SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વારસ—માર (૧૨) મુદ્દત્ત-મુહત્ત નન્ના-જધન્ય સ્થિતિ વેનિ—વેદનીય કની ગટ્ટુ આઠ મુહૂત્ત નામ-નામ કર્મની ૮ અન્યતત્ત્વ શબ્દાઃ ગોષ્ણુ-ગાત્ર કમ ની તેત્તા-શેષ પાંચ કમની અ ંતમુહુાં- અન્તમ હત્ત છ્યું-આ ચંદુિ-સ્થિતિમધનું માળ–માન, પ્રમાણુ છે અન્વય સહિત પન્નુચ્છેદ वेयणिए जहन्ना बारस मुहुत्त नाम गोपसु अट्ठ, સેતાળ અંતમુહુત્ત, યવધ વ્રુિદું માનું ॥ ૪૨ ॥ Jain Education International ગાથા : વેદનીય કર્મીની જઘન્ય-૧૨ મુહૂત્ત, નામકર્મોની તથા ગેાત્ર કની ૮ મુહૂત્ત, અને શેષ પાંચ પાંચ કમ ની અન્તર્મુહૂત્ત; આ સ્થિતિમત્ત્વનું પ્રમાણુ છે. ૧૪૯ વિશેષા: સુગમ છે એ પ્રમાણે પ્રકૃતિબન્ધ અને સ્થિતિમ ધનુ' સ્વરૂપ ગાથાથી કહ્યું, પરન્તુ રસમધ અને પ્રદેશ અન્ધનું સ્વરૂપ ગાથા દ્વારા કહેલું નથી, માટે તે સ્વરૂપ અપૂર્ણ ન રહેવાના કારણે ૩૭ મી ગાથાના અથ પ્રસંગે લખ્યું છે, ત્યાંથી જાણવુ, ! અન્ધતત્ત્વ જાણવાના ઉદ્દેશ પ્ર અન્ધતત્ત્વના ૪ ભેદનું સ્વરૂપ સમજી આત્મા વિચાર કરે કે “મારા આત્મા શુદ્ધ સ્વરમણુતા રૂપ ચિહ્વાનંદમય છે અને અક્ષયસ્થિતિ રૂપ છે. તેને બદલે કર્માંના અંધને લીધે જ તેને પેાતાના જ્ઞાનાદિ સ્વભાવેા છેાડીને જુદા જુદા સ્વરૂપે અમુક અમુક ઓછા-વધતા વખત સુધી નાચવું પડે છે, અને પોતાના ખરા સ્વરૂપને ભૂલી જઇ અનેક વિપરીત પ્રસંગેામાંથી પસાર થવું પડે છે, અને અનેક કટૈ સહુન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy