SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સંવતરવ (૧૨ ભાવના) ૧૧૧ એટલે ગુરુની આજ્ઞામાં અને સાધુ સમુદાયમાં રહી, તેના નિયમને અનુસરી જ્ઞાન અને આચાર શિખવા, તે પણ બ્રહ્મચર્ય કહેવાય છે. એ ૧૦ પ્રકારને યતિધર્મ કહ્યો. _| રૂતિ ૦ થતિધર્મ છે બાર ભાવનાपढममणिच्चमसरणं, संसारो एगया य अन्नतं । असुइत्तं आसव संवरो य तह णिजरा नवमी ॥३०॥ સંસ્કૃત અનુવાદ પ્રથમ મનિત્યમરાજ, સંસાર ઘવાતા રાખ્યત્વે ! अशुचित्वमाश्रवः संवरश्च तथा निज्जरा नवमी ॥३०॥ શબ્દાથ – પદનં-પહેલી મુત્ત-અશુચિત્વ ભાવના -અનિત્ય ભાવના સવ-આશ્રવ ભાવના સર-અશરણ ભાવના સંવ-સંવર ભાવના સંસાર-સંસાર ભાવના –વળી યા-એકતવ ભાવના ત૬-તથા ચ-વળી ભિન્ન-નિર્જરા ભાવના જન્નતં–અન્યત્વ ભાવના નવમી-નવમી અન્વય સહિત પદછેદ पढम अणिच्च असरण संसारो एगया य अन्नत्त । असुइत्त आसव य संवरो तह नवमी णिज्जरा ॥३०॥ ગાથાથ :– પહેલી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, અને સંવર તથા નવમી નિજજરા ૩૦ વિશેષાર્થ – ૨ નિત્ય માવના–“લક્ષ્મી, કુટુમ્બ, યૌવન, શરીર, દશ્ય પદાર્થો એ સર્વ વિજળી સરખા ચપલ-વિનાશવંત છે, આજ છે અને કાલે નથી.” ઈત્યાદિ રીતે વસ્તુઓની અસ્થિરતા ચિંતવવી તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy