SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ નવતત્ત્વપ્રકરણ સાથઃ ( લેાટના ) કોઈ મેદક તેથી વધારે કણિકના થાય છે, તેમ ખંધ સમયે કોઇ કમના ઘણા પ્રદેશ અને કાઇ કના અલ્પ પ્રદેશે ખરૂંધાય છે, પરન્તુ દરેક કર્મોના પ્રદેશેાની સરખી સખ્યા બંધાતી ।। રસમધ ॥ રાગદ્વેષ આદિ કમબન્ધનાં કારણોથી જીવ અભવ્ય જીવરાશિયી અનન્ત ગુણ અને સિદ્ધવની રાશિથી અનન્તમા ભાગ જેટલા પરમાણુએ વડે બનેલા જે એક સ્કંધ, એવા અનન્ત કાઁસ્કધા રૂપ કાણુ વણા પ્રતિ સમયે ગ્રહણ કરે છે. તે ક`સ્કંધના પ્રત્યેક પરમાણુમાં, કષાયના હેતુ વડે સવ` જીવરાશિથી અનન્તગુણુ રસવિભાગ (રસાંશ) ઉત્પન્ન થાય છે, તે ક`ના રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ મન્ત્ર, મન્દતર, મન્દતમ, ઇત્યાદિ અનેક પ્રકારે હાય છે. ત્યાં ૮૨ પાપ પ્રકૃતિને તીવ્ર રસ, તીવ્ર સંકલેશવડે બંધાય છે, અને ૪૨ પુણ્યપ્રકૃતિના તીત્ર રસ, તીવ્ર વિશુદ્ધિ વડે બધાય છે અને મંદરસ તેથી વિપરીત રીતે બંધાય છે, તે આ પ્રમાણે શુભ પ્રકૃતિના મન્દરસ સંક્લેશવડે, અને અશુભ પ્રકૃતિને મન્દરસ વિશુદ્ધિવડે બંધાય છે. તેની સ્થાપના. પુણ્ય પ્રકૃતિને મન્દરસ સ કલેશવડે પાપ પ્રકૃતિના | મન્દરસ પુણ્ય પ્રકૃતિના | તીવ્રરસ | વિશુદ્ધિવડે પાપ પ્રકૃતિને તીવ્રરસ તથા શુભ અને અશુભ પ્રકૃતિના એકસ્થાનિક આદિ ચાર પ્રકારના રસબંધ, ૪ પ્રકારના કષાયમાંથી જે કષાય વડે બંધાય છે, તેની સ્થાપના. પુણ્ય પ્રકૃતિના પાપ પ્રકૃતિના ક્યા કષાય વડે? અન તાનુઅન્ધિ કષાયવડે અપ્રત્યાખ્યાનીય કાયવ ડે પ્રત્યાખ્યાનીય કાયવડે સવલન કષાયવડે Jain Education International ખ્રિસ્થાનિક રસખ`ધ ત્રિસ્થાનિક રસબંધ ચતુઃસ્થાનિક રસબંધ ચતુઃસ્થાનિક રસબંધ For Private & Personal Use Only વિશુદ્ધિવડે સ' કલેશવડે ચતુઃસ્થાનિક રસબંધ ત્રિસ્થાનિક રસ ધ દિસ્થાનિક રસબંધ એકસ્થાનિક રસ ધ www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy