SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ આશ્રવતવ અરુચિકર લાગે તે ચ, કાગડા વગેરે સરખે અશુભ સ્વર પ્રાપ્ત થાય તે ટુચર, જેનાથી યુકિતવાળા વચનને પણ લેક અનાદર કરે તે બનાવે, અને અપકીર્તિની પ્રાપ્તિ તે કચરા, એ સ્થાવર આદિ ૧૦ ભેદ તે પાપકર્મને બંધ થવાથી થાય છે, એ ૧૦ ભેદ પૂર્વોક્ત ત્રણ આદિ ૧૦ ભેદના અર્થથી વિપરીત અર્થવાળા જાણવા. પાપતવ જાણવાને ઉદેશ પાપતત્વ પણ પુદ્ગલ સ્વરૂપ છે, અને અશુભ કર્મસ્વરૂપ છે, પરંતુ આત્મસ્વરૂપ નથી, બલ્ક આ તત્વ આત્માને આત્મસ્વરૂપથી ભ્રષ્ટ કરનાર છે, પાપતત્વમાં ૧૮ પાપસ્થાને મહાઅશુભ પરિણામ રૂપ છે, તેમજ પાપને ૮૨ ભેદ પણ અનિષ્ટ કર્મના બંધરૂપ-કારણ રૂપ છે, તેથી એ પાપતત્ત્વ છેડવા ગ્ય જાણુને છોડવું. ઈત્યાદિ ઉદ્દેશ સમજ અતિ સુગમ છે. / રૂતિ રતુથ" પાતરમ્ | अथ पंचमं आश्रतत्वम् ભેદ इंदिय-कसाय-अव्वय, जोगा पंच चउ पंच तिनि कमा। किरियाओ पणवीसं, इमा उ ताओ अणुकमसो॥२१॥ સંસ્કૃત અનુવાદ इन्द्रियकषायाव्रतयोगाः पंच चत्वारि पच त्रीणि क्रमात् । क्रियाः पञ्चविंशतिः, इमास्तु ता अनुक्रमशः ॥२१॥ શબ્દાર્થ ફુલિય-ઈન્દ્રિય -અનકમે સાચ-કષાય વરિયા-ક્રિયાઓ વશ્વય-અવ્રત Tળવી-પચ્ચીસ ગા -ગ સુમ–આ -પાંચ ૩-અને, વળી ૨૩-ચાર તો-તે (ક્રિયાઓ) તિનિ-ત્રણ જુમો -અનુક્રમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy