તદેવ તેમજ ચ-વળી (અથવા છ દપૂત્તિ માટે) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy