SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ અજીવતત્વ (વ્યવહાર કાળનું સ્વરૂ૫) પ૭ અને સંખ્યાન એટલે કથન અથવા ગણત્રી અર્થમાં છે, તેથી નવ પુરાણાદિપર્યાનું સર્જન એટલે સંસાનં સંચ7 અર્થાત્ કથન અથવા ગણત્રી. તે ક્રાઇ. એક આવલિકામાં અસંખ્ય સમય થાય છે, અને એક મુહૂર્ત એટલે બે ઘડી (૪૮ મિનીટ) વ્યવહારમાં ઉપયોગી કાળ समयावली मुहत्ता, दीहा पक्खा य मास वरिसा य । भणिओ पलियासागर. उस्स प्पिणिसप्पिणी कालो।१३॥ સંસ્કૃત અનુવાદ समयावलिमुहूर्ता दिवसा: पक्षाश्च मासा वर्षाश्च । भणितः पल्यः सागरः उत्तपिण्यवसर्पिणी कालः ॥१३॥ શબ્દાર્થ : સમય-સમય મળ-કાો છે –આવલિ પત્રિકા-પલ્યોપમ મુદુ-મુહૂર્ત સાર-સાગરેપમ રા-દિવસ SHળી-ઉત્સર્પિણ -પક્ષ રણિી -અવસર્પિણી માસ-માસ -કાળ અથવા કાળચક રિણા-વર્ષ જ-અનેઅથવા છન્દપૂર્તિ માટે) અન્વય સહિત પદરચછેદ समय आपली मुहुत्ता दोहा पक्खा मास परिसा पलिआ सागर उस्तप्पिणो य ओसप्पिणी कालो भणिओ ॥१३॥ ગાથાર્થ – સમય, આવલિ, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરેપમ, ઉત્સર્પિણી અને અવસર્પિણ કાળ કહ્યો છે ૧૩ છે વિશેષાર્થ :અતિ સૂક્ષ્મ કાળ, કે જેના કેવલિ ભગવંતની જ્ઞાનશક્તિ વડે પણ બે ભાગ કલ્પી ન શકાય-તે નિર્વિભાજ્ય ભાગ રૂપ કાળ, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy