Page #1
--------------------------------------------------------------------------
________________
श्रीमोहनहर्षदेवपञ्चकनकनिभुणभक्तिग्रन्थमाला (पुष्प । ।
કર્મસિદ્ધાંત સંબંધી સાહિત્ય
( Literature about the Dóttana of Karmark
: પ્રેરક : પ. પૂ પન્યાસજી શ્રીનિપુણમુનિજી ગણિવર
પ્રણેતા છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ.એ.
વીર સંવત ૨૪૯૧]
ઈ. સ. ૧૯૬૫
[વિ. સં. ૨૦૨૧
મૂલ્ય ત્રણ રૂપિયા
Page #2
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક :
શા. મઘરાજજી ખુમાજી વાદણવાડીવાળા
હાલ–મુ. વાઈ
વિ ા મિ વિશેષ વિજ્ઞપ્તિ કે આ પુસ્તક જેમને અભિપ્રાયાર્થે અપાય તેમણે પિતાને અભિપ્રાય છે. કાપડિયા ઉપર બારોબાર લખી મોકલવા અને જેમને સમાચનાર્થે આ મોકલાય તેમણે સમાલોચનાની નકલ એમને જ મોકલવા કૃપા કરવી.
– પ્રકાશક
* પ્રાપ્તિસ્થાન જ કાર્યવાહક, શ્રીમેહનલાલજી જૈન જ્ઞાનભંડાર,
ગોપીપુરા, સુરત,
વસંતલાલ રામલાલ શાહ પ્રગતિ મુ ણા લય, ખપાટિયા ચલા, સુરત.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન ભારત’ વર્ષ એ અનેક ધર્મોનું જન્મસ્થાન છે. એ ધર્મો અહીં વિસ્તર્યા છે. દરેક ધર્મ પિતાપિતાની નીતિરીતિ પ્રમાણે પ્રચાર કર્યો છે. દરેક ધર્મને સ્વકીય મૌલિક ગ્રન્થ પણ છે. કર્મસિદ્ધાન્ત’ એ જૈન ધર્મને—દર્શનનો એક પ્રાણ છે. એનું જેટલું અને જેવું તલસ્પર્શી વિવેચન જૈન સાહિત્યમાં છે તેવું અન્યત્ર ખાસ જણાતું નથી. જૈન દર્શન પ્રમાણે સંસારી જીવ કર્મને લઈને ભમ્યા કરે છે. એ જીવ અનાદિ કાળથી કર્મથી લિપ્ત છે. એ જીવે કર્મને મિત્ર તરીકે આવકાર્યો છે. તેથી એ સંસારમાં જન્મમરણ કર્યા જ કરે છે અને અનેકવિધ દુઃખદ પરિસ્થિતિઓનો પણ અનુભવ કરી રહ્યો છે. આ દુઃખની પરંપરાથી મુક્ત થવા એ જીવે કર્મને સાચી અને સંપૂર્ણ રીતે ઓળખવું જોઈએ.
કર્મ એ કાંઈ જીવને મિત્ર નથી પરંતુ દુશ્મન છે. આવી સમજણ કે લક્ષ થશે ત્યારે જ સંસારી જીવની સાથેનું કર્મનું એકમ તૂટશે અને તેમ થતાં છેવટે એ શાશ્વત સુખને ભોક્તા બનશે. આ કારણે જ દરેકને કર્મના તલસ્પર્શી જ્ઞાનની જીવનમાં અનિવાર્ય આવશ્યકતા છે. આ વિચારથી પરમ પૂજ્ય પન્યાસ શ્રીનિપુણમુનિજી ગણિવર્યને અને પૂજ્યશ્રી ભક્તિમુનિજી મહારાજને ભાવના થઈ કે કોઈ પણ મુમુક્ષુ આ ગહન કર્મસિદ્ધાન્ત બરાબર સમજી શકે એવો આધુનિક ગુજરાતી ભાષામાં સમુચિત શૈલીમાં એક ગ્રન્થ તૈયાર થાય તે સારું. એ વિચાર એમની પાસે અવારનવાર આવતા પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયાને એમણે જણાવ્યું. એમને એ વિચારને પુષ્ટિ આપી અને જૈન શાસન અને સાહિત્યના અનુરાગથી કર્મ સાહિત્યને લગતા ગ્રન્થને તૈયાર કરવાના શ્રીગણેશ પણ માંડ્યા, જે કે એમની શારીરિક વગેરેની પરિસ્થિતિ પૂરેપૂરી સાનુકૂળ ન હતી. આ ગ્રન્થનું નામ એમણે
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
ક મીમાંસા રાખ્યું. એ ગ્રન્થ ક્રાઉન આપેલ્ટ લગભગ ૮૦થી ૧૦૦ ફ્રામ જેટલો થશે એમ જણાતાં એ બે વિભાગમાં રજૂ કરવાને એમણે વિચાર રાખ્યા છે. સાહિત્યકારાને તેમ જ ક સિદ્ધાન્તના અભ્યાસીઓને અને વળી ક્રમ તત્ત્વના ગવેષકાને માર્ગદશક બને તેવા આ ક મીમાંસા નામના ગ્રન્થના પ્રસ્તાવરૂપે શ્વેતાંબરીય અને દિગમ્બરીય કૃતિ અને તેના કર્તાઓને પણ પરિચય આપતુ કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (Literature about the Doctrine of Karman) નામનું આ પુસ્તક એમણે તૈયાર કર્યું છે.
४
પ્રે. કાપડિયાના નામથી અને એમની સાહિત્યપ્રવૃત્તિથી જૈના જ નહિ પરંતુ કેટલા યે અજૈન વિદ્યાના સુપરિચિત છે એટલે એમને અંગે વિશેષ ન કહેતાં એમની કૃતિએની સૂચી પૃ. ૬-૧૦માં અમે આપી છે.
અત્યાર સુધીમાં પ્રસ્તુત ગ્રન્થમાલામાં અમે નીચે મુજબનાં ચાર પુષ્પા પ્રસિદ્ધ કર્યાં છે અને આજે આ ગ્રન્થમાલામાં પાંચમા પુષ્પ તરીકે આ પુસ્તક પ્રસિદ્ધ કરતાં અમને ઘણા આનદ થાય છે.
૧. શ્રીનેમવિજયજીએ રચેલા ધમ પરીક્ષાના રાસ સા. ૨--૪. શ્રીસિદ્ધાન્તસારકૃત દનરત્નરત્નાકર (ભા. ૧-૩ ).
આ ત્રણે ભાગ શ્રીમાહનલાલજી જૈન જ્ઞાનભંડારના કાર્યવાહક ( ગોપીપુરા, સુરત ) પાસેથી આઠ આઠ રૂપિયે વેચાતા મળી શકશે.
પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન અંગે પ. પૂ. ૫. શ્રીનિપુણમુનિજી ગણિવર્યં અમને પ્રેરણા કરી હતી તે બદલ અમે તેમના સહૃદય ઉપકાર માનીએ છીએ. અમારું આ પુસ્તક બને એટલું શુદ્ધ છપાય તે માટે પ. શ્રીનિપુણમુનિજી ગણિવર્ય ના શિષ્યરત્ન શ્રીચિદાનન્દમુનિએ બીજી વારના મુદ્રપત્રાની બીજી નકલ જોઇ આપી છે તે માટે અમે એમના ઋણી છીએ.
૧ આ પુસ્તક સિલ્લુકમાં નથી.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
પ્રે. કાપડિયાએ આ પુસ્તક તૈયાર કરવામાં જે પુષ્કળ પરિશ્રમ સેવ્યા છે તે બદલ અમે એમને ધન્યવાદ આપીએ છીએ અને એ પુસ્તકના લાભ લઈ જે એને ઉપયોગ કરશે તેમની અમે અનુમેાદના કરીએ છીએ. ઇતિ શ
વાંઈ. મૌન એકાદશી વિ. સં. ૨૦૨૧
લિ. સ ધસેવક, શા, મઘરાજ ખુમચંદ્રજી
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રા. હીરાલાલ ૨. કાપડિયાની અન્ય કૃતિઓ
(BY THE SAME AUTHOR )
(૧) સ્વરચિત અને સ‘પાદિત (૧-૨૮)
૧–૬. આત જીવન જ્યોતિ (કિરણાવલી ૧૧-૬) (૧૯૩૪, ’૩૫, ’૩૫, '૩૬, '૩૭ અને ’૪ર),
છ. પતંગપુરાણુ યાને કનકવાની કથની (૧૯૩૮)
૮. ૨પત’ગપોથી (૧૯૩૯)
૯. આત આગમાનું અવલોકન યાને તત્ત્વરસિકન્તિકા ( ભાગ ૧) (૧૯૩૯)
૧૦. આગમોનુ દિગ્દર્શન (૧૯૪૮)
૧૧. પાય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય (૧૯૫૦)
૧૨. પિસ્તાલીસ આગમા (૧૯૫૪)
૧૩. જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ (ખંડ ૧ : સાર્વજનીન સાહિત્ય) (૧૯૫૭)
૧૪. હીરક–સાહિત્યવિહાર (૧૯૬૦)
૧૫. વિનયસૌરભ (૧૯૬૨)
૧ પહેલી કિરણાવલીનું દ્વિતીય સંસ્કરણ ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત
કરાયુ છે.
આ લખાણ ‘‘પતંગ અ'' (સચિત્ર) તરીકે ‘'ગાંડી” ( ૩, અં, ૧૨)માં છપાવાયુ છે
૨
અપ્રકાશિત પુસ્તક તેમ જ લેખેની નોંધ છે, આ પૈકી
૩ આમા પ્રે. કાપડિયાના પ્રકાશિત અને ઈ. સ. ૧૯૬૦ના જુલાઈ સુધીમાં છપાયેલા ૫૪૬ ૪૭ લેખા ગુજરાતીમાં, ૩૮ અંગ્રેજીમાં, ૯ હિન્દીમાં અને ૨ સંસ્કૃતમાં છે. લગભગ ૫૦૦ લેખે અપ્રકાશિત છે,
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રે. હીરાલાલ ર. કાપડિયાની અન્ય કૃતિઓ
૧૬. શ્રી હરિભદ્રસૂરિ (મહત્તરા યાકિનીના ધર્મ પુત્ર સમભાવભાવી) (૧૯૬૩) ૧૭–૨૪. Descriptive Catalogue of the Government Collections of Manuscripts (Vol. XVII, pts. 1–5, Vol. XVIII, pt. 1 & Vol. XIX, section I, pts. 1–2) (1935, '36, '40, '48, '54, '52, '57 & '62).
૨૫. A History of the Canonical Literature of the Jainas (1941)
૨૬. The Student's English Paiya Dictionary (1941)
૨૭. The Jaina Religion and Literature (Vol. I) (1944).
૨૮. Historical & Cultural Chronology of Gujarat (Jaina Contributions) (1960)૨
(૨) અનુવાદિત અને સપાદિત (ર૯–૪૩)
૨૯. કન્યાયકુસુમાંજલિ અંગ્રેજી ઉપઊદ્ઘાત સહિત (૧૯૨૨) ૩૦. શૃંગારવૈરાગ્યતર ગિણી (૧૯૨૩) ૩૧. સ્તુતિચતુર્વિશતિકા (સચિત્ર) (૧૯૨૬) ૩૨. ચતુર્વિશતિકા (સચિત્ર) (૧૯૨૬)
૩૩-૩૪. ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (ભાગ ૧-૨) (સટીક) (૧૯૨૬ અને ૧૯૨૭)
૧. આને અંગે ‘‘મુંબઇ વિદ્યાપી'' તરફથી પ્રે. કાપડિયાને પ્રકાશનદાન {publication grant) મળ્યું હતું.
૨. આ ઉપરાંત પ્રે, કાપડિયાની “સુરતના સૈયદપુરાનુ' જિનમંદિર અને એનાં સકા ઉપરનાં ચિત્રા'' નામની પુસ્તિકા ઈ. સ. ૧૯૬૧માં છપાવાઈ છે. ૩, આના ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ અનુવાદ કરાયા છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૮ છે. હીરાલાલ ર. કાપડિયાની અન્ય કૃતિઓ ૩૫. ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (સીક) (૧૯૨૭) ૩૬. તત્ત્વાર્થસૂત્ર (૧૯૨૮) ૩૭. વૈરાગ્યરસમંજરી (૧૯૭૦) ૩૮. જૈનતત્ત્વપ્રદીપ (૧૯૩૨) ૩૯. ભક્તામર-કલ્યાણમન્દિરનમિણસ્તત્રત્રય (સટીક) સંસ્કૃત
ભૂમિકા સહિત (૧૯૩૨) ૪૦. ભપચાશિકા (ઉસભપંચાસિયા) અને વરસ્તુતિયુગલરૂપ કૃતિકલાપ ' (૧૯૩૩) ૪૧. ચતુર્વિશતિપ્રબન્ધ (૧૯૩૪) ૪૨. ગણહરવાય (ગણધરવાદ) (ગા. ૧૫૪૯–૧૯૧૯) (૧૯૪૨) ૪૩. કંસવહ (કંસવધ) (પદ્યાત્મક) (૧૯૪૪)
(૩) સંશોધિત અને સંપાદિત (જ-૫૬) ૪૪-૪૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર પણ ભાષ્ય અને સિદ્ધસેનીય ટીકા
તેમ જ સંસ્કૃત અને અંગ્રેજી ઉપઘાત સહિત (૧૯૨૬
અને ૧૯૩૦) ૪૬. શોભન સ્તુતિ વિવિધ ટીકાઓ અને સંભૂમિકા સહિત (સચિત્ર) (૧૯૩૦) ૪૭. પદ્માનન્દ-મહાકાવ્ય સં. ભૂમિકા અને અં. ઉઘાત સહિત (૧૯૩૨) ૪૮. ચતુર્વિશતિપ્રબન્ધ સં. પ્રસ્તાવના સહિત (૧૯૩૨) ૪૯. પ્રિયંકરપકથા અને ઉવસગ્ગહરત્ત સં. પ્રસ્તાવના સહિત (૧૯૩૨) ૫૦. જૈનધર્મવરસ્તોત્ર (સરક), ગેધૂલિકાઈ અને સભાચમત્કાર ,
પ્રસ્તાવના સહિત (૧૯૩૩)
૧ આના વિસ્તૃત વિવેચનનું નામ આહત-દાન-દીપિકા છે. ૨ આ ત્રણે તેને અંગ્રેજીમાં અનુવાદ કરાય છે. ૩ આને અંગ્રેજી સ્પષ્ટીકરણ પૂર્વક કેવળ અંગ્રેજીમાં અનુવાદ કરાયો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
છે. હીરાલાલ ૨. કાપડિયાની અન્ય કૃતિઓ ૯ ૫૧. અને કાર્યરત્નમંજૂષા સે. પ્રસ્તાવના સહિત (૧૯૩૩) પર. ગણિતતિલક સં. ૨ઉપદ્યાત અને સં. પ્રસ્તાવના સહિત (૧૯૩૭) પ૩–૫૪. અનેકાન્તયપતાકા (સટીક) (ખંડ ૧-૨) અં. ઉપઘાત
સહિત (૧૯૪૦ અને ૧૯૪૭) પપ. નવતત્ત્વસંગ્રહ (હિન્દી) (૧૯૩૧) 45. The Doctrine of Karman in Jain Philosophy
(૧૯૪૨)
(૪) છપાતી (૧-૨) (in press) ૧. યોહન (ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયશવિજ્યગણિનાં
જીવન અને કવન) ૨. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૨, ભાગ ૧) 3. Descriptive Catalogue of the Government
Collections of Manuscripts (Vol. XIX, sec. 2, pt.1).
(૫) અપ્રકાશિત (૧-૩) ૧. અવશિષ્ટ અને અનુપલબ્ધ આગમો (સંક્ષિપ્ત રૂપરેખા) ૨. આગમિક પ્રકરણ ૩–૭. આહત જીવન જ્યોતિ (રિણુવલી ૭-૧૧) ૪. ગણધરવાદ યાને સત્યાર્થીની શંકાઓ અને તેનું સમાધાન ૯. ચિત્ર--કાવ્યમીમાંસા ૧૦. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૨, ભા. ૨)
૧ અને ભાગ જૈન ગણિત અને મુંબઈ વિદ્યાપીઠ તરફથી ઈ. સ. ૧૯૨૩માં સંશોધનદાન (research granty મળતાં પ્ર. કાપડિયાએ તૈયાર કર્યો હતે.
૨ અને હિન્દી અનુવાદ ન સાહિa#ા તિરાણ નામના પુસ્તકમાં છપાવાનો છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦ છે. હીરાલાલ ર. કાપડિયાની અન્ય કૃતિઓ ૧૧. ધર્મોપકરણે ૧૨. વૈદિક વાડમયનું વિહંગાવલોકન ૧૩. શ્રમણસંહિતા ૧૪. હરિયાળીસંગ્રહ 94. A History of the Non-canonical Literature
of the Jainas (Vols. I-II) ૧૬. A Sketch of the Life and Teachings of Lord
Mahavira 90–24. Descriptive Catalogue of the Government
Collections of Manuscripts (Vol. XVIII, pts. 2–5, Vol. XIX, sec. 2, pts. 2-5 &
sec. 3,). ૨૬. English Translation of Ganaharavaya
| (v. 1880–1889). ૨૭. English Translation of Jaina Dars'ana ૨૮. English Translation of Jaina Tattvadars'a
(Hindi) (Part 1) 2. English Translation of Viravibhūti ૩૦. Tattvarthasutra along with its Prakrit,
Gujarati & Engligh Renderings 39. The Jain Religion and Literature (Vol. II)
(૬) રચાતી (૧-૨) (in preparation) ૧. કર્મમીમાંસા.
૨. કષાયમીમાંસા.
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉત્થાનિકા
પ્રેરણા- આજથી પાંત્રીસેક વર્ષ ઉપર જૈન ક–સિદ્ધાન્તના વિશિષ્ટ અભ્યાસી શ્રીવિજ્યપ્રેમસૂરિજીએ આ સિદ્ધાન્તને અંગે સર્વાગીણ ( comprehensive ) ગ્રંથ રચવાની મને પ્રસંગોપાત્ત સુચના કરી હતી, એ ઉપરથી એને મૃત સ્વરૂપ આપવા માટે મેં સમય અને સાધન અનુસાર પ્રયાસ કરવા માંડ્યો. એના ફળરૂપે મેં કેટલુંક લખાણ તૈયાર કર્યું અને એમાંનું થોડુંક લેખ વગેરે રૂપે પ્રકાશિત પણ થયું. એ જોઈને શ્રીમહનલાલજી મહારાજના સંતાનીય અને એમના સ્મારક માટે પ્રયત્નશીલ શ્રીભક્તિમુનિજીએ ત્રણેક વર્ષ ઉપર કર્મસિદ્ધાન્ત સંબંધી વિસ્તૃત પુસ્તક તૈયાર કરવા મને સબળ પ્રેરણા કરી અને વિકટ પરિસ્થિતિ હોવા છતાં મેં કર્મમીમાંસા નામનું પુસ્તક રચવાનું કામ હાથ ધર્યું. સાથે સાથે એના ઉપધાત માટેના વિવિધ અંશ મેં તૈયાર કરવા માંડ્યા. તેમાંના કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય' નામનો એક અંશ લગભગ પૂર્ણ કરાતાં એ પુસ્તકરૂપે રજૂ કરવાનું નકકી થતાં એમાં યોગ્ય પરિવર્તન કરી એ આ પુસ્તકરૂપે ઉપસ્થિત કરાય છે.
જના– જૈન સાહિત્યના બે વિભાગ પડાય છેઃ (૧) આગમિક અને (૨) અનામિક. આગમિક સાહિત્ય એટલે આગમ અને એનાં વિવરણ. કેટલાક દિગંબરો ઉપલબ્ધ આગને વાસ્તવિક અને પ્રાચીન હવા વિષે કવેતાંબરોથી વિરુદ્ધ મત ધરાવે છે પરંતુ આયાર (સુફબંધ ૧) સૂયગડ અને ઉત્તરાયણ એ આગમે સમગ્ર ઉપલબ્ધ જૈન સાહિત્યમાં પ્રાચીનતમ આગમો છે એમ તટસ્થ દિગંબરનું અને અજૈન વિદ્વાનોનું પણ માનવું છે. આથી મેં આ પુસ્તકનો પ્રારંભ આગમિક સાહિત્યગત કર્મસિદ્ધાન્તના નિરૂપણથી કર્યો છે. આ સાહિત્ય વેતાંબરીય હઈ પ્રસ્તુત પુસ્તકના પ્રથમ ખંડમાં વેતાંબરીય કૃતિઓને અને દ્વિતીય ખંડમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉસ્થાનિકા
દિગંબરીય કૃતિઓને મેં સ્થાન આપ્યું છે. આગામિક સાહિત્યને બાદ કરતાં બાકીનું સાહિત્ય અનાગમિક છે. એને પ્રારંભ પણ એના અંગભૂત વેતાંબરીય કૃતિઓથી મેં કર્યો છે કે જેથી સંકલનાની સળંગતા સચવાઈ રહે. સદ્ભાગે કેટલીક શ્વેતાંબરીય ગણાતી અનાગમિક કૃતિઓને દિગંબરો પણ અતિપ્રાચીન ગણી એ પ્રત્યે આદર સેવે છે એટલે મારું આ પગલું સમુચિત ગણાશે. આ કૃતિઓના આધારે છે. પંચસંગહની રચના થયેલી મનાય છે. એથી મેં બન્ધસયગાદિ પછી એનું નિરૂપણ ક્યું છે. બન્ધયગાદિ કરતાં તે જરૂર અર્વાચીન અને સંભવતઃ પંચસંગહથી પણ તેવા મનાતા ચાર પ્રાચીન કર્મગ્રંથ છે. આથી એને ક્રમ મેં પંચસંગહ પછી રાખે છે. આ ચાર કર્મ અને બધયગને લક્ષમાં રાખી દેવેન્દ્રસુરિએ પાંચ નવ્ય કર્મ રચ્યા હોવાથી એને આ પછી મેં સ્થાન આપ્યું છે. આ સૂરિના પ્રાયઃ સ્વર્ગવાસ બાદ કર્મવિષયક જે કૃતિઓ
તાંબરોના હાથે રચાઈ છે તેને મેં એકસાથે નિર્દેશ કર્યો છે. ત્યાર બાદ કર્મસિદ્ધાન્તના એકાદ અંશના નિરૂપણરૂપ કૃતિઓનું દિગ્દર્શન કરાવ્યું છે કેમકે એ કૃતિઓ કઈ કર્મસિદ્ધાન્તને પૂરો ખ્યાલ આપે તેવી નથી. આમ કર્મસિદ્ધાન્તને અંગેની સ્વતંત્ર કૃતિઓનું નિરૂપણ પૂર્ણ થતાં મેં એકવીસ આનુષગિક કૃતિઓના પરિચય કાર્યનું હાથ ધર્યું છે.
દ્વિતીય ખંડમાં દિગંબરેના કાલક્રમે યોજાયેલા કર્મવિષયક અને મનનીય ગ્રંથ વિષે મેં યથાસાધન માહિતી આપી છે. એનો પ્રારંભ મેં કસાયપાહુડથી કર્યો છે અને પૂર્ણાહુતિ તિભંગીસારથી કરી છે.
પ્રસ્તુત પુસ્તકમાં કર્મવિષયક ગ્રંથની વિવરણાત્મક અને ૨૧ . આનુષંગિક કૃતિઓને બાજુએ રાખતાં મૌલિક કૃતિઓ ૧૦૯ છે. એમાં ૯૨ શ્વેતાંબરીય છે જ્યારે ૧૭ દિગંબરીય છે.
૧. ૧૮૩+૫+૪+૫+૪+૪=૯ર.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૩
ઉસ્થાનિકા પરિશિષ્ટ પ્રસ્તુત પુસ્તકને અંગે મેં નિમ્નલિખિત ચાર પરિશિષ્ટ તૈયાર કરવા માંડ્યાં હતાં પરંતુ આ કડાકૂટિયા કામમાં યથાયોગ સહકાર ચાલુ નહિ રહેવાથી કામ પૂરું કરતા ઘણો સમય વ્યતીત થવાનું જણાતાં ચારેના પ્રકાશનની વાત હાલતુરત તે મોકૂફ રાખી છે, જે કે આ કાર્ય ચાલુ તે છે.
(૧) ગ્રન્થકારોની સૂચી. (૨) ગ્રન્થની સુચી. (૩) પ્રકીર્ણક નાની સૂચી. (૪) કર્મસિદ્ધાન્તને અંગેના પારિભાષિક શબ્દોની સાથે સુચી.
આ સૂચીઓ હવે પછી પૂરી કરાય છે તે પ્રસિદ્ધ કરવા મારી આ ગ્રંથમાલાના સંચાલક મહાશયને સાદર વિજ્ઞપ્તિ છે.
આભાર–પ્રસ્તુત પુસ્તક તૈયાર કરાવવાની શ્રીભક્તિમુનિજીની પ્રબળ અભિલાષા પ્રેરણારૂપ બની હોવાથી એમનો, આ પુસ્તક સાદ્યન્ત જોઈ જવામાં પં. શ્રી નિપુણમુનિજીએ જે પરિશ્રમ સેવ્યો છે તે બદલ એમનો તેમ જ એમના શિષ્ય શ્રીચિદાનંદમુનિજીએ પુસ્તકના બીજી વારનાં મુદ્રણપત્રોની એક નકલ તપાસી જવા માટે જે પ્રયાસ કર્યો છે તે બદલ એમને હું આભાર માનું છું.
આ પુસ્તકમાં જે મહત્ત્વની કૃતિ નોંધવી રહી જતી હોય કે મારા આ લખાણમાં જે ક્ષતિઓ જણાતી હોય તે સુચવવા મારી વિશેષજ્ઞોને સાદર વિજ્ઞપ્તિ છે કેમકે આ તે એક પ્રકારની કામચલાઉ ગ્રંથાદિની સૂચી ( bibliography ) અને તેને ન્યૂનાધિક પ્રમાણમાં પરિચય છે
૧. દિગંબરીય સાહિત્યમાંથી કર્મવિષયક આનુષંગિક કૃતિઓને પરિચય આપવાનું અત્યારે શક્ય નહિ હોવાથી એ બાબત જતી કરવી પડી છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪]
ઉત્થાનિકા
અને એમ હોઇ એમાં મેં ગ્રંથાર્દિનુ ખપપૂરતુ ં જ દિગ્દશ ન કરાવ્યું છે. એમાં સુધારાવધારા કરી એક મીમાંસામાં આપવા મારા વિચાર છે.
અંતમાં એટલું જ કહીશ કે કર્મસિદ્ધાન્તનુ વટવૃક્ષ આજે જે ફાલ્યુ ફૂલ્યું છે તેનું ખીજ તી કરાના ઉપદેશમાં રહેલું છે. આ વૃક્ષને આપણી આ પુણ્ય ભૂમિમાં સમુચિત રીતે રોપવા માટે ગણધરોએ અને આગળ જતાં દેશપૂર્વધર સુધીના મુનિવરોએ પ્રબળ પરિશ્રમ સેવ્યો છે અને એના યથાયાગ્ય સિંચનાદિનું કાર્ય આજે પણ ચાલુ છે. આને અંગે જે મહાનુભાવાનુ છુ કે વસ્તુ પ્રદાન છે એ સંતે હું સમાદરપૂર્વક હાર્દિક અભિનંદન આપું છું.
કાયસ્થ મહાલ્લા, ગોપીપુરા,
સુરત.
તા. ૮-૧૨-’૬૪
હીરાલાલ ર. કાપિડયા
Page #15
--------------------------------------------------------------------------
________________
સકતાની સમજણુ
:
જૈ. પુ. પ્ર. મ.
આ. તિ. ગ્ર, સા.
આ. પ્ર.
આ. સ.
ઋ. કે. જે. સંસ્થા
૩. પા. સુ.
જ. મ.
જ. સા.
જિ. ૨. કા.
જે. આ. સ. જે. ગ્રં.
જે. ધ. પ્ર જૈ. ધ. પ્ર. સ, કરે. છે. મ
જૈ. સા. સ. ઈ.
દે. લા. જે. પુ. સ. પૂ. જૈ. . મુ. ક. જૈ, મા.
સ્વા. ત્ર. સ.
હ. દે. .
D C G C M
=
-
આત્માનઃ પ્રકાશ
આત્માનંદ સભા
= ઋષભદેવજી કેસરીમલજી શ્વેતાંબર સંસ્થા
કસાયપાહુડસુત્ત
=
જણ મરહડ્ડી = જષ્ણુ સરસેણી જિનરત્નાશ
=
=
=
-
=
=
=
આત્માનંદ જૈન પુસ્તક "પ્રચારક મ`ડળ
આત્મતિલક ગ્રંથ સાસાયટી
= જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ
= દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકૈાહાર કુંડ સંસ્થા
પૂંજાભાઈ જૈન ગ્રન્થમાલા
=
જૈન આત્માનંદ સભા જૈન ગ્રન્થાવલી જૈન ધર્મ પ્રકાશ
જૈન ધર્મ પ્રસારક સભા
જૈન શ્રેયસ્કર મડળ
=
મુક્તિ કમલ જૈન માહનમાલા
= સ્વાધ્યાય ગ્રન્થસન્દોહ
હરિભાઈ દેવકરણ ગ્રન્થમાલા
= Descriptive Catalogue of the
Government
Collections
of
Manuscripts
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય-પ્રદર્શન
પૃષ્ઠક
૧-૧૧૯
૧-૧૩
છે
જ
o
o
o
ખંડ ૧ શ્વતાંબરીય કૃતિઓ
પ્રકરણ ૧: આગમ અને એના અશે વિશિષ્ટ મંતવ્ય ચાર અનુયોગોમાં નિરૂપણ કર્મસિદ્ધાન્તની વ્યાપકતા
અનુપલબ્ધ પાંચ કૃતિઓ (૧) બન્ધદસા (બન્ધદશા) (૨) કમ્મપવાય (કર્મપ્રવાદ) (૩) નાણપૂવાય (જ્ઞાનપ્રવાદ) (૪) અગ્રાયણીય (અગ્રાયણીય) (૫) સન્તકર્મો (સત્કર્મન)
ઉપલબ્ધ ૧૩ આગમે (૧) ઠાણ (સ્થાન) (૨) સમવાય
સ્થાનાંગ અને સમવાયાંગ (૩) વિયાહપણુત્તિ (વ્યાખ્યાપ્રાતિ)
શ્રીભગવતીસાર (૪) નાયાધમ્મકહા (જ્ઞાતાધર્મકથા) (૫) ઉત્તરજઝયણ (ઉત્તરાધ્યયન) (૬) દયાલિય (દશવૈકાલિક)
o
o
૮
+
+
૦
૧૦-૧૧
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૧
૧૧
૧૧
૧૧–૧૩
૧૩.
૧૪-૧૮
વિષય-પ્રદર્શન
૧૭ વિષય
પૃષ્પક (૭) દસાસુયખંધ (દશા તસ્કંધ) (૮) વવાય (પપાતિક) (૯) વાછવાભિગમ (૧૦) પણવણ (પ્રજ્ઞાપના) (૧૧) અણુઓગદાર (અનુગદ્વાર) (૧૨) તન્દુલયાલિય (તબ્દુલવૈચારિક)
૧૩ (૧૩) દેવિન્દWય (દેવેન્દ્રસ્તવ)
પ્રકરણ ૨: ત્રણ આગનાં વિવરણે (૧) આવસ્મય (આવશ્યક)ની નિજજુત્તિ (નિર્યુક્તિ) ૧૪ વિસાવસ્મયભાસ (વિશેષાવશ્યકભાષ્ય)
૧૪–૧૬ ગણધરવાદની પ્રસ્તાવના (૨) આયાર (આચાર)ની નિષુત્તિ અને એની ટીકા ૧૭–૧૮ (૩) કપ (કલ્પ)નું ભાસ
પ્રકરણ ૩: અનાગમિક પાંચ રત્ન ૧૯-૩૬ પ્રાચીન અને પ્રૌઢ Aવેતાંબરીય કૃતિઓ
૧૯ (૧) બન્ધસયગ (બન્ધશતક) યાને સયગ (શતક) ૨૦–૨૯
નામાંતર, ગાથાઓની સંખ્યા, વિષય, સતુલન, બન્ધસયગ અને “નવ્ય” સયગમાં તફાવત, પ્રણેતા; વિવરણાત્મક સાહિત્ય : ચાર ભાસ, ત્રણ ચૂર્ણિ, હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (વિનયહિતા), ઉદયપ્રભનું ટિપ્પણ, ગુણરત્નસુરિત અવસૂરિ અને મુનિચન્દ્રસૂરિકૃત ટિપ્પણુક; ઉદ્ધરણ અને સમય; ૨૪ અનુગદ્વારે, યતિવૃષભ તે કોણ?, વિલક્ષણતા, છાયા અને ભાષાંતર.
૧૭
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
વિષય-પ્રદર્શન
પુષ્યાંક
વિષય (૨) કમ્મપયડિસંગહણી (કર્મપ્રકૃતિસંગ્રહણી) ર૯-૩૬
સંગ્રહાત્મક કૃતિ, પ્રણેતા, સામ્ય, ઉપયોગ, સમય, સમાન ગાથા, વિવરણો, યુણિને રચના સમય, વિલક્ષણતા, છાયા, ગુજરાતી ભાષાંતર, અકારાદિ કમ, સંસ્કરણ, પરિશીલનની આવશ્યક્તા અને સમાનનામક કૃતિઓ.
પ્રકરણ : અનાગમિક પાંચ રત્નો (ચાલુ) ૩૭-૫૫ (૩) સત્તરિયા (સપ્તતિકા)
૩૭–૫૪ નામકરણ, ગાથાની સંખ્યા, વિષય, કતૃત્વ, રચના સમય; વિવરણઃ અંતરભાસ, ચણિઓ, ભાસ, ચણિ, વિકૃતિ, ટિપ્પણ, ટીકા, અવચૂર્ણિ, ભાષ્યટકા ઇત્યાદિ; ગુજરાતી શબ્દાર્થ અને ગાથાર્થ, બે ટખા, હિન્દી ગાથાર્થ, વિશેષાર્થ અને પ્રસ્તાવના: જેનોના બંને ફિરકાને માન્ય ગ્રન્થ, મતાંતરો, કર્મવિષયક મૂળ સાહિત્ય, ગાથાઓની ૮૯ની સંખ્યા, ચૂર્ણિકાર તરીકે ચર્ષિ, સકલનકાર, અંતબ્બાસના કર્તા, પુણ્ય અને પાપનાં ફળ, સામ્ય: સમાનનામક કૃતિઓ, વિશિષ્ટ પ્રકાશનની આવશ્યકતા અને ચાર બાબતો.
(૪) સંતકર્મો (સત્કર્મન) (૫) કસાયપાહુડ (કષાયપ્રાકૃત)
પપ પ્રકરણ ૫: પંચસંગહપગરણ (પંચસંગ્રહપ્રકરણ) ૫૬૬પ
નામકરણ અને એની સાન્વર્થતા, પાંચ દાર (તાર), ભાષા, પરિમાણ, વિષય ઇત્યાદિ, સંક્ષેપ, “મહત્તર” તરીકેનો નિર્દેશ, ચન્દ્રર્ષિની કૃતિઓ, ચર્ષિનો સમય, દીપક, અન્ય વિવરણ, છાયા અને ગુજરાતી અનુવાદ.
પ્રકરણ ૬: ચાર પ્રાચીન કર્મગ્રન્થ ૬૬-૭૪ સંજ્ઞા, સંખ્યા, છંદ અને ભાષા.
૬૬-૬૮
૫૪
Page #19
--------------------------------------------------------------------------
________________
વિષય–પ્રદર્શન
વિષય
પૃથ્વાંક
(૧) કમ્મવિવાગ (ક વિપાક) અને એનાં વિવરણા ૬૮ ૭૦ ભાસ, વૃત્તિ, ટીકા, વૃત્તિકા, વ્યાખ્યા, ટીકા, ટીકા અને ટિપ્પણુક.
વિવરણે:
(૨) કમ્ભત્થય (કસ્તવ) અને એનાં વિવરણા ૭૦૭૧ ટીકા, ત્રણ ભાસ, ટીકા, ટિપ્પણું. વિવરણુ, ચૂર્ણિ (અવચૂર્ણિ ?).
(૩) અન્ધસામિત્ત (અન્ધસ્વામિત્વ અને એનાં
ટિપ્પનક, વૃત્તિકા અને ટીકા.
(૪) છાસીઈ (પડશીતિ) અને એનાં વિવા એ ટીકા, એ ભાસ, ત્રણ વૃત્તિ, વિવરણ, ટીકા, અવરિ અને ઉદ્ધાર.
૧૯
પ્રકરણ ૭ : પાંચ નવ્ય કર્મોગ્રન્થા
પ્રણેતા, ગાથાઓની સંખ્યા, સમાનતા, વિશેષતા, સત્તુલન, પાંચ નવ્ય કગ્રંથા અને ભૂલાયાર; વિવરણાત્મક સાહિત્ય સ્વાપન્ન ટીકા, અવસૂરિઓ, ક પ્રકાશ; બાલાવધા, ગુજરાતી શબ્દાર્થ, ગાથા ઇત્યાદિ, હિન્દી અનુવાદો; હિન્દી પ્રસ્તાવનાઓના વિષયો, જન મહાનિબન્ધ અને એને અંગ્રેજી અનુવાદ, યંત્રપૂર્વક કવિચાર અને ક`પ્રકૃતિગણિતમાલા.
વિવરણાત્મક સાહિત્ય : ભાસ, સૃષ્ણુિ, વૃત્તિ, ટીકા, ત્તિ, પાવિત્તિ, ત્તિ, ટીકા અને વૃત્તિટિપ્પણ.
૭ર
७२-७४
૭૫-૮૬
પ્રકરણ ૮ : આઠ પ્રકીર્ણક કૃતિઓ ૮૭–૨૦ (૧) કમ્માઇવિયારસારલવ (કવિચારસારલવ) કિંવા સુહુમત્કૃવિયારલવ (સૂક્ષ્માવિચારલવ) યાને સદ્ગુસયગ (સાર્ધશતક)
८७-८८
૨૭–૮૯
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૯
વિષય-પ્રદર્શન
પૃષ્ઠક
વિષય (૨–૫) ચાર સંસ્કૃત કર્મગ્રન્થ
૮૮-૮૯ (૬) શ્રીમલ્લિકકૃત કર્મગ્રન્થ (૭) કર્મવિચાર
૮૯-૯૦ (૮) જૈન દર્શનને કર્મવાદ
પ્રકરણ ૯ઃ કર્મસિદ્ધાન્તના અંશ અંગેની ૪૮ કૃતિઓ
૯૧–૧૦૪ (અ) ગુણસ્થાન સંબંધી ૧૯ કૃતિઓ
૯૧–૯૬ (૧) ગુણસ્થાનકનિરૂપણ; (૨) રત્નશેખરસુરિત ગુણસ્થાનક્રમારેહ તથા એનાં પણ વૃત્તિ, અવચૂરિ, બાલાવબોધ અને ગુજરાતી અને હિન્દી અનુવાદો; (૩) વિમલસૂરિકૃત ગુણસ્થાનકમારોહ; (૪) જયશેખરસૂરિકૃત ગુણસ્થાનક્રમાહિ; (૫) ગુણાણિક માહિ; (૬) ગુણસ્થાનક્વાર; (૭) ગુણદૃાણસય; (૮) ગુણઠાણુમગ્રણહાણ (૯) ગુણસ્થનવિચારપાઈ; (૧૦) ગુણસ્થાનકગર્ભિત આદિજનની થાય ઃ (૧૧) ગુણસ્થાનગર્ભિત જિનસ્તવન; (૧૨) ગુણસ્થાનકગર્ભિત વીરસ્તવન; (૧૩) ગુણસ્થાનક્વારાણિ (૧૪) ગુણઠાણુવિચાર, (૧૫) जघन्योत्कृष्टपदे एककालं गुणस्थानकेषु बन्धहेतुप्रकरणम् અને એની અવચૂરિ, (૧૬) ઉપશમણિસ્વરૂપ; (૧૭) ઉપશમ શ્રેણિની સજ્ઝાય; (૧૮) “ક્ષપકશ્રણિસ્વરૂપ; અને (૧૮) ખવગસિફખા (ક્ષપકશિક્ષા). (આ) ર૯ અવશિષ્ટ કૃતિઓ
૯૬–૧૦૪ (૧) કર્મવિપાક; (૨) કમ્મવિવાગકુલય, (૩) કર્મપ્રકૃતિદ્વાર્જિશિકા; (૪) કર્મપ્રકૃતિવિચાર; (૫) કર્મબન્ધભેદ; (૬) કર્મ વિચારગર્ભિત–પાશ્વનાથસ્તોત્રઃ (૭) કમ્માઇવિયારસાર, (૮) કર્મપંચવિંશતિકા (૯) કર્મપ્રકાશ, (૧૦) પ્રકૃતિપ્રબન્ધ,
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષય-પ્રદર્શન વિષય
પૃષ્પક (૧૧) પ્રકૃતિવિચાર; (૧૨) કર્મસંબં(વે)ધભંગ પ્રકરણ (૧૩) બધહેઉદયતિભંગી અને એની વૃત્તિ, ટીકા તથા અવચૂરિ; (૧૪) સાવચૂરિક બન્ધદયસત્તાપયરણ, (૧૫) ભાવપયરણ અને એની પજ્ઞ અવચૂરિ; (૧૬) ચતુર. जीवस्थानेषु जधन्योत्कृष्टपदे युगपद बन्धप्रकरणम् सने सनी ટીકા; (૧૭) ભૂગારાઈવિયાર, (૧૮) અષ્ટકર્મવિપાક કિંવા કર્મવિપાક; (૧૯) મથિરીકરણ અને એની સ્વપજ્ઞ વૃત્તિ. (૨૦) સંયમણિવિચાર અને એને પણ ટ ; (૨૧) સંયમશ્રેણિવિચારસ્તવન; (૨૨) સંયમશ્રેણિપ્રકરણ (૨૩) The Karma Philosophy; (૨૪) સંક્રકરણ; (૨૫) માર્ગણાકારવિવરણ; (૨૬) શ્રીકમ બોધપ્રભાકર; (૨૭) શ્રીદ્વાપષ્ટિમાર્ગણાસંગ્રહ; (૨૮) કર્મ સિદ્ધિ અને (૨૯) કર્મફલવિચાર. (ઈ) પરિશિષ્ટ : ગુજરાતી લેખ
૧૦૩–૧૦૪ - પ્રકરણ ૧૦: એકવીસ આનુષંગિક કૃતિઓ ૧૦૫-૧૧૯
(૧) તત્ત્વાર્થાધિગમસૂત્ર, (૨) પ્રાચીન સંસ્કૃત કર્મશાસ્ત્ર, (૩) જીવસમાસ, (૪) કુવલયમાલા, (૫) ઉપમિતિભવપ્રપંચાકથા, (૬) પવયણસારુદ્ધાર અને એની સિદ્ધસેનસૂરિકૃત વૃત્તિ, (૭) વેગશાસ્ત્ર અને એનું સોપજ્ઞ વિવરણ, (૮) અર્થદીપિકા, (૯) લોકપ્રકાશ, (૧૦) આધ્યાત્મિકમતખંડનની પજ્ઞ ટીકા, (૧૧) અભિધાનરાજેન્દ્ર, (૧૨) તત્ત્વપ્રભા, (૧૩) જનતત્ત્વપ્રદીપ, (૧૪) આહંત દર્શન દીપિકા, (૧૫) ઉસભપંચાસિયાનું સ્પષ્ટીકરણ, (૧૬) વીરભક્તામરનું સ્પષ્ટીકરણ, (૧૭) આહત જીવન જ્યોતિ, (૧૮) The Jaina Religion and Literature; (૧૯) આધ્યાત્મિક પ્રબંધાવલી,
Page #22
--------------------------------------------------------------------------
________________
વિષય દર્શન
વિષય
(૨૦) જૈન ધર્મના પ્રાણ અને (૨૧) જૈન ધર્મના સરળ પરિચય (ભા. ૧–૨).
ખંડ ૨ : દિગ ંબરીય કૃતિએ ૧૨૦-૧૭૦ પ્રકરણ ૧૧ : કસાયપાહુડ તથા સન્તકમ્મપાહુડ ૧૨૦–૧૨૮ (૧) કસાયપાહુડ (કાયપ્રાકૃત) કિવા પેöદાસપાહુડ (પ્રેયાષપ્રાભૃત)
નામા, ગાથાની સંખ્યા, વર્ગીકરણ, વિષય, પ્રણેતા, ઉત્પત્તિ, સમય અને સામ્ય; વિવરણાત્મક સાહિત્યઃ યતિઋભકૃત સૃષ્ટિત્ર, મતભેદો, આધાર, યષિભને સમય અને પ્રશ્ન; ઉચ્ચારણા વૃત્તિ, શામકુણ્ડની પદ્ધતિ, તુ ખુલૂરકૃત ચૂડામણિ, પદેવગુરુકૃત પાટીકા, વીરસેને શરૂ કરેલી અને જિનસેને પૂર્ણ કરેલી જયધવલા અને હિન્દી અનુવાદો.
૨૨
૧૨૦–૧૨૮
(૨) સન્તકમ્પપાહુડ (સત્કમ પ્રાકૃત)
વિષય, ઉલ્લેખ, પ્રણેતા અને સન્તકમ્મપર્યાડપાડુડ અને પ્રશ્ન.
પૃથ્વીક
પ્રકરણ ૧૨ : છખંડાગમ
છખડાગમનાં વિવિધ નામેા, છ વિભાગે અને એનાં નામ, ભાષા અને ગાથા, પરિમાણ, ખંડદીઠ વિષયઃ ૧૧ પ્રરૂપણાઓ, વૃત્તિના સાત પ્રકારો, વેદનાને અંગેના સોળ અધિકાર, વણા, દસ પ્રકારનાં કર્મ, ચેાવીસ અનુયાગદ્વારનાં નામેા; વિભાજન, તાડપત્રીય પ્રતિ અને તેની થયેલી દુર્દશા, પ્રણેતા, આધાર, સમય અને ‘સજદ' પદ; છખ’ડાંગમ અને કસાયપાહુડ, છખંડાગમ અને સર્વાસિદ્ધિ; વિવરણાત્મક સાહિત્ય: પરિકમ્મ, શામકુડીય ટીકા, ચૂડામણિ, પ`ચિકા,
૧૨૮
૧૨૯–૧૫૨
Page #23
--------------------------------------------------------------------------
________________
વિષય-પ્રદર્શન
વિષય
પૃષ્ઠક સામન્તભદીય ટીક, વિયાહપત્તિ, ધવલાઃ નામકરણ, હાથપોથી, સેળ ભાગના વિય: ઉત્તર પડિવત્તિ અને દકિપણ પરિવત્તિ, ધવલાનું ગણિત, અંગ્રેજી લેખ અને એનું હિન્દી ભાષાંતર, ચૂલિયાના ન ર અવાંતર વિભાગ અને એ પ્રત્યેકની સૂત્રસંખ્યા, વેદનાનક્ષેપના ભેદો, ઉપને ઈત્યાદિ વિભાગીકરણ, નિક, હિન્દી અનુવાદ અને વિજયધવલ અંગે પ્રશ્ન. પ્રકરણ ૧૩ : છ અવશિષ્ટ કૃતિઓ
૧૫–૧૬૬ (૧) અજ્ઞાતકર્તાક પંચસંગહ
૧૫૩–૧૫૯ પાંચ પ્રકરણનાં નામ, ગાથાઓની સંખ્યા, પ્રણેતા, સતુલન, ઉપયોગ, સમય, પ્રાચીનતા, આધાર; વિવરણાત્મક સાહિત્ય : ભાસ, પદ્મન્દિકૃત પાઈય વિત્તિ અને સુમતિકાતિકૃત વૃત્તિ.
(૨) પંચસંગહ (નેમિચન્દ્રીય) યાને ગમ્મસાર ૧૫૯-૧૬૨
ત્રણ નામે, ભાષા, બે વિભાગ અને એ પ્રત્યેકની ગાથાઓની સંખ્યા, વિષય, ન્યૂનતા, પ્રણેતા, વિવરણો ચામુંડરાયક્ત દેશી વૃતિ, અભયચન્દ્ર રચેલી ટીકા, આશાધકૃત ટીકા, કેશવ વર્ણની કન્નડ ટીકા નામે જીવતપ્રદીપિકા, નેમિચન્દ્રકૃત જીવતત્ત્વપ્રદીપિકા, સુમતિકીર્તિકૃત, અજ્ઞાતકર્તાક અને રાવકૃત એકેક ટીકા, છાયા, પંચસંગ્રહદીપક, સંસ્કૃત રૂપાન્તર, અંગ્રેજી અનુવાદ અને કમ્પકડને હિન્દી અનુવાદ. (૩) અજ્ઞાતકર્તક કર્મગ્રંથ
૧૬૨ (૪) અમિત તિકૃત પંચસંગ્રહ
૧૬૨–૧૬૪ પરિમાણ, વિષય, પ્રણેતા, આધાર અને હિન્દી અનુવાદ. (૫) ડઢકૃત પંચસંગ્રહ વિભાગ, વિષય, કર્તા, રચના, સમય અને હાથપોથી.
૧૬ ૪-૧૬ ૬
Page #24
--------------------------------------------------------------------------
________________
વિષય-પ્રદર્શન
પૃષ્પક ૧૬૬
વિષય (૬) કુમારસેનકૃત કર્મપ્રાકૃત પ્રકરણ ૧૪: કર્મસિદ્ધાંતના અંશ સંબંધી કૃતિઓ ૧૬૭–૧૭૦ (૧) લહિસાર (લબ્ધિસાર)
૧૬૭–૧૬૯ ત્રણ અધિકાર, વિષય, સાર, પ્રણેતા અને વિવરણ. માધવચન્દ્રકૃત વૃત્તિ, કેશવ વર્ણની ટીકા અજ્ઞાતકર્તાક વૃત્તિ, ટેડરમલ્લકૃત સમ્યકત્વચન્દ્રિકા અને ભાષાટીકા
(૨) ખવણાસાર (ક્ષપણસાર) (નેમિચન્દ્રીય) અને એની વૃત્તિ ૧૬૯ (૩) માધવચન્દ્રકૃત ક્ષપણુસાર
૧૬૯ (૪) તિભંગીચારક આસવ–ત્રિભંગી, બન્ધ-ત્રિભંગી, ૧૬૯–૧૭૦ ઉદયદીર|ત્રિભંગી, સત્તા–ત્રિભંગી, સસ્થાન-ત્રિભંગી અને ભાવ-ત્રિભંગી.
પ્રકરણ ૧૫ : ઉપસંહાર કર્મસિદ્ધાંતની વ્યાખ્યા અને ૪૧ પ્રશ્નો ૧૭૧-૧૭૪ નિષ્કર્ષ
૧૭૫
૧૭૧-૧૭૫
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
પ્રેા, હી. ૨. કાપડિયાની અન્ય કૃતિ
ઉત્થાનિકા
સકેતાની સમજણ વિષય-પ્રદર્શન
""
""
પ્રકરણ ૧ : આગમા અને એના અંશે
૨: ત્રણ આગમાનાં વિવરણા
૩ : અનાગમિક પાંચ રત્ના
""
""
,,
,;
""
વિષય
,,
અનુક્રમણિકા
;,
ખંડ ૧: શ્વેતાંબરીય કૃતિઓ ૧-૧૧૯
૪ :
[ચાલુ ]
૫: પંચસ ગહપગરણ (પંચસંગ્રહપ્રકરણ)
૧-૧૩
૧૪–૧૮
૧૯-૩૬
૩૭–૧૧
૫-૬પ
૬ : ચાર પ્રાચીન કગ્રંથા
}}-૭૪
૭: પાંચ નન્ય કમ ગ્રંથા
૭૫-૮૬
૮ : આઠ પ્રકીણુંક કૃતિએ
૮૭–૯૦
૯ : કસિદ્ધાન્તના અંશ અંગેની ૪૮ કૃતિ ૯૧–૧૦૪
૧૦: એકવીસ આનુષંગિક કૃતિ
૧૦૫-૧૧૯
""
પૃથ્વાંક
""
૩-૫
}-૧૦
૧૧–૧૪
૧૫
૧૬-૨૪
""
Page #26
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા ખંડ ૨ દિગંબરીય કૃતિઓ ૧૨૦-૧૭૦ પ્રકરણ ૧૧: કસાયપાહુડ તથા સન્તકમ્મષાહુડ ૧૨૦–૧૨૮ ,, ૧૨ : છખંડાગમ ( પડાણમ)
૧૨૯–૧૫ર ,, ૧૩ : છ અવશિષ્ટ કૃતિઓ
૧૫૩–૧૬૬ , ૧૪ : કર્મસિદ્ધાન્તના અંશ સંબંધી ચાર કૃતિઓ ૧૬–૧૭૦ » ૧૫ : ઉપસંહાર
૧૭૧–૧૭૫ પુરવણી
૧૭૬–૧૭૯ પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોનાં નામની સૂચી ૧૮૦–૧૮૫
, ૨ : ગ્રન્થ, ગ્રન્થશે અને લેબેની સૂચી ૧૮૬-૨૧૦ , ૩ : પ્રકીર્ણક નામની સુચી ૨૧૧-૨૧૫ અનુલેખ
૨૧૬–૨૧૭ અશુદ્ધિઓનું શોધન
૨૧૮-૨૨૦
Page #27
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
ખંડ ૧ તાંબરીય કૃતિઓ પ્રકરણ ૧: આગમ અને એના અંશે વિશિષ્ટ મંતવ્ય – પ્રત્યેક દર્શનનાં ઓછેવત્તે અંશે વિશિષ્ટ મંત હોય છે અને એ સ્વાભાવિક છે. આવાં મંતવ્યોમાંથી એકાદ તે એ દર્શનમાં ઘણું મહત્ત્વનું સ્થાન પણ ભેગવે છે અને એને લઈને એના નિરૂપણુથે જાતજાતની રુચિને અને કક્ષાને પિષતાં પુસ્તકો – લેખની રચના કરાયેલી જવાય છે. કર્મનો સિદ્ધાંત એ જૈન ધર્મને એક અગ્રગણ્ય સિદ્ધાંત છે અને આમ તે એને ચાવકી જેવા દર્શનને બાદ કરતાં વિવિધ ભારતીય દર્શનમાં પણ સ્થાન અપાયેલું છે, જો કે કેટલીક વાર એને કર્મને નામને બદલે અન્ય નામે વિચાર કરાય છે
ચાર અનુગે માં નિરૂપણ – જૈન સાહિત્યમાં મોટે ભાગ કર્મસિદ્ધાંત રજૂ કરે છે. એને મુખ્ય સંબંધ દ્રવ્યાનુયોગ અને ચરણકરણનુયોગ સાથે છે. તેમ છતાં ધર્મકથાનુયોગમાંના ગ્રંથમાં જયાં જયાં પૂર્વ ભવને ચિતાર અપાય છે ત્યાં ત્યાં આ કર્મસિદ્ધાંતની આછી રૂપરેખા તો જરૂર આલેખાયેલી જોવાય છે. ગણિતાનુયોગ પણ કર્મ સિદ્ધાંતના નિરૂપણથી સર્વીશે અલિપ્ત નથી. આમ હાઈ કમસિદ્ધાંત જૈન સાહિત્યના ચારે અનુયોગને વિષય છે.
કમ સાહિત્યની વ્યાપકતા–જૈન દર્શનમાં કર્મને સર્વાગીણું સ્વરૂપનું નિરૂપણ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે દાર્શનિક સાહિત્યમાં તો એને લગતા ગ્રંથે હોય એ સ્વાભાવિક છે. કર્મને શુભ
Page #28
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ૧૪ અને અશુભ વિપાક દર્શાવવા માટે કથાસાહિત્ય અને ખાસ કરીને ઔપદેશિક તેમ જ રૂપકાત્મક સાહિત્ય યોજાયેલ છે. એ વાત લક્ષમાં લેતાં કર્મના સિદ્ધાંતના વિષયની વ્યાપકતા જૈન સાહિત્યમાં કેટલી બધી છે એ જણાય આવે છે. વળી કર્મને આવવાના અને રોકવાના માર્ગો તેમજ અને ક્રમશ : અને આત્યન્તિક નાશ એ બાબતે કેવળ જવાદિ નવે તને અંગેની કૃતિઓમાં જ વિચારાઈ છે એમ નહિ, પરંતુ એક રીતે તે આગમાં પણ આ બાબતની પ્રરૂપણા છે, જો કે એમાં કર્મને લગતી હકીકતો છૂટીછવાઈ છે.'
બધદસા (બન્ધદશા)–જૈન સાહિત્યમાં આગમે એની વિશાલતા, વિવિધતા અને વરેણ્યતાને તેમ જ પ્રાચીનતાને લઈને સૌથી મહત્ત્વના ગણાય છે. આજે જે ગ્રંથે થતાંબરીય આગમો તરીકે ઓળખાવાય છે તેમાં બંધદસા સિવાયને એક પણ આગમ કર્મસિદ્ધાંતના તમામ કે એક અંશ પૂરતી પણ સ્વતંત્ર કૃતિ નથી. આ બંધદસામાં દસ અજઝયણ હતાં. તેમાં ત્રણ અજઝયણનાં નામ બંધ, મોક્ષ અને કર્મ હતાં. આ આગમ આજે અંશત: પણ ઉપલબ્ધ નથી. જૈન આગમોમાં દિવિાય (દિષ્ટવાદ) અને તેમાં પણ પુવગય (પૂવગત) એ વિશાલતા, ગહનતા ઈત્યાદિને લીધે કેન્દ્રસ્થાન ભેગવે છે. “પુત્વગય એટલે ચૌદ પુન્હ (પૂર્વ)ને સમુદાય. આજે એક પણ પુત્ર ઉપલબ્ધ નથી, જો કે એમાંનાં કેટલાંક ઉદ્ધરણો મળે છે.
કમ્પ૫વાય (કર્મપ્રવાદ)-ચૌદ પુત્રે પછી આ કમ્મપવાય આઠમું છે. એ તે કર્મસિદ્ધાંતને સ્વતંત્ર અને ખૂબ જ
૧. આને એકત્રિત કરી મેં “The Doctrine of Karman in the Jaina Canon " નામને લેખ લખ્યો છે.
૨. આનું નામ તેમ જ એનાં ત્રણ અજઝયણ (અધ્યયન)નાં નામ વિચારતાં આ કૃતિમાં કેવળ કર્મસિદ્ધાન્તનું કે મુખ્યતયા એ જ સિદ્ધાન્તનું નિરૂપણ હશે એમ માની મેં આને અહીં ઉલ્લેખ કર્યો છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧] આગમ અને એના અશે વિસ્તારવાળો ગ્રંથ હશે. એના આધારે આ સિદ્ધાંતનું સમગ્ર નિરૂપણ કઈ ગ્રંથમાં કરાયું હોય તો તેનું નામ જાણવામાં નથી. બાકી એના એક અશરૂપ કર્મના સંસારી જીવ સાથેના બંધને અંગેનો ઊહાપોહ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિસાવસ્મયભાસ (ગા. ૨૫૧૩-૨૫૩૩)માં નિર્દેશાયેલી ગોષ્ઠા માહિલની નિહુનવતાને પ્રસંગે કરાય છે.
નાણપવાય (જ્ઞાનપ્રવાદ)–આ પાંચમા પુવને મુખ્ય વિષય જ્ઞાન છે. જ્ઞાનને અને કમને ગાઢ સંબંધ છે એટલે મેહનીય કર્મના કષાયરૂપ અંશ વિષે એમાં માહિતી અપાયેલી હોય તો ના નહિ. દિગંબરોના મતે આચાર્ય ગુણધરે કસાયપાહુડનું ઉદ્ધરણ આ પુશ્વના દસમાં વધુ (વસ્તુ)ના “પેજપાહુડ’ નામના ત્રીજા પાહુડ (પ્રાભત)ને આધારે કર્યું છે.
અગ્રાયણીય (અગ્રાયણય)-આ બીજા પુત્રના પાંચમાં વત્થના “કમ્મપડિ' નામના પાહુડરૂ૫ એક અંશના આધારે શિવશર્મસૂરિએ બંધસયગ અને કમ્મપયડિસંગહણુ અને કંઈક વેતાંબરે સત્તરિયા રચ્યાં છે, જ્યારે પુષ્પદંત અને ભૂતબલિ નામના બે દિગંબર આચાર્યોએ છખંડાગમની યોજના કરી છે.
- સંતકમ (સકમન)–ચન્દ્રર્ષિ મહત્તરે સંતકમ્પને ઉપયોગ કર્યો છે અને એની ટીકામાં મલયગિરિસરિઓ આ પાહુડમાંથી કે સમાન નામક કૃતિમાંથી અવતરણો આપ્યાં છે. વળી ધવલા (ભા. ૧, પૃ૨૧) માં પણ તેમ છે.
હવે આપણે ઉપલબ્ધ આગમેમાં જૂનાધિક પ્રમાણમાં કમસિદ્ધાંતનું જે પ્રાસંગિક વિવેચન જેવાય છે તે વિચારીશું:
(૧) ઠાણ (સ્થાન)–આ ત્રીજા અંગમાંનાં નીચે મુજબનાં ક્રમાંકવાળાં સુત (સૂત્ર) અત્રે પ્રસ્તુત છે :
Page #30
--------------------------------------------------------------------------
________________
કમસિહાન સંબંધી સાહિત્ય [ ખંડ ૧: ૪૨, ૭૦, ૮૫, , ૯૮, ૧૫, ૧૧૫, ૧૧૭, ૧૨૫, ૧૩૨, ૧૩૮, ૧૬૭, ૨૨૧, ૨૪૯, ૨૫૦, ૨૬૬, ૨૬૮, ૨૬, ૨૮૨, ૨૯૬, ૩૯, ૩૬૨, ૩૬૫, ૪-૭, ૪૧૯,૪૨૨, ૪૬૪, ૪૮૮, ૪૮૮, ૫૦૧, ૫૦૪, ૫૦૬, ૫૬ , પદ૬, ૬૦૬, ૬૫૮, ૬૬૮. ૬૮૬, ૭૦૦, ૭૧૦, ૫૫ ને ૭૫૮.
આ ઠાણમાં કર્મના વિવિધ રીતે પ્રકારે પાડાયા છે :
પ્રદેશ-કર્મ અને અનુભાવ-કર્મ એમ બે પ્રકાર તેમ જ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એમ ચાર પ્રકાર: કમબ ધના પણ આ જ ચાર પ્રકારો ગણવાય છે
શુભ અને શુભાનુબ ધી, શુભ અને અશુભાનુબંધી, અશુભ અને અશુભાનુબંધી તથા અશુભ અને શુભાનુબંધી એમ કર્મને ચાર પ્રકાર. કર્મના ઉપક્રમના ચાર પ્રકારો : બંધને પાક્રમ, ઉદીરણો - પક્રમ, ઉપશમાપક્રમ અને વિપરિણામનેપક્રમ અને એ પ્રત્યેકના પ્રકૃતિ, સ્થિતિ ઇત્યાદિ ચચ્ચાર ઉ૫પ્રકાર. સંક્રમ, નિધત્ત અને નિકાચિતના પ્રકૃતિ વગેરે લક્ષીને ચાર પ્રકારો, શુભ અને શુભવિપાકી, શુભ અને અશુવિપાક, અશુભ અને અશુભવિપાકી તથા અશુભ અને શુભવપાકી એમ કમેના ચાર પ્રકાર.
ત્રસ અને સ્થાવર છનાં તેમ જ ત્રણે લિંગવાળાનાં કર્મ, સંબંધી ચયન, ઉપચયન, બંધ, ઉદીરણ, વેદના અને નિર્જ. પ્રકૃતિ વગેરે ચારને લક્ષીને કર્મનું અપબહુવ. પાપ-કર્મબંધનાં બે કારણ: રાગ અને દ્વેષ,
અલ્પ અને દીધ આયુષ્યબંધનાં તેમ જ શુભ અને અશુભ એવાં દીર્ધ આયુષ્યનાં પણ ત્રણ ત્રણ કારણો. પાપકર્મની ઉદીરણાના બે કારણોઃ આભુપગમિકી વેદના અને ઔપક્રમિકી વેદના આઠે કર્મનાં ચયનથી માંડીને નિર્જરાનાં ક્રોધાદિક ચાર કારણે. સંસારી છના ચયનાદિને ચારે ગતિ, પાંચે જાતિ અને છયે નિકાયને લક્ષીને વિચાર
૧. આ બાબત સમવાયમાં પણ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧] આગમ અને એના અંશે
આઠ પ્રકૃતિઓનાં નામ. જેમકે જ્ઞાનાવરણ ઈત્યાદિ (જુઓ પૃ ૮). જ્ઞાનાવરણના અને દર્શનાવ જુના દેશથી અને સર્વથી, વેદનીયના સાત અને અસાત, મેહનીયના દર્શન અને ચારિત્ર, આયુષ્યના અદ્ધા અને ભવ તેમ જ નામના પ્રત્યુત્પન્નવિનાશી અને આગામિનિરોધક એમ બબે ભેદ,
- જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણના નવ તેમ જ સાત વેદનીયન અને અસાત વેદનીયના પાંચ ઈન્દ્રિયો અને મનની અપેક્ષાએ છ છ ભેદ તેમ જ એ બંને વેદનીયના અનુભાવના સાત સાત પ્રકારે.
મેહનીયનાં બાવન નામો ૨ મદના આઠ પ્રકાર અને એનાં દસ કારણ. મૂછને બે કારણઃ પ્રેમ અને દેષ અને એ બંનેના બબે પ્રકારે.
| દર્શનના તથા રૂચિના સમ્યક્ત્વાદિ ત્રણ ત્રણ, નેકષાય વેદનયના ત્રીવેદાદિ નવ, નિધત્તાયુષ્ય-બંધના જાતિ વગેરે છે તેમ જ આયુષ્ય-પરિણામના સ્વભાવ, શકિત અને ધર્મને લઈને નવ પ્રકારે.
પુરુષ-વેદ-કમ, યશકીર્તિ-કમ અને ઉચ્ચ ગોત્ર એ ત્રણના બંધની જઘન્ય સ્થિતિ, હાસ્યની ઉત્પત્તિનાં ચાર કારણે અને કર્મના વેદનને લગતી ગતિઓ ઈત્ય દિ. છઠ્ઠમરથ વીતરાગ મેહનીય સિવાયની સાત પ્રકૃતિને વેદે અને ક્ષીણુમેહ અહત ત્રણ કર્મોનો સમકાળે નાશ કરે.
(૨) સમવાય-આ ચેથા અંગમાંનાં નીચે મુજબનાં ક્રમાંકવાળાં સુત્ત અત્ર અભિપ્રેત છે :
૧, ૪, ૭-૯, ૧૪, ૧૬, ૧૭, ૨૦, ૨૧, ૨૬-૨૯, ૩૯, ૪૨, ૪૩, ૫૧, પર, ૫૫, ૫૮, ૬૬, ૬૯, ૭૦, ૮૭, ૮૧, ૯૭, ૧૦૬, ૧૪૬, ૧૫૩ અને ૧૫૪.
૧-૪ આ બાબતે સમવાયમાં પણ છે.
------------
Page #32
--------------------------------------------------------------------------
________________
ક્રમ સિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
આ સમવાયમાં નીચેની ત્રિગતા અપાઇ છેઃ
કષાયના ૧૬ અને નામના ૪૨ ભેદ્દે; નમકમની ૨૫, ૨૮ અને ૨૯ પ્રકૃતિએ કાણુ કાણુ બાંધે તેમ જ મેહનીયની ૨૧, ૨૬, ૨૭ ને ૨૮ પ્રકૃતિની સત્તા કાને કાને ડૅાય તે; મતિજ્ઞાન, મેહનીય અને નપુંસકવેદ એ ત્રણની ઉત્કૃષ્ટ સ્થિતિ; ચેાદ ગુણસ્થાનનાં નામ તેમ જ મેહુનીયનાં ત્રીસ નિમિત્ત
[ ખંડ ૧:
જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ
પૈકી અમુક અમુકના એકસાથે વિચાર ક્રરતાં ભિન્ન ભિન્ન સંખ્યા ઉદ્ભવે છે. જેમકે, ૩૯, ૫૧. પર, ૫૫, ૫૮, ૬૯, ૮૭ અને ૯૧. આઠ પ્રકૃતિએના ભેદેાની સંખ્યા ૯૭ની દર્શાવાઈ છે
સ્થાનાંગ-સમવાયાંગ—આ ડ્રાણુ અને સમવાયનું ‘ગુજરાતી રૂપાંતર' છે. આ બને અંગેા સખ્યાપ્રધાન છે એટલે મૂત્રાના ક્રમાંક પ્રમાણે વિષયેા રજૂ કરાયા છે. આમ હાઇ ક`વિષયક વિગતે છૂટીછવાઈ આ અંગામાં અપાઇ છે તેનુ એક સળંગ અને વ્યવસ્થિત ચિત્ર આ રૂપાંતર (પૃ. ૧૬-૯૨) પૂરું પાડે છે; વિશેષમાં ક્રમ' અંગેના ટિપ્પણુ ( પૃ. ૯૨-૧૦૬)માં નિમ્નલિખિત બાબતે રજૂ કરાઇ છે ઃ
કમ વિષે ૌદ્ધ માન્યતા, પ્રકૃતિ"ધ પરત્વેનું અપબહુત્વ, અનુબંધ અને વિપાક, અબાધા અને નિષેક, સુખદુ:ખના સંવેદન સંબંધી બૌદ્ધ મંતવ્ય અને ૧૪ ગુણસ્થાને,
(૩) વિયાહુપત્તિ ( વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ )—આ પાંચમા અંગમાંનાં નિમ્નલિખિત ક્રમાંકવાળાં સયગ (શતક) અને ઉદ્દેસગ (ઉદ્દેશક) ક્રમ વિષયક માહિતી પૂરી પાડે છે
:
૧. આ રૂપાંતરના સંપાદક શ્રી દલસુખ માāર્જાયા છે અને આ પુસ્તક * શ્રી પૂનભાઈ જૈન ગ્રન્થમાલા ”માં ''ગુજરાત વિદ્યાપીઠ' તરફથી અમદાવાદથી ઈ. સ. ૧૯૫૫માં પ્રકાશિત કરાયુ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧]
સ. ૧,
સ. 、, ઉ. ૩; ઉ. ૮: સ. ૮,
આગમ અને એના અશા
૩ ૩;
ઉ.
સ ૧, ૩. ૯; સ. ૫, ૩. ૩;સ. ૫, સ. ૬, ૩. ૮; સ. ૬, ઉ. ૯; સ. ૭, ઉ. }; ૧૦; સ. ૧૨, ૩. ; અને સ. ૧૮, ઉ. ૩.
સ. ૭,
આ વિયાહમાં કમને લગતી
કરાઇ છે ઃ
૭;
નીચે મુજબની બાબતે રજૂ
આ મૂળ પ્રકૃતિનાં નામ, એ પૈકી બબ્બેની પરસ્પર 'સહસત્તા, સમકાળે આ, સાત કે છ પ્રકૃતિના બંધ, મૂળ પ્રકૃતિએની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ તેમ જ એ પ્રત્યેકના અબાધા-કાળ અને કનિષેક-કાળ, કર્મો બાંધનારની વેદ, જસયમ, પદૃષ્ટિ, સંજ્ઞા, ભવ્ય, દર્શન, પ્તિ, ૧॰ભાષકત્વ,
૧. દા. ત. જ્ઞાનાવરણ કર્મી હેાય ત્યારે દાનાવરણાદિ બાકીની કઈ કઈ પ્રકૃતિ હોય જ એ ખીના વિચારાઈ છે. તેમ દર્શન વાદિ માટે પણ વિચારાઈ છે. ૨. વેદનીય કર્મની એ સમયની જધન્ય સ્થિતિ કષાયરહિત આત્માને હોય છે. સષાય આત્માને બાર મુર્હુત ની હોય.
3
આના સ્રી–વેદ, પુરુષવેદ, નપુ સ–વેદ અને નેસ્ત્રી ને પુરુષ–ના નપુંસક—વેદ અર્થાત્ અવેદી અથવા સિદ્ધ એમ ચાર રીતે વિચાર કરાયેા છે. ૪. આના યત, અસંચન, સયતાસંયત અને નાસયત–નાઅસ યત નાસ યતાસ યત અર્થાત્ સિદ્ધ એમ ચાર રીતે વિચાર કરાયા છે. ૫. આથી સભ્યદૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ
અને સભ્ય-મિથ્યાદૃષ્ટિ એમ ત્રણ પ્રકાર
સમજવા.
૬. આથી સંજ્ઞી, અસ ફ્રી તથા નેસ ́જ્ઞી નાઅસંજ્ઞી-અર્થાત્ સર્વાંન કે સિદ્ધ સમજવા,
૭. આથી ભવસિદ્ધિ અર્થાત્ ભવ્ય, અસસિદ્ધિક યાને અલભ્ય અને નાભવસિદ્ધિ –ને અસવસિદ્દિક અર્થાત્ સિદ્ધ સમજવા.
૮. આથી ચક્ષુર્દેશ'નાદિ ચાર દર્શના અભિપ્રેત છે.
૯. આથી પર્યાપ્ત, અપર્યાપ્ત અને ને પર્યાપ્ત–નાઅપર્યાપ્ત યાને સિદ્ધ સંમજવા. ૧૦. આથી ભાષક અને અભાષક એમ એ સમજવા, ભાષક એટલે ભાષા —પર્યાપ્તિથી પર્યાપ્ત.
Page #34
--------------------------------------------------------------------------
________________
ક્રમ સિદ્ધાન્ત સબધી સર્પહત્ય
[ ખડ ૧: પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, અહાર, સૂક્ષ્મતા અને ચરમતાની અપેક્ષાએ વિચારણા, ભૂત, વત માન અને ભવિષ્ય કાળનાં કર્મોના ભેદ, નિજ રાનાં પુદ્દગલૈાની અશક્તિ, `િસાદિથી ઉદ્ભવતા ક્રમ"ના વર્ણાદિ, ચારે કષાયાના પર્યાય. આયુષ્યના અનાભાગથી અર્થાત અજાણુ પણે બંધ, આયુષ્ય સબંધી અદ્વૈત મંતવ્યા, આયુષ્યના છે જ અંધ, દ્રશ્યસ્થાનાયુષ્યાદિનુ અપબહુત્વ, જ્ઞાનાવરણાદિના અનંત અવિભાગ પરિચ્છેદે, પકાંસામેાહનીય યાને દર્શનમેાહનીય અંગે કેટલીક વિગતે, પ્રમાદની ઉત્પત્તિનું કારણુ, એ કારનું કારણુ ઇત્યાદિ, કાય કરવામાં જીવની સ્વતંત્રતા તેમ જ ક્રશ વેદનીય અને અકશ વેદનીય કર્મોના બંધનાં કારણેા
૬. શ્રીભગવતીસાર- ~~ વિયાહુને છાયાનુવાદ છે. એના પૃ. ૪૫૨-૪૮૨માં આ અંગગત કવિષયક બાબતાને નિર્દેશ છે.
૧. આથી પત્તિ. અપરિત્ત અને નેપત્તિ-નેઅપત્તિ યાને સિદ્ધ એમ ત્રણ સમજવા, પરિત્તના બે અર્થ છે : (અ) સ્વતંત્ર શરીરવાળે એક જીવ અને (મા) અલ્પ સ ́સારવાળા છવ. અત્તતા પણ બે અર્થ છે : (અ) અનંત જીવે સાથે એક જ શરીરમાં રહેનારા જીવ યાને અનંતકાય અને (આ) અન ત સસારવાળે જીવ.
૧. આથી સૂક્ષ્મ, બાદર અને ને-સૂક્ષ્મ-નાબાદર યાને સિદ્ધ સમજવા,
૩. આથી ચરમ અને અચરમ ને સમજવા ચરમ જીવ' એટલે જેને આ છેલા ભવ છે તે યાને ચરમારીરી.
૪. આ જ હકીકત ટાણું (સુત્ત ૧૩૬) અને સમવાય ( સુત્ત ૧૩૪ )માં જોવાય છે.
૫. આ ક્રમ પ્રમાદ અને યાગ એમ એ નિમિત્તથી બધાય છે. આની વૃત્તિમાં અભયદેવસૂરિએ કહ્યું છે કે પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય.
૬. આ પુસ્તકનું સંપાદન શ્રી ગ।પાલદાસ જીન્નાભાઈ પટેલે કર્યુ છે અને એ. જે ગ” માં ‘શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ” તરફથી અમદાવાદથી ઇ. સ. ૧૯૩૮માં પ્રસિધ્ધ કરાયું છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રક૨ણુ ૧]
આગસે। અને એના અશે
(૪) નાયાધમ્મકહા ( જ્ઞાતાધકથા)—આ ા અંગના પ્રથમ સુયÆધ ( શ્રુતસ્કંધ)ના છઠ્ઠા અલ્ઝયણુમાંના ૬૭માં સુત્તમાં આ લેપવાળા તુંબડાના ઉદાહરણુથી કમ'ના આઠ પ્રકારે અને અના નાશ દ્વારા મુક્તિ મળે એ બાબત રજૂ કરાઇ છે. સુય૦ ૧ના અ. ૮ માં ‘તીર્થંકરનામ' ક્રમ ઉપાર્જન કરવાનાં વીસ સ્થાનકાનાં નામ છે.
(૫) ઉત્તરર્યણ ( ઉત્તરાધ્યયન )—આ મૂલસુત્ત ( મૂલસૂત્ર)નાં ૩૩ મા, ૩૪મા અને ૩૬મા એ ત્રણ અજઝયણા અનુક્રમે ક્રમ પ્રકૃતિ, લેયા અને જીવાવિભક્તિ વિષે માહિતી પૂરી પાડે છે.
તેત્રીસમા અજ્જીયણુનુ નામ ‘ક્રમ્મપર્યાડ' છે. એમાં પ્રારંભમાં જ્ઞાનાવરણીય, દ”નાવરણીય, વેદનીય, મેાહનીય, નામ, ગેાત્ર અને અંતરાય એમ આઠ મૂળ અદ્માગહી ( અર્ધમાગધી)માં અપાયાં છે. અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૨, ૨ અને ૫ ભેદ્દે ગણાવાયા છે. એમાં નીચે મુજબની વિશેષતા
આયુર્ (આયુષ્ય), પ્રકૃતિએાનાં નામ ત્યાર બાદ આના
છે:
(૧) {નદ્રાદિ પાંચના ઉલ્લેખ બાદ ચક્ષુર્દશનાદિ ચારના નિર્દેશ કરાયા છે.
(૨) વેદનીયના બંને પ્રકારના ઘણા ભેદ હાવાનુ` કહ્યું છે.
( ૩ ) ‘મેાહનીય’ કર્મોના દર્શીન અને ચારિત્ર એમ બે ભેદ ગણાવી એ બનેના અનુક્રમે ૩ અને ૨ પ્રકારે સૂચવી એ ચારિત્રના બ'ને પ્રકારેાના અનુક્રમે ૧૬ અને ૭ અને અન્ય અપેક્ષાએ ૧૬ અને ૯ ઉપભેદા દર્શાવાયા છે.
(૪) ‘નામ’કમના શુભ અને અશુભ એમ એ જ ભેદ ગણાવી બંનેના ઘણા ઉપભેદે છે એમ કહ્યું છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
કબંસિદ્ધાન્ત સંબધી સાહિત્ય [ ખંડ ૧: (૫) “ગોત્ર કર્મના બે ભેદ ગણાવી બંનેને આઠ ઉપભેદો હેવાને બાંધેભારે ઉલ્લેખ કરાયો છે.
ત્યાર બાદ પ્રદેશનું પરિમાણ તેમ જ ક્ષેત્ર, કાળ, અને ભાવનું નિરૂપણ છે. “ક્ષેત્ર” થી એ સૂચવાયું છે કે છ યે દિશામાંથી સર્વ આત્મપ્રદેશ દ્વારા કામણ વર્ગણાનું ગ્રહણ કરાય છે. અનુભાગોની સંખ્યા સિદ્ધના અનંતમા ભાગે હેવાનું અને સર્વ કર્મ પ્રદેશનું પરિમાણ સર્વ જીવો કરતાં વધારે હેવાનું કહ્યું છે.
અ. ૩૪માં છયે લેશ્યાઓનો અનુભવ કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ત્યાર બાદ એ લેગ્યાનાં નામ આપી એ દરેકના દૃષ્ટાંતપૂર્વક વર્ણ, રસ, ગંધ અને સ્પર્શનો ઉલ્લેખ કરી લેશ્યાને પરિણામના પ્રકારો ૩, ૯, ૨૭, ૮૧ અને ૨૪૩ હેવાનું કહ્યું છે. પછી કયો મનુષ્ય કઈ લેશ્યાને હેાય એ વિસ્તારથી દર્શાવાયું છે. એ દ્વારા લેશ્યાનાં લક્ષણે સૂચવાયાં છે. લેશ્યાઓનાં સ્થાનેની સંખ્યા. લેશ્યાઓની
ઘથી તથા ચારે ગતિ આશ્રીને ઉત્કૃષ્ટ અને જન્ય સ્થિતિ દર્શાવાઈ છે. ત્યાર બાદ લેશ્યાઓના અપ્રશસ્ત અને પ્રશસ્ત એવા બે વર્ગનું અને સંસારી જીવ કઈ લેશ્યા પરિણુત થતાં પરલોક જાય તેનું નિરૂપણ છે.
અ. ૩૬માં સિદ્ધના વિવિધ ભેદે, સંસારી છે પિકી એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ અને એ એનાં આયુષ્ય તેમ જ લેશ્યાનાં નામ એમ કેટલીક બાબતનું નિરૂપણ છે.
(૬)સયાલિય (દશવૈકાલિક)–આના અ. ૪ના અંતિમ ભાગમાં ગા. ૧૪-૧૫માં આધ્યાત્મિક વિકાસનાં નીચે મુજબ સંપાન દર્શાવાયાં છે
જ્યારે સંસારી આત્મા છવ અને અજીવ એ બંનેને જાણે છે ત્યારે સર્વ છાની ઘણા પ્રકારની ગતિને જાણે છે. તેમ થતાં પુણ્ય,
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૧
પ્રકરણ ૧] આગમે અને એને અશે પાપ, બંધ અને મેક્ષને જાણે છે. એ જ્ઞાન થતાં એ જીવ દિવ્ય અને માનવી ભેગોને અસાર માને છે. તેમ થતાં એ જીવ આવ્યંતર અને બાહ્ય સંયોગને ત્યજે છે. એ ત્યાગ કરાતાં એ જીવ મુંડ થઈ અનગારિતા-સાધુતા પામે છે. સાધુ થતાં એ ઉત્કૃષ્ટ સંવરને અને શ્રેષ્ઠ ધર્મને સ્પર્શે છે. તેમ થતાં એ અધિ વડે કલુષિત બનેલી કમરજને ખંખેરે છે. તેમ થતાં એ સર્વવ્યાપી જ્ઞાનને અને દર્શનને પામે છે. એ પ્રાપ્ત થતાં એ કેવલી જિન લોકને અને અલોકને જાણે છે. તેમ થતાં એ યોગોને નિરોધ કરી શેલેશી અવસ્થા સ્વીકારે છે. તેમ થતાં એ કમને ક્ષય કરી કર્મરજથી રહિત બની સિદ્ધિને પામે છે. અને તેમ થતાં લોકના મસ્તકે શાશ્વત સિદ્ધ બને છે.
(૭) દસાસુયખંધ (દશાશ્રુતસ્કન્ધ)–આ છે સુત (છેદસૂત્ર)ને અ. ૯માં “મેહનીય કર્મનાં ૩૦ નિમિતે દર્શાવાયાં છે.
(૮) વવાય (પપાતિક)–આ ઉવંગ (ઉપાંગ)માં કર્મના વ્યુત્સર્ગના આઠ પ્રકારે, નારક તરીકે ઉત્પન્ન થનારને ચાર પ્રકારે કમબંધ તેમ જ મેહનીય કર્મ ભેગવતાં મેહનીયન બંધ એ બાબતે રજૂ કરાઈ છે.
(૮) જીવાજીવાભિગમ –આ ઉવંગમાં સ્ત્રી-વેદ, પુરુષવેદ અને નપુંસક વેદ એ ત્રણ કર્મોની બન્ચરિસ્થતિ ૨, ૧૮-૧૮; ૨, ૨૯-૩૦; અને ૨, ૩૮-૩૯ માં વિચારાઈ છે.
(૧૦) પણgવણ (પ્રજ્ઞાપના)–આ ઉવંગનાં ખાસ કરીને પય (પદ) ૧૪, ૧૭, ૨૩-૨૭ અને ૩૬ અત્રે પ્રસ્તુત છે. ૧૪ મું પય કષાયનું અને ૧૭મું લશ્યાનું નિરૂપણ પૂરું પાડે છે. પય ૨૩૨૭ કર્મને અંગેનાં છે. ૩૬મું પય સમુદ્દઘાત વિષે છે.
વિસ્તારથી કહું તે ૧૪ મા પયમાં કષાયના ક્રોધ, માન, મારા અને લોભ એ ચાર પ્રકારે, ક્રોધાદિનું આત્મા ઇત્યાદિ ચાર
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૨
કમસિદ્ધાન સબ ધી સાહિત્ય [ ખંડ ૧૦ સ્થાનમાં પ્રતિષ્ઠાન, ક્રોધાદિની ક્ષેત્રાદિ ચાર કારણથી ઉત્પત્તિ, ક્રોધાદિના અનંતાનુબંધી ઈત્યાદિ ચાર પ્રકારો તથા એ ક્રોધાદિના આભેગનિર્વતિત ઇત્યાદિ ચાર પ્રકારો, આઠ કમપ્રકૃતિનાં ચય. ઉપચય, બંધ, ઉદીરણું, વેદના અને નિર્જરા માટે ક્રોધાદિ ચાર સ્થાને અને એનો નરયિકાદિ દંડકને ઉદ્દેશીને વિચાર.
૧૭ મા પયના છ ઉદ્દેસર છે. પ્રથમમાં લેશ્યાના કૃષ્ણ ઈત્યાદિ નામનો ઉલ્લેખ છે. ત્યાર બાદ નિરયિકમાં નિમ્નલિખિત બાબતોની સમાનતા છે કે નહિ એ પ્રશ્ન રજૂ કરાયેલ છે -
આહાર, શરીર, ઉચ્છવાસ, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા અને આયુષ્ય.
અસુરકુમારથી માંડીને પૃથ્વીકાયિક વગેરેને અંગે પણ આ બાબતે વિચારાઈ છે. દ્વિતીય ઉગમાં કયા કયા છોને કઈ કઈ લેશ્યા હોય એ સૂચવી ભિન્ન ભિન્ન લેશ્યાવાળા જીનું અપબહુત્વ દર્શાવાયું છે. તૃતીયમાં નૈરયિકની ઉત્પત્તિ, નૈયિકાદિની ઉદવર્તના, નચિકેનાં અવધિજ્ઞાનના ક્ષેત્રનું પરિમાણ તેમજ કઈલેશ્યાવાળાને કેટલાં જ્ઞાન હોય એ બાબતો રજૂ કરાઈ છે. ચતુર્થમાં લેશ્યાઓને વણું, રસ, ગંધ અને સ્પર્શનું, આ લેશ્યાઓનાં પરિણામ, પ્રદેશ, વર્ગણું અને સ્થાનનું તથા એ સ્થાનેનું દ્રવ્યાદિની અપેક્ષાએ અ૫બહુવનું નિરૂપણ છે. પાંચમા ઉદ્ગ માં દેવ અને નારકોને આશ્રીને લેશ્યાઓનાં પરિણામ વિચારાયાં છે. છટ્રામાં ભરતાદિ ક્ષેત્રેનાં માનવી પુરુષો અને સ્ત્રીઓની તેમ જ એ સ્ત્રીઓના ગની લેશ્યા દર્શાવાઈ છે.
૨૩મા પયમાં બે ઉદેસંગ છે. પ્રથમમાં આઠ કમ પ્રવૃતિઓનાં નામ આપી નિરયિકથી માંડીને વૈમાનિકોને કેટલી પ્રકૃતિ હાય, પ્રકૃતિએ જીવ કેવી રીતે અને કેટલાં સ્થાને બાંધે છે.
૧ આ દષ્ટિએ પદ્મલેરીયાને વિચાર કરતી વેળા મદિર ના વિવિધ પ્રકારે દર્શાવાયા છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧] આગમ અને એના અશે કેટલી વેદે છે અને કયા કમને ગતિ, સ્થિતિ, ભવ અને પુદ્ગલપરિણામ આશ્રીને કઈ જાતને અનુભવ યાને વિપાક કરે છે એ બાબતેનું નિરૂપણ છે. દ્વિતીય ઉદેસંગમાં કર્મપ્રકૃતિઓના પ્રકારે અને ઉપપ્રકારો, એની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અને એના અબાધા-કાળ તથા નિષેક એ કેન્દ્રિયાદિને ઉદ્દેશીને સ્થિતિકાળ તેમ જ જ્ઞાનાવરણદિના જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામીએ એ બાબતનું પ્રતિપાદન છે
૨૪મા પયામાં અમુક પ્રકૃતિ બાંધતી વેળા બીજી કઈ કઈ બાંધે તેનો વિચાર કરાયો છે. ૨૫મા પયમાં અમુક પ્રકૃતિ બાંધતી વેળા બીજી કઈ કઈ વેદે એ બાબત દર્શાવાઈ છે. ૨૬મા પયામાં અમુક પ્રકૃતિ વેદતી વેળા કઈ બાંધે એ વિષયનું અને ૨૭મા પયામાં અમુક વેદતી વેળા કઈ વેદે એ વિષયનું નિરૂપણ છે.
(૧૧) અણુઓગદાર (અનુયાગદ્વાર)–આ ચૂલિયાસુર (ચૂલકાસૂત્રના ૧૨૭મા સુત્તમાં પરામિક દ ભાવનું નિરૂપણ છે.
(૧૨) સન્દુલયાલિય (તંદુલચારિક) આ પણ (પ્રકીર્ણક)ના સુત્ત ૧૫માં સંવનનના તેમ જ સંરથાનના છ છ પ્રકારોને ઉલ્લેખ છે.
(૧૩) દેવિન્દWય દેવેન્દ્રસ્તવ)--આ પUણુગની ગાથા ૨૮૩૨૮૬માં સિદ્ધોની અવગાહના અને ગા. ૨૩-૨૯૯માં એમના સુખ વિષે નિરૂપણ છે
૧ આના વિવિધ પ્રકારો અહીં ગણાવાયા છે : બદ્ધ, પૃષ્ટ, ગાઢ સ્પર્શથી પુષ્ટ, સંચિત, ચિત, ઉપચિત આ પાકપ્રાપ્ત, વિપાકમાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત જીવે કરેલા, નવિતેલ અને પરિણાવેલ તેમ જ સ્વ અને પરના નિમિત્તે–ઉભય રીતે ઉદયને પ્રાપ્ત થયેલ જ્ઞાનાવરણાદિ
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ : આગમનાં વિવરણે જે જે આગમમાં કમસિદ્ધાંતને અંગે થેડીક પણ બાબત અપાઈ હોય તે તે આગમનાં વિવરણોમાં તે તે બાબતનું સ્પષ્ટીકરણ અને કેટલીક વાર એને લગતી વિશેષ વિગતે પણ હોય એ સ્વાભાવિક છે. આ મહત્વપૂર્ણ વિવરણોને મોટો ભાગ સુપ્રસિદ્ધ અને પ્રકાશિત છે એટલે એ તમામનાં નામ અહીં હું રજૂ કરતો નથી.
[1] આવસ્મય (આવરૂય)ની નિજજુત્તિ (નિયુક્તિ)-નિષુત્તિ એ આગમનું પ્રાચીનતમ વિવરણ છે. નિજજત્તિઓમાં આવાસયની નિજજુત્તિ અગ્ર સ્થાન ભોગવે છે. આ નિજજુત્તિની કેટલીક ગાથાઓ (દા. ત. ૧૪, ૧૫, ૩૯ અને ૪૦) અત્રે પ્રસ્તુત છે.
વિસે સાવસ્મયભાસ (વિશેષાવશ્યક ભાષ્ય)–આ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આવસ્મયને અંગે રચેલું મનનીય ભાસ (ભાષ્ય) છે. એમાં કમસિદ્ધાન્ત સંબંધી નીચે મુજબના વિષયેનું નિરૂપણ છે -
પાંચે જ્ઞાન (ગા. ૭-૮૩૬ ), ગતિ વગેરે વીસ માગંણું (ગા. ૪૦૯-૪૧૦), આઠ વર્ગણ (ગા. ૨૬૩૧-૬૪૬), સમ્યકત્વની પ્રાપ્તિ (ગા. ૧૧૯–૧૨૨૧), ચારે કષાનું સ્વરૂપ (ગા. ૧૨૨૪૧૨૫૯), ઉપશમશ્રેણિ (ગા. ૧૨૮૪-૧૩૦૧), કષાયની દુરંતતા (ગા. ૧૩૦૬), કષાયોન. સામર્થ્યનાં ઉદાહરણો (૧૩૦૭-૧૩૦૮) અને ક્ષપકશ્રેણિ (ગા. ૧૩૧૩-૧૩૪૧).
ગણધરવાદ-શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જે અગિયાર ગણધર હતા એ પૈકી બીજા ગણધર અગ્નિભૂતિને અંગેના
૧. આ આવાસયની નિષુત્તિની ગા. ૧૪-૧૫ છે. ૨. આ ઉપર્યુક્ત ૩૯લ્મી ગાથા છે, જ્યારે ગા. ૬૩૮ તે ૪૦મી છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨]
આગમનાં વિવરણ વાદમાં કર્મની સિદ્ધિ (ગા. ૧૬૧૫-૧૬ ૪૪). પાંચમા ગણધર સુધર્માસ્વામીને ઉદ્દેશીને કમનું પરલોકનું ફળ અને એનું અસ્તિત્વ (ગા. ૧૭૭૦-૧૮૦૧), છઠ્ઠા મંડિતને લક્ષીને બંધ અને મોક્ષ (ગા. ૧૮૦૩-૧૮૬૩), નવમા અલભ્રાતાને ઉદ્દેશીને પુણ્ય અને પાપ (ગા. ૧૯૦૭–૧૯૪૮) અને અગિયારમાં પ્રભાસને અંગે મોક્ષની સિદ્ધિ (ગા. ૧૯૭૩-૨૦૨૪) વિચારાયાં છે.
વિસ્તારથી કહું તો અગ્નિભૂતિને કર્મ છે કે નહિ એ શકા હતી એ શંકા તેમ જ તેનું વિસ્તૃત સમાધાન વિસા (ગા. ૧૬૧૧-૧૬૪૪)માં અપાયાં છે. કર્મની સિદ્ધિ વિવિધ અનુમાન દ્વારા કરાઈ છે. વિશેષમાં કમની પરિણમિતા અને વિચિત્રતા,
સ્થૂળ શરીરથી કામણ શરીરની ભિન્નતા, ધર્મ અને અધર્મનો કમથી અભેદ, મૂર્ત કર્મનો મૂળે અમૂર્ત આત્મા સાથેનો સંબંધ, આત્માની અમૂર્ત તા-મૂર્તતા તેમ જ સંસારી જીવને કર્મ સાથે અનાદિ કાળને સંબંધ એ બાબતે પણ સ્પષ્ટ રજૂ કરાઈ છે. અંતમાં વેદનાં કર્મોની સંગતિ દર્શાવાઈ છે.
સુધર્મ સ્વામીને લગતા નિરૂપણમાં કર્મનું ફળ પર ભવમાં પણ છે અને કર્મ ન હોય તે સંસાર પણ નથી એ બે બીના અત્રે નોંધપાત્ર છે.
મંડિતને અંગેના નિરૂપણમાં જીવ પહેલાં અને કામ પછી એ બાબતની તેમ જ એ બંનેની સમકાળે ઉત્પત્તિની પણ ના પડાઈ છે આ ઉપરાંત કમ- સંતાનની અનાદિતા, જવને બંધ કર્મની સિદ્ધિ, કમને બંધ અનાદિ હોવા છતાં એની સાંતતા, ભવ્ય જીવ અને કર્મને અનાદિ સાંત સંબંધ અને અભવ્ય જીવ અને કર્મને અનાદિ અનંત સંબંધ તેમ જ મેક્ષમાં જીવ અને કાર્મણ
Page #42
--------------------------------------------------------------------------
________________
કમસિહાન્ત સંબંધી સાહિત્ય ખ ૧: વર્ગણાને સંયોગ હોવા છતાં એ જીવને બંધને અભાવ છે એ બાબત પણ સ્પષ્ટપણે રજૂ કરાઈ છે.
અલભ્રાતા અંગેના નિરૂપણમાં નિમ્નલિખિત વિગતો અપાઈ છેઃ
પુણ્ય-કર્મ અને પાપ કર્મની સિદિ. પુણ્ય અને પાપરૂપ અદષ્ટ કર્મની સિદ્ધિ, અદષ્ટ છતાં મૂર્ત કર્મની સિદ્ધિ, કેવળ પુણ્યવાદનું તેમ જ પુણ્ય અને પાપની સરકીર્ણતાનું નિરસન, પુણ્ય અને પાપની એકબીજાથી સ્વતંત્રતા, કર્મને સંક્રમનો નિયમ, પુણ્યનું અને પાપનું લક્ષણ, કર્મગ્રહણની પ્રક્રિયા તેમ જ ૪૨ પુણ્ય-પ્રકૃતિ અને ૮૨ પાપ-પ્રકૃતિનાં નામ.
પ્રભાસને લગતા વક્તવ્યમાં નીચેની વિગત અત્ર વિશેષતા પ્રસ્તુત છે :
કર્મના નાશથી સંસારીપણાને નાશ, નહિ કે એ સંસારી જીવને, સંસારી જીવના બંધ અને મોક્ષ, સિદ્ધ પુર્યા વિનાના હોવા છતાં સુખી તેમ જ પુણ્યનું ફળ સુખ નથી એ બાબત.
આ વિસે સાગ્યાં નિમ્નલિખિત બાબતેનું પણ નિરૂપણ છે :
આયુષ્યાદિના ઉપક્રમે (ગા. ૨૦૪૧-૨૦૪૩ અને ૨૦૪૬ - ૨૦૬૨), ભાવ-કાલ (ગા. ૨૦૦૫-૨૦૦૫ , ગઠામાલિની કર્મના બધા અંગેની નિહાતા (ગા. ૨૫૧૩-૨૫૩૩), સમ્યફવા (ગા. ૨૭૦૮-૨૦૯૧), રાગ અને દ્રષની નો પ્રમાણે વિચારણું (ગા. ૨૯૬૮-૨૯૭૭), કષાય (ગા. ૨૯૭૮-૨૮૯૨), ઈન્દ્રિયો (ગા. ર૯૯૩-૩૦૦૩), પરીષહ અને ઉપસર્ગો (ગા. ૩૦*૪-૩૦૦૭), કેવલિ–સમુઘાત અને શિલેશી અવસ્થા (ગા. ૩૦૩૮-૩૦૮૭) તેમ જ ઔદારિકાદિ શરીરનાં સંઘાતાદિ (ગા. ૩૩૨૬-૩૩૪૦)
૧. જુઓ ગણધરવાદ (વિષયાનુક્રમનાં પૃ. ૧-૧૪).
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૭.
પ્રકરણ ૨] આગમનાં વિવરણું
ગણધરવાદની પ્રસ્તાવના–આના લેખક પં. દલસુખભાઈ માલવણિયા છે. એમણે પૃ. ૧૦૮–૧૧૩ અને ૧૧૮-૧૩૭માં નિમ્નલિખિત વિષયોને સ્થાન આપ્યું છે :
કર્મવિચારનું મૂળ, ૨કમનું સ્વરૂપ, કર્મના પ્રકાર, કર્મબંધનું પ્રબળ કારણ, કર્મફલનું ક્ષેત્ર, કર્મબંધ અને કર્મફલની પ્રક્રિયા, કર્મનું કાર્ય અથવા ફલ, કર્મની વિવિધ અવસ્થાઓ અને કર્મફલને સંવિભાગ.
[] આયાર (આચાર)ની નિજુત્તિ અને એની ટીકાઆયારની નિજજુત્તિ (ગા. ૧૮૧)માં કષાય વિષે નિરૂપણ છે. એમાં આદેસ-કસાયને ઉલ્લેખ છે.
આયર અને એની નિજજુત્તિની શીલાંકસૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. તેમાં પ્રથમ સુફખંધને લગતી ટીકામાં કર્મ સંબંધી નિમ્નલિખિત બાબતો જોવાય છે -
પ્રથમ સત્તની નિજજુત્તિ (ગા. ૩૯)માં જે સેળ સંજ્ઞાઓનો ઉલ્લેખ છે તે કયા કયા કર્મથી ઉદ્દભવે છે એ એની ટીકા (પત્ર ૧૨આ–
૧૮)માં દર્શાવાયું છે. વિશેષમાં અરની નિજજત્તિ (ગા. ૧૭૭)ની ટીકા (પત્ર ૯૦૮)માં કર્મબંધનાં મિથ્યાત્વાદિ પાંચ કારણે, અ, ૨ની નિજજુત્તિ (ગા. ૧૭૯)ની ટીકા (પત્ર ૯૦ અ૯૦આ)માં મેહનીય કર્મને બે પ્રકારે અને એ બંનેના ઉપપ્રકાર, અ.ની નિજજુત્તિ (ગા. ૧૮૩-૧૮૪)માં કર્મને નામ
૧. આ નામથી વિશેસાને ગણહરવાય” તરીકે ઓળખાવા વિભાગ ૫. દલસુખભાઈ માલવણિયાનાં ગુજરાતી સંવાદાત્મક અનુવાદ, ટિપ્પણે અને તુલનાત્મક પ્રસ્તાવના સાથે ગુજરાત વિદ્યાસભા તરફથી અમદાવાદથી ઈ. સ. ૧૫રમાં પ્રસિદ્ધ કરાયો છે.
૨. આમાં દ્રવ્ય-કર્મ અને ભાવ-કર્મ વિષે નિરૂપણ છે. ૩. જુઓ સટીક આયાર (પત્ર ૯૧).
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૮
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખડ ૧: કર્મ ઈત્યાદિ દસ પ્રકારો અને એની ટીકા (પત્ર ૯ર-૯૮ આ)માં વર્ગણાઓ, ઉત્તર પ્રવૃતિઓનાં નામ અને એનું સર્વઘાતી તથા દેશઘાતીરૂપે વર્ગીકરણ, બંધને પ્રકૃતિ-બ ધ ઈત્યાદિ ચાર પ્રકારનું વિસ્તૃત નિરૂપણ તેમ જ ઈર્યા પથિકી કમ ની સમજણ, અ. ૨, સુ. v૦ ટીકા (પત્ર ૧૦ -૧૧૦આ)માં ક્ષણને ચાર નિક્ષેપ પૈકી ભાવનિક્ષેપરૂપ ભાવક્ષણના સ્પષ્ટીકરણરૂપે કર્મભાવક્ષણ અને નેકમ–ભાવક્ષણ, ૪૭ ધ્રુવ-પ્રકૃતિ અને ૨૧ પરાવર્તમાન પ્રકૃતિ, શુભ પ્રકૃતિઓ તેમ જ સમ્યકત્વની અને દેશવિરતિની પ્રાપ્તિ, અ. ૨, સુ હ૭ની ટીકા (પત્ર ૧૧૬-૧૧૮અ)માં જીવની ઉચ્ચ ગોત્રની પ્રાપ્તિ, બીચ ગોત્રમાં રખડપટ્ટી, અને એને અંગેના ભંગ (ભાંગા) તેમ જ બંને નેત્ર-કર્મનાં કંડક, આ ૩, સુ. ૧૦૮ની ટીકા (પત્ર ૧૫૬આ-૧૫૮)માં ઉત્તર પ્રવૃતિઓની સત્તા, અસત્તા તથા એના વિપાક, અ. ૩, સુ. ૧૧ની ટીકા (પત્ર ૧૬૦ આમાં કયા કર્મના ઉદયથી કયું કર્મ બંધાય તે, અ, ૩, સુ. ૧૧૧ની ટીકા (પત્ર ૧૬૧-૧૬)માં મળ અને ઉત્તર પ્રકૃતિનાં બંધસ્થાને, અ, ૪, સુ. ૧૩૪ની ટીકા (પત્ર ૧૮૯અ-૧૯૦ આ)માં કર્મની મૂળ પ્રકૃતિનાં અને ઉત્તર પ્રવૃતિઓનાં ઉદયસ્થાને, અ. પ, સુ. ૧૪૭ની ટીકા (પત્ર ૨૦૬૪)માં બદ્ધ, નિધત્ત અને નિકાચના અને અ.હની નિજજુત્તિ (ગા. ૨૮૩)ની ટીકા (પત્ર ૨૯૮૩૦૧૮)માં ઉપશમ-શ્રેણિ અને પક-શ્રેણિનું વિસ્તૃત વર્ણન છે.
[૩] કપ (ક૯૫)નું ભાસક–૫ને સામાન્ય રીતે “બૃહક૯૫” કહે છે. આ છે સુત્તના ભાસની કેટલીક ગાથા કમસિદ્ધાન્તને લગતી છે. દા. ત. આ ભાસની ૧૭૭મી ગાથામાં એવું કથન છે કે એક જ ભવમાં બે ઉપશમ–શ્રેણિ અને ક્ષાપક-શ્રેણિ એમ બંને શ્રેણિ ઉપર આરૂઢ થઈ શકાય નહિ. આ સૈદ્ધાતિકને મત છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩: અનાગમિક પાંચ રને પ્રાચીન અને પ્રૌઢ શ્વેતાંબરીય કૃતિઓ–જન અનામિક સાહિત્યમાં દાર્શનિક કૃતિઓ મહત્ત્વનું સ્થાન ભેગવે છે અને એમાં પણ કર્મસિદ્ધાન્તને અંગેની કૃતિઓ આ સિદ્ધાન્તની જૈન દર્શનમાં વ્યાપકતા અને વિશિષ્ટતાને લઈને ઉચ્ચ સ્થાને છે. આવી વેતાંબરીય કૃતિઓ તરીકે શિવશર્મસરિત બન્ધસયગ અને કમ્મપયડસગહણી, ચિરંતનાચાર્યકુત સત્તરિયા, સંતકમ્મપાહુડ, કસાયપાહુડ, ચન્દ્રર્ષિકૃત "પંચસંગહ-પગરણ, અને ચાર પ્રાચીન કર્મગ્રંથ ગણાવી શકાય. આ પૈકી પહલી પાંચ કૃતિઓનો હું અત્ર “અનાગમિક પાંચ રત્નો” તરીકે નિર્દેશ કરું છું.
૧-૨ "કમ્મપયડિ અને (બંધ)સયગ (અનામિક સાહિત્યનાં બે અમૂલ્ય ર)'' નામને મારે લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૪૮, અ. ૧-ર)માં છપાય છે.
૩. આને અંગે મારે લેખ નામે "સત્તરિયા અને એનું વિવરણાત્મક સાહિત્ય” “જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૬૭, અ. ૯ અને ૧૧)માં છપાયો છે.
૪. જિનરત્નકોશ (વિ. ૧, પૃ. ૨૨૯)માં કહ્યું છે કે કાંતિવિજયજીના સંગ્રહમાંની એક હાથપથીમાં પંચમુત્તના કર્તા તરીકે ચદ્રષિને ઉલ્લેખ છે. આ પોથી તપાસવી ઘટે.
૫. "પંચસંગપગરણનું પર્યાલચન” નામને મારે લેખ જ. ધ. પ્ર.” (૫૭૬, એ. ૨ અને ૩-૪)માં બે કટકે છપાય છે,
Page #46
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: (૧) અન્વયગ (બન્ધશતક) યાને સયગ ( શતક)
નામાતર–આજે જે શિવમસૂરિકૃત સયગ ૧૦૦ કે ૧૧૧ જેટલી ગાથાનું મળે છે એનું સર્વથા સાન્તર્થ અને કર્તાને પણ અભિપ્રેત નામ તો બસયગ” છે એમ કમ્મપડિસંગહણના બંધન કરણના ઉપસંહારની નિમ્નલિખિત ગાથા ઉપરથી જણાય છે :
"एवं बन्धणकरणे परूविए सह हि बन्धसयगेण । વશ્વવિદ્યાગાદિને યુfમાતું છું કે ૧૦૨ ”
આની વૃત્તિ (પત્ર ૬૮૮)માં મલયગિરિસૂરિએ બધશતકને ગ્રંથ' કહ્યો છે એટલું જ નહિ પણ આ શતક અને કર્મ પ્રકૃતિ એ બંનેના કર્તા એક જ છે એમ પણ સ્પષ્ટપણે નિર્દેશ્ય છે. આથી એ પણ ફલિત થાય છે કે બન્ધસયગની રચના બાદ કમ્પપડિ(સંગહણી ) રચાઈ છે બંધસયગની ૧૦મી ગાથામાં “બંધસમાસ' વર્ણવાયો એ ઉલ્લેખ છે અને એના પછીની ગાથામાં “બંધવિહાણસમાસ' રચાયો એ ઉલ્લેખ છે. આ ઉપરથી ગ્રંથના નામમાં ‘બંધ’ શબ્દ હોવો જોઈએ અને એને વિષય પણ
૧ આ કૃતિ “સિદ્ધો શત્રુઘોથી શરૂ થતી ચુણિગુ સહિત અમદાવાદના વીસમાજ' ઈ. સ. ૧૯૨૨માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત કરી છે :
'श्रीमच्छी(च्छि)वशर्मपूरीश्वरसंदृब्ध सचूर्णिकम् श्रीशतकप्रकरणम्''
“વરસમાજ' તરફથી અમદાવાદથી ઇ. સ. ૧૯૨૩માં બન્ધશત - પ્રકરણ” એ નામની જે કૃતિ પત્રાકારે છપાવાઈ છે એમાં મૂળ, ચકેશ્વરસરિત ૧૧૨૩ ગાથાનું ગુરુભાસ (બહભાગ્ય) તેમ જ માલધારી' હેમચંદ્રસૂરિકૃત સ કૃત વૃત્તિ અને અંતમાં ૨૪ ગાથાનું મન કુરછfમ'થી શરૂ થતું લધુભાસ (લઘુભાષ્ય) અને એના ઉપર સપાદક શ્રી રામવિજય (હવે વિજયરામચન્દ્રસૂરિજી)ના ગુરુ ચેલું સંસ્કૃત ટિપ્પનક છપાયેલાં છે. આની પ્રસ્તાવનામાં આ પ્રાચીન (બાસયગ) અને 'નવ્ય' સયગ નામના પાંચમા કર્મ ગ્રંથનું વિષયદૃષ્ટિએ સંતુલન કરાયુ છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૧
પ્રકરણ ૩ ] સવિવરણ બન્ધસયગ બંધનું સ્વરૂપ છે એટલે બંધસયગ' નામ વિશેષત: સાવર્થ છે, પરંતુ આ ગ્રંથની ગાથા અસલ સે કે લગભગ એટલી હોવાથી એનું બીજું નામ “સગા” પડ્યું અને એ જ વધારે પ્રચલિત બન્યું છે અનેક ગ્રંથકારોએ એને સયગ (શતક) કહેલ છે. જેમકે દેવેન્દ્રસૂરિએ કમ્મસ્થય નામના બીજા કર્મગ્રંથ (ગા.૩)ની પક્ષ ટીકા (પૃ. ૭૮)માં શિવશમરિએ શતકમાં કહ્યું છે એ ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે એમણે આ કૃતિની ૪૪મી ગાથાનો અર્ધ ભાગ અવતરણરૂપે આપે છે.
માલધારી' હેમચન્દ્રસૂરિએ બંધસયશની વૃત્તિમાંની પ્રશસ્તિના ો. ૧૦માં આને “શતક' કહેલ છે. પંચસંગહના કર્તા ચન્દ્રષિએ પિતાની આ કૃતિની બીજી ગાથામાં સયગનો ઉલ્લેખ કર્યો છે અને તે આ જ સયાગ હશે. કમ્મપયડિસંગહણીના બધન-કરણું (ગા. ૧૦૨)ની ચુણ (પત્ર ૨૦૩)માં કહ્યું છે કે “વધત ત સામેવ માત” અર્થાત બઘસતગ (બન્ધસયગ)ને “સતગ (સયગ) કહે છે.
ગાથાઓની સંખ્યા-બન્ધસયગની મુદ્રિત વૃતિમાં ૨૧૦૭ ગાથા છે, જયારે “માલધારી” હેમચંદ્રસૂરિએ તો ૧૦૦ હેવાનું પોતાની વૃત્તિ (પત્ર ૧આ)માં કહ્યું છે તેનું કેમ એ પ્રશ્નનો ઉત્તર સવૃત્તિક કૃતિની પ્રસ્તાવનામાં નીચે મુજબ અપાયો છે
પહેલી ગાથા અભિધેયનું કથન કરે છે. બીજી અને ત્રીજી ગાથા દ્વારા પ્રતિપાદનરૂપ છે. તેરમી ગાથા ગુણસ્થાનમાં ગો
૧. બન્ધસયગ ઉપરના મુદ્રિત લધુભાસની આધ ગાથામાં બન્ધસયગ” નામ છે.
૨. “સરઢત્તે માવજો”થી શરૂ થતી ગાથા અન્યકતંક છે. એ હિસાબે ૧૦૬ ગાથા છે.
૩. બંધસયગની ચુપિણના પ્રારંભમાં આ કૃતિને સયગ કહી એમાં સે ગાયા હોવાનું અને એ પગરણ હેવાનું કહ્યું છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૨ કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખડ૧: અંગે મતભેદ દર્શાવે છે. એ “અન્યકર્તક હશે અથવા એ મતાંતર દર્શાવવા શિવશર્મસૂરિએ જાતે યોજી હોય તે પણ એ મતાંતરવિષયક હાઈ એને પૃથફ ન ગણવી. છેલ્લી ત્રણ ગાથાઓ અનુક્રમે ઉપસંહાર, ગ્રંથકારની વિનમ્રતા અને ગ્રંથપ્રજનાદિને અંગેની છે. આ રીતે સાત ગાથા (૧+૨+૧+૩) વિચારતાં ૧૦૦ને મેળ મળી
| મુદ્રિત યુણિયાં હિ”થી શરૂ થતી ગાથાને છેડીને બાકીની ગાથાઓનું સંસ્કૃત–પાઈય સ્પષ્ટીકરણ છે. એ હિસાબે બન્ધસયગમાં ૧૦૬ ગાથા હોવાનું અનુમનાય.
વિષય–બન્ધસયગમાં ૧૪ ગુણસ્થાનોમાં અને ૧૪ જવસ્થાનોમાં ઉપયોગની અને બેગોની સંખ્યા, ગુણસ્થાનદીઠ બંધહતુઓનો તથા ઉદયની અને ઉદીરણના અંગેની કમં– પ્રકૃતિઓને નિર્દેશ તેમ જ બંધના પ્રકૃતિબંધ વગેરે ચાર પ્રકારે એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે'
નવમી ગાથામાં ૧૪ ગુણસ્થાનનાં નામ પણ પૂરાં અપાયાં નથી તેમ છતાં “માલધારી હેમચન્દ્રસૂરિએ પિતાની વૃત્તિમાં એ ગુણસ્થાનનું મનનીય નિરૂપણ કર્યું છે.
સંતુલન બન્ધસયગ અને દિગંબરીય અજ્ઞાતકક પંચસંગહ વચ્ચે શું સંબંધ છે એ બાબત “અનેકાન્ત” (વર્ષ ૩, પૃ. ૩૭૮-૩૮૦)માં વિચારાઈ છે.
૧. જુઓ “ ગણધરવાદની પ્રસ્તાવના” (પૃ. ૨૪).
૨. આ વૃત્તિનું વિનયહિતા નામ મુદ્રિત કૃતિના અંતમાં અપાયું છે. આ વૃત્તિ તે જ દિવસે સાની “માલધારી હેમચરિકૃત વૃત્તિ જે વિ. સં. ૧૧૭૫ માં રચાઈ છે તેમાં નિર્દેશાયેલું શતકવિવરણ છે. આવશ્યકપણ પછી આ શતકવિવરણ રચાયું છે.
૩. જુઓ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૩૬૯).
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સવિવરણ બન્ધસયગ
૨૩ બન્ધસયગ અને નવ્ય સયગમાં તફાવત–બન્ધસયગના કર્તા શિવશર્મસૂરિ છે, જ્યારે “નવ્ય” સયંગને રચનારા દેવેન્દ્રસૂરિ છે. શિવશર્મસૂરિ દેવેન્દ્રસૂરિ કરતાં ઘણું પ્રાચીન છે. એમની કૃતિને લક્ષ્યમાં રાખી દેવેન્દ્રસૂરિએ ‘નવ્ય' સયગ રચ્યું છે અને બંધસયુગને “બહઋતક' કહ્યું છે. આ બંને સયગ જ મ અને તે પણ પદ્યમાં-ગાથામાં રચાયાં છે. બંધસયગ જે બે ભાસ તેમ જ
માલધારી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ સહિત છપાવાયું છે તેમાં ૧૦૬ ગાથા છે. જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૩૬૯)માં ૧૧૧ ગાથાને ઉલ્લેખ છે.
બંને સયગમાં વિષય પરત્વે ભેદ છે. નિમ્નલિખિત બાબતો જે બંધસયગમાં છે તે ‘નવ્ય સયગમાં નથી.
(૧) ૬૨ માગણાસ્થાનમાં ૧૪ અવસ્થાને, (૨–૩) ચૌદ વસ્થાનોમાં ઉપયોગ અને યોગો, (૪) ૬૨ માગણાસ્થાનોમાં ગુણસ્થાને, (૫૬) ગુણસ્થાનોમાં ઉપયોગ અને યોગ, (૭) ગુણ
સ્થાનમાં સામાન્યતઃ બંધનાં ચાર કારણો, (૮) આઠ કર્મોનાં વિશેષ કારણે, (૯) આઠ મૂળ પ્રકૃતિનાં બંધ, ઉદય અને ઉદીરણુનાં સ્થાને, (૧૦) ગુણસ્થાનોમાં બંધ. ઉદય અને ઉદીરણાનાં સ્થાનોને સંવેધ, (૧૧) મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ, (૧૨) ગુણસ્થાનો માં ઉત્તર પ્રકૃતિનાં બંધસ્વામિત્વ, (૧૩) માર્ગમાં બંધસ્વામિત્વ તેમ જ (૧૪) ઉત્તર પ્રવૃતિઓનાં મિથ્યાવાદિ ચાર કારણો.
નવ્ય' સયગમાં નીચે મુજબની જે બાબત છે તે બંધસયગમાં નથી –
(૧) ધ્રુવ બંધ, ધ્રુવ ઉદય, ધ્રુવ સત્તા અને પરાવર્તન અંગેની પ્રકૃતિઓ અને એની પ્રતિપક્ષિણ, (૨) ઉત્તર પ્રવૃતિઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ, (૩) એકેન્દ્રિયાદિની સ્થિતિનું પ્રતિપાદન, (૪)
૧, જુઓ કીબન્ધશતક પ્રકરણની સંસ્કૃત પ્રસ્તાવના (પત્ર ૩અ). ૨. આ બાબતે દેવેદ્રસૂરિએ છાસીઈમાં આપી છે
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૪
કમસિદ્ધાત સંબધી સાહિત્ય
[ ખડ ૧ :
અબાધાકાળ, (૫) એક મુહૂર્તમાં ક્ષુલ્લક ભાની સંખ્યા, (૬) ગુણસ્થાનમાં સ્થિતિબંધ, (૭) એકેન્દ્રિયાદિના સ્થિતિબંધનું અ૮૫બહત્વ, (૮) સાન્તર અને નિરંતર બંધનાં ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતર કાલમાન, (૯) વગણનું સ્વરૂપ, (૧૦) ગુણશ્રેણિઓ, (૧૧) ગુણસ્થાનનું જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતરાલ, (૧૨) પપમનું સ્વરૂપ, (૧૩) પુદ્ગલ–પરાવર્તનું સ્વરૂપ તેમ જ (૧૪-૧૫) ઉપશમશ્રેણિ અને ક્ષેપક-ણિ એમ બે શ્રેણિ.
પ્રણેતા -બન્ધસયગના પ્રણેતા શિવશર્મસૂરિ છે એમ આની ચુણિ (પત્ર ૧)માં કહ્યું છે. આ બાબત તેમ જ આ સૂરિએ આ કૃતિ એક સો (૧૦૦) ગાથામાં રચી છે એમ આ બન્નસુયાગની વૃત્તિને લગભગ પ્રારંભ (પત્ર ૧ આ)માં “મલધારી” હેમચન્દ્રસૂરિએ કહ્યું છે. તેમ કરતી વેળા વૃત્તિકારે શિવશરિને અંગે બે વિશેષણ વાપર્યા છે : (૧) બૃતસાગરના જળને પ્રાપ્ત કરેલા અને (ર) અનેક વાદયુદ્ધોમાં વિજયી. બન્ધસયગની યુણિ (પત્ર ૧ અ)માં બન્યસયગના કર્તા શિવશર્મસૂરિની વિદ્વત્તા ઈત્ય દિ દર્શાવતું વિધાન નીચે મુજબ છે –
“ન્દ્રિત થાય-કારણ-પ્રકૃતિ-સિદ્ધારૂ-વિજ્ઞાાન મળે वायसमालद्धविजएण सिवसम्मायरियणामधेज्जेण कयं” ।
આ ઉપરથી જાણી શકાય છે કે (૧) બંધસયગના કર્તાનું નામ “શિવશમન' છે, (૨) એ આચાર્ય છે, (૩) એઓ શબ્દ, તક, ન્યાય, પ્રકરણ, કર્મપ્રકૃતિ અને સિદ્ધાંતના વિશિષ્ટ જાણકાર છે તેમ જ (૪) એમણે અનેક વાદમાં વિજય પ્રાપ્ત કર્યો છે.
'વિવરણાત્મક સાહિત્ય-જિ૦ ૨૦ કો૦ (વિ. ૧, પૃ૩૬૯૩૭૦) પ્રમાણે બંધસયગ ઉપર ચાર ભાસ છે: (૧) ૨૫ ગાથાનું
૧. આને અંગે બન્ધસયગ અને એનાં વિવરણનું સરવૈયું” નામના લેખમાં મે કેટલીક માહિતી આપી છે. આ લેખ “જે, ધ. પ્ર.” (પૃ. ૮૦, અં. ૮)માં છપાયો છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩] સવિવરણુ બન્ધસયગ “નમિળ નિન યુરછામથી શરૂ થતું ભાસ, (૨) ર૪ ગાથાનું ભાસ, (૩) ચક્રેશ્વરસૂરિએ પોતાના શિષ્ય ગુણધરની અભ્યર્થનાથી વિ. સં. ૧૧૭૯માં ૧૧૨૩ ગાથામાં રચેલું ગુરુભાસ યાને વઢભાસ તેમ જ (૪) જંગવાતાવરથી શરૂ થતું ૧૪ ગાથાનું ભાસ. આ પૈકી પહેલું ભાસ અને ત્રીજું ગુરુભાસ મૂળ કૃતિ તેમ જ માલધારી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ સહિત છપાયેલાં છે. બંધસયગ ઉપર અજ્ઞાતકક ચણિણ છે, પં. હીરાલાલ જૈનના મતે એ દિગંબર યતિવૃષભે રચી છે.
જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૩૭૦)માં આ ગુરુભાસ, ચૂણિ અને વૃત્તિનાં પરિમાણ અનુક્રમે ૧૪૧૩, ૨૩૮૦ અને ૩૭૪૦ લેક જેટલાં દર્શાવાયાં છે. અહીં સૂચવાયા મુજબ ચુણિની કેટલીક તાડપત્રીય પ્રતિ મળે છે અને એ પૈકી એક વિ. સં. ૧૧૭૫માં લખાયેલી છે. આનો પ્રારંભ “તિ નિયમો”થી થાય છે.
દેવેન્દ્રસૂરિએ છાસીઈ (ગા. ૧૪)ની પજ્ઞ વૃત્તિ (પૃ. ૧૪૩)માં શતકબૂચૂણિમાં કહ્યું છે એવા ઉલ્લેખ પૂર્વક ગદ્યાત્મક લખાણ આપ્યું છે તે આ બૃહસૃણિ તે કઈ? વળી મલધારી હેમચન્દ્રસૂરિએ સમગની વૃત્તિમાં આના ઉપરની ચૂર્ણિઓ” અતિગંભીર હોવાનું કહ્યું છે. એ ઉપરથી આની ઓછામાં ઓછી ત્રણ ચૂણિઓ હશે એમ લાગે છે. “વીસમાજ તરફથી ઈ. સ. ૧૮૨૨માં જે “ચૂણિ' છપાઈ છે તે આ પૈકી એક હોવી જોઈએ.
૧. આની હાથથી લીંબડીના ભડારમાં છે અને એ કદાચ ઉપયુંક્ત ૨૫ ગાથાવાળું જ ભાષ્ય હશે એમ જિ. ૨. કે. (વિ. ૧,પૃ. ૩૭૦)માં કહ્યું છે,
૨. જુએ ગુરુભાસ (ગા. ૧૧૧૯). ૩. મુદ્રિત પ્રતિ પ્રમાણે આમાં ૧૧૨૩ ગાથા છે.
૪. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “બન્ધસયગ કિંવા બૃહચ્છતકની બૃહચૂણિ. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૦ અં. ૫ માં છપાયે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાન્ત સંબધી સાહિત્ય [ ખંડ ૧ : રવિપ્રભના શિષ્ય ઉદયપ્રભે ૯૭૪ શ્લોક જેવડું ટિપ્પણ, ગુણરત્નસૂરિએ અચૂરિ તેમ જ મુનિચન્દ્રસૂરિએ ટિપ્પણુક રચ્યાં છે. | મુદ્રિત ચુણને બન્ધસાગ (સટીક)ની પ્રસ્તાવનામાં લઘુણું કહી છે. વિશેષમાં એ ચુણિમાં પત્ર ૧૪માં “ઊંવિય (આહારગ)” એમ છપાયું છે અને પત્ર ૪૯માં ‘(ચારિત્ત) એમ જે પાક છપાવાય છે તેમાં કૌ સગા પાઠે નહિ જોઈએ એમ આ પ્રસ્તા ના (પત્ર ૩)માં સુધારા દર્શાવાયા છે
ઉદ્ધરણ અને સમય–બલ્પસમગની યુણિ જે છપાયેલી છે તેમ તેમ જ માલધારી” હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિમાં એ મતલબનું કથન છે કે આ કૃતિ “અગેણિયં (અગ્રાયણીય) નામના બીજા પુવના ખણુલદ્ધિ(ક્ષણલબ્ધિ) કે “પ્રણિધિકલ્પ' નામના પાંચમાં વધુનાં વીસ પાહુડ પૈકી ચેથા પાહુડ નામે “કમ્મપડિ'નાં ૨૪ અણુઓ ગદાર (અનુગદ્વાર) પૈકી છઠ્ઠા બંધણુ (બંધન) નામના અણુઓગદારના ચાર પ્રકારો પૈકી ચેથા પ્રકારના નિરૂપણરૂપ છે.
ગુણિમાં બીજા પુશ્વનાં પહેલાં પાંચ વત્યુનાં નામ છે તેમ જ "કમપડિ' નામના ચોથા પાહુડનાં ૨૪ અણુઓગદારનાં પણ નામ છે. આમ ધતાંબરીય ગણાતી આ કૃતિ પણ આ નામે પૂરાં પાડે છે.
વિરતારથી કહું તે બસયગની જે લઘુગુણિ ચન્દ્રષિએ ઉચ્ચાનું મનાય છે અને જે છપાયેલી છે તેમાં વિટ્રિવાયના પાંચ પ્રકારોના ઉલ્લેખ બાદ પુવયના ૧૪ પ્રકારે જણાવતાં ઉવવાય, અયિ એમ છેક લેગબિંદુસાર એમ ચૌદ પુષ્ય પૈકી ત્રણનાં નામે દર્શાવાયાં છે. પછી “અગેણિય” પુલ્વેમાં આઠ વત્યુ છે એમ કહી પુવૅત, અવરંત, ધુવ, અધુવ અને ખલદ્ધિ એમ પાંચ વત્યુનાં નામ આપી પાંચમાં વઘુમાંથી સમગની ઉત્પત્તિ થઈ છે એમ કહ્યું છે. આ વધુનાં વીસ પાહુડ છે. એ પૈકી કમ્મપગડિ' નામનું ચોથું પાહુડ એ અત્રે પ્રસ્તુત છે. આ પાહુડનાં ૨૪ અણુઓગદારનાં નામ ત્રણ ગાથા દ્વારા રજૂ કરાયાં છે છઠ્ઠા અણુઓગદાર નામે
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
સવિવરણુ બન્ધસયગ
२७
ધણુના બંધ, અંધક, બંધનીય અને અવિધાન એમ ચાર પ્રકારે। સૂચવી એમાંના ચેાથે! પ્રકાર અત્ર અભિપ્રેત છે એમ કહ્યું છે. આમ અન્ધસયગની ઉત્પત્તિ ‘કમ્મપર્ણાડ' નામના પાહુડને આભારી છે એમ અહીં પ્રતિપાદન કરાયું છે.
લગભગ આવી જ પદ્ધતિએ છખ`ડાગમની ઉત્પત્તિ વલામાં દર્શાવાઇ છે. આ છખંડાગમનેા ઉદ્ભવ પણુ કમ્મપડિ' નામના પાહુડને આભારી છે એમ અહી’સ્પષ્ટપણે કહેવાયુ છે.
૧૦૪મી ગાથામાં આ કૃતિને (અન્ધસયગને) કમ્મપ્પાયરૂપ શ્રુતસાગરના નિઃસ્પંદ તરીકે એાળખાવાઇ છે. અહીં કમ્મપવાય'થી એ નામનું પુળ્વ ન સમજતાં ઉપર્યુક્ત ‘કમ્મપર્યાડ' નામનું પાહુડ સમજવાનું છે. એમ ૧૦૬ની ગાથા વિચારતાં જણાય છે. એટલે કમ્મવાયથી ‘કમ’ની પ્રરૂપણાથી યુકત' એવેા અથ કરવાના છે. આમ આકૃતિ પૂધ'ની હાવાનું પ્રતીત થાય છે અને એ હિસાથે એના કર્તાને સમય વીસંવત્ ૧૦૦૦ની પૂર્વેના મનાય. હું તે। આને કમ્મર્યાડસ ગહણી કરતાં યે થેાડાંક વર્ષોં જેટલી પ્રાચીન ગણું છું. એક હિંસાઅે તે! વીરસવત્ ૨૦૦ની લગભગની આ કૃતિ ગણાય.
૨૪ અનુયાગદ્વારા—અન્ધસયગની મુદ્રિત સુણ્ણિમાં ખીજા પુળ્વના પાંચમા વઘુના ‘કમ્મપડિ’ નામના ચેાથા પાહુડનાં ૨૪ અણુએગદારનાં નામ ત્રણ ગાથામાં પાઇયમાં અપાયાં છે. એનાં સંસ્કૃત નામ હું નીચે મુજબ દર્શાવું છું :~
(૧) કતિ, (ર) વેદના, (૩) ૫, (૪) કર્માંન્. (૫) પ્રકૃતિ, (૬) બંધન, (૭) નિબંધ, (૮) પ્રક્રમ, (૯) ઉપક્રમ, (૧૦) ઉદ્દય, (૧૧) મેાક્ષ, (૧૨) સ’ક્રમ, (૧૩) વૈશ્યા, (૧૪) વૈશ્યાક્રમન, (૧૫)
૧ આના રચનાનો પ્રારભ પુષ્પદ ંત કર્યાં હતા અને પૂર્ણાહુતિ ભૂતબલિએ કરી હતી. આ બે દિગંબર મુનિવરોને સમય વિક્રમની ખીજી—ત્રીજી સદી મનાય છે.
૨. આ કૃતિ શકસવત્ ૭૩૮માં પૂર્ણ કરાઈ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
ક્રમ સિદ્ધાન્ત સબધી સાહિત્ય
[ ખંડ ૧ :
કૈસ્યાપરિણામ, (૧૬) સાતાસાત, (૧૭) દીર્ઘ’-હસ્ત્ર, (૧૮) ભવ ધારણીય, (૧૯) પુદ્ગલ, (૨૦) નિધત્તાનિધત્ત, (૨૧) નિકાચિતાનિ કાચિત, (૨૨) કમ`સ્થિતિ, (૨૩) પશ્ચિમ સ્કંધ અને (૨૪) અપબહુવ
૨૮
છઠ્ઠા ભાંધણુ' નામના અણુએગદારના ચાર પ્રકાર પૈકી અંધવિધાનના ચાર ઉપપ્રકાર છેઃ (૧) પ્રકૃતિ-બંધ, (ર) સ્થિતિબંધ, (૩) અનુભાગ-બંધ અને (૪) પ્રદેશ-બંધ.
યતિવૃષભ તે કાણું ?-તિવૃષભે કસાયપાહુડનાં જે સૃષ્ણુિ સૂત્રા રચ્યાં છે તેમાંનુ નીચે મુજબનું ૧૮૯૩મું સૂત્ર દિગબરાની રૂઢ માન્યતાને બાધક છે. આથી યુતિવૃષભ શ્વેતાંબર હૈાવાની કલ્પના કરાય છે: २ सव्वलिङ्गे च मज्जाणि "
::
.
કસાયપાહુડનાં ચૂં િસૂત્રે માંની કેટલીક સ’ગહીની સૃષ્ણુિથી વિરુદ્ધ જતી જણાય છે તે કર્તા એક કેમ સંભવે ?
બાબતે કમ્મપર્યાડપછી આ બન્નેના
‘આદેશ-કષાય’ના અર્થ અંગે યુતિવૃષભે જે અથ કર્યો છે તે અર્થના પ્રરૂપક એએ જાતે હાય કે અન્ય કાઇના એ જાતના એ સમથ કહાયતા પછી જિનભદ્રગણુના મંતવ્યથી આ વિરુદ્ધ મત ધરાવનાર યતિવૃષભ શ્વેતાંબર છે એમ કહેવાય ?
તિવૃષભ કસાયપાહુડનાં ચૂર્ણિ સૂત્રોમાં મતભેદેશના સ્વીકારના પ્રસંગે છખ ડાગમને બદલે કમપયડિસંગહણીને અનુસર્યાં છે એનુ શું કારણુ ?
વિલક્ષણતા--મન્ધસયગ અને એની પ્રકાશિત સુણ્ણિ પૈકી એકેની એક પણુ હાથપેાથી કાઇ દિગબરીય ભંડારમાંથી અત્યાર સુધી તે મળી આવી નથી તેમ જ કેઇ દિમ ભરે કે દિગબરીય
૧. જુએ કસ.ચપાહુડસુત્ત (૩ ૮૨૭).
૨. ‘સવ્વ’ એટલે મુનિલિંગ સિવાય એવા અર્થ જયધવલામાં કરાયા છે તે શુ વાસ્તવિક ગણાય
૩. જુએ કસાયપાહુડસુરાની પ્રરતાવના ( ‰ ૩૭ ).
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩] સવિવરણ કમ્મપથડિસંગહણ સંરથાએ આ બેમાંછી એકે છપાવેલ નથી તે પછી બન્ધસયાગની ચુણિણ દિગંબરીય હેવાનું માનવું એ વિલક્ષણતા છે. શું બઘસયમ પણ દિગંબરીય કૃતિ છે કે જેથી એના ઉપર દિગંબરીય ચુણિણ હોય ?
છાયા અને ભાષાંતર–બબ્ધસયગની છાયા કે એને ગુજરાતી જેવી ભાષામાં ભાષાંતર છપાયેલ હૈય એમ જાણવામાં નથી
(૨) કમ્મપયડિસંગહણી (કમ પ્રકૃતિસંગ્રહણ).
આ કમ–સિદ્ધાંતના એક અદ્વિતીય અંગરૂપ આઠ કરણોની આદ્ય અને અનુપમ કૃતિ છે. “કમ્મપડિ” તરીકે ઓળખાવાતા આ આકર-ગ્રંથમાં આઠ કિરણો ઉપરાંત ઉદય અને સત્તાનું નિરૂપણ છે. આની યોજના જ. મ.માં ૪૭૫ ગાથામાં શિવશમરિએ કરી છે.
૧. કમ્મપયડિ (મૂળ માત્ર) કર્મ ગ્રંથ અને પંચસંગહ સહિત “હેમચન્દ્રાચાર્ય ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે. એ પુસ્તકનું નામ "કમ ગ્રંથ-કમં પ્રકૃતિ-પંથસંગ્રહ મૂલમાત્ર” રખાયું છે. ત્યાર બાદ” “ષભદેવજી કેશરમલજી શ્વેતાંબર સંસ્થા તરફથી કમ્મપડિ અન્ય સાત ગ્રંથ સહિત પત્ર ૨૫૫-૨૮૨માં નિમ્નલિખિત નામથી ઈ. સ. ૧૯૨૮માં છપાવાઈ છે :
“બ્રૌપંચારા-ધસઘળી-કપરાવર્-૩ઘરમા-ગીવસમા-મૈત્રકૃતિ–વંગ –ોતિન્નર જાનિ ”
આ મૂળ કૃતિ “દે. લા. જે. પુ. સંસ્થા તરફથી મલયગિકિસૂરિકૃત વૃત્તિ સહિત ઈ. સ. ૧૯૧૩માં અને જે. ધ. . સ.” તરફથી ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત ટીકા સહિત ઈ. સ. ૧૯૧૭માં છપાયેલ છે. મૂળ કૃતિ એની પ્રત્યેક ગાથાના તેમ જ એને અંગેની મલયગિરિસૂરિકૃત વૃત્તિના પં. ચંદુલાલ નાનચ દે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત નિમ્નલિખિત નામથી “અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળે” ઈ. સ. ૧૯૨૦માં છપાવી છે :
શ્રીશિવમસૂરિત કર્મપ્રકૃતિ મુળ તથા શ્રીમાલયગિરિ કૃત કર્મપ્રકૃતિ ટીકનું ભાષાંતર”
આમાં ષસ્થાનકની સ્થાપના વગેરે છે. મૂળ કૃતિ પાલીતાણા શ્રીવર્ધમાન જેનાગમ મંદિરમાં પંચાંગહ વગેરે સહિત આગદ્ધારકે શિલારૂઢ કરાવી છે. - આ મૂળ કૃતિ એની ચુ ણનું તેમ જ મલયગિસિરિકૃત વૃત્તિ અને ન્યાયાચાર્ય થશે વિજયગણિત ટીકા સહિત ડભોઈથી ખૂબચંદ પાનાચંદે ઈ. સ. ૧૯૩૭માં પ્રસિદ્ધ કરી છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાત સબંધી સાહિત્ય [ખંડ ૧: જેમકે બાન–કરણ (ગા, ૧-૧૦૨), સંક્રમ-કરણ (ગા. ૧-૧૧૧), ઉદ્દવર્તન-કરણ ને અપવર્તન-કરણ (ગા. ૧-૧૦), ઉદીરણકરણ (ગા. ૧-૮૯), ઉપશમના–કરણ (ગા. ૧-૭૧), નિધત્તિકરણ અને નિકાચન-કરણ (ગા. ૧-૩), ઉદય (ગા.૧-૩૨) અને સત્તા (ગા. ૧-૫૭).
સંગ્રહાત્મક કૃતિ-કમ્મપયડિસંગહણની પ્રકાશિત ચુણિ (પત્ર ૧)માં, બંધસયગની પ્રકાશિત ચુપિણ (પત્ર ૪૩)માં તેમ જ સિત્તરિની પ્રકાશિત ચુણિ (પત્ર ૬૧, ૬૪ અને ૬પ૪)માં કમ્મપયડિને કમ્મપગડિસંગહણ જેવા નામથી જે ઉલ્લેખ
વાય છે તે જોતાં પ્રસ્તુત કૃતિ સંગ્રહાત્મક હોવાનું અનુ મનાય છે. સમભાવભાવી હરિભદ્રસૂરિએ પરણવાની પ્રદેશવ્યાખ્યા નામની વૃત્તિ (પત્ર ૧૦૦ અને ૧૨૯)માં આ કૃતિને કર્મપ્રકૃતિસંગ્રહણિકા કહી છે એ આ વાતનું સમર્થન કરે છે. આ વૃતિના પત્ર ૧૨માં “મારવાડ”થી શરૂ થતી ૯૬મી ગાથા ઉધૃત કરાઈ છે. કમ્મપયડિસંગહણની યુણિણ (પત્ર આ)માં “Hજરીવાળીનામ વાળ” તરીકે આ કૃતિને ઓળખાવાઈ છે.
પ્રણેતા–કમ્મપયડિસંગહણના કર્તાએ પિતાનો પરિચય આપ્યો નથી. નામ પણ જણાવ્યું નથી એટલે એ દિશામાં પ્રયાસ કરો બાકી રહે છે, મલયગિરિસૂરિએ કમાયડિના બંધન કરણ (ગા. ૧૦૨)ની ટીકા (પત્ર ૬૮અ)માં કમ્મપયડિના અને સાથે સાથે બન્યસયગના કર્તા તરીકે શિવશર્મસૂરિને ઉલેખ કર્યો છે. વળી કમ્મપયડિના કતાં શિવશર્મસૂરિ છે એ વાત દેવેન્દ્રસૂરિએ છાસીઈ (ગા. ૧૨)ની પજ્ઞ વૃત્તિ (પૃ. ૧૭૭)માં સ્પષ્ટપણે જણાવી છે એટલું જ નહિ પણ એની ૩૪૦મી ગાથાને અર્ધ ભાગ અવતરણરૂપે પણ આપ્યો છે. આ દેવેન્દ્રસૂરિ વિ સં. ૧૦૨૭માં સ્વર્ગ સંચર્યા છે. એટલે કમ્મપયડિના કર્તાનું નામ શિવશર્મસૂરિ છે એ બાબત લગભગ ૮૦૦ વર્ષ જેટલી તે પ્રાચીન કરે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩] સવિવરણ કમ્મપયડિસગહણું
સામ્ય–આ કમ્મપયડિસંગહણીના સંક્રમ-કરણની ગા. ૧૦-૨૨ કસાયપાહુડના સંક્રમ” અધિકારની ગા. ૨૭-૩૯ સાથે તેમ જ કાપડિસંગહણીના ઉપશમના–કરણની ગાથા ૨૩-૨૬ કસાયપાહુડના “દર્શનમોહે પશમનાં અધિકારની ગા ૧૦૦ અને ૧૦૩–૧૦પ સાથે મોટે ભાગે સામ્ય ધરાવે છે.
ઉપયોગ–દિગંબર ગણાતા આચાર્ય ગુણધરે જે કસાયપાહુડ રમ્યું છે તેના ઉપર યતિવૃષભે ચૂર્ણિ સૂત્રે રચ્યાં છે. એમાંનાં કેટલાંક સૂત્ર એ શિવશર્મસારિકૃત કમાયડિસંગહણીના આધારે જાયાં હોય એમ લાગે છે સમય-
કપાયડિસંગહણ અગ્રાયણીય નામના બીજા પુષ્યનાં વીસ પાહુડવાળા પાંચમા વન્યુનાં ૨૪ અણુઓગદારવાળા ચોથા કમ્મપયડ' નામના પાહુડના આકર્ષણ–ઉદ્ધારરૂપ છે એમ મલયગિરિસૂરિએ આની વૃત્તિ (પત્ર ૨૧૯૮)માં કહ્યું છે. વિશેષમાં ગ્રંથકારે જાતે કાપડિ (કમ–પ્રકૃતિ)માંથી એ લીધાને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. એ ઉપરાંત એમણે દિવિાયના જાણનારાઓને આ કૃતિ શોધવાનું કહ્યું છે. એ ઉપરથી તે શ્રત કેવલીનાં સમયમાં એઓ થઈ ગયેલા ગણાય. દિઠિવાયથી એ પૂર્ણ કૃતિ ન સમજીએ અને એને દિઠિવાયનો એક ભાગ સમજીએ અને વીરનિર્વાણુથી એક હજાર વર્ષે પુનો ઉછેદ થયાની હકીકત આ સાથે વિચારીએ તો કમ્મપયડિસંગહણીની રચના ઈ. સની પાંચમી સદી જેટલી તો પ્રાચીન ગણાય છે. આના કર્તા ‘પૂર્વધર જણાય છે અને આગમોદ્ધારકે એમને “પૂર્વધર કહ્યા પણ છે.
પણgવણના “કમ્મપડિ' નામના ૨૩મા પય ઉપરની વૃત્તિ (પત્ર ૧૪૦)માં હરિભદ્રસૂરિએ અવતરણરૂપે બે પદ્યો કમપયડમાંથી આવ્યાં છે. તે માં નોરણવાળે પદ્ય આપતી વેળા એના
૧. જુઓ સાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ. ૩૧).
Page #58
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાન્ત સબંધી સાહિત્ય (ખંડ ૧: મળ તરીકે કાગડીસંગહણી' એવો ઉલ્લેખ કર્યો છે. ઉપર્યુક્ત બે પદ્યો તે કમ્મપયસિંગહણીની ગા. ૮૩ અને ગા. ૭૯ છે. વિશેષમાં પત્ર ૧૩૯માં કર્મપ્રકૃતિસંગ્રહણિકામાં કહ્યું છે એવા સ્પષ્ટ નિદે શપૂર્વક એમણે ““મા”થી શરૂ થતી ગાથા આપી છે. આ પણ કમ્મપયસિંગહણમાં ૯૬મી ગાથારૂપે જોવાય છે. આથી હરિભદ્રસૂરિએ શિવશર્મસૂરિકૃત કાપડિસંગહીને જ ઉપગ કર્યો છે એમ ફલિત થાય છે. આથી કપ ડિસંગહણીને ઈ. સ.ના પાંચમા સૈકા જેટલી તો પ્રાચીન માનતાં વાંધો આવે તેમ નથી. તત્વાર્થસૂત્ર (અ. ૮)ની ટીકામાં સિદ્ધસેનગણિએ બે વાર જે ક પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો છે (જુઓ પૃ. ૧૨૨ - ૧૭૮) તે પ્રસ્તુત કમ્મપયડિસંગહણી જ હેવી જોઈએ.
નંદીના પ્રારંભમાં ઘેરાવી છે. એમાં ૩૦મી ગાથામાં વાચક વંશને અને આ નદિલના શિષ્ય આર્ય નાગહસ્તિને તેમ જ વાગરણ (વ્યાકરણ), કરણ, ભંગિય (ભંગિક) અને કમ્મપયડિને ઉલ્લેખ છે. આના ઉપરની ટીકા (પત્ર ૧૬)માં “વ્યાકરણથી પ્રશ્નવ્યાકરણ કે શબ્દપ્રાભૂત, કરણથી પિડવિશુદ્ધિ અને ભંગિકથી ચતુભગિંક વગેરે કે એને લગતું શ્રત એ અર્થ કરી હરિભદ્રસૂરિએ
જર્મતિઃ વ્રતીતા” એમ કહ્યું છે. આમ કર્મપ્રકૃતિ જાણીતી છે કહી એ કથન દ્વારા પ્રસ્તુત કમપયડિસંગહણ જ સૂચવી હોય એમ લાગે છે.
નંદીની ગુણિ (પત્ર ૭)માં જે વ્યાખ્યા છે તેમાં કમ્મપડિ. સંગહણ વિષે કશે વિશેષ ઉલ્લેખ નથી.
નંદીની આ થેરાવલી એના ચૂર્ણિકારને મતે દૂષ્યગણિના શિષ્ય દેવવાચકની છે. આ દેવવાચક જૈન આગમને વીરસંવત ૮૮૦ કે ૯૪૩માં પુસ્તકારૂઢ કરનાર દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણથી ભિન્ન છે (જો કે કેટલીક વાર એમના નામાંતર તરીકે દેવદ્ધિ' નામ જોવાય છે, અને ક્ષમાશ્રમણના એઓ લગભગ સમકાલીન છે. આ દેવવાચકે
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
સવિવરણ કમ્મપરિસંગહણી
પ્રસ્તુત કમ્મપયડિસંગહણીને જ ઉલ્લેખ કર્યો હોય તે આ કૃતિ ઈ.સ.ના પાંચમા સૈકા કરતાં વહેલી હોવાની વાતનું સમર્થન થાય છે એટલું જ નહિ પણ એથી એ ઓછામાં ઓછી બે ત્રણ સિકા જેટલી વિશેષ પ્રાચીન સિદ્ધ થાય તે ના નહિ હું તો આ કમ્મપડિસંગહણને ઈ.સ.ની પહેલી સદી જેટલી તો પ્રાચીન માનવા પ્રેરાઉં છું.
સમાન ગાથા-શીલાંકરિએ આયાર (સુય. ૧, અ. ૨, ઉ. ૧)ની ટીકા (પત્ર ૪૩ )માં જે ગાથા અવતરણ તરીકે આપી છે તે કમપ ડિસંગહણમાં ૪૦૨મી ગાથારૂપે અને પંચસંગહમાં ૩૨૩મી ગાથારૂપે જોવાય છે. આ ઉપરથી કમ્મપડિસંગહણની બીજી કઈ કઈ ગાથાઓ પંચસંગહમાં છે એ વિચારવાનું સ્પરે છે. સાથે સાથે પંચસંગહમાં શું આ જ કમ્મપયડિસંગહણની ગાથા ગૂંથી લેવાઈ હશે એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે.
વિવરણે-કમ્મપયડિસંગહણી ઉપર એક ચુણિણ છે. એને પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયું છે
"जयइ जगहितदमवितहममियगभीरत्थमणुपमं णिउणं । जिणवयणमजियममियं सव्वतणसुहावहं जयइ ॥ १ ॥"
આ ચુણિને ઉપયોગ કરી મલયગિરિસૂરિએ એક વૃત્તિ રચી છે. વળી ન્યાયયાચાર્ય યશવિજયગણિએ આ બંનેને ઉપયોગ કરી એક ટીકા રચી છે. જૈન ગ્રન્થાવલી (પૃ. ૧૧૫)માં ઉપર્યુક્ત ચુણિમાં “વેદના' વગેરે આઠ કરણ છે એમ કહ્યું છે. વિશેષમાં આ પૂ.માં કમ્મપયડિ ઉપર (અને સંભવતઃ એની ચુટણ ઉપર) મુનિચન્દ્ર ૧૯૨૦ શ્લોક જેવડું ટિપ્પણુ રચ્યાને ઉલેખ છે,
૧-૩ આનું પરિમાણ જિ. ૨. કે. (વિ, ૧, પૃ. ૭૧) પ્રમાણે ૭૦૦૦ ક જેવડું, વૃત્તિનું ૮૦૦૦ લેક જેવડું અને ટીકાનું ૩૦૦૦ કલેક જેવડું છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૭૧)માં “ગત ગણિતમ"થી. શરૂ થતી અને વિ. સં. ૧૨૨૨માં લખાયેલી હાથપોથીવાળી એક અજ્ઞાતકર્તક ટીકાની તેમ જ બીજી પણ અજ્ઞાતકર્તાક ટીકાની નોંધ છે. આ પૈકી પહેલી ટીકા તે ચુણિણ જ છે એમ ચુણિની આદ્ય ગાથાનું સામ્ય જોતાં લાગે છે.
ચુહિણને રચના સમય–આ ચુણિણ એ પ્રાચીનતમ વિવરણ છે પરંતુ એના કર્તાએ પિતાના નામ કે પ્રણયનકાળ વિષે કશો નિર્દેશ કર્યો નથી. તેમ છતાં “પરમહંત' કુમારપાલના સમકાલીન
મલયગિરિસૂરિએ આ ચણિનો ઉપયોગ કર્યો છે એ હિસાબે આ ચુણિણ વિક્રમની દસમી સદી જેટલી તે પ્રાચીન હશે જ એમ સહજ મનાય. કમ્મપયડિસંગહણની મલયગિરિસૂરિકૃત વૃત્તિથી વિભૂષિત આવૃત્તિના વિ. સં.૧૯૬ માં લખાયેલા સંસ્કૃત ઉપઘાત (પત્ર ૩)માં આગમ દ્ધારકે આ ચણિણના રચનારને સમય વિરહાચાર્ય ઉફે હરિભદ્રસૂરિના સત્તાસમયથી પણ પ્રાચીન છે એમ કહ્યું છે. આ વાત યથાર્થ હોય તે યુણિને સમય ઈ.સ ૭૦૦ કરતાં પ્રાચીન ગણાય અને હરિભદ્રસૂરિનો સ્વર્ગવાસ વિ. સં. ૧૮પમાં થયે એ મત મુજબ ઈ. સ. ૫૦૦ કરતાં પ્રાચીન ગણાય. પ્રસ્તુત યુણિને ઉલ્લેખ બન્ધસયગની યુણિ (પત્ર ૪૩)માં તેમ જ સત્તરિયાની ગુણિ પત્ર ૬૧, ૬ , ૬૪ અ તથા ૬૫૮)માં કરાયો છે.
વિલક્ષણતા-કમ્મપયડિસંગહણી અને એની પ્રકાશિત ચુણિ પૈકી એકની એક પણ પ્રાચીન હાથપોથી હજી સુધી તે
૧ કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ. ૩૧)માં પં. હીરાલાલ જેને આ ચુણિ યતિવૃષભે રચ્યાનું કહ્યું છે.
૨ એમણે પ્રારંભમાં તેમ જ અંતમાં ચૂર્ણિકારનું ગૌરવપૂર્વક સ્મરણ કર્યું છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
વિવરણ કમ્મપડિસ ગણી
કાઈ દિગ બરીય ભંડારમાંથી મળી આવી નથી કે કાઇ દિગંબરે કિડવા કઇ દિગંબરીય સસ્થાએ બેમાંથી એકે છપાવી નથી. તેમ છતાં આ તે દિગંબરીય કૃતિ હાવાનું કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ. ૩૧)માં ઉલ્લેખ છે તે એ વધુ વિચારણા માંગી લે છે.
૩૫
કસાયપાહુડસુત્તની આ પ્રસ્તાવના (પૃ. ૨)માં કમ્મપડિની ૧૦૪મી ગાથા રજૂ કરી શ્રીહીરાલાલ જૈને કહ્યું છે કે શતકપ્રકરણનું ઉદ્ગમસ્થાન કર્મપ્રવાદ નામનું આઠમું પૂર્વ છે અને આ પ્રકરણ એનું સક્ષિપ્ત સંસ્કરણુ છે, જ્યારે પૃ. ૩માં કહ્યુ છે કે દિનપ્રતિદિન લુપ્ત ચાને વિચ્છિન્ન થતા મહાકમ્મપડિ પાહુડના આશ્રય લઈ છખંડાગમની અને કમ્મપયડની રચના કરાઇ છે.
છાયા-મ્મપડિસ ગહણીની છાયા કરાઇ છે અને છપાવાઇ છે. ગુજરાતી ભાષાંતરઃ—મૂળનું તેમ જ એને અંગેની મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિનું (ટીકાનું) ગુજરાતી ભાષાંતર ૫. ચંદુલાલ નાનચંદે કર્યુ છે અને એ ભાષાંતર પ્રકાશિત છે.૨
અકારાદિ ક્રમ——આ કમ્મપડિસંગહણીની ગાથામા અકરાદિ ક્રમ તૈયાર કરાયા છે અને એ છપાવાયેા છે.
સસ્કરણ-મે' આ બાબત “કમ્મપયડિસંગહણી અને તેનાં વિવરણાદિનું સમીક્ષાત્મક સાંસ્કરણુ” નામના મારા લેખમાં વિચારી છે.
૧-૨ જુઆ મારું પુસ્તક નામે પાઇય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય (પૃ. ૧૫૯).
૩ “ઋ. કે. શ્વે. સસ્થા તરફ્થી ઈ. સ. ૧૯૧૯માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત કૃતિમાં આ અપાયા છેઃ- —
વંચાણ-વચવતુ-ધર્મસંપ્રદળી-ધર્મપ્રકૃતિ-નીયમમાસ-ખ્યોતિધ્ધરા
-૩પવેશપત્–૩પરેશમાજા-પ્રવચનસારોદ્વાર''
૪ આ લેખ ‘આ. પ્રા.”માં છપાવાના છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાંત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: પરિશીલનની આવશ્યકતા–કમ્મપડિસંગહણીનું મહત્ત્વ જોતાં (એને આગામે દ્ધારકે પાલીતાણાના આગમ-મંદિરમાં શિલારૂઢ કરાવી એ વાત તે ગૌરવાસ્પદ છે જ) એને ભાષાદષ્ટિએ અભ્યાસ કે ઘટે એટલે કે વ્યાકરણ, શબ્દકોષ, શૈલી ઇત્યાદિ દષ્ટિએ એન સાંગોપાંગ વિચાર થે ઘટે. આ ઉપરાંત એની દિગંબરીય પ્રાચીન ગ્રંથે સાથે તુલના થવી ઘટે. ધવલા વગેરેમાં એને જે ઉપયોગ થયેલું દેખાય છે તે વિષે સયુતિક પરામર્શ કરવો જોઈએ. વિશેષમાં આ કૃતિને ટિપ્પણદિ સહિત અંગ્રેજીમાં અનુવાદ થ જોઈએ અને એની ભૂમિકામાં આ પૂર્વેની કૃતિઓમાંની તેને લગતી બાબતોને નિર્દેશ થવો ઘટે. કર્મસિદ્ધાંતને અને પાઈય સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીઓ આ કાર્ય તેમ જ બન્ધસયગને અંગે પણ વિચારવા લાયક બાબતે હાથ ધરશે તે આનંદ થશે.
સમાનનામક કૃતિઓ–જેમ શિવશર્મસૂક્િત કમ્મપડિ. સંગહણીને કમ પ્રકૃતિ’ કહે છે તેમ આ નામથી નિમ્નલિખિત દિગંબર ગ્રંથકારોની કૃતિઓને પણ ઓળખાવાય છે
(૧) નેમિચન્દ્ર સૈદ્ધાંતિક, (૨) અષભનંદિ, (૩) સુમતિકીર્તિ, (૪) કનકદિ અને (૫) અભયચન્દ્ર સૈદ્ધાંતિક
સુમતિકીતિકૃત કર્મ પ્રકૃતિ તે નેમિચન્દ્રીય કર્મ પ્રકૃતિની ટીકા હેવી જોઈએ એમ જિ. ર. કે. (વિ. ૧, પૃ. ૭૨)માં કહ્યું છે. આને પૃ ૭૧માં ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ૪૭૫ પદ્યમાં સંસ્કૃતમાં કર્મપ્રકૃતિ રચ્યાને ઉલ્લેખ છે તે વિચારણય જણાય છે.
૧. એમની કૃતિ પાઈયમાં છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ : અનામિક પાંચ રને ચાલુ
(૩) સત્તરિયા(સપ્તતિકા) નામકરણ–પ્રસ્તુત કૃતિનું નામ ગ્રંથકારે આપ્યું નથી. એનું પ્રચલિત નામ “સિત્તરિ હેય એમ જણાય છે પરંતુ એની વાસ્તવિક્તા વિચારવી ઘટે. સિદ્ધહેમચન્દ્રમાં “પ્તતૌ ” (૮-૧૨૧૦) દ્વારા “સપ્તતિ' ઉપરથી સત્તરિ' શબ્દ સિદ્ધ કરે છે પણ
૧ આ કૃતિ પાંચ નવ્ય કર્મ સહિત કર્મગ્રંથ મૂળ”ના નામથી બાલાભાઈ કકલભાઈએ વિ. સં૧૯૧૬માં છપાવી છે. આ સત્તરિયા અભયદેવના ભાસ અને એના ઉપરની મેરતુગની ટીકા સહિત “જૈ. ધ, પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૯માં અને આ મૂળ કૃતિ 'જૈ. આ સ.” તરફથી મલયગિરિસૂરિ. કૃત ટીકા, દેવેન્દ્રસૂરિકૃત સંયમ અને એની વૃત્તિ સહિત ઈ. સ. ૧૯૪૦માં પ્રસિદ્ધ કરાઈ છે. આમાં વિષયાનુક્રમ પછી નવ્ય પાંચ કર્મગ્રંથેના વિષયેની દિગંબરીય કૃતિઓમાંના વિષ સાથે જેમ તુલના કરાઈ છે. તેમ સત્તરિયા માટે ગેમ્પસાર (કમ્મકંડ)ની ગાથાઓ અપાઈ છે. આ લખાણ પં. મહેન્દ્રકુમાર જૈને તૈયાર કર્યું છે. અંતમાં ચાર પરિશિષ્ટ અપાયાં છે. અંતિમ પરિશિષ્ટમાં પારિભાષિક શબ્દની સૂચી છે, “મુક્તાબાઈ જ્ઞાનમંદિર” તરફથી ડભેઈથી વિ. સં. ૧૯૯૮માં ચુહિણ સહિત મૂળ પ્રસિદ્ધ થયેલ છે. “શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ” (આગરા) તરફથી ઈ. સ. ૧૯૪૮માં આ કૃતિ “સપ્તતિકા-પ્રકરણ (ષષ્ઠ કર્મગ્રંથ)ના નામથી છપાવાઈ છે. એમાં સત્તરિયાની એકેક ગાથા આપી એને અર્થ અને સાથે સાથે એને વિશેષાર્થ હિન્દીમાં અપાયેલ છે. આ સત્તરિય દેવેન્દ્રસૂરિકૃત સયગ અને આ બંનેના ગુજરાતી અર્થ સહિતની દ્વિતીય આવૃત્તિ “કમગ્રંથ સાથ” (ભા. ૨)ના નામથી “જૈન શ્રેયસ્કર મંડળ” તરફથી ઈ. સ. ૧૯૩૨માં છપાવાઈ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
ક સિદ્ધાન્ત સોંધી સાહિત્ય
[ ખ'ડ ૧ :
‘સત્તરિ' માટે ઉલ્લેખ નથી. ‘જચિન્તામણિ' ચૈત્યવંદન, માનદેવ સૂરિકૃત 'તિજયપહુત્ત (ગા. ૪, ૯, ૧૧ મે ૧૪) ઇત્યાદિમાં ‘સારિ’ શબ્દ જોવાય છે. સત્તત્તર એ અર્થમાં ‘સરિ’ શબ્દ પણ વપરાયા છે. જેમકે ૫ંચસ ગહપગરણના છેલ્લા અધિકારની ગા, ૧૪૩માં. આની સ્વેપન્ન મનાતી વૃત્તિમાં ‘સપ્તતિકા' શબ્દ છે. સત્તરિયાની મલયગિરિસકૃિત ટીકામાં પ્રારંભમાં આ કૃતિને ‘સતિ' કહી છે. ‘સત્તરિયા’ અને ‘સયરિયા' એ બે શબ્દ પણુ સાચા છે પરંતુ ‘સિત્તેર’ શબ્દ માટે શે આધાર આપી શકાય તે બાબત એ શબ્દતા પ્રયાગ કરનારા વિદ્વાનેા સૂચવવા કૃપા કરે.
૩૮
ગાથાની સંખ્યા—સત્તત્તરને અથ સિત્તેર' થાય છે. આ અંમાં પાઇયમાં સત્તરિ, સત્તરિયા, સાર, સયરિયા અને સિત્તરિ શબ્દ વપરાતા જોવાય છે. વળી આ અર્થ સૂચક સંસ્કૃત શબ્દ સપ્તતિકાને પણ આ કૃતિ માટે પ્રયાગ થયેલા છે. એથી આ કૃતિમાં ૭૦ ગાથા ઢાવાની પરંપરા છે એમ ફલિત થાય છે પરતુ આજે આ કૃતિની જે ભિન્ન ભિન્ન હાથાથી મળે છે તેમાં વિશેષ ગાથા જેવાય છે. મુદ્રિત પ્રકરણમાલા તેમ જ ટમ્બા વગેરેમાં ૯૨ ગાથા છે. એમાંની કેટલીક અર્થની પૂર્તિ કે એના સ્પષ્ટીકરણાથે ટીકાકારને હાથે કે કાઇ અભ્યાસીને હાથે રચાયેલી કે ઉમેરાયેલી હાય એમ જણાય છે. વળી એમાં અંતરભાસની ગાથા પણુ ભળી ગઈ છે. એક સમયે સત્તરિયાની ગાથા ૮૯ની ગણાતી હતી એમ નીચે મુજબનું જે અવતરણુ આ સત્તરિયાને લગતી હાથપેથીમાં જોવાય છે. એ ઉપરથી જાણી શકાય છેઃ—
"गाहग्गं सयरीए चंदमहत्तग्मयाणुसारीए । टीगाइ नियमियाण एगूणा होइ नउई उ || "
૧ કેટલાક આને અભયદેવસૂરિની કૃતિ ગણે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪] સવિવરણ સત્તરિયા
આને અર્થ એ છે કે ચંદ્ર મહારના મતને અનુસરનારી ટીકા પ્રમાણે સમરિની ગાથાનું પ્રમાણ ૮૦માં એક ઓછું અર્થાત ૮૯ છે. “જે. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૪માં છપાયેલી સિત્તરિની આવૃત્તિમાં ૭૫ ગાથા છે, જ્યારે “. આ. સભા” તરફથી મલયગિરિસૂરિકૃત ટીકા સહિત છુપાયેલી સિરિમાં ૭૨ ગાથા છે. આમ જે ત્રણ ગાથાને ફરક છે તેને નિકાલ વિદ્વદૂલભ મુનિશ્રી પુણ્યવિજયજીએ એમની પ્રસ્તાવના (પૃ. ૧૨-૧૩)માં સૂચવ્યો છે વિશેષમાં ૭૨ ગાથા પૈકી છેલ્લી બે ગાથા પ્રકરણની પૂર્ણાહૂતિ પછીની હોવાથી એ સાચી હોવા છતાં એ ગણવી ન જોઈએ એમ કહી એમણે ૭૦ ગાથાને તાળ પણ મેળવ્યું છે પણ મારે મન એ વાત પ્રતીતિજનક નથી.
“રા ઘgવીના ત્રણ”થી શરૂ થતી ૨૫મી ગાથા એ સત્તરિયાની ચુણિના પ્રણેતાને મતે પાઠાંતરરૂપ છે એટલે એ હિસાબે ૭૧ ગાથા થાય છે એવો નિર્દેશ કરી પં. અમૃતલાલે એમ કહ્યું છે કે પહેલી ગાથા મંગલાચરણરૂપ હોવાથી એની ગણના ન કરવી જોઈએ. એ વાત સ્વીકારતાં “સિત્તરિ” દ્વારા સૂચવાયેલી ૭૦ ગાથા થઈ રહે છે ખરી પરંતુ આ વાત મારે ગળે પૂરેપૂરી ઊતરતી નથીકે મંગલાચરણની ગાથા કેટલીક વાર ગણાતી નથી એ વાત સાચી છે.
પ્રસ્તુત કૃતિમાં ૭૧ કે ૭૨ કે એથી અધિક ગાથા જેવાય છે તેનાં ત્રણ કારણે આ છઠ્ઠા કર્મગ્રંથને હિન્દી અનુવાદપૂર્વકની પ્રસ્તાવિના (પૃ. ૮)માં નીચે મુજબ દર્શાવાયાં છે –
(૧) અંતર્ભાષ્યની ગાથાઓને મૂળની ગાથા તરીકે સ્વીકારે.
(૨) દિગંબર પરંપરામાં પ્રચલિત સત્તરિયાની કેટલીક ગાથાએને મૂળની ગાથા તરીકે સ્વીકાર.
(૩) અન્ય પ્રકરણમાંની કોઈ કઈ ગાથાને પણ મૂળની ગાથારૂપે સ્વીકાર,
Page #66
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહત્ય
(ખંડ ૧:
વિષય-પ્રાચીન કર્મગ્રંથ તરીકે છ કૃતિ ગણાવાય છે (અને એમાં છઠ્ઠી કૃતિ તે સત્તરિયા છે, જ્યારે નવ્ય કર્મ ગ્રંથ તરીકે પાંચ ગણાવાય છે અને એ પાંચે દેવેન્દ્રસૂરિની રચના છે). આથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે દેવેન્દ્રસૂરિએ છઠ્ઠો કર્મગ્રંથ કેમ ન ર ? શું એમાં આવતી બાબતો એમના ચેલા પાંચ કમ ગ્રંથમાં આવી જાય છે? આને ઉત્તર “હા” એમ આપી શકાય તેમ છે.
સત્તરિયાની પહેલી જ ગાથામાં અભિધેય તરીકે બંધ, ઉદય, સત્તા અને પ્રકૃતિસ્થાનનું સ્વરૂપ રજૂ કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ત્યાર બાદ મૂળ પ્રકૃતિને આશ્રીને બંધસ્થાને, ઉદયસ્થાને અને સત્તાસ્થાનો અને એને પરસ્પર સંવેધ તેમ જ સંવેને અવસ્થાને અને ગુણસ્થાને આધીને વિચાર, એ જ બાબતને ઉત્તર પ્રવૃતિઓને અંગે પરામર્શ, તેમ જ ગતિ અને ઈન્દ્રિય એ માર્ગણ-સ્થાનોને ઉદ્દેશીને કથન, ઉદીરણા, ઉપશમ-શ્રેણિ અને ક્ષપક-શ્રેણિનું સ્વરૂપ અને ક્ષાપક-શ્રેણિનું અંતિમ ફળ એમ વિવિધ બાબત આલેખાઈ છે. સંક્ષેપમાં કહેવું હોય તે કર્મની દસ અવસ્થા પૈકી મુખ્યતયા બંધ, ઉદય અને સત્તા એ ત્રણેનું અને એના ભંગોનું અહીં નિરૂપણ છે. બાકીની સાત અવસ્થાઓ તે ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદીરણું, ઉપશમન, નિધત્તિ અને નિકાચના છે અને એને બંધ, ઉદય અને સત્તામાં અંતર્ભાવ થઈ શકે છે.
૧ ૭૫ ગાથાવાળી આવૃત્તિને વિષય અંગ્રેજીમાં The Doctrine of Karman in Jaina Philosophyની પ્રસ્તાવના (પૃ. ૧૮-૧૯)માં ડો. હેમુ ફોન ગ્લેઝેનપે આપે છે.
૨ અને સામાન્ય અર્થ “સંગ” છે. સવેધને અધિકાર પંચસંગહ અને એની પક્ષ મનાતી વૃત્તિ (પત્ર ૨૦૦આ ઇત્યાદિમાં છે. કમ્મપડિસંગહણીના છેલલા અધિકારની ૫૪મી ગાથામાં “સંહ’ શબ્દ વપરાય છે. એની ટીકા (પત્ર ૨૧માં મલયગિરિસૂરિએ એને અર્થ નીચે મુજબ દર્શાવ્યું છે.
“सम्बन्धः परस्परमेककालमागमविरोधेन मीलनम्"
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
વિવરણુ સત્તક્રિયા
૧
ક
-સત્તરિયાના કર્યાં ચન્દ્રષિ' મહત્તર' હોવાની રૂઢ માન્યતાનું નિરસન પાંચમા અને છઠ્ઠા કર્મગ્રંથની પ્રસ્તાવના (પૃ. ૧૪–૧૫)માં વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે. આ સંબંધમાં વિશેષ સબળ પુરાવા તરીકે પાંચસંગહુ-પગરણમાં સત્તરિયાના સંગ્રહરૂપ વિભાગ (ગા. ૧૪)ની સ્વાપન્ન મનાતી વૃત્તિ (પત્ર ૨૧૨ આ)માંથી એક પંક્તિ, અંતરભાસ અને સુષ્ણુિ સહિત સિત્તરિનું સ`પાદન કરનારા ૫. અમૃતલાલ મેહનલાલે આ સિત્તરિની પ્રસ્તાવના (પત્ર ૭)માં ઉદ્ધૃત કરી છે અને વિશેષ માટે મૂળ કૃતિનું ટિપ્પણુ (પત્ર ૭) જેવા ભલામણુ કરી છે. આથી હું એ સંપૂર્ણ પંક્તિ અહીં રજૂ કરું છું :—
"क्षपकश्रेण्यां बादरकषाये सूक्ष्मकषाये चतुर्बन्ध के अबन्धके च क्षीणकषाये षट् प्रकृतयः सद्भावेन भवन्ति चतसृणामुदयः, एवमेकादश भङ्गाः सप्ततिकाकारमतेन, कर्मस्तवकारमतेन पञ्चानामप्युदयो भवति ततश्च त्रयोदश भङ्गाः, एवं दर्शनावरणत्रिक संवेध इति गाथार्थ ।”
આમ અહીં સપ્તતિકાના રચનારને મત તેમ જ ક સ્તવના પ્રણેતાના મત દર્શાવાયેલ છે. જે સપ્તતિકાના રચનાર પાંચસંગ્રહકાર ચંદ્રષિ` જ હાત તે! આમ ન બનત.
૫. અમૃતલાલે પત્ર ૭આમાં ઉંચસગઢ-પગરણમાંના પ્રકૃ તિથી ઉદીરણાના અધિકારની ૧૯મી ગાથા તેમ જ એની સ્વપજ્ઞ મનાતી વૃત્તિ (પત્ર ૧૭૭) રજૂ કરી એમ પ્રતિપાદન કર્યુ છે કે ચન્દ્રષિ મહત્તર ‘પ્રાચીન' ક`સ્તવના કર્તાના મતને અનુસરે છે.
મૂળ—સત્તરિયા એ ક્રિડ઼િવાયના નિઃસ્પ ́દરૂપ છે. એમ ગ્રંથકારે તે કહ્યું છે. આના સ્પષ્ટીકરણુરૂપ મુદ્રિત સૃષ્ણુિ (પત્ર ર્)માં આ સબંધમાં નીચે મુજબની મતલબની વિશેષ હકીકત છે :
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૦
કર્મસિદ્ધાત સંબંધી સાહિત્ય (ખંડ ૧: દિટ્રિવાયના પરકમ્મ, સત્ત, પઢમાણુઓગ, પુરાય અને ચૂલિયા એમ પાંચ પ્રકારો છે. તેમાં ચૌદ પુત્રમાંનું બીજું પુષ્ય તે “અગેણિય છે. તેના પાંચમાં વિત્યુના વીસ પાહુડ છે. એ પૈકી ચોથા “કમ્મપગડિ' નામના પાહુડમાંથી આ સત્તરિયાનો ઉદ્ધાર કરાવે છે. એમાંથી અહીં ત્રણ અધિકાર લેવાયા છે. એથી આ સરિયાને દિપ્ટિવાયને નિઃસ્પંદ કહેલ છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે સત્તરિયા એ કમ્મપગડિ નામના પાહુડને આધારે યોજાયેલી છે. આમ આ સરિયા તેમ જ બંધસયગ, કમ્મપડિ સંગહણી અને છખંડાગમનું એમ ચાર ગ્રથાનું મૂળ એક જ છે-કમેપગડિ' નામનું પાહુડ છે. આ ઉપરથી શું આ ચારેના પ્રણેતાઓ એક જ આચાર્ય પરંપરાના છે એવો પ્રશ્ન પ. હીરાલાલ જેને એમના લેખ નામે “પખંડાગમ, કમ્મપયડી, સતક ઔર સિત્તરી પ્રકરણમાં ઉઠાવ્યા છે. આ લેખ (પૃ. ૪૪૭)માં એમણે સત્તરિયાને રચનાસમય વિક્રમની ચોથીથી છઠ્ઠીને ગાળો હેવાનું જણાય છે એમ કહ્યું છે.
રચના સમય–આ સત્તરિયાને રચનાસમય જિનભદ્રાણિક્ષમાશ્રમણના કરતાં પ્રાચીન જણાવાય છે અને એ માટે આ ક્ષમાશમણે પિતાની કૃતિ નામે વિસર્ણવઈ (ગા. ૯૦-૮૧)માં સત્તરિયાના વિષયની ચર્ચા કરી છે એવું કારણ દર્શાવાય છે. પંચસંગહ-પગરણ પ્રાચીન પાંચ ગ્રંથના ઉદ્ધારરૂપ છે. તેમાંના એકનું નામ સપ્તતિકા' (સત્તરિયા) છે. તે આ જ છે એમ વિદ્વાનું માનવું છે. જો આ માન્યતા સાચી જ હોય તો સત્તરિયાની રચના ચન્દ્રષિ મહારની પહેલાંની છે એમ ફલિત થાય છે. આ બધું વિચારતાં ૭૧ ગાથાવાળી સત્તરિયા વિક્રમની પાંચમી સદી જેટલી તો પ્રાચીન
૧ આ લેખ પ્રેમી-અભિનંદન-ગ્રંથ (પૃ. ૪૪૫-૪૪૭)માં છપાયે છે.
૨ આ શીર્ષક વિચિત્ર છે, કેમકે એમાનાં તમામ નામે એક જ ભાષામાં નથી એટલું જ નહીં પણ પાઈય નામે પણ પૂરેપૂરાં શુદ્ધ નથી.
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
સવિવરણ સત્તરિયા છે જ એમ મનવા હું પ્રેરાઉં છું. સત્તરિયાનો ઉલ્લેખ કે એમાંથી કઈ અવતરણ કે એની ગાથાના ભાવાર્થરૂપ લખાણ જિનભદ્રગણિથી પહેલાંના કોઈ ગ્રંથકારની કૃતિમાં છે?
સત્તરિયાની આદ્ય ગાથામાં દિવિાયના નિઃસ્યદરૂપ સંક્ષેપ કહીશ એમ ગ્રન્થકારે કહ્યું છે. એ હિસાબે એઓ “પૂર્વધર સંભવે છે અને એ દૃષ્ટિએ એમને સમય વીરસંવત ૧૦૦૦ કરતાં તો અર્વાચીન ન હોઈ શકે. વિશેષમાં જે ૭૧મી ગાથામાં બંધાદિ વિષે વિશેષ હકીકત જાણવા માટે દિઠિવાય જેવાની ભલામણ કરાઈ છે. આ ગાથા પ્રક્ષિપ્ત ન હોય તો એ પણ આ સમયનું સમર્થન કરે છે.
સત્તરિયા ઉપર નીચે મુજબ વિવરણે રચાયાં છે –
અંતરભાસ (અંતર્ભાષ્ય)-સત્તરિયાના અર્થના અનુસંધાનરૂપે જે ગાથાઓ રચાઈ છે તેને “અંતરભાસ” કહે છે. સત્તરિયાની પ્રત્યેક ગાથાના ભાસરૂપ આ નથી. સિત્તરિની મુદ્રિત ગુણિ જોતાં દસ ગાથાઓ તો આ તરભાસની છે જ એમ બેધડક કહી શકાય. પ્રસ્તુત યુણિણમાં બીજી જે ગાથાઓ જોવાય છે તે પણ અંતરભાસની ગાથા ખરી કે નહિ એ પ્રશ્ન વિચારવા જેવું છે. મલયગિરિરિએ સત્તરિયા (ગા. ૪૬)ની વિકૃતિ (પૃ. ૨૧૪)માં “વાસંપળદરથા''થી શરૂ થતી ગાથાને અંતર્ભાષ્યની ગાથા કહી નથી, જ્યારે યુણિમાં તો કહી છે. અંતરભાસના રચનાર સત્તરિયાના રચનાર હશે એવી સંભાવના કરાય છે.
ચુણિઓ –સત્તરિયા ઉપરની મલયગિરિરિએ રચેલી વિવૃતિના પ્રારંભમાં આ રચવા માટે એમણે કહ્યું છે કે “સૂર્ણયો નાવાશ્ચત્તે સામે વૃદ્ધિનમઃ” આને અર્થ એ છે કે મન્દબુદ્ધિવાળાઓને
૧. ૭૦મી ગાથામાં રત્નત્રયીને ઉલેખ છે.
૨. ૭૧મી ગાથા પ્રક્ષિપ્ત હોય તે ૭રમી પણ તેવી જ છે. અને એ રીતે વિચારતાં મૂળ ૭૦ ગાથા હેવી જોઈએ.
૩. જુઓ સત્તરિયાની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧૫).
Page #70
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાત સંબંધી સાહિત્ય [ ખંડ ૧ : ચૂર્ણિએ સમજાતી નથી. આમ જે અહીં “ચૂણિ” શબ્દને બહુવચનમાં પ્રયોગ છે તે ઉપરથી મલયગિરિસૂરિના ખ્યાલમાં ઓછામાં ઓછી ત્રણ ચૂણિઓ હેવી જોઈએ એમ હું અનુમાન કરું છું. આથી નીચે મુજબના પાંચ પ્રશ્નો ઉદ્દભવે છે –
(૧) મલયગિરિસૂરિએ ઉપર્યુક્ત વિકૃતિમાં ચૂર્ણિમાંથી અવતરણે આપ્યાં છે તે કોઈ એક જ ચૂર્ણિમાં છે કે કેમ અને એ ચૂર્ણિ શું આજે મળે છે?
(ર અભયદેવસૂરિનું રચેલું મનાતું અને ૧૮૧ ગાથામાં ગુંથાયેલું ભાસ જે ચૂર્ણિને આધારે જાયું છે તે ચૂર્ણિ કઈ ?
(૩) ચન્દ્રગણિ કે ચન્દ્રર્ષિને નામે નોંધાયેલી અને ર૩૦૦ કપ્રમાણુક પ્રાકૃત-ટીકા જે જિ. ૨. ક. (વિ. ૧, પૃ. ૪૧૪)માં નિદે શાયેલી છે તે ચૂર્ણિથી ભિન્ન છે કે નહિ? | (૪) જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૪૧૪)માં સૂચવાયા મુજબ જિનવલ્લભસૂરિના શિષ્ય રામદેવે લગભગ ૫૪૭ કે ૪૪૭ ગાથામાં જે પ્રાત-
ટિપ્પણું રહ્યું છે અને જે જેસલમેરના ભંડારમાં હોવાનું મનાય છે તે જે કઇક ચૂર્ણિને આધારે યોજાયું હોય તો તે કઈ ?
(૫) “રાઃ જર્મપ્રચારની આવૃત્તિના અંતમાં પૃ. ૧૮માં ૧૩૨ પત્રની જે ચૂર્ણિ સેંધી છે તે કઈ?
આ પ્રથોના ઉત્તરો હવે હું ક્રમશઃ સૂચવું છું –
૧. “ચૂર્ણિકત’ શબ્દ તે એકવચનમાં પૃ. ૧૫૮, ૧૯૦ અને ૨૧૬માં વપરાય છે.
૨ આ ભાસમાં અને મલયગિરિસરિત વિવૃતિમાં જે ચૂણિને ઉપયોગ કરે છે તેની એક પણ હાથળેથી મળતી નથી એમ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૪૧૪)માં કહ્યું છે પણ મને તે આ ચૂણિ ઉપલબ્ધ થયેલી અને મુદ્રિત કરાયેલી ચૂણિ હશે એમ લાગે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
પાઠ
પ્રકરણ ૪] સવિવરણ સત્તરિયા
મલયગિરિસૂરિની સામે જે ચુણિઓ હતી તે બધી આજે મળતી હોય એમ જણાતું નથી.
મલયગિરિસૂરિએ જે યુણિણના પાઠે પિતાની વિકૃતિમાં આપેલા છે તે મુદ્રિત યુણિમાં મળે છે એમ આ યુણિને સંપાદકે કહ્યું છે, પરંતુ આ કથનના સમર્થનાથે એમણે એ પાઠ નેંધ્યા નથી કે એ સ્થળોને પણ નિર્દેશ કર્યો નથી એટલે આ કાર્ય હું અંશતઃ કરું છું –
ટીકા ચુર્ણિ ઊંત સંતનું મનડું પૃ. ૧૫૮ પત્ર ૭ (ગા. ૯) वेउव्वियक
,, ૧૮૦ , ૨૮ (ગા. ૩૦) तेउवाउवज्जो
, ૧૯૦ , ૨૮અ (ગા. ૩૦). દેવેન્દ્રસૂરિએ સયગ (ગા. ૯૮)ની પજ્ઞ ટીકા (પૃ. ૧૩૨)માં સપ્તતિકાચૂર્ણિના નામનિર્દેશપૂર્વક જે અવતરણ આપ્યું છે તે મુદ્રિત ચણિ (પત્ર ૬૩)માં નહિ જેવા ફેરફાર સાથે જોવાય છે.
સત્તરિયાની મુદ્રિત યુણિ (પત્ર ૬૩)માં કહ્યું છે કે જે એક જ ભવમાં બે વાર ઉપશમ-શ્રેણ ઉપર આરૂઢ થાય તે તે જ ભવમાં ક્ષાપક-શ્રેણિ ઉપર આરૂઢ થાય નહિ, પરંતુ જે એક જ વાર ઉપશમ–શ્રેણિ ઉપર આરૂઢ થાય તે ક્ષપક-શ્રેણિ ઉપર પણ આરૂઢ થઈ શકે. આ મત કાન્શિકોને છે એમ આને લગતું અવતરણ આપી દેવેન્દ્રસૂરિએ કમ્મસ્થય (ગા. ૨)ની પજ્ઞ ટીકા (પૃ ૭૪)માં કહ્યું છે.
આ ઉપરથી મુદ્રિત ચુણિ જ આ બ ને ટીકાકારની પાસે હોવી જોઈએ એમ લાગે છે.
ભાસ કઈ ચુણિને આધારે રચાયું છે તે બાબત હું અત્યારે. મેકૂફ રાખું છું કેમકે એ માટે તુલનાત્મક અભ્યાસ કર ઘટે અને એ માટે તો યથેષ્ટ અવકાશને તેમ જ આવશ્યક સાધનને
Page #72
--------------------------------------------------------------------------
________________
૪૧
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: અત્યારે તે અભાવ છે. મુદ્રિત ચુણિ (પત્ર અ)માં જે મતાંતર નોંધાયું છે તે “પ્રાચીન” કર્મસ્તવન કર્યા વગેરેને છે અને ચન્દ્રાર્ષિ મહત્તર તે આ કમંતવકારના મતને અનુસરે છે એટલે પ્રસ્તુત મુદ્રિત સૃષ્ણુિ ચદ્રષિકૃત સત્તરિયાની પાઈય ટીકાથી ભિન્ન છે. એમ સમજાય છે. ભૂમ્પિનિકા (ક્રમાંક ૧૧૫) પ્રમાણે ચન્દ્રર્ષિની ટીકા અને યુણિ એ બે એક નથી.
રામદેવકૃત પ્રાકૃત ટિપ્પણની હાથથી મને ઉપલબ્ધ નથી એટલે એને અંગેના પ્રશ્નનો ઉત્તર હું આપી શકતો નથી
વવાહ મંત્રથા”ના અંતમાં નોંધાયેલી ચણિ તે જ પ્રસ્તુત મુદ્રિત યુણિ છે કેમકે એ સિવાયની બીજી કોઈ ચુણિણું ઉપલબ્ધ નથી એમ સામાન્ય રીતે કહી શકાય. મુદ્રિત ચણિના કતના નામ કે સમય વિષે સ્પષ્ટ ઉલ્લેખ કઈ સ્થળે જણાતો નથી. આ ચણિના સંપાદકનું કહેવું એ છે કે સમગની બૂચૂર્ણિ અને સમગની ચન્દ્રર્ષિ મહત્તકૃત લઘુચુર્ણ એ બેન રચના બાદ સિત્તરિની ઉપલબ્ધ સુપિણ રચાઈ હશે. જે આ હકીકત સાચી હોય તો ચૂર્ણિકાર સમય ચર્ષિ મહત્તર પછી ગણાય.
ભાસ–સત્તરિયા ઉપર ૧૯૧ પદ્યનું જ. મ.માં ભાસ છે. અંતિમ ગાથામાં આડકતરી રીતે કર્તાએ પિતાનું “અભય” એટલે કે ‘અભયદેવ’ નામ સૂચવ્યું છે. આ વાત ભાસની ટીકા (પત્ર ૧૨૭આ)માં એના કર્તા મેરૂતુંગસૂરિએ કરી છે. આ ટીકા વિ. સં. ૧૪૪૯માં રચાઈ છે એટલે ભાસના કર્તા એ પૂર્વે થયા છે.
૧. મેરૂતુંગસૂરિકૃત સંસ્કૃત ટીકા સહિત આ ભાસ જે. ધ. પ્ર. સ.” તરફથી ''શ્રીસપ્તતિકાભાષ્યમ”ના નામથી ઈ. સ. ૧૯૧લ્માં છપાવાયું છે.
૨. આ ટીકાના પત્ર પબમાં કર્મપ્રકૃતિ–ટીકાને, ૧૦૫૮માં ચૂર્ણિને, ૩૪માં પચસંગ્રહ-મૂલટીને, ૧૦રમાં મલયગિરિકૃત વ્યાખ્યાને, આમાં શતકચૂર્ણિ, ૧૧માં સપ્તતિકાચૂર્ણિને અને આ તેમ જ ૧૦૨૮માં આને જ સપ્તતિચૂણિ તરીકે ઉલ્લેખ છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
વિવર્ણ સત્તરિયા
.
આ
'
મહાયગિરિસૂરિએ સત્તરિયા ઉપર જે વિદ્યુતિ રચી છે તેમાં ભાસની ગાથાએ આપી તેનું વિવરણ પણ કર્યુ છે એમ આ ભાસની પ્રસ્તાવના (પૃ. ૪)માં કહ્યું છે પણુ એ ગાથા મલયંગરીય ટીકામાં કાં કયાં છે તે દર્શાવાયું નથી જૈ. આ. સભા” તરફથી આ ટીકા સહિત સત્તરિયા છપાવાઈ છે. એના અંતમાંના ખીજા પરિશિષ્ટમાં સપ્તતિકા-ભાષ્યના નિદેશ નથી તે। સાચી હકીકત શી છે તે તપાસવી જોઈ એ. એને નિણુ ય ન કરાય ત્યાં સુધી આ અભયદેવસૂરિ તે લગિરિના પૂર્વકાલીન અને એથી કરીને નવાંગીવૃત્તિકાર જ છે એમ કેમ માની લેવાય ? ભાસની પ્રથમ ગાથામાં સત્તરિયાની સુષ્ણુિ અનુસાર ભાસ રચવાની પ્રતિજ્ઞા કરાઇ છે. આ સૃષ્ણુિ તે મુદ્રિત સુષુિ છે કે બીજી કેાઇ અનેા નિણુ ય કરવે બાકી રહે છે. બાકી મેરુજીંગસૂરિએ પત્ર રઆમાં જે પાઠ માંથી આપ્યા છે તે તે। મુદ્રિત સુષ્ણુિ (પત્ર ૨)માં જોવાય છે.
૪૭
મુદ્રિત ભાસની સત્તરિયા સાથે તુલના કરતાં બેઇ શકાય છે કે એમાં મૂળની કેટલીક ગાથાઓ વણી લેવાઇ છે. દા. ત. ભાસની ૧૯, ૨૫, ૪૧, ૫૮, ૮૦, ૮૮, ૧૨૨, ૧૨૩, ૧૫૧, ૧૫ ને ૧૩ એ ક્રમાંકવાળી ગાથાએ સત્તરિયાની નિમ્નમિમિત અંકવાળી ગાથાઓ છેઃ
૧૨, ૧૩, ૧૪, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૪૦ અને ૪૭. આ સંબંધમાં પુણ્યવિજયજી દ્વારા સંપાદિત આવૃત્તિ ખેતાં ભાસની ૧૯, ૨૫ અને ૧૬મી ગાથા સત્તરિયામાં નથી. બાકીની સત્તરિયામાં ૧૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૧૯ અને ૩૬ એ ક્રમાંકે છે.
સુષ્ણિ—મુદ્રિત સૃષ્ણુિ સત્તરિયાની ૮૯ ગાથાના સ્પષ્ટીકરણ રૂપ છે. આ સુણ્ડુિ (પત્ર ૬૧, ૬૨, ૬૪અ તથા ૬૫)માં કમ્મયડિસ ગહણીની સુષ્ણુિના અને પત્ર ૧૨આ અને ૨આમાં કસાયપાહુડની સુઙ્ગિના ઉલ્લેખ છે. આ ઉપરથી એમ મનાય
Page #74
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: છે કે કમ્મપયડિસંગહણીની, બન્ધસયગની, કસાયપાહુડની તેમ જ સરિયાની ગુણિ અનુક્રમે રચાઈ છે. પં. હીરાલાલ જૈનને મને આ ચારે મુદ્રિત યુણિ યતિવૃષભે રચી છે.
વિવૃતિ–આ ૩૭૮૦ શ્લોક જેવડી સંસ્કૃત વિવૃતિ ચુણને પુષ્કળ ઉપયોગ કરી મલયગિરિસૂરિએ રચી છે.
ટિપ્પણ-જિનવલભગણિના શિષ્ય રામદેવે યુણિણના આધારે ૫૪૦ કે ૪૪૮ ગાથામાં આ પાઈયમાં રચ્યું છે. આને એક હાથપોથી વિ. સં. ૧૨૧૧માં લખાયેલી જેસલમેરમાં છે.
ટકા અને અવચૂર્ણિદેવેન્દ્રસૂરિએ સતરિયા ઉપર ટીકા રચી છે અને મૂળ કૃતિમાં ૨૦ ગાથા ઉમેરી છે એમ ગુણરત્નસૂરિ આને લગતી અવચૂર્ણિમાં કહે છે એવું વિધાન જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૧૪)માં કરાયું છે. ૨
ભાષ્યટીકા-મહેન્દ્રપ્રલના શિષ્ય મેરૂતુંગે આ ટીકા વિ. સં. ૧૪૪૯માં રચી છે. આ ૪૧૫૦ શ્લોક જેવડી છે.
વિશેષમાં જિ, ર. . (વિ. ૧, પૃ. ૪૧૫) પ્રમાણે દેવસુંદરસૂરિના શિષ્ય સોમસુંદરસૂરિએ ચૂર્ણિ, મુનિશેખરે (મતિશેખરે ૨) ૪૧૫૦ લોક જેવડી વૃત્તિ, કુશલભુવનગણિએ વિ. સં. ૧૬૦૧માં બાલાવબોધ, કલ્યાણવિજયના શિષ્ય ધનવિજયગણિએ વિ. સં. ૧૭૦૦માં ટઓ (સ્તબક), રાજહંસે બાલાવબોધ અને કોઈકે ટીકા રચેલ છે.
શબ્દાર્થ અને ગાથાર્થ–આ બંને ગુજરાતીમાં છપાવાઈ છે
૧. સયગ (ગા. ૨૫)ની પજ્ઞ ટીકા (પૃ. ર૩)માં સપ્તતિકા-ટીકા જેવાની ભલામણ કરાઈ છે.
૨. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૪૬૨-૪૬૩)માં કહ્યું છે કે ગુગરસૂરિએ સપ્તતિક ઉપરની દેવેન્દગણિત ટીકા ઉપર આધાર રાખી વિ. સં. ૧૪૫૯માં અવસૂરિ રચી છે.
૩. જુઓ કમગ્રંથ સાથે (દ્વિતીય ભાગ)નાં પૃ. ૧૭૯–૪૩૩આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ જૈ છે. મં” તરફથી ઈ. સ. ૧૯૧૯માં પ્રકાશિત કરાઈ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રક૨ણુ ૪]
વિવરણુ સત્તરિયા
સાથે સાથે જ્ઞાનવિજયના શિષ્ય જીવવિજયે વિસ. ૧૮૦૩માં ચેલા ટખ્ખા મૂળ અને યંત્ર સહિત અપાયેા છે.
se
યંશ:સામસૂરિના શિષ્ય જયસામે પણ એક ટખ્ખા રચ્યા છે અને એ ભીમસી માણેકે છપાવ્યું છે.
ગાથા અને વિશેષા તથા પ્રસ્તાવના—આ હિન્દી લખાણુના કર્તા પ. ફૂલચન્દ્ર સિદ્ધાંતશાસ્ત્ર છે. આના સંપાદક તરીકે એમણે પ૯ પૃષ્ઠની મનનીય હિન્દી પ્રસ્તાવના લખી છે તેમ જ વિસ્તૃત વિષયાનુક્રમણિકા આપી છે. આ ઉપરાંત અંતમાં એમણે પાંચ પરિશિષ્ટા આપ્યાં છે. એ પૈકી દ્વિતીય પરિશિષ્ટ તરીકે એમણે આંતરભાસની દસે ગાથા આપી છે અને ચતુ પરિશિષ્ટ તરીકે અજ્ઞાતકર્તૃક દિ॰ પંચસ’ગહના એક પ્રકરણરૂપ સિત્તરિ આપી છે.
જૈનાના અને ફ્રિકાને માન્ય ગ્રંથા—ઉપરુંત પ્રસ્તાવના (પૃ. ૫ તેમ જ ૨૧)માં કહ્યું છે કે તત્ત્વાર્થસૂત્રની જેમ શ્વેતાંબરીય ગણાતા શતક અને સપ્તતિકા એ એ ગ્રંથા થાડાક પાઠભેદપુ ક શ્વેતાંબર તેમ જ દિગંબર એમ બને ફિરકાને માન્ય છે.
મતાંતરશ—શ્વે. સપ્તતિકામાં અનેક સ્થળેા ઉપર મતભેદના નિર્દેશ છે, જેમકે એક મતભેદ ઉદય-વિકલ્પ અને પ-વૃ ંદેની સંખ્યા દર્શાવતી વેળા અપાયા છે (જુએ ગા. ૧૯ ને ૨૦ તેમ જ એની ટીકા), બીજે મતભેદ ‘અયેાગિકેવલી’ ગુણુસ્થાનમાં નામક્રમની કેટલી પ્રકૃતિ સત્તામાં હાય તેને લગતા છે (જુએ ગા. ૬૬-૬૮).
આ પ્રમાણે ઉલ્લેખ કરી પ્રસ્તુત સત્તરિયા ક્ર વિષયક અનેક મતાંતર પ્રચલિત થઇ ગયા હતા ત્યારે રચાઇ હાવી બેઇએ એમ પ્રસ્તાવના (પૃ. ૬)માં કહેવાયું છે.
કવિષયક મૂળ સાહિત્ય—આ સાહિત્ય તરીકે ષટ્સ ડાગમ, ક્રમ પ્રકૃતિ, શતક અને ગુણુધરાચાય કૃત કષાયપ્રાકૃતની સાથે સાથે
Page #76
--------------------------------------------------------------------------
________________
ફસિદ્ધાન્ત સંબધી સાíહત્ય
[ ખડ ૧:
પ્રસ્તુત સપ્તતિકા પણ ગણાવાઇ છે (જુએ પૃ. ૬). સપ્તતિકાની આ પ્રમાણેની ગણના માટે એ કારણુ અપાયું છે કે થેાડી ગાથાઓમાં ક્ર સાહિત્યને સમગ્ર નિચેાડ આમાં અપાયા છે (જુએ પૃ. ૬).
૫૦
ગાથાઓની ૮૯ની સંખ્યા—à. સત્તરિયા ઉપરની મુદ્રિત ચુણ્િ આ સત્તરિયાની ૮૯ ગાથાઓ ઉપર છે, એથી ચૂર્ણિકારને મતે આ સરિયા એ ૮૯ ગાથાની કૃતિ છે(જુ પૃ. ૭). એમાં સત્તરિયાની જે ૭૨ ગાથાઓ છે. તેમાં દસ ગાથાએ અતર્ભીષ્મની અને સાત બીજી મળી ૮૯ થઇ છે. આ સાત ગાથાએ પ્રસ્તાવના (પૃ ૧૨-૧૩)માં ઉષ્કૃત કરી ગા, ૪-૬ અજ્ઞાતકતૃક દિ. પાંચસ`ગહગત મિત્તરિની છે એમ કહ્યું છે (જુઓ પૃ. ૧૩).
ચૂર્ણિકાર તરીકે ચન્દ્ગષિ —શાળ થી”વાળી ગાથા ઉપરથી એવું અનુમાન કરાયું છે કે મુદ્રિત ચુષ્ણુિના કર્તા ચદ્રષિ મહત્તર છે (જુએ પૃ. ૧૩, ૧૬ અને ૧૭).
પૃ. ૯ માં મુદ્રિત સુષ્ણુિના સંપાદક શ્રી અમૃતલાલના મતની આલેાચના કરાઈ છે. ‘પાઢતર' કહેવાથી અને મૂળની ગાથા ન ગણવી એ વાત ૫. ફૂલચન્દ્ર સ્વીકારતા નથી (જુએ પૃ. ૯).
સકલનકાર—શિવશસૂરિષ્કૃત સયગ (બંધસયગ)ની ગા. ૧૦૪ ને ૧૦૫નું સત્તરિયાની મગલ-ગાથા અને અંતિમ ગાથા સાથે સંતુલન કરી એવું વિધાન કરાયું છે કે આ બંને ગ્રંથૈાના સંકલનકાર—કર્તા એક જ આચાય હ્રાય એવે ઘણા સભવ છે (જુએ પૃ. ૯–૧૦).
પર'તુ ગાથા ૫ને ૬ના પૂર્વાધ ગા. ૬૧ ઉત્તરાર્ધમાં ભિન્નતા છે એટલે આ ગાયા બીજી
૧. આ પૈકી ગાથા ૪ તે દિ. સિત્તેર છપાવાઈ છે તેની ગા, ૬૦ સાથે મળે છે અને ૬૩ના પૂર્વાધ પૂરતા જ મળે છે. વળી દિ. સિત્તરિની છે એમ કેમ કહેવાય? ગાથાને અનુરૂપ એક ગાથા ક્રમ પ્રકૃતિમાં
૨. પૃ. ૧૦માં કહ્યું છે કે
પણ જોવાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪] સવિવરણ સચ્છિા
પૃ ૧૦-૧૧માં કહ્યું છે કે સમગ (શતક)ની યુણિણ (પત્ર ૧)માં શિવશર્મ આચાર્યને શતકના કર્તા કહ્યા છે. એઓ એ શિવશર્મ છે જ કે જેઓ કમ પ્રકૃતિ (
કપડિ) ના કર્તા મનાય છે. આ હિસાબે કર્મ પ્રકૃતિ, શતક અને સપ્તતિકા એક જ કર્તાની કૃતિ સિદ્ધ થાય છે પરંતુ કર્મપ્રકૃતિ અને સપ્તતિકા મેળવતાં એમ જોવાય છે કે સપ્તતિકામાં અનંતાનુબંધી ચતુષ્કને “ઉપશમ–પ્રકૃતિ કહી છે તે કમં પ્રકૃતિમાં ઉપશમના” અધિકારમાં “રાજાળ સામે વા” એવો નિર્દેશ કરી આ ચતુષ્કની ઉપશમ-વિધિને અને અંતરકરણ–વિધિને નિષેધ કરાયો છે. આ પ્રમાણે વિવેચન કરી ત્રણ પ્રશ્ન ઉઠાવાયા છે –
(૧) શું શિવશર્મા નામના બે આચાર્ય થયા છે કે જેમાંના એક શતક અને સપ્તતિકાના કર્તા છે અને બીજા આચાર્ય કર્મ પ્રકૃતિના ?
(૨) શિવશર્મા આચાર્યો કર્મપ્રકૃતિ રચી છે એ શું કેવળ કિંવદંતી છે ?
(૩) શતક અને સપ્તતિકાની કેટલીક ગાથામાં સમાનતા જોઈને એ બેને કર્તા એક છે એમ માનવું ક્યાં સુધી ઉચિત છે ?
આમ પ્રશ્નો રજૂ કરી એ સંભવ દર્શાવાયો છે કે આના સંકલનકાર એક જ આચાર્ય હશે કિન્તુ એનું સંકલન બે ભિન્ન ભિન્ન ધારાઓને આધારે થયું હશે. ગમે તેમ છે અત્યારે તો સપ્તતિકાના કર્તા શિવશર્મસૂરિ જ છે એમ નિશ્ચયપૂર્વક કહેવું તે વિચારણીય છે (જુઓ પૃ. ૧૧).
અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહનું સંકલન વિક્રમની સાતમી સદીની આસપાસમાં થઈ ગયું હતુંજુઓ પૃ. ૧૪). આમાં સપ્તતિકા સંકલિત છે એટલે દિ. સિત્તરિ ની રચના એની પૂર્વે થઈ ગઈ હતી એમ નિશ્ચિત થાય છે (જુઓ પૃ. ૧૪). આ સિત્તરિ છે. સત્તરિયા કરતાં પ્રાચીન છે કે નહિ તેને નિર્ણય પં. ફૂલચન્ટે ફ રાખે છે
Page #78
--------------------------------------------------------------------------
________________
પર
કમસિહાન સંબંધી સાહિત્ય [ખડ ૧: જ્યારે પં. હીરાલાલ જેને તો . સત્તરિયા આ દિ, સિત્તરિ કરતાં પ્રાચીન હૈવાનું પિતાના એક લેખમાં કહ્યું જ છે.
અંત ભાસના કર્તા–સંભવ છે કે અંતfષ્ય (અંતળ્યાસ) ની ગાથાઓને રચનાર સત્તરિયાના કર્તા જ હશે કેમકે કષાયપ્રાભૂતમાં જે ભાષ્ય-ગાથાઓ છે એના રચનાર કષાય પ્રાભૂતકાર જ છે
પુણ્ય અને પાપનાં ફળ–પ્રસ્તાવના (પૃ. ૫૭)માં કહ્યું છે કે ઉત્તરકાલીન જૈન કથાસાહિત્ય ઉપર તૈયાયિક કર્મવાદને ઘેર રંગ ચઢતા ગયા અને જેને કર્મવાદનું આધ્યાત્મિક રહસ્ય ભૂલાતું ગયું. આને લઈને પુણ્યનું ફળ ધનિકતા અને પાપનું ફળ ગરીબી એવી ભૂલભરેલી માન્યતા ઉદ્દભવી છે.
. સત્તરિયાની મુદ્રિત ચુર્ણિમાં સંયગ; સંતક, કસાયપાહુડ અને ૫કમપયડિસંગહણીને ઉલ્લેખ છે.
છે. સરરિયા એ વાત સિદ્ધ કરતી નથી કે સ્ત્રીવેદી જીવ મરીને સમ્યગ્દષ્ટિઓમાં ઉત્પન્ન થાય છે (જો કે દિ. પરંપરાની આ નિરપવાદ માન્યતા છે). આ સંબંધમાં મલયગિરિસૂરિએ ચણિયું વગેરે અનેક ગ્રંથોને ઉપયોગ કર્યો છે (જુઓ પૃ. ૧૯).
ચર્કિકૃત પંચસંગહપગરણુગત સત્તરિયાની અનેક ગાથાઓ પ્રસ્તુત સત્તરિયા સાથે મળતી આવે છે. એ જોતાં પ્રસ્તુત સત્તરિયા પછી પંચસંગહપગરણ રચાયાનું એનું મનાય છે (જુઓ પૃ. ૨૦).
૧, આ લેખનું નામ પ્રાપ્ત ઔર સંત પચસંગ્રહ તથા ઉનકા આધાર” છે અને એ લેખ “પ્રેમી અભિનન્દન ગ્રંથમાં છપાયો છે. ૨, જુઓ પત્ર ૪-૫.
૩. જુઓ પત્ર ૭ ને રર. ૪. જુઓ પત્ર ૬ર.
૫. જુઓ પત્ર ૬૨-૬૩. ૧. એમને ૫. ફૂલચન્દ્રબન્ધસયગની યુહિણના કર્તાહશે એમ કહે છે (પૃ. ૨૬).
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪] સવિવરણ સત્તરિયા
સામ્ય–અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહમાંની સિરિમાં ૭૧ ગાથાઓ છે. એ પૈકી ૪૦ કરતાં વધારે ગાથા છે. સત્તરિયા સાથે સામ્ય ધરાવે છે. ચૌદેક ગાથામાં પાઠભેદ છે. મંતવ્ય અને વર્ણન ભેદને લઈને બાકીની ગાથા ભિન્ન છે (જુઓ પૃ. ૨૧).
સમાનનામક કૃતિઓ–પ્રસ્તુત સત્તરિયા ઉપરાંત “સત્તરિયા' જેવા નામથી કઈ પાઈય કૃતિ કે “સપ્તતિકા' જેવા નામથી કોઈ સંસ્કૃત કૃતિ સ્વતંત્ર સ્વરૂપે રચાઈ નથી પરંતુ નિમ્નલિખિત કૃતિઓના એક અંશનું આ નામ છે –
(૧) ચર્ષિ મહત્તર પંચસંગહપગરણ. (૨) અજ્ઞાતકર્તાક દિ, પંચસંગહ. (૩) અમિતગતિકૃત પંચસંગ્રહ, (૪) ડઢકૃત પંચસંગ્રહ
વિશિષ્ટ પ્રકાશનની આવશ્યકતા-ગાગરમાં સાગરને ભરવાની કે બિન્દુમાં સિંધુને સમાવવાની અદ્ભુત કળાના નમૂનારૂપ છે. સરરિયાની સાથે સાથે એક જ ગ્રંથરૂપે અંશરૂપ અન્ય સત્તરિયાઓ કે સપ્તતિકા તેમ જ એના ભાસરૂપ કૃતિઓ છપાવાય તે તુલનાત્મક અભ્યાસ માટે વિશેષતઃ અનુકૂળતા રહેશે અને તેમ થતાં કેટલીક વિવાદગ્રસ્ત કે સંદિગ્ધ બાબતે વિષે અંતિમ નિર્ણય રજૂ કરાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે.
અંતમાં સત્તરિયાને અંગે હું બીજી ચાર બાબતે રજૂ કરું છું:
(1) આ કૃતિનું પ્રાચીનમાં પ્રાચીન અને વાસ્તવિક નામ શું છે તે વિચારવું જોઈએ.
(૨) આ પ્રાચીન કૃતિને તુલનાત્મક અભ્યાસ થવો ઘટે.
૧. આવું કાર્ય “સયગ” કે “શતકનામની કૃતિઓ માટે પણ થવું ઘટે.
Page #80
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: (૩) સરિયાની મુદ્રિત સુવિણ કરતાં એનાં જે કોઈ વિવરણે પ્રાચીન અને અમુદ્રિત હોય તો તેનું સંપાદન કરવું જોઈએ.
(૪) જેમ કમ્મપયડસંગહણી એની ચુણિ તેમ જ મલયગિરિરિકૃત વૃત્તિ અને ન્યાયાચાર્ય થશેવિજયગણિકૃત ટીકા સહિત એક જ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરાઈ છે તેમ સત્તરિયા પણ અંતરભાસ, ચુરિણ, ભાસ અને મલયગિરિસરિકૃત ટીકા અને યુણિણ કરતાં પ્રાચીન અન્ય વિવરણ હોય છે તે સહિત એક જ ગ્રંથરૂપે વિશિષ્ટ પ્રસ્તાવના અને પરિશિષ્ટો સહિત પ્રસિદ્ધ થવી ઘટે.
(૪) સંતકર્મો (સત્કર્મન) મલયગિરિસૂરિએ ચન્દ્રર્ષિ મહત્તકૃત પંચસંગહ ઉપરની વૃત્તિ (મુક્તા. પ્રકાશન, પત્ર ૧૧૬ તથા ૨૨૭)માં એમ બે સ્થળે સત્કર્મન નામના ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે એટલું જ નહિ પરંતુ બંને સ્થળે નિમ્નલિખિત અવતરણ આપ્યું છે :
“નિદ્દાદુપક્ષ ૩૩ થી )વરર૧
આ અવતરણ જોતાં સંતકમ્સ નામનો ગ્રંથ જ. મ માં પદ્યમાં રચાયે હશે એમ લાગે છે. આ ગ્રંથ કેટલો પ્રાચીન છે અને એને પ્રણેતા કોણ છે તેમ જ મલયગિરિસૂરિને એ મળે હશે કે કેમ તે જાણવું બાકી રહે છે.
સંતકમ્મ' નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં સત્ત્વનું અર્થાત્ કમની સત્તાનું વિસ્તૃત નિરૂપણ હશે, અને એ નિરૂપણને આધાર દિટ્રિવાયના એક અક્ષાંશરૂપ “સંતકમ્પ” નામનું ખરેખર કઈ પાહુડ હોય તો તે હશે.
૧. આને અર્થ એ છે કે ક્ષપકક્ષીણને છોડીને બાકીનાને જ-નિદ્રાદ્ધિકને ઉદય સત્કર્મ વગેરે રથનારાઓ ઈચ્છે છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૫
પ્રકરણ ૪]
કસાયપાહુડ (૫) કસાયપાહુડ (કષાયપ્રાભૃત) આ નામની જેમ દિ. ગુણધરની એક કૃતિ છે તેમ આ નામની વે, કૃતિ પણ હશે એમ જૈનેના ઉભય ફિરકાની કેટલીક કૃતિઓનાં સમાન નામ જોતાં ભાસે છે. સત્તરિયાની ડભોઈથી પ્રકાશિત ચુણિ (પત્ર ૬૨)માં તેમ જ ચન્દ્રષિ મહત્તકૃત પંચસંગહપગરણની મલયગિરિસુરિત ટીકામાં જે કસાયપાહુડને ઉલેખ છે તે છે. કૃતિ હોય તો ના નહિ, જો કે અદ્યાપિ એની એક પણ હાથથી મળી આવી નથી. વિશેષમાં આ કૃતિ દિરિવાયને “કસાયપાહુડ નામને કેઈ અંશ ખરેખર હોય તો તેના આધારે યોજાઈ હશે. મલયગિરિસૂરિએ પંચસંગહપગરણની ટીકામાં આ ગ્રંથમાંથી કઈ અવતરણ આપ્યું નથી તે એમને શું આ ગ્રંથ મળ્યો નહિ હશે ?
છે
:
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ : 'પંચરંગહપગરણ (પંચસંપ્રહપ્રકરણ)
૧. આ મૂળ કૃતિ મલયગિરિરસૂરિકૃત સંસ્કૃત ટીકા સહિત હીરાલાલ હંસરાજ તરફથી ચાર ભાગમાં ઈ. સ. ૧૯૧૦ ઈત્યાદિમાં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ ઈ. સ. ૧૯૧૯માં પાંચ દાર (દ્વાર) પૂરતું મૂળ અને એને અંગેની મલયગરિસૂરિકૃત ટીકા
જે. આ સ” તરફથી છપાવાઈ હતી. આને પ્રથમ ભાગ તરીકે ઉલ્લેખ છે. એના પછીને બીજો ભાગ કે અન્ય ભાગે છપાયેલ હોય તે તે જાણવામાં નથી. આ સંપાદનમાં વિષયની સંક્ષિપ્ત સૂચી નથી કે સામાન્ય કટિની પણ પ્રસ્તાવના નથી તે પછી મલયગિરિસૂરિની ટીકામાંનાં અવતરણની તારવણ, વિશેષનામેની સૂચી ઇત્યાદિની તે આશા જ શી રાખવી? “આગમેદય સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૭માં સંપૂર્ણ મૂળ “પ્રસિદ્ધિ પ્રમાણેની પૂરેપૂરી પજ્ઞ વૃત્તિ સહિત છપાવાયું છે. એમાં પણ વિષયસૂચી ઈત્યાદિ નથી.
મુક્તા. મદિર” તરફથી ભેઈથી ઉપર્યુંકા બંને ટીકા સહિત મૂળ બે ભાગમાં ઈ. સ. ૧૯૩૮ને ૧૯૩૭માં છપાવાયું છે. પ્રથમ બીજો ભાગ છપાયા અને પછી પહેલ છપાયે એટલે આમ કાલવ્યતિક્રમ છે. બને ભાગમાં સંસ્કૃતમાં વિષયાનુક્રમ છે. બીજા ભાગના પ્રારંભમાં બંને ભાગને અંગે સંસ્કૃતમાં દસ દસ પરિશિષ્ટ છે. તેમાં મલયગિરિસૂરિકૃત ટીકામાં સાક્ષીરૂપે નિર્દેશાયેલા ગ્રંથનાં નામ અને ન્યાયનાં નામ અપાયાં છે. અહીં તે ગ્રંથનાં જ નામે હું નેધું છું :
પ્રથમ ભાગમાં હારિભદ્રીય ધમંસારપ્રકરણ (પત્ર ૧૩), શતકબહુચૂર્ણિ (પત્ર નહઆ ઇત્યાદિ), શતકચૂર્ણિ (પત્ર ૨૦૦આ ઈત્યાદિ) તેમ જ પંચસંગહની સ્વપજ્ઞ ટીકા (પત્ર ૩૭ અને ર૦પ૮).
પરિશિષ્ટની જેમ પણ મનાતી વૃત્તિમાં તેમ જ મલયગિરિસૂરિકૃત ટીકામાં જે અવતરણે છે તેની અકારાદિક્રમે સૂચી અપાઈ હતી અને સાથે સાથે એનાં મૂળને નિર્દેશ કરાયા હતા તે આ ડભેઈથી પ્રકાશિત આવૃત્તિની ઉપયોગિતા અને મહત્તામાં વૃદ્ધિ થાત.
(અનુસંધાન માટે જુઓ પૃ. ૫૭)
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
સવિવરણ પસંગહપગરણુ
E
નામકરણ અને એની સાન્વતા પાંચસ’ગહના કર્તા ‘મહત્તર' ચન્દ્રષિએ આદ્ય ગાથામાં આ કૃતિનુ’નામ ‘પંચસ ગહુ' આપ્યું છે. અંતિમ ગાથામાં આને એમણે પગરણુ’ (સ’. પ્રકરણ) કહેલું છે. આની સ્વાપન્ન મનાતી વૃત્તિના અંતમાં આને શાસ્ત્ર' તરીકે ઉલ્લેખ છે. આ ઉપરથી આ કૃતિને આપણે ‘પંચસંગહ - પગરણુ’ અથવા ‘પ’ચસંગ્રહુશાસ્ત્ર' એ નામે આળખાવી શકીએ.
‘પાંચસંગહ’ નામ જ સૂચવે છે કે એ પાંચના સગ્રહરૂપ હશે અને વાત પણ તેમ જ છે. એટલું જ નહિ પણ આની ખીજી ગાથામાં આા નામની સાન્યતા દર્શાવતાં ગ્રન્થકારે જાતે કહ્યુ છે કે આમાં સયગ ઇત્યાદિ પાંચ ગ્રંથાના સંક્ષેપ (સમાવેશ) કરાયા છે. એથી આ નામ છે અથવા આમાં પાંચ દાર (દ્વાર) છે એથી આ નામ છે. ઉપયુ ક્ત પાંચે ગ્રંથા કયા તે વિષે સ્વેપન્ન મનાતી વૃત્તિમાં નિર્દેશ નથી. ફક્ત શતક (પા. સયગ) એટલું એક જ નામ અપાયું છે. બાકીનાં નામેા માટે તેા અત્યારે તે મલયગિરિસૂરિષ્કૃત ટીકાને જ આશ્રય લેવા પડે તેમ છે. આ સૂરિએ નીચે મુજબ પાંચ પ્રથા ગણાવ્યા છે ઃ—
( અનુસંધાન પૃ. ૫૬થી ચાલુ)
મૂળ એની સ ંસ્કૃત છાયા તેમ જ એના તથા મલયગિરિસૂરિષ્કૃત ટીકાના હીરાલાલ દેવચંદ શાહે કરેલા ગુજરાતી અનુવાદ સાથે બે ખંડમાં ‘પાઁચસંગ્રહ” એ નામથી વિ, સ. ૧૯૯૧ ને ૧૯૯૭માં અનુક્રમે પ્રસિદ્ધ કરાયુ છે. અનુવાદક જાતે પ્રકાશક છે. પહેલા ખંડમાં ૩૯૧ ગાથા અને ખીન્નમાં ૬૦૦ ગાયા અપાઈ છે. ખને ખડમાં ગુજરાતીમાં વિસ્તૃત વિષયાનુક્રમ છે. વિશેષમાં ખીજા ખંડને અંગે વિદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીના ગુજરાતીમાં આમુખ છે. આમાં ભારતીય દર્શન-સાહિત્યમાં તેમ જ જૈન દર્શનમાં કર્મવાદનું સ્થાન, જૈન ક સાહિત્યના પ્રણેતાઓના નામેાલ્લેખ, જૈન ક્રવાદ–સાહિત્યની વિશિષ્ટતા, પ’ચસંગ્રહ અને એની વૃત્તિઓના સ ંક્ષિપ્ત પરિચય, પંચસંગ્રહના કર્તા ચદ્રષિ ‘મહત્તરના સમય અને એમની કૃતિઓ તેમ જ પ્રસ્તુત અનુવાદને અંગે બે ખેલ એમ વિવિધ ખાખતા અપાઇ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: (૧) શતક, (૨) સપ્તતિકા, (૩) કષાયપ્રાભૃત, (૪) સત્કર્મન (ગુજ. સત્કર્મ) અને (૫) કર્મપ્રકૃતિ.
પાંચ દાર–પાંચ દર કયાં છે તે ગ્રંથકારે ત્રીજી ગાથામાં નિર્દેશ્ય છે. એ ઉપરથી (૧) યોગ અને ઉપયોગની માર્ગ, (૨) બંધક, (૩) બંધવ્ય, (૪) બંધના હેતુઓ અને (૫) બંધના પ્રકારો એમ પાંચ દાર છે એમ જાણી શકાય છે
ભાષા, પરિમાણ વિષય ઇત્યાદિ-પંચસંગહની રચના જ, .માં પદમાં કરાઈ છે. પ્રારંભમાં વીર જિનેશ્વરને પ્રણામ કરાયો છે. આ કૃતિમાં ત્રણ અધિકાર છે અને એકંદર ૮૯૩ ગાથા છે.
પાંચ ધારરૂપ પ્રથમ અધિકારનું સ્વપજ્ઞ મનાતી વૃત્તિવાળી આવૃત્તિ પ્રમાણેનું પહેલું “યોગપગ-માર્ગણ નામનું દ્વાર ૩૩મી ગાથાએ પૂર્ણ થાય છે.
બીજુ ઠાર ૩૪મી ગાથાથી (પત્ર ૧૩થી) શરૂ કરાઈ ૧૧૮મી ગાથાએ (પત્ર ૩૩) પૂણું કરાયું છે. આ પૈકી ૧૧૭મી ગાથાની
પણ મનાતી વૃત્તિ (પત્ર ૩૨-૩૩)માં અવતરણરૂપે દસ પાઈય પદ્યો છે.
ત્રીજા દ્વારને પ્રારંભ ૧૧૯મી ગાથાથી કરાયો છે. આને લગતી ૧૬મી ગાથા પછી ક્રમાંક પર, પ૩ એમ આ કારની છેલ્લી ગાથાને ક્રમાંક ૬૭ને અપાય છે. આનું શું કારણ છે એ વાત બાજુ ઉપર રાખતાં અને ચાલુ અંક પ્રમાણે વિચારતાં એમ કહી શકાય કે ગા. ૧૧૯–૧૮૫ પૂરતું ત્રીજું દ્વાર છે.
૧ પાંચ દ્વારનું નિરૂપણ, કર્મ પ્રકૃતિ (આઠ કરણ સંબંધી વક્તવ્ય) અને સપ્તતિકા.
૨, ૩૯૩+૪૪૪+૧પ૬. ૩. આનું મૂળ જાણવું જોઈએ.
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫] સવિવરણ પંચસંગહપગરણ ૫૯
ચોથા દ્વારમાં ૧-૨૩ ગાથા છે અને પાંચમા દ્વારમાં ૧-૧૮૫ ગાથા છે. ' આમ કુલ્લે ૩૮૩ ગાથા છેઃ
આમ પાંચ દ્વારમાં ૩૩, ૮૫, ૬૭, ૨૩ અને ૧૮૫ ગાથા છે.
પત્ર ૧૦૦આથી ‘કમ પ્રકૃતિ નામનો બીજો અધિકાર શરૂ કરાયો છે. એની આધ ગાથામાં મૃતધરને પ્રણામ કરી બંધન વગેરે કારણે કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે. બંધનકરણ (ગા. ૧-૧૧૨), સંક્રમકરણ (ગા. ૧-૧૧૮), ઉદ્વર્તના–અપવર્તન-કરણ (ગા. ૧-૨૦), ઉદીરણુ-કરણ (ગા. ૧-૮૮), ઉપશમના-કરણ (ગા. ૧-૯૪) અને દેશપશમના (ગા. ૧-૭) તેમ જ નિધત્તિ-નિકાચના-કરણ (ગા. ૧-૨) અને આઠે કરણુ (ગા. ૧) એમ આઠ કરણની કુલે ૪૪૪ ગાથાઓ છે.
પત્ર ૨૦આથી “સપ્તતિકા' નામના ત્રીજા અધિકારનો પ્રારંભ કરાવે છે. એની આદ્ય ગાથામાં એ ઉલ્લેખ છે કે મૂળ પ્રકૃતિએાનું અને ઉત્તર પ્રવૃતિઓનું સાદિ અને અનાદિ (તેમ જ ધ્રુવ અને અધુવ)ની પ્રરૂપણાને લગતું બંધવિધાન કહ્યું. હવે સંવેધને લગતું બંધવિધાન અમે કહીએ છીએ. આ અધિકારને અંગે ૧૫૬ ગાથા છે.
આમ આ પંચસંગહપગરણના ત્રણ અધિકાર છેઃ પાંચ દારના નિરૂપણુરૂપ અધિકાર (ગા. ૧-૩૮૩), કર્મ-પ્રકૃતિ-અધિકાર (ગા. ૧-૪૪૪) અને સપ્તતિકા-અધિકાર (ગાથા ૧–૧૫૬). એકંદરે ગાથાની સંખ્યા ૯૯૩ છે.
અહીં કેઈ પ્રશ્ન ઉઠાવે કે પાંચ દ્વારા કહેવાની પ્રતિજ્ઞા કર્યા પછી ગ્રન્થકારે આઠ કરણને અધિકાર કેમ કહ્યો તે આને ઉત્તર આ અધિકારની આદ્ય ગાથામાં પ્રથકારે જાતે જ સૂચવ્યું
૧. જે. આ. સ.વાળી આવૃત્તિમાં ૩૪, ૮૪, ૬૬, ૧૨ને ૧૮૫ ગાથા (એકંદર ૩૯૧) ગાથા છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: છે કે સંક્રમ-કરણને અતિદેશ પહેલાં અનેક સ્થળે ઉદયના અને સત્તાના નિરૂપણ પ્રસંગે કરાય છે એટલે જેને નિર્દેશ હેય તેનું સ્વરૂપ વિચારવું ઘટે. આથી સંક્રમકરણનું નિરૂપણ છે અને એને સાહચર્યથી અન્ય કરણનું પ્રરૂપણ પણ સ્થાને છે.
સંક્ષેપ–અધિકારોને વિચાર કરતાં કર્મ પ્રકૃતિ અને સપ્તતિકા એ બે ગ્રંથને પંચસંગહપગરણમાં સંક્ષેપ હોય એમ જણાય છે. આ બે ગ્રંથે પૈકી એક તે શિવશર્મસૂરિએ રચેલી કમ્મપડિ. સંગહણું જ હોય એમ લાગે છે
કિટિવાયના નિ સ્પન્દરૂપ જે છે. સત્તરિયા છે એ જ સત્તરિયા અત્રે પ્રસ્તુત હશે ?
સયગ એ શિવશર્મસરિત બન્ધસયગ જ હશે. કમ્પયડિસંગહણી, સત્તરિયા અને બન્ધસયગને પ્રસ્તુત ગંથમાં કોઈ ને કોઈ રીતે સમાવેશ કરાયો છે એમ માની લઈએ તે પણ સત્કર્મન અને કષાયપાહુડ એવા નામની કોઈ તાંબરીય કૃતિ જ આજે ઉપલબ્ધ નથી તે પછી એને સમાવેશ કેમ થયે છે એ વિષે તે શું કહી શકાય ?
મહત્તર તરીકે નિદેશ–પન્ન મનાતી વૃત્તિમાં તેમ જ . મલયગિિિરકૃત ટીકામાં ચન્દ્રર્ષિની મહત્તર” નામની પદવી વિષે
૧ પજ્ઞ મનાતી વૃત્તિ (પત્ર ૧૦૯)માં “સત્તા માટે “સત્કર્મન' શબ્દને પ્રયોગ કરાયો છે.
૨. આની સ્પષ્ટ સાબિતી માટે કમ્મપડિસંગહણ અને અહીં આપેલા કમ પ્રકૃતિ' અધિકારનું ગાથાની સમાનતા, અર્થ દૃષ્ટિએ સામ્ય એમ અનેક દૃષ્ટિએ સંતુલન થવું ઘટે.
૩. આને અંતિમ નિર્ણય તે આ પ્રાચીન કૃતિની અહીં અપાયેલ સપ્તતિકા-અધિકાર સાથે સરખામણી કરાયા બાદ આપી શકાય. બાકી કેટલીક ગાથા વચ્ચે સામ્ય તે છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
ફેરણું પ]
સવિવરણું પાંચસ’ગહપગચ્છુ
ઉલ્લેખ નથી, જે કે અમને કેટલાક મહત્તર' ગણે છે. આથી ‘મહુત્તર’ તરીકે એમને પ્રથ” કાણે આળખાવ્યા એ પ્રશ્ન વિચારાવે (ઇએ.
૧
ચન્દ્રષ્ટિની કૃતિઓ—ચન્દ્રષિ”ની એક કૃતિ તે પ્રસ્તુત પંચસંગહપગરણુ છે. એમની બીજી કૃતિ તરીકે આ ઉપરની પસ હજાર શ્લોક જેવડી સંસ્કૃત વૃત્તિ ગણાવાય છે. સત્તરિયા એ તે એમની કૃતિ નથી જ. વળી એના ઉપરની સુષ્ણુિ એમણે રચી હોય એમ અર્વાચીન હાથપેાથી શ્વેતાં તેા જણાતું નથી એટલે તાડપત્રીય પ્રતિએ આ સંબધમાં તપાસાવી બેઇએ.
ચષિ ના સમય—પંચસ’ગઢપગરણની સ્ત્રાપન્ન મનાતી વૃત્તિ ક્યારે રચાઈ એ દર્શાવાયું નથી એટલે ચન્દ્રષિના સમય માટે અનુમાન કરવું પડે તેમ છે. પંચસગ્રહ” નામના ગુજરાતી અનુવાદમાં ‘‘નિવેદન”માં નીચે મુજબ ઉલ્લેખ છેઃ—
મા આચાર્ય મહારાજ ક પ્રકૃતિ અને પ્રાચીન ક ગ્રંથકારની પછી થયેલા હેાવાથી તેમણે આ ગ્રંથના પહેલા ભાગમાં પાંચ કિગ્રંથ આદિને અને ત્રીજા ભાગમાં કમ પ્રકૃતિ અને સપ્તતિકા—છઠ્ઠા કર્મગ્રથને સંગ્રહ કર્યો છે”,
અહીં આચાય મહારાજ' એમ કહ્યું છે તેનું કારણ સમજાતું નથી. ચન્દ્રષિ` ‘સૂરિ' પદથી વિભૂષિત હતા એવા કાઇ ઉલ્લેખ મારા જોવાજવામાં તે નથી,
મ
આજે મળતી કમ્મપડિસગહણી અને શ્વે. સત્તરિયાના ઉપયેગ ૫'ચસ ગહમાં કરાયા છે એમ માનતાં આ એની રચના બાદ પંચસંગહ રચાયાનું માનવું યુક્તિયુક્ત ગણાય. વિશેષમાં એ માન્યતાના ઉપર આધાર રાખી હું પંચસ’ગહનેા રચનાસમય આ બંને કૃતિથી આશરે સા વર્ષ જેટલા તે અર્વાચીન માનવા લલચાઉં છું.
૧. જિ. ૨. ૩. વિ. ૧, પૃ. ૨૨૯)માં ‘નવ હજાર'ના ઉલ્લેખ છે. ૨. જુએ પૃ. પર, ટિ. ૬.
Page #88
--------------------------------------------------------------------------
________________
કમ સિદ્ધાન્ત સબંધી સાહિત્ય
[ખંડ ૧:
પ્રાચીન ક ગ્રંથકારથી જે ગગષિ, જિનવલ્લભગણિ, શિવશમ સૂરિ, કમ્મન્થયના કર્તા અને અંધસામિત્તના પ્રણેતા પણુ અભિપ્રેત ઢાય તેા તે વાત ઇષ્ટ નથી, કેમકે જિનવલ્લભગણુના સમય વિક્રમની બારમી સદી છે અને આ પૂર્વે તે ચન્દ્રષિ થયા જ હાવા જોઇએ. ગગ ષિના સમય વિક્રમની દસમી સદી મનાય છે તે એમની કૃતિ નામે કમ્બવિવાગનેા પંચસ’ગહની રચનામાં ઉપયેાગ થયા હાય એ વાત માનતાં ખચાવું પડે, કેમકે દસમી સદીની કૃતિની મહત્તા વગેરે જણાતાં અને સ્વીકારાતાં એકાદ સદી તે। વહી જાય ને ? અને જો એમ જ હૈાય તે પચસગહ વિક્રમની ૧૧ મી સદીની કૃતિ ગણાય. બંધસયગની વાત આથી જુદી છે કેમકે એની રચના તે। વિક્રમની પાંચમી સદી જેટલી તે પ્રાચીન મનાય છે જ. બીજા બે ક્રમ પ્રથા નામે ક્રુમ્મથ્ય અને અંધસામિત્તના કર્તાનાં નામ કે એમના સમય વિષે આપણે જ્યાં સુધી અજ્ઞાત છીએ ત્યાં સુધી એના વિચાર શા કામને ?
१२
આ
આ સંબંધમાં પુણ્યવિજયજીના આમુખ તપાસીએ તે પૂર્વે એ નાંધીશ કે પાંચ ક્રમગ્રંથ આફ્રિ” એ ઉલ્લેખગત ‘આદૃિ’થી નિવેદનકારને શું અભિપ્રેત છે તે જાણવું ખાકી રહે છે.
પુણ્યવિજયજીના મતે ચન્દ્રષ્ટિ વિક્રમના નવમા—દસમા સૈકામાં થયા છે. આના કારણુ તરીકે તેમણે કહ્યું છે કે ગષિ, સિદ્ધષિ, પાષિ, ચન્દ્રષિ આદિ ઋષિ’શબ્દાન્ત નામે મેટે ભાગે નવમી–દસમી સદીમાં વધારે પ્રચલિત હતાં. વિશેષમાં એમણે નીચે મુજબ ઉમેરૂપે કહ્યું છે :
એ જમાનામાં ‘મહત્તર' પદ્મ પણ ચાલુ હતું એટલે ચંદ્રષિ મહત્તરના ઉપર જણાવેલ સત્તાસમય માટે ખાસ કાઇ ખાધ આવતે નથી. ઉપમિતિભવપ્રપ ચાકથાના પ્રણેતા આચાય" શ્રીસિનિા ગુરુ ગના પ્રગુરુ દેલમહત્તર 'મહત્તર’ પટ્ટથી વિભૂષિત હતા,’’
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫] . સવિવરણ પંચસંગહપગરણ
એમની આ દલીલ કેટલી વજુદવાળી છે એ કહેવાની હું જરૂર જોતો નથી. આથી એ વાત બાજુએ રાખી પંચસંગહના સમય વિષે હું અન્ય દૃષ્ટિકોણથી વિચાર કરું છું:
જે કસાયપાહુડનો પંચસંગહમાં ઉપયોગ કરાયો છે તે જે નિર્વિવાદપણે એ જ કૃતિ હોય તો એ કૃતિ ક્યારથી મળતી નથી તેમ જ એમાંથી કઈ અવતરણ અન્યત્ર અપાયું છે કે કેમ એ બાબતને નિર્ણય પંચસંગહના સમય પર પ્રકાશ પાડી શકે. દિગંબરની કેટલીક કૃતિઓનાં નામ લેતાંબરોની કૃતિને મળતાં આવે છે એટલું જ નહિ પણ એને આધારે યોજાયાં હોય એમ લાગે છે ? દિગંબર ગ્રંથકારો પૈકી નેમિચન્દ્રની પાઈય કૃતિ પંચસં. ગહના નામે અને અમિતગતિ, ધડુઢ કે ડડઢ અને એક અજ્ઞાતકર્તાક સંસ્કૃત કૃતિ પંચસ ગ્રહના નામે ઓળખાવાય છે અને શું આ કૃતિઓનાં નામ . પંચાંગહ ઉપર શ્રી યાજાયાં હશે ? પંચસંગહપગરણ (દાર ૨, ગ ૧૬૭)ની પજ્ઞ મનાતી વૃત્તિ (પત્ર ૩૨-૩૩૮)માં જે પાઈયમાં દસ પદ્ય અવતરણરૂપે અપાયાં છે તે કયા ગ્રંથના છે તે જણાય તો ચન્દ્રર્ષિને સમય નક્કી કરવામાં એ સહાયક બને.
પંચસંગહપગરણ ઉપર મલયગિરિસૂરિની ટીકા છે એટલે આ ટીકાકારના સમય કરતાં એક સદી જેટલી તે આ કૃતિ પ્રાચીન સહજ હોવી જોઈએ.
પવયણસારુદ્ધાર ઉપર સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૨૪૮ કે ૧૨૭૮માં સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એના ૩૨૪આ પત્રમાં આ સૂરિએ વિકસેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાત વર્ષ સહસ્ત્ર છે એ દર્શાવતી વેળા પંચસંગ્રહના ઉલ્લેખ પૂર્વક નિમ્નલિખિત અવતરણ આપ્યું છે –
૧ વિશેષ માટે જુઓ મારે લેખ “કર્મવિષયક ગ્રંથનું નામ સામ્ય”. આ લેખ જે. ધ. પ્ર” (પુ. ૬૬, અં. ૯)માં છપાયે છે.
૨ આ લેખક ધવલાના કર્યા પછી થયા હોય એમ લાગે છે,
Page #90
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખડ૧:
“વિકરાળ વારસદઉં છું” પવયણસારુદ્ધાર (ગા. ૧૩૧૨)ની વૃત્તિમાં આ ૧૩૧૨મી ગાથા પ્રજ્ઞાપના, પંચસંગ્રહ, જીવસમાસ ઈત્યાદિ શાસ્ત્રાંતર સાથે વિસંવાદી છે એમ કહ્યું છે.
૧લીલાંકસૂરિએ આયાર (સુય. ૧, અ. ૨, ૬, ૧; સુર ૬૩)ની ટીકા (પત્ર ૯૩માં) અવતરણરૂપે નીચે મુજબની ગાથા આપી છે–
"अद्धा जोगुकोसे बधित्ता भोगभूमिएसु लहुँ।
सव्वप्पजीविय वज्जइत्तु उवट्टिया दाण्ह ॥" આ ગાથા કાપડિસંગહણમાં ૪૦૨ મી ગાથા તરીકે અને પંચસંગહપગરણમાં ૩૨૩ મી ગાથારૂપે જોવાય છે. આમ બે ગ્રંથ વચ્ચે ગાથાનું સામ્ય છે. આ હકીકત કમ્મપયડિસંગહણને પંચસંગહમાં સમાવેશ થયાની માન્યતાનું સર્મથન કરે છે. જે શીલાંકસૂરિએ પંચસંગહપગરણમાંથી જ અવતરણ આપ્યું હોય તે પંચસંગહપગરણ વિક્રમની સાતમી સદી જેટલી તે પ્રાચીન કૃતિ છે એમ માનવાનું કારણું મળે.
દીપક–ખંભાતના શાંતિનાથના ભંડારમાં વા(? રા)મદેવની ૨૫૦૦ લોકપ્રમાણુક દીપક નામની પંચસંગહ ઉપર વૃતિ હોવાની
૧ જિનદત્તસૂરિએ ગણહરસિદ્ધસયગ (ગા. ૬)માં શીલાંકરિની સ્તુતિ કરી છે. ત્યાર બાદ એમણે દેવસૂરિ, નેમિચન્દ્ર, ઉદ્યોતનસૂરિ, વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, જિનભદ્ર, જિનચંદ્ર અને અભયદેવસૂરિનું ગુણોત્કીર્તન કર્યું છે. આ જે ક્રમસર હેય તે અભયદેવસૂરિ કરતાં દેટેક સૈકા જેટલા તે શીલાંક સૂરિ પ્રાચીન ઠરે. અભયદેવસૂરિએ આયાર અને સૂયગડની ટીકા રચી નથી એ પણ શીલાંક સૂરિ પૂર્વવતી હેવાના અનુમાનને સમર્થિત કરે છે.
૨. આ પત્રાંક સિદ્ધચક સાહિત્ય પ્રકાશન સમિતિની આવૃત્તિ અનુસાર છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
વિવરણ પાંચમ ગહુપગરણુ
૬૫
નોંધ મળે છે. વિશેષમાં એ વિક્રમની બારમી સદીની કૃતિ હાવાનું મનાય છે. આ વૃત્તિ પુણ્યવિજયજીએ બેઇ નથી તેમ છતાં આસુખ (પૃ. ૫)માં એમણે નીચે મુજબ વિધાન કર્યું છે :--
ઇવાપન્ન ટીકા અને મલયગિકૃિત ટીકાની કક્ષાથી એ હેઠળ જ હશે અથવા આ ટીકાને અનુસરીને જ એ સક્ષિપ્ત કૃતિ ખની હશે.'.
મે' દીપકનાં દર્શન કર્યો. નથી છતાં એના રચના–સમય વિષેના ઉલ્લેખ વિચારતાં આ દીપક ઉપલબ્ધ હાય ! તેનું સમુચિત રીતે પ્રકાશન થવું ઘટે એવું મારું નમ્ર મંતવ્ય છે. વળી એમાં જે જે ગ્રંથની સાક્ષી અપાઇ ડાય તે તે ગ્ર ંથાના નિર્દેશ થયે ઘટે. આ દીપક સંક્ષિપ્ત હાવા છતાં એમાં કસાયપાહુડ જેવાને ઉલ્લેખ કદાચ મળી પણ આવે.
અન્ય વિવરણા—ઉપર જે ત્રણ ટીકા ગણાવાઈ છે એ ઉપરાંત કોઈ પ્રાચીન વિવરણુ હાય એમ જણાતું નથી.
છાયા—પંચસ ગહપગરણુની સંસ્કૃતમાં છાયા છપાવાઈ છે. જુએ પૃ. ૫૭.
અનુવાદુ—પાંચસ ગહના
અને એની માયગિરિસુરિકૃત ટીકાના ગુજરાતી અનુવાદ હીરાલાલ દે. શાહે કર્યો છે અને એ છપાવાયેા છે. જુએ પૃ. ૫૭,
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬: ચાર પ્રાચીન કર્મગ્રંથો સંજ્ઞા-કર્મ સિદ્ધાન્ત સંબંધી જે વેઠ સાહિત્ય મળે છે તેમાંની કેટલીક સ્વતંત્ર કૃતિઓને “કમ ગ્રંથ તરીકે ઓળખાવાય છે. દેવેન્દ્રસૂરિએ પાંચ કર્મગ્રંથ રચ્યા તે નવ્ય કર્મગ્રંથ તરીકે
૧. આ ચારે કર્મ ગ્રંથ “સરોwાત્વા: પ્રાચીના વર્મદા :”ના નામથી ભાવનગરથી "જે આ સ’? તરફથી જે નિમ્નલિખિત કૃતિએ પત્રાકારે એક પુસ્તકરૂપે વિ. સં. ૧૯૭૨માં પ્રકાશિત કરાઈ છે તેમાં અપાયા છે :(૧) ગર્ગ સુષિત કમ્મવિશ્વાગ અને એનાં બે નીચે મુજબનાં વિવરણ
(પત્ર ૧-૬૮). (અ) પ્રાચીન સંસ્કૃત વ્યાખ્યા કે જેને પ્રારંભ રારિવહૂતા”થી શરૂ
થતાં પાંચ પઘોથી કરી છે. (આ) પરમાનં સૂતિ વૃત્તિ. (૨) કમ્મસ્થય અને ગેવિન્દગણિકૃત ટીકા (પત્ર ૬૯૦-૯૭). () બ-ધસામિત્ત અને એની નીચે મુજબની હરિભદ્રસૂરિકૃત સંસ્કૃત વૃત્તિકા
(પત્ર ૯૮–૧૧૬).
આના પ્રારંભમાં એક પદ્ય છે અને અંતમાંની પ્રશસ્તિનાં પાંચ જ પો અપાયાં છે અને એ બધાં અપૂર્ણ છે. ચોથા પદ્યમાં કહ્યું છે તેમ પ્રાન્તન ટિપ્પનક જોઈને આ વૃત્તિકા રચાઈ છે. () છાતી અને એનાં નીચે પ્રમાણેનાં બે સંરકૃત વિવરણ (પત્ર
૧૧૯અ૨૦૩): (અ) હરિભદ્રસૂરિકૃત વિશ્વતિ. આનું પરિમાણ ૮૮૫ હેક જેવડું છે. (આ) મલયગિરિરિકૃત વૃત્તિ. (૫) ઉપર્યુકત ચારે કર્મગ્રંથ (મૂળ) (પત્ર અ-૧૭).
(૬-૭) કમ્મસ્થયનું ૩૨ ગાથાનું ભાસ (પત્ર ૧૭-૧૮આ). આમાં જ કમ્મસ્થય ઉપરનું ૨૩ કે ૨૪ ગાથાનું અન્ય ભાસ ગૂંથી લેવાયું છે.
(૮) છાસીઈનું ૩૮ ગાથાનું ભાસ (પત્ર ૧ -૨૧૮).
પ્રસ્તાવનામાં છે. કૃતિઓ અને એનાં વિવરણેને અંગે કોષ્ટક અપાયું છે. એ છે નામ અને એના કર્તા. પરિમાણ તથા રચના સમયને ઉલ્લેખ છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬] ચાર પ્રાચીન કર્મ ઓળખાવાનું શરૂ થયું ત્યારથી કે થોડાક સમય બાદ એ પૂર્વે રચાયેલા સમાનનાયક કર્મથને પ્રાચીન કર્મગ્રંથ” તેમ જ બહત-કર્મગ્રંથ” સંજ્ઞા અપાઈ.
સંખ્યા–પ્રાચીન કર્મગ્રંથોની સંખ્યા સંબંધમાં એકવાક્યતા નથી. સામાન્ય રીતે ચાર અથવા છનો ઉલ્લેખ કરાય છે. જિ. ૨૦ કેક (વિ. ૧, પૃ. ૬૯)માં પાંચને પણ નિર્દેશ છે. તેમ કરતી વેળા ઉપયુક્ત ચાર કર્મગ્રંથે ઉપરાંત શિવશર્માસરિકૃત શતકને ઉલ્લેખ કરાય છે. ચાર કર્મગ્રંથ તરીકે નિમ્નલિખિત કૃતિઓ ગણાવાય છે -
(૧) ગર્ગ ઋષિકૃત કમ્મવિવાંગ (કર્મવિપાક). (૨) અજ્ઞાતકક કમ્મસ્થય (કર્મ સ્તવ) યાને બંધુદયસંતજથય
(બન્ધોદયસઢ્યક્તસ્તવ). (૩) અજ્ઞાતકર્તાક બંધસામિત્ત બન્ધસ્વામિત્વ).
(૪) જિનવલગણિત છાસીઈ (ષડશીતિ) યાને આગમિકવર્થીવિયાર (આગમિકવસ્તુવિચાર):
છ કર્મગ્રંથે ગણાવનાર આ ચાર ઉપરાંત બન્ધસયગ અને અજ્ઞાતકક સત્તરિયાને નિર્દેશ કરે છે.
આ છ કર્મગ્રંથે પૈકી પ્રથમને દેવેન્દ્રસૂરિએ પિતાના નવ્યા કમ્મવિવાર (ગા. ૯)ની સંપન્ન વૃત્તિ (પૃ. ૨૬)માં “બૃહત્કર્મવિપાક નામ આપ્યું છે. ગા. ૪રની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૫૩)માં પણ આ જ નામ આપી એમણે એમાંથી અવતરણ આપ્યાં છે.
બીજા કર્મગ્રંથને બૃહકર્માસ્તવ' તરીકે ઉલ્લેખ આ સૂરિએ કમ્મસ્થય (ગા. ૧૪)ની સંપન્ન વૃત્તિ (પૃ. ૧૮૫)માં કર્યો છે જ્યારે ગા. ૨૬ની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૯૨)માં બહ8મં સ્તવસૂત્ર તરીકે ઉલ્લેખ છે.
૧-૨. આ બંને સ્થળે બડકર્મ સ્તવ-ભાષ્યને ઉલેખ છે અને એ ભાખ્યમાંથી અવતરણ અપાયું છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાન્ત સબંધી સાહિત્ય [ખંડ ૧ :
દેવેન્દ્રસૂરિષ્કૃત અંધસામિત્તની પ્રથમ ગાથાની અવસૂરિ (પૃ. ૯૮)માં બૃહદ્બંધસ્વામિત્વ' નામ છે. એવી રીતે આ કાઁગ્રથની ચેવીસમી ગાથાની અવસૂરિ (પૃ. ૧૧૧)માં પણ આ જ નામ છે.
૬૮
ધ્રુવેન્દ્રસૂરિષ્કૃત સયગ (ગા. પર)ની સ્વેપન્નવૃત્તિ (પૃ. ૫૦)માં શિવશકૃિત સયગને 'બૃહઋતક' કહેલ છે. પૃ ૧૦૬માં અને પૃ. ૧૩૬માં પણ એમ જ છે.
છટ્ઠ—આ કગ્રા આર્યાં' છ ંદમાં રચાયા છે
ભાષા—પ્રાચીન છ યે કર્મપ્રથા જ. મ.માં રચાયા છે. (૧) કવિવાગ અને એનાં વિવરણા
આ કવિવાગમાં ૧૬૮ ગાથા છે. એના પ્રણેતા ગગ ઋષિ તે કેણુ તે જાણવામાં નથી. એ વિક્રમની દસમી સદીમાં
થઇ ગયા હશે એમ કેટલાક માને છે.૨
પ્રથમ ગાથામાં કર્મરૂપ કલંકથી મુક્ત અને કર્માંના મેધને વિષે કુશળ વીરને (મહાવીરસ્વામીને) વંદન કરી કવિવાગ કહેવાની પ્રતિજ્ઞા કરાઇ છે, બીજી ગાથામાં કમ્મ(કર્મી)નું લક્ષણ અપાયુ છે. ત્રીજીમાં એના મેદકના દૃષ્ટાંતપૂર્વક પ્રકૃતિ વગેરે ચાર પ્રકારે અને ચેાથીમાં મૂળ પ્રકૃતિની આઠમી અને ઉત્તર પ્રકૃતિની ૧૪૮ની સંખ્યા વિષે ઉલ્લેખ છે. ત્યાર બાદ આઠ મૂળ પ્રકૃતિનાં નામ તેમ જ દરેકની ઉત્તર પ્રકૃતિઐની સંખ્યા, આ મૂળ પ્રકૃતિને અંગે પટ, પ્રતિહાર ઇસાદિની ઉપમા અને તેની સમજુતી, જ્ઞાનના પાંચ પ્રકારે અને એ પૈકી પહેલા ચારના ઉપપ્રકારે, દનાવરણાદિની ઉત્તર પ્રકૃતિનાં નામ અને એના વિપાકા અને તેમાં
૧. ઉમિતિભવપ્રપંચાકથાના પ્રણેતા સિદ્ધિ એ જે ગગ ના ઉલ્લેખ કર્યા છે તે તે આ પ્ડિ હેાય?
મન્યા:'' (પરિશિષ્ટ ૬, પૃ. ૧૭).
૨. જુઆ “વવારઃ
।
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬] ચાર પ્રાચીન કર્મથે પણ નામકર્મની ૮૩ તેમ જ ૧૦૩ ઉત્તર પ્રવૃતિઓની ગણને એમ વિવિધ બાબતોનું નિરૂપણ છે ૧૬ ૭મી ગાથામાં કર્તાનું “ગગરિસિ” નામ છે અને ૧૬૮મી ગાથામાં પ્રસ્તુત કૃતિની ૧૬૬ ગાથા હોવાને ઉલ્લેખ છે. આ જે બે ગાથાઓને ફરક છે તેને અંગે પરમાનંદસૂરિએ કહ્યું છે કે પહેલી ગાથામાં નમસ્કાર કરાયો છે અને છેલ્લીમાં આ પ્રકરણનું પરિમાણ દર્શાવાયું છે એટલે વિષયના નિરૂપણ પૂરતી તો. ૧૬ ૬ (૧૬૮-૨) ગાથા છે.
વિવરણાત્મક સાહિત્ય (૧) ભાસ-કેઈએ આ ભાસ રચ્યું છે. એમાંથી કેટલાંક અવતરણે દેવેન્દ્રસૂરિએ પિતાના કર્મગ્રની સંપન્ન વૃત્તિમાં આપ્યાં છે.
(૨) વૃત્તિ–પરમાનંદસૂરિએ ૯૬૦ શ્લોક જેવડી સંસ્કૃતમાં આ રચી છે આ પરમાનંદ શાંતિસૂરિના શિષ્ય અભયદેવના શિષ્ય થાય છે. એ વિ. સં. ૧૨૨૧માં વિદ્યમાન હતા.
(૩) ટીકા–મલયગિરિમૂરિએ આ રચી છે એમ જિ. ૨૦. કે. (વિ. ૧, પૃ. ૭૨)માં ઉલ્લેખ છે.
(૪) વૃત્તિકા–આ જિનદેવના શિષ્ય હરિભદ્ર રચી છે.
(૫) વ્યાખ્યા–આ અજ્ઞાતકર્તક વ્યાખ્યા ૧૦૦૦ લોક જેવડી છે. એ વિક્રમની ૧૨મી-૧૩મી સદીની રચના હેવાને સંભવ છે.
() ટીકા–આ અજ્ઞાતકર્તાક ટીકાને પ્રારંભ “રાગાદિવર્ગહતારથી કરાય છે એની એક હાથપોથી વિ. સં. ૧૨૫માં અને બીજી વિસં. ૧૨૯૫માં લખાયેલી છે.
(૭) ટીકા-આના કર્તાનું નામ જાણવામાં નથી આની એક હાથથી જેસલમેરના ભંડારમાં છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
ક્રમ સિદ્ધાન્ત સંબંધી સાર્મહત્ય
[ ખંડ ૧:
(૮) ટિપ્પણક- આ ઉદયપ્રભસૂરિએ રચ્યું છે. એનું પરિમાણુ ૪૨૦ ક્ષેાક જેવડું છે. એની એક હાથપેાથી અહીંના-સુરતમાંના “જૈનાનંદ પુસ્તકાલય”માં છે. આ ઉદયપ્રભસૂરિને સમય વિક્રમની તેરમી સદી હાવાનું મનાય છે.
७०
એનાં વિયરણા
(૨) કમ્ભત્થય અને ગાથાની સખ્યા—આ
અજ્ઞાતકતું ક કમ્મર્ત્યયમાં ૫૭ ગાથા છે. ચૌદ ગુણુસ્થાનનાં નામ દર્શાવનારી જે એ ગાથા સ્વતંત્ર રૂપે અંતમાં છપાયેલી મૂળ કૃતિમાં જોવાય છે તેના ઉપર દેવનાગના શિષ્ય ગાવિંદગણુિએ ટીકા રચી નથી પરંતુ એ વિનાની કૃતિમાંની ખીજી ગાથામાં ૧૪ ગુણુસ્થાનાનાં નામ દર્શાવ્યાં છે એટલે આ ટીકાની અપેક્ષાએ ૫૫ ગાથા છે.
વિષય-પહેલી ગાથામાં અન્ય, ઉદય અને સત(સત્તા)થી યુક્ત સ્તવ કહેવાની પ્રતિજ્ઞા કરાઇ છે. ત્યાર બાદ મિથ્યાદષ્ટિ વગેરે ચૌદ ગુણસ્થાનામાં શેમાં શેમાં કેટલી પ્રકૃતિના બંધ ન હાય, કેટલીનેા ઉદ્દય ન હેાય કેટલીની ઉદીરણા ન હેાય અને કેટલીની સત્તા ન ડૅાય એમ બધાદિને અંગે સ ંખ્યા દર્શાવી તે સંખ્યા પ્રમાણેની પ્રકૃતિનાં નામ અપાયાં છે. આઠમી ગાથામાં સત્તાને યોગ્ય પ્રકૃતિમા ક્ષય કરનાર તીથ કરને નમન કરાયું છે. સત્તાના ક્ષય થતાં અંધ, ઉદય અને ઉદીરણાના ક્ષય થઇ જ જાય છે. અંતિમ ગાથામાં તીર્થંકર પાસે કેવલજ્ઞાન, દર્શીનની શુદ્ધિ અને સમાધિની પ્રાપ્તિ માટે ગ્રંથકારે પ્રાથના કરી છે.
૧ શું આના આધારે હરિભદ્રે વૃત્તિકા મંચી છે?
૨. જિ. ર. કે, (વિ. ૧, પૃ. ૭૩)માં પ્રસ્તુત કૃતિ જિનવલ્લભે રચ્યાને ઉલ્લેખ છે તે વિચારણીય છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રાચીન કૅમગ્રથા
વિવરણાત્મક સાહિત્ય
(૧) ટીકા—આ દૈવનગના શિષ્ય ગાવિંદગણિએ રચી છે. એ ૧૦૪૦ શ્લેક જેવડી છે. એની એક હાથથી વિ. સ. ૧૨૧૮માં લખાયેલી છે, લીંબડીના ભંડારની એક હાથપાથી તેનેરાજે વિ. સ. ૧૫૭૩માં સુધારી હતી. પ્રસ્તુત ટીકાના પ્રારંભમાં તેમ જ અંતમાં ગાવિન્દગણિએ મૂળ કૃતિનેા કર્માંસ્તત્ર' તરીકે ઉલ્લેખ કર્યાં છે.
“વવારઃ
(ર) ભાસ—આ અજ્ઞાતકતૃક ભાસમાં ૨૫ ગાથા છે. જૈનપ્રસ્થાઃ'માં ૨૪ ગાથાના એક ભાસની નાંધ છે તે આ જ
પ્રકરણ ૬]
હશે.
૭૧
(૩) ભાસ—આ ૩૨ ગાથાની કાઇકની રચના છે.
(૪) ભાસ— મહેન્દ્રસૂરિની કૃતિ છે. એમાં ૭૦ ગાથા છે. (૫) ટીકા—આ જિનદેવના શિષ્ય હરિભદ્રે સંસ્કૃતમાં રચી છે.
(૬) ટિપ્પણ-આ ૨૯૨ શ્લાક જેવા સસ્કૃત ટિપ્પણુ ઉદયપ્રભસૂરિએ રચ્યું છે. એમણે ક્રુવિવાગ તેમ જ દેવેન્દ્રસૂરિષ્કૃત સયગ ઉપર પણ એકેક ટિપ્પણુ રચ્યું છે,
(૭) વિવરણ—આ કમલસયમ ઉપાધ્યાયે વિ.સ', ૧૪૫૯માં સંસ્કૃતમાં રચ્યું છે. એની વિ. સ', ૧૫૩૪માં લખાયેલી એક હાથપેાથી જેસલમેરના ભંડારમાં છે.
(૮) ચૂણિ ( અવર્ણિ)—આના કર્તાનું નામ જાણવામાં
નથી.
૧. એમના 'શ્વેતપટાચા' વિશેષણને બદલે શ્વેતપટા શ્રી' પાઠાંતર મળે છે. ૨ આ ભાસ આ જ કૃતિનું છે કે દેવેન્દ્રસૂરિષ્કૃત કમ્મન્થયનું એ મતલબના પ્રશ્ન જિ, ૨. કા. (વિ. ૧, પૃ. ૭૩)માં ઉઠાવાયેા છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
ક્રમ સિદ્ધાન્ત સબંધી સાહિત્ય
(૩) અન્ધસામિત્ત અને એનાં વિવરણા
આ અન્તસામિત્તમાં ૫૪ ગાથા છે. પહેલી ગાથામાં ગતિ વગેરે સ્થાનેાના પ્રરૂપક વમાન સ્વામી)ને વંદન કરી અન્ધસ્વામિત્વ’ કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે. બીજી ગાથામાં ગતિ, ઇન્દ્રિય, કાચ, યેાગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેષા, ભવ, સમ્યક્ત્વ: સંજ્ઞા અને આહાર એ ચૌદ માગણુાના નિર્દેશ છે. ત્યાર બાદ આ દરેક માગણુાને આશ્રીને સામાન્યથી તેમ જ વિશેષથી બંધવામિત્વનું નિરૂપણુ છે. કઈ કઈ ગતિમાં કેટલાં કેટલાં ગુણસ્થાને છે તેમ જ કેટલાં કેટલાં જીવસ્થાને છે તે ત્રીજી ગાથામાં દર્શાવાયું છે. અંતિમ ગાથામાં કમ્મત્થય સાંભળીને આ અંધસામિત્ત જાણુનું એમ કહ્યું છે.
ખડ૧
વિવરણાત્મક સાહિત્ય
(૧) ટિપ્પનક—આ અજ્ઞાતકતુ કે પ્રાચીન ટિપ્પનકના આધારે હરિભદ્રસૂરિએ વૃત્તિકા રચી છે.
(૨) વૃત્તિકા—આ જિનદેવના શિષ્ય હુરિભદ્રસૂરિએ વિ. સ. ૧૧૭૨માં સંસ્કૃતમાં રચી છે. અનું પરિમાણુ ૫૬૦ લેાક જેવડું છે. ત્રીજી ગાથાની વૃત્તિકામાં મૂળ તેમ જ ઉત્તર પ્રકૃતિએને લગતી વીસ ગાથા ઉદ્ધૃત કરાઈ છે એ કઇ કૃતિની છે તે જાણવું બાકી રહે છે.
(૩) ટીકા—આ અજ્ઞાતકતૃક છે.
(૪) છાસીઇ અને એનાં વિવરણા
આ છાસીઇ ૮૬ ગાથાની કૃતિ છે અને એ જિનવલ્લભગણુિએ રચી છે. આની ભાં. પ્રા. સ. મ.માં એક તાડપત્રીય પ્રતિ છે, અન્યત્ર ૯૪
૧. આથી કઈ કૃતિ અભિપ્રેત છે તે જાણવાનું પણ બધસ્વામિત્વના ખાધ માટે ફ`સ્તત્રના બેધ દ્વારા ફલિત થાય છે.
ખાકી રહે છૅ. ગમે તેમ આવશ્યક છે એ વાત આ
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬] ચાર પ્રાચીન કર્મ ગાથા છે. ૮૬ ગાથાવાળી પ્રકાશિત આવૃત્તિમાંની બીજી ગાથામાં વિષયને નિર્દેશ કરાયો છે. ત્રીજી ગાથામાં ચૌદ જીવસ્થાનાં, બારમીમાં ચૌદ માર્ગણાસ્થાનેનાં અને છવ્વીસમી ગાથામાં ચૌદ ગુણસ્થાનનાં નામ દર્શાવાયાં છે જીવસ્થાનોને ઉદ્દેશીને (૧) ગુણસ્થાનક, (૨) યોગ, (૩) ઉપયોગ, (૪) લેશ્યા, (૫) કમબંધ, (૬) ઉદય, (૭) ઉદીરણું અને (૮) સત્તા એમ આઠને વિચાર કરાય છે. માર્ગણાસ્થાને અંગે (૧) વસ્થાનક, (૨) ગુણસ્થાનક, (૩) યોગ, (૪) ઉપયોગ, (૫) લેશ્યા અને (૬ અલ્પબદુત્વ એમ છ વિચારાયાં છે. ગુણ
સ્થાનકને લક્ષીને (૧) અવસ્થાનક, (૨) યુગ, (૩) ઉપયોગ, (૪) લેશ્યા, (૫) બંધનો હેતુ, (૬) બંધ, (૭) ઉદય, (૮) ઉદીરણા, (૯) સત્તા અને (૧૦) અલ્પબહુ એમ દસ બાબતે વિચારાઈ છે.
વિવરણાત્મક સાહિત્ય (૧) ટીકા–જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૨૧)માં આ જિનવલ્લભગણિએ રચ્યાનું કહ્યું છે તે વિચારણીય છે.
(૨) ટીકા–આ ૭૫૦ શ્લોક જેવડી પાઈય ટીકા (વૃત્તિ) વિ. સં. ૧૧૭૩માં રામદેવે રચી છે. એઓ કર્તાના–જિનવલગણિના શિષ્ય થાય છે. આની એક હાથપથી વિસં. ૧૨૪૬માં કાગળ ઉપર લખાયેલી છે.
(૩) ભાસ-આમાં ૨૩ ગાથા છે. (૪) ભાસ-આમાં ૩૮ ગાથા છે.
(૫) વૃત્તિ–ઉપર્યુક્ત હરિભદ્રસૂરિએ આ ૮૫૦ લોક જેવડી વૃત્તિ અણહિલપુરપાટણમાં વિ. સં. ૧૧૭રમાં સંસ્કૃતમાં રચી છે. એમાં એમણેમૂળ કૃતિને “આગમિકવરસ્તુવિચારસારપ્રકરણ” કહી છે.
(૬) વૃત્તિઆ ૧૨૧૪૦ શ્લોક જેવડી સંસ્કૃત વૃત્તિ મલયગિરિરિએ રચી છે. એમાં એમણે મળ કૃતિને ષડશીતિ’ કહી છે
૧. આના કરતાં કાગળ ઉપર કોઈ હાથથી વહેલી લખાયેલી મળે છે ખરી? - ૨. જિ. ૨, કે, (વિ. ૧, પૃ. ૨૧)માં ૨૪૧ને ઉલ્લેખ છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
૭૪
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: . (૭) વૃત્તિ–આ ૧૬૩૦ કે ૧૬૭૨ હેક જેવડી સંસ્કૃત વૃત્તિ વિક્રમની ૧૨મી સદીમાં થશેભદ્રસૂરિએ રચી છે. આ સુરિ ધનેશ્વરનાં શિષ્ય ધર્મસૂરિના શિષ્ય થાય છે. . (૮) વિવરણ–આ મેરુવાચકે રચ્યું છે.
(૯) ટીકા–“નાનિવરતુથી શરૂ થતી આ અજ્ઞાતકર્તક રચના છે. . (૧૦) અવચૂરિ–આ ૭૦૦ ક જેવડી અવચૂરિના કર્તાનું નામ જાણવામાં નથી.
(૧૧) ઉદ્ધાર–આ કોઈકની ૧૬૦૦ શ્લોક જેવડી રચના છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નણ ૭ : પાંચ નન્ય ક્રમ ગ્રન્થા
પ્રણેતા—જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય ધ્રુવેન્દ્રસૂરિએ પ્રાચીન વે કમ ગ્રંથેને આધારે નિમ્નલિખિત પાંચ કમગ્રન્થા રચ્યા છે ઃ
૧ આ પાંચે ગ્રંથ, કમ્મપડિ અને શ્વે॰ પચસ ગહની પહેલી આવૃત્તિ ચુનીલાલ ગેાકલદાસે ઈ. સ. ૧૯૨૪માં છપાવી હતી. આ પાંચ કમ ગ્રંથા પૈકી પહેલા ચાર ગુજરાતી શબ્દાર્થ, ભાવાર્થ અને યંત્ર સહિત માતર ઉમેદ રાયચ ંદે ઈ. સ. ૧૯૧૨માં પ્રકાશિત કર્યા હતા.
‘ક્રમ ગ્રંથ સા’'ના પ્રથમ ભાગની પહેલી આવૃત્તિ અને ઓજી આવૃત્તિ ‘જૈ .મ.' તરફથી અનુક્રમે ઈ. સ. ૧૯૧૫માં અને ઈ. સ. ૧૯૩૧માં તેમ જ દ્વિતીય ભાગની બીજી આવૃત્તિ આ જ મંડળ તરફથી ઈ. સ. ૧૯૩૨માં પ્રસિદ્ધ કરાઈ હતી. પ્રથમ ભાગમાં પહેલા ચાર નવ્ય ક`ગ્ર'થા, એના ગુજરાતી અય તથા જીવવિજયના ખાક્ષાત્રામાધા અને ઉપયોગી ટપ્પા અપાયાં છે જ્યારે દ્વિતીય ભાગમાં દેવેન્દ્રસૂરિષ્કૃત સયગ (પાંચમા કૉંગ થ), વે॰ સત્તરિયા તેમ જ એ બંનેના ગુજરાતી અર્થ, જીવવજયના ખાલાવખાધા તથા ઉપયેગી ટિપ્પણા અપાયાં છે.
કાઁગ્ર થેનું મહત્ત્વ,
પહેલા ચાર કમ ગ્રંથા ઉપલબ્ધ સ્વાપન્ન ટીકા સહિત ', *. પ્ર. સ. તરફથી વિ. સ.૧૯૬૬-૧૯૬૮માં, મુ. ક. જૈ.મા, માલા’' તરફથી વીરસંવત્ ૨૪૪૭માં અને “જૈ આ. સ* તરફથી ઇ. સ. ૧૯૩૪માં છપાવ્યા છે. આ ઈ. સ. ૧૯૩૪નું પ્રકાશન વિશેષત: નોંધપાત્ર છે, એની ગુજરાતી પ્રસ્તાવનામાં પાંચે કમઁગ્રંથેના પરિચય—નામ, ભાષા, છન્દે, વિષય, આધાર, નવ્ય ક્રમગ્રંથાની પ્રાચીન ગ્રંથો સાથે તુલના અને એની વિશેષતા, ટીકાની રચનાશૈલી, તથા દેવેન્દ્રસૂરિના પરિચય એમ વિવિધ બાબતે રજૂ કરાઇ છે જ્યારે અંતમાં છ પરિશિષ્ટો અપાયાં છે કે જે પૈકી પારિભાષિક શબ્દોની અને પિણ્ડપ્રકૃતિસૂચક શબ્દોની એકેક સૂચીરૂપ પરિશિષ્ટ ૪ અને ૫ તેમ જ ક્રર્મ વિષયક શ્વે. અને દિ. પ્રથાની એના કર્તા, પરિમાણુ અને રચનાસમય સહિતની સૂચીરૂપ છઠ્ઠું પરિશિષ્ટ મહત્ત્વનાં છે. પાંચ નવ્ય કર્મ ગ્રંથેનાં મૂળ પૂરતાં અન્ય પ્રકાશને માટે જુએ પૃ. ૨૯, ૩૭, ૭૮ અને ૮૧.
Page #102
--------------------------------------------------------------------------
________________
ક્રમ સિદ્ધાન્ત સંબધી સાહિત્ય
[ ખ'ડ ૧:
(૧) કમ્મવિવાગ, (૨) કમ્મન્થય, (૩) અંધસામિત્ત, (૪) છાસીઇ અને (૫) સયગ.
3
ગાથાની સંખ્યા આ પાંચની ગાથાઓની સંખ્યા અનુક્રમે ૬૧, ૩૪, ૨૪, ૮૬ અને ૧૦૦ છે. કુલ્લે ૩૦૫ છે.
―
સમાનતા—આ પાંચે નવ્ય કમ ગ્રંથાની તે તે નામના વે પ્રાચીન ક્રમ ગ્રંથની સાથે નામ, ભાષા, છંદ, મુખ્ય વિષય અને નિરૂપણુના ક્રમ એમ વિવિધ બાબતમાં સમાનતા છે,
વિશેષતાઓ- પ્રાચીન ક ગ્રન્થા પૈકી પહેલા ત્રણુના કરતાં એ જ નામના નળ્ય ત્રણુ કગ્રંથા નાના છે. તેમ છતાં વિષયે તે પૂરેપૂરા અપાયા છે એટલું જ નહિ, પણ કેટલીક નવીન બાબતે પણ રજૂ કરાઇ છે. છેલ્લા એ નવ્ય કમત્ર થેાની ગાથા છેલ્લા એ પ્રાચીન કર્મગ્રંથે। જેટલી જ છે, તેમ છતાં એમાં પણ કેટલીક નવીન બાબતેને સ્થાન અપાયું છે. આ પ્રમાણેની ગ્રંથરચના દેવેન્દ્રસૂરિની કુશળતાનું દ્યોતન કરે છે,
શ્રતજ્ઞાનના પર્યાયાદિ વીસ પ્રકારેનું તેમ જ જ્ઞાનાવરણાદિ આઠ કમ પ્રકૃતિના બંધના હૅતુનું નિરૂપણ પ્રાચીન કમ્મવિદ્યાગમાં નથી.1 પ્રાચીન અન્ધસામિત્તમાં ગતિ વગેરે માગણુાઓમાં ગુણુસ્થાનાની સંખ્યા નિર્દેશ પૃથક્ કરાયેા છે જ્યારે નન્ય અન્યસામિત્તમાં તેમ ન કરાતાં યથાસભવ ગુણસ્થાનેાને લઇને અન્ધસ્વામિત્વ દર્શાવાયું છે.૨
નન્ય છાસીઈમાં છ ભાવેાના પ્રકારેા અને ઉપપ્રકારેનું અને
૧ જુઆ પ્રથમ હિંદી કર્મ ગ્રંથની પ્રસ્તાવના (પૃ. ૪ર),
૨ જુએ તીસરા કર્મગ્રન્થની પ્રસ્તાવના (પુ, ૧૧),
Page #103
--------------------------------------------------------------------------
________________
મકરણ ૭]
પાંચ નન્ય ક્રમ ગ્રન્થા
સંખ્યાના સંખ્યાતા િત્રણ ભેદે અને એના પ્રભેદનું જે નિરૂપણુ
છે તે પ્રાચીન છાસીઇમાં નથી,૧
નવ્ય સયગમાં અને પ્રાચીન (મધ)સયગમાં જે ભિન્નતા છે તે પૃ. ૨૩-૨૪માં મે' દર્શાવી છે.
સત્તુલન—કમ્મવિવાગની છઠ્ઠી ગાથા તે આષસયની નિ′′ત્તિની ૧૮મી અને વિસેસા૦ની ૪૫૪મી ગાથા છે.
પાંચ નવ્ય કર્મ પ્રથા અને મૂલાયાર-આ મૂલાયાર્ એ દિ. વટ્ટ કેરની રચના છે. એમાં આવસયની નિ′ત્તિની કેટલીક ગાથા શાબ્દિક પરિવર્તનપૂર્વક પરંતુ અદૃષ્ટિએ સમાન રૂપે જોવાય છે. મૂલાયારગત ‘પર્યાપ્તિ’ અધિકાર નવ્ય કાઁગ્રથેા સાથે વિષયની દૃષ્ટિએ સમાનતા ધરાવે છે. એને લગતી ગાથાના ક નીચે મુજબ છે :—
પ્રથમ કગ્રન્થ મૂલાયાર
૧૮૪
૧૮૫-૧૮૬
૧૨૭
૧૮૮
૧૮૯
૧૯૦
२
૩
४
ટ
૧૨
૧૪
૧૭
૨૩
૫૧
દ્વિતીય કમ ગ્રંથ મૂલાયાર
૧૫૪-૧૫૫
૧૮૯, ૧૯૧
૧૮૩
૧૯૭
૩-૧૨
૧૯૮-૧૯૯
ચતુર્થાં ક ગ્રંથ મુલાયાર
२
૧૫૨-૧૫૩
GO
ર
૧૫
૧૫૮
૧૫૯
૧૭૯-૧૮૦
પાંચમ કČગ્રંથ મૂલાયાર
૨૬
૨૦૦
२७
२०२
૧૪-૨૩
૧૯
३७-३८
૧ જુએ ચવાર: મેપ્રસ્થા:''ની પ્રસ્તાવના (પૃ. ૧૫).
Page #104
--------------------------------------------------------------------------
________________
Gર
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખંડ ૧: પાંચ નવ્ય કર્મ ગ્રંથનો વિષય ગમ્મસારના છવકંડ અને કમ્મકંડ સાથે મળી આવે છે. પ્રથમ કર્મગ્રંથની ૧૦મી ગાથા દવસંગહની ગા. ૪ સાથે સરખાવી શકાય. ચતુર્થ કર્મગ્રંથની ગા. ૭૧-૮૬ગત સંખ્યાને લગતું નિરૂપણ તિલોયસાર (ગા. ૧૩– ૫૧)માં કંઈક પ્રકારાન્તરથી જોવાય છે
વિવરણાત્મક સાહિત્ય પણ ટીકા-પાંચે નવ્ય કર્મગ્રન્થ ઉપર દેવેન્દ્રસૂરિએ જાતે સંસ્કૃતમાં ટીકા રચી છે પરંતુ બન્ધસામિતની ટકા ઘણું સમયથી મળતી નથી. એ રચાઈ હતી એ વાત નવ્ય સયગ (ગા. ૨૫)ની પજ્ઞ ટીકા (પૃ. ૨૬)માંના ઉલ્લેખ ઉપરથી તેમ જ આ બન્ધસામિત્તની અવસૂરિના અંતિમ ભાગ (પૃ. ૧૧૧) ઉપરથી જાણી શકાય છે. ઉપલબ્ધ ટીકાઓનું પરિમાણ ૧૦૧૩૧ શ્લોક જેવડું છે.
આ ઉપરાંતનું સાહિત્ય નીચે મુજબ છે –
અવસૂરિઓ–કમ્મવિવાગ ઉપર બે અવસૂરિ છે. એ પૈકી મુનિશેખરસુરિકૃતિ અવચૂરિ ૨૫૮ લોક જેવડી છે જ્યારે વિક્રમની ૧૫મી સદીમાં ગુણરત્નસૂરિએ રચેલી ૫૪૦૭ બ્રોક જેવડી છે.
કમ્મસ્થય ઉપર કમલસંયમ ઉપાધ્યાયે ૧૫૦ શ્લોકનું વિવરણ રચ્યું છે. જિ, ૨. કે. (વિ. ૧. પૃ. ૭૩)માં આ વિવરણ
૧ જુઓ “જે. આ. સ” તરફથી ૧૯૪૦માં પ્રકાશિત પંચમ અને ષષ્ઠ કમરથ (સટીક)નાં પૃ. ૧-૩૨. અહીં દિગંબરીય ગાથાઓ અપાઈ છે.
૨ એજન, પૃ. ૨. ૩ એજન, ૫ ૧૫.
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ ] પાંચ નવ્ય કર્મથળે આ કમંગ્રન્થ ઉપર છે કે પ્રાચીન ઉપર એ પ્રશ્ન ઉઠાવાય છે. વિશેષમાં એમાં આ નવ્ય કર્મગ્રંથ ઉપર કઈકનું ભાસ અને યશ સમગણનો બાલાવબોધ હોવાનું કહ્યું છે.
કમપ્રકાશ–આ કમ્મસ્થય ઉપર કર્મસ્તવપ્રકાશ નામની સંસ્કૃત ટીકા મુનિ (હાલ સૂરિ) નંદનવિજયજીએ વિ.સં. ૧૯૭૯માં ખંભાતમાં રચી છે.
બસામિત્ત ઉપર અજ્ઞાતકક અવસૂરિ છે. ૪૨૬ શ્લેક અને ૨૮ અક્ષરની એક અવચૂરિ છે તે આ જ છે ?
છાસઈ ઉપર પજ્ઞ ટીકા સિવાય કોઈ અવચૂરિ વગેરે હોય એમ જાણવામાં નથી. -
સયગ ઉપર કોઈકની અવચૂરિ છે.
બાલાવબોધ-પાંચ સવ્ય કર્મ ગ્રંથ તેમ જ સત્તરિયા એમ છે કર્મગ્રંથ ઉપર વિક્રમની ૧૭મી સદીમાં જયમે ૧૦૦૦૦ શ્લોક જેવો અને જીવવિજયે વિ. સં. ૧૮૦૩માં ૧૦૦૦૦ શ્લોક જેવડે તેમ જ ગુણચન્દ્રના શિષ્ય મતિચક્રે ૧૨૦૦૦ લોક જેવડ એકેક બાલાવબેધ યાને ટળે ગુજરાતીમાં રચ્યો છે. સેમસુન્દરસૂરિએ બન્ધસામિત્ત ઉપર બાલાવબેથ રચ્યો છે.
શબ્દાર્થ, ગાથાર્થ ઈત્યાદિ-પ્રથમ અને દ્વિતીય એમ બે કર્મ ગ્રંથના શબ્દાર્થ અને ગાથાર્થ તેમ જ જીવવિજયકૃત સ્તબેકાર્થ તથા પં. પ્રભુદાસ બેચરદાસ દ્વારા સંકલિત કર્મગ્રંથપ્રદીપ સહિતની
૧ આ માણેકલાલ મનસુખભાઈએ છપાવી છે પરંતુ એમાં પ્રકાશનવર્ષને ઉલલેખ નથી
૨. કમ્મવિવાગ ઉપર ૧૪૬૫ ક જેવડે છે, - ૩. આ બે હપ્ત અપાવે છે. પ્રથમ કર્મગ્રંથને અગેને પહેલે હતું પહેલા કર્મગ્રંથને અંતે છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧ઃ ત્રીજી આવૃત્તિ જે એ મં. તરફથી ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત કરાઈ છે. તૃતીય અને ચતુર્થ એમ બે કર્મગ્રંથની ત્રીજી આવૃત્તિ શબ્દાર્થ અને ગાથાર્થ તેમ જ ઉપર્યુક્ત સ્તબકાઈ તથા બંને કર્મગ્રંથના અંતમાં કુંવરજી મૂળચંદે રચેલાં ટિપ્પણો સહિત “જૈ. છે. મં” તરફથી વિ. સં. ૨૦૧૦માં છપાવાઈ છે.
તૃતીય કર્મગ્રંથનાં ટિપ્પણે પછી બંધસ્વામિત્વ-યંત્ર, ઉદયસ્વામિત્વ ઉદીરણ-સ્વામિત્વ અને સત્તાસ્વામિત્વ છે અને ત્યાર બાદ ચતુર્થ કર્મગ્રંથને અંગેના ટિપ્પણો છે.
પંચમ કર્મગ્રંથને ગુજરાતીમાં અનુવાદ પં. ચંદુલાલ નાનચંદે કર્યો છે.
૧. આ ય, આકૃતિઓ અને વિશિષ્ટ વિવેચન સહિત વિ. સં. ૧૯૯રમાં “મુ. કે. જે. મે. માલા”ના ગ્રંથાંક ૩૭ તરીકે પૂ. ૩૪+૩૪૬માં છપાયે છે. એનું સંપાદન પન્યાસ (હાલ ધર્મવિજયજીએ કર્યું છે. આ સંસ્થા તરફથી એની બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૧૭માં પ્રકાશિત કરાઈ છે. એના મુખપૃષ્ઠ ઉપર વચ્ચે વચ્ચે સિદ્ધ પરમાત્માનું અને એને ફરતાં લગભગ ગોળાકારે જ્ઞાનાવરણાદિ આઠ કર્મોને અગેનાં પાટ વગેરે સુપ્રસિદ્ધ ઉદાહરણને બંધ કરાવનારાં નાનાં નાનાં આઠ ચિ અપાયાં છે. આ આવૃત્તિની આ ઉપરાંતની વિશેષતા એ છે કે મૂળની ગાથાઓ પ્રારંભમાં અપાઈ છે તેમ જ આ સગના વિષયને અંગે કેટલીક વધારાની બાબતે પુ. ૫૦માં અપાઈ છે. પાછળના દૂઠ ઉપર પણ એક ચિત્ર છે. એ દ્વારા કર્મબંધના મિથ્યાત્વાદિ પાંચ મુખ્ય કારણે અને એથી ઉદ્ભવતાં આઠ કર્મોને કાષ્ઠ કલ્પી એને ધર્મધ્યાન અને શુલ ધ્યાનરૂપ ચિનગારી વડે સળગાવી દઈ આઠ અક્ષય ગુણોથી અલંકૃત સિદ્ધ પરમાત્મા બન્યાનું દૃશ્ય રજૂ કરાયું છે. આ દ્વિતીય આવૃત્તિમાં ૨૦૦ ટિપણે છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭] પાંચ નવ્ય કર્મ બળે - હિન્દી અનુવાદ–'પાંચ નવ્ય કર્મ ગ્રંથો પૈકી પહેલા ચારના હિન્દી અનુવાદ પં. સુખલાલે અને પાંચમાને પં. કૈલાશચન્દ્ર કરેલા છે.
હિન્દી પ્રસ્તાવનાઓ–પહેલા ચાર કર્મગ્રંથો ઉપર પં. સુખલાલ સંઘવીની અને પાંચમા ઉપર પં. કૈલાશચન્દ્રની પ્રસ્તાવના છે. આ પાંચેના વિષયે હું અનુક્રમે નોધું છું –
(1) પ્રથમ કર્મગ્રન્થની પ્રસ્તાવનાના વિષય (૧) કર્મવાદનું મંતવ્ય, (ર) કર્મવાદ ઉપર થનારા મુખ્ય ત્રણ આક્ષેપ અને એનાં સમાધાન, (૩) વ્યવહાર અને પરમાર્થમાં કર્મવાદની ઉપયોગિતા, (૪) કર્મવાદના સમુથાન કાળ અને એનું સાધ્ય, (૫) કર્મશાસ્ત્રને સંપ્રદાયભેદ, સંકલન અને ભાષા એ ત્રણની દૃષ્ટિએ પરિચવ, (૬) કમ શાસ્ત્રમાં શરીર, ભાષા, ઈન્દ્રિયાદિ ઉપર વિચાર, (૭) કર્મ શાસ્ત્રનું અધ્યાત્મકશાસ્ત્ર, (૮) વિષય પ્રવેશ--(અ) “કમ' શબ્દનો અર્થ, (આ) એના કેટલાક પર્યા, (ઈ) કર્મનું સ્વરૂપ, (ઈ) પુણ્ય પાપની કસોટી, (ઉ) સાચી નિર્લોભતા, (3) કમનું અનાદિવ, (૪) કર્મબંધનાં કારણે અને
૧. આના અનુવાદે મૂળ સહિત “આ. જે પુ. પ્ર. મંડળ” તરફથી આગ્રાથી અનુક્રમે ઇ. સ. ૧૯૪૯ (ત્રીજી આવૃત્તિ), ૧૯૪૬ (બીજી આવૃત્તિ), ૧૯૨૭ (દ્વિતીય સંસ્કરણ), ૧૯૨૨ અને ૧૯૪રમાં પ્રકાશિત કરાયા છે. આ પ્રકાશનનાં નામ અનુક્રમે કર્મવિપાક અથોત્ કર્મગ્રંથ (પ્રથમ ભાગ), દૂસરા કર્મગ્ર થ, તીસરા કર્મગ થ, ષડશીતિ અપનામક ચોથા કર્મગ્રંથ અને શતકનામક પંચમકર્મગ્રંથ રખાયાં છે. આમાં અનુક્રમે ૧, ૧, ૩, ૪ અને ૬ પરિશિષ્ટ છે. વિશેષમાં ચતુર્થ કર્મગ્રંથના જીવસ્થાન, માર્ગણાસ્થાન અને ગુણસ્થાન નામના ગાણુ અધિકાર પૈકી પ્રત્યેકના અંતમાં અનુક્રમે ૬, ૧૦ અને ૩ પરિશિષ્ટો છે.
૨ એમની પ્રસ્તાવનાઓ રન શ્રી નિત્તન નામના એમના લેખાદિ સંગ્રહમાં (ખંડ ૨)માં છપાવાઈ છે. બંને ખંડ “પં. સુખલાલજી સન્માન સમિતિ તરફથી અમદાવાદથી એકસાથે ઈ. સ. ૧૯૫૭માં પ્રકાશિત કરાયા છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: () કમંથી છૂટવાને ઉપાય, (૯) આત્મતત્વનું સાત પ્રમાણે દ્વારા સ્વતંત્ર અસ્તિત્વ, (૧૦) કમ તત્વને અંગે જૈન દર્શનની વિશેષતા તથા (૧૧)ગ્રન્થ-પરિચય–(અ)સામાન્ય પરિચય અને (આ) વિશેષ પરિચય–નામ, વિષય, વર્ણન, ક્રમ, રચનાનો મૂળ આધાર, પરિમાણ, ભાષા અને કર્તા. (૨) દ્વિતીય કર્મથની પ્રસ્તાવનાના વિષે
(૧) ગ્રન્થરચનાનું ઉદેશ્ય, (૨) વિષય-વર્ણન-શૈલી, (૩) વિષય-વિભાગ, (૪) “
કસ્તવ નામ રાખવાનું કારણ, (૫) ગ્રન્થરચનાને આધાર, (૬) ગોમટસારમાં અસ્તવ શબ્દને સાંકેતિક અર્થ અને (૭) ગુણ ગાનનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ.
(૩) તૃતીય કર્મગ્રન્થની પ્રસ્તાવનાનો વિષય
(૧) માર્ગણ, (૨) ગુણસ્થાન અને વૈદિક સાહિત્ય, (૩) માણા અને ગુણરથાનમાં અંતર, (૪) પ્રથમ અને દ્વિતીય કર્મગ્રંથની સાથે તૃતીયની સંગતિ, (૫) દ્વિતીય કર્મગ્રંથના જ્ઞાનને અપેક્ષા અને (૬) ગેમ્મદસાર સાથે તુલના.
(૪) ચતુર્થ કર્મગ્રન્થની પ્રસ્તાવનાના વિષયો
(૧) નામ, (૨) સંગતિ, (૩) પ્રાચીન અને નવીન ચતુર્થ કર્મચ9, (૪) ચતુર્થ કર્મગ્રન્થ અને આગમ, પંચસંગ્રહ તથા ગોમટસાર, (૫) વિષયપ્રવેશ, (૬) ગુણસ્થાનનું વિશેષ સ્વરૂપ, () દર્શનાતરની સાથે જે દર્શનનું સામ્ય, (૮) ગ” સબંધી વિચાર, (૯) યોગના ભેદ અને એને આધાર, (૧૦ યોગના ઉપાય અને ગુણસ્થાને માં ગાવતાર, (૧૧) પૂર્વસેવા ઈત્યાદિ શબ્દની વ્યાખ્યા, (૧૨) યોગજન્ય વિભૂતિઓ અને (૧૩) ગુણરથાન જેવો બૌદ્ધશાસ્ત્રગત વિચાર,
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ ] પાંચ નવ્ય કર્મચા
(૫) પંચમ કમગ્રન્થની પ્રસ્તાવનાના વિષયો
(૧) કર્મસિદ્ધાન્ત–(અ) કર્મસિદ્ધાન્તને આશય, (આ) કર્મનું સ્વરૂપ, (૪) જૈન દર્શન પ્રમાણેનું કર્મનું સ્વરૂપ, (ઈ) કર્મોને કર્તા અને ભક્તા કોણ ? (૬) કમ પિતાનું ફળ કેવી રીતે આપે છે? (ક) વિવિધ દર્શને અનુસાર કર્મના ભેદે અને (૪) કર્મોની વિવિધ દશાઓ; (૨) કર્મવિષયક સાહિત્ય—(અ) જૈન સાહિત્યમાં ‘કર્મસાહિત્યનું સ્થાન, (આ) કમ-સાહિત્યને ઉત્કર્ષકાળ, (ઈ) કાર્મિક અને સિદ્ધાન્તિક મતભેદે, (ઈ) કમ્મપડિ વગેરેના પઠન પાઠનની મહત્તાનું કારણ અને (ઉ) સાહનનું એક અન્ય કારણ; (૩) નવીન કર્મગ્રન્થ– (અ) નામ, (આ) નામ અંગે ત્રણ, (ઈ) કર્મગ્રન્થનું પર્વોપર્ય, (ઈ) કર્મગ્રન્થના વિષય અને (૩) કર્મગ્રન્થોને આધાર; (૪) નવીન કમગ્રન્થના રચયિતા–અ) રચયિતા, (આ) એમની રચનશિલી, (ઈ) એમની અધ્યયનશીલતા અને (ઈ) ગ્રન્થકારનો સમય.
પાંચે કર્મનાં પરિશિષ્ટ પ્રથમ કર્મગ્રન્થના અંતમાં નીચે મુજબનાં પાંચ પરિશિષ્ટો છે?
(૧) વેતાંબર અને દિગંબરામાં કર્મવિષયક મતભેદ, (૨) પ્રથમ કર્મગ્રંથગત શબ્દોનો સંસ્કૃત સમીકરણ અને હિન્દી અર્થ સહિતનો કોશ, (૩) મૂળ ગાથાઓ, (૪) શ્વેતાંબરીય કર્મવિષયક ગ્રંથો અને (૫) દિગંબરીય કર્મવિષયક ગ્રંથો.
દ્વિતીય કમગ્રંથના અંતમાં ગુણસ્થાનને લગતી છે. અને દિ. માન્યતાઓને લગતું એક જ પરિશિષ્ટ છે. એમાં કોશ તેમ જ મૂળ ગાથા જેવાં પણ પરિશિષ્ટ નથી.
તૃતીય કરન્થને અંગેનાં છ પરિશિષ્ટો પિકી ગોમટસારનાં જોવાલાયક સ્થળો નામનું પ્રથમ પરિશિષ્ટ મહત્વનું છે.
૧. આને અંગેનું પ સુખલાલ સંઘવીનું પૂર્વ કથન નેધપાત્ર છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાંત સંબધી સાહિત્ય [ ખડ ૧૪ ચતુર્થ કર્મગ્રંથમાં “અવસ્થાન અધિકાર, “માર્ગણાસ્થાન” અધિકાર અને “ગુણસ્થાન” અધિકાર એમ ત્રણ અધિકાર છે. એ પૈકી પ્રથમ અધિકારના અંતમાં (૧) વેશ્યા, (૨) દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિય, (૩) સંજ્ઞા, (૪) પર્યાપ્તિ. (૫) કેવલીને ઉપયોગ અને (૬) એકેન્દ્રિયને ઉપયોગ એમ છ પરિશિષ્ટો છે.
દ્વિતીય અધિકારને અંગે (૧) યોગ, (૨) સમ્યકત્વ, (૩) અચક્ષુદર્શન, (૪) અનાહારક, (૫) અવધિદર્શન, (૬) આહારક, (૭) દૃષ્ટિવાદ, (૮) ચક્ષુર્દશનમાં ગ, (૯) કેવલિ–સમુદ્દઘાત અને (૧૦) કાળ એમ દસ પરિશિષ્ટ છે.
તૃતીય અધિકાર પરત્વે (૧) બન્ધના હેતુઓ, (૨) મૂળ ભાવ અને (૩) એક છવની ભિન્ન ભિન્ન સમયમાંના અને અનેક ના એક તેમ જ ભિન્ન ભિન્ન સમયમાંના ભાવ.
આ ઉપરાંત અંતમાં નિમ્નલિખિત છ પરિશિષ્ટો છેતેમાંનાં પહેલાં ચાર નીચે મુજબ છે -
(૧) છે. અને દિ. સંપ્રદાયનાં કેટલાંક સમાન તથા અસમાન મંતવ્ય, (૨) કામચWિકે અને સૈદ્ધાન્તિકના મતભેદ, (૩) ચતુર્થ કર્મગ્રન્થ અને (વે.) પંચસંગ્રહ તથા (૪) પ્રકીર્ણક મનનીય બાબત.
પંચમ કર્મગ્રંથનાં છ પરિશિષ્ટો પૈકી “ પિડ'પ્રકૃતિસૂચક શબ્દને કોશ નોંધપાત્ર ગણાય.
વર્ષાસૂત્રાનિ–પાંચ સવ્ય કર્મ ગ્રંથોના આધારે તણત વિષય સંસ્કૃતમાં સૂત્રરૂપે આ કૃતિમાં આગામે દ્ધારકે રજૂ કર્યો છે.' એ ૧રપ લોક જેવડી કૃતિ એમણે વિ. સં. ૧૯૬૮માં રચી છે. આ એ સત્વર પ્રસિદ્ધ કરાવી ઘટે.
૧-૨ જુઓ આગમ દ્ધારકની શ્રુતઉપાસના (પૃ. ૨૮).
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭]
પાંચ તન્ય ગ્રન્થા
૧
જર્મન મહાનિબન્ધ-ડૅ, હુ`ણુ યાર્કોબીના શિષ્ય ડૉ. હેમુથ વૅન ગ્લાસેનાપ ( Helmuth von Glasenapp) નામના જર્મીન વિદ્વાને ક`સિદ્ધાન્તને અંગે ખાસ કરીને પાંચ નવ્ય કર્મ ગ્રંથના આધારે ૩Die Lehre von Karman in der Philosophie der Jainas nach den Karmagranthas dargestellt નામને મહાનિબંધ જમન ભાષામાં લખ્યા હતા. જમનીમાંની બેંન (Bonn) વિદ્યાપીઠ તરફથી એ મહાનાધ માટે એમને પી.એચ.ડી.ની પદવી ઇ. સ. ૧૯૧૪માં મળી હતી.
૪અંગ્રેજી અનુવાદ્ગ—ગ્લાસેનાપે પેાતાના ઉપર્યુક્ત જર્મન નિબંધમાં સહેજસાજ સુધારાવધારા કર્યાં બાદ એને અંગ્રેજી અનુવાદ જી. એરિ ગિફાડે (G. Barry Gifford) ઇ.સ. ૧૯૨૧માં તૈયાર કર્યો હતેા. એનું નામ “The Doctrine of Karmaa in Jain Philosophy” રખાયું છે.
૧ આ મહાનિબંધ લાઇત્સિંગ (Leipzig)થી એટ્ટો હેરેસેવિલ્સે (Otto Harrassowiz) ઇ. સ. ૧૯૧૫માં પ્રકાશિત કર્યા હતા, એની નકલેા ઈ. સ. ૧૯૧૯ સુધીમાં વેચાઈ ગઈ હતી. આની એક પણ નકલ હજી સુધી તે મારા જોવામાં આવી નથી.
ર એમણે 'યુમિંગન' વિદ્યાપીઠમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું થે।ડાક વખત ઉપર એમનુ અવસાન થયાનું કેટલાક કહે છે.
૩ જુએ પરમપયાસની ડૉ. એ. એન, ઉપાધ્યેની પ્રસ્તાવના [પૃ. ૪૦. ટિ.]. ૪ આ અનુવાદ પ્રકાશકીય નિવેદન, પ્રે, રેખ ઉઝમમે ન (Zimmermann)ના અંગ્રેજી અગ્રવચન, જર્મન આવૃત્તિની પ્રસ્તાવનાના અંગ્રેજી અનુવાદ તેમ જ ગિફોના અનુવાદને ઉદ્દેશીને ડૅા. ગ્લાસેનાપના વક્તવ્ય સહિત ખાઈ વીછખાઇ જીવનલાલ પનાલાલ ચેરિટી ફંડ''ના ટ્રસ્ટીઓએ ઈ.સ. ૧૯૪૨માં પ્રકાશિત કર્યા છે. એનુ સપાદ્યન કેટલાક અંગ્રેજી ટિપણેાપૂર્વક મેં કર્યુ છે,
Page #112
--------------------------------------------------------------------------
________________
ક્રમ સિફ્રાન્ત સંબધી સાહિત્ય
[ ખ'ડ ૧:
પ્યંત્રપૂર્વક કર્માદ્ધિવિચાર-પાંચ નવ્ય કર્મ ગ્રન્થેના અને સત્તરિયાના દેહનરૂપે તૈયાર કરાયેલું આ ગુજરાતી પુસ્તક છે. આમાં કર્મસિદ્ધાન્તને લગતી વિવિધ બાબતે રજૂ કરાઇ છે, સાથે સાથે જાતજાતનાં કાષ્ઠકા (યંત્ર) અપાયાં છે. આ યંત્રા પૃ. ૯–૧૪, ૧૦૧-૧૧૮, ૨૧૦-૨૭૦ અને ૨૭૨-૨૭૭માં અપાયાં છે.
૧
આ પુસ્તકની અનુક્રમણિકા ખેતાં જણાય છે કે એમાં છ ક્રમ પ્રથાના ક્રમે વિષયેાનું નિરૂપણુ છે.
કમ્ પ્રકૃતિગણિતમાલા—આ ગુજરાતી પુસ્તકના યાજક દેવશ્રી તથા હેતશ્રી એમ બે જૈન સાધ્વીએ છે. આમાં પાંચ નવ્ય કગ્રંથે! તેમ જ ત્રે. સત્તરિયા એમ છને ગુજરાતીમાં સારાંશ કેટલાંક યંત્ર સહિત અપાયા છે. અંતમાં ઉપયુ ત છ યે કગ્રંથ (મૂળ) અપાયા છે. તેમાં સત્તરિયાની ૯૧ ગાથા છે.
૧ આ કૃતિ · જૈ૦ ધ॰ પ્ર૦ સ” તમ્ફથી ‘દેવનાગરી' લિપિમાં વિ. સં. ૧૯૭૩માં છુપાવાઈ છે.
૨ આનું વિવરણ પૃ. ૧૧૧-૨૦૯માં છે.
૩ આ ઉપરાંત કાઈ કાઈ વિગત અન્ય સાધનાને આધારે અપાઈ છે.
૪ આ પુસ્તક વિઠલજી હીરાલાલ લાલને ઈ.સ. ૧૯૩૫માં સ્વ. નવલભાઈ જેઠાભાઈના સ્મરણાથે પ્રસિદ્ધ કર્યુ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ : આઠ પ્રકીક કૃતિઓ (1) અકસ્માઈવિયારસારલવ (કર્માદિવિચારસારવ) કિવા સુહમત્યવિવારલવ (સૂમાર્થવિચારવ) યાને સઢસયગ (સાર્ધ શતક)
આ પ્રાચીન છાસીઈના કર્તા જિનવલલાગણિએ જ. મ. માં ૧૫ર પદ્યમાં રચેલી કૃતિ છે. પદ્યની સંખ્યા ઉપરથી આ કૃતિની વૃત્તિમાં ધનેશ્વરસૂરિએ આનું “સાર્ધ શતક' નામ દર્શાવ્યું છે. એમાં કર્મચિહ્નાનને લગતી વિવિધ બાબતો ઉપરાંત અન્ય વિષય વિષે પણ માહિતી અપાઈ છે : “કમ' શબ્દની વ્યુત્પત્તિ, કર્મબંધના ભેદે, આઠ મૂળ પ્રકૃતિનાં અને એ પ્રત્યેકની *ઉત્તર પ્રકૃતિઓનાં નામ, પ્રવબંધિની, ધ્રુદયા, ધ્રુવસત્તાકા, સર્વ દેશઘાતિની, શુભ, અપરાવર્તમાના એ છે અને એની સપ્રતિપક્ષિણ છનાં નામે, ગતિએ આત્રીને બંધ, બંધકાળ ઈત્યાદિ છ ભાવ, ગુણસ્થાન, સ્થિતિ-બંધ, રસ–બંધ અને પ્રદેશ-બંધનું વિસ્તૃત નિરૂપણ, વગણઓ, ૧૧ ગુણશ્રેણિઓ, પુદગલપરાવર્ત તથા પલ્યના તેમ જ સંખ્યાના પ્રકારો.
૧. આ ધનેશ્વરસૂરિકૃત વૃત્તિ તેમ જ સંસ્કૃતમાં પ્રસ્તાવના અને વિષયાનુક્રમ તથા અંતમાં સંપૂર્ણ મૂળ સહિત જે. ધ, પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૫માં છપાવાય છે. એનું નામ "સૂફમાથવિચારસારે દ્ધાર: (સાર્ધશતકમ) રખાયું છે.
૨. ૨૯મી ગાથા પ્રક્ષિપ્ત છે.
૩. આનાં નામ દર્શનાવરણ, જ્ઞાનાવરણ, અંતરાય, મોહનીય, આયુષ્ય, ગોત્ર, વેદનીય અને નામ એમ સામાન્ય ક્રમ કરતાં ભિન્ન રીતે અપાયાં છે. એની સકારણુતા વૃત્તિમાં વિચારાઈ છે.
૪. “નામ”ની ઉત્તર પ્રવૃતિઓ ભિન્ન ભિન્ન પ્રકારે ગણાવાઈ છે. જેમકે ૪૨ (૧૪ પિંડકૂતિક૨૮ પ્રત્યેક પ્રકૃતિ), ૬, ૯૩ અને ૧૦૩.
Page #114
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (ખંડ ૧ : ૧૪મી ગાથામાં સંહનન એટલે શક્તિવિશેષ એમ સૂત્રમાં કહ્યાનો ઉલ્લેખ છે તેને અંગે તેમ જ ૮૬મી ગાથામાં દર્શાવેલા અલ્પબદુત્વ અને ૫મી ગાથામાં આપેલા વગણના સ્વરૂપ પર પ્રસ્તાવનામાં ચર્ચા કરાઈ છે.
- વિવરણાત્મક સાહિત્ય (૧) ભાસ–જે. ગ્રં. (પૃ. ૧૧૮)માં આને ઉલ્લેખ છે. કોઈ કનું ૧૦૮ કે ૧૧૦ ગાથાનું ભાસ છે. તે આ સસયગ ઉપર છે ?
(૨) ચણિ—મુનિચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૭૦માં આ રચી છે.
(૩) વૃત્તિ – ૩૭૦૦ શ્લોક જેવડી વૃત્તિ શીલભદ્રના શિષ્ય ધનેશ્વરસૂરિએ વિ. સં. ૧૧૭૧માં રચી છે. છાસીઈ ઉપરની યશોભદ્રસૂરિન ટીકામાં તેમ જ વિચારરત્નસંગ્રહમાં આ વૃત્તિને ઉલેખ છે.
(૪) ટીકા–જિનવલલાગણિના શિષ્ય રામદેવગણિએ આ રચી છે. ગણહરસઢસયગની સુમતિ વાચકકૃત વૃત્તિમાં આ ઉલ્લેખ છે પરંતુ આની કોઈ હાથપોથી મળે છે ખરી ?
(૫) ટીકા-આ મહેશ્વરસૂરિની રચના છે. (૬) વૃત્તિ–આ ૮૫૦ શ્લોક જેવડી વૃત્તિ વિ. સં. ૧૧૭૨માં
હરિભદ્રસૂરિએ રચી છે. (૦) પાયાવિત્તિ–આના કર્તાનું નામ જાણવામાં નથી. (૮) વૃત્તિ–આ ચક્રેશ્વરસૂરિની રચના છે. એ આ સૂરિ
રચેલા સડઢસયગની તો વૃત્તિ નથી ? (૯) ટીકા–આ અજ્ઞાતકર્તક છે. (૧૦) વૃત્તિટિપ્પણ–આ ૧૪૦૦ શ્લોક જેવડું કેઈએ રચ્યું છે.
(૨-૫) ચાર સંસ્કૃત કર્મગ્રંથો ૧. આ “જૈ. ધ. પ્ર. સ.'' તરફથી છપાયાનું સાંભળ્યું છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ ] આઠ પ્રકીર્ણક કૃતિઓ
આ કૃતિ “આગમ' ગચ્છના વિક્રમની પંદરમી સદીના જયતિલકસૂરિની પ૬૮ શ્લોક જેવડી રચના છે. એ નિમ્નલિખિત ચાર વિભાગોમાં વિભક્ત છે –
() પ્રકૃતિ-વિચ્છેદ, (૨) સૂક્ષ્માથસંગ્રાહક, (૩) પ્રકૃતિસ્વરૂપ અને (૪) બંધ-સ્વામિત્વ. આ ચાર વિભાગોને “ચાર કમગ્રંથતરીકે ઓળખાવાય છે.
(૬) કર્મગ્રંથ આ શ્રીમલિક કવિએ રચ્યો છે. એઓ છે. હશે અને એમની આ કૃતિ સંસ્કૃતમાં હશે. વૃત્તિ–આ કર્તાએ જાતે રચી છે.
(૭) કર્મવિચાર આ ગુરુશિષ્યના સંવાદરૂપે બાલજીને ઉદ્દેશીને ત્રણ ભાગમાં ગુજરાતીમાં પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે યોજેલી કૃતિ છે. એ ભાગોમાં અનુક્રમે બંધ, સત્તા અને ઉદય વિષે નિરૂપણ છે. પ્રથમ ભાગમાં ૧૮ પાઠ છે. ૧૮મે પાઠ સંગ્રહરૂપ છે. એની પહેલાના કેટલાક પાઠના અંતમાં તે તે પાઠના મુદાઓ રજૂ કરાયા છે. બીજા ભાગમાં ૧૪ પાડે છે. ૧૪મે પાઠ સંગ્રહરૂપ છે. એમાં પ્રશ્નો અને ઉત્તર અપાયા છે. જ્યારે પહેલા ૧૩ પઠે પૈકી પ્રત્યેકના અંતમાં તેને લગતા પ્રશ્નો છે. ત્રીજા ભાગમાં બહિરંગ વિચાર
૧. આના પહેલા ભાગની ત્રીજી આવૃત્તિ અને બીજાની બીજી એક જ પુસ્તકરૂપે હિંમતલાલ પ્રભુદાસ પારેખે અને લલિતકુમાર પ્રભુદાસ પારેખે ઈ. સ. ૧૯૪૯માં પ્રસિદ્ધ કરી છે. ત્રીજો ભાગ જકે જાતે ઈ. સ. ૧૯૨૮માં છપાવ્યું છે અને આ એની પહેલી આવૃત્તિ છે.
ર. આના પૃ. ૧૬૩માં કહ્યું છે કે પ્રકૃતિ વગેરે ચારે બંધ એક અથવા બે સમયમાં બને છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
Ge
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: અને “અંતરંગ' વિચાર એવા બે પેટાવિભાગ પાડી પ્રત્યેકના નવ નવ પાડે અપાયા છે. આમ ત્રણ ભાગમાં એકંદર ૧૮+૧૪+૧૮=૫૦ પાઠ છે.
(૮) જૈન દર્શનને કર્મવાદ આ ગુજરાતી પુસ્તકના લેખક અને પ્રકાશક માસ્તર ખૂબચંદ કેશવલાલ છે. આ પુસ્તકમાં નીચે મુજબના દસ પ્રકરણો છે -
(૧) આત્માની સ્વભાવદશા, (૨) આત્માની વિભાવદશા, (૩) પુરાલ-વર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા, (૪) તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થને મૌલિક તત્ત્વની સમજ, (૫) પુદગલનાં ગ્રહણ અને પરિણમન, (૬) પ્રકૃતિબંધ, (૭) કમ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ, (૮) સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, (૯) કમબંધના હેતુઓ અને (૧૦) સંવર, નિર્જરા અને મેક્ષ,
ક
૧. પ્રકાશકીય નિવેદન અને પં. રાજેન્દ્રવિજયજીની પ્રસ્તાવના સહિત આ પુસ્તક વિ. સં. ૨૦૧૮માં પ્રસિદ્ધ કરાયું છે. એમાં કઈ યત્ર–કોષ્ઠક જેવાને સ્થાન અપાયું નથી.
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯: કર્મસિદ્ધાન્તના અંશ અંગેની કૃતિઓ
કર્મસિદ્ધાન્તના અનેક અંશે છે. એ પૈકી એકાદ અંશને કેન્દ્રમાં રાખી કેટલીક કૃતિઓ રચાઈ છે. ગુણસ્થાને એ કર્મસિદ્ધાન્તને એક મહત્ત્વનો અંશ છે એટલે આ પ્રકરણને પ્રારંભ હું એને લગતી કુતિઓથી કરું છું:
ગુણસ્થાન સંબંધી ૧૦ કૃતિઓ (1) ગુણસ્થાનકનિરૂપણ–આ હર્ષવર્ધનની રચના છે. એની હાથપોથીઓ અહીંના (સુરતના) જૈનાનન્દ પુસ્તકાલયમાં તથા કેટલાક ભંડારમાં છે. ગુણસ્થાનસ્વરૂપ એ આ કૃતિનું અન્ય નામ હોય એમ લાગે છે. - (ર) ગુણસ્થાનકમારોહ–આ વનસૂરિના શિષ્ય રન શેખરસૂરિએ વિ. સં. ૧૪૪૭માં રચેલી સંસ્કૃત કૃતિ છે. એના ઉપર પજ્ઞ વૃત્તિ છે તેમ જ કોઈકની અવચૂરિ અને શ્રીસરકૃતિ બાલાવબોધ છે.
મૂળ કૃતિનાં અપર નામ ગુણસ્થાનક અને ગુણસ્થાનનરાશિ છે. એના લે. ક૬ની પજ્ઞ વૃત્તિગત અવતરણો મેંધપાત્ર છે.
૧. આ કૃતિ પજ્ઞ વૃત્તિ ભહિત દે. લા. જે. પુ. સંસ્થા તરફથી ઈ.સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. મૂળ કૃતિ ગુજરાતી ભાવાનુવાદ સહિત શ્રી સ્વાધ્યાયગ્રંથસંદેહ” (પ, ૪૩૩-૪૭૨)માં છપાવાઈ છે. આ. સ્વા. ગં. સં. સારાભાઈ જેસિંગભાઈએ અમદાવાદથી વિ. સં. ૨૦૧૩માં પ્રસિદ્ધ કરેલ છે. વિશેષમાં " જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૮૯માં મૂળ કૃતિ એને તેમ જ પન્ન વૃત્તિના ગુજરાતી અનુવાદપૂર્વક પ્રસિદ્ધ કરાઈ છે. વિશેષ માટે જુઓ ૫. ૯૨.
૨ ગુણથાનક એ ગમ્મસારનું અપર નામ છે. જુઓ જિ. ૨. ક (વિ. ૧,પૃ ૧૦૫).
Page #118
--------------------------------------------------------------------------
________________
૯૨
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખંડ ૧ : પજ્ઞ વૃત્તિ (પત્ર ૩૭ અને ૩૮)માં ધ્યાનદંડકસ્તુતિમાંથી એકેક અવતરણ અપાયું છે. “ચમ્પટિનની કઈ કૃતિમાંથી પાંચ પદ્યો પત્ર ૪૦-૪૧માં અપાયાં છે.
ભાવાનુવાદ-આ ગુજરાતી અનુવાદકનું નામ દર્શાવાયું નથી. હિન્દી અનુવાદ–મૂળ કૃતિને શબ્દાર્થ પૂરત હિન્દી અનુવાદ બનારસના નિવાસી સિતારે હિન્દુ રાજા શિવપ્રસાદની ભગિની ગેમતિબાઈએ કરી પ્રકાશિત કર્યો હતો.
હિન્દી લેકાર્થ અને હિન્દી વ્યાખ્યા–આ બંનેના કર્તા–અનુવાદક શ્રીતિલકવિજયજી પંજાબી છે. પ્રારંભમાં આઠ મૂળ પ્રકૃતિઓનાં નામ અને કાર્ય તેમ જ ઉત્તર પ્રવૃતિઓનાં નામ દર્શાવાયાં છે. મૂળના પ્રત્યેક પદ્યનો વિષય તે તે પદ્યની શરૂઆતમાં જણાવાયો છે.
(૩) ગુણસ્થાનકમારોહ–આ વિમલસૂરિની ૨૦૦૦ શ્લેક જેવડી રચના છે.
(૪) ગુણસ્થાનકમારેહ–આ જયશેખરસૂરિની કૃતિ છે.
(૫) ગુણઠાણકમારેહ (ગુણસ્થાનક્રમારોહ) આ જિનભદ્રસૂરિએ “જિળવંતાં વિના થી શરૂ કરેલી કૃતિ છે એ પજ્ઞ લેકનાલ વૃત્તિથી વિભૂષિત છે.
(૬) ગુણસ્થાનદ્વાર–આની એક હાથપોથી જૈનાનન્દ પુસ્તકાલયમાં છે. એને ક્રમાંક ૧૪૮૭ છે.
૧. જુઓ “શ્રીઆત્મતિલક ગ્રંથ સંસાયટી” તરફથી પ્રકાશિત ગુણસ્થાનકમારેહની હિન્દી પ્રસ્તાવના (પૃ ૩).
૨-૩ આ બંને મૂળ સહિત “ગુણસ્થાનકમારેહુ”ના નામથી આ તિ. 2. સે.” તરફથી વિ. સં. ૧૯૭૫ માં પ્રસિદ્ધ કરાયેલ છે.
૪. “નામ કમની ૯૩ ઉત્તર પ્રકૃતિએ ગણાવાઈ છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ] કર્મસિદ્ધાન્તના અંશ અંગેની કૃતિઓ ૯૩
(૭) ગુટ્ટાણસય (ગુણસ્થાનશત)-આ જમ૦માં ૧૦૭ પઘોમાં દેવચક્કે રચેલી કૃતિ છે. એનાં આધા અને અંતિમ પદ્યો નીચે મુજબ છે :
"नमिअ जिण गुणठाय मूलत्तरबंधुदयुदीरणया।
सत्ता ३२ जीअ ३३ गुणयोगो ३५ वउ(ओ १)ग ३६ लेसा ३७ સુવિહેક કરે છે.'
"भंगा संवेहाओ गुणट्ठाणसयं च देवचंदेण । મળી(fr) વિળયાવળવંતરાયરલ વયનં ૧૦૦ ”
આ અંતિમ પદ્યમાં કર્તાના નામનો તેમ જ એમણે શાન્તિદાસના કથનથી આ કૃતિ રચ્યાનો ઉલ્લેખ છે. આ કૃતિમાં ચૌદે ગુણસ્થાનનું નિરૂપણ છે. આ કૃતિને પ્રસ્તુત નામથી જિ. ૨૦ કે માં નોંધ નથી. વળી આ કૃતિ કોઈ સ્થળેથી પ્રકાશિત થયાનું જાણવામાં નથી. આની એક હાથપોથી અહીંના (સુરતના) “શ્રી મેહનલાલજી જ્ઞાનભંડારમાં છે. એનો પિથી અંક ‘ડર” છે. પ્રસ્તુત કૃતિ સાત પત્રની છે.
(૮) ગુણટ્રાણ મમ્મણ ટ્રાણ (ગુણસ્થાનમાર્ગણાસ્થાન)–આ નેમચન્દ્રની કૃતિ છે. એ દિ. છે ?
(૯) ગુણસ્થાનવિચારપાઈ–આ “વડતપ” ગચ્છના સાધુકીર્તિ એ ગુજરાતીમાં રચેલી કૃતિ છે. એમણે વિ. સં. ૧૪૯હ્માં વિક્રમચરિત્રકુમારરાસ રચ્યો છે.
(૧૦) ગુણસ્થાનકગભિત આદિજિનની થાય–આ ચાર પદ્યની ગુજરાતી થાય દ્વારા મેઘવિજયે ચૌદ ગુણસ્થાનોનાં નામ, એ દરેકનું
૧ જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૪૮૭). ૨ આ સ્તુતિતરંગિણ (ભા. ૧, પૃ. ૨૫૧)માં છપાવાઈ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: કાલમાન અને બે શ્રેણિ વિષે માહિતી આપી છેઆ થેય “ભુજ’ નગરના મંડનરૂપ ષભદેવને લક્ષીને રચાઈ છે.
(૧૧) ગુણસ્થાન ગભિત જિનસ્તાન–આ ૧૮ કડીની કૃતિ જિન રાજસૂરિએ જેસલમેરની ભાષામાં વિ. સં. ૧૬૬૫માં રચી હતી શિવનિધાને વિ. સં. ૧૬૯૨માં એને બાલાવબોધ રચ્યો છે. જે
(૧૨) ગુણસ્થાનકગર્ભિત વરસ્તવન–આ વિયાકરણ વિનયવિજયગણની ૩ કડીની રચના છે એમાં ચૌદ ગુણસ્થાનની આછી રૂપરેખા છે.
(૧૩) ગુજરયા દ્વારા–આ નામની કૃતિની એક હાથથી અહીંના જૈનાનંદ પુસ્તકાલયમાં છે. આ કૃતિ તે આ પૂર્વે પૃ.૯૨માં નોધેલ ગુણસ્થાનઠાર તો નથી ?
(૧૪) ગુણઠાણુવિચાર–આ સાત કડીની ગુજરાતી કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચી છે. એનો પરિચય મેં પથશેદેહન ખંડ ૨, ઉપખંડ ૩, પ્રકરણ ૩)માં ચૌદ ગુણસ્થાનકની સજઝાયના નામથી આપ્યાં છે. એમાં ગુણસ્થાનકોના કાલમાનને
૧ જુએ જ. ગૂ. ક. (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૬૦૦). ૨. જે. ગુ. ક (ભા. ૩. ખ ડ ૨, પૃ. ૧૬૬૭)માં ગુણસ્થાનસ્તવનબાલાવ
બધો ઉલ્લેખ છે. ૩ આના આદિમ અને અંતિમ અંશ ઈત્યાદિ માટે જુઓ મારું પુસ્તક નામે | વિનયસરંભ (પૃ. ૬૦-૬૧). ૪ આ કૃતિ ગુર્જર સાહિત્ય સંગ્રહ (વિ. ૧, પૃ. ૪૪૬-૪૪૭)માં ગુણસ્થાન
કસઝાયના નામથી છપાવાઇ છે. ૫. આ મારું રચેલું પુસ્તક મારી સંમતિ વિના–મનરવીપણે ફેરફાર અને કાપકૂપ કરીને અને કેાઈક પાસે મુદ્રાણપત્ર તપાસાવીને છપાવાય છે એમ જાણવા મળ્યું છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ ] કર્મસિદ્ધાન્તના અંશ અગેની કૃતિઓ ૯૫ નિર્દેશ છે. આ ઉપરાંત નિશ્ચય અને વ્યવહાર ની અપેક્ષાએ ગુણસ્થાનકનો વિચાર કરાય છે.
(૧૫) ઘ ટન્ટે gaiારું ગુજરાનવું વહેતુવાળઆ નામથી ઓળખાવતી પાઈય કૃતિમાં ત્રણ ગાથા છે. એમાં ગુણસ્થાનને વિષે જઘન્યથી તથા ઉત્કટથી એકીસાથે જે બા થાય તેનું નિરૂપણ છે.
અવચૂરિ–આના ઉપર સંસ્કૃતમાં અવચૂરિ છે. એમાં એક યત્ન છે.
(૧૬) ઉપશમ-શ્રેણિ– સ્વરૂપ-આ કૃતિ સંસ્કૃતમાં હશે. એના કર્તાનું નામ કે એનું પરિમાણ જાણવામાં નથી. એની એક હાથપથી અમદાવાદના ડહેલાના ભંડારમાં છે. આ જાતની સ્વતંત્ર કૃતિ ભવેતાંબરીય સાહિત્યમાં અન્ય હોય એમ જણાતું નથી.
(૧૭) ઉપશમણિની સઝાય– આ ઉપશમશ્રેણિને લગતી કૃતિ તે ન્યાયાચાર્ય કૃત ગુણઠાણુવિચારથી ભિન્ન છે.
(૧૮) ક્ષપક-શ્રેણિ-સ્વરૂપ—આ કૃતિ સંસ્કૃતમાં હશે. એના કર્તાના નામ કે એના પરિમાણ વિશે કઈ ઉલ્લેખ જોવા જાણવામાં નથી. આની એક હાથપોથી અમદાવાદના ડહેલાના ભંડારમાં છે.*
(૧૯) અવગસિખા (પક્ષપકશિક્ષા )આ જિનેશ્વરસૂરિના શિષ્ય જિનચન્દ્રસૂરિએ ૧૨૩ ગાથામાં રચી છે. શું આ કૃતિ ક્ષેપક
૧ આ નાનકડી કૃતિ અને એની અવસૂરિ સવૃત્તિક બન્ધહેતૃદયત્રિભંગી તેમ જ “ચતુર્વાગીવાપુ નઘોરહટ યુજવ વધતુકાળન” અને એની ટીકા સહિત 'જૈ. આ. સા.” તરફથી વિ. સં. ૧૯૭૪માં છપાવાઈ છે.
૨. જુઓ જિ. ર૦ કે(વિ. ૧, પૃ. ૨૪). ૩. જુઓ પૃ. ૯૪. ૪. જુઓ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૯૭). ૫. એજન, પૃ. ૯૭.
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૬
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
[ ખ'ડ : ૧
શ્રેણિના નિરૂપણુરૂપ છે? ‘ખવગ’ના ક્ષય કરનાર, એક તપસ્વી મુનિ અને ક્ષેપક-શ્રેણિ ઉપર આરૂઢ એમ ત્રણ અ` થાય છે. ૨૮ અવશિષ્ટ કૃતિએ
(૧) ૧૩ વિપાક- મહ્લિદાસની કૃતિ છે, એ ‘વિજયા’ ગચ્છના પદ્મસાગરના શિષ્ય દેવરાજના શિષ્ય થાય છે. ૨
(૨) કમ્માવેલાગકુલય (ક’વિપાકકુલક )—ભના ઉલ્લેખ જૈ. ત્ર. (પૃ. ૧૯૭)માં છે.
(૨) કમ પ્રકૃતિદ્વાત્રિશિકા—‘ધવાર: મેથ્રન્થાઃ’’ના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૧૯માં આ કૃતિમાં ૩૨ ગાથા હવાનેા ઉલ્લેખ છે. આ કૃતિ પાઇમાં છે કે સંસ્કૃતમાં તે તેમ જ એની કાઇ હાથાથી મળે છે કે કેમ તે જાણવું બાકી રહે છે. જિ૦ ૨૦ કા૦માં તે! આ નામથી કોઈ કૃતિની નોંધ નથી.
(૪) ક્રમ પ્રકૃતિવિચાર—મા કાઇક સ ંસ્કૃતમાં રચેલી
કૃતિ છે.
(૬) કમન્ત્રભેદ—ના રચનારનું નામ જાણવામાં નથી. ૪ (૬) કવિચારગભિ ત-પાર્શ્વનાથસ્તાત્ર—આ ‘બરતર’ ગચ્છના જિનસિંહસૂરિના શિષ્ય જિનચન્દ્ર રચ્યું છે. આની એક હાથપેાથી જેસલમેરના ભંડારમાં છે.
(૭) કસ્માઇ વેયારસાર (કર્માિંિવચારસાર)—આમાં ૧પર ગાથા છે. એનેા પ્રારંભ સયન્તરાયવી ''થી થાય છે. (૮) ક્રમ પવિ’તિકા—આ તેજશિપુ રચી છે. (૬) ક પ્રકાશ—આ અજ્ઞાતકતૃક કૃતિ છે.
૧. આ કર્મસિદ્ધાંતના એક અંશના નિરૂપણુરૂપ હશે એમ માની મે એની અહી' નોંધ લીધી છે.
૨. જુએ જિ૦ ૨૦ કા૦ (વિ. ૧, પૃ. ૭૩).
૩. એજન, પૃ. ૭૨. ૪. એજન, પૃ. ૭૨.
Page #123
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ ૯ ]
સિદ્ધાન્તના અશ અંગેની કૃતિએ
९७
-
(૧૦) પ્રકૃતિપ્રમન્ત્ર— આ શું ક`વિષયક કૃતિ છે એના કર્તાનું નામ જાણવામાં નથી.
(૧૧) પ્રકૃતિષ્કિંચાર—આ કની પ્રકૃતિને લગતી કૃતિ હશે એના કર્તા કાણુ છે તે જાણવામાં નથી.
(૧૨) કર્માંસ' (વે?)ધભગપ્રકરણ-આ ૪૦૦ શ્લોક જેવડી કૃતિ રાજહંસના શિષ્ય દેવચંદ્રે રચી છે.
(૧૩) અન્ધહેઉદયતિભંગી (અન્ધહેતૂદયત્રિભંગી) કિંવા ત્રિભંગિકાસૂત્ર—આ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય હુ કુલગણિએ ૬૫ ગાથામાં રચી છે. એમાં ગુણુસ્થાના અને માગણુાસ્થાનેાનાં નામ આપી એ બંનેને ઉદ્દેશીને કર્મબંધના હેતુઓના ઉદયના સ્વામિત્વનું નિરૂપણ છે.
વૃત્તિ
વાનર િણુએ વિ. સ. ૧૬૦૨માં ૧૧૫૦ શ્લાક જેવડી સંસ્કૃતમાં રચેલી વૃત્તિ છે. આ વાનરનું બીજું નામ વિજયવિમલ છે અને તેમા આનંદવિમલસૂરિના શિષ્ય થાય છે. આ વૃત્તિમાં મૂળ કૃતિને ‘ત્રિભ`ગિકાસૂત્ર' કહેલી છે અને એમાં યન્ત્રા અપાયાં છે. આ વૃત્તિની વિ. સં. ૧૬૬૨માં લખાયેલી એક હાથપાથી મળે છે.
ટીકા—આ આનંદસૂરિએ રચેલી ટીકા છે. એ આ વાનષ - કૃત હશે એમ જિ૦ ૨૦ કા॰ (ત્રિ. ૧, પૃ. ૧૮૧)માં કહ્યું છે. અવર— પ્રસ્તુત કૃતિ ઉપર એક અચ્ચર રચાઇ છે.
(૧૪) અન્ધુયસત્તાયરણ (બન્ધ્રદયસત્તાપ્રકરણ )— આ વિજયવિમલણુએ ૨૪ ગાથામાં રચેલી કૃતિ છે. એમાં સ`સારી જીવના
૧. આ વાનરુષ'ની વૃત્તિ તેમ જ નથમ્યે ધૃવર્ારું તુળસ્થાનकेषु बन्धहेतुप्रकरणम् तथा चतुर्दशजीवस्थानेषु जघन्येोत्कृष्टपदे युगपद्द्बन्धહેતુપ્રજનનમ્ ” એમ અન્ય બે લધુ કૃતિ સહિત 'જૈવ આ॰ સ॰' તરફથી વિ. સાં. ૧૯૭૪માં પ્રકાશિત કરાઈ છે.
ލ
૨. આ કૃતિ સ્વાપન્ન મનાતી અવસૂરિ સહિત ‘જૈ॰ આ સ' તરફથી વિ. સં. ૧૯૭૪માં‘ પ્રસિદ્ધ કરાઈ છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખડ ૧: એકેન્દ્રિયાદિ ૧૪ પ્રકારની બંધ-પ્રકૃતિની, ઉદય-પ્રકૃતિની અને સત્તા-પ્રકૃતિની સંખ્યા દર્શાવાઈ છે અર્થાત સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ છે કેટલી પ્રકૃતિ બાંધે, એ જોને કેટલી ઉદયમાં આવે અને કેટલી સત્તામાં હોય તે આ કૃતિમાં નિરૂપાયું છે.
અવચૂરિ–સરિયાની મલયગતિ પવિવૃતિના આધારે આ રચાઈ છે. “વવાદ શર્મા : ના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૧૯)માં આને
પન્ન” કહી એનું પરિમાણ ૩૦૦ લોકનું દર્શાવાયું છે. આમાં ય અપાયાં છે,
(૧૬) ભાવપયરણ (ભાવપ્રકરણ )–આ પ્રકરણ વિમલવિજયગણિએ ૩૦ ગાથામાં જ. મ માં રહ્યું છે. એમાં એમણે નિમ્નલિખિત આઠ દ્વારને અંગે ઔપશનિકાદિ છ ભાવ વિચાર્યા છે
(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશ, (૪) કાળ, (૫) રકલ્પ, (૬) કર્મ, (૭) ગતિ અને (૮) જીવ.
ત્રીજી ગાથામાં ચૌદ ગુણસ્થાનનાં અને એથીમાં છ ભાવનાં નામ દર્શાવાયાં છે.
અવચૂર્ણિ—આ પક્ષ છે. એ ૩૨૫ લોક જેવડી છે અને એ વિ. સં. ૧૯૨૩માં રચાઈ છે. એમાં કેટલાંક યંત્ર અપાયાં છે.
(१६) चतुर्दशजीवस्थानेषु जघन्योत्कृष्टपदे युगपदबन्धहेतुप्रकरणम्આ નામથી પ્રકાશિત કરાયેલી આ પાઈય કૃતિમાં બે ગાથા છે. એમાં ચૌદ પ્રકારના જીવોને અંગે જઘન્યથી અને ઉત્કટથી સમકાળે જે બન્ધના હેતુ હોય તે દર્શાવાયા છે.
ટીકા–આ નાનકડી અજ્ઞાતકર્તક રચના છે. એમાં એક યત્ન છે.
૧. જુઓ પૃ. ૪૮. ૨. આ સ્વપન્ન અચૂણિ સહિત ". આ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૮માં છપાઈ તે.
૩-૪. આ બંને વૃત્તિક બહેયત્રિભંગીની સાથે છપાવાયાં છે. જુઓ પૃ. ૯૫.
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ] કમસિદ્ધાન્તના અશ અંગેની કૃતિએ હક
(૧૭) ભૂગારાઈવિયાર (ભૂયસ્કારદિવિચાર )–જે. ગ્રં. (પૃ. ૧૭૭)માં આની નેધ છે. “વારઃ જર્મપ્રચારના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૧૯) પ્રમાણે આમાં ૬૦ ગાથા છે. એ વિકમની સત્તરમી સદીમાં વિદ્યમાન લક્ષ્મીવિજયે રચી છે. બંધસ્થાનના (1) ભૂયસ્કાર, (૨) અ૯પતર, (૩) અવસ્થિત અને (૪) અવક્તવ્ય એમ જે ચાર પ્રકારનું અને એના ઉપપ્રકારનું નિરૂપણુ દેવેન્દ્રસૂરિએ સંયમ ( ગા. ૨૨-૨૫)માં કર્યું છે તે આ કૃતિમાં રજૂ કરાયું હશે એમ એનું નામ વિચારતાં ભાસે છે.
(૧૮) અષ્ટકમવિપાક કિંવા કર્મવિપાક-શું આ શુભશીલગણિએ આઠ કર્મનાં ફળને સૂચવનારી રચેલી કથા છે જે એમ જ હોય તો આ કૃતિ અત્રે પ્રસ્તુત ન જ ગણાય.
(૧૬) મણથિરીકરણ (મન:સ્થિરીકરણ)–આ પ્રકરણ મહેન્દ્રસૂરિએ જ મ.માં ૧૬૭ ગાથામાં વિ. સં. ૧૨૮૪માં રચ્યું છે. એને પ્રારંભ “મિકા રદ્ધકાળથી કરાયો છે.
પણ વૃત્તિ–આ સંસ્કૃત વૃત્તિ (વિવરણ) પણ વિ. સં. ૧૨૮૪ની રચના છે. એનું પરિમાણું ૨૩૦૦ શ્લોક જેવડું છે.
(૨૦) સંયમશ્રેણિવિચાર- આ “કૂર્ચાલી-શારદ' વાચક યશવિજયગણિએ ગુજરાતીમાં રચેલી “સંયમશ્રેણિવિચાર' નામની સજઝાય છે. આમાં કંડકોને અંગેનો વિષય ત્રણ હાલમાં નિરૂપાયો છે. આને પરિચય મેં યશેદેહન (ખંડ ૨, ઉપખંડ ૩, પ્રકરણ ૩)માં આપે છે.
સ્વપજ્ઞા આ ન્યાયાચાર્યે ર છે. એ અપ્રકાશિત હોય એમ લાગે છે.
(૨૧) સંયમણિવિચારસ્તવન-ઉપયુક્ત સજઝાયના વિરતારરૂપે પં. ઉત્તમવિજયે આ સ્તાન ત્રણ ઢાલમાં રચ્યું છે.
૧-૨ આ બંને કૃતિઓ “ સ્તવન, સ્વાધ્યાય આદિ ધૃતરત્નસંગ્રહ” મા જૈન ગ્રંથ પ્રકાશક સમા” (અમદાવાદ) તરફથી વિ. સ. ૧૯૯૬માં મંત્રાદિ સહિત છપાવાઈ છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૦ કમસિદ્ધાન્ત સંબધી સાહિત્ય ખડ ૧:
ચારિત્રની શુદ્ધિ-અશુદ્ધિની તરતમતા યાને સંયમસ્થાન વિશે કેટલીક હકીકત શ્રીભગવતી-સાર (પૃ ૭૮-૮૦)માં અપાઈ છે.
(૨૨) 'સંયમશ્રણિપ્રકરણ-આ ગદ્યમાં રચાયેલી કૃતિ તે પૃ. ૯૯ગત ટળે જ છે કે એને અંગેની મૂળ કૃતિ છે કે અન્ય જ કોઈ કૃતિ છે તે જાણવું બાકી રહે છે.
(૨૨) ૨The Karma Philosophy-વીરચંદ રાઘવજી ગાંધીએ કમ–સિદ્ધાંતને અંગે વિદેશમાં જે ભાષણ આપ્યાં હતાં અને કેટલુંક લખાણ કર્યું હતું તે સ્વ ભગુભાઈ એફ. કારભારીએ સંકલિત અને સંપાદિત કર્યા હતાં. એ ગ્રન્થસ્થ સ્વરૂપે પ્રકાશિત કરતી વેળા એનું આ નામ રખાયું છે.
(૨૪) સંમકરણ–આમાં આઠ કરો પૈકી “સંક્રમ” કરણનું વિસ્તૃત નિરૂપણ છે. આ સંસ્કૃત કૃતિના પ્રણેતા શ્રીવિજય
1. આની નેંધ “ન્યાયવિશારદ ન્યાયાચાય મહોપાધ્યાય શ્રીયશવિજયગણિ રસૃતિગ્રંથ” (પૃ. ૧૬૨)માં છે.
૨. આ કૃતિ “. લા. જ. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૧૩માં છપાવાઈ છે.
5. એમને જન્મ ઈ. સ. ૧૮૬૪માં થયું હતું અને ૩૭ વર્ષની વયે એમનું અવસાન થયું હતું.
૪આ કતિ બે વિભાગમાં પ્રકાશિત કરાઈ છે. પ્રથમ વિભાગ ઈ. સ. ૧૯૩૧માં અને દ્વિતીય વિભાગ ઈ. સ. ૧૯૩૩માં વિવિધ યંત્ર અને ચિત્રે યાને સ્થાપના સહિત છપાવાયા છે. પ્રથમ વિભાગના પ્રકારાક રણછોડદાસ શેષાકરણ છે જ્યારે બીજાના શાન્તિદાસ ખેતસી છે. આ બંને તે તે સમયે “યંગ મેન્સ જૈન સંસાચટી”ના પ્રમુખ હતા. પ્રથમ વિભાગ અને “વાહમુખી અને દ્વિતીયને અંગે “કિંચિદ વક્તવ્ય સંસ્કૃતમાં છે અને એ બંને મુનિશ્રી રક્ષિતવિજયજીની રચના છે, પ્રથમ વિભાગમાં તંત્ર અને ચિત્રની મળીને સંખ્યા ૮૫ છે જ્યારે દ્વિતીય વિભાગમાં યત્ર અને ચિત્રોની ભેગી સંખ્યા ૨૧૦ છે અને એ બધાંનાં નામ સંસ્કૃતમાં અપાયાં છે. પ્રથમ વિભાગમાંનાં કેટલાંક યંત્ર સીરવાળા ચંદુલાલ નાનચંદે તૈયાર કર્યા હતાં. પ્રથમ વિભાગગત બંને વિભાગમાં વિષયની અનુક્રમણિકા તે તે ભાગમાં સંસ્કૃતમાં અપાઈ છે. એ ઉપરથી આઠ કરણે પૈકી “સંક્રમ” કરણ વિષે અપાયેલી વિવિધ માહિતી મળી રહે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ] કર્મસિદ્ધાન્તના અંશ અગેની કૃતિઓ ૧૦૧ પ્રેમસૂરિ છે એમ આ કૃતિના અંતમાંની પ્રશસ્તિ (. ૩૪)માં કહ્યું છે. પ્રારંભમાં ૮ પદ્યો છે જ્યારે અંતમાંની પ્રશસ્તિમાં ૪૧ પદ્યો છે. બાકીનું લખાણું ગદ્યમાં છે. આ કૃતિના સંશોધનમાં શ્રી વિજય મેઘસૂરિએ સહાય કરી છે. આ કૃતિ વિ. સ. ૧૮૮૭માં રચાઈ છે
(૨૫) માણાદ્વારવિવરણ-જીવસમાસની છઠ્ઠી ગાથા તરીકે, પવયસારુદ્ધારના દાર ૨૨પની-૧૩૦૩મી ગાથારૂપે અને પ્રાચીન બંધસામિત્તમાં દ્વિતીય ગાથારૂપે એમ વિવિધ કૃતિઓમાં નિમ્નલિખિત પદ્ય જેવાય છે –
"गइ १ इन्दिए २ य काये ३ जोए ४ वेए ५ साय ६ नाणेसु . संजम ८ देसण ९ लेसा १० भव ११ सम्मे १२ सनि १३ आहारे १४॥"
આમાં દર્શાવાયેલાં ચૌદ માર્ગણ-સ્થાનનું એના અવાંતર બાસઠ ભેદપૂર્વક ઉપાધ્યાય (હાલ સૂરિ) શ્રી પ્રેમવિજયજીએ સંસ્કૃતમાં લગભગ સાડા બાર હજાર શ્લોક જેવડું જે વિવરણું વિ સં. ૧૯૯૧માં રચ્યું છે તે આ કૃતિ છે .
(૨૬) ૨શ્રીકમબોધપ્રભાકર–આ પુસ્તક વજિંગ (વિજયચંદ) સદાજી જૈને ગુજરાતીમાં રહ્યું છે અને એનું સંશોધન અભિધાન રાજેન્દ્રના પ્રણેતા શ્રીવિજયરાજેન્દ્રસૂરિજીના શિષ્ય શ્રીયતીન્દ્રવિજયજીએ કર્યું છે. આ પુસ્તકમાં ૬૨ માર્ગણુઓમાં ૧૦૧ દ્વારની વિગતે બાળબેધ લિપિમાં પરંતુ ગુજરાતી ભાષામાં રજૂ કરાઈ છે. આ પુસ્તકનો પ્રારંભ મંગલાચરણરૂપે ૧૧ ગુજરાતી
૧. આ કૃતિ આ નામથી “ધી યંગ મેન્સ જૈન સંસાયટી'' તરફથી ઈ. સ. ૧૯૩૫માં પત્રકારે પ્રસિદ્ધ કરાઈ છે. એના પ્રકાશકીયમાં આ વિવરણના કર્તાને પંચસંગહપગરણની ટીકા રચવાને મને રથ હેવાને ઉલેખ છે એમ કહ્યું છે પણ તે મુજબ અદ્યાપિ કાર્ય થયું નથી.
ર. આ પુસ્તક કિશનલાલ, વિનયચંદ મેઘાછ, વજિંગછ અને પદ્યાએ ઈ સ. ૧૯૨૧માં શ્રી રાજેન્દ્રસૂરિ જૈન ગ્રંથમાલા”ના પુષ્પ ૧ તરીકે છપાવ્યું છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
મર
[ ખંડ :
!!
માટે
કસિદ્ધાન્ત સ બધી સાહિત્ય દેહાથી કરાયા છે. અંતમાં આ પુસ્તકમાં કમ પ્રકૃતિ વપરાયેલી સંજ્ઞાઓ, પંદર ખંધનની સમજણુ, યતીન્દ્રવિજયજીએ સંસ્કૃતમાં નવ પદ્યમાં વિજયરાજેન્દ્રસૂરિને ઉદ્દેશીને રચેલું ગુણુાષ્ટક તેમ જ ગતિ, ક્ષેત્ર, લિંગ ઇત્યાદિને લક્ષીને સિદ્ધ થનારની સંખ્યા અષાયાં છે.
(૨૭)
મીઢાષષ્ટિમાગ ણાસંગ્રહ યંત્રપૂક — [ પુસ્તક શ્રીવિશાલવિજયજીએ રચ્યુ છે. એમાં જાતજાતનાં યંત્રે અપાયાં છે. સાથે સાથે વિગતે પણુ સમજાવાઇ છે.
જણાવી
(૨૮) ક્રમ —સિદ્ધિ કૃતિ અનુયાગાચાય શ્રીપ્રેમવિજયગણિએ (હાલ સૂરિઍ) વિ. સ. ૧૯૮૨માં રચી છે. પ્રાર’ભમાં એક પદ્ય છે જ્યારે અંતમાં પ્રશસ્તિનાં સાત પો છે. આ કૃતિમાં જગતની વિચિત્રતાનું કારણુ કમ છે. એમ દર્શાવી 'ક' માટે અન્ય દર્શનકારાએ યેાજેલી અદૃષ્ટ ઇત્યાદિ સંજ્ઞા ક્રમની સિદ્ધિ માટે જૈન તેમ જ અજૈન કૃતિમાંથી અવતરણ આપી આ વિષય પલ્લવિત કરાયા છે. સાથે સાથે કાલવાદી અને નિયતિવાદીના પક્ષેા રજૂ કરી એ એકાંતવાદીઓનાં મતવ્યાનુ નિરસન કરાયું છે. અને સાપેક્ષ રીતે કાળ, સ્વભાવ યિાદિને સ્વીકાર કરાયા છે. પૃ ૨૦માં સૂયગડમાંથી બે પદ્યો ઉદ્ધૃત કરી તરફથી ભાવનગરથી વિં, સ. ૨૦૦૩માં
2. આ પુસ્તક ય જે ગ્રં.'' છપાવાયુ છે.
૨ આ કૃતિ હડીચંદ દીપચ શ્રીર ક્ષતવિજયજીએ સંસ્કૃતમાં વાસ્મુખ લખ્યું છે.
૩. આ ગણિએ કમ્મપયડિસગહણી કે જે ન્યાયાચાય યશોવિજયગણની ટીકા સહિત . . પ્ર. સ.” તરફથી પ્રકાશિત થનારી હતી તેની પ્રરતાવના તરીકે સંસ્કૃતમાં લખાણ કયું હતું પરંતું એનું પરિમાણ વધારે જણાતાં એ છપાવાયું નહિં. કાલાંતરે થાડાક વિત્રરણપૂવ ક આ ગણિએ એ ફરીથી તૈયાર કરી એનું ‘ક્રમસિદ્ધિ' નામ યેાજ્યું, એ આ પ્રસ્તુત પુસ્તક છે
ઇ. સ. ૧૯૨૯માં પ્રકાશિત કરી છે. મુનિ
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯]
કર્મશિદ્ધાન્તના અશ અંગેની કૃતિઓ
૧૦૩
તેની વૃત્તિ રજૂ કરાઈ છે. “વાસના” અને કર્મમાં ભેદ દર્શાવાય છે. અમૂર્તને મૂર્ત સાથે સંબંધ કેમ હોય એ પ્રશ્ન ચર્ચાયો છે. એકંદર રીતે આ લઘુ કૃતિ મહત્વની છે એટલે એને ગુજરાતીમાં ભાવાનુવાદ તૈયાર કરાવી એ પ્રસિદ્ધ કરાવો ઘટે.
(૨૨) કર્મલવિચાર–કમનું ફળ આપનાર ઈશ્વર કે અન્ય કઈ નથી પણ કમ જ છે. એ બાબત યુકિતપૂર્વક આ કૃતિમાં આગમે દ્ધારકે સંસ્કૃતમાં ૭૨ પદ્યોમાં વિ.સં. ૧૮૮૪માં રજૂ કરી છે. આ કૃતિ અદ્યાપિ અપ્રકાશિત છે.
પરિશિષ્ટ : ગુજરાતી લેખે કર્મસિદ્ધાન્તને અંગે મેં અત્યાર સુધીમાં ચાળીસેક લેખો લખ્યા છે. એ બધા તે અત્યાર સુધી માં છપાઈ ગયા નથી. પ્રકાશિત લેખો પૈકી ૧૧નાં નામ અને એ જે સામયિકમાં છપાયા છે તેનાં નામ મેં મારી પુસ્તિકા નામે હીરક-સાહિત્ય-વિહાર (પૃ. ૨૫-૨૬)માં આપ્યાં છે એટલે અહીં તો અત્યારે તે અપ્રકાશિત પરંતુ હવે પછી પ્રસિદ્ધ થનારા લેખેનાં નામ નીચે મુજબ દર્શાવું છું – 1. આયુષ્ય
૫. કમ વિષયક કૃતિઓનું ૨. ઉપશમ” શ્રેણિ અને ક્ષાપક પૌર્વાપર્ય
–શ્રેણિ સંબંધી સાહિત્ય ૬. કમવિષયક શંકાઓ અને ૩. કરણોનું દિગ્દર્શન
સમાધાને ૪. કમંદલિકની વહેંચણી | ૭. “કમ' શબ્દની વ્યુત્પત્તિઓ
૧ જુઓ આ મુ. (પૃ. ૨૮).
૨ આ bibliography મેં ઈ.સ. ૧૯૬૦માં છપાવી છે. એમાં એ સમય સુધીમાં મારા પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથ તેમ જ ૫૪૬ પ્રકાશિત લેખેની નોંધ છે. ત્યાર બાદ છપાયેલા કમવિષયક કેટલાક લેખેનાં નામાદિ મેં આ પ્રસ્તુત પુસ્તકમાં આપ્યાં છે.
૩ બધા લેખે સ્થળાંતર કરવું પડયું હોવાથી એકત્રિત કરી શકાયા નથી.
Page #130
--------------------------------------------------------------------------
________________
કરણ
૧૦૪
કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧ ૮. કમસિદ્ધાત અંગેનાં ઉદા- | ૧૫. જૈન ધર્મ અને કર્મને
સિદ્ધાન્ત , કર્મસિદ્ધાન્ત અંગેની કેટલીક { ૧૧. પુષ્ય અને પાપ વિગતેમાં તારો અને ૧૭. પ્રકૃતિબન્ધના પ્રકારોનું વર્ગ
દિગંબરામાં મતભેદ ૧૦. કર્મસિદ્ધાન્ત સંબંધી
૧૮. બૃહકર્મપ્રકૃતિ અને એની પદ્યાત્મક રચનાઓ
ચૂણિ ૧૧. જૈન કમસિદ્ધાન્તનું તુલ- ૧૯. શિવશર્મસૂરિ, આચાર્ય નાત્મક અવલાંકન
ગુણધર અને મુનિ યતિ૧૨. જૈન દર્શનનો કર્મસિદ્ધાન્ત
વૃષભ તેમ જ એ ત્રણેના ૧૩. જૈન દૃષ્ટિએ ઉત્ક્રાન્તિ
ગ્રન્થ (evolution) અને અપslladt (involution )
૨૧. સમાનનામક કર્મગ્ર [આનાતનાં સોપાન)
અને ગ્રથાશે ૧૪. જૈન ધર્મ અને આત્મ- | ૨૧. સિદ્ધાતિક અને કામ વિકાસને ક્રમ
ગ્ર િવચ્ચે મતભેદ
Page #131
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦: એકત્રીસ આનુષંગિક રચનાઓ
જેમ ક્રમ સિદ્ધાન્તને અંગે અનાગમિક સાહિત્યના એક અંગરૂપે સ્વતંત્ર કૃતિઓ રચાઇ છે તેમ આ સાહિત્યને લગતી કેટલીક કૃતિમાં ક્રમ સિદ્ધાન્તનું પ્રાસંગિક નિરૂપણુ છે. આવી કેટલીક પ્રાય: મહત્ત્વની કૃતિઓ નીચે મુજબ છેઃ—
(૧) તત્ત્વાર્થાધિગમસૂત્ર –આ વિદ્યાવારિધિ ઉમાસ્વાતિ સંક્ષિપ્ત પરંતુ સંગીન સૂત્રાત્મક કૃતિ છે. એના પ્રત્યે શ્વેતાંબરે તેમ જ દિગંબરે. પણુ વિશેષ આદરભાવ સેવે છે અને એના ઉપર અને ફિરકાના વિદ્વાનોએ મહત્ત્વપૂર્ણ ટીકા રચી છે. આના આદ્ય અધ્યાયમાં સમ્યગ્દર્શનનું લક્ષણુ આપી અને એની ઉત્પત્તિનાં નિમિત્તો દર્શાવી પાંચે જ્ઞાનનું વિસ્તૃત નિરૂપણ કરાયું છે.
અ. ૨માં ઔપમિકાર્ત્તિ ભાવે, ઇન્દ્રિય, પાંચે શરીર અને આયુષ્યના પ્રકાશ એમ વિવિધ બાબતે રજૂ કરાઈ છે.
અ. ૬માં કર્મબંધના હેતુઓનું નિરૂપણ છે.
અ. ૮માં બંધના મિથ્યાદર્શનાદિ પાંચ કારણેા, બંધનું સ્વરૂપ અને એના પ્રકારે, મૂળ અને ઉત્તર પ્રકૃતિનાં નામ, સ્થિતિ—બંધ, અનુભાવ-બંધ અને પ્રદેશ-અધ એમ જાતજાતની માહિતી અપાઇ છે,
અ. ૯માં પરીષહા અને ધ્યાને વિષે નિરૂપણુ છે.
અ. ૧૦માં સર્વજ્ઞતાની પ્રાપ્તિ, મેાક્ષનું લક્ષણુ, કેટલાક ભાવેાના અભાવથી થતી મુક્તિ તેમ જ સિદ્ધ પરમાત્માને લગતી ખાર બાબતા એમ વિવિધ ખીના રજૂ કરાઈ છે.
(૩) પ્રાચીન સંસ્કૃત ક શાસ્ર—વિદ્યાવારિધિ ઉમાસ્વાતિના ત. સ. ઉપર તેમ જ એના સ્વેપન્ન ભાષ્ય ઉપર સિદ્ધસેનણુએ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૬
ક્રમ સિદ્ધાન્ત સખી સાહિત્ય
[ ખ ડ ૧: મહત્ત્વપૂર્ણ ટીકા સંસ્કૃતમાં રચી છે અને એમાં વિવિધ અવતરણા આપ્યાં છે. ત.સૂના અ. ૮નાં સૂત્ર ર-૪, ૧૦, ૧૧, ૨૨, ૨૪ અને ૨૬માં જે ક વિષયક સ ંસ્કૃત અવતરણા આ ગણિએ આપ્યાં છે એની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ—
૧૩ (૧+૮), ૮ (૧+૭), ૪ (૧+૧+ર), ૧૫ (૧+૨+t +?+2+?+9+2+2+1+2+2+2+2). %, ૧૦ (૧+૩+૨+૧+૩ ), ૧ અને ૧૨ (૭૫),
આમ કુલ્લે ૬૪ અવતરણા છે. તેમાંના છેલ્લાં પાંચ કેાઈ ‘યાપનીય' કૃતિનાં હાય તે ખાકીતાં ૫૯ અવતરા પણુ એમાંનાં જ હશે અથવા અન્ય કોઇ એક જ કૃતિમાંથી ઉદ્ભુત કરાયાં હાવાં જોઇએ. આ અવતરણા એકસાથે છપાવવાં જોઇએ જેથી લુપ્ત જણાતા પ્રથ ૐ ગ્રંથોના પત્તો લાગે,
આ
એમ લાગે છે કે આ સિદ્ધસેનગણિની સામે કઇ પણ પ્રાચીન સંસ્કૃત કર્મશાસ્ત્ર કે ક`શાસ્ત્રો હશે અથવા તે જૈન દનને અંગેના ાઇ પ્રાચીન ગ્રંથમાં ક સાધી પ્રાસ ગ નિરૂપણુ હશે.
(૩) ૧જીવસમાસ—આ ૨૮૬ ગાથાની કૃતિ કાઇક ‘વલભી’ વાચના અનુસાર રચી છે, એમાં ક`સિદ્ધાન્ત અને તેમાં ખાસ કરીને ગુણુરથાના વિષે નિરૂપણુ છે. એનું સ્પષ્ટીકરણ ‘મલધારી' હેમચન્દ્રસૂરિએ
૧ આકૃતિ 'મલધારી' હેમચન્દ્રસૂરિની મેાડામાં મેાંડી વિ.સ. ૧૧૬૪માં રચાયેલી વૃત્તિ સહિત ‘આગમાદૃય સમિતિ” તરફથી ઈ.સ. ૧૯૨૭માં પ્રકાશિત કરાઈ છે. જિ, ર. ા, ( વિ. ૧, પૃ. ૧૪૨ )માં આ કૃતિમાં ૨૬૭ ગાથા હાવાના અને પૃ, ૧૪૩માં આ ઉપર શીલાંકસૂરિની તેમ જ એક અજ્ઞાતક ક ટીકા હોવાના ઉલ્લેખ છે. ઉપર્યુક્ત મુદ્રિત વૃત્તિમાં આ પૂર્વે બે ટકા રચાયાના ઉલ્લેખ છે તે કઈ તે જાણવું બાકી રહે છે. જીવાનો ચૌદ ગુણસ્થાનામાં સંગ્રહ સૂચવનાર આ છત્રસમાને ગુજરાતી ભાવા` માસ્તર ચંદુલાલ નાનચંદે પ્રકાશિત કર્યો છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦] એકવીસ આનુષંગિક રચનાઓ વૃત્તિ દ્વારા કર્યું છે અને ગુજરાતી ભાવાનુવાદ ચંદુલાલ માસ્તરે કર્યો છે. ગુણરસ્થાનને લગતી ગાથાઓના ક્રમાંક નીચે મુજબ છે –
૮, ૯, ૨૨-૨૪, ૨૬, ૫૮, ૬૫, ૧૪૪–૧૪૯, ૨૧૯-૨૮, ૨૫૭-૨૧૯ અને ૨૭૭-૨૮૧.
(૪) કુવલયયાલા-આ મનનીય કથા ઉદ્યોતનસૂરિએ ઉકે દક્ષિયચિહન સરિએ એમના પિતાના કથન મુજબ હી દેવીના વચનથી શકસંવત ૭૦૦માં એક દિવસ એાછો હતો ત્યારે પૂર્ણ કરી હતી એમાં કર્મસિદ્ધાંતને લગતી કેટલીક વિગતો પ્રસંગોપાત્ત છૂટીછવાઈ પીરસાઈ છે. જેમકે ભા. ૧, પૃ. ૨૩૦-૨૩૨માં શુભ અને અશુભ કર્મના વિપાકોનો ગતિ, વેદ ઈત્યાદિપૂર્વક નિર્દેશ છે. પૃ. ૨૪૧માં જ્ઞાનાવરણાદિ કર્મોનાં ઉદય, ક્ષય, ક્ષયપશમ અને ઉપશમનાં શાં નિમિત્તો છે એ પ્રશ્ન રજૂ કરાયો છે અને પૃ. ૨૪૨માં કવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવની અપેક્ષાએ ઉદાહરણ પૂર્વક અને ઉત્તર અપાવે છે.
(૫) ઉપમિતિભવપ્રપંચાથા–આ કથા સિદ્ધર્ષિએ વિ. સં. ૪૬૨માં રચી છે. એ રૂપકાત્મક સાહિત્યને બેનમૂન નમૂનો છે. એમાં કર્મસિદ્ધાન્તને લગતી વિગતો છુટીછવાઈ નજરે પડે છે. એ એકત્રિત કરાવી ઘટે. તેમ કરવામાં શ્રી સિદ્ધર્ષિ નામના પુસ્તકના અંતમાં અપાયેલે વિષયાનુક્રમ સહાયક થઈ પડે તેમ છે.
૧ આ સંપૂર્ણ કૃતિ (મૂળ માત્ર) પ્રથમ ભાગ તરીકે ‘‘સિધી જૈન ન્યમાલા”માં ઈ. સ. ૧૫લ્માં પ્રસિદ્ધ કરાઈ છે. આને ગુજરાતીમાં ભાવાનુવાદ શ્રીહેમસાગરસૂરિજીએ કર્યો છે અને એ છપાવાય છે.
૨ દા. ત. જેમ વરૂપ દ્રવ્ય વડે હણાયેલાને વેદના થાય તેમ મેહનીય કર્મના વિપાકની વેળા થાય.
૩ આ પુસ્તક "જે. ધ. મ. સ.” તરફથી ઈ. સ. ૧૯૩ભાં છપાવાયું છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
કસિદ્ધાંત સંબંધી સાહિત્ય [ ખંડ ૧ (૬) પવયણસારુદ્વાર અને એની વૃત્તિ-નેમિચન્દ્રસૂરિએ પવયણસારુઠાર રચ્યો છે અને સિદ્ધસેનસૂરિએ એની વિસ્તૃત વૃત્તિ “કરિ-સાગર-રવિ વર્ષમાં અર્થાત વિ. સં. ૧૨૪૮ કે ૧૨૭૮માં રચી છે. મળ કૃતિનાં નિખલિખિત દર (દ્વાર)માં કર્મવિષયક નિરૂપણ છે અને એનું સ્પષ્ટીકરણ એની વૃત્તિમાં છે :
કમાથી ૫૮મા એમ બાર દારમાં સિદ્ધો વિષે વિવિધ માહિતી અપાઈ છે.
૮મા દારમાં “ક્ષપક શ્રેણિ અને ૯૦મામાં ઉપશમશ્રેણિનું નિરૂપણ છે.
૧૪૮મા દરમાં સમ્યફના ૬૭ ભેદને અને ૧૪૯મામાં ૧૦ને નિર્દેશ છે.
૧૫૮, ૧૫૮મા અને ફરમા એ ત્રણ દારમાં અનુક્રમે પ૯પોપમ, સાગરોપમ અને પુદ્ગલપરાવત’ વિષે માહિતી અપાઈ છે.
૧૬૫મામાં આઠ મદનો ઉલ્લેખ છે. ૧૭૦મામાં દસ પ્રાણ ગણાવાયા છે. ૧૭૩માથી ૧૮૪માં દારમાં નારકોને લગતી હકીકત છે.
૧૮પમાં દારમાં એકેન્દ્રિયાદિની કાર્ય સ્થિતિ અને ૧૮૬મામાં ભવસ્થિતિ વર્ણવાઈ છે.
૧૮૮માથી ૧૯૧મા દારમાં અનુક્રમે ઈન્દ્રિયોનું સ્વરૂપ છવાની લેશ્યાઓ તેમ જ એકેન્દ્રિયાદિની ગતિ તથા આગતિની બાબત રજૂ કરાઈ છે.
૧૮૭માં દારમાં ભવનપતિ વગેરેની વેશ્યા તેમ જ ૨૦૨માં અને ૨૦૩માં દારમાં અનુક્રમે એમની ગતિ અને આગતિની વિચારણા છે.
૧. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ભીમશી માણેકે છપાવ્યા બાદ દસેક વર્ષે એને તેમ જ
સિનીય વૃત્તિને આધાર લઈ હીરાલાલ હંસરાજે કરેલું ગુજરાતી ભાષાંતર મૂળ સહિત બે ભાગમાં મેહનલાલ ગેવિંદજીએ પત્રાકારે પાલીતાણથી અનુક્રમે ઈ. સ. ૧૯૨૧ અને ઈ. સ. ૧૯રરમાં પ્રસિદ્ધ કર્યું હતું.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧ee
આ રણ ૧૦ ] એકવીસ અનુષગિક રચનાઓ
ર૦૭માં દારમાં આઠ પ્રમાદ વિષે ઉલ્લેખ છે.
૨૧૫માં દારમાં આઠ મૂળ પ્રકૃતિને અને ૨૧૬મામાં એની ઉત્તર પ્રવૃતિઓને ઉલેખ છે.
૧૭માં દારમાં બંધ, ઉદય, ઉદીર અને સત્તાને તેમ જ ૨૧૮મામાં અબાધાકાળ સહિત કર્મસ્થિતિનો વિચાર કરાયો છે.
૨૧૯મા દારમાં ૪૨ પુણ્ય પ્રકૃતિઓનો અને ૮૨ પાપપ્રકૃતિએને ઉલેખ છે.
૨૨૧મા દારમાં ઔપશમિકાદિ છ ભાવેનું નિરૂપણ છે.
૨૨૪મા દારમાં ૧૪ ગુણરથાને અને ૨૨૫મામાં માણાસ્થાનને લગતી વિગતે છે.
૨૨માં દારમાં પંદર વેગનો નિર્દેશ છે. ૨૨૯મા દારમાં ગુણસ્થાનનાં કાલમાન દર્શાવાયાં છે. ૨૩૧માં દારમાં સાત સમુદ્યાતને અધિકાર છે. ૨૩રમાં દારમાં છ પર્યાપ્તિનું સ્વરૂપ આલેખાયું છે. ૨૪ત્મા દારમાં સમ્યકત્વાદિનાં અંતરોનો નિર્દેશ છે. ૨૬ મે દારમાં સ્થાનવૃદ્ધિહાનિ વિચારાઈ છે. ૨૭૬મા–અંતિમ દારમાં સિદ્ધના ૩૧ ગુણે ગણાવાયા છે.
સિદ્ધસેનસૂરિકત વૃત્તિ–આમાં કમવિષયક નિમ્નલિખિ શબ્દની વ્યુત્પતિ અપાઈ છે –
અનતાનુબન્જિન, અત્તરાય, અપ્રત્યાખ્યાન, અતિમૂહનીય અવધિ, આયુ, આવરણ, ઉપઘાત, કષાય, ગતિ, ગોત્ર, ચારિત્રમેહનીય, જુગુપ્સાહનીય, જ્ઞાન, ત્રસ, દર્શન, દર્શનમેહ નય નપુંસકવેદ, નામન, નિદ્રા, નોકષાય, પરિગ, પંવેદ, પ્રચલા,
૧ દા. ત. “નિયતં કાતિ તિવF–વિશ્વરં તન્ય અતિ મનયા રતિ નિકા”.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૦ કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (ખંડ ૧: પ્રત્યાખ્યાનાવરણ, બન્ધન, ભયમહનીય, ભેગ. મતિ, મિથ્યાત્વમેહનીય, રતિ મેહનીય, વિહાગતિ, વેદનીય, શોકમેહનીય, શ્રત, સંઘાતન, સંવલન, સમચતુરર્સ, સેવા, ત્યાનગૃદ્ધિ, યાનદ્ધિ, સ્ત્રીવેદ અને હાસ્યમેહનીય.
(૭) યોગશાસ્ત્ર અને એનું પણ વિવરણ–આ મૂળ કૃતિ તેમ જ એનું સ્વપજ્ઞ વિવરણ કલિ” હેમચન્દ્રસૂરિની રચના છે. એના પ્ર. ૪, . to૮માંને આ વિવરણ (પત્ર ૩૦આ૩૦૮૪)માં વિવિધ કર્મને બંધને હેતુઓ દર્શાવાયા છે અને એનો ઉલ્લેખ દેવેન્દ્રરિએ કમ્મવિવાગ (ગા. ૫૩-૬૦)ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૫૯-૬૪)માં કર્યો છે.
(૮) અર્થદીપિકા–આ વન્દિતસુત્તની રશેખરસૂરિએ વિ. સં. ૧૪૮૬માં એલી સંસ્કૃત વૃત્તિ છે. વન્દિતુસુત્ત (ગા. ૬)ની આ વૃત્તિ (પત્ર ૨૪-૨૮૫)માં સમ્યક્ત્વના સ્વરૂપનું વિસ્તૃત નિરૂપણ છે.
(૯) લેકપ્રકાશ-આ વૈયાકરણ વિનયવિજયગણિએ જુનાગઢમાં વિ. સં. ૧૭૦૮માં પૂર્ણ કરેલો મહામૂલ્યશાળી જૈન વિશ્વકોશ (encyclopedia) છે. એના સર્ગ ૧માં પલ્યોપમ અને સાગરોપમ વિષે કથન છે.
સ. ૨માં સિદ્ધને લગતી કેટલીક વિગતો અપાઈ છે.
સ. માં પર્યાપ્ત, ભવસ્થિતિ, કાયસ્થિતિ, શરીર, સંસ્થાને, સમુદ્યાત, ગતિ, આગતિ, લેયા, સંહનો, કષાયે, સંજ્ઞા, ઈન્દ્રિય, ત્રણ વેદ, સમ્યકત, મિથ્યાદૃષ્ટિના પાંચ પ્રકાર,
૧ આ લેખમાં અશુભ કર્મના હેતુઓ નીચે મુજબ ગણવાયા છે :
કષાય, વિષ, ગે, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ તથા આર્ત અને રૌદ્ર ધ્યાને.
Page #137
--------------------------------------------------------------------------
________________
એકવીસ આનુષંગક રચનાએ
૧૧૧
ગુણુસ્થાના, પંદર યોગ અને ભવસ ́વેલ એમ
પ્રકરણ ૧૦]
મિશ્ર દૃષ્ટિ, ચૌદ વિવિધ બાબતે રજૂ કરાઈ છે.
સ. ૪માં સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ અને સ, ૫માં બાદર એકેન્દ્રિય, સ ૬માં વિકલેન્દ્રિય, સ, ૭માં મનુષ્યા અને સ, ૮માં દેવેને લગતી પૌપ્તિ વગેરેના નિર્દેશ છે,
સ, ૧૦માં ભવસ વે, કર્માંબધના હેતુઆ, મૂળ પ્રકૃતિઐનાં અને ઉત્તર પ્રકૃતિઓનાં નામ, સ્થિતિ, અબાધાકાળ, નિષેક તેમ જ પુણ્યપ્રકૃતિ અને પાપપ્રકૃતિ તથા ઘાતી અને ભવેપગ્રાહી (અઘાતી) ક્રમેર્મો વિષે નિરૂપણ છે,
‘ક્ષેત્રલેાક’ અંગેના ચૌદમા સત્રમાં નારકની લેશ્યા, આયુષ્ય વગેરે વિષે માહિતી અપાઇ છે.
કાલલેાક' સંબંધી પાંત્રીસમા સ`માં ચાર જાતના પુદ્ગલ પરાવત, ઔદારિકાદિ આઠ વ ણુા અને સ્પર્ધાનું નિરૂપણુ છે.
‘ભાવલાક’ પવેના છત્રીસમા સમાં ઔપમિકાદિ છ ભાવેનું વિસ્તૃત વન છે. એ દ્વારા પહેલા પાંચ ભાવેના ૫૩ પ્રકારે, છઠ્ઠા ‘સાન્તિપાતિક' ભાવના ૨૬ સાંયેાગિક ભંગ (ભાંગા), આ કર્મોને લક્ષીને ભાવે, ૧૪ ગુણુસ્થાના સંબંધી ભાવે, ૧૪ ગુણસ્થાનકાને લગતા ઉત્તર ભાવેશનું યંત્ર તેમ જ ઔયિકાદિ ભાવેશના સાદિસાંત વગેરે ચાર ભંગ એમ વિવિધ મામતે આલેખાઇ છે.
- મા
(૧૦) આધ્યાત્મિક્રમતખંડનની સ્થાપજ્ઞ ટીકા ટીકા ન્યાયાચાય યશે વિજયગણુએ રચી છે. એના પત્ર ૫૦-પરામાં અન્ય, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારનાં લક્ષણ આપી કર્માંની
૧ આને આધ્યાત્મિકમતપરીક્ષા પણ કહે છે. એના તેમ જ એની સ્વાપન્ન ટીકાને પરિચય મે ́ યશેાદેહન (ખડ ૨, ઉપખ ૩, પ્રકરણ ૫)માં આપ્યા છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧ર કર્મસિદ્ધન સંબંધી સાહિત્ય આઠ મૂળ પ્રકૃનિઓ તેમ જ ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓ ગણાવાઈ છે. પત્ર કરમાં કેવલજ્ઞાનની ઉદય આશ્રીને ૪૨ પ્રકૃતિઓનો ઉલ્લેખ છે. - (૧૧) અભિધાનરાજેન્દ્ર–આ સાડા ચાર લાખ ક જેવડે મહાકાય પાઈપ – સંસ્કૃત કેશ શ્રીવિજયરાજેન્દ્રસૂરિએ વિ. સં. ૧૯૪૬થી ૧૯૬૦ના ગાળામાં રહે છે. એના ત્રીજા ભાગ (પૃ. ૨૪૩-૩૩૫)માં “કમ્મ” (કર્મ) વિષે નિમ્નલિખિત ૩૭ બાબતે સંસ્કૃતમાં રજૂ કરાઈ છે - ૧ કર્મના ત્રણ પ્રકારો અને તે ૯ જગતની વિચિત્રતા દ્વારા એનું સ્વરૂપ.
કમની સિદ્ધિ. ૨ કર્મ અને શિલ્પને ભેદ. ૧૦ જીવ અને કર્મનો સંબંધ. ૩ નિયાયિકોએ અને વૈયા
૧૧ કર્મનું અનાદિત. કરએ કરેલું કમ’ પદ
૧૨ જગતની વિચિત્રતાને હેતુ થનું નિરૂપણ
કર્મ જ, નહિ કે ઈશ્વરાદિ, ૪ કર્મના નામાદિ નિક્ષેપો કથનપૂર્વક આધાકર્મનું ૧૩ સ્વભાવવાદનું નિરાકરણું. સ્વરૂપ.
૧૪ કમની પુણ્ય અને પાપવ કર્મનું સ્વરૂપ.
રૂપિ વિચારણા ૬ પુણ્ય અને પાપરૂપ કર્મની
૧૫ પુણ્ય અને પપમાં પૃથક સિદ્ધિ.
પૃથકે લક્ષણે. ૭ અકર્મવાદી નાસ્તિકને મતનું નિરાકરણ.
૧૬ કર્મના ચાર પ્રકારો. ૮ કર્મનું મૂર્તત્વ અને એને ! ૧૭ કમના બદ્ધવાદી અને
અંગેના આક્ષેપ તથા તેને ! પૃટવાદી ગષ્ઠા મહિલા પરિહાર.
મતનું નિરૂપણ. ૧ આ ભાગ “જેન વેતામ્બર સમસ્ત સંધ” તરફથી ઈ. સ. ૧૯૧૪માં પ્રકાશિત કરાય છે,
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦] એકવીસ આનુવંશિક રચનાઓ ૧૮ કર્મ સંબંધી અજૈનોનો | ૨૭ “તીર્થંકર-નામ કમ અને
મત દર્શાવવા પૂર્વક કર્મના || આહારકઠિકની સ્થિતિ
ચાર પ્રકારનું નિરૂપણ. સંબંધી મતાંતર. ૧૯ મૂળ પ્રકૃતિના અને ઉત્તર ૨૮ જ્ઞાનાવરણદિના જઘન્ય
પ્રકૃતિના નિરૂપણપૂર્વક એના સ્થિતિબંધનું સ્વામિત્વ. નામાદિ લક્ષીને ૮ પ્રકાર
| ૨૯ અવિરતસમ્યકત્વી આદિને ૨૦ કર્મને ધ્રુવબંધી અને સ્થિતિબંધ.
અધુવબંધી એ બે પ્રકારો. ૩૦ જ્ઞાનાવરણના અવિભાગ ૨૧ ધવબંધિની અને અધ્રુવ- પરિચ્છેદ
બંધિની પ્રકૃતિનાં ભંગ ૩૧ મૂળ પ્રકૃતિના બંધન પરત્વે અને સત્તા.
ચાર પ્રકૃતિસ્થાને. ૨૨ કર્મની સર્વઘાતી અને ૩૨ કર્મના બંધને વિષે કર્મ દેશઘાતી પ્રકૃતિઓ.
પ્રકૃતિના બંધને વિચાર. ૨૩ ક્ષેત્રવિપાકાદિ પ્રવૃતિઓનું | ૩૩ કર્મને વેદના અને એના પ્રતિપાદન.
બંધની સાથે એના ઉદયને ૨૪ પ્રકૃતિના ઉદયનાં પાંચ હેતુ.
વિચાર. ૨૫ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિના ૩૪ ઉત્તર પ્રવૃતિઓના સંવેધાદિ.
વિસ્તૃત વિવેચનપૂર્વક | ૩૫ ક્રિયાવાદીઓનો કર્મની
સ્થિતિ આદિનું નિરૂપણ. વિચારણા દ્વારા નાશ કરી ૨૬ સમ્યકત્વ-વેદનીય મિથ્યાત્વ- એમના મતનું ખંડન.
વેદનીય, ચાદિ વેદ વગેરે | ૩૬ સેપક્રમ અને નિરુપક્રમમાં અને આયુષ્યની પૃચ્છા | ઉદાહરણે. પૂર્વક નામાદિનું પ્રતિપાદન. | ૩૭ કર્મોનો ક્ષયનો વિચાર
આ ઉપરાંત આ કોશમાં યથાસ્થાન કર્મવિષયક કેટલાક શબ્દ વિષે માહિતી અપાઈ છે.
(૧૨)તપ્રભા – આ ન્યાયાચાર્ય યશોવિજયગણિત
૧ આ ન્યાયાલક સહિત જૈન ગ્રન્થ પ્રકાશક સભા” તરફથી વિ. સં. ૧૯૭૪માં છપાવાઈ છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
ક્રમ સિદ્ધાંત સ અધી સાહિત્ય
[ ખડ ૧:
ન્યાયાલાક ઉપર તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરિજીએ સ ંસ્કૃતમાં વિ, સ', ૧૯૭૨માં રચેલી વિન્નતિ છે, એમાં ચૌદ ગુણસ્થાનક અને સમુદ્લાતનું વિસ્તૃત નિરૂપણ છે.
૧૧૪
(૧૩) ૧૪નત:પ્રદીપ—મા છવાદિ તને અગેની વિ. સ. ૧૯૭૩માં સંસ્કૃતમાં રચાયેલી કૃતિ છે. એના પ્રણેતા ન્યાયતીથ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમંગાવિજયજી છે. એમાં ‘બધ’વગેરેમાં ક્રમ વિષયક વાનગીઓ પીરસાઇ છે.
(૧૪) આહુ ત તન દીપિકા—મ જૈનતત્ત્વપ્રદીપનું મારું વિસ્તૃત વિવેચન—સ્પષ્ટીકરણ છે. એમાં ક સિદ્ધાન્તને અંગે નીચે મુજબના વિષયાનું નિરૂપણુ છે :~
આસવની વ્યુત્પત્તિ ૩(૩), પુણ્ય અને પાપ (૭-૮), અદૃષ્ટની સિદ્ધિ (૪૦-૪૩), પુણ્ય અને પાપના પુણ્યાનુબં ધી પુણ્ય ઇત્યાદિ પ્રકાર (૪૦-૪૧), મૃત ક્રમથી અમૃત આત્માનું બન્ધન (૪૩-૪૪), અંતમુહૂત ની વ્યાખ્યા (પર),ગુણુસ્થાનના અથ (૭૪), સમ્યગ્દર્શનની રૂપરેખા (૭૫–૧૪૫)—પટ્યાપમ અને સાગરોપમ (૭૮-૮૨), યુગલપાવતના પ્રકારો (૮૨-૮૬), વણાનું લક્ષણુ અને એના સાત પ્રકારેા (૮૩), કામગ્રન્થિકા અને સૈદ્ધાંતિકે વચ્ચેના મતભેદે (૧૦૯-૧૧૧), સમ્યક્ત્વની સ્થિતિ (૧૧૮), ૧૪ ગુગુસ્થાનકનાં નામ (૧૧૮), સમ્યગ્દર્શનનાં સત, ગતિ, ઇન્દ્રિય ઇત્યાદિ તેર કે વીસ દ્વારા (૧૬૧-૧૬૪), પાંચ જ્ઞાનાનું નિરૂપણુ (૧૭૭–૨૭૨), ઔષશ મિકાદિ ભાવા (૩૩૧-૩૬૪), વૈશ્યા (૩૫૦-૩૬૩), ૫ ક (૩૪૪), ભાવવેદના ત્રણ પ્રકારે (૪૭૦), આયુષ્યમીમાંસા (૪૭૧– ૧. આ કૃતિ આહુત દર્શન દી!પકા સહિત બ્લ્યુ, જે ગ્રં.” તરફથી ઈ. સ ૧૯૩૨માં પ્રકાશિત કરાઈ છે.
૨. આ પ્રકાશિત છે, જુએ. ટિ. ૧. ૩. આ પૃષ્ઠાં છે,
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦] એકવીસ આનુષગિક રચનાઓ ૧૧૫ ૪૮૧), કર્મ અને નોકર્સ વચ્ચે તફાવત (૬૪૬), વગણ (૭૧૩૭૧૮), આસવને અર્થ અને કર્માશયાદિ સાથે સંતુલન (૭૩૮૭૩૯), આસ્રવ, કર્મ અને યોગનાં લક્ષણ (૭૪૦-૭૪૧). કષાયની વ્યુત્પત્તિ (૭૪૩), અશુભ કર્મનાં કારણે (૭૪), કષાયાદિના અર્થ (૭૪૪), સાં પરાયિક અને અર્યાપથિક કર્મ (૭૪૭), આસવના કર ભેદ (૬૨), કર્મબંધની વિશેષતાનાં કારણે (૭૬૬), પરિસ્ટવ અને અનાસ્તવ (૭૬), મૂળ પ્રકૃતિઓ (૭૭૮), આઠ કર્મના તેમ જ મેહનીય કમેના ભેદેના આસ્ત્ર (૭૭૮-૮૧૧), બંધનાં કારણે (૮૭૫), અવિરતિનું પ્રમાદ અને કષાયથી પૃથકત્વ ( ૯૭૫), અવિરતિને કષાયમાં કવચિત અંતર્ભાવ (૯૫), મિથ્યાદર્શનાદિ અને ગુણસ્થાને (૮૭૬), બંધનાં કારણોની સંખ્યા પરત્વે મતભેદ (૯૭૬), અવિરતિ, કષાય અને પ્રમાદમાં લક્ષણ (૯૯૦), પ્રમાદા પ્રકાર (૯૯૧), અમૂર્ત આત્મા અને કર્મનું ગ્રહણ (૯૯૨), બંધને અર્થ (૯૯૨), કર્મબંધની બદ્ધાદિ ત્રિવિધતા (૯૯૩), ગેષ્ઠા માહિલ (૯૪), પ્રકૃતિ, રિથતિ વગેરેનાં લક્ષણ અને એનાં ઉદાહરણ (૯૯૬-૯૯૮), જ્ઞાનાવરણુંદિને પરસ્પર સંબંધ (૧૦૦૦), ઉત્તર પ્રવૃતિઓ (૧૦૦૨-૧૦૫૦), જ્ઞાનાવરણાદિની સ્થિતિ અને એને અબાધાકાળ (૧૦૫૧), નિર્જરાની વિવિધતા (૧૯૫૨), અનુભાગના અર્થ (૧૦૫૩, પુણ્યની વ્યાખ્યા (૧૦૫૫), ૪ર પુણ્યપ્રકૃતિ (૧૦૫૬), પુણ્ય બાંધવાના ૯ પ્રકારે (૧૦૫૮), પાપ બાંધવાના ૧૮ પ્રકાર (૧૯૫૮), પુણ્ય અને પાપના બબે પ્રકારો (૧૦૫૮), “સમચતુરસ્ત્રનો અર્થ (૧૯૫૯), ગતિ પ્રમાણે પુણ્યપ્રકૃતિઓનો વિભાગ (૧૦૫૮), જાતિ પ્રમાણે પુણ્યપ્રકૃતિઓને વિભાગ (૧૦૬૦), ગતિ પ્રમાણે પાપ-પ્રકૃતિઓનો વિભાગ (૧૦૬૦), જાતિ પ્રમાણે પાપ-પ્રકૃતિઓનો વિભાગ (૧૯૬૧), પુણ્ય અને પાપનાં વાસ્તવિક અને સ્વતંત્ર અસ્તિત્વ (૧૯૬૧-૧૦૬૪), સંવર (૧૦૬ પ-૧૧૦૫, ધ્યાન (૧૧૨૪–૧૧૩ ૬), “શૈલેશી” અવસ્થા
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૬ કમસિદ્ધાન સંબંધી સાહિત્ય [ ખંડ ૧: (૧૧૪૨), મેહનયાદિને ક્ષય (૧૧૪૬) અને કેટલાક ભાવેને નાશ (૧૧૪૭).
(૧૫) ઉસભપંચાસિયાનું સ્પષ્ટીકરણ–આ દ્વારા નિમલિખિત બાબતો રજુ કરાઈ છે –
કર્મના આઠ પ્રકારે (૧૨), મેહનીય કમનો ૨૮ ભેદે (૧૨), આઠે કર્મોના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ (૧૨-૧૩), સમ્યક ત્વમીમાંસા (૧૩-૩૫), ધ્યાનનું દિગ્દર્શન (૮૩-૮૫), કષાયની વ્યુત્પત્તિ અને એના ચાર પ્રકાર (૯૦), પુણ્ય અને પાપની ચતુર્ભાગી (૧૦૫, પ્રથમ ગુણસ્થાનના નામની સાર્થકતા (૧૦૯ ૧૧૦), અંતમુહૂર્તને અર્થ (૧૩૮), બંધને પ્રકૃતિ વગેરે ચાર પ્રકાર (૧૪૭), જ્ઞાનાવરણના પાંચ ભેદ (૧૪૭), દ્રવ્ય-આયુષ્ય અને ભાવ-આયુષ્ય (૫૪), સપક્રમ, નિરુપક્રમ, અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્ય (૧૫૪-૧૫૫), નેકષાયને અર્થ અને એના નવ પ્રકારે (ર૦૫), નામ-કર્મ અને ગેત્ર-કમની સમજણ (ર૦૬) અને વેદના ત્રણ પ્રકારો (૨૩૬-૨૩).
(૧૬) વીરભક્તામરનું સ્પષ્ટીકરણ–આ વીરભક્તામરના લે. ૧૪ના સ્પષ્ટીકરણ (પૃ. ૩૨-૩૦)માં કષાયમીમાંસા અને ક્ષે. ૪૧ના સ્પષ્ટીકરણ પૃ. ૮-૮૮)માં સંરથાનવિચારને સ્થાન અપાયું છે.
૧. જુઓ “દે. લા. જે. ૫, સંસ્થા' તરફથી ઇ. સ. ૧૯૩૩માં પ્રકાશિત અષભપંચાશિકા (ઉસભપંચાસિયા) અને વિસ્તૃતિયુગલરૂપ કૃતિકલાપી.
૨. આ સ્પષ્ટીકરણ મેં કર્યું છે.
૩, આ “શ્રીભક્તામરસ્તેત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (પ્રથમ વિભાગ)”માં આગમેદય સમિતિ' તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાયેલ છે. આનાં અનુવાદ અને સ્પષ્ટીકરણ મેં કર્યા છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
પ્રરકણ ૧૦] એકવીસ આનુષગિક રચનાઓ
(૧૭) 'આહત જીવન જતિ–આ મારા પુસ્તકની ચોથી કિરણીવલીમાં છ લેયાનું સ્વરૂપ એક ચિત્ર સહિત અપાયું છે. પાંચમમાં કર્મપ્રકૃતિ અને તેના પ્રકારની સમજણ તેમ જ આઠ કર્મપ્રકૃતિ પિકી પ્રત્યેકને અંગે એક ચિત્ર છે.
(96) ? The Jaina Religion and Literature આ મારું રચેલું પુસ્તક બે ખંડમાં વિભક્ત કરાયું છે. એના પ્રથમ ખંડનું નિમ્નલિખિત નામવાળું તેરમું પ્રકરણ અત્રે પ્રસ્તુત છે:–
The Doctrine of Karman આમાં મેં વિવિધ બાબતો અંગ્રેજીમાં આલેખી છે. કર્મની વ્યાખ્યા, કર્મના બે મુખ્ય વર્ગ, સાંપરાયિક કર્મના આઠ પ્રકાર તેમ જ એનાં લક્ષણો અને ઉપપ્રકારે, ક્રોધાદિકની સમયમર્યાદા, નવ નેકષાય, અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્ય, સત્તા વગેરે પારિભાષિક શબ્દની સમજણ, કર્મ સંબંધી જૈન અને અજન દૃષ્ટિબિન્દુઓ અને કર્મસિદ્ધાન્તનું મહત્વ.
૧. આ પુસ્તકના ૧૧ ભાગ કરાયા છે. એ દરેકને 'હિરણાવલી' તરીકે નિર્દેશ છે. અત્યાર સુધીમાં છ કિરણાલીઓ અનુક્રમે ઈ. સ. ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૫, ૧૯૩૬, ૧૯૩૭ અને ૧૯૪રમાં છપાવાઈ છે.
ર: આ પુસ્તકને પ્રથમ ખંડ મોતીલાલ બનારસીદાસે ઈ. સ. ૧૯૪૪માં લાહોરથી પ્રકાશિત કર્યો છે. બીજો ખંડ છપાતું હતું તેવામાં મુદ્રણાલયને
ડાઓએ બાળી નાખતાં એની મારી મુદ્રણાલયપુસ્તિકા નાશ પામી હતી. જો કે એની કામચલાઉ બીજી નકલ મારી પાસે છે.
૩ આને અંગે મેં D C C C M (Vol. XVIII)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૩-૧૬)માં કેટલીક બીના રજૂ કરી છે.
૪. મારે કમસિદ્ધાન્તને અગેના પારિભાષિક શબ્દને સાર્થ કેશ નામને લેખ “જૈ.પ. પ્ર.” (પૃ. ૭૮, અં૯િ-૧૦)માં છપાયે છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
ક્રમ સિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
[ ખંડ ૧:
(૧૯) આધ્યાત્મિક પ્રશ્નધાવલી આના લેખક સ્વ. ઈંટાલાલ હરજીવન સુશીલ છે. એમણે આ પુસ્તક (પૃ. ૨૫૭ ૩૫૬ )માં “કમીમાંસા”ના નામથી કમસિદ્ધાન્ત આલેખ્યા છે.
૧૧૮
–
(૨૦) જૈન ધર્મના પ્રાણ—આ ૫. સુખલાલ સંઘવીની રચના છે. આમાં કમ સબંધી કેટલીક બાબતે કર્મતત્ત્વ’ના નામથી પૃ. ૧૮૩-૨૦૪માં અપાઇ છે. એમાં ડૅ, મેક્સમૂલરના કર્યું - સિદ્ધાન્તને અંગેના અભિપ્રાય વૈધપાત્ર છે.
(૨૧) જૈન ધર્મોને સરળ રિચય(ભા. ૧-૨)—પ્રથમ ભાગ શ્રીવિજયપ્રેમસૃષ્ટિના શિષ્ય ૫. ભાનુવિજયજી ગણિની રચના
૧. આની ચે.થી આવૃત્તિ પૂજ્યશ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય’’ તરફથી લીંબડીથી વિ. સ. ૨૦૧૫માં છપાવાઈ છે. પહેલી ત્રણ આવૃત્તિઓ અનુક્રમે વિ. સં. ૧૯૬૭, ૧૯૮૦ અને ૨૦૦૬(?)માં છપાવાઈ હતી.
ર. આ પુસ્તક શ્રીરસિકલાલ ડાહ્યાભાઈ કેરાએ *. સ. ૧૯૬૨માં પ્રકાશિત કર્યું' છે. આ પુરતનુ· ·‘બ્રહ્મ અને સમ' નામના લેખ સિવાયનું લખાણ દર્શન અન ચિન્તન (ભા. ૧-૨)તેમજ ટ્રાનૌર્ ચિન્તન (ખડ ૧-ર)ને આભારી છે. આ ગુજરાતી બંને ભાગ પૃથક પૃથક્ અને હિંદી ખંડ 1-3 ભેગા એમ ત્રણ લેખાટ્ટિ સૌંગ્રહ ઈ. સ. ૧૯૫૭માં ‘‘૫. સુખલાલજી સન્માન સમિતિ” તરફથી છપાવાયા છે, ૩. કમ વાદની દી` દૃષ્ટિ, 'મ' તત્ત્વની આવશ્યકતા, કમ સંબધી વિચાર અને અને જ્ઞતાવ', ‘ક્રમ' તત્ત્વની વિચારણાની પ્રાચીનતા અને સમાનતા તેમ જ ઈશ્વર કના ફળને દાતા કેમ નહિ? કશાસ્ત્રના અધ્યાત્મશાસ્ત્રના અશ તરીકે નિર્દેશ,મ' શબ્દને અ` અને એના કેટલાક પર્યાયા, કનું સ્વરૂપ, પુણ્યન્ય અને પાપબન્ધની ખેાટી અને સાચી કસોટી, સાચી નિલે`પતા, કર્મની અનાદિતા, કર્મબન્ધનુ કારણ, કર્મથી મુક્ત થવાના ઉપાયૅ, આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અને પુનર્જન્મ તેમ જ 'કર્મ'તત્ત્વ અ ંગે જૈન દર્શીનની વિશેષતા,
૪. આને પ્રથમ ભાગ 'દિવ્ય દર્શીન સાહિત્ય સમિતિ'' તરફથી વિ. સ. ૨૦૧૮માં પ્રસિદ્ધ કરાયેા છે. જ્યારે દ્વિતીય શ્રી જૈન ધાર્મિક શિક્ષણ ગ્રીષ્મ શિબિર સમિતિ”” તરફથી વિ. સ, ૨૦૨૦માં પ્રકાશિત કરાયા છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦]
એકવીસ આનુષંગિક રચનાઓ
૧૧૯
છે. એમાં જે નિમ્નલિખિત બાબતે રજૂ કરાઇ છે તે ક્રમ સિદ્ધાન્ત સાથે સંબંધ ધરાવે છેઃ
જીવનું વિકૃત સ્વરૂપ (પૃ. ૪૪-૪૫), પાંચ આશ્રવ (પૃ. ૫૬૬૫), આઠ ક્રમ' (પૃ. ૬૬-૮૧) અને ચૌદ ગુણુસ્થાનક (પૃ, ૧૬૨-૧૬૭).
દ્વિતીય ભાગના લેખક તરીકે શ્રી.વિજયપ્રેમસૂરિજીના શિષ્ય ૫. શ્રીભાતુવિજયગણુિનું નામ મુખપૃષ્ઠ ઉપર છે, એ કે એમાં જૈન ધના અનન્ય ક્રુસિદ્ધાન્તનું વિજ્ઞાન' નામનું બીજું પ્રકરણ આ ગણિના પ્રશિષ્ય અને મુનિશ્રી ધર્માંનવિજયજીના શિષ્યશ્રી જયશેખર વિજયજીએ રચ્યું છે, એનાં પૃ. ૧-૧૦૩માં આ સિદ્ધાન્તનું નિરૂપણ છે જ્યારે રૃ. ૧૦૪માં ૧૫ પ્રશ્નો પૂરતી પ્રશ્નાવલિ છે. ‘ગણુધરવા’ગત ક્રમ'સશસ્ત્ર (પૃ. ૩૬)માં ક્રમðની સિદ્ધિની રૂપરેખા આલેખાઇ છે.
૧ આ ચોથું- અંતિમ પ્રકરણ છે.
*
Page #146
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ દિગંબરીય કૃતિઓ પ્રકરણ ૧૧ઃ કસાયપાહુડ તથા સતકમેપાહુડ (૧) કસાયપાહુડ ( કષાય પ્રાભૃત) કિવા પેજ
સપાહુડ ( શ્રેષપ્રાકૃત) નામો–આ ગ્રંથનાં બે નામે છે. (૧) પેજસપાહુડ અને (૨) કસાયપાહુડ. આ બંને નામ યતિવૃષભે આ ગ્રંથને અંગેના ચૂર્ણિસત્ર (સ. ૨૧)માં દર્શાવ્યાં છે.
૧ આ મૂળ કૃતિ યતિવૃષભના ચૂર્ણિસૂત્ર તથા એ બંનેના હિન્દી અનુવાદ તેમ જ હિન્દી પ્રસ્તાવના અને સાત પરિશિષ્ટ સહિત “શ્રી વીર શાસન સંધ' તરફથી કસાયપાહુડસુરના નામથી કલકત્તાથી ઇ. સ. ૧૯૫૫માં પ્રકાશિત કરાઈ છે, આના સંપાદક, અનુવાદક અને પ્રરતાવનાકાર પં. હીરાલાલ જૈન ‘સિદ્ધાન્તશાસ્ત્રી ન્યાયતીર્થ છે. આ પૂર્વે આ કસાયપાહુડ ઉપયુકત ચૂર્ણિસૂત્ર તથા જયધવલા તેમ જ એ ત્રણેના હિન્દી અનુવાદ સહિત “ભારતીય દિગબર જૈન સંઘ તરફથી મથુરાથી કટકે કટકે છપાવવું શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં એના નવ ભાગ અનુક્રમે ઈ. સ. ૧૯૪૪, ૧૯૪૯, ૧૯૫૫, ૧૯૫૬, ૧લ્પ૬, ૧૯૫૮, ૧૯૫૮, ૧૯૬૧ અને ૧૯૬૩માં છપાવાયા છે. આ નવ ભાગમાં છ અધિકાર છે. તેમાં પહેલે અધિકાર ભા. ૧માં બીજો ભા. ૨માં, ત્રીજો ભા. ૧-૪માં, ચે ભા. ૫માં, પાંચમો ભા. ૬-૪માં અને છઠ્ઠો ભા. ૮-૯માં છે. આ અધિકારનાં નામ અને એને અંગેના ગાથાંક નીચે મુજબ છે :
પેરજદેસવિહત્તિ (ગા. ૧-૨), પડિવિહત્તિ (ગા. ૨૨), ટિટ્યદિવિહત્તિ (ગા. ૨૨), અણુભાગવિહત્તિ (ગા. રર), એસવિહત્તિ (ગા. ૨૨) અને બન્ધના (ગા. ર૩-૫૮).
નવમા ભાગમાં સંક્રમનું નિરૂપણ છે. ૨ “પેન્જ' એટલે પ્રેયસ યાને રાગ. ૩ દેસ' એટલે દ્વેષ.
Page #147
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧]
કસાયપાહુડ તથા સતકર્મપાહુડ
ગાથાની સંખ્યા-પ્રારંભમાં મંગલાચરણ વિનાના અને અંતમાં ઉપસંહાર વિનાના આ ગ્રંથમાં કર્તાએ જાતે બીજા પદ્યમાં આમાં ૧૮૦ ગાથા (પવો) હેવાનું કહ્યું છે. આજે ૨૩૩ ગાથા જોવાય છે. જયધવલા (ભા. ૧, પૃ. ૧૮૩)માં સૂચવાયું છે કે કેટલાક વ્યાખ્યાનચાર્યોના મતે ૫૩ ગાથા નાગહસ્તિની રચના છે.
૨૩૩ ગાથાઓ પછી ખવાહિયારલિયા (ક્ષપણાધિકારચૂલિકા)ની બાર ગાથાઓ છે. આ પૈકી આદ્ય અને અંતિમ એ બે ગાથાઓને બાદ કરતાં બાકીની દસ ગાથા તો ૨૩૩ ગાથાઓમાંની છે.
વગીકરણ–કસાયપાહુડની ગાથાઓના નીચે મુજબ ત્રણ વર્ગ પાડી શકાય :–
(૧) કેટલીક ગાથાઓ કેવળ પ્રશ્નરૂપ છે. એ માં વર્ણય વિષય પ્રશ્નો તરીકે અપાયા છે. દા. ત. ગા. ૨૧ અને ૨૩
) કેટલીક ગાથા પ્રતિપાદ્ય વિષયને સંક્ષિપ્ત સૂચનરૂપ છે. જેમકે ગા. ૪ અને ૫.
(૩) કેટલીક ગાથાઓ પ્રશ્નના ઉત્તરરૂ૫ ભાષ્યાત્મક છે. દા.ત, ગા. ૧૨૫-૧૨૯.
સંક્રમણ ઈત્યાદિ અગે જે ૨૧ સૂત્રગાથા છે તેને લગતી ભાષ્યગાથા ૮૬ છે.*
વિષય-કષાયોની વિવિધ અવસ્થાએ અને એનાથી છુટવાનાં ઉપાયો તેમ જ એનો અમલ થતાં આત્મામાં પ્રકટ થતા ગુણો એ
૧ આને “ગાથાસૂત્ર” તેમજ “સૂત્રગાથા પણ કહે છે. ૨ આ ક.પા. સુ.માં. હિન્દી અનુવાદ સહિત રૂ. ૯૯૭૯૮૯માં અપાઈ છે.
૩ પ્રથમ પરિશિષ્ટમાં ૨૩૩ ગાથએ અપાઈ છે. તમામના અંક જમણી બાજુએ અને ૧૮૦ ગાથાના અંક ડાબી બાજુએ અપાયા છે. ગાથાઓને અંગે તેને લગતા અધિકારને નિર્દેશ કરાયો છે.
૪ પ્રથમ પરિશિષ્ટમાં પંદરમા અધિકારની ગાથાઓ મૂલગાડા અને ભાસગાહા એમ બે શીર્ષકપૂર્વક રજૂ કરાઈ છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૨ કમસિદ્ધાત સબંધી સાહિત્ય ખંડ ૨: આ ગ્રંથને મુખ્ય વિષય છે. ગ્રંથકારના મતે પ્રસ્તુત ગ્રંથ ૧૫ અધિકારોમાં વિભકત છે એનાં નામ એમણે જઈણ રણમાં ગા. ૧૩–૧૪માં આપ્યાં છે. જ્યારે ચૂર્ણિસૂવકારે અને જયધવલાકારે આનાથી ભિન્ન જ દર્શાવ્યાં છે. ગા ૧૩-૧૪ને અંગેનાં સંસ્કૃત નામે નીચે મુજબ છે –
(૧) પ્રાયષ વિભક્તિ, (૨) સ્થિતિ-વિભક્તિ, (૩) અનુભાગપદ્ધતિ, (૪) (અકર્મબંધની અપેક્ષાએ) બન્ધક, (૫) (કર્મબન્ધની અપેક્ષાએ) બધેક યાને સંક્રામક, (૬) વેદક, (૭) ઉપયોગ, (૮) ચતુઃસ્થાન, (૮) વ્યંજન યાને પર્યાયક, (૧૦) દર્શનપશામના, (૧૧) દર્શન મેહક્ષપણુ, (૧૨) દેશવિરતિ, (૧૩) સંયમ, (૧૪) ચારિત્રહોપશામના અને (૧૫) ચારિત્રહણપણું.
આ પંદર અધિકાર પૈકી પહેલા છમાં કર્મપ્રકૃતિના પ્રકૃતિબન્યા ઈત્યાદિ ચાર પ્રકારો તેમ જ ઉદય, ઉદીરણું, સત્તા અને સંક્રમણનું નિરૂપણ “મહાક—પડિ” પાહુડના આધારે કરાયું છે.'
- પ્રણેતા-કસાયપાહુડના કર્તાનું નામ ગુણધર છે. એ દિગંબર હોવાનું મનાય છે
ઉત્પત્તિ-આ ગ્રંથ એના આદ્ય પદ્યમાં સુચવાયા મુજબ પાંચમો પુત્ર નામે નાણાયને દસમા વિત્યુના ત્રીજા પાહુડ નામે
પેજ(દસ)પાહુડ' યાને કસાય પાહુડ આધારે ચાલે છે આ પાહુડનું પરિમાણ ૧૬૦૦૦ મધ્યમ પદ પૂરતું છે
સમય-આચાર્ય ગુરુધરના સમયના સંબંધમાં ક. પા. સુ.ની પ્રસ્તાવના (પૃ. ૫૭-૫૮)માં નીચે મુજબ કથન છે -
૧ જુએ ક. પા. સુ.ની પ્રસ્તાવના (પુ. ૫).
૨ બીજા પુત્રના એક પાહુડનું નામ પણ આ છે. જુઓ ક. પા. સુ. ની પ્રસ્તાવના (પૃ. ૫).
૩ જુએ ક. પા. સુ.ની પ્રસ્તાવના (પૃ. ૧૦).
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧]
કસાયપાહુડ તથા સન્તકમપાહુડ
૧૨૩
અહબલને સમય પ્રાકૃતિપટ્ટાવલી પ્રમાણે વીરસંવત ૬પ અર્થાત વિ. સં. ૯૫ છે. આ અહંદુબલિએ સ્થાપન કરેલા એક સઘનું નામ “ગુણધર' છે એટલે ગુણધર અહંબલ કરતાં સે એક વર્ષ પહેલાં થયા હશે. આ હિસાબે ગુણધર એ ધરસેન કરતાં લગભગ ૨૦૦ વર્ષ પહેલાં એટલે કે વિક્રમી પહેલાની એક શતાબ્દિમાં થયા હશે. ગુણધર ધરસેનના પુરોગામી છે એ વાત માનવા માટે નીચે પ્રમાણેની વિચારણા કરાઈ છે –
(૧) કસાયપાહુડની રચના પાંચમા પુવા પેજસ' પાહુડને ઉછેદ થવાના અરસામાં કરાઈ છે જયારે છખંડાગમની રચના દ્વિતીય પુશ્વના “મહાકમપયડિ પાહુડના ઉચ્છેદ થવાનો સંભવ જણાતાં કરાઈ છે.
(૨) કસાયપાહુડના કર્તાના સમયમાં મહાકાપડિ' પાહુડનું પઠન પાઠન ચાલુ હતું. એથી તો કસાયપાહુડમાં પહેલા પાંચ અધિકારી ત્રણ જ ગાથામાં રજૂ કરાયા છે.
સામ્ય–કસાયપાહુડની કેટલીક ગાથા કમ્પાયડિસંગહણની ગાથાઓ સાથે મળતી આવે છે
૧ અએ પુષ્પદન્ત અને ભૂતબલિના કર્મસિદ્ધાન્તના અમુક અંશ પૂરતા વિદ્યાગુરુ થાય છે કેમકે એમની પાસેથી આ બધ મેળવી આ બંનેએ સંયુક્તપણે છખડાગમ રચે છે.
૨ વાર: રૂઘરથાના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૨૦)માં તે ગુણધરને સમય "અનુમાને વિક્રમની પમી સદી” દર્શાવાયું છે.
૩ જુએ ક. પા. સુ.ની પ્રસ્તાવના (પ. ૧૫).
૪ કમ્મપડિરસંગહણીની રચના પણ આવા સમયે થઈ છે એમ એની યુગમાં કહ્યું છે. આ ઉપરથી પ્રસ્તાવનાકાર ગુણધરને શિવશર્મસૂરિ કરતાં પહેલાં થયાનું માને છે.
૫ જુઓ પૃ. ૩૧.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૪
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨:
વિવરણાત્મક સાહિત્ય ઇન્દ્રન્ટિએ શ્રાવતારમાં કસાયપાહુડ તેમ જ છખંડાગમ ઉપરની વિવિધ ટીકાઓનો ઉલ્લેખ કર્યો છે. એ ઉપરથી છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવનામાં આ ટીકાઓને પરિચય અપાયો છે. એને આધારે અહીં થોડુંક કહું છું –
(૧) ચૂણિસત્રજયધવલાકારના મતે ૧૮૦ ગાથામાં રચાયેલા કસાયપાહુડ નામના ગ્રંથ આર્યમંસુ અને આય નાગહસ્તિને પ્રાપ્ત થયો અને એમની પાસેથી એને અર્થ સાંભળી યતિવૃષભે આ ચૂર્ણિચત્ર રચ્યું. એની ચૂત્રસંખ્યા ૭૦૦૯ છે કે આ પૈકી ૩૨૪૧ સૂત્રે તે કસાયપાહુડના પાંચ અધિકારોના સ્પષ્ટીકરણરૂપ છે.
આ ચૂર્ણિસૂત્રમાં પ્રારંભમાં મંગલાચરણ કે ઉથાનિકા નથી.
પ્રારંભની ૧૨ સંબંધગાથાઓ, અદ્ધા-પરિમાણ-સૂચક ૬ ગાથા તેમ જ સંક્રમ” અર્થાધિકારની ૩૧ ગાથા ઉપર ચૂર્ણ નથી ૫ ૪ જુઓ ક. ૫. શુ.ની પ્રસ્તાવના (પૃ ૧૦-૧૧) આમ ૪૯ ગાથા તેમ જ અન્ય ચાર ગાથા એટલે કે પ૩ ગાથા ચૂર્ણિ વિનાની છે. ૧૮૦ ગાથાઓ ઉપર ચૂર્ણિસૂત્ર છે. ત્યાર બાદ આ ચૂર્ણિસૂત્રના એક અંશરૂપે પરિછમખંધ (પશ્ચિયસ્કન્ધ) છે. એમાં પર સૂવે છે.
૧ આ ગ્રંથ “માણિજ્યચન્દ્ર દિગભર ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૧૩ તરીકે ઈ. સ. ૧૯૭૫માં પ્રસિદ્ધ કરાય છે.
૨-૩. જયધવલકારના મતે આ બને સમકાલીને છે જ્યારે છે. માન્યતા મુજબ તેમ નથી. બંને વચ્ચે લગભગ ૧૫૦ વર્ષનું અંતર છે. વિશેષમાં નદીની શૂરાવલી ગા. ર૮)માં મંખુ()ને બદલે “મંગુ” નામ છે. જયધવલા સિવાય કઈ પ્રાચીન દિ. ગ્રંથમાં આર્ય મંભુ અને નાગહસ્તિને ઉલ્લેખ હજુ સુધી તે મ જણાતું નથી.
૪. જુઓ ક. પા. સુ.ની પ્રસ્તાવના (પૃ. ૧).
૫-૬. જુઓ ક. પા. સુ.ની પ્રસ્તાવના (૫ ૨૩). અહીં ૨-૧૪, ૧૫-૨૦, ૨૮-૫૮ અને ૯૬-૯૦ને ઉલેખ છે.
૭. આ હિન્દી અનુવાદ સહિત ક.પા.સુ.માં પૃ. ૯૦૦-૯૦૬માં અપાય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧]
કસાયપાહુડ તથા સન્તકમપાહુડ
૧૨૫
મતભેદા આ ચૂર્ણિ સૂત્રમાં બે પ્રકારના ઉપદેશને ઉલ્લેખ છેઃ (૧) પંવાઇજન્ત (પ્રવાહ્યમાન) અને (૨) અપવાઈજન્ત (અપ્રવાહ્યમાન). આ દ્વારા મતભેદે। સૂચવાયા છે,
-
આધાર—આ સૃણિ સૂત્ર રચવામાં કમ્મપર્યાડસ ગહણી, સમગ
સત્તરિયા અને છખાંડાગમના ઉપયોગ કરાયા છે
કમ્મપયડસ ગહણી અને અન્ધસયગ તેમ જ અજ્ઞાતકર્તક સરિયા જે Àકૃતિ ગણાય છે અને જેની એકેક ચૂણુ શ્વેતાંબરાના જ ભંડારમાંથી અત્યાર સુધીમાં મળી આવી છે અને શ્વેતાંબરે એ જ પ્રકાશિત કરી છે. એ ત્રણે સુષ્ણુિ પણ્ યતિવૃષભની જ રચના છે એમ પ્રસ્તાવનાકારે કહ્યુ છે અને એ માટે શબ્દદિ સામ્યરૂપ હેતુ રજૂ કર્યો છે. પરંતુ આ બાળત વિશેષ વિચારણા માંગી લે છે.
યતિવૃષભને સમય માં નીચે મુજબ ચર્ચાયા છેઃ—
આ વિષય પ્રસ્તાવના (í ૫૮-૫૯)
વિસેસા॰ ( ગા. ૨૯૮૧)માં ‘આદેશકષાય’ના એ અથ વિષે મતભેદ દર્શાવાયે છે. તેમાંને એક મત તે યુતિવૃષભે કસાયપ હુડના ૪૯મા સૂત્રમાં કરેલા પ્રતિપાદન સાથે મળતા આવે છે. આ ઉપરથી પ્રસ્તાવનાકાર યુતિવૃષભને જિનગણ સમાત્રમણુના પુરોગામી માને છે. પરંતુ એ વાત વિચ રણીય છે. સાસ્વાદન-સમ્યક્તી મરીને દેવગતિમાં જ જાય. એ યતિવૃષભનેા મત છે એમ મિચન્દ્રે લદ્ધિસાર–ક્ષપણાસાર ( ગા. ૩૪૬ )માં કહ્યું છે. અના આધારે
૧ જુએ ક. પા. સુ. ની પ્રસ્તાવના (પૃ. ૪૯).
૨. એમણે રચેલા વિસેસાની રચના શકસ ંવત્ ૫૩૧માં થયાનું જે (૫. ૫૮)માં કહ્યું છે તે ભ્રાન્ત છે. જુઓ ગણધરવાદની પ્રસ્તાવના (પૃ. ૩૨-૩૩), આ પ્રસ્તાવના (પૃ. ૩૪)માં જિનભદ્રગણિના સમય વિ. સ. ૧૪૫-૬૫૦ને દર્શાવાયા છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૬ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: પ્રસ્તાવકારે સર્વાર્થસિદ્ધિને આને લગત ઉલ્લેખ વિચારી એ મત દર્શાવ્યો છે કે યતિવૃષભ આ સર્વાર્થસિદ્ધિના કર્તા પૂજ્યપાદન પુરોગામી છે. આ પૂજ્યપાદના શિષ્ય વજનન્દિએ વિ. સં. પર૬માં "દ્રવિડ” સંઘની સ્થાપના કર્યાનું પ્રસ્તાવના (પૃ. ૫૯)માં કહ્યું છે. એના આધારે યતિવૃષભને સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દીનું પ્રથમ ચરણ હેવાનું પ્રસ્તાવનાકાર માને છે.
'પ્રશ્ન – યતિવૃષભ એ આર્ય મંસુ અને નાગહસ્તિના શિષ્ય થાય છે એમ જે જયધવલાકારે કહ્યું છે એ સાચું જ હોય તે પ્રશ્ન એ થાય છે કે નાગહસ્તિઓ રચેલી મનાતી ૫૩ ગાથા ઉપર યતિવૃષભે કેમ સત્ર રચ્યાં નથી? શું સૂત્ર ૫૩ ગાથા રચાઈ તે પહેલાં રચાયાં હશે?
(૨) ઉચ્ચારણાવૃત્તિ – આ ૧૨૦૦૦ કલેક જેવડી અજ્ઞાતકક વૃત્તિ છે એમ જિ. ૨. કો. (વિ. 1, પૃ. ૮૨)માં ઉલ્લેખ છે.
(૩) પદ્ધતિ – છખંડાગમતા પહેલા ત્રણ ખંડ ઉપર પરિક રચનારા પદ્મનન્દિ પછી કાલાંતરે થયેલા શામકુંડ નામના આચાર્યો કસાયપાહડ ઉપર તેમ જ છખંડાગામના છટ્ઠા ખંડને છોડીને એની પહેલાના પાંચ ખંડે ઉપર જે ટીકા રચી છે તે “પદ્ધતિ” તરીકે ઓળખાવાય છે. ધવલાના પ્રસ્તાવનાકારનું મંતવ્ય એવું છે કે આ કુદકુન્દ આયાર્યકૃત પરિકમ્મરૂપ વૃત્તિસૂત્ર ઉપરની ટીકા હશે.
આ ટીકા પણ પરિકમની જેમ બાર હજાર લોક જેવડી છે. એ પાઈય, સંસ્કૃત અને કન્નડ (કાનડી) એમ ત્રણ ભાષામાં રચાયેલી છે. ધવલા કે જયધવલામાં આને કઈ ઉલેખ હોય તો તે જોવા જાણવામાં નથી. આ પદ્ધતિ આજે ઉપલબ્ધ નથી.
શામકુંડ વિક્રમની ત્રીજી સદીમાં થયા છે એમ છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૭)માં નિર્દેશ છે
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧] કસાયપાહુડ તથા સન્તકમ્મપાહુડ ૧૨૭
() ચૂડામણિશામકુંડ પછી થયેલા 'તું બુલૂર નામના આચાર્યો કસાયપાહુડ તેમ જ છખંડાગમના છઠ્ઠા ખંડ સિવાયના પહેલા પાંચ ખંડો ઉપર ટીકા રચી છે. આનું પરિમાણુ ચોર્યાસી હજાર હેક જેવડું છે. આની ભાષા કન્નડ છે. અકલ કે કન્નડ શબ્દાનુશાસનમાં “ચૂડામણિ” નામના તત્વાર્થ મહાશાસ્ત્ર વ્યાખ્યાનને ઉલ્લેખ કર્યો છે તે આ હશે. જો કે અહીં એનું પરિમાણ છનુ હજાર શ્લોક જેટલું દર્શાવાયું છે.
તું બુલૂરને સમય વિક્રમની થી સદી છે એમ ઉપર્યુક્ત પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે.
(૫) પાઈ-ટીકા-શુભનન્દ અને રવિનદિનામના બે મુનિઓ પાસે અભ્યાસ કરનાર બuદેવગુરુએ છખ ડાગામના છ યે ખડો ઉપર ટીકા રમ્યા બાદ કસાયપાહુડ ઉપર સાઠ હજાર લોક જેવડી ટીકા પાઈયમાં રચી છે. એમનો સમય વિક્રમની છઠ્ઠી અને આઠમી સદીની વચગાળાનો છે એમ ધવલા (ભા. ૧)ની પ્રરતાવના (પૃ. ૫૩)માં કહ્યું છે.
(૬) જયધવલા – ચૂણિ સૂત્ર ઉપર વીરસેન આચાર્યે ટીકા રચવી શરૂ કરી હતી પરંતુ એ વીસ હજાર શ્લોક જેવડી રચાતાં એમને સ્વર્ગવાસ થયે અને એ અપુર્ણ ટીકા એમના શિષ્ય જિનસેન આચાર્ય ચાળીસ હજાર ક જેટલું લખાણું તૈયાર કરી પૂર્ણ કરી. આમ બે કટકે જાયેલી આ ટીકા શકસંવત ૭૫૮માં પૂર્ણ થઈ. આ ટીકાનું નામ “જયધવલા' છે અને એનું સમગ્ર પરિમાણ ૬૦૦૦૦
ક જેવડું છે.
૧ આ આચાર્ય તંબુલરના રહેવાસી હેવાથી એમનું આ નામ છે એમ મનાય છે.
૨ એમના મતે ગુણધર આચાર્યું જ ર૩૩ ગાથાઓ, નહિ કે ૧૮૦ ગાથાઓ રચી છે. આ મતની આલોચના ક. પા. સુ.ની પ્રસ્તાવના (પૃ. ૧૧)માં કરાઈ છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૮
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨ : હિન્દી અનુવાદ – કસાયપાહુડ, ચૂર્ણિસૂત્ર તેમ જ જયધવલા એ ત્રણેના હિન્દીમાં અનુવાદ થયેલા છે. જુઓ પૃ ૧૨૦.
(૧) સાકમપાહુડ (સકર્મપ્રાકૃત) વિષય-સંતકમ નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં કર્મની સત્તા (સવ) વિષે વિરતૃત નિરૂપણ હશે.
ઉલેખ–ધવલા (ભા. ૧, પૃ. ૨૧૭)માં સકમં પ્રાભૂતને ઉલેખ છે એટલું જ નહિ પરંતુ એમાંથી નિમ્નલિખિત મંતવ્ય રજૂ કરાયું છેઃ
નવમાં ગુણસ્થાનવત જીવ ત્યાગૃદ્ધિ ઈત્યાદિ ૧૬ પ્રકૃનિઓને ક્ષય કર્યા બાદ ચાર પ્રત્યાખ્યાન કષાયોને અને ચાર અપ્રત્યાખ્યાન કષાયોનો ક્ષય કરે છે. આ મંતવ્ય ગુણધરકૃત કસાયપાહુડથી વિપરીત છે.
પ્રણેતા-ધવલા (ભા. ૧, પૃ. ૨૨૧)માં કહ્યું છે કે સકમપ્રાભૃત તેમ જ કષાય પ્રાભૃત આચાર્યોનાં કરેલાં છે, નહિ કે જિનેશ્વરનાં. એથી એમાં કોઈ કોઈ બાબત પર ૫ર વિરોધી છે. આ ઉપરથી સત્કર્મપ્રાભૃત ધવલાકારની પહેલાં થયેલા કોઈ આચાર્યો રચ્યાનું ફલિત થાય છે. મહાકાયડિ પાહુડમાં જે અરાઢ અનુગારોનું વર્ણન છે તે સંતક—પાહુડમાં છે પરંતુ છખંડાગમમાં નથી, ધવલામાં “વર્ગણા” ખંડમાં ૫ થી ૧૮ અનુયોગદ્વારનું વર્ણન છે અને એના ઉપર કેઈકે પંજિકા રચી છે.
પ્રશ્ન-ધવલા (ભા. ૯, પૃ. ૩૧૮)માં સાકમપડિપાહુડને અને એના પંદરમા ભાગ (પૃ. ૪૩)માં જે સતકર્મપ્રકૃતિપ્રાભૂતને ઉલ્લેખ છે તેનો સન્તકમેપાહુડ સાથે શો સંબંધ છે તે જાણવું બાકી રહે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨: છખંડાગમ (ષટખડાગામ) નામે–છખંડાગમ” એવું નામ એના કર્તા તરફથી રજૂ થયું હાય એમ જણાતું નથી. ધવલા (ભા. ૧, પૃ ૭૧)માં આ કૃતિને ખંડસિદ્ધત” (ખંડસિદ્ધાન્ત) કહી છે એના પૃ. ૭૪માં આ કૃતિના છ ખંડ હેવાને ઉલ્લેખ છે. આ ઉપરથી છખંડસિદ્ધત’ (લખ૩. સિદ્ધાન્ત) એવું નામ છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (૫ ૬૩)માં સુચવાયું છે. છખંડાગમ ઉપર જે “ધવલા” નામની ટીકા છે તેમાં સિહંત” અને “આગમને એકાઈંક ગણેલા છે. એ રીતે વિચારતાં આ કૃતિને છખંડગમ” (ષટુખડાગમ) કહી શકાય અને ઈન્દ્રનન્દ્રિએ તે કૃતાવતારમાં “પખંડાગમ” એવું સંસ્કૃત નામ આપ્યું
૧ આ મૂળ કૃતિના પહેલા પાંચ ખંડ ધવલા અને એ બંનેના હિન્દી અનુવાદ, પ્રસ્તાવના અને પરિશિષ્ટ સહિત “ષટખંડાગમ'ના નામથી “જેન સાહિત્યદ્વાર કુંડ કાર્યાલય તરફથી અમરાવતી વિરાડ)થી સેળ ભાગમાં ઈસવીસનના નિમ્નલિખિત વર્ષોમાં અનુક્રમે છપાવાયા છે
૧૯૩૯, ૧૯૪૦ ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૩, ૧૯૪૫, ૧૯૪૭, ૧૯૪૯, ૧૫૪, ૧૯૫૫, ૧૯૫૫, ૧લ્પ૫, ૧૫૭, ૧૫૭ અને ૧૯૫૮.
સેળે ભાગના સંપાદક, અનુવાદક અને પ્રસ્તાવનાકાર છે. હીરાલાલ જન છે.
છખંડાગમને છ ખંડ નામે “મહાબલ્પ છે. એ હિન્દી અનુવાદ ઇત્યાદિ સહિત “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી સાત ભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૪૭, ૧૯૫૩, ૧૯૫૪, ૧૯૫૬, ૧૯૫૬, ૧૯૫૭ અને ૧૫૮માં છપાવાય છે. એ ભાગોમાંની સરસ ખ્યા અનુક્રમે નીચે મુજબ છે:- .
૫૩૬, ૯૯, ૯૯૩, ૬૩૮, ૧૭૨. ૫૯૩ અને ૩૫૮.
પ્રથમ ભાગમાં અવધિજ્ઞાનના નિરૂપણથે જે સત્તર ગાથા છે તેને એક સૂત્ર ૩૫ ગણી છે, આ ભાગના સંપાદક અને અનુવાદક પં. અમે ચન્દ્ર છે જ્યારે બાકીના છ ભાગના પં. ફૂલચન્દ્ર છે. દ્વિતીય ભાગમાં હિન્દીમાં “ર્મમીમાંસા છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૦ કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખંડ ૨: પણ છે. આ સંસ્કૃત નામથી તેમ જ “આગ” અને “પરમાગમ” એવાં નામથી પણ આ કૃતિ ધવલાકાર પછીથી મોટે ભાગે ઓળખાવાઈ છે. ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૭૦)માં કહ્યું છે કે “મહાકમપ્રકૃતિ અને “સત્કર્મ” એ બેને સંજ્ઞા એક જ અર્થને ધોતક છે. એથી એ વાત સિદ્ધ થાય છે કે સમસ્ત પખંડાગમનું નામ સત્કર્મકાભૂત (પા. સંતકમ્મપાહુડ) છે. કેટલાક આને “સત્કર્મ પાહુડ' પણ કહે છે. છખંડાગે મને “તત્વાર્થ મહાશાસ્ત્રી તરીકે કેટલાક નિર્દેશે છે. એના ઉપર જે ચૂડામણિ નામની ટીકા છે તેને અકલંકે “તત્વાર્થમહાશાસ્ત્રવ્યાખ્યાન” કહેલ છે. આ ઉલેખ કરી ઉપર પ્રમાણે નામાંતર સચવાયું છે.
છ વિભાગ અને એનાં નામ-છખંડાગમના એકંદર છ વિભાગે છે એ દરેકને “ખંડ' કહે છે. એનાં નામે અનુક્રમે નીચે મુજબ છે –
(૧) છાણ (વસ્થાન), (૨) ખુદાબંધ (શુકબધ), (૩) બશ્વસામિવિગય (બધસ્વામિત્વવિચય), (૪) વેયનું (વેદના ), (૫) વગણ (વર્ગણા) અને (૬) મહાબલ્પ યાને મહાધવલ.
ભાષા અને ગાથા-છખંડાગમની ભાષા જ. સ. છે. મહાબલ્પ” નામનાં ખંડ મુખ્યતયા ગદ્યમાં રચાય છે. પ્રારંભમાં સેળ ગાથા છે એવી રીતે સ્થિતિ-બંધરૂપ અધિકારમાં બે ત્રણ ગાથા છે.
પરિમાણ-છખંડાગમના પ્રથમ પાંચ ખંડે છ હજાર સૂગોમાં ગુંથાયેલા છે. છઠ્ઠો ખંડ ત્રીસ હજાર ગ્લૅક જેવી છે. પ્રથમ
૧ આ નામ જિર, કે. (વિ. ૧, પૃ. ૧૧)માં નોંધાયું છે. ૨ જુઓ છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૧). * ૭ જુઓ મહાબધ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૩). ૪-૫ જુઓ ઈન્દ્રનદિત કૃતાવતાર તેમ જ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના
Page #157
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨] છખડાગમ (ષટખડાગામ)
૧૩ ખંડનું પરિમાણ ૧૮૦૦૦ પદનું છે એમ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવિના (પૃ. ૬૫)માં કહ્યું છે જ્યારે એના પૃ. ૬૬માં ચોથા ખંડનું પરિમાણ સોળ હજાર પદોનું કહ્યું છે.
ઈન્દ્રનન્દિએ શ્રુતાવતાર (લો. ૧૩૯)માં મહાબલ્વનું પરિમાણુ ૩૦૦૦૦ શ્લોક જેટલું કહ્યું છે જયારે બ્રહ્મ-હેમન્ડે ૪૦૦૦૦નું કહ્યું છે. આ સંબંધમાં મહાબની હિંદી પ્રસ્તાવના (ભા. ૧, પૃ. ૧૨)માં સુચવાયું છે કે ઉપલબ્ધ અક્ષરોને આધારે પ્રથમ ગણના કરાઈ હશે જ્યારે હેમચન્દ્ર સંક્ષિપ્ત કે સાંકેતિક અક્ષરોને સંહાવતઃ પૂર્ણ માનીને તેમ કર્યું હશે.'
વિષય–છખંડાગમ વિષય જૈન કર્મસિદ્ધાંતનું નિરૂપણું છે. પહેલા ત્રણ ખંડ કર્મને બંધ કરનાર આત્માને અંગે છે અને બાકીના ત્રણ ખંડ કર્મના સ્વરૂપાદિને લગતા છે.'
પ્રથમ ખંડનું નામ જ કહી આપે છે તેમ એમાં જીવનાં સ્થાન વિષે હકીકત છે. (૧) સત, (૨) સંખ્યા, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શન, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાવ અને (૮) અલ્પબહુવ એ આઠ અનુયોગકારોને તેમ જ (1) પ્રકૃતિસમુકીર્તન, (૨) સ્થાનસમુત્કીર્તન, (૩–૫) મહાદંડક, (૬) જઘન્ય સ્થિતિ, (૭) ઉત્કૃષ્ટ સ્થિતિ, (૮) સમ્યફોત્પતિ અને (૯) અતિ-આગતિ એ નવ ચૂલિકામાં ગુણસ્થાનો અને માર્ગઓને આશ્રય લઈ અહીં વિસ્તૃત વર્ણન કરાયું છે.
બીજા ખંડમાં કર્મબન્ધ કરનાર છવનું કમબન્ધના ભેદ સહિત નીચે મુજબની અગિયાર રૂપણીઓ દ્વારા વર્ણન છે -
૧. આને લક્ષીને ગમ્મસારમાં બે કંડ (ડ) ચાયા છે(અ) જીવકંડ અને (આ) કમ્મ-કંડ.
Page #158
--------------------------------------------------------------------------
________________
૨૩૨ કસિદ્ધાત સબંધી સાહિત્ય ખંડ ૨:
(1) સ્વામિ. (૨) કાળ, (૩) અંતર, (૪) દબંગ-વિચય, (૫) દ્રવ્યપ્રણાનુગમ, (૬) ક્ષેત્રાનુગમ, (૭) સ્પર્શનાનુગમ, (૮) નાના-જીવ-કાલ, (૮) નાના-વ-અંતર, (૧૦) ભાગાભાગાનુગમ અને (૧૧) અલ્પાબહવાનુગમ.
આ ખંડમાં એકંદર ૧૫૮૯ સૂત્ર છે જ્યારે “મહાબંધ નામને છઠ્ઠો ખંડ એનાથી ઘણે મોટો છે. આ અપેક્ષાએ આને ક્ષદ્રકબંધ' કહ્યો છે કેમકે એમાં બંધનું સ્વરૂપ મહાબંધ સાથે સરખાવતાં સંક્ષેપમાં છે.
આ ખંડમાં માર્ગણાસ્થાનોની અંદર ગુણસ્થાનની અપેક્ષા રાખીને પ્રરૂપણ કરાઈ છે જ્યારે પહેલા ખંડમાં ગુણસ્થાનોને અવલંબીને પ્રરૂપણ છે. બાકી વિષય બંનેને સમાન છે. પ્રારંભમાં ચૌદ માર્ગણુઓને લક્ષીને કો જીવ કર્મ બાંધે છે અને કયા બાંધતે નથી એ વિચારાયું છે. અંતમાં ચૂલિકારૂપ મહાદંડક છે.
- ત્રીજા ખંડમાં કર્મ–બંધ સંબંધી વિષયોનું બંધક જીવને ઉદ્દેશીને વર્ણન છે. જેમકે કેટલી પ્રકૃતિઓ છવ કયાં સુધી બાંધે છે? કેટલી પ્રકૃતિને કયા ગુણસ્થાનમાં ઉછેદ થાય છે? - દયાબંધરૂપ પ્રકૃતિ અને પરોદય-બંધરૂપ પ્રકૃતિ કેટલી કેટલી છે ? આ પ્રમાણે વિવિધ બાબતો અહીં વિચારાઇ છે. આમ બંધના સ્વામીની વિચારણનું ઘોતક એવું આ ખંડનું બંધસામિત્તવિચય નામ સાર્થક છે. આમાં ૩૨૪ સવ છે. પહેલાં કર સરોમાં આઘ એટલે કે કેવળ ગુણસ્થાન મુજબ કથન છે જ્યારે બાકીનાંમાં આદેશ અનુસાર એટલે માર્ગણ અનુસાર ગુણસ્થાનનું પ્રરૂપણ છે.
ચોથા ખંડને પ્રારંભ પ્રથમ ખંડની જેમ મંગલાચરણથી કરાવે છે. આમાં કૃતિ અને વેદના એ બે “અનુગદ્વાર” છે પરંતુ
૧. “ભંગ એટલે "પ્રભેદ અને વિચર્ય” એટલે 'વિચારણ. ભિન્ન ભિન્ન માગણાઓમાં જીવ રહે છે કે કેમ એ અહીં વિચારાયું છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨] છબડાગમ (ખાસ) વેદના અંગેનું કથન મુખ્ય અને વિશેષ વિસ્તારવાળું હોવાથી એને નામથી આ ખંડ ઓળખાવાય છે.
કૃતિમાં ઔદારિક વગેરે પાંચ શરીરની સંઘાતન અને પરિશાતનરૂપ કૃતિનું વર્ણન છે. વળી એમાં ભવના પ્રથમ અને અપ્રથમ સમયમાં રહેલા છની કૃતિ, એકૃતિ અને અવક્તવ્યરૂપ સંખ્યાએનું પણ વર્ણન છે
કૃતિના સાત પ્રકારે છેઃ (૧) નામ, (૨) સ્થાપના, (૩) કવ્ય, (૪) ગણના, (૫) ગ્રન્થ, (૬) કરણ અને (૭) ભાવ. આ પછી ગણના” નામની કૃતિ વિષે અહીં મુખ્યપણે વિચારણા છે.
વેદનાનું વર્ણન નિમ્નલિખિત સેળ અધિકારપૂર્વક કરાયું છેઃ
(૧) નિક્ષેપ, (૨) નય, (૩) નામ, (૪) દ્રવ્ય, (૫) ક્ષેત્ર, (૬) કાળ, (૭) ભાવ, (૮) પ્રત્યય, (૯) સ્વામિત્વ, (૧૦) વેદના, (૧૧) ગતિ, (૧૨) અનન્તર, (૧૩) સન્નિકર્ષ, (૧૪) પરિમાણ, (૧૫) ભાગાભાગાનુગમ અને (૧૬) અ૫હવાનુગમ.
પાંચમા ખંડનો મુખ્ય વિષય “બંધનીય છે. એમાં ૨૩ પ્રકારની વર્ગણુઓનું વર્ણન છે અને આ પૈકી કર્મબંધને યોગ્ય વર્ગણુઓનું વિસ્તારથી નિરૂપણ છે. વર્ગણાઓના અધિકાર ઉપરાંત સ્પર્શ, કર્મ અને પ્રકૃતિને વિચાર કરાયો છે. જેમકે સ્પર્શનું નિક્ષેપ, નય ઈત્યાદિ સેળ અધિકારપૂર્વક વર્ણન કરી કર્મ સ્પર્શનું પ્રયોજન દર્શાવાયું છે. એવી રીતે કર્મમાં નિક્ષેપાદિ સેળ અધિકારો દ્વારા (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) પ્રયોગ, (૫) સમવધાન, (૬) અધસ, (૭) ઈર્યાપથ, (૮) તપ, (૯) ક્રિયા અને (૧૦) ભાવ એમ દસ પ્રકારનાં કર્મોનું વર્ણન છે. પ્રકૃતિમાં પ્રકૃતિનાં પર્યાય તરીકે શીલ” અને “સ્વભાવને ઉલેખ કરી નામ,
સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારોમાંથી કર્મા–દ્રવ્ય-પ્રકૃતિનું નિપાદિ સેળ અધિકારો દ્વારા વિરતૃત વર્ણન છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪ કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨૪ - “મહાબંધ” યાને “મહાધવલ” નામના છઠ્ઠા ખંડમાં એના નામ પ્રમાણે બંધવિધાનના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એ બંધેનું વિસ્તાથી વર્ણન છે. ભાગ ૧માં પ્રકૃતિબન્ધ, ભા. ૨ અને ૩માં સ્થિતિ-બન્ધ, ભા. ૪ અને ૫માં અનુભાગ-બળે અને ભા. ૬ અને માં પ્રદેશ–અન્યનું નિરૂપણ છે. પ્રકૃતિ-બન્ધનું નિરૂપણ નિમ્નલિખિત ર૪ અનુયાગદ્વાર વડે કયું છે -
૧. પ્રકૃતિ-સમુકીર્તન ૨. સર્વ –બબ્ધ ૩. નો-સર્વ-બન્ધ ૪. ઉત્કૃષ્ટ છે. અનુત્કૃષ્ટ }; ૬. જઘન્ય છે. આજઘન્ય ૮. આદિ , ૯. અનાદિ ,, ૧૦. ધ્રુવ ૧૧. અધુવ ૧૨, બન્ધસ્વામિત્વવિચય
[ ૧૩. બધ-કાલ ૧૪. , -અન્તર ૧પ -સત્રિક૧૬. ભંગવિચય ૧૭ ભાગાભાગ ૧૮. પરિમાણુ ૧૮. ક્ષેત્ર ૨૦. સ્પર્શન ૨૧. કાળ ૨૨. અખ્તર
૨૩. ભાવ | ૨૪. અલ્પબહુ
છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૬૮)માં કહ્યું છે કે મહાધવલનો મૂળ ગ્રંથ સંતક— (સન) છે. એમાં “મહાકમ” પાહુડના વીસ અન્યાગદ્વાર પૈકી વેદના-ખંડગત વેદના તેમ જ વર્ગખંડમાંનો સ્પર્શ, કર્મ, પ્રકૃતિ, તથા બંધનમાં બંધ અને બંધનીય એમ એકંદર છ (૧૫) અનુયોગદ્વારને છોડીને બાકીનાં અઢારનું વર્ણન છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫
પ્રકિણ ૧૨] ' છખડાગામ (૧ખાગમ )
આ ખંડેને અંગે સ્વતંત્ર મંગલાચરણ નથી પરંતુ ચોથા ખંડના પ્રારંજામાંના મંગલાચરણ સાથે આ સંબંધ સમજવાનો છે.' | વિભાજન- કમ્મપયડિ પાહુડનાં ૨૪ અનુયોગઠા વડે છખંડાગમના ચાર વિભાગ પડાય છે: (૧) વેણ, (૨) વગણ, (૩) ખુદ્દાબધ અને (૪) મહાબ. “બધક અનુયોગકારના બધવિધાન” નામના બેટ વડે જીવાણુને માટે ભાગ અને બન્યસામિત્તવિચય રચાયેલ છે.
તાક્ષત્રીય પ્રતિ અને તેની થયેલી દુર્દશા-અત્યાર સુધીમાં મહાબલ્બની એક જ તાડપત્રીય પ્રતિ ઉપલબ્ધ થઈ છે એ મૂબિદ્રીમાં છે અને એ કન્નડ” લિપિમાં લખાયેલી છે. એ લગભગ ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. એના ઉપરથી વર્ષો સુધી અન્ય પ્રતિકૃતિ તૈયાર કરાવાઈ નહિ તેનું ફળ એ આવ્યું છે કે લગભગ ત્રણ હજાર શ્લોક જેટલું લખાણ ખવાઈ ગયું છેનાશ પામ્યું છે. મહાબન્ધને પ્રારંભ સત્તાવીસમા પત્રથી થાય છે અને એની પૂર્ણાહુતિ ૨૧લ્લા પ થાય છે. વચમાં ચૌદ પ નાશ પામ્યાં છે.'
આ નાશ પામેલું લખાણ અન્યત્ર મળી શકે એ સંભવ જણાતું નથી. મહામહેનતે અને જગતના કલ્યાણની ભાવનાથી રચાયેલા ગ્રંથની હાથપથીમ સડી જાય પરંતુ તેની અન્ય નકલ પણ જેની પાસે હાથપોથીઓ હોય તે કરાવે નહિ એ કઈ જાતની ભૂત-ભક્તિ અને સંરક્ષણ-વૃત્તિ કહેવાય ?
૧ વિશેષ માટે જુએ ધવલાને પરિચય (૫. ૧૪૨-૧૪૭).
૨-૩ પહેલાં ૨૦ પોમાં “સત્કર્મપશ્ચિ ” છે. એ છખંડાગમના અન્ય વિષય પર પ્રકાશ પાડે છે. જુએ મgબા (ભા. ૧)ની પ્રરતાવના (પ. ૩૨).
૪ એજન, પૃ. ૩૨. .
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૬ કમસિદ્ધાન્ત સબંધ સાહિત્ય (ખંડ ૨:
- પ્રણેતા – ધવલા (ભા. ૧, પૃ. ૬૭) પ્રમાણે સર્વ અંગે અને પુને એક દેશ પરંપરાથી ધરસેન આચાર્યને પ્રાપ્ત થયે હતે. અષ્ટાંગ મહાનિમિત્તના પારગામી આ આચાર્ય “સોરઠ દેશમાં "ગિરનાર (ગિરિનગર)ની ચન્દ્ર ગુફામાં એક વેળા રહ્યા હતા ત્યારે ગ્રંથનો રખે ને વિચ્છેદ થશે એવા ભયથી એમણે મહિમા નગરીમાં એકત્રિત થયેલા દક્ષિણાપંથના આચાર્યો ઉપર લેખ (પત્ર) મોકલ્યો. એ આચાર્યો બે મુનિઓને મોકલ્યા. ધરસેને એમને ભણાવ્યા અને એમના “પુછપદન્ત” અને “ભૂતબલિ’ એવાં નામ પાડ્યાં. આ બે મુનિઓએ છખંડાગમ રચ્યો છે. તેમાં પ્રરૂપણાના વીસે અધિકાર પૂરતો ભાગ પુષ્પદો રચ્યો છે. જ્યારે બાકીના તમામ ભાગ-દ્રવ્યપ્રમાણુસુગમ યાને સંખ્યા-પ્રરૂપણથી માંડીને અવશિષ્ટ રચના ભૂતબલિની છે. આમ ૭૭ સૂત્રોમાં ગુંથાયેલ સંતપરવણ (સપ્રરૂપણ) પૂરત જ ભાગ પુષ્પદન્ત રચ્યો છે. બાકીનો સમગ્ર ગ્રંથ ભૂતબલિની કૃતિ છે.
જૈન દર્શનમાં સાત કે નવ ત જે ગણાવાય છે તે પૈકી “બંધ' તત્વને લગતો “મહાબંધ ખંડ ખૂબ મોટો હોવા છતાં અને એ એક જ આચાર્યની–ભૂતબલિની કૃતિ હવા છતાં એમાં એના પ્રણેતાનું નામ નથી. કદાચ એ એમની નિર્મોહકતાનું સૂચક હશે.
- પુષ્પદન્ત ભૂતબલિથી મોટા હોવાનું મનાય છે. - આધાર–દિવિાયના પુબ્રગય વિભાગના ચૌદ પેટાવિભાગ પૈકી બીજા પુવ્યનું નામ “અગ્રાયણીય છે. એમાં ચૌદ અધિકાર છે. વેતાંબરે એને “વલ્થ” કહે છે. ગ્રંથા અધિકારનું નામ ચયલદ્ધિ છે. એમાં વીસ પાહુડ છે. તેમાં ચોથાનું નામ “કમ્મપડિ’ છે એને “વેયણાકસિણું (વેદનાસ્ન) પણ કહે છે. એનાં કૃતિ,
૧. જુએ છખડાગમ (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૧૬).
Page #163
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨) છખેડાગમ (વખણાગમ) વેદના ઈત્યાદિ ચોવીસ અણુઓગદાર (અનુયોગદ્વાર) છે. એ ચોવીસ વડે છખંડાગમના યણું, વગણું, ખુદ્દાબન્ધ અને મહાબબ્ધ છે ચાર ખંડે નિપન્ન થયા છે જ્યારે આ ૨૪ અણુઓગદારમાંના બન્યણુ” (બન્ધન) અણુઓગદારના ચાર પ્રકારો પૈકી “બલ્વવિહાણું (બશ્વવિધાન) નામના પ્રકારથી છવદ્રાણના મોટા ભાગની તેમ જ બશ્વસામિત્તવિચયની એમ બીજા બે ખંડની રચના થઈ છે. આને
ખ્યાલ કેઠક દ્વારા છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ કર૭૪)માં અપાયો છે. દિગંબરોની માન્યતા મુજબ છખંડાગમ અને કસાયપાહુડ એ બંનનો દિપ્રિવાય સાથે સીધો સંબંધ છે એટલે કે દિવિાયના આધારે આની રચના થયેલી છે;
સમય–વરસેનની ગુરુપરંપરા સુનિશ્ચિત સ્વરૂપે જાણવામાં નથી. કેટલાક એમને માઘનન્દિ પછી થયા એમ કહે છે. આ ધરસેન વીરસવત ૬૧૪, ૬૮૩ કે ૭૨૩ પછી થયા એમ ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળે છે. “વરવાઃ વર્મઘજા ના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૨૦)માં પુપદન્ત અને ભૂતબલને સમય “અનુમાને વિક્રમની ૪-૫મી સદી” દર્શાવાયેલ છે. "
સંજદ પદ–જવરૂાણુ નામના પ્રથમ ખંડના હ૩મા સૂત્રમાં ‘સંજદ પદ હેવું જોઈએ એમ એના સંપાદકે સૂચવ્યું હતું. ધવલા તેમ જ બીજા કેટલાક પ્રસંગે વિચારતાં એ વાત વાસ્તવિક જણાય છે. વિશેષમાં મૂડબિદ્રીની ત્રણ તાડપત્રીય પ્રતોમાંથી બેમાં તે આ પદ છે જ (ત્રીજી પ્રતમાં આને લગતું તાડપત્ર નથી). આથી પણ આ “સંજદ પદ જોઈએ એમ સિદ્ધ થાય છે. રૂઢિચુસ્ત દિગંબર સ્ત્રીની એ જ દેહે મુકિત માનતા નથી એટલે એમને આ પદ હોય તે ઈષ્ટ ન હોવાથી આ સંબંધમાં એમના તરફથી હાહિ શરૂ થયો હતો અને ઉત્તર છખંડાગમ (ભા. ૭)ની પ્રસ્તાવના (પૃ.૩-૪)માં અપાયો છે. જૈ. સ. પ્ર” (વ ૧૫, ૭-૮)માં એક લેખ “દિગંબર સમાજની “સંજદ' પદની ચર્ચા” નામનો છપાયો છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૮
- કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: મૂળ હાથપથીમાં જે પાઠ હોય તે પિતાના મંતવ્યની વિરુદ્ધ જતે જણાય એટલે જ એને ઉડાવી દેવો એ સજજનતાને લાંછનરૂપ અને સત્યનું ખૂન કરવા બરાબર ગણાય.
. છખંડાગમ અને કસાયપાહુડ–ગુણધરાચાર્ય કૃત કસાયપાહુડને છખંડાગમ ઉપર પ્રભાવ પડ્યો છે એમ ક. પા. સુની પ્રસ્તાવના (પૃ.૬)માં ઉલ્લેખ છે. એ વાત સ્વીકારતાં કોઈ અચકાય એટલે અહીં તે આ બે ગ્રથની તુલનારૂપ જે નિર્દેશ આ પ્રસ્તાવના (પૃ ૬-૦)માં કરાયો છે તેની હું નોંધ લઉં છું:
ક. પા. સુ.ની રમી ગાથાના દ્વિતીય ચરણગત પ્રશ્નના ઉત્તરને લગતી પ્રતિજ્ઞા છખડાગામને પ્રથમ મહાદંડકચૂલિકા (સૂત્ર ૧)માં જોવામાં છે જ્યારે ઉત્તર એના પછીનાં ત્રણ મહાદંડકસત્રમાં અપાય છે.
ક. પા. સુ. ની ૨૪મી ગાથાના ઉત્તરાર્ધમાં રજૂ કરાયેલા પ્રશ્નનો ઉત્તર છખંડાગમની સમ્યકત્પત્તિચૂલિકાના સાતમા સૂત્રમાં નજરે પડે છે.
વિશેષમાં ૫મી ગાથા આ અચૂલિકાના નવમા સુર સાથે અને ૧૧૦મી ગાથા આ ચૂલિકાનાં સૂત્ર ૧૨-૧૩ સાથે મળતી આવે છે,
છખંડાગામ અને સવથસિદ્ધિ– છખંડાગમનાં અને ખાસ કરીને “છવટ્ટાણ” નામના એના પહેલા ખંડનાં કેટલાંક સૂત્રે સંસ્કૃત સ્વરૂપમાં સર્વાર્થસિદ્ધિમાં નજરે પડે છે. આની નોંધ આ ખંડના ધવલા સહિત છપાયેલા વિવિધ ભાગોમાં ટિપ્પણરૂપે
.
૧. આ પ્રશ્ન નીચે મુજબ છે:દઈનમેહનો ઉપશમ કરનાર ઈ ઈ પ્રકૃતિએ બાંધે છે? ૨-૫ જુઓ ધવલા (ભા. ૬).
Page #165
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ] છખંડાગમ (ખડાગમ) ' ૧૩૯ અપાયેલી છે. એનો ઉપયોગ હવે પછી જે સર્વાર્થસિદ્ધિની આવૃત્તિ છપાવાય તેમાં થવો ઘટે. વિશેષમાં છખંડાગમના અંતમાં આ સંબંધમાં એક પરિશિષ્ટ અપાય તો તે ઉપયોગી થઈ પડશે.
વિવરણાત્મક સાહિત્ય છખંડાગમના ઉપર નીચે મુજબ સાત વિવરણો રચાયાનું મનાય છે –
(1) પરિકમ્મ, (૨) શામકુંડીય, (૩) ચૂડામણિ, (૪) પંચિક, (૫) સામતભદ્રીય, (૬) વિયાહપત્તિ અને (૭) ધવલા.
આને આપણે ક્રમશઃ વિચાર કરીશું.
(૧) પરિકમ્મ–છખંડાગમ અને કસાયપાહુડ એ બંને ગ્રંથન બોધ કુન્દકુન્દપુરના નદિ મુનિને ગુરુપરંપરાથી થયો હતો એમણે છખંડાગમના પહેલા ત્રણ ખંડ ઉપર “પરિકમ્મ' નામની ટીકા બાર હજાર લોક જેવડી રચી છે. આ ટીકા આજે મળતી નથી. ધવલામાં પરિકમ્મમાંથી જે અવતરણો અપાયાં છે એ તમામ પાઈયમાં હોવાથી અને એ ત્રણ જ ખંડ સાથે સંબદ્ધ હોવાથી આ પરિકમ્મ નામનું વિવરણ પાઈયમાં જ હોવાનું અને તે પણ ત્રણ જ ખંડ પૂરતું હશે એમ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૪૭)માં સુચવાયું છે. વિશેષમાં પ્રસ્તાવનાકારના મતે પઘનન્દિ તે જ સુપ્રસિદ્ધ કુન્દ દાચાર્ય છે અને એમનો સમય વિક્રમની બીજી સદી છે. - ધવલામાં પરિકમેને પરિકમ્મસુત્ત’ કહેલું છે પરંતુ વૃત્તિને પણ કેટલીક વાર “સુત્ર” તરીકે ઉલ્લેખ જોવાય છે એમ કહી એના સમર્થનાથે પ્રસ્તાવનાકારે યતિવૃષભને જયઘવલા (મંગલાચરણ, ગા. ૮)માં “વિત્તિ-સુત્તકા એ ઉલેખ નોંધ્યો છે.
૧ આ નામ મેં યેર્યું છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪
કમસિદ્ધાન્ત બધી સાહિત્ય [ ખંડ ૨ : (૨) શામકંડીય ટીકા – આ શામકુંડે ૬૦૦૦ શ્લોક જેવડી પહેલા પાંચ ખંડે ઉપર એલી ટીકા છે.
(૩) ચૂડામણિ – આ સ્તંબુલૂર નામના આચાર્યો પહેલા પાંચ ખંડ ઉપર પ્રાચીન કન્નડમાં રચેલી ટીકા છે. એનું પરિમાણુ ૫૪૦૦૦ શ્લોક જેવડું છે.
(૪) પંચિકા–તું બુલૂર નામના આચાર્યો છખંડાગમના છઠ્ઠા ખંડ ઉપર એક વૃત્તિ પાઈયમાં રચી છે. આને પંચિકા કહે છે આનું પરિમાણ સાત હજાર લોકનું છે. આ પંચિકાને ઉલેખ ધવલા તેમ જ જયધવલામાં હેય એમ લાગતું નથી. મહાધવલના પરિચયમાં જે પંચિકાને ઉલેખ છે તે જ આ હશે એમ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૪૯)માં કહ્યું છે. મહાબલ્થ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૨)માં તે એવો ઉલ્લેખ છે કે પંજિકાને મહાબન્ધ સાથે કશે સંબંધ નથી. એ કોઈ અન્ય ટીકા હશે.
(૫) સામતભકિય ટીકા – તંબુલૂર આચાર્ય પછી સમન્તભદ્ર થયા. એ દિ. તાર્કિકકે છખંડાગમના પહેલા પાંચ ખંડ ઉપર ઉડતાલીસ હજાર લોક જેવડી સુંદર અને મૃદુલ સંસ્કૃતમાં ટીકા રચી છે. આ ટીકા વિષે પણ ધવલા કે જયધવલામાં કશે ઉલ્લેખ જણાતું નથી. સમતભદ્રને સમય વિક્રમની પાંચમી સદી છે એમ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (૫ ૫૩)માં કહ્યું છે.
(૬) રવિયાહપણુત્તિકસાયપાહુડ ઉપર ટીકા રચનારા બખ્ખદેવગુરુએ છખંડાગમના પહેલા પાંચ ખંડે ઉપર “વિવાહપણુત્તિ’ નામની ટીકા રચી એમણે છઠ્ઠા ખંડ ઉપર ૮૦૦૫
લોક જેવડી પાઈયમાં ટીકા રચી હતી એમ ઈન્દ્રનન્દિએ મુતાવતાર (લે. ૧૭૬)માં કહ્યું છે. .
૧ જુએ પૃ. ૧૨૬. ૨ જુએ ૫. ૧૨૭.
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨]
છખંડાગમ (Nખડાગામ)
૧૪૧
આમ કુંદકુંદ, શામકુંડ, તું બુલૂર, સમતભદ્ર અને બપદેવગુરુ દ્વારા જે ટીકાઓ ક્રમશઃ રચાઈ તે હજુ સુધી તે કઈ સ્થળેથી મળી આવી નથી.
(૭) ધવલા – ઇન્દ્રન્ટિકૃત કૃતાવતાર પ્રમાણે ઉપયુક્ત વિયાહપણુત્તિના આધારે આ ટીકા રચાઈ છે. ધવલાની પ્રશસ્તિ જોતાં જણાય છે કે એલાચાર્યની કૃપાથી આચાર્ય વીરસેને શકસંવત ૭૩૮માં એટલે કે ઈ. સ. ૮૧૬માં આ પૂર્ણ કરી. આ પ્રશસ્તિમાં ટીકાનું નામ “ધવલા” અપાયું છે. વિશેષમાં આ ધવલાની પૂર્ણાહુતિના સમયને લગતી કેટલીક બાબતો અપાઈ છે કે જે ઉપરથી એની લગ્નકુંડળી ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૪૫)માં અપાઈ છે.
ધવલાનું પરિમાણ છે તેર હજાર લોક જેવડું છે. વીસ વર્ષમાં જયધવલાના સાઠ હજાર શ્લોક રચાયા છે એમ માનતાં દર વર્ષે ૩૦૦૦ લેક જેટલી રચના સરેરાશ ગણાય. એ હિસાબે ધવલાનો પ્રારભ શકસંવત્ ૭૧૪માં થયો હશે એમ કહેવાય.
નામકરણ – “ધવલા’ નામ શાથી રખાયું એ બાબત વિવિધ અટકળો કરાય છે એ ધવલ પક્ષમાં પૂર્ણ થઈ એથી એમ હેય. એ અમેઘવર્ષ પહેલાના કે જેને “અતિશય-ધવલા એવી ઉપાધિ હતી એના રાજ્યના પ્રારંભમાં સમાપ્ત થઈ એથી આ નામ યોજાયું હોય કે ધવલા’ ટીકાનો “પ્રસાદ’ ગુણ જણાવવા આ નામ રખાયું હોય. આ ટીકાનો લગભગ એક તૃતીયાંશ જેટલો ભાગ પાઈપમાં–જ૦ સેમાં અને બાકીને ભાગ સંસ્કૃતમાં છે. આ સમગ્ર ટીકા એના હિંદી અનુવાદ તેમ જ વિશિષ્ટ ટિપ્પણો. પરિશિષ્ટો અને સમુચિત પ્રસ્તાવના સહિત પ્રસિદ્ધ કરાઈ છે. ધવલાના આધારે ગમ્મટસારની રચના થઈ છે અને એ વિશેષ પ્રસિદ્ધિમાં આવતાં ધવલાને અભ્યાસ મંદ પડી ગયો હતો
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૨
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: હાથપથી – મૂડબિદ્રીની તાડપત્રની હાથપથી ઉપરથી બીજી નકલો થઈ છે એટલે આ એક જ હાથપથી ધવલા માટેનું સ્વતંત્ર સાધન છે.
વિષય-પ્રથમ ભાગમાં છવટ્રાણુગત “સખ્ત પરૂ વણનાં સૂત્ર ૧૧૭૭ છે.
બીજા ભાગમાં છખંડાગમનું એક સૂત્ર નથી અર્થાત ધવલારૂપ ટીકા જ છે. આની આદ્ય પંક્તિમાં સુચવાયા મુજબ પ્રથમ અંશ એ સંત-સુત્તનું એટલે કે સપ્રરૂપણુસૂત્રનું વિવરણ છે. એ પૂરું થયું હોવાથી પ્રરૂપણ કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે.
(1) ગુણસ્થાન, (૨) જીવસમાસ, (૩) પર્યાપ્તિ, (૪) પ્રાણ, (૫) સંજ્ઞા, (૬-૧૯) ગતિ વગેરે ૧૪ માર્ગણ અને (૨) ઉપયોગ એમ વીસ પ્રરૂપણ છે. આ પિકી પ્રાણ, સંજ્ઞા અને ઉપયોગ એ ત્રણ સિવાયની બાકીની પ્રથમ ભાગમાં કહેવાઈ છે એટલે અહીં આ ત્રણનો જ વિચાર કરાયો છે. આ સમગ્ર અધિકાર પૂર્ણ થતાં સન્તપરવણ પૂર્ણ થાય છે, અને સાથે સાથે બીજો વિભાગ પણ પૂરો થાય છે. આ બીજા ભાગનું નામ સંપાદકે “સન્ત-પરૂવણાઆલાપ” રાખ્યું છે.
આ બીજા ભાગગત ધવલા (પૃ ૭૮૮)માં પિડિયા નામની કોઈ કૃતિને ઉલેખપૂર્વક એક અવતરણ અપાયું છે.
ત્રીજા ભાગનું નામ “દવ૫માગમ' રખાયું છે. આ જીવટ્રાણને એક ભાગ છે. એમાં ૧૯૨ સુત્રો છે. આ દ્વારા ગુણસ્થાને અને માર્ગણોને આશ્રીને ક્યાં કેટલા જીવો હોય એને વિચાર છે. આમ કરતી વેળા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચારે પ્રકારે પ્રમાણુ કામમાં લેવાયાં છે. આને અંગેના ધવલાગત કેટલાક પ્રસંગે સમજાવવા માટે ટિપ્પણોમાં બીજગણિતને આશ્રય લેવાય છે. આ ભાગમાં ધવલામાંથી ગણિતને અંગે કેટલીક માહિતી મળે છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨] છેડાઇમ (પહુડા)
૧૪૪ બીજા ભાગની જેમ આ ત્રીજા ભાગમાં પણ વિલામાં પિડિ. યાના નામે લેખપૂર્વક એમાંથી એક ગાથા અવતરણરૂપે અપાઈ છે.
આ ત્રીજા ભાગમાં ધવલા (પૃ. ૮૪)માં ઉત્તર-પડિવત્તિ (ઉત્તરપત્તિપત્તિ) અને દખિણ-પવિત્તિ (દક્ષિણ-પ્રતિપતિ) એવા પ્રયોગ છે. આ બે મતાંતરે માટે વપરાયા છે. દશ્વપમાણુણગમના સાતમા સૂત્રમાં “પૃથફ એ અર્થમાં “પુત્ત” શબ્દ વપરાયો છે. ધવલા (ભા. ૩, પૃ. ૮૯)માં એનો અર્થ ત્રણથી અધિક અને નથી ને એમ કરાય છે,
ચોથા ભાગમાં જવટ્રાણને લગતી અન્ય ત્રણ પ્રરૂપણા નામે ખેતાગમ (ક્ષેત્રાનુગમ), ફેસણુગમ (સ્પર્શનુગમ) અને કાલાણુગમ ( કાલાનગમ) રજૂ કરાયેલ છે. આ ત્રણમાં અનુક્રમે ૯૨, ૧૮૫ અને ૩૪ર સૂત્ર છે. ખેત્તાણુગમમાં છોના નિવારક અને વિહારેદિ સંબંધી ક્ષેત્રનું માપ દર્શાવાયું છે. ફેસણુણગમમાં ભિન્ન ભિન્ન ગુણસ્થાનમાં રહેલા છે તથા ગતિ વગેરે ભિન્ન ભિન્ન માણાસ્થાનવાળા છો ત્રણે કાળમાં કેટલા ક્ષેત્રને સ્પર્શે છે એ હકીકત અપાઇ છે. કાલાણગમમાં પણ ઉકત પ્રરૂપની જેમ ઘ અને આદેશથી કાળને નિર્ણય કરાયો છે. જીવ કયા ગુણસ્થાનમાં અને કયા માર્ગણાવસ્થામાં જઘયથી તેમ જ ઉત્કૃષ્ટથી કેટલા કાળા રહે એ બાબત વિચારાઈ છે. આ ત્રણે પ્રરૂપણા ધવલામાં વિસ્તારથી સમજાવાઈ છે. વિશેષમાં પ્રસ્તાવનારૂપે પ્રારંભમાં “ધવલાનું ગણિત” એ નામને છે. સિંહને અંગ્રેજીમાં મનનીય લેખ છે. હિદ કરતા વનમાં સૂત્ર શેને કહેવાય એ બાબત ચચી છખંડાગમ કે કસાયપાહુડ પણ ભગવઈઆરોહણું પ્રમાણે “સુર” (સૂત્ર) નથી અને પ્રતિપાદન કરાયું છે. વિશેષમાં આ બે કૃતિઓ કે એની વિલા
૧. આ પગે વિષે થોડીક ચર્ચા આ ત્રીજા ભાગની પ્રસ્તાવના (પ. ૧૫ ૧૬)માં કરાઈ છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૪
કર્મસિદ્ધાન્ત સબંધી સાહિત્ય [ખંડ ૨: વગેરે ટીકાનું પઠન-પાઠન ગમે તે મનુષ્યને પણ કરવાનો અધિકાર છે એમ સુચવાયું છે. શ્રાવકોથી આ ન જણાય કે ભણાવાય એ વાત ગલત છે એમ કહેવા માટે બે વાત દર્શાવાઈ છે -
(૧) અધિકાર નથી” એમ કહેનાર સંથકાર ઈસ ની બારમી સદીની પછીના છે.'
(ર) એમનું કથન સુત્ર શેને કહેવાય એ બાબત નિર્ણયાત્મક નથી.
અપભ્રંશ કવિ પુષ્પદને ધવલ અને જયધવલાને સિદ્ધાંત કહેલ છે પણ તે એક સામાન્ય કથન છે, નહિ કે સિદ્ધાંતિક.'
પાંચમ ભાગમાં અંતરાણુગમ, ભાવાનુગમ અને અપ્પાબહગાણુગમ એમ બાકીની ત્રણ પ્રરૂપણુંને સ્થાન અપાયું છે. એમાં અનુક્રમે ૩૮૭, ૯૩ અને ૩૮૨ સુત્રો છે. ઉપર્યુક્ત ત્રણે પ્રરૂપણામાં ઓઘ અને આદેશની અપેક્ષાએ વિચાર કરાય છે. “ભાવથી આદયિક આદિ પાંચ ભાવ લેવાયા છે. પ્રસ્તાવનામાં “ધવલાનું ગણિત” નામના અંગ્રેજી લેખને હિદી અનુવાદ અપાયો છે. વિશેષમાં ચૌદ ગુણસ્થાનને લક્ષીને જીવોના અંતર, ભાવ અને અલ્પબહુવને લગતું કેઠક અપાયું છે. માર્ગણ-સ્થાનોને અંગે પણ આ ત્રણ બાબતે કોલ્ડકપૂર્વક રજૂ કરાઈ છે. ' - છઠ્ઠા ભાગનું “ચૂલિયા (ચૂલિકા) એવું નામ ધમકારે સૂચવ્યું છે. આ જવટ્રાણુને અંતિમ ભાગ છે. આની પૂર્વેના ભાગમાં અનુગાનું જે કથન છે તેમાંના વિષમ સ્થળનું સ્પષ્ટીકરણ આ ભાગમાં છે. આ રીતે આ “ચૂલિયા છે. આના નવ અવાંતર વિભાગે અને એ પ્રત્યેકની સંખ્યા હું નીચે મુજબ દર્શાવું છું -
૧. જુઓ ધવલા (ભા. )ની પ્રસ્તાવના (પૃ. ૧૪).
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ] છખાગમ (પખણ્ડાગમ) ' નામ
સબમસ્યા ૧ પડિસક્કરણ (પ્રકૃતિ-સમુત્કીર્તન) ૪૬ ૨ ઠાણસમુકિરણ (સ્થાન–સમુત્કીર્તન) ૭ ૫ઢમમહાદંડય (પ્રથમ–મહાદડક) ૪ બિદિયમહાદંડય (દ્વિતીય-મહાદંડક ) ૫ તદય મહાદંડાય (તૃતીય-મહાદંડક) ૬ ઉસસદિબંધ (ઉત્કૃષ્ટ-સ્થિતિ-બંધ) ૭ જહણદિ (જઘન્ય-સ્થિતિ)
૪૩ ૮ સમ્મનુષ્પત્તિ (સમ્યકત્પત્તિ)
૧૬ - ૯ ગદિયાદવ (ગતિકાગતિક્ર)
૨૪૩ પહેલા વિભાગમાં કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને એની ૧૪૮ પ્રકૃતિઓને અધિકાર છે. પ્રત્યેક મૂળ કમ–પ્રકૃતિની કેટલી ઉત્તર પ્રકૃતિઓ એકસાથે બંધાય છે અને એને બંધ કયા કયા ગુણસ્થાનોમાં સંભવે છે એ હકીકત બીજા વિભાગમાં છે. પહેલી વાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર તિર્યંચ અને મનુષ્યને ઉદ્દેશીને કઈ પ્રકૃતિ એ બંધને યોગ્ય છે એ પ્રથમ મહાદંડકમાં, દે અને પહેલી જ નરકના છોને ઉદ્દેશીને દ્વિતીય મહાદંડકમાં અને સાતમી નરકના જીવને ઉદ્દેશીને ત્રીજામાં વિચાર કરાયો છે. આમ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા વિભાગમાં પ્રરૂપણું છે. કર્મોની અધિકમાં અધિક સ્થિતિ અને આબાધા-કાલ વિષે છઠ્ઠા વિભાગમાં નિરૂપણ છે જયારે સાતમા માં જઘન્યથી સ્થિતિ અને આબાધા-કાલનું નિરૂપણ છે. આઠમા ભાગમાં સમ્યકત્વની ઉત્પત્તિને અધિકાર છે. આના ઉપર ધવલામાં વિસ્તૃત, ગંભીર અને સૂક્ષમ વિવેચન છે. પ્રસ્તાવનાકારના મત મુજબ અન્યત્ર એવું વિવેચન નથી; લદ્ધિસારનું વિવેચન પણ આની અપેક્ષાએ બહુ સ્થળ છે. નવમા ભાગમાં સંસારી આત્માની ગતિ અને આગતિને વિચાર કરાયો છે. આ ભાગનાં પહેલાં ૪૩ સૂત્રમાં
Page #172
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: જિનપ્રતિમાનું દર્શન, ધર્મનું શ્રવણ, જાતિસ્મરણ અને વન્દના એ
ચાર કારણે માંથી કયા કયા કારણુ દ્વારા અને કયારે નારક, તિચિ, મનુષ્ય અને દેવને સમ્યક્ત ઉદ્દભવે છે એ હકીકત ચર્ચાઈ છે. આ સમગ્ર વિષય પ્રસ્તાવનામાં કાષ્ઠક દ્વારા રજૂ કરાયો છે.
ધવલા (ભા. ૬, પૃ. ૫)માં “અવયવિણિ” એવો પ્રયોગ છે તે પાઈયની દષ્ટિએ અસાધારણ ગણાય. ધવલા (ભા. ૬, પૃ. ૪૧૪)માં કેવલજ્ઞાનીના કેગના નિરોધને જે ક્રમ દર્શાવાયું છે તે અન્યત્ર જણાતું નથી એટલી એની વિલક્ષણતા છે.
સાતમા ભાગમાં બીજા ખંડને પ્રારંભ તેમ જ એની પૂર્ણાહુતિ પણ છે, એમાં શરૂઆતમાં બન્ધક-સવ-પ્રરૂપણ છે અને ત્યાર બાદ પૃ. ૧૩રના મથાળે મેં નેધેલી અગિયાર પ્રરૂપણું છે. આમ આ બાર પ્રરૂપણામાં સવની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૪૩, ૯૧, ૨૧૬, ૧૫, ૨૩, ૧૭, ૧૨૪, ૨૭૯, ૫૫, ૬૮. ૮૮ અને ૨૦૬.
અંતમાં મહાદંડકનાં ૭૯ સૂત્ર છે. આમ એકંદર ૧૫૯૪ સવ છે.
વિષય – આ બાબત મેં પૃ. ૧૧-૧૨માં વિચારી છે. - આઠમા ભાગનું નામ “બંધસ્વામિત્વવિચય” છે. સન્ત-પરૂપણ (પૃ. ૧૨૭) પ્રમાણે પ્રકૃતિ-બંધના મૂળ અને ઉત્તર એ બે ભેદે પૈકી ઉત્તર-પ્રકૃતિ-બંધના “એકૈકેર–પ્રકૃતિ-બંધ” અને “અ
૧ જુઓ નવમી ચૂલીકાનું સત્ર ૩૭. ૨ જુએ ધવલા (ભા. ૬)નું પરિશિષ્ટ (પૃ. ૪૯). ૩ ભા. ૭ના પ્ર. પ૭૪માં ર૦પને એક છે જ્યારે પરિશિષ્ટ પૃ. ૪૭માં રજને
૪ સાતમા ભાગની પ્રસ્તાવના (૫. ૪)માં ૧૫૮૯ અંક છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨]
ખંડાગમ (Nઅણડામ)
૧૭
ગાઢ-ઉત્તર-પ્રકૃતિબધ' એવા બે પટાભેદ પડે છે. તેમાં પ્રથમ પટાભેદના સમુત્કીર્તન વગેરે જે ૨૪ અનુયોગદ્વાર છે તેમાંનો બારમો અનુયાગદ્વાર તે “બંધ-સ્વામિત્વ-વિચય” છે. આ ત્રીજા ખંડની ઉત્પતિનું મૂળ છે. ધવલામાં આ ખંડનાં સૂત્રોને દેશામક માની એના કર્તાએ બંધનો વ્યુચ્છેદ ઈત્યાદિ ગ્રેવીસ પ્રશ્ન ઉઠાવી એનું સમાધાન કર્યું છે. આનો ખ્યાલ “વિષય-પરિ. ચયમાં અપાયો છે. વિશેષમાં બદય-તાલિકા” નામથી એક મોટું કેષ્ઠક રજૂ કરાયું છે.
નવમા ભાગમાં “યણ” નામના ચોથા ખંડનો પ્રારંભ કરાયે છે. આ ભાગમાં ૭૬ સૂરો છે. કમ્મપડિ' પાહુડનાં ૨૪ અણઓગદારમાંથી પહેલાં બે નામે કદિ (કુતિ) અને વેયણા (વેદના) એ બે જ દ્વારની પ્રરૂપણ ચોથા ખંડમાં છે. અહીં તો ફક્ત પહેલું જ અનુરાધાર ધવલા સહિત છપાવાયું છે. પ્રારંભમાં ૪૪ સૂત્રો મંગળરૂપે અપાયાં છે. ધવલાકારના મતે એના પ્રણેતા ગૌતમસ્વામી છે. આ જ સૂત્રો ધરસેનકૃત જેણિપાહુડમાં પણ નજરે પડે છે.
૪૬મા સૂત્રમાં કૃતિના નામ ઈત્યાદિ સાત ભેદેનું વર્ણન છે. આ ભાગમાંની ધવલામાં મહાવીરસ્વામીને અંગે કેટલીક હકીકત છે. જેમકે એમને ગર્ભવતરણ-કાળ ઈત્યાદિ. મહાવીરસ્વામીને કેવલજ્ઞાત થયું ત્યાર પછી સેઠ દિવસ સુધી તીર્થ ન સ્થપાયું અને દિવ્ય વનિની પ્રવૃત્તિ ન થઈ કેમકે એટલા દિવસ સુધી ગણધરનો અભાવ હતો એ વાત અહીં કરાઈ છે.
૧ અહીં ૩૪ સાન્તર-બન્ધી, ૫૪ નિરંતર–અધી, ૩૨ સાન્ત-નિરંત-બન્ધી તેમ જ ૪૭ ધ્રુવબન્ધી પ્રકૃતિઓ ગણાવાઈ છે. વિશેષમાં ગતિસંયુક્ત, ગતિવામિત્વ, અશ્વાન, સાદિ બન્ધ, અનાદિ બધ. ધ્રુવ બંધ, અધવ બળ ઈત્યાદિ બાબતે વિચારાઈ છે.
૨. આ હકીક્ત આ ખંડની ધવલા (ભા. ૮, પૃ ૨)માં પણ દર્શાવાઈ છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૮
દસમા ભાગમાં (૧) વેદના-નિક્ષેપ, (૨) વેદના-નયવિભા- પણુતા, (૩) વેદનાનામવિધાન અને (૪) વેદનાદ્ધવ્યવિધાન એમ વેદના મહાધિકારનાં ૧ળ અનુયોગકારો પૈકી પહેલાં ચારને અહીં વિચાર કરાય છે. એમાં અનુક્રમે ૪, ૪, ૪ અને ૨૧૩ સૂત્ર છે વેદના-નિક્ષેપના ભેદ, ઉપભેદે ઈત્યાદિ નીચે મુજબ છે –
આ વેદના-નિક્ષેપ
નામ-વેદના
. સ્થાપના-વેદના
દ્રવ્ય-વેદના
ભાવ-વેદના
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
આગમ
ને આગમ આચમ
આગમ
જ્ઞાયક શરીર
ભાવી
વ્યતિરિત
જીવ
અજીવ
ભાવી વર્તમાન સમૃધ્યાત વ્યક્ત
કર્મ
નેકમ
.
૧. આનાં નામ માટે જુઓ પૃ. ૧૩૩. ૨. આના પછીનાં બેનું ભા. ૧૧માં અને બાકીનાં દસનું ભા. ૧૨માં નિરૂપણ છે,
:23.]
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ] છખડાગમ (અડ્ડાગામ)
૧૪૯ આ પૈકી કમ–વેદનાના જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર અને નોકમ–વેદનાના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે પડાયા છે. સિદ્ધ છવદ્રવ્યને સચિત્ત દ્રવ્ય–વેદના, પુણલાદિ પાચ અચિત્ત દ્રવ્યોને અચિત્ત દ્રવ્ય-વેદના અને સંસારી જીવને મિશ્ર દ્રવ્યવેદના હોય છે એમ અહીં કહ્યું છે. જીવ-ભાવ –વેદનાના ઔદયિકાદિ પાંચ પ્રકારોને અને અછવ-ભાવ-વેદનાના ઔદયિક અને પરિણામિક એમ બે પ્રકારોનો ઉલ્લેખ કરાયો છે. નૈગમાદિ સાત નમાંથી કો નય કયા પ્રકારને માન્ય રાખે છે એ બીજા અનુગારમાં દર્શાવાયું છે. વેદના-નિક્ષેપના વિવિધ પ્રકારોમાંથી કો નય કેને વેદના કહે છે એ બાબત ત્રીજા અનુગદ્વારમાં વિચારાઈ છે.
વેદના-દ્રવ્ય-વિધાન એટલે વેદનારૂપ દ્રવ્યને ઉદ્દેશીને ઉત્કૃષ્ટ અનુષ્ટ, જઘન્ય ઈત્યાદિ પદેની પ્રરૂપણ. આમાં પદમીમાંસા, સ્વામિત્વ અને અ૫હત્વનું નિરૂપણ છે. પદમીમાંસામાં જ્ઞાનાવરણાદિ કર્મો પૈકી દરેકને અંગે ૧૩+૧૩૪૧૨=૧૬૮ પ્રશ્નનો વિચારાયા છે. આગળ જતાં આ ભાગના અંતમાં દ્રવ્ય-વિધાનની ચૂલિકા રજૂ કરાઈ છે. એમાં સ્થાનેની દસ અનુગદ્વાર દ્વારા પ્રરૂપણ કરાઈ છે,
અગિયારમા ભાગમાં વેદના–ક્ષેત્ર-વિધાન અને વેદના-કૃતિવિધાન એ બે અનુયોગદ્વારોનું નિર૫ણ છે. એમાં અનુક્રમે અને ૨૭૯ સૂત્ર છે. આ બંને અનુગારોને અંગે પણ વેદનાદ્રવ્ય-વિધાનની જેમ પદમીમાંસા, સ્વામિત્વા અને અ૫બહુત્વ એમ ત્રણ ત્રણ રીતે વિચાર કરાય છે ? ત્યાર બાદ બે ચૂલિકા છે. પ્રથમ ચૂલિકામાં સ્થિતિબન્ધસ્થાન, નિષેક, આબાધાકાલ અને
૧ આમાં વર્ગણ-પ્રરૂપણ અને સ્પર્ધક-પ્રરૂપણ નેધપાત્ર છે.
ર વેદના-કાલ– વિધાનમાં કાળને અંગે નામ, સ્થાપના. દ્રવ્ય, સમાચાર, અદ્ધા, પ્રમાણ અને ભાવ એમ સાત રીતે એટલે કે નામ-કાલ ઇત્યાદિ રૂપે વિચાર કરાય છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫
કમ સિદ્ધાન્ત સબંધી સાહિત્ય
(ખંડ :
અલ્પબહુત એ ચારની પ્રરૂપણા છે. દ્વિતીય ચૂલિકામાં સ્થિતિબન્ધના અધ્યવસાયે વિચાર કરતી વેળા જીવ--સમુદાહાર, પ્રકૃતિસમુદાહાર અને સ્થિતિ-સમુદ્દાહારના પણ નિર્દેશ છે. પૃ. ૭૧માં અવગાહનામાને અંગે સ્થાપના ત્ર અપાયું છે. પૃ. ૧૧૫ગત ધવલામાં ‘છેદસૂત્રને અને અન્યત્ર સન્તકમ્મપાહુડા ઉલ્લેખ છે. બારમાં ભાગમાં નિમ્નલિખિત દસ અનુયાગદ્રારેનું નિરૂપણુ છે : (૧) વેદના-ભાવ-વિધાન (૬) વેદના-અન્તર્-વિધાન (૭) ,,સન્નિક’– વિધાન (૮),,પરિમાણુ-વિધાન (૯),,~ભાગાભાગ–વિધાન (૧૦),,-અ૫બહુત્વ-વિધાન
(ર),,-પ્રત્યય-વિધાન ,“સ્વામિત્વ-વિધાન ,,“વેદના-વિધાન
,,-ગતિ-વિધાન
(૩)
(x)
(૫)
આ દસ અનુયોગદ્વારેાની સૂત્રસંખ્યા અનુક્રમે નીચે મુળ 1:1 ૩૧૪, ૧૬, ૧૫, ૫૮, ૧૨, ૧૧, ૩૨૦, ૫૩, ૨૧ અને ૨૭. ભાવના નામ-ભાવ ઇત્યાદિ વિવિધ નિક્ષેપો પૈકી ૪'તવ્ય-તિ રિન—ને આગમદ્રવ્યભાવનું પમીમાંસા, રવામિત્વ અને અપબહુત્વ એમ ત્રણ પ્રકારે નિરૂપણુ છે. ત્યાર બાદ ત્રણ ચૂલિકા છે. એ પૈકી પ્રથમ ચૂલિકામાં ગુણશ્રેણિનિર્જરાને ૧૧ સ્થાન અને અને અગૅના કાળનું નિરૂપણ છે. દ્વિતીય ચૂલિકામાં બાર જાતની પ્રરૂપણા છે. ત્રીજીના આઠ રીતે વિચાર કરાયે છે.
તેરમા ભાગથી ‘વગણુા' નામના પાંચમા ખંડ શરૂ કરાયે છે. આ ભાગમાં ત્રણ અનુયોગદ્વારનું નિરૂપણુ છે : (૧) સ્પર્શ, (૬) ક્રમ અને (૩) પ્રકૃતિ.
ચૌદમા ભાગમાં બન્ધન' અનુયુગદ્વારમાંના બન્ધ અને બન્ધનીય એ એ અધિકારનું વિસ્તૃત નિરૂપણુ છે, એમાં અનુક્રમે ૧. કર્મબંધનાં કામો નૈગાદિ નય અનુસાર દર્શાવાયાં છે. ૨ બાકીના બે અધિકારો પૈકી બધાને મહામન્યમાં સવિરતર વિચાર કરાયા
ખુદાનધમાં અને ખધન છે. એટલે અહીં તા ફક્ત સૂચન છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨] અછબડાગામ (પખણાગમ ) ૬૭ અને ૭૨૯ સૂત્ર છે. વિશેષમાં બન્જનીયને આશ્રીને વર્ગણાઓનું સવિસ્તર વર્ણન કરાયું છે. આમ કરીને આ ખંડનું “વગ્રણ નામ ચરિતાર્થ કરાયું છે. આમાં અનુક્રમે ૩૩, ૩૧ અને ૧૪ર સુરે છે. આ પૈકી પ્રથમ અનુગદ્વારમાંનાં બે સૂત્ર અને અંતિમમાંનાં સત્તર પદ્યાત્મક છે. આ ૧૯ (૨+૧૭)ને “ગાહાસત્ત’ કહ્યાં છે. પ્રથમ અનુગારમાં સ્પર્શને સળ રીતે વિચાર કરાયો છે. દ્વિતીયમાં કર્મના નામકર્મ ઈત્યિાદિ દસ ભેદ દર્શાવાયા છે અને સાથે સાથે એનો સાત નયપૂર્વક વિચાર કરાયો છે. અંતિમ અનુયાગદ્વારમાં જ્ઞાનના પાંચે પ્રકારો અને એના ઉપપ્રકારનું વિસ્તૃત નિરૂપણ છે. - પંદરમા તેમ જ સેળમા ભાગમાં કઈ સત્ર નથી પરંતુ “વગણું” ખંડના અંતિમ સૂત્રને દેશામર્શક માની આચાર્ય વીરસેને છખંડાગમમાં જે ચોવીસ અનુગદ્વાર પિકી છનું જ નિરૂપણ છે એટલે બાકીનાં નિબન્ધનાદિ અઢારનું એમણે કર્યું છે. આ પંદરમા ભાગમાં નિબન્ધન, પ્રક્રમ, ઉપક્રમ અને ઉદય એ ચાર અનુયોગદ્વારને સ્થાન અપાયું છે. જ્યારે બાકીનાં મેક્ષાદિ ચૌદનું નિરૂપણ રોળમાં ભાગમાં છે.
' - આ સેલમાં ભાગગત ધવલામાં પૃ. ૫૭૭ અને ૫૭૮માં આર્યો નન્દને અને પૃ. ૫૧૮ અને ૫૭૮માં આર્ય મંક્ષને “મહાવાચક તરીકે ઉલ્લેખ છે. પૃ. ૩૨૭ અને ૫૧૮માં નાગહસ્તિને ખમાસમણું” અને પૃ. ૫૨૨માં એમને ભડાઅ” કહ્યા છે. અંતમાં પૃ. ૧૧-૫૪માં સોળે ભાગગત છખંડાગમ અને ધવલામાંના પારિભાષિક શબ્દોની સૂચી અપાઈ છે.
મહાબંધ ઘણો મોટો હોવાથી વીરસેને એના ઉપર કોઈ ટીકા રચી નથી. બપદેવગુરુએ જે ટીકા રચ્યાનું કહેવાય છે તે ખરું હોય તો પણ એ અપ્રાપ્ય છે.
૧ જુએ ૫. ૧૩૩. ૨-૩ આ નામ માટે જુઓ પૃ. ૨૭૨૮,
Page #178
--------------------------------------------------------------------------
________________
ક્રસિલન્ત સબંધી સાહિત્ય
{ ખંડ ૨:
વિભાગીકરણ—છખ ડાગમના પહેલા પાંચ ખડા ધવલા સાથે ચૌદ ભાગમાં છપાવાયા છે. તેમાં ભા. ૧-૬માં પહેલા ખંડ, ભા, માં ખીજો, ભા ૮માં ત્રીજો, ભા. ૯-૧૨માં ચેાથેા અને ભા. ૧૩-૧૪માં પાંચમા એમ પાંચ ખડા રજૂ કરાયા છે. છેલ્લા એ ભાગમાં કેવળ ધવલા છે.
in
—
નિષ્ક — ઉપર્યુક્ત મુજબની બાબતા ફલિત થાય છે —
(૧) છખંડાગમના છ ખડે પૈકી આદ્ય ત્રણ જ ખડે! ઉપર પદ્મન્દિની ટીકા છે.
વિવરણા સમગ્રપણે વિચારતાં નીચે
(૨) પહેલા પાંચ ખડે ઉપર શામડે, તુ ખુલૂરે, અંમન્તભદ્રે અને વીરસેને એકક ટીકા રચી છે.
(૩) છ યે ખંડ ઉપર પદેવગુરુએ ટીકા રચ્યાનું મનાય છે. (૪) ટીકાઓના ભાષાદી વિચાર કરતાં જણાય છે કે પદ્મ નન્દિની તથા પદેવગુરુની ટીકા પાયમાં, સમન્તભદ્રની સંસ્કૃતમાં, વીરસેનની પાઇય અને સંસ્કૃતમાં અને તુ ખુલૂરની કન્નડમાં છે.
હિન્દી અનુવાદ છખંડાગમના પહેલા પાંચ ખડા અને એને અંગેની ધવલા નામની ટીકાના હિન્દીમાં અનુવાદ ડે. હીરાલાલ જૈને કર્યો છે જ્યારે છઠ્ઠા ખંડ નામે ‘મહાબન્ધ’ જે સાત ભાગમાં છપાવાયેા છે તેના પ્રથમ ભાગનેા હિન્દી અનુવાદ ૫. સુમેરુચન્દ્રે અને બાકીના નેા ફૂલચન્દ્રે કર્યો છે. આ અનુવાદે છપાવાયા છે. જુએ પૃ. ૧૨૯
વિજ્યધવલ-કાર’જાના પ્રાચીન શાસ્ત્રભડારમાં ‘પ્રતિક્રમણુ’ નામની એક પૈાથી છે. એમાં ધવલ, મહાધવલ અને જયધવલની સાથે સાથે વિજયધવલને ઉલ્લેખ છે તે આ શું છે ?
*
*
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ઃ અવશિષ્ટ કૃતિઓ પંચસંગહ – આ નામની નીચે મુજબની ત્રણ કૃતિઓ છે – (૧) “મહત્તર ચર્ષિએ રચેલી છે. કૃતિ. (૨) અજ્ઞાતકર્તાક દિવ કૃતિ. (૩) સૈદ્ધાનિક નેમિચન્દ્રકૃત પંચસંગહ યાને ગમ્મસાર.
“પંચસંગહ' માટે સંસ્કૃત શબ્દ “પંચસંગ્રહ છે. એ નામની બે દિ સંસ્કૃત કૃતિઓ છે: (૧) અમિતગતિએ રચેલી અને (૨) ડરે રચેલી.
જિ. ૨. કે. (વિ. ૧. પૃ. ૨૨૮)માં હરિભદ્રસૂરિકૃત પંચસંગ્રહને ઉલ્લેખ છે તે વાસ્તવિક હોય તો એ સંબંધમાં ત્રણ પ્રશ્ન પુરે છે –
(૧) શું આ લે. કૃતિ છે કે કેમ ? (૨) શું એ ચન્દ્રર્ષિકૃત પંચસંગહ તો નથી ? (૩) શું આ કૃતિ પાઈયમાં છે કે સંસ્કૃતમાં ?
(૧) અજ્ઞાતકર્તાક પચસંગહ
૧ આ સરાહાત્મક કૃતિની વિ. સં. ૧૫ર૭માં લખાયેલી એક હાથપેથીની નોંધ “અનેકાન્ત” (વ. ૩, ૫. ૨૫૬)માં છે. આ
૨ આ કૃતિ ભાસ, પાઈય વિત્તિ (વૃત્તિ), સુમતિકીર્તિકૃત ટીકા, ડઢસ્કૃત પંચસંગ્રહ તેમ જ મૂળ અને ભાસના હિન્દી અનુવાદ, વિષયસૂચી તથા પાંચ પરિશિષ્ટ સહિત “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાઈ છે. આના સંપાદક, અનુવાદક અને પ્રસ્તાવનાકાર પં. હરાલાલ જૈન છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૪
કમસિદ્ધાન્ત સબંધી સાહિત્ય [ ખંડ ૨: આ પાંચ ગ્રંથના–પ્રકરણોના સંગ્રહરૂપ છે. એનાં સંસ્કૃત નામે નીચે મુજબ છે જ્યારે પાઈય પૃ. ૧૫૫માં મેં આપ્યાં છે :
(૧) જીવસમાસ, (૨) પ્રકૃતિસમુત્કીર્તન, (૩) બધેાદયસત્વયુક્ત પદ યાને ક સ્તવ, (૪) શતક અને (૫) સપ્તતિકા.
આ પૈકી પહેલાં ત્રણ નામે વિષયોતક છે તે અંતિમ બે પરિમાણઘાતક છે.
ગાથાઓની સંખ્યા - આ પાંચ પ્રકરણમાં અનુક્રમે ર૦૬. ૧૨, ૭, ૧૦૫ અને ૭ર ગાથાઓ છે. આમ એકંદર ૪૭૨ ગાથા છે. આ પુસ્તકના પ્રધાન સંપાદકકા વક્તવ્ય” (પૃ. ૬)માં મૂળની ગાથાઓની સંખ્યા ૪૪૫ અને ભાસની ૮૬૪ એમ કહેલે ૧૯૦૯ના ઉલ્લેખ છે જયારે સંપાદકે પિતાની પ્રસ્તાવના (પૃ. ૩૭)માં કુલ્લે ૧૩૨૪ હોવાનું કહ્યું છે. ગદ્યાત્મક લખાણ પાંચ સો લોક જેવડું છે પાઈપ વિત્તિ પ્રમાણે મૂળમાં ૪૧૮ ગાથા છે. પાંચ પ્રકરણમાં મંગલાચરણું તરીકે એકેક ગાથા છે. બીજા પ્રકરણની આવી આદ્ય ગાથાને બાદ કરતાં આ સંપૂર્ણ પ્રકરણ ગદ્યમાં છે.
પ્રણેતા–પ્રસ્તુત પંચસંગહનાં પાંચે પ્રકરણોના કે એ પૈકી કઈ એકના કે તેથી વધારેને પ્રણેતા એક જ હોય તે પણ એ પૈકી કોઈનું પણ નામ જાણવામાં નથી. આ પાંચ પ્રકરણનું પંચસંગહ' એવું નામ પાડનારના – સંગ્રહકારના નામની પણ ખબર નથી.
૧. પ્રધાન સંપાદ તે પં. હીરાલાલ જૈન અને ડે. આ ને. ઉપાધે છે.
૨. આ વક્તવ્ય (પૃ. ૬)માં કહ્યું છે કે ચૌદ પૂર્વે પછી બીજા આગ્રાયણીયના આધારે કસાયપાહુડ રચાય છે. આ કથન કસાયપાહુડની પ્રથમ ગાથા સાથે સુસંગત નથી તેનું શું ? ,
૩. જુઓ પચસંગહની પ્રસ્તાવના (પૃ. ૧૪). ૪ જુઓ પંચસંગહની પ્રસ્તાવના (પૃ. ૨૩).
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩]. વિશિષ્ટ કૃતિઓ
૧૫૫, સજુલન -- આ દિ પંચશંગહમાં પાંચ પ્રકરણમાં નામ ચધિકૃત પંચસંગહના પાંચ પ્રકરણમાં નામ સાથે નીચે મુજબ સરખાવી શકાય :--
દિ. પંચસંગહ 14. પંચસંગહ છે. પંચસંગહનાં દ્વાર ૧. જીવસમાસ સયસ ગોપાગ- ૨બન્ધક
આ માર્ગણું ૨. પયડિસમુકિતણ સત્તરિયા બM બધL ૩. કમ્મથય કસાયપાહુડ બન્ધવ્ય બબ્બત ૪. સગા સન્તકમે બન્ધહેતુ પબશ્વવિધ ૫. સત્તરિયા કમ્મપયંડિ બન્ધપ્રકાર બધલક્ષણ
દિ. જીવસમાસરૂપ પ્રથમ પ્રકરણ એ “વે. “બન્ધક' દ્વાર છે. એવી રીતે આ પંચસંગહનું બીજું પ્રકરણે તે બધથ' દ્વાર અને ત્રીજું “બન્ધલક્ષણું છે. છેલ્લાં બે પ્રકરણમાં “સયગ” અને “સાસરિયા એ બે નામ બંને ફિરકાનાં ગ્રંથમાં સમાન છે.
આ અજ્ઞાતકક દિઠ પંચસંગહમાંની સરિયામાં ૭૧ ગાથાઓમાંની ૪૦ કરતાં વધારે ગાથા છે. સાસરિયા સાથે મળતી આવે છે ચૌદેક ગાથામાં પાઠભેદ છે. માન્યતાના અને વર્ણનમાંના ભેદને લઈને બાકીની ગાથા ભિન્ન છે. ૧૦
૧. આમાં આવતાં પ્રકરણ ઉપરથી તેમ જ એમાં નિશાયેલા વિશે ઉપરથી અર્થાત્ એનાં દ્વાર ઉપરથી એમ બે રીતે આનાં પાંચ પ્રકરણોનાં નામ જ કરાય છે.
૨-૭. આ નામે દિ. પંચસંગહની પ્રસ્તાવના (૫. ૨૩)માં અપાયાં છે.
૮ આ સત્તરિયા “સપ્તતિકાપ્રકરણ (ષષ્ઠકમગ્રન્થનાં અંતમાં પં કુલચન્દ્રની પ્રસ્તાવના સહિત છપાયેલી છે. એમાં ૭૧ ગાથા છે, નહિ કે ૭૨.
૯ માન્યતાભેદનાં ચાર ઉદાહરણ અપાયાં છે. જુઓ ૫ ફૂલચન્દ્રની પ્રસ્તાવના (૫. ૨૧-૨૨).
૧૦ એજન, પૃ. ૨૧.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૬
કર્મસિદ્ધાન્ત સબ ધી સાહિત્ય [ ખંડ ૨ : ઉપયોગ – આ અજ્ઞાતકર્તક પંચસંગહને પુષ્કળ ઉપયોગ ગમ્મસારના છવકાંડ અને કર્મકાંડમાં કરાયો છે. કર્મકાંડમાંના બે મત આ વાતની સાક્ષી પૂરે છે કેમકે એ ઉલ્લેખ આ દિ. સત્તરિયા સિવાય કોઈ અન્ય દિઠ કૃતિમાં જોવાતું નથી.'
સમય–વેલા (ભા. 1, પૃ. ૩૧૫)માં એના કર્તા વીરસેને “નવસમાણ હત” એમ કહી “છ ર ળવાિળવાળી ગાથા ઉદ્ધત કરી છે. આ અજ્ઞાતકર્તાક પંચસંગહમાંના જીવસમાસ” પ્રકરણની ૧૫મી ગાથા તરીકે જોવાય છે. આથી ધવલાની રચના થઇ તે પૂર્વે આ પંચસંગહનું વર્તમાન સ્વરૂપ નક્કી થઈ ગયું હતું. વળી
છે. (બલ્પ)સમગની યુણિની રચના પહેલાં આ દિગંબર ગ્રંથ રચાયો છે. કેમકે આ બધસયગ (ગા. ૯૦)ની યુણિમાં જે બે વાર પાઠાંતરને ઉલ્લેખ છે તે પાઠાંતર આ અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહમાં નિબદ્ધ દિગંબર પરંપરાના સયગમાંથી લઈને ઉદ્ધત કરાયેલ છે એમ જણાય છે.*
આ અજ્ઞાતકર્તાક પંચસંગહ ચંદ્રર્ષિ મહત્તરના પંચસંગપગરણ કરતાં પહેલાંને છે,
પ્રાચીનતા–“પ્રેમી અભિનંદન ગ્રંથ” (પૃ. ૪૧૭-૪૨૩)માં શ્રી. હીરાલાલ જૈન સિદ્ધાન્તશાસ્ત્રીને “પ્રાકૃત શૌર સંત પંચપ્રદ તથા ના સાધાર” નામનો લેખ છપાય છે. આમાં પ્રારંભમાં એક અજ્ઞાતકર્તક પ્રાકૃત અને અને બીજે અમિતગતિકૃત સંસ્કૃત એમ બે દિ. પંચસંગ્રહમાંનાં પાંચ પ્રકરણમાંથી કેટલાંક અવતરણે આપી પ્રાકૃત પંચસંગ્રહ સંરકૃત પંચસંગ્રહથી પ્રાચીન
૧ એજન, પૃ. ૨૩. ૨-૩ એજન, પૃ. ૨૪.
૪ એજન, ૫. ૨૫. ૫ ચોથા અને પાંચમા પ્રકરણમાં ૩૭૫ અને ૫૧૮ ગાથા છે એમ કહ્યું છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ ].
અવશિષ્ટ કૃતિઓ છે એમ દર્શાવાયું છે અને એથી વિપરીત માન્યતા માટે અવકાશ નથી એમ સિદ્ધ કરવા માટે ધવલા (ભા. ૪, પૃ. ૩૧૫)ગત અવતરણ અપાયું છે અને વીવસમાણાઇ ને બદલે નવમાસણ જોઈએ એમ સુચવાયું છે.
આધાર-દિ. પ્રાકૃત પંચસંગ્રહના “શતક' (સયગ) અને “સપ્તતિકા' (સત્તરિયા) એ બે પ્રકરણની રચના એ નામની વે૦. કૃતિ ઉપરથી થયાને ઉપયુંકત લેખમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે એટલું જ નહિ પણ જે મૂળ કૃતિઓના સંકલનરૂપ આ દિ. કૃતિ છે. તેનાં નામે કૃતજ્ઞતા દર્શાવવા માટે એ જ રખાયાં છે એમ ઉમેરાયું છે. ત્યાર બાદ બાકીનાં પ્રકરણ પૈકી પ્રકૃતિસમુત્કીર્તનની રચનાને આધાર છખંડાગમની આ નામની ચૂલિકા કે જે એના છઠ્ઠા ભાગમાં છપાઈ છે તે છે એમ કહી જીવસમાસ અને કમં પ્રકૃતિસ્તવ એ બે પ્રકરણ છખંડાગામના બન્ધસ્વામિત્વ' અને “બશ્વવિધાન” નામના બે ખંડને આધારે યોજાયાને સંભવ દર્શાવાય છે.
આ લેખના અંતમાં એ ઉલ્લેખ છે કે દિ. પ્રાકૃત પંચસંગ્રહના કર્તાનું નામ જાણવામાં નથી પરંતુ એમને સમય શકસંવત ૭૩૮માં પૂર્ણ કરાયેલી ધવલાની પહેલાને અને વિક્રમની પાંચમી સદીમાં થઈ ગયેલા મનાતા શિવશકિત સમગની રચના પછીનો છે એમ કહ્યું છે.
આ પ્રમાણેના આ લેખમાં પ્રસ્તુત છે. સત્તરિયાને આધારે દિ. પ્રાકૃત પંચસંગ્રહગત “સત્તરિ' નામનું પ્રકરણ રચાયાનું જે સ્પષ્ટ વિધાન છે–જે નિષ્કર્ષ કઢાયો છે. તેને અંગે પં. ફૂલચન્દ્ર ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૨૬)માં કહ્યું છે કે જ્યાં સુધી આ નિષ્કર્ષની પુષ્ટિ માટે કેઈ નિશ્ચિત પ્રમાણ નહિ મળે ત્યાં સુધી આ નિષ્કર્ષ કાઢ કઠણ છે, અત્યારે તો કેવળ
૧. આ નામની જે. જે. કૃતિ છે તે તે આના આધારરૂપ નહિ હેય?
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૮
કર્મણિહાન સંબંધી સાહિત્ય [ખંડ ૨: એટલું જ કહી શકાય તેમ છે કે કોઈ એક સત્તરિને જોઈને બીજી રચાઈ છે.
પં. ફૂલચન્દ્રનું આ વિધાન સાથે હું સંમત થતો નથી એટલું જ અત્યારે તે કહું છું. સાથે સાથે હું એ ઉમેરું છું કે ગાગરમાં સાગરને સષાવવા અદ્ભુત કળાના ઉત્તમ નમૂનારૂપ છે. સુતરિયાની રચના છે. સયા (બંધસય) અને કમ્મપયડ પૂર્વે થઈ હશે એ વિચાર મારા મનમાં ઉદ્ભવે છે,
અંતમાં હું એટલું સૂચવું છું કે આ વિવિધ સત્તરિયા એકસાથે છપાવાય અને એવી રીતે સયગ માટે પણ વ્યવસ્થા થાય તે તુલનાત્મક અભ્યાસ કરનારને વિશેષત: અનુકૂળતા રહેશે.
વિવરણાત્મક સાહિત્ય ભાસ—આ પાઈયમ પદ્યમાં રચાયું છે. પહેલાં બે પ્રકરણ ઉપર ભાસ નથી બાકીનાં ત્રણ પ્રકરણો ઉપર અનુક્રમે ૨૫, ૪૧૭ અને ૪૩૫ ગાથાઓ છે. આમ એકંદર ૧૮૭૭ ગાથા છે.
પાય વિત્તિ- આ પઘનન્દ્રિએ પાઈયમાં પ્રાચીન ચર્ણિ એની શિલીમાં લગભગ ૪૦૦૦ કલેક જેવડી રચેલી વૃત્તિ છે. એમાં પહેલાં ત્રણ પ્રકરણના ક્રમમાં તેમ જ એની ગાથાની સંખ્યામાં ફેર છે. અકલંકત લઘીયસ્ત્રયમાંની કારિકા આ વૃત્તિમાં નજરે પડે છે
૧ અહીં હું પં. ફૂલચન્દ્રતે પ્રશ્ન પૂછું છું:(અ) અજ્ઞાતકર્તાક દિ, પંચસંગહના “શતક પ્રકરણની રચના શાને આભારી છે?
(આ) દિગંબરીય સાહિત્યમાં સત્તરિયા અને સયગ નામની સ્વતંત્ર કૃતિઓ કેમ જણાવી સ્થી ?
સઅજ્ઞાતક ક જિ. પંચસંગ્રહમાંના આ વામના પ્રાણનું અરજી (ભ ) પણ છપાવવું ધકે.
૩. આ સંબંધમાં જુઓ, પૂ૧૫,
૪ આ ક્રમ બધ્ય, બન્ધસ્વામી, બધાક, બન્ધકારણ અને બન્ધભેદ એ પાંચ દ્વારા સૂત્રોએ હાક્ષીને રખાયેલે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ ]
અવશિષ્ટ કૃતિઓ એટલે આ પઘનન્ટિ આકલંક પછી થયાનું અનુમનાય છે. પ્રરતાવનાકારના મતે આ વૃત્તિ વિક્રમની દસમી સદી પહેલાં રચાયાને સંભવ છે.
આ પાઈય વિત્તિવાળા જીવસમાસની અનેક ગાથાઓ છે. જીવસમાસમાં એ જ સ્વરૂપમાં નજરે પડે છે જે આથી આ પાઈય વિત્તિ છે. જીવસમાસના સ્પષ્ટીકરણની ગરજ સારે છે. આ વૃત્તિ – આ સંસ્કૃત વૃત્તિ સૂરિ ( ભટ્ટારક) સુમતિકીતિ એ વિ. સં. ૧૬૨૦માં ઈલાવમાં રચી છે, એ એક જ હાથથી અને તે પણ ખંડિત મળી છે. આ વૃત્તિ મૂળ તેમ જ ભાસ બંનેના
સ્પષ્ટીકરણરૂપ છે. ત્રીજા પ્રકરણની - મૂળની ૨૮મી ગાથાથી આ વૃત્તિ અત્ર અપાઈ છે. આ વૃત્તિનું સંશોધન વૃત્તિકારને ગુરુ જ્ઞાનભૂષણે કર્યું છે. આ વૃત્તિ હંસ નામના વર્ણની પ્રેરણાથી વેજાઈ છે. આ સુમતિકીર્તિ એ પ્રસ્તુત પંચસંગ્રહને “લઘુગોમટસાર કહ્યો છે તે એમની ભૂલ છે. આ વૃત્તિમાં અમિતગતિકૃતિ પંચસંગ્રહ તથા ગોમટસારમાંથી અવતરણ અપાયાં છે.
(૨) પંચસંગહ (પંચસંગ્રહ) યાને ગોમટસાર * ૧ આ વે. ગ્રંથ છખડાગામના પ્રથમ આઠ પ્રરૂપણની નિર્માણના તેમ જ અજ્ઞાતકર્તાક પંચાંગહના પ્રથમ પ્રકરણના પણ આધારરૂપ છે એમ આ પિચરસંગહની પ્રસ્તાવના (પૃ. ૩૬)માં કહ્યું છે. જે
૨ જુએ અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહણી પ્રસ્તાવના (પૃ. ૩૭).
૩ આ નામથી આ કૃતિ પ્રથમ કંડ (કાંડ) ઉપરની અભિયચન્દ્રકૃત ટીકા અને દ્વિતીય કંડ ઉપરની કેશવવર્ણની ટીકા સહિત “હરિભાઈ દેવકરણ ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૪ તરીકે કલકત્તાથી ઈ. સ. ૧૯૨૧માં છપાવાઈ છે. આ ગેમ્મસાર સંસ્કૃત છાયા અને હિન્દી અનુવાદ સહિત “રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા”માં બે ભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૨૭ અને ઈ. સ. ૧૯૨૮માં પ્રકાશિત કરાય છે. પ્રથમ ભાગનાજીવકંડના અનુવાદક પં. ખૂબચન્દ્ર જૈન છે જ્યારે દ્વિતીય ભાગના ૫. મનેહરલાલ શાસ્ત્રી છે. બંને ભાગમાં વિષયસૂચિ છે. પ્રથમ ભાગમાં તે એ ભાગગત ગાથાઓની સૂચિ છે પરંતુ બીજામાં તેમ નથી. મૂળ કૃતિ જગમંદરલાલ જૈનના અંગ્રેજી અનુવાદ સહિત (Sacred Books of the Jainas'માં ગ્રંથ ૫ અને ૬ તરીકે લખનૌથી ઈ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરાઈ છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૦ કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: | નામો –- પ્રસ્તુત કૃતિનાં ત્રણ નામ છેઃ (૧) પંચસંગહ (પંચસગ્રહ) (૨) ગમ્મતસાર અને (૩) ગુણદ્રાણુગ (ગુણસ્થાનક). આ ત્રણ નામોમાં ગેમ્મસાર નામ વિશેષ પ્રચલિત છે.
ભાષા–પ્રસ્તુત કૃતિ જ. સ.માં રચાયેલી છે.
વિભાગે–આ કૃતિ બે કંડ (કા૩)માં વિભક્ત કરાયેલી છે. પ્રથમ કંડને જીવ-કંડ' (જીવ-કાર્ડ) અને દ્વિતીયને કમ્મકંડ' (કર્મ-કાર્ડ) કહે છે. એમાં અનુક્રમે ૭૩૩ અને ૯૭૨ પદ્યો છે. આમ એકંદર ૧૭૦૫ પદ્યો છે.
વિષય–આ કૃતિમાં બન્ધક, બઘવ્ય વગેરે પાંચ બાબતનું નિરૂપણ છે. “કમ' કંડમાં માર્ગણીઓને ઉદ્દેશીને કેવળ બંધવામિત્વનું નિરૂપણું ન કરતાં ઉદય-સ્વામિત્વ, ઉદીરણ-સ્વામિત્વ અને સત્તા-સ્વામિત્વનું પણ નિરૂપણ છે જયારે દેવેન્દ્રસુરિત બંધસમિત્તિમાં કેવળ બંધસ્વામિત્વનું નિરૂપણ છે.
ન્યૂનતા–કમેકંડમાંની ન્યૂનતા અને નેમિચન્દ્રકૃત કર્મપ્રકૃતિ સાથે એને સંબંધ “અનેકાંત” (વ. ૩, પૃ. ૫૩૭, ૬૩૫, ૭૫૭ અને ૭૬ર૭૬૩)માં વિચાયેલ છે.
પ્રણેતા-પ્રસ્તુત કર્તાનું નામ સૈધાનિક નેમિચન્દ્ર છે. કમેકંડમાં એમણે પિતાને ગુરુ તરીકે અભયનન્દિ, ઇન્દ્રનદિ, કનકબન્દિ અને વીરનન્દિનો ઉલ્લેખ કર્યો છે. - વિવરણે – (૧) ચામુંડરાયે દેશી વૃત્તિ રચી છે. એની કોઈ હાથથી મળે છે ખરી ?
૧ આ નામની ચર્ચા છે. એ. એન. ઉપાધ્યાયે કરી છે. જુએ “ભારતીય વિધા” (Vol. II, p. 48ff).
૨ જુઓ જિ. ૨૦ કે(વિ૧, ૫, ૧૦૫ અને ૧૧૦).
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩] અવશિષ્ટ કૃતિઓ
૧૬૧ (૨) અભયચન્ટે આ વૃત્તિના આધારે સંસ્કૃતમાં ટીકા રચી છે? (૩) આશાધરે એક ટીકા રચી છે.
(૪) જીવતપ્રદીપિકા–અભયસૂરિના શિષ્ય કેશવ વર્ણીએ કન્નડમાં શકસંવત ૧૨૮૧માં આ ટીકા રચી છે. આ જ ટીકા તે ધમભૂષણે રચેલી ટીકા હશે એમ જિ૦ ૨૦ કોક (વિ. ૧, પૃ. ૧૧૦)માં ઉલ્લેખ છે.
(૫) જીવતત્ત્વ-પ્રદીપિકા – આ ટીકા “મૂલ” સંઘના જ્ઞાનભૂષણ, મુનિચન્દ્ર અને પ્રભાચન્દ્રના શિષ્ય નેમિચન્દ્ર કેશવ વર્ષીકૃત કન્નડ ટીકાના આધારે રચી છે. એમાં એમને વિશાલકીતિએ સહાય કરી છે.
(૬) જ્ઞાનભૂષણના શિષ્ય સુમતિકીતિએ વિ. સં. ૧૬૨૦માં ટીકા રચી છે. એ શું કમ્મકંડ પૂરતી જ છે
() અજ્ઞાતકક ટીકા– આ ટીકાની “ગુનિસિ ગળાથી શરૂઆત કરાઈ છે.
(૮) પંડિત રાવે સવા લાખ લોક જેવડી એક ટીકા સંસ્કૃતમાં રચી છે. એની પાયરણુ નામના કન્નડ કવિએ વિ. સં. ૧૬પલ્માં નોંધ લીધી છે.
છાયા–સમગ્ર ગમ્મટસારની સંસ્કૃત છાયા છપાવાયેલી છે. જુઓ પૃ. ૧૫૯.
પંચસંગ્રહદીપક – આ ઇન્દ્રવામદેવે ગેમ્પસારનું કરેલું સંસ્કૃત રૂપાંતર છે. એ પાંચ વિભાગોમાં વિભક્ત છે. એમાં અન
૧ આ સબ ધમાં જુઓ “Indian Culture" (Vol. VII, p. 29). ૨ એજન, પૃ. ૩૦ ઈ. ૩ જુઓ “અનેકાન્ત” (વર્ષ ૧, પૃ. ૩૩૬).
Page #188
--------------------------------------------------------------------------
________________
કર કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખડ ૨: ક્રમે ૮૨૫, ૧૪૧, ૧૨૫, ૧૮૭ અને ૨૨૦ શ્લોક છે. આમ કુલ્લે ૧૪૯૮ ક છે. આ પ્રમાણેની હકીકત જિ. ૨. કે. (વિ. ૧, પૃ રર૯)માં અપાઈ છે પણ આ કૃતિ અત્યારે તે અપ્રકાશિત છે,
સંસ્કૃત રૂપાન્તર – અમિતગતિએ વિ. સં ૧૯૭૩માં સંસ્કૃતમાં રચેલ પંચસંગ્રહ એ ગોમટસારનું લગભગ રૂપાંતર છે એમ જિ. ર. કે. (વિ. ૧, પૃ. ૨૨૯)માં કહ્યું છે.
અંગ્રેજી અનુવાદ – જગદરલાલ જૈનીએ ગોમટસારને અગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણો સહિત અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે અને એ છપાવાયો છે. જુઓ પૃ. ૧૫૯.
કશ્મકંડને હિન્દી અનુવાદ – આ “ર. જે. શા.”માં બે ભાગમાં પ્રકાશિત કરાય છે. પ્રથમ ભાગના અનુવાદક ખૂબચંદ શાસ્ત્રી છે અને દ્વિતીયના મનહરલાલ શાસ્ત્રી છે. જુઓ પૃ, ૧૫૮.
(૩) અજ્ઞાતક્તક કર્મબન્ધ આ સંસ્કૃત કૃતિ અમિતગતિની સામે હશે. જુઓ પૃ ૧૬૪. | (8) અમિત તિકૃત 'પંચસંગ્રહ
પરિમાણ – અમિતગતિકૃત આ પંચસંગ્રહના પરિમાણ અંગે અજ્ઞાતકર્તક દિ. પંચસંગહની પ્રસ્તાવના (પૃ. ૧૪)માં કહ્યું છે કે આ કૃતિના પાંચે પ્રકરણની શ્લોકસંખ્યા ૧૪પ૬ છે અને ગધાત્મક ભાગ લગભગ ૧૦૦૦ લેક જેવડે છે.
વિષય – આ પાંચ પ્રકરણમાં વિભક્ત છે. એનાં નામ
૧. આ કૃતિ "મા. દિ. ગં'માં ઈ. સ. ૧૯૨૭માં છપાવાઈ છે. ત્યાર બાદ વંશીધર શાસ્ત્રીને અનુવાદ સહિત એ સેલાપુરથી પ્રકાશિત કરાઈ છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩]
અવશિષ્ટ કૃતિ
૧૬૩
અનુક્રમે (૧) બન્ધક, (૨) અધ્યમાન, (૩) અન્ધસ્વામિત્વ, (૪) બન્ય કારણુ અને (૫) બન્ધભેદ છે.
પ્રથમ પ્રકરણમાં જીવેાની વિવિધ દશાઓનું નિમ્નલિખિત વીસ પ્રરૂપણાએ દ્વારા નિરૂપણુ છે :—
(1) ગુણસ્થાન, (૨) ૩જીવસમાસ, (૩) પતિ, (૪) પ્રાણુ, (૫) સંજ્ઞા, (૬-૧૯) ચૌદ મા`ણુા અને (૨૦) ઉપયાગ,
દ્વિતીય પ્રકરણમાં કર્માંની મૂળ અને ઉત્તર પ્રકૃતિની સમજણુ અપાઇ છે.
તૃતીય પ્રકરણમાં કર્મોની ચૌદ ગુણુસ્થાનેામાં અન્ન અને સત્તાને યાગ્ય, અયેાગ્ય અને ન્યુચ્છિન્ન પ્રકૃતિએના વિચાર કરાયા છે
ચતુર્થાં પ્રકરણમાં ચૌદ માણુાને લક્ષીને જીવસમાસ, ગુણસ્થાન, ઉપયેગ અને યાગનું વિવેચન છે. ત્યાર બાદ બંધના હેતુઓ તરીકે મિથ્યાત્વાદિનું વિસ્તૃત વણુન છે.
પાંચમ પ્રકરણમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિએ નાં બન્ધ-સ્થાના અને સત્ત્વ-સ્થાનેનું સ્વતંત્ર રૂપે તેમ જ જીવસમાસ અને ગુણ
૧. આ નામાની જીવસમાસ, પ્રકૃતિસમુત્કીર્તન, બન્ધસ્તવ, શતક અને સપ્તતિકા એ પાંચનાં નામ સાથે સંગતિ અજ્ઞાતક ૫ ચસ’ગહની પ્રસ્તાવના (પૃ. ૧૬)માં દર્શાવાઈ છે. જેમકે જીવસમાસમાં ક્રમ બન્ધ કરનારની હકીકત છે, પ્રકૃતિસમુત્કીર્તનમાં કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃતિનુ વર્ણન છે. ખન્ધસ્વામિત્વ અને બન્ધસ્તવ એ એકાક છે. રાતકમાં અન્યનાં કારણ વગેરે દર્શાવામાં છે. સપ્તતિકામાં યાગ, ઉપયાગ ઈત્યાદિને લક્ષીને ભેદે અને ભગાનું નિરૂપણ છે.
૨. ‘ગુણસ્થાન’ એટલે મેહ અને યાગ એ બે નિમિત્તને લઈને સંસારી વેાના અધ્યવસાયાનાં તરતમતારૂપ ક્રમિક સ્થાન.
૩. 'જીવસમાસ' એટલે વિવિધ વેાના અને એ જીવેાની જાતજાતની જાતિએ ના બેધ કરાવનાર ધર્મા
૪. ચૂલિકામાં નવ પ્રશ્નો છે,
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૪
કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખંડ ૨: સ્થાનને લક્ષીને પણ વિવેચન છે. આ ઉપરાંત ભંગે, ઉપશમના અને ૫ણને અંગે પણ નિરૂપણ છે.
પ્રણેતા – અમિતગતિ એ “માથુર સંઘના માધવસેનના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૦૭૩માં મસૂતિકા’ પુરમાં આ પંચસંગ્રહ સંસ્કૃતમાં રચ્યો છે.
આધાર – આ પંચસંગ્રહ અજ્ઞાતકર્તાક દિવ પંચસંગને આધારે જાય છે. એમ કેટલાક કહે છે તો કેટલાક ગોમટસારનો એ માટે ઉલ્લેખ કરે છે. અજ્ઞાતકર્તાક દિપંચસંગહના ક્રમે અમિતગતિએ પિતાની આ કૃતિ મોટે ભાગે રચી છે. કેવળ નામકર્મના ઉદયસ્થાનોનું નિરૂપણ કરતી વેળા પંચસંગહને ક્રમ જતો કરાય છે.
અજ્ઞાતકર્તક પંચસંગહથી અમિતગતિની પ્રસ્તુત કૃતિની છ પ્રકારની વિશિષ્ટતા પંચસંગહની પ્રસ્તાવના (પૃ. ૧૭–૨૨)માં દર્શાવાઈ છે. સાથે સાથે અમિતગતિની સામે સંસ્કૃતમાં રચાયેલ કઈ કર્મગ્રન્થ હોવાનું કહ્યું છે.
હિન્દી અનુવાદ – આ વંશીધરશાસ્ત્રીએ કર્યો છે અને એ છપાવાય છે. એ પૃ. ૧૬૨.
(૫) ડહૃકૃત પંચસંગ્રહ વિભાગે–આ સંસ્કૃત કૃતિ નિમ્નલિખિત પાંચ સંગ્રહના સમુદાયરૂ૫ છે :
૧. જુએ છઠ્ઠા હિન્દી કર્મગ્રંથની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૨૨-૨૩). તેમ જ અજ્ઞાતકર્તાક પંચસંગહની પ્રરતાવના (પૃ. ૧૪).
૨. જુઓ પૃ. ૧૬૧. ૩. જુઓ છઠ્ઠા હિન્દી કમગ્રથની પ્રસ્તાવના (પૃ. ર૩). ૪. આ પ્રકાશિત છે, જુઓ ૫ ૧૫૩.
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩] અવશિષ્ટ કૃતિઓ
(૧) જીવસમાસ, (૨) પ્રકૃતિસમુકીર્તન (૩) સકસ્તવ, (૪) શતક અને (૫) સપ્તતિકા.
આ પાંચનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૨૫૭, ૪૪, ૯૦, ૩૩૯ અને ૫૧૨ (૪૨૮ + ૮૮૪) છે. આમ એકંદર ૧૨૪૨ પદ્ય છે. વચ્ચે વચ્ચે કોઈ કઈ વાર ગદ્યાત્મક લખાણ છે અને એનું પરિમાણુ લગભગ ૭૦૦ શ્લોક જેવડું છે.
વિષય-પ્રથમ સંગ્રહમાના ત્રીજા પત્રમાં ગુણસ્થાને અવસ્થાને, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા, માર્ગ અને ઉપયોગને ઉદ્દેશીને “વીસ પ્રરૂપણ હોવાનું કહ્યું છે. બીજા સંગ્રહમાં આઠ મૂળ પ્રકૃતિઓ અને એના અવાંતર ભેદનું નિરૂપણ છે. ત્રીજા સંગ્રહના આદ્ય પદ્યમાં બંધ, ઉદય અને સત્તાના ઉચ્છેદના વકરૂપ સ્તવ કહેવાની પ્રતિજ્ઞા કરી તેનું પાલન કરાયું છે. ચેથા સંગ્રહનાં પદ્ય ૨-૪માં સુચવાયા મુજબ અવસ્થાને અને ગુણ સ્થાનને ઉદ્દેશીને ઉપયોગ અને ગો અને તેના કારણરૂપ બન્ધનું નિરૂપણ છે. પાંચમા સંગ્રહના દ્વિતીય પદ્યમાં કહ્યા પ્રમાણે આમાં કેટલી પ્રકૃતિ બાંધે, કેટલી ભેગવે, સત્વમાં કેટલા સ્થાને છે તેમ જ મૂળ અને ઉત્તર ભંગ કેટલા છે એ બાબતો રજૂ કરાઈ છે.
ક–પ્રસ્તુત કૃતિમાં ત્રણ સ્થળે કર્તાએ પિતાને સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. એ ઉપરથી કર્તાનું નામ ડé છે, એના પિતાનું
૧. પ્રથમ સંગ્રહના દ્વિતીય પદ્યમાં જીવપ્રરૂપણા' કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે.
૨. દ્વિતીય સંગ્રહના આદ્ય પદ્યમાં પ્રકૃતિકીર્તન કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે અને એની પુપિકામાં “પ્રકૃતિકીર્તનને ઉલેખ છે.
૩. આની પુપિકામાં “કમબન્ધાસ્તવને ઉલ્લેખ છે. ૪. આ સપ્તતિકાચૂલિકાના પદ્યોની સંખ્યા છે. ૫. જુઓ ૫. ૧૬૩.
Page #192
--------------------------------------------------------------------------
________________
કમસિદ્ધાત સબંધી સાહિત્ય [ ખંડ ૨ નામ શ્રીપાલ છે અને એ “પ્રાગ્વાટ” વણિક છે એ ત્રણ બાબતો જાણી શકાય છે. ' રચના-સમય– રચેલી સપ્તતિકા (. ૨૪૯) પછી “યત્ર વૃત્તિો ” એવા ઉલ્લેખપૂર્વક પાંચ પડ્યો અપાયાં છે. અહીં વૃત્તિથી અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહની સુમતિકીર્તિકૃત વૃત્તિ જ અભિપ્રેત હોય તે આ વિક્રમની સત્તરમી સદીમાં રચાવાનું અનુમનાય છે.' - હાથપોથી–આ ડફેંકૃત પંચસંગ્રહની એક હાથપોથી ઈડરમાં
છે. એ એકલીનો જ પ્રકાશનાથે ઉપયોગ કરાયો છે. એના હાંસિયામાં ટિપ્પણે છે તે સંપાદકના મતે પણ છે
(૬) કર્મપ્રાભૃત આ કુમારદેવે રચ્યું છે. એઓ દિગંબર છે.
૧. જુઓ અજ્ઞાતકર્તાક પંચગહની પ્રસ્તાવના (પૃ. ૩૫). ૨. જુએ અજ્ઞાતકર્તાક પંચસંગહનું “સંપાદકીય વક્તવ્ય” (પૃ. ૯). 3. જુઓ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૭૨).
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪: કર્મસિદ્ધાન્તનાં અંશ સંબંધી કૃતિઓ
(૧) લસિાર (લબ્ધિસાર) – આ “સિદ્ધાન્તચક્રવતી' નેમિચજે ૬૫૦ ગાથામાં રચેલી કૃતિ છે. એ ગોમેટસારના પરિશિષ્ટની ગરજ સારે છે.
આ લદ્ધિસારના મુખ્ય બે વિભાગો છેઃ (૧) દર્શન- લબ્ધિ અને (૨) ચારિત્ર-લબ્ધિ. પ્રથમ વિભાગમાં ૧૬૫ ગાથા છે જ્યારે દ્વિતીયમાં ગા. ૧૬ ૬ થી ૬૪૭ છે. ત્યાર બાદ પ્રશસ્તિરૂપે ત્રણ પદ્યો છે
વિષય – કર્મોમાં “મેહનીય કર્મ સૌથી બળવાન છે. એના દર્શન–મેહનીય અને ચારિત્ર-મેહનીય એવા બે પ્રકારો પડાય છે. તેમાં દર્શન–મેહનીયને મિથ્યાત્વકર્મ' પણ કહે છે. એ ચારિત્રમોહનીય કરતાં પણ બળમાં ચડિયાતું છે.
- સાર – લહિંસાર એ કસાયપાહુડને અંગેની જયધવલામાં નિર્દેશાયેલા પંદર અધિકારો પૈકી “પશ્ચિમસ્કંધ' નામના છેલ્લા અધિકારના ત્રણ અધિકારના સારરૂપ છે.
ચારિત્ર-લબ્ધિમાં ઉપશમ– ચારિત્ર અને ક્ષાયિક ચારિત્ર એમ બે અધિકાર છે. આમ સમગ્ર કૃતિમાં ત્રણ અધિકાર છે. તેમાં અનુક્રમે ૧૬૫, ૨૨૩ અને ૨૫૮ ગાથાઓ છે.
મિથ્યાત્વકર્મથી મુક્તિ મેળવવા માટે પાંચ લબ્ધિઓનું નિરૂપણ કરાયું છેઃ (૧) ક્ષયોપશમ, (૨) વિશુદ્ધિ, (૩) દેશના,
૧ આ કૃતિ મનોહરલાલ શાસ્ત્રીકૃત છાયા, તથા એમણે રચેલી હિન્દી ભાષાટીકા સહિત “રાહ જૈ૦ શા''માં ઈ. સ. ૧૯૧૬માં છપાવાઈ છે. એનું નામ લબ્ધિસાર ક્ષપણાસારગતિ' રખાયું છે. વિશેષમાં લદિસાર નામની આ જ કૃતિ પણુસાર સહિત “હરિભાઈ દેવકરણ જન ગ્રંથમાલામાં ગ્રંથાંક ૫ તરીકે કલકત્તાથી પ્રકાશિત કરાઈ છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૬૮ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨ : (૪) પ્રાગ્ય અને (૫) કરણ. પહેલી ચાર લબ્ધિઓ તો અભવ્યને પણ હોય છે જયારે પાંચમી ભવ્યને જ હોય છે એ પાંચમી કરણલબ્ધિનું અહીં વિસ્તૃત વર્ણન કરાયું છે.
ઔપશમિક અને ક્ષાયિક સમ્યની પ્રાપ્તિ તેમ જ દર્શનમેહનીયના ક્ષયના અલ્પબદુત્વનાં ૩૩ સ્થાને વિષે માહિતી આપી દર્શનલબ્ધિ નામને અધિકાર પૂર્ણ કરાય છે.
- ચારિત્ર-લબ્ધિમાં ઉપશમ–ચારિત્ર અને ઉપશમ–શ્રેણિનું નિરૂપણ કર્યા બાદ ચારિત્ર-મેહનીયના નાશની–ક્ષયની બાબત હાથ ધરાઈ છે. એમાં ક્ષયનું સ્વરૂપ, કૃષ્ટિ, બારમાં અને તેમાં ગુણસ્થાનને અગે વિચારણું, કેવલીની આહાર-માર્ગણું, કેવલીનું આવચિંતકરણ, સમુદ્દઘાત અને અંતમાં ચૌદમાં ગુણસ્થાનનું સ્વરૂપ એમ વિવિધ વિષયો રજૂ કરાયા છે. આમ અહીં ચારિત્ર-મેહનીયના ઉપશમ અને ક્ષયને ક્રમ દર્શાવાય છે. અંતમાં અવશિષ્ટ કર્મોને ક્ષય પણ વિચારાય છે. મોક્ષના સ્થાનનું સ્વરૂપ પણ રજૂ કરાયું છે.
પ્રણેતા – પ્રશસ્તિમાં નેમિચન્ટે પિતાને વીરનન્તિ અને ઇન્દ્રનન્દિના વસ્ત્ર અને અભયનન્દિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. જ્ઞાનદાનની અપેક્ષાએ વત્સન અને દીક્ષાની અપેક્ષાએ શિષ્યને ઉલ્લેખ છે એમ મનેહરલાલ શાસ્ત્રીએ કહ્યું છે.
વિવરણ – લહિંસાર ઉપર માધવચન્દ્ર સંસ્કૃતમાં એક વૃત્તિ રચી છે. કેશવ વર્ણએ જે ટીકા રચી છે તે ઉપશમ–ચારિત્રના અધિકાર સુધીની જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોઈકે “યવ”થી શરૂ થતી વૃત્તિ સંસ્કૃતમાં રચી છે.
સમ્યકત્વચન્દ્રિકા– જયપુરમાં જન્મેલા ટેડરમલે વિ. સં. ૧૮૧૮માં આ ભાષાટીકા રચી છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪] કર્મસિદ્ધાન્તના અંશ સંબંધી કૃતિઓ ૧૬૨
ભાષાટીકા-આ ઉપર્યુક્ત સત્વચન્દ્રિકાના આધારે મનેહરલાલ શાસ્ત્રીએ રચી છે અને એ છપાવાઈ છે. જુઓ. પૃ. ૧૬૭.
(૨) ખણુસાર '(ક્ષપણુસાર) આ પણ ઉપયુંક્ત નેમિચન્દ્રની કૃતિ છે. એમાં ૨૭૦ ગાથા છે. એમાં કર્મના ક્ષયનું નિરૂપણ હશે એમ નામ વિચારતાં લાગે છે.
વૃત્તિ – નેમિચન્દ્રના શિષ્ય માધવચન્દ્ર સૈવિઘે શકસંવત ૧૧૨૫માં આ વૃતિ રચી છે. આ કૃતિ મેં જોઈ નથી.
(૩) ક્ષપણાસાર – આ સંસ્કૃત કૃતિ માધવચન્દ્ર ઐવિધે ગદ્યમાં રચી છે.
કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ. ૬૦)માં કહ્યું છે કે કસાયપાહુડના ક્ષપણુધિકારનાં ગાથાસૂત્રોને તેમ જ એને અંગે યતિવૃષભકૃત ચૂર્ણિસૂત્રગત સુત્રોને આધારે આ રચના કરાઇ છે. આ સંસ્કૃત ગદ્યાત્મક કૃતિ પ્રાયઃ ચૂર્ણિસૂત્રની છાયાત્મક યથાસંભવ અને આવશ્યકતા અનુસાર પલ્લવિત તથા પરિવર્ધિત કરાયેલી રચના છે. આની એક હાથપોથી જયપુરના ભંડારમાં છે.
(૪) તિભંગીયાર ( ત્રિભંગીસાર)– આ નિમ્નલિખિત છ કૃતિઓના સંગ્રહરૂપ ગણાય છે –
(૧) આસવ-ત્રિભંગી, (૨) બંધ-ત્રિભંગી, (૩) ઉદયાદરણું
૧. આ પ્રકાશિત છે. જુઓ. ૫. ૧૬૭.
૨. આ નામની એક સંસ્કૃત કૃતિ માધવચટ્ટે રચી છે. જુઓ આ જ પૃષ્ઠ. • ૩. આ નામની એક કૃતિ હરિભદ્રસૂરિએ રચ્યાનું કલેટે કહ્યું છે. જુઓ મારું પુસ્તક નામે શ્રી હરિભદ્રસૂરિ પૃ. ૯૧). એમાં મેં દિગ બરીય ત્રિભંગીસાર વિષે નોંધ લીધી છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭ કસિદ્ધાન્ત સબંધી સાહિત્ય ખંડ ૨ ત્રિભંગી, (૪) સત્તા–ત્રિભંગી, (પ) સત્તસ્થાન-ત્રિભંગી અને (૬) ભાવ-ત્રિભંગી.
આ પૈકી આસવ-ત્રિભંગીમાં ૬૩ ગાથા છે અને એ કૃતમુનિની રચના ગણાય છે.
બંધ-ત્રિભંગીમાં ૪૪ ગાથા છે અને એના કર્તા તરીકે નેમિચન્દ્રના શિષ્ય માધવચન્દ્રને ઉલ્લેખ કરાય છે.
ઉદીરણુ-ત્રિભંગીને “ઉદય-ત્રિભંગી' પણ કહે છે. એમાં ૭૩ ગાથા છે. અને એ નેમિચન્દ્રની કૃતિ હેવાનું મનાય છે.
સત્તા–ત્રિભંગીમાં ૩૫ ગાથા છે અને એના પ્રણેતા તરીકે નેમિચન્દ્રનું નામ ગણાવાય છે.
સત્તસ્થાન-ત્રિભંગીમાં ૩૭ ગાથા છે અને એના કર્તા કનકનંદિ છે. એના ઉપર નેમિચન્દ્રની ટીકા છે.
ભાવ-ત્રિભંગીમાં ૧૧૬ ગાથા છે અને એ શ્રતમુનિની રચના ગણાય છે. .
દિવ
૧. આ છે ત્રિભંગીઓ પૈકી પ્રથમ અને અંતિમ “મા ગ્રંથમાં ગ્રંથાં ૨૦ તરીકે વિ. સં.-૧૯૭૮માં પ્રકાશિત કરાઈ છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ : ઉપસંહાર કસિદ્ધાન્ત એટલે કર્મને અંગેના ખાસ કરીને નિમ્નલિખિત પ્રશ્નોની તેમ જ એમાંથી ઉદ્દભવતા તથા અન્ય રીતે પણ કર્મ સાથે સંકળાયેલા કે રજૂ કરાયેલા કે રજૂ થનારા પ્રશ્નોની યથાયોગ્ય વિચારણું – ૧. “જગત” એટલે શું ? ૨. જીવનું શુદ્ધ, સાચું અને સનાતન સ્વરૂપ શું છે? ૩. પુનર્જન્મ એ શું હકીકત (fact) છે અને જો હોય તો એ
શાને આભારી છે ? ૪. * કર્મ' પદાર્થ છે કે કેમ અને એ પદાર્થ હોય તો એ
સચેતન છે કે અચેતન ? ૫. કર્મને સર્વ જી સાથે–મેક્ષે ગયેલા છો યાને સિદ્ધ
પરમાત્મા સાથે પણ સંબંધ છે ? ૬. કર્મને સંસારી છે સાથે કેવો સંબંધ છે? આ સંબંધ
શું સર્ષ અને કંચુક જે છે કે તપાવેલા લોઢાના ગાળા
અને અગ્નિના જેવો છે કે કેમ ? ૭. આ જીવો અને કર્મ વચ્ચે સંબંધ યાને કર્મબન્ધ થવામાં
કયાં કયાં કારણે છે ? ૮. કર્મબન્ધની શિથિલતા કહે કે ગાઢતા કહો તેમાં કોઈ
તરમતા છે અને હોય તો તે કેટલા અને કયા કયા
પ્રકારની છે ? હ, બધાં જ કર્મોનું સ્વરૂપ એકસરખું છે કે કમને જાતજાતના
પ્રકારો અને ઉપપ્રકારો છે?
પ્રકાર અને
એક સરખું
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૨
૧૦.
કર્મસિદ્ધાન્ત સધી સાહિત્ય
[ ખડ ૨:
કર્માંના કયા કયા પ્રકાર એ બાંધનારની કઈ કઈ શક્તિને એના કયા કયા મૌલિક ગુણુને! ઘાતક કે હાનિકર્તા કે અવરેાધક છે ?
૧૧. કાઇ પણ પ્રકારનું ક્રમ` કે એના તમામ પ્રકારેને સમૂહ સંસારી જીવ ઉપર સર્વાંશે સત્તા જમાવી શકે ખરે ?—એ જીવના એક એક મૌલિક ગુણને પૂરેપૂરા હણી નાંખે ખરા ? ૧૨. કર્મબંધ થયા એટલે એ ક્રમનું ફળ ભેગવવું જ પડે કે કેમ ? ૧૩, કર્મનું ફળ સભાનપણે જ ભેગવાય કે કેમ ?
૧૪. કર્મનું ફળ સ્વત: મળે કે ઇશ્વરાદિ એ ફળના દાતા છે ? ૧૫. કમનેા કર્યાં તે જ ક`ના ભક્તા છે કે અન્ય કે કેમ ? ૧૬. ક્રમનું ફળ એના નિયત સમય પહેલાં ભગવી શકાય ખરું અને એમ હાય તે તેમ કરવા માટે એ બાંધનારે શું કરવું જોઇએ ?
૧૭. ક્રમ બાંધ્યા પછી તેની શક્તિમાં ફેરફાર થઇ શકે ?
૧૮. એક જાતનું કર્મ બાંધ્યા પછી તેને અન્ય પ્રકામાં કે ઉપપ્રકારમાં ફેરવી શકાય ? અને જો આવે ફેરફાર કરી શકાય તેમ ડાય તે તે ગમે તે જાતના ક્રમ માટે શકય છે કે અમુક
જ જાતના ?
૧૯. જૈન દર્શન પ્રમાણે કમ એ સ`સારી જીવે પેાતાના પ્રદેશેામાં રહેલી અને સ્થિતિપરિણત (નહિ કે ગતિરિજીત) એવી કામણુ વ ણાનું કરેલા ગ્રહણુનું પરિણમન છે તેા કમ` ભાગવાઇ રહેએ જીવથી છૂટું પડે પછી શું એ પાછું ક્રામ્હણુ વ ણારૂપ જ
અની જાય છે કે કેમ ?
૨૦. જે સમયે સ`સારી જીવ ક્રમ` ખાંધે તે જ સમયે એ જીવને અન્ય કમા ભેગવટા—ઉદય વગેરે હાય?
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫]
ઉપસહાર
૨૧. સંસારી જીવ કમ બધે એટલે શુ' તરત જ—
“એક સમયના
પણુ વિલા વિના એનેા ભેગવટા—ઉમ શરૂ થાય છે કે અમુક વખત વીત્યા બાદ
૧૭૩
૨૨. જો કાલાંતરે ઉદય થતા હૈાય તે। વચગાળાના સમયેામાં શુ એ કમને અંગે એ બાંધનાર નિશ્ચેષ્ટ રહે છે કે એક યા મીજી જાતની પ્રવૃત્તિ કરે છે ?
૨૩. એ પ્રવૃત્તિ કઈ કઈ છે ?
૨૪. કાઈ પણ ક્રમ અનાદિકાલીન છે ખરું ?
૨૫ કોઇ પણ ક્રમ શાશ્વત છે અર્થાત્ એનેા એ બાંધનાર સાથેને સબંધ હમેશના છે ?
૨૬. કમની પરપરા વિચ્છિન્ન છે કે અવિચ્છિન્ન ?
૨૭, કયા સંસારી વાતે આશ્રી આ પર પરા વિચ્છિન્ન છે અર્થાત્ ક્રમ પ્રવાહરૂપે ચાલુ ન રહે તેમ છે ?
૨૮. કયા સંસારી જીવેના સંબંધમાં એ પ'પરા અવિચ્છિન્ન છે ? ૨૯. નવું કર્મ બંધાય ત્યારે એનાં દૃલિકાની વહેંચણી એ પૂર્વે બધાયેલાં અને વિદ્યમાન કમેÎમાં કેવી રીતે થાય છે? કાને કેટલા ફાળેા મળે છે ?
૩૦. સંસારી જીવનાં શરીરનાં અંગેાપાંગ અને મનની રચનામાં શું ક્રમ ના હાથ છે અને ડાય તે કયા કયા કા?
૩૧. કયુ ક્રમ સૌંસારી જીવને એ ભત્ર પૂરતુ જકડી રાખે છે ? ૩૨. મુમુક્ષુ અનેક વચ્ચેના સંગ્રામમાં અંતે કાને વિજય થાય છે?
૩૩, ૬°ની પર પરાથી સર્જાતી ગુલામીમાંથી કાણુ કેવી રીતે છૂટી શકે છે ?
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૪
કર્મસિદ્ધાત સબધી સાહિત્ય
[ ખંડ ૨ :
૩૪. આ છૂટકારો ક્રમશઃ છે કે એકસાથે અર્થાત સંસારી જીવના - ઉત્કર્ષ માટે વિવિધ સોપાન છે કે કેમ ?
૩૫. કર્મને નાશ થાય છે કે સંસારી જીવ સાથેના એના
સંબંધને? ૩૬. જન્મ-મરણની ઘટમાળ કમને લીધે છે એટલે કર્મને સદાને
માટે રામ રામ કરી મુક્ત બનેલો–સશે સચ્ચિદાનંદમય બનેલ મુક્ત થયેલ છવ કઈ પણ કારણસર ફરીથી જન્મ
લઈ શકે ખરો અને લઈ શકે તો શાથી ? ૩૭. કર્મના અસ્તિત્વની સિદ્ધિ માટે જૈન સાહિત્યમાં કઈ કઈ
દલીલ રજૂ કરાઈ છે? એમાં કોઈ મહત્ત્વની દલીલ રહી
જતી હોય તે તે કઈ ? ૩૮. કર્મ જે કોઈ પદાર્થ છે એમ માનવાથી શું લાભ થાય
તેમ છે ? ૩૯. જે અજૈન દર્શન સંસારી જીવની મુક્તિ માને છે–જીવમાંથી
શિવ થવાય છે એમ કહે છે તે દર્શન પ્રમાણે આ જીવની દુર્દશા કરનાર કોણ છે ? અને એમાંથી મુક્ત કરનાર તરીકે
શેનો ઉલ્લેખ છે ? ૪૦. જૈનોના કર્મસિદ્ધાન્ત સાથે સર્વથા કે અંશતઃ સરખાવી શકાય
એવાં અજૈન મંતવ્ય છે ખરાં અને હોય તે તે કયાં અને કેટલા પ્રમાણમાં ? સંસારી ની સારી કે નરસી વિવિધ અવસ્થાઓ—એનાં જાતજાતનાં વિલક્ષણ વર્તનને ખુલાસે જૈન દર્શનગત કર્મ, સિદ્ધાન્તથી જ થઈ શકે તેમ છે કે અજૈનેના કઈ સિદ્ધાતમંતવ્યથી અને હોય તો તે કયો ?
Page #201
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫]
ઉપસહાર
આ તેમ જ આવા બીજા અનેક પ્રશ્નોને વિશદ, વિસ્તૃત અને યુક્તિયુક્ત તેમ જ દૃષ્ટાંતાદિ સહિતના ઉત્તરે પૂરા પાડનારા કર્મીસિદ્ધાન્ત સંબંધીના સાહિત્યની આછી રૂપરેખા હવે પૂરી થાય છે એટલે એ ઉપરથી જે નીચે મુજબની બાબતેા તારવી શકાય તેમ છે તેના નિર્દેશ કરી હું વીશઃ
(૧) આ સાહિત્યના સર્જન અને સવધ નમાં જૈનેાના—ખાસ કરીને એના બંને ફિરકાઓને—શ્વેતાંબરે ના તથા દિગંબરેશને સબળ અને વ્યાપક ફાળે છે.
(૨) પાઇય અને સ ંસ્કૃત ભાષામાં રચના અને ફિરકાઓના બહુશ્રુત વિદ્રાનાને હાથે થયેલી છે જ્યારે પ્રાદેશિક ભાષાએ પૈકી ગુજરાતીમાં રચનાઓ મુખ્યત્વે કરીને શ્વેતાંબરાની છે તે હિન્દી રચનાઆ દિગંબરેની છે.
(૩) અંગ્રેજીમાં ક`સિદ્ધાન્તને અંગે એક પણુ કર ગ્રંથ નથી તે તે માટે યેાગ્ય થવું ઘટે.
(૪) ક્રમ`સિદ્ધાન્તની બાબતેા ચારથી અને કેટલા પ્રમાણમાં રજૂ થતી આવી છે. તે મે કર્માસિદ્ધાન્ત સબંધી કૃતિમાંના વિષયાનુ જે દિગ્દર્શન કરાવ્યું છે. તે ઉપરથી જાણી શકાય તેમ છે.
*
*
૧. શ્વેતાંબરાની સ્વતંત્ર રચનાઓમાં પાઇય, સરકૃત, ગુજરાતી અને અગ્રેજી રચનાઓની સંખ્યા અનુક્રમે ૩૧, ૨૮, ૧૬ અને ૧ જ્યારે દિગંબરાની રવતંત્ર રચનાઓ પૈકી પાઈય અને સસ્કૃત રચનાઓની સખ્યા અનુક્રમે ૮ અને ૫ છે. અજૈન વિદ્વાનોની સ્વતંત્ર રચનામાં એક જમ`નની જર્મનમાં એક રચના છે. અહીં એ ઉમેરીશ કે સ્વતંત્ર રચના સિવાયની રચનાએ તે વિવરણા,
અનુવાદે અને આનુષંગિક કૃતિઓ છે.
।
Page #202
--------------------------------------------------------------------------
________________
પુરવણ પૃ ૩૩, ૫. ૧૮ ન્યાયાચાર્યે કમ્મપયડિસંગહણી ઉપર એક લઘુ ટીકા પણ રચી છે. એની સાત ગાથાની ટીકા જેટલો ભાગ મળ્યો છે અને એ ગુરુતત્તવિણિછયના અંતમાં છપાવાય છે.
પૃ. ૬, પં. ૪. વિલક્ષણતા – પ્રસ્તુત પંચસંગહપગરણમાં તીર્થકર-નામ-કર્મની, આહારકઠિકની તથા “નિદ્રાદિક પંચકની જઘન્ય સ્થિતિનું. "ન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિનું તેમ જ ચતુરિન્દ્રિયાદિ છના બન્ધહેતુનું પ્રતિપાદન કરતી વેળા ત્રણ વેદનો ઉલ્લેખ કમ્મપડિસંગહણ વગેરેથી ભિન્ન રીતે દર્શાવાયેલાં છે મલયગિરિસૂરિએ આ વિલક્ષણતાઓ નોંધી છે અને પહેલી ચાર બાબતને મતાંતર તરીકે નિર્દેશ કરી પાંચમી માટે તત્ત્વ અતિશયજ્ઞાનીઓ જાણે છે એમ કહ્યું છે.
| પૃ. ૬૦, પં. ૧૬. પ્રણેતા – પ્રસ્તુત પંચસંગહપગરણના પ્રણેતાનું નામ ચન્દ્રષિ (ચન્દ્રઋષિ) છે. આ પગરણની પજ્ઞ મનાતી વૃત્તિને અંતમાં સુચવાયા મુજબ એઓ પાશ્વર્ષિના શિષ્ય(?) થાય છે. આ ચન્દ્રર્ષિ તથા પાર્શ્વર્ષિ વિશે વિશેષ જાણવા માટે કઈ સાધન અદ્યાપિ મળી આવ્યું નથી.
પૃ. ૭૯, ૫. ૧૦. ૫ડશીતિપ્રકાશ-આ શ્રીવિજયસૂરિજીના
૧. આ અન્ય કૃતિઓ સહિત જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૫માં પ્રકાશિત કરાઈ છે.
૨ જુઓ ૫, ૪૬. ૩ જુઓ ૫, ૪૭. ૪ જુઓ ૫, ૪૮. ૫ જુઓ ૪, ૫૫. ૬ જુઓ ૪ ૧૮ની પન્ન મનાતી વૃત્તિ.
૭. આ વૃત્તિ મૂળ સહિત મનસુખભાઈ ભગુભાઈએ ઈ. સ. ૧૯રામાં છપાવી છે.'
Page #203
--------------------------------------------------------------------------
________________
પુરવણ
10
શિષ્ય શ્રીનન્દનવિજયજીએ છાસીઈ ઉપર સંસ્કૃતમાં વિ. સં. ૧૯૭૬માં રચેલી વૃત્તિ છે અને એ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૬.
પૃ. ૯૦, ૫. ૩. (હઅ) કર્મવિચાર – આ ગુજરાતી પુસ્તકના લેખક શ્રી ચીમનલાલ દલસુખભાઈ શાહ છે. એમણે છ દ્રવ્યના નિરૂપણથી શરૂઆત કરી છે અને નિર્જરાના બે પ્રકારના નિરૂપણથી પૂર્ણાહુતિ કરી છે. પ્રસંગવશાત એમણે સંસારી જીવને ઉક્રાતિક્રમ દર્શાવ્યો છે. કર્મબન્ધના એક હેતુરૂપ અવિરતિના સ્પષ્ટીકરણરૂપે શ્રાવકનાં બાર વ્રતનું એમણે નિરૂપણ કર્યું છે.
પૃ. ૧૦, પં. ૧૨. બે ક્ષતિઓ અને તેનું નિરસન–આ સંક્રમકરણમાં નિમ્નલિખિત બે ક્ષતિ છે એમ શ્રીવિજય પ્રેમસૂરિજીને કમાયડિસંગહણીની ગુણિની મુનિચન્દ્રકૃત અવમૂરિ (? ટિપ્પણ) લેતાં જણાતાં એમણે “કમપ્રકૃતિચૂણિ” નામને લેખ લખી આ વાત જાહેર કરી છે અને સાથે સાથે એ બે ક્ષતિઓનું નિરસન કર્યું છે –
(1) પહેલા ગુણસ્થાને “સખ્યત્વે મિશ્રમેહનીય પ્રકૃતિ બંધાતી નથી. એથી કરીને ત્યાં એને “યથાપ્રવૃત્તી સંક્રમ ન સંભવે.
(૨) આઠમા ગુણસ્થાને ૩૦ શુભ પ્રકૃતિઓના બન્ધને ઉચ્છેદ હોવાથી એ પ્રકૃતિને “વિધ્યાત” સંક્રમ છે
આ પૈકી પહેલી ક્ષતિને અંગે “યથાપ્રવૃત્ત' સંક્રમ હોય છે એમ સુધારો સુચવાયો છે જ્યારે બીજીને ઉદ્દેશીને “વિધ્યાત” સંક્રમને બદલે “યથાપ્રવૃત્ત” સંક્રમ જોઈએ એમ કહેવાયું છે.
પૃ. ૧૧૦, પં. ૧૦. (૭૪) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર – આ પણ “કલિ” હેમચન્દ્રસૂરિની રચના છે. આ ઓછામાં ઓછા
૧ આ પુસ્તક ૫. પૂ. શ્રીમણિવિજયજી ગણિવર ગ્રંથમાળામાં એના કાર્યવાહક શેઠ વીરચંદ રવચંદે વિ. સં. ૨૦૧૩માં પ્રકાશિત કર્યું છે,
૨ આ લેખ મુંબઈ સમાચાર"ના તા. ૨૪-૧૨-'૧૪ના અંકમાં છપાયે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
કર્મસિધાન્ત સંબંધી સાહિત્ય ૩૨૦૦૦ શ્લોક જેવડા મહાકાય મહાકાવ્યમાં કર્મ સંબંધી જાતજાતની છુટીછવાઈ વિગતે અપાઈ છે. એ એકત્રિત કરવામાં ડં. હેલન એમ. જોન્સને આ ત્રિષષ્ટિને અંગ્રેજી અનુવાદ જે ટિપ્પણદિ સહિત તૈયાર કર્યો છે તેમાં નામો અને વિષયની અંગ્રેજીમાં અપાયેલી સૂચી ઉપયોગી થઈ શકે તેમ છે.
પૃ. ૧૧૪, ૫, ૭. (૧૩) વૈરાગ્યસમંજરી અને એનું સ્પષ્ટીકરણ – શ્રીવિજયલબ્ધિસૂરિએ આ વૈરાગ્યસમંજરી રચી છે. એના પાંચમા–અંતિમ ગુચ્છકમાં એમણે સમત્વના ૬૭ બેલ દર્શાવ્યા છે. આ પુસ્તકના સ્પષ્ટીકરણમાં મેં કર્મવિષયક નિમલિખિત બાબતે રજૂ કરી છે –
કષાયવિચાર (પૃ. ૨૩-૨૬), મિથ્યાત્વની વ્યાખ્યા અને એને પાંચ તથા દસ પ્રકાર (૮૬-૮૮), નિકાચિત બન્ધ (ર૦૧), કર્મના આઠ પ્રકારે અને એના ઉપપ્રકાર (૨૬-૫૭), સમુદ્રઘાત (૨૫૯) તેમ જ કષાયના ચાર પ્રકારો અને એની રિથતિ (૩૨૪-૩૨૬).
પૃ. ૧૧૭, પં. ૧૪. (૧૮ અ) જૈન-દશન–આ ન્યા ન્યા. મુનિશ્રી ન્યાયવિજયજીએ ગુજરાતીમાં જૈનદર્શન'ના નામથી જે
૧. આ અનુવાદ “ગા પી. ગં.”માં છ વિભાગમાં ઈ. સ. ૧૯૩થી ઈ. સ. ૧૯૬રના ગાળામાં છપાવાયો છે.
૨. આ સૂચી પ્રત્યેક વિભાગમાં અપાઈ છે.
૩. આ કૃતિ મારા ગુજરાતી અનુવાદ અને સ્પષ્ટીકરણપૂર્વક “શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ તરફથી ઈ. સ. ૧૯૩૦માં પ્રકાશિત કરાઈ છે.
૪. આ પુસ્તક “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા એ પાટણથી ઇ. સ. ૧૬માં પ્રસિદ્ધ કર્યું છે.
૫. આની ઘણાં વર્ષો ઉપર છપાયેલી આવૃત્તિનું મેં પ્રણેતાની સૂચન મુજબ અંગ્રેજીમાં ભાષાંતર કેટલાંક વર્ષો ઉપર કર્યું હતું પરંતુ એ અદ્યાપિ અપ્રકાશિ છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
પુરવણ પુસ્તક રચ્યું છે તેને શ્રી શાન્તિલાલ મણિલાલે હિન્દીમાં કરેલો અનુવાદ છે. આમાંના નીચે મુજબના વિષયો અત્રે પ્રસ્તુત છે – આઠ કર્મ પૃ. ૩૧-૩૫ | ગુણશ્રેણી અથવા ગુણસ્થાન ચતુર્વિધ બન્ધ પૃ. ૩૫-૩૭
મૃ. ૧૦૨–૧૨૪ બ% કે હેતુ ૫ ૩૭-૪૦ પૃ ૩૭–૪ { કમકી વિશેષતા પૃ ૧૫-૧૬૭
કમ 8ા વિરાd ૨ | પૃ. ૪૦-૪૩ { લેયા | પૃ. ૩૨૮ સમ્યકત્વ પૃ ૯૩-૯૮ | કર્મવિચાર પૃ.૪૧૧-૪૯૨.
પૃ. ૧૧૮, ૫ ૩. (૧૦ અ) વિનયસૌરભ – વૈયાકરણ વિનયવિજયગણિએ ગુજરાતીમાં પાંચ સવાયનું સ્તવન છે હાલમાં ૫૮ કડીમાં રચ્યું છે. એમાં પહેલી ઢાલમાં કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ સમવાય-કારણે પિતાપિતાને પક્ષ રજૂ કરે છે. આમ હાઈ ચોથી ઢાલ અત્રે પ્રસ્તુત છે. અહીં એ ઉમેરીશ કે આ વિષય આ પૂર્વે પણ કેટલાક ગ્રંથમાં આલેખાય છે એટલે એ ગ્રંથે પણ અભિપ્રેત છે. મેં આ વિષય The Jaina Religion and Literature” નામના મારે અંગ્રેજી પુસ્તક (પૃ. ૧૬ ૭૧૭૦)માં આલેખ્યો છે.
મૃ. ૧૭૮, પં. ૧૫, હિન્દી અનુવાદ-મૂળ તથા ભાસનો આ અનુવાદ છે અને એ છપાવાયો છે. જુઓ પૃ. ૧૫૩,
૧. આ મારું પુસ્તક “વિનયમંદિરમારક સમિતિ” તરફથી રાકેથી ઈ. સ. ૧૯૬રમાં પ્રસિદ્ધ કરાયું છે.
૨. જુઓ વિનયસૌરભ (પૃ. ૪૦-૪૧).
Page #206
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧: ગ્રન્થકારેનાં નામની સૂચી અકલંક (દિ.) ૧૨૭, ૧૩૦, | ઉપાધ્યે એ. એન. (દિ) ૮૫. ૧૫૮
૧૬૦. જુઓ ઉપાધ્યે આ.ને. અભયચન્દ્ર, સૈદ્ધાતિક (દિવે) ૩૬, ઉમાસ્વાતિ ૧૦૫ ૧૫૯, ૧૬૧
ઋષભનન્દ (દિ૦) ૩૬ અભયદેવ (સત્તરિયાના ભાસકાર)૩૭
કનકનન્તિ (દિવે) ૩૬, ૧૭૦ અભયદેવસૂરિ (નવાંગીવૃત્તિકાર) કમલસંયમ ૭૧, ૭૮ .૮, ૩૮
કલ્યાણવિજય ૪૮ અભયદેવસૂરિ ૪૪ અમિતગતિ (દિ૦) પ૩, ૬૩,
કાન્તિવિજ્યજી ૧૯
કારભારી ભગુભાઈ ૧૦૦ ૧૫૩, ૧૫૬, ૧૫૯, ૧૬૨, 1६४
કુંવરજી મૂલચંદ ૮૦ અમૃતલાલ મોહનલાલ (પં.) ૩૯,
કુન્દકુન્દ આચાર્ય (દિ.) ૧૨૬, ૧૪૧ ૪૧, ૫૦
કુમારસેનદેવ (દિ૦) ૧૬૬ આગમોદ્ધારક ૩૪, ૮૪, ૧૦૩ કુશલભુવનગણિ ૪૮ આનન્દસૂરિ ૯૭
કેશવ વણું (દિ૦) ૧૫૯, ૧૬૧, આશાધર (દિ૦) ૧૬૧
૧૬૮ ઇનન્તિ (દિવે) ૧૨૪, ૧૨૯
કૈલાશચન્દ્ર (દિ૦) ૮૧. ૧૩૧, ૧૪૭, ૧૪૧
ફલેટ ૧૬૯ ઇન્દ્રવામદેવ (દિ૦) ૧૬૧
ખૂબચંદ શાસ્ત્રી (દિ.) ૧૬૨. જુઓ ઉત્તમવિજય ૯૯
* જૈન ખૂબચન્દ્ર ઉદયપ્રભ (રવિપ્રભના શિષ્ય) ર૬ ખૂબચંદ કેશવલાલ ૨૯, ૯૦ ઉદયપ્રભસૂરિ ૭૦, ૭૧
ગર્ગ ઋષિ ૬૨, ૬૬-૬૮ ઉદ્યોતનસૂરિ ૧૦૭. જુઓ
ગાંધી વીરચંદ રાઘવજી ૧૦૦ દાક્ષિણ્યચિહ્નસૂરિ
ગિઈ છે. બેરિ ૮૫ ઉપાધે, આ. કે. (દિ) ૧૫૪. ગુણધર (દિવે) ૩, ૩૧, ૫૫, જુઓ ઉપાધ્યે એ. એન.
૧૨૨, ૧૨૭, ૧૨૮, ૧૩૮ ૧. આથી સંશોધક, સંપાદક, અનુવાદક અને પ્રસ્તાવનાકાર પણ અભિપ્રેત છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ)
થકારેનાં નામની સૂચી
૧૮૧
૧૮૧
ગુણધર (.) ૨૫, ૪૯ જિનદત્તસૂરિ ૬૪ ગુણરત્નસૂરિ ૨૬, ૮, ૭૮ જિનભગણિ (ક્ષમાશ્રમણ) ૩, ગોમતીબાઈ ૯૨
૧૪, ૨૮, ૨, ૪૩ ગોવિન્દગણિ ૬૬, ૭૦, ૭૧ જિનભદ્રસૂરિ ૯૨ ગોષ્ઠામાહિલ ૩, ૧૬
જિનરાજસૂરિ ૯૪ ગૌતમસ્વામી ૧૪૭
જિનવલ્લભ ૭૦ ગ્લાસેનાપ હેલ્મથ ૪૦, ૮૫ જિનવલ્લભગણિ(સૂરિ) ૪૪, ૪૮, ચક્રેશ્વરસૂરિ ૨૦, ૨૫, ૮૮
૬૨, ૬૭, ૭૨, ૭૩, ૮૭ ચન્દ મહત્તર ૩૮. જુઓ ચન્દ્ર મહત્તર જિનસેન (દિ૯) ૧૨૭ ચંદુલાલ નાનચંદ (સીનોરવાલા) જીવવિજ્ય ૪૯, ૭૫, ૭૯
૨૯, ૩૫, ૮૦, ૧૦૦, ૧૦૬, જૈન ખૂબચન્દ્ર (દિવે) ૧૫૯. જુઓ ૧૦૭
ખૂબ ચન્દ્ર શાસ્ત્રી ચન્દ્રગણિ ૪૪
જેન મહેન્દ્રકુમાર (દિ૦) ૩૭ ચનું મહત્તર ૩૯
જૈન વજિંગ સદાજી ૧૦૧ ચર્ષિ (મહત્તર) ૩, ૧૯, ૪૧,
જેન હીરાલાલ (દિવે) ૨૫, ૩૪, ૪૨, ૪૪, ૪૬, ૫૦, પર– ૩૫, ૪૨, ૪૮, પર, ૧૨૦, ૫૫, ૫૭, ૬૧, ૧પ૩, ૧૫૫, ૧૨૯, ૧૫ર–૧૫૪, ૧૫૬ ૧૫૬, ૧૭૬
જેની જગમંદરલાલ (દિo) ૧૫૯, ચર્ષિ (મહત્તર) (બંધસયગની ૧૬૨ - લઘુચૂર્ણિન કર્તા) ૨૬ જેન્સન હેલન એમ. ૧૭૮ ચર્પટિન ૯૨
જ્ઞાનવિજય ૪૯ ચામુંડરાય ૧૬૦
જ્ઞાનભૂષણ (દિ૦) ૧૫૯ જયતિલકસૂરિ ૮૯
ઝિમર્મોન ૮૫ જ્યશેખરવિજયજી ૧૧૯ ટેડરમલ્લ (? લ) (દિ૦) ૧૬૮ જ્યશેખરસૂરિ ૯૨
ડદું (દિવ) પ૩, ૬૩, ૧૫૩, જ્યસેમ ૪૯, ૭૯
- ૧૬૪. જુઓ ધ જિનચન્દ્રસૂરિ ૯૫, ૯૬ | તિલકવિજ્યજી, પંજાબી ૨૯
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૨ કમસિદ્ધાન્ત સબંધી સાહિત્ય
પ્રથમ તંબુલૂર (દિ) ૧૨૭, ૧૪૦, નન્દનવિજયજી (હાલ સૂરિ) ૭૯, ૧૪૧, ૧પર
૧૭૭ તેજસિંહ ૯૬
નાગહસ્તિ, આર્ય ૩૨, ૧૨૧, તેજેરાજ ૭૧
૧૨૪, ૧૨૬ દાક્ષિણ્યચિહ્નસૂરિ ૧૦૭. જુઓ ||
નેમિચન્દ્ર (દિ. ?) ૯૩ ઉદ્યોતનસૂરિ
નેમિચન્દ્ર (દિ0) (ર્મપ્રકૃતિના કર્તા)
૩૬, ૧૬૦ દૂષ્યગણિ ૩ર
નેમિચન્દ્ર (દિ૦) (ગેમ્પસારના કર્તા) દેવચન્દ ૯૩ દેવચન્દ્ર ૯૩
૧૨૫, ૧૫૩, ૧૬૦, ૧૬૭, દેવચન્દ્ર (રાજહંસના શિષ્ય) ૯૭
૧૬૯ દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ ૩૨
નેમિચન્દ્ર (દિ.) (પ્રભાચન્દ્રના શિષ્ય)
૧૬૧ દેવવાચક ૩૨. જુઓ દેવદ્ધિ
નેમિચન્દ્ર (દિ૦) (સત્તસ્થાત્રિભંગી(પરિશિષ્ટ ૩)
ના ટીકાકાર) ૧૭૦ દેવશ્રી ૮૬
નેમિચન્દ્રસૂરિ ૧૦૮ દેવસુન્દરસૂરિ ૪૮ દેવગણિ ૪૮
ન્યાયાચાર્ય ૯૫, ૯૯, ૧૭૬. દેવેન્દ્રસૂરિ ૨૧, ૨૩, ૨૫, ૩૦,
જુઓ યશોવિજયગણિ
પટેલ ગોપાલદાસ જીવાભાઈ ૮ ૩૭, ૪૦, ૪૫, ૪૮, ૬૬
પદ્મનન્દ (દિ૦) ૧૨૬, ૧૫ર, ૬૯, ૭૧, ૭૫, ૬, ૭૮, ૯૯, ૧૧૦, ૧૬૦
પરમાનન્દસૂરિ ૬૬, ૬૯ ધ (દિવ) ૬૩. જુઓ ઠું પાયણ (? દિ.) ૧૬૧ ધનવિજયગણિ ૪૮
પારેખ પ્રભુદાસ બેચરદાસ ૭૯, ધનેશ્વરસૂરિ ૮૭, ૮૮ ધરસેન (જિ.) ૧૪૭ (ણિપાહુડના પુણ્યવિજયજી ૩૯, ૪૧, ૪૭, કર્તા)
૫૭, ૬૨, ૬૫ ધર્મભૂષણ (દિ૦) ૧૬૧
પુષ્પદન્ત (દિ૦) ૩, ૧૩૬ ધર્મવિજયજી ૮૦
પુષ્પદન્ત (દિવે) (અપભ્રંશકવિ) નન્દિલ, આર્ય ૩૨
૧૪૪
૧૫૮
Page #209
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
પૂજ્યપાદ (દિ૦) ૧૨૬
પ્રભાસ ૧૫, ૧૬
પ્રેમવિજયગણિ (હાલ સૂરિ) ૧૦૨ જુએ વિજયપ્રેમસૂરિજી સિદ્ધાન્તશાસ્ત્રી (દિ.) ૪૯
પર, ૧૨૯, ૧૫૨, ૧૫૫, ૧૫૭, ૧૫૮
üદેવગુરુ (દિ.) ૧૨૭, ૧૪૦, ૧૪૧, ૧૫૬, ૧પર
ભાનુવિજયગણિ ૫, ૧૧૯ ભૂતબલિ (દિ.) ૩, ૧૩૬ મક્ષુ, આ ૧૨૮
મંગલવિજયજી ૧૧૪
ફૂલચન્દ્ર
ગ્રન્થકારીનાં નામેાની સૂચી
મતિચન્દ્ર ૭૯
તિશેખર ૪૮ મનેાહરલાલ શાસ્ત્રી (દિ.) ૧૫૯, ૧૬૨, ૧૬૭–૧૬૯
( મલયગિરિ ૬ પ
મલયગિરિસૂરિ ૩, ૨૦, ૨૯-૩૧
૩૩-૩૫, ૩૭–૪૦, ૪૩–
૪૮, ૧૨, ૧૪–૫૭, ૬૦, ૬૩, ૬૫, ૬૬, ૬૯, ૭૩, ૯૮, ૧૭૬
મલ્લવાદી ૯૬
મહેન્દ્રપ્રભ ૪૮
મહેન્દ્રસૂરિ ૭૧, ૯૯ મહેશ્વરસૂરિ ૮૮
માધવચન્દ્ર (દિ.) ૧૬૯ માધવચન્દ્ર (દિ.) ૧૬૮ માધવચન્દ્ર (દિ॰) (વૈવિદ્ય) (નેમિચન્દ્રના શિષ્ય) ૧૬૯, ૧૭૦ માનદેવસૂરિ ૩૮
માલવિયા દલસુખ ૬, ૧૭
૧૯૩
મુનિચન્દ્ર(સૂરિ) ૨૬, ૩૩, ૮૮
મુનિશેખર ૪૮, ૭૮ મેક્સમૂલર ૧૧૮
મેઘવિજય ૯૩
મેરુ (વાચક) ૭૪
મેરુત્તુ ંગ (ર) ૩૭, ૪૬–૪૮, યતિવૃષભ (દિ.) ૨૫, ૨૭, ૩૧,
૩૪, ૪૮, ૧૨૦, ૧૨૪, ૧૨૫, ૧૬૯
યતીન્દ્રવિજય ૧૦૧, ૧૦૨ યશઃસામ( સુરિ ) ૪૯, ૭૯ યશાભદ્રસૂરિ ૭૪, ૮૮ યશોવિજયગણિ ૨૯, ૩૩, ૩૬,
૫૪, ૯૪, ૯૯, ૧૦૨, ૧૧૧,
૧૧૩. જુએ ન્યાયાચાય
રક્ષિતવિજયજી ૧૦૦, ૧૦૨ રત્નશેખરસૂરિ ૯૧, ૧૧૦ રવિપ્રભ ૨૬
રાજહંસ ૪. રાજેન્દ્રવિજય ૯૦
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૪ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
પ્રથમ
રામદેવ ૪૪, ૪૬, ૪૮, ૬૪, ૭૩, | શામકુંડ (દિવે) ૧૨૬, ૧૪૦,
૮૮ (ગણિ) જુએ વામદેવ ૧૪૧, ૧૫ર રામવિજય ૨૦. જુઓ વિજય- શાહ ચીમનલાલ દલસુખભાઈ ૧૭૭ રામચન્દ્રસૂરિ
શાહ હીરાલાલ દેવચંદ પ૭, ૬પ રાવ (દિ.) ૧૬૧
શિવનિધાન ૯૪ વંશીધર શાસ્ત્રી (દિ૦) ૧૬૨, ૧૬૪ | શિવશર્મ (કમ્મપયડિના કર્તા) પ. વઢકેર દિ.) ૭૭
જુઓ શિવશર્મનું અને વાનરર્ષિગણિ ૯૭. જુઓ વિજય સિવસમ્માયરિય
વિમલ (પ્રશસ્તિ ૩) શિવશર્મ (સત્તરિયાના કર્તા) ૫૧ રામદેવ ૬૪. જુઓ રામદેવ ( શિવશર્મન ૨૪. જુઓ શિવશર્મ વિજયનેમિસુરિજી ૧૧૪
(કમ્મપયડિના કર્તા) વિજ્યપ્રેમસૂરિજી ૧૦૧, ૧૭૭. ' શિવશર્મસૂરિ ૧૯-૨૪, ૨૯, ૩૦, જુઓ પ્રેમવિજ્યગણિ
૩૨, ૩૬, ૫૦, ૫૧, ૬૦, વિજયમેઘસુરિજી ૧૦૧
( ૬૨, ૬૭, ૬૮, ૧૫૭ વિજ્યરાજેન્દ્રસૂરિ ૧૧૨
શીલાંમુરિ ૧૭, ૩૩, ૬૪, ૧૦૬ વિજયરામચન્દ્રસૂરિજી ૨૦. જુઓ
શુભશીલગણિ ૯૯ રામવિજ્ય
શ્રીમલ્લિક ૮૯ વિલિબ્ધિસૂરિજી ૧૭૮
શ્રીસાર ૯૧ વિનયવિજ્યગણિ ૯૪, ૧૧૦, ૧૭૯
શ્રતમુનિ (દિ.) ૧૭૦ વિમલવિગણિ ૯૭, ૯૮
સંઘવી સુખલાલ ૮૧, ૮૩, ૧૧૮ વિમલસૂરિ ૯૨
સમન્તભદ્ર (દિ૦) ૧૪૧, ૧પર વિશાલકીતિ (દિ.) ૧૬૧
સાધુઝીતિ ૯૩ વિશાલવિજ્યજી ૧૦૨
સિંહ, ૧૪૩ વીરસેન (દિ.) ૧૨૭, ૧૪૧, ૧૫૧, સિદ્ધર્ષિ ૬૮, ૧૦૭ ૧૫ર, ૧૫૬
સિદ્ધસેનગણિ ૩૨, ૧૦પ શાન્તિલાલ મણિલાલ ૧૭૯ | સિદ્ધસેનસૂરિ ૬૩, ૧૦૮, ૧૦૯
Page #211
--------------------------------------------------------------------------
________________
અt૨]
પરિશિષ્ટ ]
ચલ્થકારેનાં નામની સૂચી ૧૮૫ સિવસમ્માયરિય ૨૪. જુઓ | હરિભદ્રસૂરિ (પંચસંગ્રહના કર્તા) શિવશર્મ (કમ્મપયડના કર્તા)
૧૫૩ સુમતિકીતિ (દિ૯) (અજ્ઞાતપંચ
હરિભદ્રસૂરિ (યાકિનીના ધર્મપુત્ર) સંગહના ટીકાકાર) ૧૫૩, ૧૫૯, ૧૬૬
૩૦-૩૨, ૧૬૯ સુમતિકીર્તિ (દિવે) (કર્મ પ્રકૃતિના
હર્ષલગણિ ૯૭ કર્તા) ૩૬ સુમતિકીર્તિ (દિવે) (જ્ઞાનભૂષણના
હર્ષવર્ધન ૯૧ શિષ્ય, ગોમ્મસારના
હીરાલાલ હંસરાજ ૧૦૮ ટીકાકાર) ૧૬૧
હેતથી (સાધ્વી) ૮૬ સુમતિવાચક ૮૮
હેમસાગરસૂરિજી ૧૦૭ સુમેરુચન પં. (દિ.) ૧૨૯, ૧૫ર
હેમચન્દ્ર, બ્રહ્મ (દિ૦) ૧૩૧ સુશીલ છોટાલાલ હરજીવન ૧૧૮ સોમસુન્દરસૂરિ ૪૮, ૭૯
હેમચન્દ્રસૂરિ (કલિ) ૧૧૦, ૧૭૭ હરિભદ્ર (જિનદેવના શિષ્ય) ૬૬, હેમચન્દ્રસૂરિ (મલધારી) ૨૦–૨૬, ૬૯-૭૩, ૮૮ (સૂરિ)
૧૦૬
Page #212
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રન્થ ગ્રન્થશે અને લેખની સૂચી
સત્કર્મપ્રભુત, સત્કર્મપાહુડ ( અગ્રાયણીય (દ્વિતીય પુલ્વ) અને સન્તકમપાહુડ ૩,૩૧, ૧૩૬ અગેણિય ૨૬, ૪૨
આગમિકવઘુવિયાર ૬૭. જુઓ ( અગ્રાયણીય ૩, ૨૬
છાસીઓ અને પડશતિ અણુઓનદાર ૧૩. જુઓ અને આગેમિકવસ્તુવિચાર ૬૭ ગદ્વાર
આમિકવસ્તુવિચારસારપ્રકરણ ૩ અધુવ (વઘુ, ગ્રન્થાંશ) રક
આગમ દ્વારકની શ્રતઉપાસના અનુયોગદ્વાર ૧૩. જુઓ અણુ
૮૪, ૧૦૩ | ગદાર
આચાર. જુઓ આયાર અભિધાનરાજેન્દ્ર ૧૧ર
–નિર્યુક્તિ ૧૭ અર્થદીપિકા ૧૧૦
આધ્યાત્મિક પ્રબન્ધાવલી ૧૧૮ અવરક્ત (વલ્થ, ગ્રન્થરા) ૨૬
આધ્યામિકમતખંડન ૧૧૧. જુઓ અષ્ટકર્મવિપાક ૯૯. જુઓ
આધ્યાત્મિકમ/પરીક્ષા કર્મવિપાક (શુભ૦)
- ટીકા (પજ્ઞ) ૧૧૧ આ
આધ્યાત્મિકમ/પરીક્ષા ૧૧૧. આગમ (દિવે) ૧૩૦. જુઓ ખંડસિદ્ધઃ ખડસિદ્ધાન્ત,
જુઓ આધ્યાત્મિકમતખંડન છખડસિદ્ધાન્ત, છખંડગમ, આયાર [૧૧], ૧૭. જુઓ આચાર તત્ત્વાર્થ મહાશાસ્ત્ર, પરમાગમ, –ટીકા (શીલાંક) ૧૭, ૧૮, પખંડસિદ્ધાન્ત, પખંડાગમ, ૩૩, ૬૪
૧-૨ ગ્રન્થનું નામ તે જ ગ્રન્થાંશનું નામ હોય એ પ્રસંગે મેં ગ્રન્થને ઉલ્લેખ કર્યા બાદ ગ્રન્યાંશની નોંધ લીધી છે.
૩ આ પૃષ્ઠક ઉત્થાનિકાને છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
—નિજુત્તિ ૧૭
આર્હત જીવન જ્યોતિ ૧૧૭ આર્હુત દર્શન દીપિકા ૧૧૪ જુએ
આવશ્યક.
ટિપ્પણ ૨૨ નિયુÖક્તિ ૧૪ ચાવસય. જુઓ આવશ્યક નિજુત્તિ ૧૪, ૭૭ —ભાસ ૧૪. જુએ વિસેસા
વયભાસ
ગ્રન્થા, ગ્રન્થારીા અને લેખા
-
આવસય
આસવત્રિભંગી (દિ) (ગ્રન્થાંશ)
૧૬૯, ૧૭૦
ઉ
હું ઉત્તરર્ઝયણ [૧૧], ૯
ઉત્તરાધ્યયન ૯
| ઉત્રિભ’ગી(દિ॰) (ગ્રન્થાંશ) ૧૭૦ | ઉદયાદીરાત્રિભંગ ( દિ॰ ) (ગ્રન્થાંશ) ૧૭૦ ઉપમિતિભવપ્રપ ચાકથા ૬૨, ૬૮,
૧૦૭
૯૫
‘ઉપશમ’શ્રેણિ અને ‘ક્ષેપક’શ્રેણિ સંબંધી સાહિત્ય ૧૦૩ ‘ઉપશમ’શ્રેણિની સજ્ઝાય ઉપશમશ્રેણિસ્વરૂપ ૯૫ ઉવવાય (પ્રથમ પુન્ન) ૨૬ ઉસભપચાસિયા – સ્પષ્ટીકરણ ૧૧૬
ts
૧૯૭
ઋષભપ’ચાશિકા (ઉસભપંચાસિયા) અને વીસ્તુતિયુગલરૂપ કૃતિ
કલાપ ૧૧૬
આ
એવવાય ૧૧. જુઓ ઑપપાતિક ઔ
ઔપપાતિક ૧૧. જુએ એવવાય
કન્નડશબ્દાનુશાસન (દિ૦) ૧૨૭ ૫. જુએ બૃહત્કલ્પ
—ભાસ ૧૮
કમ્મક ડ (દિ૦)(ગ્રન્થાંશ) ૩૭ ૭૮, ૧૩૧, ૧૬૦. જુએ ક કાણ્ડ
કમ્મત્થય (અજ્ઞાત) ૭૨ કમ્મર્ત્યય (અજ્ઞાત) ૬૨, ૬૭, ૭૦, જુએ કમ સ્તવ, બન્ધુદયસન્તજુત્તથય અને બન્ધાયસઘુક્તસ્તવ, બૃહત્ક્રમસ્તવ અને બૃહત્કમ સ્તવસ્ત્ર -અવણિ ૭૧ ચૂર્ણિ (? અવણિ) ૭૧ --ટિપ્પણ (ઉદય॰) ૭૧ -ટીકા (ગોવિન્દ) ૬૬, ૭૦, ૭૧
–ટીકા (હિર॰) ૭૧
—ભાસ (અજ્ઞાત) ૬૬
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૮૮
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ દ્વિતીય –ભાસ (અજ્ઞાત) ૬૬, ૭૧
ચણિ ૨૯, ૩૩, ૩૪ –ભાસ (અજ્ઞાત) ૭૧
–છાયા ૩૫ –ભાસ (મહેન્દ્ર) ૭૧
-ટિપ્પણ ૩૩ –વિવરણ (કમલ૦) ૭૯
-રીકા (અજ્ઞાત) ૩૪ કમ્પત્યય (દેવેન્દ્ર) ૭૬
–ીકા (અજ્ઞાત) ૩૪ – ટીકા (નન્દન) ૭૯. જુઓ
–ટીકા (મલય૦) ૩૦. જુઓ વૃત્તિ કર્માસ્તવપ્રકાશ
(મલય) - ટીકા (સ્વોપન્ન) ૨૧, ૪૫.
–ટીકા (યશ૦) ૨૯, ૩૩ જુઓ વૃત્તિ –બાલાવબોધ (યશાસોમ) ૭૯
–ભાષાંતર (ચંદુ) ૨૯, ૩૫
–વૃત્તિ (મલય૦) ર૯-૩૧, ૩૩. -ભાસ ૭૧, ૭૯ –વિવરણ (કમલ૦) ૭૮
જુઓ ટીકા (મલય) –વૃત્તિ (સ્વોપરૂ) ૬૭. જુઓ ટીકા કમ્યુડિ (અજઝયણ, ગ્રંથાંશ) ૯ કમ્મપગડિ (પાહુડ, ગ્રંથાંશ) ર૬, કમાયડિ (પય, ગ્રંથાંશ)
૨૭, ૪૨. જુઓ કમ્મપયડ -વૃત્તિ (હરિ૦) ૩૧ (પાહુડ), વેદનાકૃત્ન તેમ જ કમ્મપડિ (પાહુડ) ૩, ૨૬, ૩૧, વેયણાકસિણ
૧૩૫, ૧૩૬. જુઓ કમ્મપગતિ ( કમ્મપગડીસંગહણી ૩૨. જુઓ (પાહુડ) કે કમ્મપડિ(સંગહણ), કમ્મપયડ- * કમ્મપયડિ અને (બન્ધ) યગ
સંગહણી, કર્મપ્રકૃતિ (શિવ૦), (અનાગમિક સાહિત્યનાં બે કર્મપ્રકૃતિસંગ્રહણિકા અને અમૂલ્ય રત્નો) ૧૯ કર્મપ્રકૃતિસંગ્રહણી
કમાયડિ(સંગહણી) ૨૦. જુઓ
કમ્મપગડીસંગહણી કમ્મપગડીસંગહણીપગરણ ૩૦ | | કન્મપડિસંગહણી ૩, ૧૯, ૨૦, કમાયડિ (શિવ૦) ૨૯, ૩૦,
ર૭, ૩૬, ૪૦, ૪૨, પર,
૫૪, ૬૦, ૬૧, ૬૪, ( ૩૧, ૩૫, ૫૧, ૭૫, ૮૩. | | ૧૦૨, ૧૨૩, ૧૨૫, ૧૭૬
* આ ચિહથી અંકિત કૃતિ તે મારે લખેલે લેખ છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
સુષ્ણુિ ૨૧, ૨૮, ૩૦, ૩૩,
૩૪, ૪૭, ૧૪, ૧૨૩, ૧૨૫
--સૃષ્ણુિની અવસૂરિ (ટિપ્પણ)
૧૭૭
ગ્રન્થા, ચાશે અને લેખ
—ટીકા (મલય૦) ૪૦. જુએ ત્તિ –ટીકા (યશે।૦) ૫૪, ૧૦૨
-પ્રસ્તાવના ૧૦૨
--લટીકા ૧૭૬
—ત્તિ (મલય૦) ૨૦, ૩૪, ૩૫, ૫૪. જુએ ટીકા (મલય૦) # કમ્મપયડસ ગહણી અને તેનાં
વિવરણાનું સમીક્ષાત્મક સંસ્કરણ ૩૫
કમ્મપ્પવાય (આઠમું પુ૧) ૨, ૨૭. જુક પ્રવાદ
-
કમ્મવિવાગ (ગ) ૬૨, }}૬૮, ૭૬. જુઓ ક*વિપાક (ગ) તથા બૃહત્કવિપાક
-ટિપ્પણ (ઉદય॰) ૭૧
ટિપ્પણુક (ઉદય૦) ૭૦
−ટીકા (અજ્ઞાત) ૬૯ ટીકા (અજ્ઞાત) ૬૯
ટીકા (મલય૦) ૬૯
ભાસ ૬૯
—વૃત્તિ (પરમા॰) ૬૬, ૬૯ વૃત્તિકા (હરિ૦) ૬૯, ૭૦
૧૮૯
વ્યાખ્યા ૬૬, ૬૯ કમ્મવિવાગ (દેવે॰ ) ૭૬, ૭૭. જુએ કમ્મવિવાગ, નગ્ -અવસૂરિ (ગુણ૦) ૧૮ -અવસૂરિ (મુનિ॰) ૭૮ –ટીકા (સ્વાપન) ૧૧૦ કમ્મવિવાગકુલય ૯૬. જુએ કવિપાકકુલક
કમ્મવિવાગ, નવ્ય. જુ કમ્મવિવાગ (દેવે॰) –વૃત્તિ (સ્ત્રાપન) ૬૭ કમ્માવિયારસાર ૯૬. જુ કર્માદિવિચારસાર
કમ્માવિયારસારલવ ૮૭. જુ કદિવિચારસારલવ, સડ્રેસયગ, સાર્ધશતક, સુમવિયારલવ અને સુક્ષ્માવિચારલવ *કરણાનુ દિગ્દર્શન ૧૦૩ કમ (પ્રન્થાંશ) ૨
ક કાણ્ડ (ગ્રન્થાંશ) (દિ॰) ૧૫૬, ૧૬૦. જુએ કમ્મકંડ
કમ ગ્રન્થ ૬૬ કગ્રન્થ. ૨૯
ક ગ્રન્થ, અજ્ઞાત સંસ્કૃત (? દિ॰) ૧૬૨, ૧૬૪
કર્મ ગ્રન્થ-કમ પ્રકૃતિ – પાંચસંગ્રહ
મૂલમાત્ર ૨૯
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૫
૧૯૦
કર્મસિદ્ધાન્ત સબ ધીસાહિત્ય [ દ્વિતીય કર્મગ્રન્થ, પાંચે (નવ્ય) ૭૫. | કર્મગ્રન્થ, પ્રાચીન (૦) ૭૫, ૭૬ જુઓ પૃ. ૨૦૧
કમગ્ર, બે પ્રાચીન ૭૬ કર્મગ્રન્થપ્રદીપ ૭૯
કર્મગ્રન્થ (૨) ૭૫ કર્મગ્રન્થ, પ્રાચીન ૬૭ કર્મગ્રન્થ, બહત ૬૭
કમંદલિકની વહેંચણી ૧૦૩ કમગ્રન્થ મૂળ ૩૭
કર્મપંચવિંશતિકા ૯૬ કર્મગ્રન્થ (શ્રીમલ્લિક) ૮૯ કર્મપ્રકાશ ૯૬ – વૃત્તિ (સ્વપજ્ઞ) ૮૯
કર્મપ્રકૃતિ (?) ૨૪ કર્મગ્રન્થ સાર્થ (ભા. ૧-૨) ૩૭, ૪૮, ૭પ
કર્મપ્રકૃતિ (? અજ્ઞાત) ૬૦ कम ग्रन्थसूत्राणि ८४
કર્મ પ્રકૃતિ (અજ્ઞાત) ૫૮ કર્મગ્રન્થ, ચાર પ્રાચીન [૧૨]. કર્મપ્રકૃતિ (દિ૦) (અભય) ૩૬ જુઓ પૃ. ૧૯૫
કર્મપ્રકૃતિ (દિવ) (ઋષભ૦) ૩૬ કર્મગ્રન્થા. ચાર સંસ્કૃત ૮૮.જુઓ પૃ.
કર્મપ્રકૃતિ (દિવે) (કનક) ૩૬ કર્મગ્રન્થ, છ ૬૭. જુઓ પૃ. ૧૯૫
કર્મપ્રકૃતિ (દિ૦) (મિ)૩૬, ૧૬૦ કર્મગ્રન્થ, છ પ્રાચીન ૬૮. જુઓ
– ટકા ૩૬. જુઓ કર્મપ્રકૃતિ પૃ. ૧૯૫
(સુમતિ) | કર્મગ્ર, નવીન ૮૩ કર્મ પ્રકૃતિ (દિ) (સુમતિ) ૩૬. 1 કર્મગ્રન્થો, નવ્ય ૬૬, ૬૭, ૭૫, ૮૩
જુઓ કર્મપ્રકૃતિ નેમિક)ની ટીકા - વૃત્તિ (સ્વીપ) ૬૯
કર્મપ્રકૃતિ (ન્યાયાચાર્ય) ૩૬. કર્મીગ્રન્થો, નવ્ય પાંચ ૩૭ કમર, પહેલા ચાર નવ્ય ૭૫
કર્મ પ્રકૃતિ (શિવ૦) ૨૦, ૩૨, ૩૬, – અર્થ ૭૫
૪૯-૫૧, ૬૧. જુઓ કમ્મપગડી- ટિપ્પણો ૭૫
સંગહણી – બાલાવબોધ (જીવ) ૭૫
– ટીકા (મલય૦) ૨૯
– ભાષાંતર ૨૯ કર્મગ્રન્થ, પાંચ ૭પ. જુઓ પૃ. ૨૦૧
કર્મપ્રકૃતિગણિતમાલા ૮૬ કર્મગ્રન્થ, પાંચ નવ્ય [૧૨], ૩૭, ૭૫–૭૮. જુઓ પૃ. ૨૦૧. |
+ કર્મપ્રકૃતિચૂણિ ૧૭૭ – ટીકા (પા) ૭૮ કર્મપ્રકૃતિદ્વાત્રિશિકા ૯૬ કર્મગ્રન્થ, પ્રાચીન ૬૭, ૬૮ | કર્મપ્રકૃતિવિચાર ૯૬
આ ચિહથી અંકિત કૃતિ તે અન્યકર્તક લેખ છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ] ગળ્યે, ગ્રન્થાંશ અને લેખે
૧૯૧ કર્મપ્રકૃતિસંગ્રહણિકા ૩૦, ૩૨. | કર્મ” શબ્દની વ્યુત્પત્તિઓ ૧૦૩
જુઓ કમ્મપગડીસંગહણ કર્મસંબં(વે)ધભંગપ્રકરણ ૯૭ કર્મપ્રકૃતિસંગ્રહણી ૨૯
હકર્મસિદ્ધાન્ત અંગેનાં ઉદાહરણો કર્મપ્રવાદ ૨, ૭૫.જુઓ કમ્મપવાય ૧૦૪ કર્મ પ્રાભત (જિ.) (કુમાર) ૧૬૬ કર્મસિદ્ધાન્તને અંગેના પારિભાષિક કર્મફલવિચાર ૧૦૩
| શબ્દોને સાર્થ કેશ ૧૧૭ કર્મબન્ધભેદ ૯૬
કર્મસિદ્ધાન્ત અંગેની કેટલીક વિગકર્મબન્ધસ્તવ (ગ્રન્થાંશ) (દિ૦) ૧૬૫ તમાં વેતાંબર અને દિગંકમબોધપ્રભાકર, શ્રી ૧૦૧
બરોમાં મતભેદ ૧૦૪ કર્મમીમાંસા [૧૧], [૧૪]
*કર્મસિદ્ધાન્ત સંબંધી પદ્યાત્મક કર્મવિચાર (પારેખ) ૮૯
રચનાઓ ૧૦૪ કર્મવિચાર (શાહ) ૧૭૭
કર્મસિદ્ધિ ૧૦૨ કર્મવિચારગર્ભિત પાર્શ્વનાથસ્તોત્ર ૯૬ : –વામુખ ૧૦૨ કર્મવિપાક અર્થાત કર્મગ્રન્થ ૮૧
કર્માસ્તવ (અજ્ઞાત) ૪૬ કર્મવિપાક (ગ) ૬૭. જુઓ
કર્મસ્તવ (અજ્ઞાત) ૪૧, ૬૭, ૭૧. કમ્મવિવાગ (ગર્ગ)
જુઓ કમ્મસ્થય (અજ્ઞાત). કર્મવિપાક (મલ્લિદાસ) ૯૬
કર્માસ્તવ (અજ્ઞાત) ૭૨ કર્મવિપાક (શુભ) ૯૯. જુઓ
કમંતવ (દિવે) (ડફેંકૃત પંચઅષ્ટકર્મવિપાક
સંગ્રહનો અંશ) ૧૬૫
કર્માસ્તવપ્રકાશ ૭૯ કર્મવિપાક્લક ક૬. જુઓ કમ્મ
કર્માદિવિચારસાર ૯૬. જુઓ વિવાલય
કમ્માઈવિયારસાર કર્મવિષયક કૃતિઓનું પૌર્વાપર્યા છે કર્માદિવિચારસારલવ ૮૭. જુઓ ૧૦૩
કમ્માઇવિયારસારલવ કર્મવિષયક ગ્રન્થનું સામ્ય ૬૩ | કલ્પ ૧૮. જુઓ કપ કર્મવિષયક શંકાઓ અને સમાધાન | કષાયકાત ૫૫, ૫૮. જુઓ
કસાયપાહુડ
૧૦૩
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯ર
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
[ દ્વિતીય
કષાયપ્રાભૃત (દિ૦) ૪૯, પર, ૧૨૦. |
જુઓ કસાયપાહુડ (દિ), – પ્રસ્તાવના ૨૮, ૩૧, ૩૫, કસાયપાહુડસુત્ત, પેજસ- ૧૨૨-૧૨૭, ૧૩૮, ૧૬૯
પાહુડ અને પ્રેયાષપ્રાભૂત કુવલયમાલા ૧૦૭ કસાયપાહુડ ૧૯, પર, ૫૫, ૬૦,
– ભાવાનુવાદ ૧૦૭ ૬૩. જુઓ કષાયપ્રાભૂત,
ક્ષણલબ્ધિ (વહ્યું, ગ્રન્થાંશ) ર૬ કસાયપાહુડ (દિ૦) [૧૨], ૩, ૩૧,
પિકશિક્ષા ૯૫. જુઓ અવગસિખા ૫૫, ૧૨૦–૧૨૫, ૧૨૮,
ક્ષપકશ્રેણિસ્વરૂપ ૯૫ ૧૩૭–૧૩૯, ૧૪૩, ૧૫૪, ક્ષપણાસાર (દિ૦) (નેમિ૦) ૧૭, ૧૬૭, ૧૬૯. જુઓ કપાય- ૧૬૯ પ્રાભૃત (દિવે)
– વૃત્તિ ૧૬૯
ક્ષેપણસાર (હિ) (માધવ૦) ૧૬૯ – અનુવાદ ૧૨૦, ૧૨૮ - ઉચ્ચારણાવૃત્તિ ૧૨૬
શુકબધ (દિ૦) (ગ્રન્થાંશ) ૧૩૦, - ચુણિણ ૪૭, ૪૮
૧૩૨. જુઓ ખુદાબબ્ધ - ચૂર્ણિસૂત્ર(ત્રો) ૨૮, ૩૧, | ૧૨૦, ૧૨૪–૧૨૬, ૧૬૯
અવગસિખા ૯૫. જુઓ ક્ષપકશિક્ષા - ટીકા (૮૦) ૧૨૬.
ખણલદ્ધિ (વત્થગ્રન્થાંશ) ર૬. – ટીકા (બપ૦) ૧૨૭, ૧૪૦
(ખંડસિદ્ધાન્ત (દિ૦) ૧૨૯. જુઓ
{ આગમ - ટીકા (વીર) ૧૨૭. જુઓ ખંડસિદ્ધાન્ત ૧૨૯ જયધવલા
ખવણસાર (દિ૦) ૧૬૯. જુઓ –ટીકા (શામ0)૧૨૬. જુઓ પદ્ધતિ ક્ષપણસાર (નેમિ) – ટીકાઓ ૧૨૪
ખુદ્દાબન્ધ (દિ૦) (ગ્રન્થાંશ) ૧૩૦,
૧૩૭, ૧૫૦.જુઓ શુકબધ્ધ કસાયપાહુડ (પાહુડ) ૧૨૨. જુઓ
ગ પેન્જ(દસ) પાહુડ
ગણધરવાદ (માલ૦) ૧૬ કસાયપાહુડસુત્ત (દિવે) ૨૮, ૧૨ – | – પ્રસ્તાવના ૧૭, ૨૨, ૧૨૫
૧૨૨, ૧૩૮. જુઓ કષાય- ગણુહરવાય (વિશેસાને અંશ) પ્રાભૃત (દિo)
૧૭
Page #219
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ] ગ્રન્થ, ચળ્યાં અને તેણે
૧૦ ગણહરસિદ્ધસયગ ૬૪
ગુણઠાણુવિચાર – ટીકા (સુમતિ૩) ૮૮
ગુણથાનકમારેહ (જય૦) ૯૨ ગુણક્ણકમારોહ ૯૨. જુઓ ગુણ- ગુણસ્થાનક્રમારહ (જિન) ૯૨. સ્થાનક્રમારોહ (જિન)
જુઓ ગુણાણકમારેહ – વૃત્તિ (પત્ત) ૯૨. જુઓ
ગુણસ્થાનક્રમારોહ (રત્ન) ૯૧. લેકનાલ
જુઓ ગુણસ્થાનક ગુણગ (દિ૦) ૧૬૦. જુઓ
– અનુવાદ ૯૧ ગુણસ્થાનક (દિ૦), ગમ્મસાર,
– અનુવાદ (હિન્દી) ૯૨ પંચસંગહ (નેમિ૦) અને
- અવચૂરિ ૯૧ પંચસંગ્રહ (નેમિ)
- બાલાવબોધ (શ્રીસાર) ૯૧ ગુણટ્ટણમ ગણાણ ૯૩. જુઓ
– ભાવાનુવાદ ૯૧, ૯૨ ગુણસ્થાનમાર્ગણાસ્થાન
– વૃત્તિ ( પણ) ૯૧, ૯૨ ગુણધેણુય ૯૩. જુઓ ગુણસ્થાનશત
– શ્લેકાર્થ અને વ્યાખ્યા ૯૨ ગુણઠાણુવિચાર ૯૪, ૯૫. જુઓ
ગુણસ્થાનક્રમારહ (વિમલ૦) ૯૨ ગુણસ્થાનકસઝાય અને ચૌદ
ગુણસ્થાનગર્ભિત જિન સ્તવન ૯૪ ગુણસ્થાનકની સજઝાય
– બાલાવબોધ ૯૪. જુઓ ગુણસ્થાનક ૯૧. જુઓ ગુણસ્થાન
ગુણસ્થાનસ્તવનબાલાવબોધ ક્રમારહ (રત્ન) અને ગુણ
ગુણસ્થાનદ્વાર ૯૨ સ્થાનરત્નરાશિ
ગુણસ્થાનક્વારા ૯૪. જુઓ ગુણસ્થાનક (દિ૦) ૯૧,૧૬૦. જુઓ
ગુણસ્થાનદ્વાર (?) ગુણગ ગુણસ્થાનકગર્ભિત આદિજિનની
ગુણસ્થાનમાર્ગણાસ્થાન ૯૩. થાય ૯૩
જુઓ ગુણર્ણમ ગણુટુણ ગુણસ્થાનકગર્ભિત રસ્તવન ૯૪ ગુણસ્થાનરત્નરાશિ ૯૧. જુઓ ગુણસ્થાનકનિરૂપણ ૯૧. જુઓ ગુણસ્થાનક ગુણસ્થાનસ્વરૂપ
ગુણસ્થાનવિચારપાઈ ૯૩ ગુણસ્થાનકસઝાય ૯૪. જુઓ | ગુણસ્થાનશત ૯૩. જુઓ ગુણ
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૪
કમ'સિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
ટ્રાણુસય
જુએ
ગુણસ્થાનસ્તવન - બાલાવમાધ ગુણસ્થાનગર્ભિત જિનસ્તવનના બાલાવખેાધ
૯૪.
ગુણસ્થાનસ્વરૂપ ૯૧. જુએ ગુણસ્થાનકનિરૂપણ ગુરુતત્તવિણિય ૧૭૬ ગૂર્જર સાહિત્ય સંગ્રહ ૯૪ ગામ્મટસાર (દિ૦) ૩૭, ૭૮, ૮૨,
૮૩, ૧૩૧, ૧૪૧,
૧૧૩, ૧૫૬, ૧૫૯, ૧૬૦, ૧૬૪,
૧૬૭. જુઓ ગુÇાણુગ – અનુવાદ (અ ંગ્રેજી) ૧૫૯,
-
૧૬૨
- અનુવાદ (હિન્દી) ૧૫૯
છાયા ૧૫૯, ૧૬૧
– ટિપ્પણ (અ ંગ્રેજી) ૧૬૨
– ટીકા (અજ્ઞાત) ૧૬૧ – ટીકા (અભય૦) ૧૫૯, ૧૬૧
– ટીકા (આશા॰) ૧૬૧ – ટીકા (કેશવ૦) ૧૫૯, ૧૬૧. વતત્ત્વપ્રદીપિકા
જુએ (કેશવ૦)
– ટીકા (ધર્મ′૦) ૧૬૧ - ટીકા (નેમિ૰૦) ૧૬૧. જુએ જીવતત્ત્વપ્રદીપિકા (નેમિ॰)
– ટીકા (રાવ) ૧૬૧ – ટીકા (સુમતિ॰) ૧૬૧ – દેશી વૃત્તિ (ચામુણ્ડ૦) ૧૬૦,
૧૬
– પ્રસ્તાવના (અંગ્રેજી) ૧૬૨
– રૂપાંતર (અમિત૦) ૧૬૨. જુએ પાંચસંગ્રહ
[દ્વિતીય
ચ
ચતુર્થ કર્મ ગ્રન્થ (નવ્ય) ૮૪ चतुर्दशजोवस्यानेषु जघन्येोत्कृष्टपदे युगपद् बन्धहेतुप्रकरणम्
-
રૂપાંતર (ઇન્દ્ર૦) ૧૬૧. જુએ પાંચસ’ગ્રહદીપક
૯૫, ૯૭, ૯૮
– ટીકા ૯૫, ૯૮
નવાર: મદ્રસ્થા: ૪૪, ૪૬, ૬૮, ૭૧, ૯૬, ૯૮, ૯૯, ૧૨૩, ૧૩૦
चत्वारः प्राचीनाः कर्मग्रन्थाः ७७ ચયણદ્ધિ (અધિકાર = વહ્યુ,
ગ્રન્થાંશ) ૧૩૬ ચાર કગ્રન્થ ૮૯. જુએ ચાર સંસ્કૃત ક ગ્રન્થે
ચાર ક ગ્રન્થા, પહેલા ૭૫ ટીકા (સ્વાપના) ૭૫
-
પ્રસ્તાવના ૭૫, ૮૧ – ભાવાર્થ ૭૫
Page #221
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ]
ગ્રન્થ ગ્રન્થાશે અને તેને
|
– શબ્દાર્થ ૭૫ ચાર નવ્ય કર્મગ્રન્થો, પહેલા ૭૫ – અનુવાદ (હિન્દી) ૮૧ – અથે ૭૫ - ટિપ્પણો ૭૫ - સ્તાવના ૮૧ – બાલાવબોધે (જીવ) ૭૫ ચાર પ્રાચીન કર્મગ્રન્થ જુઓ
પૃ. ૧૯૦. ચાર સંસ્કૃત કર્મગ્રન્થ ૮૮. જુઓ
પૃ. ૧૯૦. ચૂડામણિ ૧૨૭ ચૂડામણિ ૧૨૭, ૧૩૦, ૧૩૯. જુઓ
તસ્વાર્થ મહાશાસ્ત્રવ્યાખ્યાન ચૂર્ણિ ૪૬ ચૂલિકા (ગ્રન્થાંશ) ૧૪૪ ચૂલિયા ૧૪૪ ચૌદ ગુણસ્થાનકની સજઝાય ૯૪.
જુઓ ગુણઠાણુવિચાર
- અનુવાદ ૧૨૯, ૧૪૧, ૧૫ર – ચૂલિકા ૧૫૭ – ટીકા (તું બુ) ૧૨૭, ૧૪૦,
૧૫ર. જુઓ ચૂડામણિ – ટીકા (પદ્મ૦) ૧૩૯, ૧૫ર.
જુઓ પરિકમ્મ અને વિવરણ – ટીકા (૫૦) ૧૨૭, ૧૪૦,
૧પ. જુઓ વિયાહપણુત્તિ – ટીકા (વીર૦) ૧૩૯, ૧૪૧,
૧૫ર. જુઓ ધવલા – ટીકા (શામ) ૧૨૬, ૧૪૦,
૧૫૨. જુઓ પદ્ધતિ - , (સમન્ત) ૧૪૦, ૧૫ર – ,, ટીકા પાંચ ૧૪૧ - ટીકાઓ ૧૨૪ – પ્રસ્તાવના ૧૨૪, ૧૨૬, ૧૨૯,
૧૩૦, ૧૩૪, ૧૩૬ ૧૩૭ – વિવરણ ૧૩૯. જુઓ ટીકા
(પદ્મ ) – વિવરણો, સાત ૧૩૯ – વૃત્તિ (તું બ૦) ૧૪૦. જુઓ
પંચિકા છઠ્ઠો હિન્દી કર્મગ્રંથ - પ્રસ્તાવના ૧૬૪ છ પ્રાચીન કર્મગ્રન્થ ૬૮.
જુઓ પૃ. ૧૯૦ છાસીઈ (જિન) ૬૬, ૬૭, ૭૨,
છ કર્મગ્ર ૬૭, ૮૬. જુઓ
પૃ. ૧૯૦. છખંડસિદ્ધાન્ત (દિ.) ૧૨૯.
જુઓ આગમ છખંડાગમ (દિવે) ૩, ૨૭, ૩૫,
૪૨,૧૨૩, ૧૨૫, ૧૨૮૧૩૧, ૧૩૫–૧૩૯, ૧૪૨, ૧૪૩, ૧૫૧, ૧૫૨, ૧૫૯
Page #222
--------------------------------------------------------------------------
________________
વિચાર
૧૯૬ કમસિદ્ધાન્ત સંબધી સાહિત્ય [ દ્વતીય ૭૭, જુઓ આગમિથુ. | ૧૨૪, ૧૨૭, ૧૩૯-૧૪૧,
૧૬૭ - અવચૂરિ ૭૪
જિનરત્નકેશ ૧૯, ૨૨-૨૫, ૩૩, – (ઉદ્ધાર) ૭૪
૩૪, ૩૬, ૪૪, ૪૮, ૬૧, – ટીકા (અજ્ઞાત) ૭૪
૬૭, ૬૯-૭૧, ૭૩, ૭૮, – ટીકા (જિન) ૭૩
૯૩, ૯૫–૯૭, ૧૦૬, ૧૨૬,
૧૩૦, ૧૫૩, ૧૬૦, ૧૬૨, - ટીકા પાઈય, (રામ) ૭૩ – ટીકા (યશો) ૮૮
છવકર્ણ (દિ૦) (ગ્રન્થાંશ) ૭૮, – ભાસ (અજ્ઞાત) ૬૬, ૭૩
૧૩૧, ૧૬૦. જુઓ છવકાડ - ભાસ (અજ્ઞાત) ૭૩
– અનુવાદ ૧૫૯ - વિવરણ (મેરુ) ૭૪ - વિવૃત્તિ (હરિ૦) ૬૬
છવકાષ્ઠ (દિ૦) (ગ્રન્થાંશ) - વૃત્તિ (નન્દન) ૭૭. જુઓ
૧૫૬, ૧૬૦. જુઓ છવક૭ પડશાતિપ્રકાશ
વાણ (દિ૦) (ગ્રન્થાંશ) ૧૩૦,
૧૩૭, ૧૩૮, ૧૪૩, ૧૪૪. - વૃત્તિ (મલય) ૬૬, ૭૩
જુઓ છવસ્થાન - વૃત્તિ (યશ૦) ૭૪
જીવતત્ત્વપ્રદીપિકા (દિવે) (કેશવ૦) – વૃત્તિ (હરિ૦) ૭૩
૧૬૧ છાસીઈ (દેવે) ૨૩, ૭૬ – અવચૂરિ ૭૯
જીવતત્ત્વપ્રદીપિકા (દિ૦) (નેમિ)
૧૬૧ – ટિપ્પણુ (ગુજ.)
જીવસમાસ ૬૪, ૧૦૧, ૧૦૬, ૧૫૯ - વૃત્તિ (પત્ત) ૨૫, ૩૦
– ટીકા (અજ્ઞાત) ૧૦૬
- ટીકા(અજ્ઞાત) ૧૦૬ જગચિન્તામણિ ચિત્યવન્દન ૩૮ – ટીકા (શીલાંક) ૧૦૬ जघन्योत्कष्टपदे एककालं गुणस्थानकेषु – ભાવાનુવાદ (ભાવાર્થ) ૧૦૬,
mહેતુળ” ૯૫, ૯૭ - અવચૂરિ ૯૫
– વૃત્તિ ૧૦૬, ૧૦૭ ધવલા ૨૮, ૧૨૦, ૧૨૧, | – સ્પષ્ટીકરણ ૧૫૯
૧૦૭
તથાગ
પ
]
Page #223
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ] થન્થા, ગ્રન્થાંશેા અને લેખ
જીવસમાસ (દિ॰) (અજ્ઞાત પંચસગહને અશ) ૧૫૫, ૧૫૭ જીવસમાસ (દિ) (અજ્ઞાત પાંચસ ગહના એક અંશનુ
સંસ્કૃત નામ) ૧૫૪, ૧૫૬, ૧૧૭, ૧૫૯
જીવસમાસ (દિ॰) (ડžકૃત પંચસગ્રહના અશ) ૧૬પ જીવસ્થાન (દિ॰) (ગ્રન્થાંશ) ૧૩૦. જુએ વાણ જીવાવાભિગમ ૧૧
જૈન કસિદ્ધાન્તનુ તુલનાત્મક અવલોકન ૧૦૪ જૈન ગૂર્જર કવિઓ ૯૪ જૈન ગ્રન્થાવલી ૩૩, ૮૮, ૯૯ જૈનતત્ત્વપ્રદીપ ૧૧૪
– વિવેચન (સ્પષ્ટીકરણ) ૧૧૪. જુઓ આત દન દીપિકા
જૈન દર્શન ૧૭૮
-
- અનુવાદ (હિન્દી) ૧૭૯
- જૈન દર્શન ૧૭૮
જૈન દર્શનના કમવાદ ૯૦
પ્રસ્તાવના ૯૦
જૈન દર્શનને કસિદ્ધાન્ત ૧૦૪ જૈન દૃષ્ટિએ ઉત્ક્રાન્તિ(evolution) અને (involution) [ આત્માન્નતિનાં સોપાન] ૧૦૪
અપક્રાન્તિ
*
જૈન ધમ અને આત્મવિકાસને
ક્રમ ૧૦૪
જૈન ધર્મ અને કા સિદ્ધાન્ત ૧૦૪
જૈન ધર્મના પ્રાણ ૧૧૮ જૈન ધર્મોને સરળ (ભા. ૧–૨) ૧૧૮
પરિચય
જૈન સાહિત્યના સંક્ષિપ્ત તિહાસ
૧૯૭
૪૮, ૯૩
જોણિપાહુડ (દિ॰.) (ધરસેનકૃત) ૧૪૭ જ્ઞાતાધમ કથા ૯. જુએ નાયાધમ્મકહા જ્ઞાનપ્રવાદ ૩. જુએ નાણુપ્પવાય
·
રાણ ૩, ૪, ૬, ૮. જુએ સ્થાન
ત
તત્ત્વપ્રભા ૧૧૩
તત્ત્વા મહાશાસ્ત્ર (૬૦) ૧૩૦. જુએ આગમ
વ્યાખ્યાન ૧૨૭, ૧૩૦.
જુએ ચૂડામિણ તત્ત્વા મુત્ર ૪૯. જુએ તત્ત્વાર્થાધિગમસૂત્ર
– ટીકા (સિદ્ધ્૦) ૩૨, ૧૦૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૦૫. જુ તત્ત્વાર્થ સૂત્ર
| તન્દુલવેયાલિય ૧૩ તલવૈચારિક ૧૩ તિયપહુત્ત ૩૮
Page #224
--------------------------------------------------------------------------
________________
ય ૧૩
૧૯૮ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [દ્વિતીય તિભંગસાર (દિ૦) [૧૨], ૧૬૯. | દસાસુયખંધ ૧૧. જુઓ દશાજુઓ ત્રિભંગીયાર
શ્રતસ્કલ્પ તિભંગીસાર (હરિ૦) ૧૬૯ + દિગમ્બર સમાજની “સંજદ તિલેયસાર (દિવે) ૭૮
પદની ચર્ચા ૧૩૭ તીસરા કર્મગ્રન્થ ૮૧
દિરિવાય ૨, ૨૬, ૩૧, ૪૧-૪૩, તૃતીય અને ચતુર્થ કર્મગ્રન્ય ૮૦ ૫૪, ૬૦, ૧૩૬, ૧૩૭. – ગાથાર્થ ૮૦
જુઓ દષ્ટિવાદ - ટિપ્પણુ ૮૦
દીપક ૬૪, ૬૫ – શબ્દાર્થ ૮૦
દૂસરા કર્મોગ્રન્થ ૮૧ – સ્તબકાર્ય (જીવ) ૮૦
– પ્રસ્તાવના ૭૬ તૃતીય કર્મગ્રન્થ ૮૨, ૮૩
દૃષ્ટિવાદ ૨, ૮૪. જુઓ દિવાય ત્રિભંગિકાસૂત્ર ૯૭. જુઓ બન્ધ- | ઉદયતિભંગી
દેવેન્દ્રસ્તવ ૧૩
દ્વાષષ્ટિમાર્ગણાસંગ્રહ, શ્રી ૧૦૨ ત્રિભંગીસાર ૧૬૯. જુઓ
દ્વિતીય કર્મગ્રન્થ ૮૨, ૮૩ તિભંગીસાર (દિ0). ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ૧૭૭
ધર્મસારપ્રકરણ ૫૬ – અનુવાદ (અંગ્રેજી) ૧૭૮
ધવલા ૩, ૨૭, ૩૬, ૬૩, ૧૨૬,
૧૨૮, ૧૨૯, ૧૩૬–૧૪૩, થરાવલી, નન્દીની ૩૨, ૧૨૪
૧૪૭, ૧૫૦–૧પ૨, ૧પ૬,
૧૫૭ દર્શન અને ચિન્તન ૧૧૮
– અનુવાદ ૧૪૧, ૧પર દર્શન ઔર ચિન્તન ૮૧, ૧૧૮ – પંજિકા ૧૨૮ દવ્યસંગહ (દિo) ૭૮
- પરિચય ૧૩૫ દશવૈકાલિક ૧૦. જુઓ દસયાલિયા - પ્રસ્તાવના ૧૨૬, ૧૨૭, ૧૩૦, દશાશ્રુતસ્કન્ધ ૧૧. જુઓ દસા- ૧૩૧, ૧૩૯–૧૪૧, ૧૪૩– સુયફખંધ
૧૪૫ દસયાલય ૧૦. જુઓ દશવકાલિક | ધવલાનું ગણિત (અંગ્રેજી) ૧૪૩
Page #225
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ] ગળ્યે, ગ્રન્થાશે અને
૧૯૯ – હિન્દી અનુવાદ ૧૪૪
– ટીકા (મલય) ૫૭, ૫. ધુવ (વહ્યું, ગ્રન્થાંશ) ર૬
, જુઓ વૃત્તિ. ધ્યાનદડકસ્તુતિ ૯૨
– ટીકા (?ોપણ) પ૬, ૬૫.
જુઓ વૃત્તિ ( પત્ત). – વૃત (મલય) ૫૪
– વૃતિ (રામ) ૬૪, ૫૬. જુઓ – યુણિ ૩૨
દીપક - ટીકા (હરિ૦) ૩૨
– વૃત્તિ ( પત્ત) ૪૦, ૫૭, નવીન ચતુર્થ કર્મગ્રન્થ ૮૨
૫૮. જુઓ ટીકા (? રોપ) નાણપવાય (પંચમ પુલ્વ) ૧૨૨.
પંચસંગહ (દિ૦) (અજ્ઞાત) ૨૨, જુઓ જ્ઞાનપ્રવાદ
૫૧–૫૩, ૧૫૩–૧૫૬, ૧૫૯, નાણપવાય (પાહુડ) ૩
૧૬૪. જુઓ લઘુમ્મટસાર નાયાધમ્મકહા ૯. જુઓ જ્ઞાતા- - અનુવાદ ૧૫૩ ધર્મકથા
- ટીકા (સુમતિ) ૧૫૩, ૧૬૫. ન્યાયાલેક ૧૧૩, ૧૧૪
જુઓ વૃત્તિ – વિવૃતિ ૧૧૪. જુઓ તસ્વપ્રભા
– પ્રસ્તાવના ૧૫૪, ૧૫૫, ૧૫૯,
૧૬૨–૧૬૪, ૧૬૬
- ભાગ ૧૫૮ પંચમ અને ષષ્ઠ કર્મગ્રન્થ સટીક
– ભાસ ૧૫૩, ૧૫૪, ૧૫૮ ७८
– વક્તવ્ય ૧૫૩, ૧૫૪, ૧૬૬ પંચમ કર્મગ્રન્થ, નવ્ય ૮૩, ૮૪ – વિત્તિ, પાઈય ૧૫૩, ૧પ૪, – અનુવાદ (ચંદુ) ૮૦
- ૧૫૮, ૧૫૯ પંચસંગહ [૧૨] ૨૧, ૨૯, – વૃત્તિ ૧૫૯. જુઓ ટીકા
૪૦, ૫૭, ૫૮, ૬૧-૬૪, ૭૫, (સુમતિ) ૧૫૩, ૧૫૫, ૧૫૬. જુઓ પંચસંગહ (દિ૨) (નેમિ૦) ૬૩, પંચસંગહપગરણ, પંચસંગ્રહ. ૧૫૩, ૧૫૯, ૧૬૦. જુઓ પંચસંગ્રહપ્રકરણ અને પંચ- ગમ્મસાર સંગ્રહશાસ્ત્ર
પંચસંગહપગરણ ૧૦, ૪૧, ૪૨,
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૦
કમસિદ્ધાન્ત સધી સાહિત્ય
[ દ્વિતીય
પર, ૫૩, ૫૭, ૫૯-૬૧, | – અનુવાદ (વંશ૦) ૧૬૨, ૧૬૪ ૬૪, ૧૭૬. જુઓ પંચસ ગહ પંચસંગ્રહ (દિવે) (ડ) ૫૩, ૬૩, - અનુવાદ ૬૫
૧૫૩, ૧૬૪, ૧૬૬
- ટિપ્પણ ( પત્ત) ૧૬૬ – છાયા ૬૫ - ટીકા (પ્રેમ) ૧૦૧
પંચસંગ્રહ (દિ૦) (નેમિ૦) ૧૫૯,
૧૬૦ - ટીકા (મલય) ૩, પપ.પ૬, | પંચસંગ્રહ (હરિ૦) ૧૫૩ ૬૦, ૬૩, ૧૭૬
પંચસંગ્રહદીપક ૧૬૧ - ( પણ) ૫૬
પંચસંગ્રહપ્રકરણ ૫૬. જુઓ – વૃત્તિ ( પત્ત) ૩૮, ૪૧,
પંચસંગહ
(પંચસંગ્રહશાસ્ત્ર ૫૭ ૫૬, ૬૦, ૬૧, ૬૩, ૧૭૬
પંચસુત્ત ૧૯ * પંચસંગહપગરણનું પર્યાલચન
पचाशक-धर्मसंग्रहणी-उपदेशपद૧૯
ઉપદેશમાત્રા –નીવસમાસ – પંચસંગ્રહ ૩૩, ૫૭, ૬૩, #મતિ – જંક –
૬૪, ૮૨, ૮૪. જુઓ ज्योतिष्करण्डकानि, श्री २८ પંચસંગહ
વાર-નવરંતુ-ધર્મપ્રી– અનુવાદ પ૭, ૬૧, ૬૫
कर्मप्रकृति - जीवसमास - – આમુખ ૫૭, ૬૨
ज्योतिष्करण्डक-उपदेशपद - – છાયા પ૭, ૬૫
उपदेशमाला-प्रवचनसारोदार – મૂલટીકા ૪૬
૩૫ – વૃત્તિઓ ૫૭
પંચિકા ૧૩૯ પંચસંગ્રહ (? અજ્ઞાત) ૬૩
પંજિકા ૧૪૦ પંચસંગ્રહ (દિવ) (અજ્ઞાત, પ્રાકૃત)
પણgવણ ૧૧. જુઓ પ્રજ્ઞાપના
–] પ્રદેશવ્યાખ્યા ૩૦ ૧૫૬, ૧૫૭
– વૃત્તિ (હરિ૦) ૩૧ પંચસંગ્રહ (દિ) (અમિત) ૫૩, પદ્ધતિ ૧૨૬
૬૩, ૧૫૩, ૧૫૬, ૧૫૯, પરિસમુકિકાણુ (દિ૦) (અજ્ઞાત ૧૬૨, ૧૬૪
પંચસંગહન અંશ) ૧૫૫.
Page #227
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ] ગળે થશે અને લેખે
ર૦૧ જુઓ પ્રકૃતિસમુત્કીર્તન (દિ૦) ૧૨૨, ૧૨૩. જુઓ કસાય(અજ્ઞાત)
પાહુડ (પાહુડ) પરમાગમ (દિવે) ૧૩૦. જુઓ
પેજસપાહુડ (દિ૯) ૧૨૦. આગમ
જુઓ કષાયપ્રભત (દિવે) પરિકમ્મ ૧૨૬ પરિકમ્મ ૧૩૯
પેન્જ પાહુડ (દિ૦) ૩ પરિકમ્મસુત્ત ૧૩૯
પ્રકરણમાલા ૩૮ પવયણસારુદ્ધાર ૧૦૧, ૧૦૮
પ્રકૃતિપ્રબન્ધ ૯૭ - ભાષાંતર ૧૦૮
“પ્રકૃતિબન્ધના પ્રકારોનું વર્ગ– વૃત્તિ ૬૩, ૬૪, ૧૦૮, ૧૦૯ કરણ ૧૮૪ પાઈય (પ્રાકૃત) ભાપાઓ અને પ્રકૃતિવિચાર ૯૭ સાહિત્ય ૩૫
પ્રકૃતિવિચ્છેદ (જ્ય૦) ૮૯ પાંચ કર્મગ્રન્થ (દેવે) ૬૬. જુઓ પૃ. ૧૯૦.
પ્રકૃતિસમુકીર્તન (દિર) (અજ્ઞાત - બાલાવબોધ (જય૦) ૭૯
પંચસંગહન અંશ) ૧૫૪, – , (જીવ) ૭૯
૧૫૭. જુઓ પિયડિસમુકિકાણ – ,, (મતિ) ૭૯
(પૃ. ૨૦૦) પાંચ નવ્ય કર્મગ્રન્થ ૮૫, ૮૬.
પ્રકૃતિ સમુત્કીર્તન (ડટુંકૃત પંચજુઓ પૃ. ૧૯૦.
ગ્રહને અંશ) ૧૬૫ પાંચમો કર્મગ્રન્થ, નવ્ય ૮૧
પ્રકૃતિ સ્વરૂપ ( ૦) ૦૯ – અનુવાદ (હિન્દી) ૮૧
પ્રજ્ઞાપના ૧૧, ૬૪. જુઓ – પ્રસ્તાવના ૮૧
પણુવણ પાંચ સમવાયનું સ્તવન ૧૭૯
પ્રણિધિકલ્પ (વહ્યું, ગ્રન્થાંશ) ૨૬ પાંચે કર્મગ્રન્થ (નવ્ય) ૭૫. જુઓ ! પ્રથમ અને દ્વિતીય કર્મઝન્ય પૃ. ૧૯૦.
– ગાથાર્થ ૭૯ પિયિા ૧૪૨, ૧૪૩
– શબ્દાર્થ ૭૯ *પુણ્ય અને પાપ ૧૦૪
– સ્તબકાથ (જીવ) ૭૯ પુવૅત (વઘુ, ગ્રન્થાંશ) ૨૬ પ્રથમ કર્મીગ્રન્થ, નવ્ય ૭૮, ૮૨, પેન્જ(દેસીપાહુડ (દિ૦) (પાહુડ) | ૮૩
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૫૬
૨૦૨ કમસિદ્ધાત સંબધી સાહિત્ય [ દ્વિતીય પ્રથમ હિન્દી કર્મગ્રન્થ
- સુવિણ ૧૫૬ – પ્રસ્તાવના ૭૬
બધસયગ ૩, ૧૯-૨૪, ૨૭–૩૦, પ્રશ્નવ્યાકરણ ૩૨
૩૬, ૪૨, ૫૦, ૬૦, ૬૨, પ્રાકૃત ઔર સંસ્કૃત પંચસંગ્રહ ૬૭, ૭૭, ૧૫. જુઓ
તથા ઉનકા આધાર પર, ૧૫૬ બન્ધશતક પ્રાકૃત પટ્ટાવલી ૧૨૩
- અવચૂરિ (ગુણ૦) ૨૬ પ્રાચીન ચતુર્થ કર્મગ્રન્થ ૮૨
– ગુરુભાસ ૨૦, ૨૫. જુઓ પ્રાચીન સંસ્કૃત કર્મશાસ્ત્ર ૧૦૫ પ્રેમી અભિનન્દનગ્રંથ ૪૨, પર,
બૃહદ્ભાગ તથા વૃભાસ – યુણિ ૨૦–૨૨, ૨૪-૩૦,
૩૪, ૪૮, ૧૨, ૧૨૫ પ્રેષપ્રાભત (દિવે) ૧૧૮. જુઓ કષાયપ્રભાત (દિવે)
– યુણિ (અજ્ઞાત) ૨૫ - ચૂણિઓ ૨૫
– છાયા ૨૯ બન્ધ (ગ્રન્થાંશ) ૨. બત્પત્રિભંગી (દિવે) ૧૬૦–૧૭૦,
– ટિપ્પણ (ઉદય૦)
- ટિપ્પણુક (મુનિ ) ૨૬ ૧૭૦
– પ્રસ્તાવના ૨૬ ! બન્ધદશા ર બન્ધદસા ૨
– બૃહદ્ભાગ ૨૦. જુઓ ગુરુબન્ધવિધાન (દિ.) (ખંડા
ભાસ ગમને અંશ) ૧૫૭
– ભાષાન્તર ૨૯ ( બન્ધશતક ૨૦. જુઓ બબ્ધ- – ભાષ્ય (૨૫ ગાથાનું) ૨૫
સતગ, (બન્ધ) સગરબન્ધ- – ભાસ, ચાર ૨૪ સમગ, બહઋતક, શતક
- ,, (૨૪ ગાથાનું) ૨૫ (શિવ૦) અને સયગ (શિવ૦)
- , (૧૪ ગાથાનું) ૨૫ બન્ધશતકપ્રકરણ ૨૦ – ટિપ્પનક ૨૦
- ,, (૨૫ ગાથાનું, નમકળ૦) – પ્રસ્તાવના ૨૩
૨૦, ૨૫ બિન્ધસતગ ૨૧. જુઓ બન્ધશતક
– ભાસ, બે ૨૩ (બન્ધ)સયગ
– , (લઘુ) ૨૩
Page #229
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ] ગળ્યે, ગ્રન્થશે અને લેખે – લઘુચૂર્ણિ ૨૬
બન્ધસ્વામિત્વ (જય૦) ૮૯ છે – લઘુભાષ્ય ૨૦
બન્ધસ્વામિત્વ (દિ૦) (છખંડાગમન ને – લઘુભાસ ૨૦, ૨૧
અંશ) ૧૫૭ – વુડૂભાસ ૨૫. જુઓ ગુરુભાસ બન્ધસ્વામિત્વવિચય ૧૩૦. જુઓ – વૃત્તિ (હેમ૦) ૨૦-૨૬. જુઓ બન્ધસામિત્તવિચય વિનયહિતા
બન્ધહઉદયતિભંગી ૯૭. જુઓ ક્રબન્ધસયગ અને એનાં વિવરણનું ત્રિભંગિકાસૂત્ર અને બબ્ધહેતુસરવૈયું ૨૪
ત્રિભંગી બન્ધસયગ કિંવા બહઋતકની – અવચૂરિ ૯૭ બહણૂર્ણિ ૨૫
– ટીકા (આનન્દ૦) ૯૭ બધસામિત્ત (અજ્ઞાત) કર, ૬૬, – વૃત્તિ (વાન) ૯૭
૬૭, ૭૨, ૬, ૧૦૧. બન્ધહેતૃદયત્રિભંગી ૯૫, ૯૭, જુઓ બબ્ધસ્વામિત્વ અને
૯૮. જુઓ ત્રિભંગિકાસૂત્ર બૃહદ્બન્ધસ્વામિત્વ
– વૃત્તિ ૯૫, ૯૮ - ટિપ્પણક ૬૭, ૭૨
બધુદયસત્તાપયરણ ૯૭. જુઓ - ટીકા (અજ્ઞાત) ૭૨
બધૃદયસત્તાપ્રકરણ - વૃત્તિકા (હરિ૦) ૬૬, ૭૨
– અવચૂરિ (? પા) ૯૭, ૯૮ બન્ધસામિત્ત (દેવે) ૭૬, ૧૬૦
બધુદયસંતનુત્તથય ૬૭. જુઓ – અવચૂરિ ૭૯
કમ્પત્યય (અજ્ઞાત) - અવચૂરિ ૬૮, ૭૮, ૭૯
બધૃદયસત્તા પ્રકરણ ૯૭. જુઓ – ટીકા (સ્વપજ્ઞ) ૭૮
બધુદયસત્તાપયરણ - બાલાવબોધ (સોમ) ૭૯
બન્ધોદયસત્ત્વયુક્તપદ (દિ૦) (અજ્ઞાત બન્ધસામિત્તવિચય (દિ) (પ્રન્થાંશ) પંચસંગહને અંશ) ૧૫૪
૧૩૦, ૧૩૨, ૧૩૭, ૧૪૫. બદયસદ્ભક્તસ્તવ ૬૭ જુઓ બબ્ધસ્વામિત્વવિચય
બૃહચ્છતક ૨૩, ૬૮. જુઓ બન્ધસ્વામિત્વ ૬૭, ૭૨. જુઓ બંધશતક (શિવ૦)
બન્ધસામિત્ત (અજ્ઞાત) | બુહટિપ્પનિકા ૪૬
Page #230
--------------------------------------------------------------------------
________________
२०४ કર્મસિદ્ધાત સબંધી સાહિત્ય | [ દ્વિતીય બૃહત્કર્મગ્રન્થ. જુઓ પૃ. ૧૯૦ | સ્થિતિકરણ
બૃહત્કર્મપ્રકૃતિ અને એની ચૂણિ – વિવરણ (પા) ૯૯ - ૧૦૪
– વૃત્તિ (પત્ત) ૯૯ બહત્કર્મવિપાક ૬૭. જુઓ કમ્પ- મનઃસ્થિરીકરણ ૯૯. જુઓ મણવિવાગ (ગર્ગ)
થિરીકરણ હકર્માસ્તવ ૬૭. જુઓ કમ્પ- મહાકઝ્મ (પાહુડ) ૧૩૪ ત્યય (અજ્ઞાત)
મહાકમપયડિ (પાહુડ) ૩પ, – ભાષ્ય ૬૭
૧૨૨, ૧૨૩, ૧૨૮ બહષ્કર્મસ્તવસૂત્ર ૬૭
મહાધવલ (દિ૦) (ગ્રન્થાંશ)
૧૩૦, ૧૩૪, ૧૪૦, ઉપર બહકલ્પ ૧૮. જુઓ કપ
મહાબલ્પ (દિ૦) (ગ્રન્થાંશ) બહબન્ધસ્વામિત્વ ૬૮. જુઓ
૧૨૯–૧૩૨, ૧૩૪–૧૩. બન્ધસામિત્ત (અજ્ઞાત) ( ૧૫૦–૧૫ર
– અનુવાદ ૧૨૯ ભક્તામરસ્તેત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય- – અનુવાદ (ફૂલ૦) ૧૫ર
સંગ્રહ (પ્રથમ વિભાગ) ૧૧૬ - અનુવાદ (સુમેરુ) પર – અનુવાદ ૧૧૬
- ટીકા (બમ્પ૦) ૧૫૧ – સ્પષ્ટીકરણ ૧૧૬
- ટીકા (ર૦) ૧૫૧ ભગવઈઆરહણું (યાપનીય) ૧૪૩
– પ્રસ્તાવના ૧૩૦, ૧૩૧ ૧૩૫. ભગવતીસાર, શ્રી ૮, ૧૦૦
૧૪૦ ભાવત્રિભંગી દિ૦) (ગ્રન્થાંશ) ૧૭૦
માગણાકારવિવરણ ૧૦૧ ભાવપયરણ ૯૮, જુઓ ભાવપ્રકરણ
ભૂલાયાર (દિવ ) ૭૭ – અવચૂણિ (પત્ત) ૯૮
મેષ (ગ્રંથાશ) ૨ ભાવપ્રકરણ ૯૮. જુઓ ભાવપયરણ છે ભૂગારાઇવિયાર ૯૯
યંત્રપૂર્વક કર્મવિચાર ૮૬ 1 ભૂયસ્કારાદિવિચાર ૯૯
યશોદહન ૯૪, ૯૯, ૧૧૧
યશોવિજ્યગણિ સ્મૃતિગ્રન્થ, ન્યાયમથિરીકરણ ૯૯, જુઓ મનઃ- | વિશારદ ન્યાયાચાર્ય મહાપા
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૫
૨૦૫
પરિશિષ્ટ) , યથાશે અને તેઓ
ધ્યાય, શ્રી ૧૦૦ યોગશાસ્ત્ર ૧૧૦
વલ્ગણુ (દિ૦) (ગ્રન્થાંશ) ૧૩૦, - વિવરણ (સ્વોપા) ૧૧૦
૧૩૭, ૧૫૦, ૧૫૧. જુઓ
વર્ગણું લઘીયસ્ત્રય (દિ૦) ૧૫૮
વન્દિત્તસુત્ત લઘુગમ્મસાર (દિવે) ૧૫૯. જુઓ – વૃત્તિ ૧૧૦. જુઓ અર્થદીપિકા
પંચસંગહ (અજ્ઞાત) વર્ગણ (દિ૦) (ગ્રન્યાંશ) ૧૩૦. લખ્રિસાર (દિવે) ૧૪૫, ૧૬૭, જુઓ વચ્ચણા
૧૬૮. જુઓ લબ્ધિસાર વિક્રમચરિત્રકુમારરાસ ૯૩ – ટીકા (કેશવ૦) ૧૬ ૮. જુઓ વિચારરત્નસંગ્રહ ૮૮ વૃત્તિ (કેશવ૦)
વિજયધવલ (દિ૦) ૧૫ર. - ભાષાટીકા (ટોડર) ૧૬૮. જુઓ વિનયસૌરભ ૯૪, ૧૭૯ સમ્યત્વચન્દ્રિકા
વિનયહિતા ૨૨ – ભાષાટીકા (મન) ૧૬૯
( વિવાહ જુઓ વ્યાખ્યાપ્રાપ્તિ – વૃત્તિ (અજ્ઞાત) ૧૬૮ – વૃત્તિ (કેશવ૦) ૧૬૮. જુઓ
તે વિયાહપણુત્તિ ૬-૮ ટીકા (કેશવ૦)
- વૃત્તિ ૮ લબ્ધિસાર ક્ષપણાસારગર્ભિત (દિવ્ય)
વિયાહપણુત્તિ (દિ૦) ૧૩૯-૧૪૧ ૧૭
વિશેષાવશ્યકભાષ્ય ૧૪. જુઓ – છાયા ૧૬૭
વિસસાવસ્મયભાસ - ભાષાટીકા ૧૬૭
વિસણવઈ ૪૨ લબ્ધિસાર–ક્ષપણસાર (દિ૯) ૧૨૫
વિસાવસ્મયભાસ ૩, ૧૪–૧૬, લબ્ધિસાર (દિવ) ૧૬૭. જુઓ
૭૭, ૧૨૫. જુઓ વિશેષા- લધિસાર
વશ્યક ભાષ્ય લેકનાલ ૯૨
વીરભક્તામર લેકપ્રકાશ ૧૧૦
- સ્પષ્ટીકરણ ૧૧૬ લેગબિન્દુસાર (ચૌદમું પુલ્વે) ૨૬ વૃત્તિમત્ર
Page #232
--------------------------------------------------------------------------
________________
૦૬
કસિદ્ધાન્ત સબંધી સાહિત્ય દ્વિતીય – ટીકા ૧૨૬
– વિવરણ ૨૨. જુઓ બબ્ધવેદ ૧૫
શતકવિવરણ = વિનયહિતા વેદના (દિ૦) (ગ્રન્થાંશ) ૧૩૦. શબ્દપ્રભુત ૩૨ જુઓ વયણ
*શિવશર્મસૂરિ, આચાર્ય ગુણધર
અને મુનિ યુતિવૃષભ તેમ વેદનાકૃત્ન (પાહુડ) ૧૩૬. જુઓ.
જ એ ત્રણેના ગ્રન્થ ૧૦૪ કમ્મપગડિ (પાહુડ) વેણુ (દિ૦) (ગ્રન્થાંશ) ૧૩૦,
શિવશર્મસૂરિકૃત કર્મપ્રકૃતિ ભાષા
તર ૨૯ ૧૩૭, ૧૪૭. જુઓ વેદના વેણુકસિણ (પાહુડ) ૧૩૬. જુઓ
____ श्रीमच्छी(च्छि)वशम सुरीश्वर सन्न्ध
सचूर्णिकम् श्रीशतकप्रकरणम् २० કમ્મપગડિ (પાહુડ)
શ્રસિદ્ધર્ષિ ૧૦૭ વૈરાગ્યરસમંજરી ૧૭૮
બુતાવતાર (દિવે) ૧૨૪, ૧૨૯, - સ્પષ્ટીકરણ ૧૭૮ વ્યાખ્યાપ્રાપ્તિ ૬. જુઓ વિયા,
૧૩૧, ૧૪૭, ૧૪૧
શતક (અન્ય) ૫૭, ૫૮ શતક (દિવે) (અજ્ઞાત પંચસંગને
અંશ) ૧૫૪, ૧૫૭, ૧૫૮ શતક (દિo) (ડકત પંચસંગ્રહના
અંશ) ૧૬૫ શતકનામક પંચમ કર્મગ્રંથ ૮૧ શતકપ્રકરણ ૩૫ શતક (શિવ૦) ૨૦, ૨૧,૪૯, ૫૧,
પ૩, ૬૭. જુઓ બંધશતક – ગુણિ ૫૧ - ચૂણિ ૪૬, ૫૬ - બૃહગૃણિ ૨૫, ૨૬,
પખંડસિદ્ધાન્ત ૧૨૯, જુઓ
આગમ ] પખંડાગમ (દિવ) ૪૯, ૧૨૯,
૧૩૦ ખંડાગમ, કમ્મપયડી, સતક
ઔર સિત્તરી પ્રકરણ ૪ર ડિશીતિ અપનામક ચૌથા
કર્મગ્રન્થ ૮૧ પડશતિ (જિન) ૬૭, ૭૩.
જુઓ આગમિકવસ્થેવિયાર અને છાસીઈ (જિન)
સ
સંયમણિપ્રકરણ ૧૦૦
Page #233
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ] ગ્રન્થા, ગ્રન્થાંશા અને લેખ
૯૯
સયમશ્રેણુિવિચાર ૯૯ – ટમે (સ્વપન) ૯૯ સયમશ્રેણિવિચારસ્તવન સક્રમકરણ ૧૦૦, ૧૭૭ કિંચિત્ વક્તવ્ય ૧૦૦ વામુખ ૧૦૦ સટીજાશ્રવાર: પ્રાત્રીના:ર્મપ્રન્યા:}} સ⟩સયગ (ચક્રે॰) ૮૮ -- વૃત્તિ (? સ્વાપન) ૨૮ સડ્રેસયગ (જિન॰) ૮૭. જુએ કમ્માવિયારસારલવ
– સુણ્ણિ (મુનિ॰) ૮૮ – ટીકા (અજ્ઞાત) ૮૮ – ટીકા (મહે॰) ૮૮
– ટીકા (રામ॰) ૮૮
– પાયવિત્તિ (અજ્ઞાત) ૮૮
પ્રસ્તાવના ૮૭, ૮૮
---
ભાસ ૮૮
ભાસ (?) ૮૮
– વૃત્તિ (ચક્રે॰) ૮૮ – વૃત્તિ (ધને॰) ૮૭, ૮૮ – વૃત્તિ (હરિ૦) ૮૮ વૃત્તિટિપ્પણુ ૮૮ સતગ ૨૧. જુઓ અન્ધશતક સત્કર્મન્ ૩, ૫૪, ૬૦. જુએ
સતકમ્મ
-
-
સત્કર્મન (દિ૦) ૧૩૪. જુએ સન્તકમ્મ (દિ૦) સત્કર્મન (પાહુડ) ૩
२०७
સત્કર્મપાહુડ (દિ૦) ૧૩૦. જુએ
આગમ
સત્કર્મપ્રકૃતિપ્રામૃત (દિ॰) ૧૨૮ સત્કર્મપ્રાભૂત (દિ૦) ૧૨૮. જુએ સન્તકમ્મપાહુડ (દિ॰) સત્કમ પ્રાભૃત (દિ૦) ૧૩૦. જુએ
આગમ
સત્તર ૩૮
સત્તરિયા
(અજ્ઞાત) ૩,
૧૯,
૩૭, ૩૮, ૪૦-૪૩, ૪૫,
૪૭, ૪૯-૫૧, ૫૩, ૬૦, ૬૧,
૬૭, ૭૫, ૮૬, ૧૨૫. જુએ સપ્તતિ, સપ્તતિકા (અજ્ઞાત શ્વે॰) અને સિત્તરિ (વે)
અન્તમ્ભાસ
પર
• અન્તરભાષ્ય ૪૩
અન્તરભાસ ૩૮, ૪૩, ૪૯, ૫૪ – અન્તર્ભાષ્ય ૩૯, ૪૩, ૫૦, પર – અર્થ ૭૫
1
અવસૂરિ (૭૦) ૪૮ - અવણિ (ગુણ૦) ૪૮
– સૃષ્ણુિ ૩૪, ૩૭, ૩૯, ૪૧,
૪૪, ૪૬-૪૮, ૧૦, પર,
૫૪, ૫૫, ૬૧, ૧૨૫
સુષ્ણુિએ ૪૬ – ચૂર્ણિ ૪૪
– ચૂર્ણિ (સામ૦) ૪૮ – ચૂર્ણિએ ૪૩
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૮
ટઓ
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [દ્વતીય - ટ (૦) ૪૯ ! – વ્યાખ્યા ૪૬ – ટઓ (જીવ) ૪૯
- સ્તબક (ધન) ૪૮. જુઓ - ટબ (ધન) ૩૮. જુઓ
સત્તરિયા અને એનું વિવરણાત્મક સ્તબક
સાહિત્ય ૧૯, - ટિપ્પણ (પ્રાકૃત) ૪૪, ૪૬, સત્તરિયા (ચન્દ્રર્ષિકૃત પંચસંગહને ૪૮
) ૪૧. ૪૨, પર – ટિપ્પણું ૭૫
સત્તરિયા (દિ૦) (ગ્રન્થાંશ) ૩૯ – ટીકા (અજ્ઞાત) ૩૯ સત્તરિયા, વિવિધ ૧૫૮ - ટીકા (અજ્ઞાત) ૪૮
સત્તરિયાઓ ૫૩ – ટીકા (દેવે૦) ૪૮
સત્તાત્રિભંગી (દિવે) (ગ્રન્થાંશ) ૧૭૦ - ટીકા પાઈયે (ચન્દ્ર) ૪૬ સસ્થાનેત્રિભંગી (દિ-) (ગ્રન્થાંશ) – ટીકા (મલય) ૩૭, ૩૮, ૫૪ ૧૭૦ - ટીકા (મેરુ) ૩૭,૪૬, ૪૮. - 04 એર) રા - | – વૃત્તિ ૧૭૦ જુઓ ભાખ્યટીકા
સન્તકમ્ ૩, પર, ૫૪ - બાલાવબોધ (કુશલ૦) ૪૮
| સન્તકમ્ (દિવે) ૧૩૪. જુઓ
- સત્કર્મન (દિવે) - બાલાવબોધ (જ્ય૦) ૭૯
સન્તકમ્મપડિહુડ (દિ) ૧૨૮ – બાલાવબોધ (જીવ) ૭૫, ૭૯ – બાલાવબોધ (મતિ) ૭૯
સન્તક” (પાહુડ) ૩
સન્તકમ્મપાહુડ ૧૯, ૫૪, જુઓ બાલાવબોધ (રાજ૦) ૪૮
સત્યમન – ભાષ્યીકા (મેરુ) ૪૮. સન્તક”પાહુડ (દિવે) ૧૨૮. જુઓ ટીકા (મેરુ )
જુઓ સત્કર્મપ્રાભૂત - ભાસ (અભય૦) ૪૪-૪૭, ૧૪ સન્તકમ્મપાહુડ (દિવે) ૧૩૦. – વિવરણ (અમુદ્રિત અને પ્રાચીન
સન્તકમ્મપાહુડ (વે) ૧૫૦ - વિવૃતિ ૪૩-૪૫, ૪૭, ૪૮, ! સપ્તતિ ૩૮. જુઓ સત્તરિયા
(અજ્ઞાત). - વૃત્તિ (મતિ) ૪૮
– ચૂણિ ૪૬ ૧. આ ચદ્રષિ મહત્તરના મતને અનુસરીને રચાયેલ છે.
૫૪
૯૮
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૯
પરિશિષ્ટ ] ગ્રન્થ, વન્યા અને લેખે સપ્તતિકા (અજ્ઞાત અને અમુદ્રિત) – ટિપ્પણ (ઉય) ૭૧
– ટીકા (પત્ત) ૪૮ સપ્તતિકા (અજ્ઞાત, .) ૩૮, – વૃત્તિ (સ્વોપ) ૩૭, ૪૫,
૪૧, ૪૯-૫૧, ૫૮, ૬૧. ૬૮, ૭૮
જુઓ સત્તરિયા (અજ્ઞાત સયગ શિવ૦) ૨૦, ૨૧, ૨૩, ૨૬, - ચૂર્ણિ ૪૫, ૪૬
૫૦, પર, ૫૩ ૬૮, ૧૨૫, – ટીકા (? મલય) ૪૮ | ૧૫૭. જુઓ બંધશતક – ભાગ ૪૭
-- ગુણિણ ૫૧ સપ્તતિકા (ચન્દ્રર્ષિકૃત પંચ- ] – બહણૂર્ણિ ૪૬
સંગહને અંશ) ૪૨, ૫૮ -- લઘુચૂર્ણિ ૪૬ સપ્તતિકા (હિ) (ડŞકૃત પંચ- સર ૫૦
સંગ્રહનો અંશ) ૧૬૫ ,, () ૩૯ સપ્તતિકા (પ્રન્થાંશે) (૫૩) સર્વાર્થસિદ્ધિ ૧૨૬ સપ્તતિકાપ્રકરણ (ષષ્ઠ કર્મગ્રન્થ) સર્વાર્થસિદ્ધિ (દિ૦) (પૂજ્ય ) ૩૭
૧૩૮, ૧૩૯ સમવાય ૪-૬, ૮
સાર્ધશતક ૮૭, જુઓ કમ્બાઈ, ક સમાનનામક કર્મચા અને વિયારસારલવ ગ્રન્થાંશ ૧૦૪
સિત્તરિ (દિવે) (અજ્ઞાત પંચસખ્યત્વચન્દ્રિકા ૧૬ ૮
ગહન અંશ) ૪૯, ૫૧,૫૩ સગ (અમુકિત) ૬ ૦
સિત્તરિ (વે.) ૩–૩૯, ૪૧. સયગ (ગ્રન્થાંશ) ૫૭
જુઓ સત્તરિયા (અજ્ઞાત) સયગ (દેવે) ૨૦, ૨૩, ૩૭,
- અંતરભાસ ૪૧ ૭૫૭૭, ૮૦, ૯૯૯
– યુણિ ૩૦, ૩૭, ૪૬ – અનુવાદ (ચંદુ)
– યુણિ ૪૧ – અવચૂરિ ૭૯
- ટીકા (મલય) ૩૯
Page #236
--------------------------------------------------------------------------
________________
ર૧૦ કમસિદ્ધાન્ત સબધી સાહિત્ય [દ્વિતીય સિદ્ધહેમચન્દ્ર ૩૭
Collections of Ma| સુહુમથવિયારલવ ૮૭
nuscripts | સૂક્ષ્માર્થવિચારલવ ૮૭.
– અંગ્રેજી પ્રસ્તાવના (Preface) સ્માર્થવિચારસાર ૮૭
૧૧૭ सूक्ष्मार्थ विचारसारोद्धारः (सार्ध
Die Lehre von Karman રાતરા) ૮૭
in der Philosophie સૂક્ષ્માર્થસંગ્રાહક (જ્ય) ૮૯ સૂયગડ ૧૦૨
der Jainas nach ક સૈદ્ધાતિક અને કાર્મગ્રન્થિકે
den Karmagranthas વચ્ચે મતભેદ ૧૦૪
dargestellt ૮૫ સ્તવન સ્વાધ્યાયાદિ શ્રતરત્નસંગ્રહ ( – અંગ્રેજી અનુવાદ ૮૫
Doctrine of Karman સ્તુતિતરંગિણી ૯૩
in Jain Philɔsophy,
The ૮૫ સ્થાન ૩. જુઓ ઠાણ સ્થાનાંગ અને સમવાયાંગ ૬ – અગ્રવચન ૮૫ સ્વાધ્યાયગ્રન્થસન્દહ, શ્રી ૯૧ Jaina Religion and
Literature, The ૧૧૭ હરિભદ્રસૂરિ, શ્રી ૧૬૯ Descriptive Catalogue Karma Philosophy,
of the Government The 900
૧૭૯
Page #237
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક નામાની સૂચી
આનવિમલસૂરિ ૯૭
ઇડર ૧૬૬
ઇન્દ્રનન્દિ (દિ૰) ૧૬૦, ૧૬૮ ઉદ્યોતનસૂરિ ૬૪
અકલક (દિ॰) ૧૫૯અગ્નિભૂતિ ૧૪
અચલભ્રાતા ૧૫, ૧૬ અણહિલપુરપાટણ ૭૩
અનેકાન્ત ૧૬૦, ૧૧
અભય ૪૬
અભયદેવ ૪૬
અભયદેવ ૬૯
અભયદેવસૂરિ ૪૭ અભયદેવસૂરિ (નવાંગીત્તિકાર) ૪૬ અભયનન્દ્રિ (દિ૦) ૧૬૦, ૧૬૮ અભયસૂરિ (દિ॰) ૧૬૧
અમદાવાદ ૮૧, ૯૧, ૯૧, ૯૯
અમરાવતી ૧૨૯
અમિતર્ગત (દિ॰) ૧૬૪
અમેાધવ ૧૪૨
અલિ (૬૦) ૧૨૬
આગમ ગચ્છ ૯
આગમાય સિમાંત ૧૦૬, ૧૧૬
આગમાહારક ૨૯, ૩૧, ૩૬
આમા ૮૧
આત્મતિલક ગ્રન્થ સાસાયટી, શ્રી ૯૨ આત્માનન્દ જૈન પુસ્તક પ્રચારક
મંડલ ૮૧
ઉમેદચંદ રાયચંદ ૭૫
ઋષભદેવ ૯૪ એલાચાર્ય (દિ૰) ૧૪૧ કનકનન્દ્રિ (દિ૦) ૧૬૦
કન્નડ ૧૨૬, ૧૨૭, ૧૫૨, ૧૬૧, જુએ કાનડી
કલકત્તા ૧૨, ૧૬૭ કલિકાલસર્વજ્ઞ ૧૧૦, ૧૭૭ કાનડી ૧૨૬. જુએ કન્નડ કારજા ૧પર
કિશનલાલ ૧૦૧
કેન્દ્રકુન્દપુર ૧૩૯ કુન્તકુન્દાચાય (દિ૦) ૧૩૯ કુમારપાલ ૩૪
કારા રસિકલાલ ડાહ્યાભાઈ ૧૧૮
ખરતર ગચ્છ ૯૬
ખૂબચંદ્ર કેશવલાલ ૯૦ ગરિસિ ૬૯ ગર્ષિ ૬ ૮
ગાયકવાડ પૌર્વાત્ય ગ્રન્થમાલા ૧૭૮
Page #238
--------------------------------------------------------------------------
________________
ર૧૨
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [તૃતીય | ગિરનાર ૧૩૬
જૈન ધર્મ પ્રકાશ ૧૯; ૨૪, ] ગિરિનગર ૧૩૬
૨૫, ૬૩, ૧૧૭ ગુણચન્દ્ર ૭૯
જૈન ધર્મ પ્રસારક સભા ૨૯, ગુણધર (દિવે) ૧૨૨, ૧ર૩
૩૭, ૩૯, ૭૫, ૮૬, ૮૮, ગુણધર સંઘ ૧૨૩
૯૧, ૧૦૨, ૧૦૭ ગષ્ઠામાહિલ ૧૧૨, ૧૧૫ જૈન ધાર્મિક શિક્ષણ શ્રીમ ચન્દ્રર્ષિ ૬૧, ૧૭૬
શિબિર સમિતિ ૧૧૮ ચાર્વાક દર્શન ૧
જૈન શ્રેયસ્કર મંડળ ૩૭, ૪૮. ચુનીલાલ ગોકલદાસ ૭પ
ઉ૫, ૮૦ જગચ્ચસૂરિ ઉપર
જૈન શ્વેતામ્બર સંઘ ૧૧૨ જયપુર ૧૬૮, ૧૬૯
જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ ૮ જર્મની ૮૫
જૈન સાહિત્યવ્હાર કુંડ કાર્યાલય ૧૨૯ જિનચન્દ્ર ૬૪
જૈનાનન્દ પુસ્તકાલય ૯૧, ૯૨, જિનદેવ ૬૯, ૭૧, ૭ર.
૯૪ જિનભદ્ર ૬૪
જ્ઞાનભૂષણ (દિ૨) (નેમિચન્દ્રના જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૨૫
ગુરુ) ૧૬૧ જિનવલ્લભગણિ ૭૩, ૮૮
જ્ઞાનભૂષણ (દિ) (સુમતિકીર્તિના જિનસિંહસૂરિ ૯૬ જિનેશ્વરસૂરિ ૬૪
ગુરુ) ૧૬૧ જિનેશ્વરસૂરિ (જિનચન્દ્રસૂરિના |
ટયબિંગન ૮૫ ગુરુ) ૯૫
ડભોઈ ૫૬ જુનાગઢ ૧૧૦
ડહેલાને ભંડાર ૯૫ જેસલમેર ૭૧, ૯૪, ૯૬
તંબુલુર (દિવે) ૧૨૭, ૧૪૦ જૈન આત્માત્નન્દ સભા ૩૯, ૪૭,
તું બુલૂર (નગર) ૧૨૭ , ૫૬, ૫, ૬, ૭૫, ૭૮,
દિવ્ય દર્શન સાહિત્ય સમિતિ - ૯૭, ૯૮, ૧૭૬
૧૧૮ જૈન ગ્રન્થ પ્રચારક સભા ૯૯, | ૧૧૩
દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર
Page #239
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ] પ્રકીર્ણક નામોની સૂચી ૧૧૩
ફંડ ૨૯, ૯૧, ૧૦૦, ૧૧૬ | પારેખ લલિતકુમાર ૮૯ દેવચન્દ્રજી સાર્વજનિક પુસ્તકાલય, પારેખ હિંમતલાલ ૮૯ પૂજ્ય ૧૧૮
પાર્શ્વર્ષિ ૧૭૬ . દેવનાગ ૭૦, ૭૧
પુષ્પદન્ત (દિ૦) ૧૨૩, ૧૩૭ દેવરાજ ૯૬
પૂંજાભાઈ જૈન ગ્રન્થમાલા, શ્રી ૬ દેવદ્ધિ ૩૨. જુઓ દેવવાચક પૂજ્યપાદ (દિવે) ૧૨૬ (પૃ. ૧૮૨)
પ્રભાવ (દિવે) ૧૬ ૧ દેવસૂરિ ૬૪
પ્રાગ્વાટ વણિક ૧૬૬ દ્રવિડ સંઘ ૧૨૬
બાલાભાઈ કક્કલભાઇ ૩૭ ધનેશ્વર ૭૪
બુદ્ધિસાગરસુરિ ૬૪ ધરસેન (દિવે) ૧૨૩, ૧૩૬, ૧૩૭ બેન ૮૫ ધર્મસૂરિ ૭૪
બૌદ્ધ ૮૨ ધર્માનન્દ્રવિજયજી ૧૧૯
ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધનનન્દિ, આર્ય ૧૫૧
| મન્દિર કરે નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિ- ભારતીય જ્ઞાનપીઠ, કાશી ૧ર૯, દ્ધાર પંડ, શેઠ ૧૭૮
૧૫૩ નવલબાઈ ૮૬
ભારતીય દિગંબર જૈન સંઘ ૧૨૦ નાગહસ્તિ, આર્ય ૧૨૪, ૧૨૬, ભાવનગર ૬૬ ૧૫૧
| ભીમશી માણેક ૧૦૮ મિચન્દ્ર ૬૪
ભીમસી માણેક દ૯ મિચન્દ્ર (દિ) ૧૬૯
ભુજ ૯૪ નેમિચન્દ્ર (દિવે) ૧૭૦
ભૂતબલિ (દિવે) ૧૨૩, ૧૩૭ પદ્મનન્દ (દિ) ૧૪૦, ૧૫૦
મંસુ, આર્ય ૧૨૪, ૧૨૬, ૧૫૧ પદ્મસાગર ૯૬
મંગુ, આર્ય ૧૨૪ પદ્માઓ ૧૦૧
મણિવિજયજી ગણિવર ગ્રન્થમાળા, પરમાનન્દસૂરિ ૬૯
શ્રી ૧૭૭ પાટણ ૧૭૮
મંડિત ૧૫
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૪
કર્મસિદ્ધાના સંબંધી સાહિત્ય
[તૃતીય
- ગ્રન્થમાલા
મનસુખભાઈ ભગુભાઈ ૭૯, ૧૭૬ | યશવિજય જૈન ગ્રન્થમાલા ૧૧૪ મસૂતિકા ૧૬૪
યાકેબી, હર્મણ ૮૫ મહાવીરસ્વામી ૧૪, ૧૪૭. જુઓ થાપનીય ૧૦૬ વખાણ, વર્ધમાન(સ્વામી) અને રણછોડદાસ શેપકરણ ૧૦૦ વીર
રવિનન્દિ (દિ૦) ૧૨૭ મહિમાનગરી ૧૩૬
રાજહંસ ૯૭ માઘનન્ટિ (દિવે) ૧૩૭
રાંદેર ૧૭૯ માણિકયચન્દ્ર દિગંબર ગ્રન્થમાલા રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા ૧૫૯, ૧૨૪, ૧૬૨, ૧૭૦
- ૧૬૨, ૧૬૭ માણેકલાલ મનસુખભાઈ ૭૯ લક્ષ્મીસાગરસૂરિ ૯૭ માથુર સંઘ ૧૦૪
લાઈટ્સગ ૮૫ માધવસેન (દિ૦) ૧૬૪
લાલન વિઠ્ઠલજી ૮૬ મુક્તાબાઈજ્ઞાનમન્દિર ૩૭, ૫૪, ૫૬ લહેર ૧૬૭ મુક્તિકમાલ જૈન મેહનમાલા ૭૫, લીંબડી ૭૧, ૧૧૮
વજિંગજી ૧૦૧ મુનિચન્દ્ર (દિવ્ય) ૧૬૧
વજનન્ટિ (દિવે) ૧૨૬ મુંબઈ સમાચાર ૧૭૭
વજસેનસૂરિ ૯૧ મૂડબિદ્રી ૧૩૫, ૧૩૭, ૧૪૨ વડ તપ ગ૭ ૯૩ મૂલ સંધ ૧૬૧
વડુંમાણ ૦૯. જુઓ મહાવીરસ્વામી મેઘાજી ૧૦૧
વરાડ ૧૨૯ મોતીલાલ બનારસીદાસ ૧૧૭ વર્ધમાનસૂરિ ૬૪ મેહનલાલ ગોવિન્દજી ૧૦૮ વર્ધમાન(સ્વામી) ૭૨. જુઓ મેહનલાલજી જૈન જ્ઞાનભંડર ૯૩ મહાવીરસ્વામી યંગ મેન્સ જૈન સોસાયટી વલ્લભી વાચના ૧૦૬ ૧૦૦–૧૦૨
વિજ્યપ્રેમસૂરિજી ૧૧૮, ૧૧૯ યતિવૃષભ (? દિ૯) ૧૨૫, ૧૨૬, વિજયરાજેન્દ્રસૂરિ ૧૦૧, ૧૦૨ ૧૩૯
| વિજયવિમલ ૯૭
Page #241
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ]
પ્રકીર્ણક નામની સૂચી વિજયા ગ૭ ૯૬
સિંઘી જૈન ગ્રન્થમાલા ૧૦૭ વિજયસૂરિજી ૧૭૬
સિતારે હિન્દ ૯૨ વિનયચન્દ ૧૦૧ -
સિદ્ધસેનગણિ ૧૦૬ વિનયમંદિર સ્મારક સમિતિ ૧૭૯ ! સુખલાલજી સન્માન સમિતિ, પં. વિરહાચાર્ય ૩૪. જુઓ હરિભદ્રસૂરિ ૮૧, ૧૧૮ વીજીબાઇ જીવનલાલ પનાલાલ સુધર્મસ્વામી ૧૫
ચેરિટી ફંડ, બાઈ ૮૫ સેરઠ ૧૩૬ વીર ૬૮, ૯૬. જુઓ મહાવીર- સોલાપુર ૧૬૨ સ્વામી
સ્વાધ્યાયગ્રન્થસન્ધહ ૯૧ વીરનન્તિ (દિવ) ૧૬૦, ૧૬૮ હંસ (વણું) (પ્રેરક) ૧પ૯ વીરશાસન સંઘ ૧૨૦
હઠીચન્દ દીપચન્દ ૧૦૨ વીરસમાજ ૨૦, ૨૫
હરિભદ્રસૂરિ (યાકીનીના ધર્મસૂનું) શાન્તિદાસ ૯૩. જુઓ સન્તિદાસ ૩૪. જુઓ વિરહાચાર્ય શાન્તિદાસ ખેતસી ૧૦૧ હરિભાઈ દેવકરણ ગ્રન્થમાલા શાન્તિસૂરિ ૬૯ શામકુણ્ય (દિવે) ૧૨૬. ૧૨૭ હરિભાઈ દેવકરણ જૈન ગ્રન્થમાલા શિવશર્મસૂરિ ૧૨૩
૧૬૭ શીલભદ્ર ૮૮
હીરાલાલ હંસરાજ ૫૬ શીલાંકરિ ૬૪
હેમચન્દ્રાચાર્ય ગ્રન્થમાલા ૨૯ શુભનન્દ (દિ૦) ૧૨૭
હેમચન્દ્રાચાર્ય જન સભા, શ્રી ૧૭૮ શ્રીપાલ (દિ૦) ૧૬૬
હૃી (દેવી) ૧૦૭ સતિદાસ ૯૩. જુઓ શાન્તિદાસ Indian Culture, The ૧૬૧ સમન્તભદ્ર (દિવ) ૧૪૦
Sacred Books of the સારાભાઈ જેસિંગભાઈ ૯૧
Jainas 946
૧૫૯
Page #242
--------------------------------------------------------------------------
________________
અ નુ લેખ પૃ. ૧૫, પં. ૧૮. રા. જે. શા. = રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા
પૃ. ૩, ૫. ૨૧. શ્વેતાંબર સરિયાની ગા. ૯ અને ૨૫ની યુણિણુઓમાં પણ સન્તકમેને ઉલ્લેખ છે એટલું જ નહિ પણ ગા. ૯ની ચુણિમાં તે સન્તકમ્મમાંથી એક અવતરણ પણ અપાયું છે.
પૃ. ૨૫, ૫. ૧૬. દેવેન્દ્રસૂરિએ કમ્મવિવાગ (ગા. ૧૬)ની તેમ જ છાસીઈ (ગા. ૧૩)ની પણ વૃત્તિમાં એક જ અવતરણ બહચ્છતકબહણૂર્ણિના ઉલ્લેખપૂર્વક આપ્યું છે. છાસીઈ (ગા. ૨૬)ની સ્થાપન વૃત્તિમાં દેવેન્દ્રસૂરિએ કહ્યું છે કે પોતે બહુચ્છતકબહણૂર્ણિના મતને અનુસર્યા છે. એમણે સયગ (ગા. ૯૮)ની સ્વોપણ વૃત્તિમાં બહચ્છતકબહણૂર્ણિના ઉલ્લેખપૂર્વક એમાંથી અવતરણ આપ્યું છે. આ અવતરણ છે. સત્તરિયા (ગા. ૨૧)ની મલયગિરિસૂરિકૃત વિવૃતિગત અવતરણ (?) સાથે સામ્ય ધરાવે છે.
પૃ. ૧૨૧, પં. ૧૯, અજ્ઞાતસ્તંક દિ. પંચસંગહના પ્રધાન સંપાદકા વક્તવ્ય” (પૃ. ૬)માં કહ્યું છે કે ચૌદ પૂર્વો પૈકી બીજા અગ્રણીયના આધાર દિ. કસાયપાહુડ રચાયું છે તેનું શું ? શું એ ઉલ્લેખ બ્રાન્ત નથી ?
મૃ. ૧૨૮, . ૫. ધવલા (પુ. ૧૫, પંજિકા, પૃ. ૧૮)માં સન્તકમ્મપાહુડનું વર્ણન છે.
પૃ. ૧૨૮, પૃ. ૧૧. જયધવલા (મનુ. પૃ. ૬૫૮)માં સન્તકમ્મપાહુડને ઉલ્લેખ છે.
પૃ. ૧૬૬, પં. ૧૨. હરિવંશપુરાણમાં યમિત સેનના ગુરુ જ્યસેનને કર્મપ્રકૃતિના ધારક કહ્યા છે. એથી બે પ્રશ્ન ઉદ્ભવે છે –
(૧) શું આ કર્મપ્રકૃતિથી શિવશર્મસૂરિકૃત કમ્મપયસિંગહણ અભિપ્રેત છે?
Page #243
--------------------------------------------------------------------------
________________
૨
)
અનુ લે ખ (૨) શું આ સેને કર્મવિષયક કઈ કૃતિ રચી છે ?
૫. ૧૭૫, પં. ૩, સાહિત્ય ઉપર ટિપ્પણ તરીકે. આને પ્રભાવ કેટલીક રૂપકાત્મક કૃતિઓ ઉપર પડે છે. દા. ત. ઉપમિતિભવપ્રપંચાકથા, મલધારી હેમચન્દ્રસૂરિકૃત ભવભાવણું, યશપાલકૃત મહારાજય અને ન્યાયાચાર્યકૃત વૈરાગ્યકલ્પલતા.
પૃ. ૧૯૬, સ્તંભ ૧, ૫. ૨૬. જયધવલ ૧૫ર છે. ૧૯૬, સ્તંભ ૨, પં. ૧માં ૧૨૬ અને પં. રમાં ૧૪૪ પૃ. ૧૯૮, સ્તંભ ૧, પં. ૧૩. અને બન્ધહેતૃદયત્રિભંગી પૃ. ૧૯૮, સ્તંભ ૨, ૫. ૧૭. ધવલ ૧૫ર
Page #244
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધ પંક્તિ અશુદ્ધ
૧૩
૫ છે
29
adv
૩
""
४
७
27
૧૧
૧૩
77
૧૪
૧૫
..
૨૧
૩૩
૨૫
'અશુદ્ધિઓનુ શેાધન
શુદ્ધ
છે અને ત્રણ સુચીએ મહામહેનતે પૂરી
કરાઈ છે.
૧૦ આ સૂચી
૧૪ સન્તપાહુડ ૧૬ દ્રિષ્ટવાદ
૧૨ (પ્રાભત)
૧૮
મહત્તરે
પાડાયા
દાનવરાદિ
૧૨
૨૧ અસરની
૧૩
નિમિતે
૧૩ ચૂલકા
૨૩. વિતેલ
૭ (આવસય)ના
૧૩
અમૃત તતા
૧૯ અન્ધશત
૨૦
અભિધેયનુ
છ યુયિાં
१. बुच्छामि
૯ સૂષ્ટિ
ચોથી સૂચી
સન્તકમ્મપાહુડ દૃષ્ટિવાદ
(પ્રાભૂત)
મહત્તરે પાઁચસ ંગહપગરણમાં
પડાયા
દ નાવરણાદિ
અસ ની
નિમિત્તે
ચૂલિકા
નિ તે લ
(આવશ્યક)ના
અમૂ તા
અન્યશતક
અભિધેયનુ
સુર્ણિમાં
वुच्छामि
સુણ્ણિ
૧. છપાતી વેળા કાના, માત્રા, અનુવાર, રૈક ઈત્યાદિ ઊડી જતાં ઉપસ્થિત થયેલી અશુદ્ધિ માટે ભાગે જતી કરાઇ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
અસ્થતિનું ધન
૩૯
હાથપોથી
પંક્તિ અશુદ્ધ
શુદ્ધ ૨૯ ૫ નથી
નથી એટલે આ કાર્ય મેં કર્યું છે. ૩૩ ૧૩ યુણિયું
ચુણિયું ૧૮ ન્યાયાવાચાર્ય ન્યાયાચાય ૩૫ ૨૪ રજા करण्डक અન્ય “આ. પ્રા.”માં. છે. ““આ. પ્ર.” (પુ. ૬૧, અં. ૧૦
૧૧)માં છપાય છે. ૬ વિદ્વલ્લભ વિદ્વલ્લભ ૪૦ ૨૫ પક્ષ
પ ૪૩ ૧ મનવા
માનવા ૪૪ ૧૯ પ્રથના
પ્રશ્નોના હાથળેથી
હાથપોથી હાથથી ૪૭ ૧૮ નિમ્નમિમિત નિમ્નલિખિત ૬૦ ૧૨. ગન્ધમાં
ગ્રન્થમાં ઉપન્ય ગર્ગર્જના
ગર્ગર્ષિના ૯૩માં)
૯૩૮)માં શ :
વાર: ૮૫ ૨૩
જર્મન ઈ. સ.
ઈ. સ. ૧૯૪૨માં ૮૭ અન્ય પિડકૃતિ
પિંડ પ્રકૃતિ ૯૧ ૧૮ ભહિત
સહિત ८७ ४ गुणठायं
गुणठाणे ૨૮
૨૯ ૧૦૧ ઉપાસ્ય મેઘાજી
જોધાજી ૧૦૬ અભ્ય વિસમાને
જીવસમાસને ૧૦૭ ૫ કુવલયયાલા
કુવલયમાલા કરાવી
કરવી
કે,
૨૫
ક
Page #246
--------------------------------------------------------------------------
________________ 114 13 15 અશુદ્ધિઓનું શેધન પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ 108 17 કાર્યસ્થિતિ કાયસ્થિતિ 109 18 નિમ્નલિખિ નિમ્નલિખિત 115 5 અર્યાપથિક અપથિક ત્રિકૃત વિકૃત 125 6 - અજ્ઞાતકર્તક અજ્ઞાતકર્તાક વિષય વિષય ક. પા. સુની છખંડાગમતા છખંડાગમને 127 4 અકલ કે અકલંકે 128 પ્રકૃનિઓના પ્રકૃતિઓનો કે 22 પ્રાભૂત પ્રાભત હેમન્ડે હેમચન્દ્ર ૧૪ર 12 પ્રરૂપણ પ્રરૂપણ 146 2 તિપંચ તિર્યંચ 149 20 સ્વામિત્વા સ્વામિત્વ 156. અને અને અને 158 27 જૈનના જૈનીના 163 દર્શાવામાં દર્શાવાયાં 171 8. પુનર્જન્મ પુનર્જન્મ–પૂર્વજન્મની પરંપરા 178 9 સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણ અન્ય અપ્રકાશિ અપ્રકાશિત 187 ચાવસ્મય આવસ્મય 198 10 સ્તબકાર્ય સ્તબેકાર્થ 200 20 સાદાર सारोद्धार 209 13 (53) 210 2 સુહંમ૦ સુહુમ છે. 53