________________
૩૮
નવતપ્રકરણ સાથ
ગાથામાં ) કહેવાતા જીવના ( આયુષ્ય સિવાયના) દ્રવ્ય પ્રાણા ઉત્પન્ન થાય છે, માટે પર્યાપ્તિ કારણરૂપ છે, અને પ્રાણુ કાર્ય રૂપ છે. કઈ પર્યાપ્તિ કયા પ્રાણનું કારણ છે, તે પ્રાણના વર્ણનમાં આગળ કહેવાશે. કયા જીવને કેટલી પતિ ?
એ પ્રમાણે પર્યાપ્તિ સધિ અતિસ'ક્ષિપ્ત વિગત કહીને હવે ૨૩ પંચ પંચ યિ, ત્રિપાડ-ત્રિસન્ની” એ ગાયાના ઉત્તરાધ થી કયા જીવને કેટલી પર્યાપ્તિ ડાય, તે ખતાવે છે-એકેન્દ્રિય જીવને પહેલી ચાર પર્યાપ્ત (એટલે આહાર-શરીર-ઇન્દ્રિય-અને ઉચ્છ્વાસ ) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા અસજ્ઞિ પંચેન્દ્રિય જીવને પહેલી પાંચ પર્યાપ્તિ છે, અને સજ્ઞિપન્દ્રિય જીવને છએ હાય છે. || ઇતિ વક્તિઘવમ્ ||
સંસારી જીવને જીવવાની જીવનક્રિયાએ [પ્રાણા] पणिदिअत्तिवल्लूसा-साउ दसपाण, चउ छ सग अट्ठ । इग-दु-ति-चउरिदीणं, असन्नि सन्नीण नव दस य ॥७॥
સંસ્કૃત અનુવાદ
पंचेन्द्रिय त्रिबलोच्छ्रवासायूंषि दश प्राणाश्चत्वारः षट् सप्ताष्टौ । एकद्वित्रिचतुरिन्द्रियाणा-मस' ज्ञिसंज्ञिनां नव दृश च ॥ ७ ॥
શબ્દાર્થ ઃ
નિ'ત્રિ-પાંચ ઇન્દ્રિયા
ત્તિ-ત્રણ ૬-મળ-ચેાગ સામ-શ્વાસેાવાસ
બા-આયુષ્ય
-દશ
પા-પ્રાણ (છે) ૨૩–ચાર પ્રાણ
૪-છ પ્રાણ
સ-સાત પ્રાણું
Jain Education International
૬--આઠ પ્રાણુ -એકેન્દ્રિયને
ટુ-દ્વીન્દ્રિયને તિ——ત્રીન્દ્રિયને
વરિયાળ-ચતુરિન્દ્રિયને અસન્ની-અસ`ગ્નિ પ‘ચેન્દ્રિયને સન્નીન-સજ્ઞિ પૉંચેન્દ્રિયાને
નવ-નવ પ્રાણ
સ-દશ પ્રાણ
ચ–વળી, અને
For Private & Personal Use Only
www.jainelibrary.org