SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મેાક્ષતત્ત્વ ૧૭૩ સર્વે અપેક્ષાભેદ હાવાથી સિદ્ધ પરમાત્મામાં નવેય ક્ષાયિક ભાવ હાય એમ કહેવામાં પણ સર્વથા વિરાધ નથી, માટે અપેક્ષાએ સિદ્ધમાં ત્રણ અથવા નવેય ક્ષાયિક ભાવ પણ માનવા. તથા મેક્ષે જવાને ચેાગ્ય હાય તે મન્ય કહેવાય અને સિદ્ધ કારણથી ઇત્યાદિ કારણથી નિષેધેલા છે, અને આત્માના મુળ ગુણુરૂપ જ્ઞાન, દર્શીન અપેક્ષાથી પણ નિષેધાય નહીં. ગ્રહણ ધારણ યાગ્ય બાદર પરિણામી પુદ્ગલ સ્કંધોના વિષયવાળી દાનાદિક ૪ લબ્ધિએ કમ પ્રકૃતિ આદિ ગ્રંથામાં કહી છે, પુદ્ગલાના ગ્રહણ-ધારણના અભાવ હોવાથી દાનાદિ કાય'ના અભાવની અપેક્ષાએ ૪ લબ્ધિએ શ્રી સિદ્ધ પરમાત્મામાં નથી એમ કહી શકાય, તથા વિ વિશેષથી જે ક્રૂતિ ઝેતિ—પ્રેરણા કરે તે હોય એ વ્યુત્પત્તિ લક્ષણ શ્રી સિદ્ધ પરમાત્મામાં પ્રેરણા વૃત્તિના અભાવે ઘટતુ નથી. અથવા વીનું લક્ષણ ક્રિયાપ્રવૃત્તિ તે શ્રી સિદ્ધમાં નથી, તેથી સિદ્ધ પરમાત્મામાં વીય નથી. એમ કહી શકાય અને તેથી જ શ્રી ભગવતી સૂત્રના પહેલા શતકના ૮ મા ઉદ્દેશમાં "सिद्धा ण अविरिया ” એ સૂત્રની વૃત્તિમાં સરયોગમા વીર્યાં: સિદ્ધા: (યોગ પ્રવ્રુત્તિરૂપ કરવી*ના અભાવથી સિદ્દો વીય રહિત છે.) એમ કહ્યું છે તથા તે યંતે બંનેન નિવૃત્તૌ તિવૃત્રિમ એટલે જેનાવડે મેાક્ષમાં જવાય તે ચારિત્ર અથવા અવિધર્મ રેવતી રળાવ પાશ્ત્રિમ એટલે આઠ પ્રકારના કમસ ગ્રહને (ક`સમહના) નાશ કરનાર હાવાથી ચારિત્ર કહેવાય, ઈત્યાદિ ચારિત્રનાં વ્યુત્પત્તિલક્ષણોમાંનું કાઇપણ વ્યુત્પત્તિલક્ષણ શ્રી સિદ્ધમાં ઘટતું નથી. તેમજ ચારિત્રનાં ૫ ભેમાં કોઇ પણ ભેદ (અર્થાત ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પણ) શ્રી સિદ્ધોમાં છે નહિ તે કારણથી શ્રી સિદ્ધમાં ચારિત્રને અભાવ છે, માટે જ સિદ્ધાંતમાં “સિદ્ધને નો ચરિત્તી નો અરિત્તી એટલે સિદ્ધ ચારિત્રી છે એમ પણ નથી, તેમજ સિદ્ધમાં ચારિત્ર નથી એમ પણ નથી” એ વચન કહ્યું છે તથા જો કે ક્ષાયિક સમ્યકત્વ તો લગભગ સર્વ શાસ્ત્રને સમ્મત છે. તા પણ કાઈ સ્થાને સમ્યકત્વને નિષેધ પણ ઉપર ટિપ્પણીમાં કહ્યા પ્રમાણે હાય તે! તે સમ્યક્ત્વના અ“શ્રી વીતરાગના વચન ઉપર પ્રતીતિરૂપ શ્રદ્દા એમ જાણવા, જેથી શ્રી સિદ્ધ તે પોતે વીતરાગ છે, તે એમને ખીજા કયા વીતરાગના વચનની શ્રદ્ધા ઘટી શકે ? તે કારણથી જ્ઞાયિક ભાવના શ્રદ્ધાના અભાવે શ્રી સિદ્ધને ક્ષાયિક સમ્યક્ત્વ પણ ધટી શકતું નથી એમ જાણવુ, એ પ્રમાણે '' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy