________________
ક્રમ સિદ્ધાંત સ અધી સાહિત્ય
[ ખડ ૧:
ન્યાયાલાક ઉપર તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરિજીએ સ ંસ્કૃતમાં વિ, સ', ૧૯૭૨માં રચેલી વિન્નતિ છે, એમાં ચૌદ ગુણસ્થાનક અને સમુદ્લાતનું વિસ્તૃત નિરૂપણ છે.
૧૧૪
(૧૩) ૧૪નત:પ્રદીપ—મા છવાદિ તને અગેની વિ. સ. ૧૯૭૩માં સંસ્કૃતમાં રચાયેલી કૃતિ છે. એના પ્રણેતા ન્યાયતીથ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમંગાવિજયજી છે. એમાં ‘બધ’વગેરેમાં ક્રમ વિષયક વાનગીઓ પીરસાઇ છે.
(૧૪) આહુ ત તન દીપિકા—મ જૈનતત્ત્વપ્રદીપનું મારું વિસ્તૃત વિવેચન—સ્પષ્ટીકરણ છે. એમાં ક સિદ્ધાન્તને અંગે નીચે મુજબના વિષયાનું નિરૂપણુ છે :~
આસવની વ્યુત્પત્તિ ૩(૩), પુણ્ય અને પાપ (૭-૮), અદૃષ્ટની સિદ્ધિ (૪૦-૪૩), પુણ્ય અને પાપના પુણ્યાનુબં ધી પુણ્ય ઇત્યાદિ પ્રકાર (૪૦-૪૧), મૃત ક્રમથી અમૃત આત્માનું બન્ધન (૪૩-૪૪), અંતમુહૂત ની વ્યાખ્યા (પર),ગુણુસ્થાનના અથ (૭૪), સમ્યગ્દર્શનની રૂપરેખા (૭૫–૧૪૫)—પટ્યાપમ અને સાગરોપમ (૭૮-૮૨), યુગલપાવતના પ્રકારો (૮૨-૮૬), વણાનું લક્ષણુ અને એના સાત પ્રકારેા (૮૩), કામગ્રન્થિકા અને સૈદ્ધાંતિકે વચ્ચેના મતભેદે (૧૦૯-૧૧૧), સમ્યક્ત્વની સ્થિતિ (૧૧૮), ૧૪ ગુગુસ્થાનકનાં નામ (૧૧૮), સમ્યગ્દર્શનનાં સત, ગતિ, ઇન્દ્રિય ઇત્યાદિ તેર કે વીસ દ્વારા (૧૬૧-૧૬૪), પાંચ જ્ઞાનાનું નિરૂપણુ (૧૭૭–૨૭૨), ઔષશ મિકાદિ ભાવા (૩૩૧-૩૬૪), વૈશ્યા (૩૫૦-૩૬૩), ૫ ક (૩૪૪), ભાવવેદના ત્રણ પ્રકારે (૪૭૦), આયુષ્યમીમાંસા (૪૭૧– ૧. આ કૃતિ આહુત દર્શન દી!પકા સહિત બ્લ્યુ, જે ગ્રં.” તરફથી ઈ. સ ૧૯૩૨માં પ્રકાશિત કરાઈ છે.
૨. આ પ્રકાશિત છે, જુએ. ટિ. ૧. ૩. આ પૃષ્ઠાં છે,