SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ફેરણું પ] સવિવરણું પાંચસ’ગહપગચ્છુ ઉલ્લેખ નથી, જે કે અમને કેટલાક મહત્તર' ગણે છે. આથી ‘મહુત્તર’ તરીકે એમને પ્રથ” કાણે આળખાવ્યા એ પ્રશ્ન વિચારાવે (ઇએ. ૧ ચન્દ્રષ્ટિની કૃતિઓ—ચન્દ્રષિ”ની એક કૃતિ તે પ્રસ્તુત પંચસંગહપગરણુ છે. એમની બીજી કૃતિ તરીકે આ ઉપરની પસ હજાર શ્લોક જેવડી સંસ્કૃત વૃત્તિ ગણાવાય છે. સત્તરિયા એ તે એમની કૃતિ નથી જ. વળી એના ઉપરની સુષ્ણુિ એમણે રચી હોય એમ અર્વાચીન હાથપેાથી શ્વેતાં તેા જણાતું નથી એટલે તાડપત્રીય પ્રતિએ આ સંબધમાં તપાસાવી બેઇએ. ચષિ ના સમય—પંચસ’ગઢપગરણની સ્ત્રાપન્ન મનાતી વૃત્તિ ક્યારે રચાઈ એ દર્શાવાયું નથી એટલે ચન્દ્રષિના સમય માટે અનુમાન કરવું પડે તેમ છે. પંચસગ્રહ” નામના ગુજરાતી અનુવાદમાં ‘‘નિવેદન”માં નીચે મુજબ ઉલ્લેખ છેઃ— મા આચાર્ય મહારાજ ક પ્રકૃતિ અને પ્રાચીન ક ગ્રંથકારની પછી થયેલા હેાવાથી તેમણે આ ગ્રંથના પહેલા ભાગમાં પાંચ કિગ્રંથ આદિને અને ત્રીજા ભાગમાં કમ પ્રકૃતિ અને સપ્તતિકા—છઠ્ઠા કર્મગ્રથને સંગ્રહ કર્યો છે”, અહીં આચાય મહારાજ' એમ કહ્યું છે તેનું કારણ સમજાતું નથી. ચન્દ્રષિ` ‘સૂરિ' પદથી વિભૂષિત હતા એવા કાઇ ઉલ્લેખ મારા જોવાજવામાં તે નથી, મ આજે મળતી કમ્મપડિસગહણી અને શ્વે. સત્તરિયાના ઉપયેગ ૫'ચસ ગહમાં કરાયા છે એમ માનતાં આ એની રચના બાદ પંચસંગહ રચાયાનું માનવું યુક્તિયુક્ત ગણાય. વિશેષમાં એ માન્યતાના ઉપર આધાર રાખી હું પંચસ’ગહનેા રચનાસમય આ બંને કૃતિથી આશરે સા વર્ષ જેટલા તે અર્વાચીન માનવા લલચાઉં છું. ૧. જિ. ૨. ૩. વિ. ૧, પૃ. ૨૨૯)માં ‘નવ હજાર'ના ઉલ્લેખ છે. ૨. જુએ પૃ. પર, ટિ. ૬.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy