SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ નવતપ્રકરણ સાથે: ૮ સત્તા મેં ભંડારી સરખું છે. જેમ રાજ દાન આપવાના સ્વભાવવાળે (દાતાર) હોય પરંતુ રાજ્યની તિજોરીને વહીવટ કરનાર ભંડારી જે પ્રતિકૂળ હેય તે અમુક અમુક પ્રકારની રાજયને ટ–તેટો છે ઈત્યાદિ વારંવાર સમજાવવાથી રાજા પિતાની ઈચ્છા મુજબ દાન ન આપી શકે, તેમ જીવને સ્વભાવ તે અનંતદાન, લાભ, ભગ, ઉપલેગ અને વીર્ય લબ્ધિવાળે છે, પરંતુ આ અન્તરાય કર્મના ઉદયથી જીવના તે અનંત દાનાદિ સ્વભાવ સાર્થક-પ્રગટ થઈ શકતા નથી. ૮ મૂળ અને ૧૫૮ ઉત્તર પ્રકૃતિએ. इह नाणदंसणावरणवेयमोहाउनामगोयाणि । विग्धं च पण नव दु अट्ठवीस चउ तिसयदु पणविहं ।३२॥ ઉત્પન્ન થવા જેવો નહિ બનવા ગ્ય આશ્ચર્યભૂત બનાવ બને (ઉત્પન્ન થાય) તે પણ જન્મ તો પામેજ નહિં એ અનાદિસિદ્ધ નિયમનો ભંગ થવાની અસર આજે ભરતક્ષેત્રમાં દેખાય છે, તેથી મારે અનાદિ સિદ્ધ આચાર–ધમ છે—કે— મારે એ નિયમને ભંગ ન થવા દેવો.” ઈત્યાદિ વિચાર કરી ગર્ભસંહરણ જે વિચિત્ર પરિશ્રમ કરવો પડયો. માટે અહિં સંક્ષિપ્ત સારાંશ એટલે જ સમજવો જોઈએ ૩૪ નીર पणानो भेद पूर्व जोए नवीन ऊभो करेला नथी परन्तु अनादिकालना અને પ્રકૃત્રિમ છે. જૈનશાસ્ત્રને વિષે સ્વર્ગમાં પણ કિટિબષિક જાતિના દે અતિ નીચ ગોત્રવાળા કહેલા છે. તથા આ બાબતમાં એટલું લક્ષ્ય અવશ્ય રાખવું જોઈએ કે ઉચ્ચ-નીચ પણાનો ભેદ સ્વાભાવિક જાણીને ઊંચા દરજ્જાવાળા મનુષ્ય ઊતરતા દરજજા વાળા મનુષ્ય પ્રત્યે તિરસ્કાર વૃત્તિ રાખવી, તેનું અપમાન કરવું, કે ગાળે દેવી, ઈત્યાદિ ક્ષદ્ર વૃત્તિથી વર્તવું તે કોઈ પણ રીતે યોગ્ય ન હોઈ શકે. કારણ કે ઈર્ષ્યાતિરસ્કાર ઈત્યાદિ સુદ વૃત્તિઓ સજજનતાદર્શક નથી. માટે ભાઈચારાની અંતર્થતિ કાયમ રાખીને પરસ્પર વ્યવહાર પ્રવૃત્તિ તે શાસ્ત્રની તથા મહાપુરુષોની મર્યાદાને અનુસારે રાખવી ઉચિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy