________________
૮૨
-એકેન્દ્રિય
ચિ-દ્વીન્દ્રિય
ત્તિ-ત્રીન્દ્રિય
૨૩-ચતુરિન્દ્રિય નાકો-એ ચાર જાતિ
વાક્ અશુભ વાચ-ઉપઘાત
ક્રુતિ-છે
નવતત્ત્વપ્રકરણ સાથે ઃ
શબ્દા :
વિહાયે ગતિ
પવસ-પાપના ભેદ
ઊપસત્ત્વ –અપ્રશસ્ત, અશુભ
વન્તન-વણુ ચતુષ્ક
અપઢમ-અપ્રથમ (હેલા સિવાયના)
સંચળ-(પાંચ) સંઘયણ
સંઢાળા (પાંચ) સંસ્થાન
અન્વય સહિત પન્નુચ્છેદ
રૂા-વિ-તિ ૨૩उ-जाईओ, कुखगइ उवघाय, अपसत्थं वन्नचऊ (પઢમ-સ ધયળ-સાળા, પાવરત્ત ધ્રુત્તિ ।।
ગાથા:
Jain Education International
એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયજાતિ, અશુભ વિહાયેાગતિ,ઉપઘાત, અપ્રશસ્ત વણુ ચતુષ્ક, વ્હેલા સિવાયનાં સંઘયણુ અને સંસ્થાનઃ એ પાપતત્ત્વના (ભેદે) છે. ।૧૯।।
વિશેષા :
પૃથ્વીકાય આદિક એકેન્દ્રિયપણાની પ્રાપ્તિ તે ન્દ્રિય જ્ઞાતિ, શ'ખ આર્દિક દ્વીન્દ્રિયપણાની પ્રાપ્તિ તે āન્દ્રિય જ્ઞાતિ,જુ, માંકણુ આદિ ત્રીન્દ્રિયપણાની પ્રાપ્તિ તે શ્રીન્દ્રિય જ્ઞાતિ, પતંગિયા, વીંછી આદિક ચતુરિન્દ્રિયપણાની પ્રાપ્તિ તે ચતુરિન્દ્રિય જ્ઞત્તિ, ઊંટ તથા ગભ સરખી અશુભ ચાલ તે શુમ વિયોગતિ પ્રતિજિહ્વા (પડછભી), રસાલી, દીઘ ઢાંત આદિ પેાતાના અવયવ વડે જ પાતે દુઃખ પામે, અથવા જળમાં ઝંપાપાત, પતના શિખરથી પાત, અને ફ્રાંસા આદિકથી આપઘાત કરવા થવા તે જીવાત કહેવાય. ઇત્યાદિ અપાવનાર અધાયેલ તે સર્વ કર્માં પાપતત્ત્વ સમજવા.
જેનાથી ( શરીરમાં ) કૃષ્ણવર્ણ અને નીલવણ પ્રાપ્ત થાય તે અણુમવળ નામમ', દુરભિગંધ તે ગુમનોંધ, તીખા અને કડવા રસ તે અને ગુરુ-કશ-શીત-તથા રુક્ષ એ ૪ અણુમ પ
अशुभरस,
For Private & Personal Use Only
www.jainelibrary.org