SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ નવતત્ત્વપ્રકરણ સાથે : ૨ બાળ-માવના—દુ:ખ અને મરણ વખતે ક્રાઇ કોઇનુ શરણુ નથી.” ઇત્યાદિ ચિતવવુ તે. સંસાર-માવના—ચાર ગતિરૂપ આ સ'સારમાં નિરતર ભમવું પડે છે. જે અનેક દુ:ખાથી ભરેલા છે સંસારમાં-માતા સ્ત્રી થાય છે, અને સ્ત્રી માતા થાય છે. પિતા પુત્ર થાય છે. પુત્ર મરીને પિતા થાય છે, માટે નાટકના દૃશ્ય સરખા વિલક્ષણુ આ સંસાર સથા ત્યાગ કરવા ચેાગ્ય છે,” ઇત્યાદિ ચિતવવું તે સંસાર ભાવના. જ ત્વ-માવના—‘આ જીવ એકલા આવ્યો છે, એકલા જવાને છે અને સુખ-દુઃખાદિ પણ એકલે જ ભાગવે છે, કોઈ સહાયકારી થતું નથી.” ઈત્યાદિ ચિતવવુ તે. ધુ અન્યત્વ-માત્રના-ધન, કુટુંબ પરિવાર, તે સ અન્ય છે, પણ તે રૂપ હું નથી, હું આત્મા છું, હું શરીર નથી પરન્તુ તે મારાથી અન્ય છે.” ઈત્યાદિ ચિતવવું તે. ગુદા ६ अशुचित्व - भावना - આ શરીર રસ-રુધિર-માંસ-મેદ-અસ્થિ-મજજા અને શુ; એ અશુચિમય સાત ધાતુનું અનેલુ છે. પુરુષના શરીરમાં ૯ દ્વાર ૨ ચક્ષુ, ૨ કાન; ૨ નાક, ૧ મુખ, ૧ લિંગથી હમેશા અશુચિ વહ્યા કરે છે, અને સ્ત્રીનાં (૨ સ્તન, અને ચેાનિમાં એ દ્વાર) ૧૨ દ્વારથી હમેશાં અશુચિ વહ્યા કરે છે. વળી–જેના સંગથી અત્તર, તેલ આદિ સુગંધી પદાર્થા પણ દુર્ગં ધરૂપ અને છે, મિષ્ટ આહાર પણ અશુચિરૂપ થાય છે, તેવા આ શરીરની ઉપરથી દેખાતી સુંદર આકૃતિને અવળી કરી દેખીએ તે, મહા ત્રાસ ઉપજાવે એવી અતિ બિભત્સ હાય છે.” ઇત્યાદિ ચિંતવવુ' તે. ૭ બાશ્રય-માવના—કમ ને આવવાના ૪૨ મા તે મારફત કર્મો નિરતર આવ્યા જ કરે છે. અને ઉતાયે જ જાય છે. આમને આમ ચાલ્યા કરે, તે। . આત્માના ઉદ્ધાર કયારે થાય ?” ઇત્યાદ્વિ ચિંતવવું તે, પૂર્વ કહ્યા છે. આત્માને નીચેા ૮ સંવર-માવના–સમિતિ, ગુપ્તિ, પરિષદ્ધ, યતિધર્મ, ભાવના અને ચારિત્ર, તે સંના ૫૭ ભેઢાનુ સ્વરૂપ ચિ'તવધુ', અને તે સ’વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy