SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મોક્ષતત્ત્વ ૧૬૫ સંસ્કૃત અનુવાદ द्रव्यप्रमाणे सिद्धानां जीवद्रव्याणि भवन्त्यनन्तानि लोकस्यासंख्येयभागे, एकश्च सर्वेऽपि ॥ ४७ ।। શબ્દાર્થ – લૂપમાણે-દ્રવ્ય પ્રમાણ દ્વારમાં સોના-લેકના સિદ્ધા–સિદ્ધના અસંન્નેિ –અસંખ્યાતમા નીવડ્યાજિ-જીવદ્રવ્ય મા–ભાગે, ભાગમાં અનંતા–અનન્ત ફો-એક સિદ્ધ હૃતિ છે. રવિ-સવે સિદ્ધ અન્વય સહિત પદછેદ ગાથાવત્ – તાનિ હૂંતિ તળે વિ ગાથાર્થ :સિદ્ધોના દ્રવ્ય પ્રમાણ દ્વારમાં-અનન્ત જીવદ્રવ્ય છે; લેકના અસંખ્યાતમા ભાગમાં એક અને સર્વે સિદ્ધો હેય છે. ૪૭ | વિશેષાર્થ :-- સિદ્ધના છે અનન્ત છે, કારણ કે જઘન્યથી ૧ સમયને અન્તરે અને ઉત્કૃષ્ટથી ૬ માસને અન્તરે અવશ્ય કઈ જીવ મેસે જાય એ નિયમ છે, તેમજ એક સમયમાં જઘન્ય ૧ તથા ઉત્કૃષ્ટથી ૧૦૮ જીવે મોક્ષે જાય, એ પણ નિયમ છે, અને એ પ્રમાણે અનન્ત કાળ વ્યતીત થઈ ગયા છે. માટે સિદ્ધ છે અનન્ત છે. (અન્યદર્શાનીઓ જે સદાકાળ ઈશ્વર એક જ છે એમ કહે છે. તે આ બીજા દ્વારની પ્રરૂપણાથી અસત્ય છે એમ જાણવું) રૂત્તિ ૨ દ્રવ્ય કમાઈ દ્વાર | તથા સંક્ષિપણું મને જ્ઞાનવાળા જીવને હોય છે. અને કેવલિ ભગવંતને તથા સિદ્ધને (મતિજ્ઞાનાવરણીય ક્ષય થવાથી) મનોજ્ઞાનને અભાવ છે. તેથી સંસિ પણ નથી. સંસી છવજ કેવળજ્ઞાન પામી મેલે જઈ શકે એ અપેક્ષાએ સંજ્ઞીમાર્ગણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy